________________
( ૩૧ ) अनयोर्योगमाधातुं । मणिमुद्रिकयोरिव ॥ વિવિ દાદ ચા-નવાર જે પુનર્વયં | શરૂ |
અર્થ:–મણિ અને મુદ્રિકાની પેઠે આ બન્નેને વેગ મેળવવાને વિધાતાજ સેનાર બની શકે તેમ છે, માટે અમે તે આ બાબતમાં શું હિસાબમાં છીયે ? ૯૩ છે
एवं वाग्गौरवं तन्वन् । समुद्रः प्रतिपद्यते ॥ यावत्तेषां वचस्तावत् । सुरेंद्रः प्रोचिवानिति ॥
અર્થ_એવી રીતે વચનગારવને વિસ્તારોથકો સમુદ્રદત્ત જેવામાં તેઓનું વચન સ્વીકારે છે. તેવામાં સુરેદ્રદત્ત બે કે ૪
संयोज्य रे भवतः । पितरौ सारथी इव ॥ भत्रैव योषिनिर्वाह्या । धूधुर्येणेव केवलं ॥ ९५ ॥ અર્થ:–માબાપ તે સારથિની પેઠે જોડીને દૂર થઈ જાય છે, પછી તો બળદને જેમ ધસરોને તેમ માલ ભર્તારનેજ સ્ત્રીને નિર્વાહ કરવો પડે છે. તે ૫ सद्वंश्या सगुणा नम्रा । स्मर्त्तव्या संकटे दृढा ॥
= મા ચા–જુષિવિના / ૧૨ / અર્થ-ત્તમ વંશની (સારા વાંસવાળી ) ગુણવાન (દેરીવાળી ) નમ્ર, સંકટ સમયે યાદ કરવા લાયક, દૃઢ તથા વૈર્યવાળી ( ભાંગી ન જાય તેવી ) ધનુષ્યના કામઠાસરખી સ્ત્રી ભાગ્યથી જ મળી શકે છે. ૯૬
क्रियते निवृतेहेतो-र्जाया सा यदि निर्गुणा ॥ तदायःशूलिकाप्रोतं । नरं मन्यामहे वरं ।। ९७ ।।
અર્થ–પોતાના સુખ માટે સ્ત્રી સ્વીકારાય છે, પણ કદાચ જો તે નિર્ગુણ નિવડે તે તેના કરતાં તો લોખંડની શૈલીમાં પરોવાયેલા પુરુષને હું શ્રેષ્ઠ માનું છું. જે ૯૭ છે
वार्तयापि विवाहस्य । नरः को नात्र नृत्यति । पाशे पिपतिषुः पक्षी । चायति न तु पश्यति ॥ ९८ ॥
અર્થ:-(પિતાના ) વિવાહની વાતથી પણ અહીં પુરુષ ખુશી થતો નથી ? કેમકે પાશમાં પડવાની ઇચ્છાવાળો પક્ષી કંઈ પિતાનું ભવિષ્ય જેતે નથી. હતું કે