________________
૪૪ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩)
तस्सेव पएसंतरणट्ठस्सऽणुसंधणा घडणा ॥ ७०१ ॥ गहणं तप्पढ़मतया सुत्ते अत्थे य तदुभए चेव ।
अत्थग्गहणंमि पायं एस विही होइ णायव्वो ॥ ७०२ ॥ ___ व्याख्या : गाथाद्वयं निगदसिद्धमेव । नवरं-प्रायोग्रहणं सूत्रग्रहणेऽपि कश्चिद्भवत्येव 5 प्रमार्जनादिरिति ज्ञापनार्थम् ॥ साम्प्रतमधिकृतविधिप्रदर्शनाय द्वारगाथामाह
मज्जणणिसेज्जअक्खा कितिकंमुस्सग्ग वंदणं जेटे ।
भासंतो होई जेट्ठो नो परियाएण तो वन्दे ॥ ७०३ ॥ एतद्व्याचिख्यासयैवेदमाह
ठाणं पमज्जिऊणं दोण्णि निसिज्जाउ होंति कायव्वा । . .
एगा गुरुणो भणिया बितिया पुण होति अक्खाणं ॥ ७०४ ॥' व्याख्या : निगदसिद्धा, नवरम्-'अक्खाणंति समवसरणस्य, न चाकृतसमवसरणेन व्याख्या कर्त्तव्येत्युत्सर्गः॥
व्याख्यातं द्वारत्रयं, कृतिकर्मद्वारव्याचिख्यासयाऽऽह - તે સૂત્રાદિની ઘટના અનુસંધાન છે. સૂત્ર-અર્થ કે તદુભય પ્રથમવાર જે ભણવું તે ગ્રહણ છે. અર્થના 15 ગ્રહણમાં પણ પ્રાયઃ આ (આગળ કહેવાતી) વિધિ જાણવા યોગ્ય છે.
ટીકાર્થ : બંને ગાથાઓનો અર્થ સ્પષ્ટ જ છે. માત્ર અહીં ‘પ્રાયઃ” શબ્દનું ગ્રહણ સૂત્રગ્રહણમાં પણ પ્રમાર્જનાદિ કોઈક વિધિ હોય જ છે એવું જણાવવા માટે કરેલ છે. (આશય એ છે કે સૂત્રગ્રહણ કરવાનું હોય ત્યારે પણ પ્રમાર્જનાદિ આગળ કહેવાતી વિધિ કરવાની હોય છે.) fl૭૦૧-૭૦રી
અવતરણિકા : હવે પ્રસ્તુતવિધિને બતાવવા માટે દ્વારગાથાને કહે છે ? 20 ગાથાર્થ : પ્રમાર્જન-નિષદ્યા-અક્ષ-કૃતિકર્મ-કાયોત્સર્ગનષ્ઠને વંદન. અહીં જે ભાષક હોય તે જ્યેષ્ઠ જાણવો, નહીં કે પર્યાયથી જ્યેષ્ઠ. તેને વંદન કરવું.
અવતરણિકા : (ગુરુ પાસે પાઠ લીધા પછી ફરી બધા શિષ્યો પુનરાવર્તન કરવા ભેગા બેસે તે સમયે જે શિષ્ય બધાને પાઠ કરાવે તે અનુભાષક કહેવાય. આ અનુભાષક અહીં ભાષક
તરીકે જાણવો. તેને બધા વંદન કરે.) આ દ્વારગાથાની વ્યાખ્યા કરવાની ઇચ્છાથી જે આગળની 25 ગાથા કહે છે
ગાથાર્થ : (જ્યાં વ્યાખ્યા કરવાની છે તે) સ્થાનનું પ્રથમ પ્રમાર્જન કરે. ત્યારપછી બે આસન પાથરે. એક ગુરુ માટે અને બીજું અક્ષો માટે (સ્થાપનાચાર્ય માટે.)
ટીકાર્ય : ગાથાનો અર્થ સ્પષ્ટ જ છે. પરંતુ અક્ષ એટલે સમવસરણ=સ્થાપનાચાર્ય. સ્થાપનાચાર્ય પધરાવ્યા વિના ઉત્સર્ગમાર્ગે વાચના થાય નહીં. ll૭૦૪ો. 30 અવતરણિકા : પ્રમાર્જન, નિષદ્યા અને અક્ષો એમ ત્રણ દ્વારોનું વ્યાખ્યાન કર્યું. હવે
કૃતિકર્મઢારની વ્યાખ્યા કરવા માટે કહે છે કે