________________
ચક્રનું દૃષ્ટાન્ત (નિ. ૮૩૧-૮૩૨) ૨ ૨૭૧ रोडंति, तेण ताणि ण चेव गणिताणि, गहिताओ कलाओ, ते य अण्णे बावीसं कुमारा गाहिज्जंता तं आयरियं पिटुंति अवयणाणि य भणंति, जति सो आयरिओ पिट्टेति ताहे गंतूण मातूणं साहंति, ताहे ताओ तं आयरियं खिसंति-कीस आहणसि ?, किं सुलभाणि पुत्तजम्माणि ?, अतो ते ण सिक्खिता । इओ य महुराए पव्वयओ राया, तस्स सुता णिव्वुती णाम दारिया, सा रणो अलंकिया उवणीता, राया भणति-जो तव रोयति भत्तारो, तो ताए भणितं-जो सूरो वीरो विकंतो 5 सो मम भत्ता होउ, से पुण रज्जं दिज्जा, ताधे सा तं बलवाहणं गहाय गता इंदपुरं नगरं, तस्स इंददत्तस्स बहवे पुत्ता, इंददत्तो तुट्ठो चिंतेइ-णूणं अहं अण्णेहितो राईहितो लट्ठो तो आगता, ततो तेण उस्सितपडागं नगरं कारितं, तत्थ एक्कंमि अक्खे अट्ठ चक्काणि, तेसिं पुरतो धिइल्लिया કારણે આચાર્યનો તિરસ્કાર કરે છે. પરંતુ આચાર્યે બાળકોનું આ તોફાનાદિ કઈ ગણકાર્યું નહીં, અને મંત્રીપુત્રને કલાઓ શીખવાડી.
10 વળી (રાજાના) બાવીસ કુમારોને કલાઓ જ્યારે શીખવાડવામાં આવી ત્યારે તે બાવીસ કુમારો આચાર્યને મારે છે, તેમને અપશબ્દો બોલે છે. જ્યારે આચાર્ય મારોને મારે, ત્યારે તેઓ જઇ પોતાની માતાઓને ફરિયાદ કરે છે. તેથી માતાઓ તે આચાર્યને ઠપકો આપતા કહે છે કે“તમે શા માટે બાળકોને) મારો છો ? શું પુત્રજન્મ સુલભ છે ?” આથી કલાચાર્યે કુમારોને ४ामी शापवाडी ना.
આ બાજુ મથુરામાં પર્વતનામે રાજા હતો. તેને નિવૃતિનામે દીકરી હતી. અલંકારોથી યુક્ત ताने २० पासे तापम मावी. २) ४ह्यु – ४ तने गमे (त) तरी पति.” (मोर तने वो पति गमे छ ?) त्यारे तेथे धुं- “४ शू२, वीर भने ५२।भी. होय, ते भारी પતિ થાઓ અને તેને રાજય આપવું.” ત્યાર પછી નિવૃતિ તે સેનાને લઈ ઈન્દ્રપુરનગરમાં ગઈ. ત્યાંના ઇન્દ્રદત્ત રાજાને ઘણાં બધાં પુત્રો હતા. પ્રસન્ન થયેલ ઇન્દ્રદત્ત વિચારે છે કે “હું નક્કી 20 બીજા રાજાઓ કરતા સારો હોઈશ, તેથી જ આ અહીં આવી છે.”
તેણે આખા નગરમાં ધજાઓ ફરકાવડાવી. અમુક સ્થાને એક ખીલામાં આઠ ચક્રો અને તે આઠ ચક્રો પછી એક પૂતળી સ્થાપી. તેની આંખ વિધવાની હતી. (આશય એ છે કે – સ્વયંવરના
६९. तिरस्कुर्वन्ति तेन ते नैव गणिता:, गृहीता: कलाः, ते चान्ये द्वाविंशतिः कुमारा ग्राह्यमाणास्तमाचार्य पिट्टयन्ति अवचनानि च भणन्ति, यदि स आचार्यः पिट्टति तदा गत्वा मातृभ्यः कथयन्ति, तदा ताः 25 तमाचार्यं हीलयन्ति (उपालभन्ते) कथमाहंसि ?, किं सुलभानि पुत्रजन्मानि ?, अतस्ते न शिक्षिताः । इतश्च मथुरायां पर्वतो राजा, तस्य सुता निर्वृति म दारिका, सा राज्ञेऽलङ्कृतोपनीता, राजा भणतियस्तुभ्यं रोचते भर्ता स, ततस्तया भणितं-यः शूरो वीरो विक्रान्तः स मम भर्ता भवतु, स पुना राज्यं दद्यात्, तदा सा तद्वलवाहनं गृहीत्वा गता इन्द्रपुर नगरं, तस्येन्द्रदत्तस्य बहवः पुत्राः, इन्द्रदत्तस्तुष्टश्चिन्तयतिनूनमहमन्येभ्यो राजभ्यो लष्टस्तत आगता, ततस्तेनोच्छ्रितपताकं नगरं कारितं, तत्रैकस्मिन् अक्षे (अक्षाटके) 30 अष्ट चक्राणि, तेषां पुरतः शालभञ्जिका
15