Book Title: Avashyak Niryukti Part 03
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 340
________________ શ્રમણની વ્યાખ્યા (નિ. ૮૬૬-૮૬૮) ૩૨૯ दंतेण चित्तेण चरंति धीरा, मुणी समुग्घाइयरागदोसा ॥८६६ ॥ व्याख्या : वन्द्यमाना: 'न समुक्कसंति' न समुत्कर्षं यान्ति, तथा हील्यमाना 'न समुज्ज्वलन्ति' न कोपानि प्रकटयन्ति, किं तर्हि ? ' दान्तेन' उपशान्तेन चित्तेन चरन्ति धीराः मुनयः समुद्घातितरागद्वेषा इति गाथार्थः ||८६६ ॥ तथा तो समणो जड़ सुमणो भावेण य जइ ण होइ पावणो । सयणे य जणे य समो समो य माणावमाणेसुं ॥८६७॥ व्याख्या : ततः 'समणो 'त्ति प्राकृतशैल्या यदि सुमनाः, शोभनं धर्मध्यानादिप्रवृत्तं मनोऽस्येति सुमनाः समणोत्ति भण्यते, किमित्थम्भूत एव ?, नेत्याह-' भावेन च ' आत्मपरिणामलक्षणेन यदि न भवति पापमना:- अवस्थितमना अपीत्यर्थः अथवा भावेन च यदि न भवति पापमनाः, निदानप्रवृत्तपापमनोरहित इति भावना, तथा स्वजने च मात्रादिके जने चान्यस्मिन् समः - तुल्यः, 10 समश्च मानापमानयोरिति गाथार्थः ॥८६७॥ णत्थि य सि कोइ वेसो पिओ व सव्वेसु चेव जीवेसु । - एएण होइ समणो एसो अण्णोवि पज्जाओ ॥८६८ ॥ 5 व्याख्या : नास्ति च 'से' तस्य कश्चिद् द्वेष्यः प्रियो वा सर्वेष्वेव जीवेषु, एतेन भवति સમા:, સમ્ અળતિ-પતીતિ સમા:, છોડયોપિ પર્યાય કૃતિ ગાથાર્થ: ॥ દ્વારમ્ ॥ વાની 15 ટીકાર્થ : લોકો વંદન કરે તો સાધુઓ આનંદ ન પામે, તથા હીલના કરે તો ક્રોધાગ્નિ પ્રકટ કરતા નથી તો પછી સાધુઓ કેવા હોય છે ? તે કહે છે કે રાગદ્વેષ જેણે. તેવા મુનિઓ ઉપશાન્ત ચિત્તવડે વિચરે છે. ૮૬૬ા મૂળથી હણી નાંખ્યાં છે = ગાથાર્થ : તો તે શ્રમણ કહેવાય છે જો તે સુમનવાળો હોય અને ભાવથી પાપમનવાળો ન હોય તથા સ્વજનો અને લોકોમાં સમ હોય, માન અને અપમાનમાં સમ હોય. 20 ટીકાર્થ : અહીં ‘શ્રમણ’' શબ્દથી (માત્ર શ્રમણ અર્થ જ નથી કહેવો પરંતુ) પ્રાકૃતશૈલીથી સુમન અર્થ પણ નીકળે છે. તેથી સુમન અર્થાત્ ધર્મધ્યાન વગેરેમાં પ્રવૃત્ત છે મન જેનું તે સુમન પણ શ્રમણ કહેવાય છે. આવા સુમનવાળો હોય તો જ તે સમન (શ્રમણ) કહેવાય છે. શું માત્ર આવો હોય તે જ સમન (શ્રમણ) કહેવાય ? ના, (માત્ર સુમનવાળો હોય એટલું નહીં પરંતુ સાથે-સાથે) આત્મપરિણામરૂપ ભાવવડે અનવસ્થિતમનવાળો પણ ન હોય (અર્થાત્ ચંચળ ન હોય) 25 અથવા ભાવવડે તે પાપમનવાળો ન હોય એટલે કે નિયાણું કરવામાં પ્રવૃત્ત એવા પાપમનથી રહિત હોય (તે સમન કહેવાય છે) તથા માતાદિ સ્વજન અને તેના સિવાયના અન્યજનો વિશે તુલ્ય હોય, માન-અપમાનમાં તુલ્ય હોય (તે સમન કહેવાય છે.) ૫૮૬૭ના ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : તેને (સાધુને) સર્વ જીવોમાં કોઈ શત્રુ નથી કે કોઈ પ્રિય નથી. આ રીતે તે સમન 30 (શ્રમણ) કહેવાય છે, કારણ કે સમને જે પામે તે સમણ. આ (‘સમન' શબ્દનો) બીજો પર્યાય *અનવસ્થિત॰ પ્ર૰ |

Loading...

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410