________________
ચક્રનું દષ્ટાન્ત (નિ. ૮૩૧-૮૩૨) ૨ ૨૭૩ भणितो-कीस अधिति करेह ?, राया भणति-एतेहिं अहं अप्पधाणो कतो, अमच्चो भणतिअत्थि अण्णो तुब्भ पुत्तो मम धूताए तणइओ सुरिंददत्तो णाम, सो समत्थो विधितुं, अभिण्णाणाणि से कहिताणि, कहिं सो ?, दरिसितो, ततो सो राइणा अवगूहितो, भणितो-सेयं तव एए अट्ठ रहचक्के भेत्तूण पुत्तलियं अच्छिम्मि विधित्ता रज्जसुक्कं णिव्वुतिदारियं संपावित्तए, ततो कुमारो जधाऽऽणवेहत्ति भणिऊण ठाणं ठाइतूण धणुं गेण्हति, लक्खाभिमुहं सरं सज्जेति, ताणि य 5 दासरूवाणि चउद्दिसं ठिताणि रोडिंति, अण्णे य उभयतो पासिं गहितखग्गा, जति कहवि लक्खस्स चुक्कति ततो सीसं छिंदितव्वंति, सोऽवि से उवज्झाओ पासे ठितो भयं देति-मारिज्जसि जति चुक्कसि, ते बावीसपि कुमारा मा एस विन्धिस्सतित्ति विसेसउल्लंठाणि विग्घाणि करेंति, ततो ताणि चत्तारि ते य दो पुरिसे बावीसं च कुमारे अगणंतेण ताणं अट्ठण्हं रहचक्काणं अंतरं जाणिऊणं
त्यारे अमात्ये ४६g-"तमे २॥ भाटे अतिने ७२रो छो?" २%ो यु-२॥ लोओगे भार 10 નીચાજોવાપણું કર્યું.” અમાત્ય કહે છે-“મારી દીકરીથી ઉત્પન્ન થયેલ સુરેન્દ્રદત્તનામે એક અન્ય પુત્ર ५९ तमारे, ते मा पूतणीने वाधवा भाटे समर्थ छ.” ( ते भाटे पूर्व, हिवस, मुहूर्त, २% સાથેનો દીકરીનો સંવાદ વગેરે જે કાગળ ઉપર લખી રાખેલું તે સર્વ) ચિહ્નો સાબિતીઓ રાજાને 5sी. २ये पूछयु-"ते या छ ?" मंत्रीणे हेभाज्यो. तेथी 190 तेने भेट्यो भने प्रद्यु-“तारे આ કલ્યાણકારી છે કે આ આઠ રથચક્રોને ભેદીને, પૂતળીને આંખમાં વિધિને રાજ્યના સુખને 15 અને નિવૃતિ દીકરીને પ્રાપ્ત કરવું.” ત્યારપછી કુમાર “જેવી આપની આજ્ઞા” એમ કહી તે સ્થાન ઉપર જઇ ધનુષ્યને ગ્રહણ કરે છે. લક્ષ્યની સામે બાણને તૈયાર કરે છે.
બીજી બાજુ તે ચાર દાસપુત્રો ચારે દિશામાં ઊભા રહીને અલના કરે છે. બીજા બે પુરુષો બંને બાજુ હાથમાં તલવાર લઈને લક્ષ્ય ચૂકે તો શીર્ષ છેદવા માટે ઊભા છે. તે કુમારનો આચાર્ય ५९ पासे लाभेतो भी मतावे छ -“ो यूडीश तो तुं भरीश." "भावी नहीं" ते भाटे 20 વિશેષથી ઉશ્રુંખલ થયેલા તે બાવીસ કુમારો પણ (આ કુમારને) વિનો કરે છે. આ ચાર દાસપુત્રો, તે બે પુરુષો અને આ બાવીસ કુમારોને ગણકાર્યા વિના તે આઠ ચક્રોનાં અંતરને જાણીને, લક્ષ્ય
७१. भणित:-किमधृतिं करोषि ?, राजा भणति-एतैरहमप्रधानः कृतः, अमात्यो भणतिअस्त्यन्यो युष्माकं पुत्रो मम दुहितुस्तनुजः सुरेन्द्रदत्तो नाम, स समर्थो वेधितुम्, अभिज्ञानानि तस्मै कथितानि, कुत्र सः ?, दर्शितः, ततः स राज्ञाऽवगूहितो, भणित:-श्रेयस्तवैतानि अष्ट रथचक्राणि भित्त्वा 25 शालभञ्जिकामक्ष्णि विद्ध्वा राज्यशुल्कां निर्वृतिदारिकां संप्राप्तुं, ततः कुमारो यथाऽऽज्ञापयतेति भणित्वा स्थानं स्थित्वा धनुर्गृह्णाति, लक्ष्याभिमुखं शरं निसृजति (सज्जयति), ते च दासाश्चतुर्दिशं स्थिताः स्खलनां कुर्वन्ति, अन्यौ चोभयतः पार्श्वयोर्गृहीतखड्गौ, यदि कथमपि लक्ष्याद्मश्यति तदा शीर्षे छेत्तव्यमिति, सोऽपि तस्योपाध्यायः पार्वे स्थितः भयं ददाति-मारयिष्यसे यदि भ्रश्यसि, ते द्वाविंशतिरपि कुमारा मा एष व्यात्सीदिति विशेषोच्छृङ्खला विनान् कुर्वन्ति, ततस्तांश्चतुरस्तौ च द्वौ पुरुषौ द्वाविंशतिं च 30 कुमारानगणयता तेषामष्टानां रथचक्राणामन्तरं ज्ञात्वा