________________
5
૩૦૮
* આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩)
अण्णया इंदमहो जाओ, तओ पियरेण अप्पसागारियं आणीओ, आसंदगस्स हेट्ठा कओ, નેમાવિજ્ઞરૂ, ઓદ્દાડિયો, તાદ્દે હવિ વિટ્ટો, તાહે ત્યે પેસ્તૂળ ડ્રિમો, વંળિયાળુ વિશ્ર્વતો, ता सो रुवइ, पिउणा ण्हाणिओ, एत्थंतरे साहू भिक्खस्स अतियओ, सिट्टिणा पुच्छिओ - भगवं ! माउ पुतो अणिट्ठो भवइ ?, हंता भवइ, किह पुण ?, ताहे भ
ताहे सो भइ - भगवं ! पव्वावेह एयं ?, बाढंति विसज्जिओ पव्वइओ । तेसिं आयरियाण 10 सगासे भायावि से णेहाणुरागेण पव्वइओ, ते साहू जाया ईरियासमिया, अणिस्सितं तवं करेंति; છે. જ્યારે જુએ ત્યારે લાકડી વગેરેથી મારે. એકવાર તે નગરમાં ઇન્દ્રમહોત્સવ આવ્યો. તેથી નાના બાળકને પિતા છુપી રીતે ઘરમાં લાવે છે અને પલંગની નીચે સંતાડે છે: છુપી રીતે જમાડે છે. તેની ઉપર વસ્ત્રો વગેરે ઢાંકી દે છે. છતાં માતા તે બાળકને કોઈ રીતે જોઈ જાય છે. તેથી હાથથી પકડીને પલંગ નીચેથી બહાર કાઢે છે અને સંડાસમાં પૂરી દે છે.
15
મું दृष्ट्वा वर्धते क्रोधः, स्नेहश्च परिहीयते ।
સ વિજ્ઞેયો મનુષ્યેળ, દ્દ ને પૂર્વવૈ:િ L
यं दृष्ट्वा वर्धते स्नेहः, क्रोधश्च परिहीयते ।
સ વિજ્ઞેયો મનુષ્યેળ, પુત્ર છે પૂર્વાન્સવ: રા’
જ સમયે
બાળક રડવા લાગે છે. પિતા તેને (સંડાસમાંથી બહાર કાઢી),સ્નાન કરાવે છે. ભિક્ષામાટે સાધુ ઘરમાં પ્રવેશ્યો. શ્રેષ્ઠિએ સાધુને પૂછ્યું–“ભગવન્ ! શું પોતાનો પુત્ર માતાને ગમતો ન હોય એવું બને ?” “હા, એવું બની શકે છે’” સાધુએ જવાબ આપ્યો. “શા માટે આવું બને ?” ત્યારે સાધુ કહે છે – “જેને જોઈને ક્રોધ વધે અને સ્નેહ ઘટે, તો મનુષ્ય જાણવું કે તે મારો પૂર્વભવનો શત્રુ છે. ।।૧।। જેને જોઈને સ્નેહ વધે અને ક્રોધ ઘટે, તો મનુષ્ય જાણવું કે આ મારો પૂર્વભવનો 20 બંધુ (અર્થાત્ મિત્રાદિ) છે. રા'
25
પિતાએ સાધુને કહ્યું—“ભગવન્ ! આને દીક્ષા આપશો ?” “જરૂર” પિતાએ સાધુને બાળક સોંપ્યો અને તેને દીક્ષા આપી. ભાઇના સ્નેહાનુરાગને કારણે મોટાભાઈએ પણ તે આચાર્ય પા દીક્ષા લીધી. તેઓ બંને સાધુ થયા. ઇર્યાસમિતિવડે સમિત તેઓ આલોક—પરલોકની આશંસાવિનાનો તપ કરે છે. ત્યારપછી નાનો ભાઈ નિયાણું કરે છે કે “આ તપનિયમપ્રધાન એવા સંયમનું
-
४. अन्यदा इन्द्रमहो जातः, ततः पित्राऽल्पसागारिकमानीतः, पल्यङ्कस्याधस्तात्कृतः, जेम्यते, वस्त्रादिना आच्छादितः, तदा कथमपि दृष्टः, तदा हस्ते गृहीत्वा कर्षितः, चन्दनिकायां (वर्चोगृहे ) प्रक्षिप्तः, तदा स रोदिति, पित्रा स्त्रपितः - अत्रान्तरे साधुभिक्षायै अतिगतः, श्रेष्ठिना पृष्टः- भगवन् ! मातुः પુત્રોનો મતિ ?, ઓમ્ (વમેવ) મતિ, થં પુન: ? તવા મતિ-તવાસ મળતિ-મળવન્! प्रव्राजयैनं ?, बाढमिति, विसृष्टः प्रव्रजितः । तेषामाचार्याणां सकाशे भ्राताऽपि तस्य स्नेहानुरागेण 30 પ્રવ્રુત્તિત:, તૌ સાધૂ ખાતો ાંસમિતી, અનિશ્રિતં તપ: ઋત:,