Book Title: Avashyak Niryukti Part 03
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 326
________________ સામાયિકનો કાલ (નિ. ૮૪૯) ૨ ૩૧૫ -પ્રતિપાયિન્ન सम्मत्तस्स सुयस्स य छावट्ठी सागरोवमाई ठिई । सेसाण पुव्वकोडी देसूणा होइ उक्कोसा ॥८४९॥ व्याख्या : सम्यक्त्वस्य श्रुतस्य च षट्षष्टिः सागरोपमाणि स्थितिः, कथं ? . "विजयाइसु दो वारे गयस्स तिण्णच्चुए व छावट्ठी । णरजम्मपुव्वकोडी हुत्तमुक्कोसओ अहियं ॥१॥" 'शेषयोः' देशविरतिसर्वविरतिसामायिकयोः पूर्वकोटी देशोना भवति, 'उक्कोस 'त्ति उत्कृष्टस्थितिकालः, जघन्यतस्त्वाद्यत्रयस्यान्तर्मुहूर्त, सर्वविरतिसामायिकस्य समयः, चारित्रपरिणामारम्भसमयानन्तरमेवाऽऽयुष्कक्षयसम्भवात्, देशविरतिप्रतिपत्तिपरिणामस्त्वान्तर्मोहूर्तिक एव, नियमितप्राणातिपातादिनिवृत्तिरूपत्वात्, उपयोगापेक्षया तु सर्वेषामन्तर्मुहूर्त्तः सर्वजीवानां तु सर्वाणि सर्वदैवेति 10 गाथार्थः ॥८४९॥ द्वारम् ॥ अधुना कइत्ति द्वारं व्याख्यायते-कतीति कियन्तः वर्तमानसमये सम्यक्त्वादिसामायिकानां प्रतिपत्तार: प्राक्प्रतिपन्नाः प्रतिपतिता वेति, अत्र प्रतिपद्यमानकेभ्यः प्राक्प्रतिपन्नप्रतिपतितઉત્કૃષ્ટથી કેટલા કાળ સુધી રહે છે ? તે વાતનું પ્રતિપાદન કરતા કહે છે ગાથાર્થઃ સમ્યકત્વ અને શ્રુતની ઉત્કૃષ્ટથી ૬૬ સાગરોપમની સ્થિતિ છે. શેષ સામાયિકની 15 દેશોન પૂર્વકોટિ વર્ષની ઉત્કૃષ્ટથી સ્થિતિ જાણવી. ટીકાર્થ : સમત્વ અને શ્રુતની ૬૬ સાગરોપમની સ્થિતિ છે. કેવી રીતે ? તે કહે છે“વિજયાદિમાં બે વાર ગયેલાને અથવા ત્રણવાર અય્યત દેવલોકમાં ગયેલાને મનુષ્યજન્મના પૂર્વક્રોડપૃથત્વ (૨ થી ૯ પૂર્વક્રોડ) વર્ષથી અધિક ૬૬ સાગરોપમની ઉત્કૃષ્ટસ્થિતિ જાણવી. //ના શેષ = દેશવિરતિ અને સર્વવિરતિનો દેશોનપૂર્વકોટિ વર્ષ ઉત્કૃષ્ટ સ્થિતિકાળ જાણવો. જઘન્યથી 20 પ્રથમ ત્રણનો અંતર્મુહૂર્ત અને સર્વવિરતિનો એક સમય સ્થિતિકાળ છે, કારણ કે ચારિત્રના પરિણામ પ્રાપ્ત થયા પછીના સમયે જ આયુષ્યનો ક્ષય સંભવે છે. દેશવિરતિનો પરિણામ ઓછામાં ઓછો અંતર્મુહૂર્ત કાળ ટકે છે, કારણ કે દેશવિરતિ એ અમુક ચોક્કસ પ્રકારના પ્રાણાતિપાતાદિની નિવૃત્તિરૂપ છે. (કહેવાનો આશય એ છે કે–સર્વવિરતિ એ સર્વ સાવઘયોગોની નિવૃત્તિરૂપ હોવાથી એક સમયમાં પણ તેની પ્રાપ્તિ સંભવે છે. જયારે દેશવિરતિ એ અનેક પ્રકારની હોવાથી “કયા 25 પ્રકારની દેશવિરતિ હું ગ્રહણ કરું ?” એવા વિચારમાં ને વિચારમાં દેશવિરતિનો પરિણામ અંતર્મુહૂર્તનો થઈ જાય છે. તેથી દેશવિરતિનો જઘન્યકાળ અંતમુહૂર્ત કહ્યો છે. આ લબ્ધિને આશ્રયી વાત કરી.) ઉપયોગની અપેક્ષાએ સર્વ સામાયિકનો કાળ અંતર્મુહૂર્તનો જાણવો. સર્વ જીવોની અપેક્ષાએ બધા સામાયિકોની સ્થિતિકાળ સર્વદા જાણવો. ૧૮૪૯ અવતરણિકા હવે કેટલા?' એ દ્વારા વ્યાખ્યાન કરાય છે. તેમાં વર્તમાન સમયે સમ્યકત્વાદિ 30 સામાયિકને પ્રાપ્ત કરનારા કેટલા છે? અથવા કેટલા પ્રાપ્ત કરી ચૂક્યા છે? અથવા કેટલા જીવોએ

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410