________________
૧૨૪
वदित्थमाह
આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩)
भइ अ आहिंडिज्जा जंबुद्दीवं इमाइ विज्जाए । गंतुं च माणुसनगं विज्जाए एस मे विसओ ॥ ७७० ॥
બાબા : भणति च, वर्तमाननिर्देशप्रयोजनं प्राग्वत्, 'आहिण्डेत' इति पाठान्तरं वा 5 'अभणिसु य हिंडेज्ज 'त्ति बभाण च हिण्डेत - पर्यटेत् जम्बूद्वीपमनया विद्यया, तथा गत्वा च ‘માનુષનાં’ માનુષોત્તર પવંત, તિèવિતિ વાચશેષ:, વિદ્યાયા ૫ મે ‘વિષયો' ગોચર કૃતિ થાર્થ: ।।
15
भाइ अ धारेअव्वा न हु दायव्वा इमा मए विज्जा 1. अप्पिड्डिया उ मणुआ होहिंति अओ परं अन्ने ॥ ७७१ ॥
व्याख्या: 'भणति च' इत्यस्य पूर्ववद्व्याख्या, 'धारयितव्या' प्रवचनोपकाराय न पुनर्दातव्या 10 રૂ મા વિદ્યા, દુશન્દ્ર: પુન:શદ્વાર્થ:, જિમિતિ ?–અિિડ્ડયા ૩ મનુવા હોëિતિ પ્રતો પરં अण्णे' अल्पर्द्धय एव मनुष्या भविष्यन्ति अतः परमन्ये एष्या इति गाथार्थः ॥ ७७१ ॥ भगवं एवं गुणविज्जाजुत्तो विहरंतो पुव्वदेसाओ उत्तरावहं गओ, तत्थ दुब्भिक्खं जायं, पंथावि અનુવાદવડે આ પ્રમાણે આગળ કહે છે (અર્થાત્ આ વિદ્યા હવે કોઇને આપવી નહીં એ વાત આગળની બે ગાથામાં કહે છે)
ગાથાર્થ : (વજસ્વામી) કહે છે કે આ વિદ્યાવડે જંબુદ્રીપમાં ફરાય અને માનુષોત્તરપર્વતે જઈને (રહેવાય છે.) મારી વિદ્યાનો આ વિષય છે. (અર્થાત્ આ વિદ્યાની આટલી શક્તિ છે.)
ટીકાર્થ : “કહે છે” એ પ્રમાણે વર્તમાનના નિર્દેશનું પ્રયોજન પૂર્વની જેમ જાણવું. અથવા ‘“આફ્રિàત” = “કહ્યું હતું” એ પ્રમાણે પાઠાન્તર જાણવો. આ વિદ્યાવડે આખા જંબૂદ્રીપમાં જ્યાં જવું હોય ત્યાં જવાય અને માનુષોત્ત૨૫ર્વતે જઈ ત્યાં રહેવાય. વિદ્યાનો આટલો વિષય (શક્તિ) 20 છે. ૫૭૭oll
ગાથાર્થ : (વજસ્વામી) કહે છે મારાવડે આ વિદ્યા ધારણ કરવા યોગ્ય છે. પરંતુ આપવા યોગ્ય નથી. કારણ કે હવે પછી બીજા મનુષ્યો અલ્પ-ઋદ્ધિવાળા થશે.
ટીકાર્થ : “કહે છે” વર્તમાનનિર્દેશનું પ્રયોજન પૂર્વની જેમ જાણવું. પ્રવચનના ઉપકાર માટે ધા૨ણ ક૨વા યોગ્ય છે પરંતુ મારાવડે આ વિદ્યા આપવા યોગ્ય નથી. કંહુ” શબ્દ “પુનઃ” શબ્દના 25 અર્થવાળો છે. (તેથી નન્નુ વાયવ્વા ને બદલે 7 પુનીતવ્યા અર્થ કરેલ છે.) શા માટે આપવા યોગ્ય નથી ? તે કહે છે કે હવે પછી ભવિષ્યના મનુષ્યો અલ્પ ઋદ્ધિવાળા જ થશે. ૭૭૧
તે ભગવાન આ પ્રમાણે ગુણો અને વિદ્યા સહિત વિહાર કરતા પૂર્વદેશમાંથી ઉત્તરાપથમાં ગયા. ત્યાં દુષ્કાળ ઉત્પન્ન થયો. માર્ગો પણ નાશ પામ્યા હતા. (અર્થાત્ તે માર્ગેથી અવર-જ્વર ५७. स भगवान् एवं गुणविद्यायुक्तो विहरन् पूर्वदेशात् उत्तरापथं गतः, तत्र दुर्भिक्षं जातं,
30 સ્થાનોવિ