________________
પિતાને ગોચરીએ મોકલવાની યોજના (નિ. ૭૭૬) ૬. ૧૫૩ पच्छा एकल्लओ किं काहिति ?, अवि य-एसो निज्जरं पावेयव्वो, तो तहा कीरउ जह भिक्खं हिंडइ, एवं चेव आयवेयावच्चं, पच्छा परवेयावच्चंपि काहिति, ततोऽणेण सव्वे साहूणो अप्पसागारियं भणिया-अहं वच्चामि, तुम्हे एक्काल्लया समुदिसेज्जाह पुरतो खंतस्स, तेहिं पडिस्सुतं, ततो आयरिया भणंति-तुब्भे सम्मं वट्टेज्जह खंतस्स अहं गामं वच्चामित्ति, गता आयरिया, तेऽवि भिक्खं हिंडेऊण सव्वे एगल्लया समुद्दिसंति, सो चिंतेइ-मम एस दाहिति, इमो दाहि, एक्कोवि 5 तस्स न देइ, अण्णो दाहिति, एस वराओ किं लभइ ?, अण्णो दाहिति, एवं तस्स न केणइ किंचिवि दिन्नं, ताहे आसुरुत्तो न किंचिवि आलवेइ, चिंतेइ-कल्लं ताव एउ पुत्तो मम, तो पेक्ख एए जं पावेमि, ताहे 'बीयदिवसे आगता, आयरिया भणंति-किह खन्ता ! वट्टियं भे ?, નહીં લાવી આપે તો શું થશે ?) પાછળથી એકલા પડેલા શું કરશે? અને બીજું એ કે તે નિર્જરા ५मा योग्य छे. (अर्थात् मिक्षा सेवा ४थे तो निरानी ५५ प्राप्ति थशे.) तेथी मे ४२राय 10 કે જેથી તે ભિક્ષા લેવા જાય અને આ રીતે આત્મવૈયાવચ્ચ કરશે તો પછીથી બીજાની સેવા પણ કરશે.” તેથી આચાર્યે સર્વ સાધુઓને એકાંતમાં કહ્યું–“હું જાઉં છું તમારે પિતાની સામે પોતપોતાની ગોચરી લાવી એકલા વાપરવી.” - સાધુઓએ વાત સ્વીકારી. ત્યાર પછી બધાને ભેગા કરી કહ્યું કે–“હું અન્ય ગામે જાઉં
धुं. तमारे वृद्धनी साथै सारी रात पत." मायार्थ नीजी या. साधुमी ५९ मिक्षा सावी. 15 भेडसा-मे ८ वापरी से छे. वृद्ध वियारे छ 3 "भा भने भा५शे, मा भने मा५२.” परंतु એક પણ સાધુ તેમને ભોજન આપતા નથી. (આ સાધુ આપતો નથી તેથી) આ બિચારાને શું મળે? બીજો આપશે એમ વિચારી રાહ જુએ છે. પરંતુ) કોઈ સાધુ કંઈ આપતા નથી. તે સમયે ગુસ્સે થયેલ તે કશું બોલતા નથી અને વિચારે છે કે-“આવતીકાલે મારા દીકરાને આવવા દો, ५छी ४ मा दोओनी ९ वा ५५२ ८ छु." जी हिवसे. मायार्य माव्या. मायार्थ पूछे 20 छे-“हे पिता ! म मा सोओमे तमारी संभाण राजाने ?" त्या२ ते ४ छ–“ पुत्र ! તું હોત નહીં તો હું એક દિવસ પણ જીવતો ન હોત, જે બીજા આ મારા પુત્ર અને પૌત્રો છે.
८६. पश्चादेकाकी किं करिष्यति ?, अपि च -एष निर्जरां प्रापयितव्यस्ततस्तथा क्रियतां यथा भिक्षां हिण्डते, एवमेवात्मवैयावृत्त्यं, पश्चात्परवैयावृत्त्यमपि करिष्यति, ततोऽनेन सर्वे साधवोऽल्पसागारिकं भणिता:-अहं व्रजामि यूयमेकाकिनः समुद्दिशेत पुरतः पितुः, तैः प्रतिश्रुतं, तत आचार्या भणन्ति-यूयं 25 सम्यक् वृद्धस्य वर्त्तिताध्वे अहं ग्रामं व्रज्रामीति, गता आचार्याः, तेऽपि भिक्षां हिण्डित्वा सर्वे एकाकिनः समुद्दिशन्ति, स चिन्तयति – मह्यमेष दास्यति अयं दास्यति, एकोऽपि तस्मै न ददाति, अन्यो दास्यति एष वराकः किं लभते ?, अन्यो दास्यति, एवं तस्मै न केनचित्किञ्चिदपि दत्तं, तदा क्रुद्धो न किञ्चिदप्यालपति, चिन्तयति-कल्ये तावदायातु पुत्रो मम, तर्हि प्रेक्षध्वमेतान् यत्प्रापयामि, तदा द्वितीयदिवसे आगताः, आचार्या भणन्ति-कथं पितर्वत्तं तव ?, * अन्नदिवसे
30