________________
१३८ * आवश्यनियुक्ति • Reमद्रीयवृत्ति समाषांतर (भा1-3) ७ अंतरा वासेण उबद्धो ठिओ, ताहे उक्खंदभएण दसवि रायाणो धूलीपागारे करेत्ता ठिया, जं च राया जेमेइ तं च पज्जोयस्सवि दिज्जइ, नवरं पज्जोसवणयाए सूएण पुच्छिओ-किं अज्ज जेमेसि ?, ताहे सो चिंतेइ-मारिज्जामि, ताहे पुच्छइ-किं अज्ज पुच्छिज्जामि ?; सो भणति
अज्ज पज्जोसवणा राया उवासिओ, सो भणति अहंपि उववासिओ, ममवि मायापियाणि 5 संजयाणि, ण याणियं मया जहा-अज्ज पज्जोसवणत्ति, रणो कहियं, राया भणति-जाणामि
जहा सो धुत्तो, किं पुण मम एयंमि बद्धेल्लए पज्जोसवणा चेव ण सुज्झइ, ताहे मुक्को खामिओ य, पट्टो य सोवण्णो ताणक्खराण छायणनिमित्तं बद्धो, सो य से विसओ दिनो, तप्पभिति पट्टबद्धया रायाणो जाया, पुवं मउडबद्धा आसि, वत्ते वासारत्ते गतो राया, तत्थ जो वणियवग्गो
आगतो सो तर्हि चेव ठिओ, ताहे तं दसपुरं जायं, एवं दसपुरं उप्पण्णं । तत्थ उप्पण्णा रक्खियज्जा। 10 ॥२९. २०% सम्यो . त्यारे पा(यूँटट) यवान मयथी. से. मी. २।नी यारेका पूजनो. કિલ્લો બનાવીને રહ્યા. રાજા જે જમે છે તે જમણ પ્રદ્યોતને પણ અપાય છે. પરંતુ પર્યુષણાને દિવસે રસોઇયાએ પ્રદ્યોતને પૂછ્યું–આજે તમે શું જમશો?” ત્યારે તે વિચાર કરે છે કે-“આ લોકો આજે મને મારી નાંખવા ઇચ્છતા લાગે છે.” તેથી તે પૂછે છે કે– “કેમ આજે તમે મને
पूछो छो ?" २सोऽयामे वाममाप्यो-“मा पर्युषा डोपाथी. २।मे 34वास. यो छे." 15 त्यारे ते ५५ ४ छ -“हुँ ५९॥ ॥४ ७५वास. शश, भा२॥ ५९॥ माता-पिता संयत (सभ्य!
યતનાવાળા એટલે શ્રાવક) હતા, વળી આજે પર્યુષણ પર્વ છે એવો મને ખ્યાલ આવ્યો નહીં.” રસોઇયાએ રાજાને વાત કરી.
રાજાએ કહ્યું -“તે ધૂર્ત છે એ હું જાણું છું, પરંતુ એ બંધાયેલો રહે તેમાં મારી પર્યુષણા શુદ્ધ થાય નહીં.” તેથી તેને મુક્ત કર્યો અને ક્ષમા યાચી. તથા ચંડપ્રદ્યોતના કપાળે લખાયેલા 20 અક્ષરોને ઢાંકવા માટે સુવર્ણપટ્ટ લગાડ્યો. અને તેને તેનો દેશ પાછો આપ્યો. ત્યારથી લઇને રાજાઓ
પટ્ટબંધવાળા થયા. તે પહેલા રાજાઓ મુગટનો બંધ જ કરતા હતા. વર્ષાઋતુ પૂર્ણ થતાં રાજા ગયો. રાજાની સાથે જે વેપારીવર્ગ આવેલ હતો તે ત્યાં જ રહ્યો. ત્યાં તેમના વસવાટથી દસપુરનગર થયું. આ પ્રમાણે દસપુરનગર ઉત્પન્ન થયું. તે દસપુરનગરમાં આર્યરક્ષિત ઉત્પન્ન થયા હતા.
७१. अन्तरा वर्षयाऽवबद्धः स्थितः, तदा अवस्कन्दभयेन दशापि राजानः धूलिप्राकारान् कृत्वा 25 स्थिताः, यच्च राजा जेमति तच्च प्रद्योतायापि दीयते, नवरं पर्यषणायां सदेन पृष्टः-किमद्य जेमसि ?,
तदा स चिन्तयति-मार्ये, तदा पृच्छति-किमद्य पृच्छये ?, स भणति-अद्य पर्युषणा, राजोपोषितः, स भणति-अहमप्युपोषितः, ममापि मातापितरौ संयतौ, न ज्ञातं मया यथा - अद्य पर्युषणेति, राज्ञे कथितं, राजा भणति- जानामि यथा एष धूर्तः, किं पुनः ममैतस्मिन् बद्धे पर्युषणैव न शुध्यति, तदा मुक्तः
क्षमितश्च, पट्टश्च सौवर्णस्तेषामक्षराणां छादननिमित्तं बद्धः, स च विषयस्तस्मै दत्तः, तत्प्रभृति बद्धपट्टा 30 राजानो जाताः, पूर्व मुकुटबद्धा आसन्, वृत्ते वर्षाराने गतो राजा, तत्र यो वणिग्वर्ग आगतः स तत्रैव
स्थितः, तदा तद्दशपुरं जातम्, एवं दशपुरमुत्पन्नम् । तत्रोत्पन्ना रक्षितार्याः ।