Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચતુરિન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય, વાતવ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિકની પણ જે પ્રદેશથી કાયિકી ક્રિયા થાય છે, તે પ્રદેશથી આધિકરણિક ક્રિયા પણ થાય છે અને જે પ્રદેશથી આધિકરણિક કિયા થાય છે, તે પ્રદેશથી કાયિકી ક્રિયા પણ અવશ્ય થાય છે.
હવે પૂર્વોક્ત ચારે દંડકોનો ઉપસંહાર કરતાં કહે છે -આરતે આપૂર્વોક્ત ચાર દંડક છે–અર્થાત (૧) જે (જીવન) (૨) જે સમયમાં (૩) જે દેશથી અને (૪) જે પ્રદેશથી આ કાયિકી આદિ કિયાઓ જેવાં કે જ્ઞાનાવરણીય આદિ કર્મને બધનું કારણ થાય છે, એજ પ્રકારે સંસારનું પણ કારણ બને છે. જ્ઞાનાવરણીય આદિ કર્મોના અન્ય સંસારનું કારણ છે, તેથી કર્મ બંધનું કારણ હોવાથી કાયિકી આદિ કિયાએ પણ સંસારનું કારણ કહેવાય છે એ આશયથી કહે છે
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! કેટલી ક્રિયાઓ આજિકા છે? અર્થાત જીવને સંસારથી બદ્ધયુક્ત કરવાવાળી ક્રિયાઓ કેટલી કહેલી છે ?
શ્રી ભગવન હે ગૌતમ પાંચ આયોજિકા કિયાએ કહેલી છે. તે આ છે કાયિકી, આધિકરણિકી, પ્રાષિકી, પારિતાપનિકી અને પ્રાણાતિપાત કિયા.
એ પ્રકારે ગ્રેવીસ દંડકેને લઈને નરયિકે અસુરકુમાર આદિ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિ, દ્વીન્દ્રિયે, ત્રીજિયે, ચતુરિન્દ્રિતિયચ પંચેન્દ્રિ,મનુષ્ય, વાનવ્યસ્તરો, તિષ્ક અને વૈમાનિકેની પણ પાંચ કિયાઓ આયોજિકા સમજવી જોઈએ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! જે જીવને કાયિકી આયેજિકા કિયા હોય છે. તેને આધકારણકે ક્રિયા પણ શું ખાજિક હોય છે. અને જે જીવતે આધિકાણિકી આયેજિકા કિયા થાય છે, તેને શું કાયિકી આયોજિકા કિયા થાય છે?
1 શ્રી ભગવાન-હે ગૌતમ ! પૂર્વોક્ત પ્રકારથી આલાપક ક્રમના અનુસાર પૂર્વ કથિત ચારે દંડકે કહેવા જોઇએ, જે આ પ્રકારે છે-(૧) જે જીવને (૨) જે સમયમાં (૩) જે દેશથી () જે પ્રદેશથી આચારે દંઠક સમુચ્ચય જીવની જેમ નાર, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિ, દ્વીન્દ્રિ, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિપંચેન્દ્રિય તિયા ” મનુ, વાનવ્યન્તરે, તિબ્બે અને વૈમાનિકને પણ આજિક કાયિકી કિયા આદિની સાથે આજિક આધિકાણિકી ક્રિયાઓ આદિક યથા યોગ્ય સહ અસ્તિત્વની પ્રરૂપણ કરી લેવી જોઈએ
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! જીવ જે કાળમાં કાયિકી, આધિકાણિકી અને પ્રાષિકી ક્રિયાથી સ્પષ્ટ થાય છે, તે કાળમાં શું પારિતાપનિકી ક્રિયાથી પણ પૃષ્ટ થાય છે? એ પ્રકારે પ્રાણાતિપાત કિયાથી પણ પૂર્ણ થાય છે ?
શ્રી ભગવન તમકઈ કઈ જીવ કઈ જીવની અપેક્ષાથી જે કાળમાં કાયિકી આધિકરણિકી અને પ્રાક્રેષિકી ક્રિયાથી સ્પષ્ટ થાય છે, તેજ કાળમાં પારિત પનિકી ક્રિયાથી પણ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫