Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
“મ7g' શરીર સંબંધી અથવા આભૂષણ સંબંધી ઘણીજ મોટી યુતિવાળા છે. મિત્તે ઘણાજ બળવાન છે. ‘મારણે ઘણીજ વિશાળખ્યાતિવાળા છે. BI તો શાતા વેદનીયકમના ઉદયથી ઘણાજ મોટા સુખને ભેગવનારા છે –“મદા શુ માવે ઘણાજ તેજસ્વી છે. તથા “વિમgિ એક પલ્યોપમની સ્થિતિ વાળા છે. આ બધા વિશેષણો વાળા એ વિજયદેવ એ વિજયદ્વાર પર નિરંતર “વિસરું નિવાસ કરે છે. “નં તત્ય રે ૩ણું સમરિ સપરિવાર તે દેવ ત્યાં રહેતા થકા પિતાની પરીવાર સહિતની ચાર અગ્રમહિષિની તિરું રિસાને ત્રણ પરિષદાઓની અર્થાત્ આભ્યન્તરિક, માધ્યમિક અને બાહ્ય એ ત્રણે પરિષદની “સત્તઝું બળિયાવળ સાત અનીકાધિપતિયોની અર્થાત સેનાપતીની ‘સત્તણું મળિયા સાત સેનાઓની “સોર્સીટું બચાવEસ્ત્રી અને સોળ હજાર આત્મરક્ષક દેવેની તથા વાચસ્પ રસ્ત’ વિજય દ્વારની 'विजयाए रायहाणीए अण्णेसिंच बहूणं विजयाए रायहाणीए वत्थव्वगाणं देवाणं
વીચા દેવચં’ વિજય નામની પોતાની રાજધા નિની અને વિજ્યારાજધાનીમાં રહેવાવાળા અનેક દેવ દેવિયેની રક્ષા કરતા થકા “નવ વિધ્યારું મોડું અંગમાળે વિરુ યાવત્ દિવ્ય ભેગેપભેગોને ભેગવતા થકા પિતના સમયને આનંદ પૂર્વક વીતાવતા રહે છે. ત્યાં યાવત્ શબ્દથી પરપત્ય, નાયકત્વ સ્વામિત્વ, ભતૃત્વ, પૌષકત્વ, મહત્તરકત્વ, “બાબાફરાવનાં ઈત્યાદિ પૂર્વોકત તમામ પાઠ ગ્રહણ થયેલ છે. અહીયાં પિરપત્ય નાયકત્વ વિગેરે જે પદે આવેલા છે તેનો અર્થ આ પ્રમાણે છે. આધિપત્ય-અધિપતિ પણું રક્ષા, પુરપત્ય વિના પણ સામાન્ય જનદ્વારા જેવી રક્ષા થઈ શકે છે તેવી તે થઈ શકે છે પરંતુ આ રક્ષા તેવી ન હતી પરંતુ પુરપતી થઈને જેવી રક્ષા કરી શકાય છે. એવા પ્રકારની હતી. એ વાત પ્રગટ કરવા માટે પરિપત્ય એ વિશેષણ આપવામાં આવેલ છે. પરિપત્ય નાયકપણુ વગર પણ થઈ શકે છે. પરંતુ આ પૌરપત્ય એવું ન હતું પરંતુ નાયકપણાથી યુકત હતું. નાયકપણું સ્વામી પણ થી યુકત હતું. સ્વામિપણું પિષકપણાથી યુકત હતું. પિષકપણું મહત્તરકપણું આજ્ઞા ઐશ્વર્ય સેનાપત્ય પણાથી યુકત હતું. આ રીતે એ વિજયદેવ આ તમામ વાતને પિતાની પ્રજાજને પાસે પિતે નિયુકત કરેલ પુરૂષ દ્વારા પળાવતા હતા. નાટક અને ગીતનું નીરીક્ષણ કરતા હતા. તેમાં એકીસાથે ચતુર પુરૂષ દ્વારા વગાડવામાં આવેલ રમણીય વાજીંત્રના શબ્દોનું શ્રવણ કરતા હતા. એ વાજીંત્રની ધ્વનિ મેઘની ધ્વનીના જેવી સિનગ્ધ અને ગંભીર હતી. આ પ્રમાણેના ઠાઠમાઠથી
જીવાભિગમસૂત્ર
૩૫