Book Title: Jain Tattva Rahasya
Author(s): Bhadrankarvijay
Publisher: Premji Korshi
Catalog link: https://jainqq.org/explore/023021/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ca Gita ente - પૂ..શ્રી મતંકણ UિBLIUS I[UICE Page #2 -------------------------------------------------------------------------- ________________ મ શિવમસ્તુ સર્વજગતઃ જેન તત્વ રહસ્ય T - લેખક :પરમપૂજ્ય, અધ્યાત્મયેગી, પંન્યાસ પ્રવર શ્રી ભકંકરવિજયજી ગણિવર્ય હooooooooooooooooooooooo - સંપાદા - પંન્યાસ શ્રી વજસેનાવજયજી ગણિવર્ય - પ્રકાશક : શા. પ્રેમજી કેરશી : -હીરજી પ્રેમજી પુરુષાર્થ વીડીંગ, એથે માળે, નવરાછહીલ રેડ નં-૨, ચીંચ બંદર, મુંબઈ. ૪૦૦૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ 지 A 3 xx Ex FA E 3 ; E RA E KA FANARA ARRARAKARAKA પ્રાપ્તિ સ્થાને : ૧. સર્વકલ્યાણકર સમિતિ. આરાધનાધામ. વાલિએ સિંહગુ. વાયા-જામખંભાલીઆ જી. જામનગર (સૌરાષ્ટ્ર) ૨. સોમચંદ ડી. શાહ. જીવન નિવાસ સામે, પાલીતાણા, (સૌરાષ્ટ્ર) ૩. સરસ્વતી પુસ્તક ભંડાર, રતન પોળ, ધી ખાન! અમદાવાદ-૧. ૪. જસવંતલાલ ગીરધરલાદ, દેરાવાડાની પોળ, કાળુપુર, અમદાવાદ-૧. ૫. સેવંતીલાલ વી. જન. ૨૦, જનરલ, ઝવેરી બજાર, મુંબઈ–૨. ૬. પાર્શ્વનાથ પુસ્તક ભંડાર તળાદીરાડ. પાલીતાણ (સૌરાષ્ટ્ર) છે. એ વી. શાહ એન્ડ કુ. ૪૦૮, અરિહંત, ૪થે માળે, અમદાવાદ છોટ, આયન મારકેટ, મુંબઈ-૯ આવૃત્તિ પ્રથમ : સં. ૨૦૪૪ aar KaXxxxકકલાક============ A AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA AMA AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAEAT TRF AAA કિંમત : રૂ. ૧૬-oo પ્રિન્ટર્સ : હસમુખ સી. શાહ અવનિ ટ્રેડર્સ, ૧/૭, વનિ એપાર્ટમેન્ટ, ખાનપુર, અમદાવાદ-૧ અંબાકાત aakasavaar AAAAAAAAAA AKARAKU ARRAFAFAX ANARAKAKAKARARA AR AR ===+===YEXE============================== S Page #4 -------------------------------------------------------------------------- ________________ HERBENDERES 3 પ્રકાશકીય પરમ પૂજ્ય, કલિકાલ કહપતરૂ, સ્વચ્છાધિપતિ, આચાય દેવ શ્રીમદ્ રંજય રામચ`દ્રસૂરીધરજી મહારાજાનાં શિષ્યરત્ન, અજાતશત્રુ અણુગાર, અધ્યાત્મયાણી, પરમ પૂજ્ય, પંન્યાસ પ્રવર શ્રી ભદ્ર કરવિજયજી ગણિવર્ય શ્રીનાં નામથી ડા’ક્રુજ અજાણ હશે. વિરવિભૂતિ એવા પૂ. પંન્યાસજી મહારાજનાં દર્શન-વદન થતાં જ આત્મા આનતિ થયા. કારણ કે એ સુકલ ડી કાયાનાં આંતરમાં રહેલા નવકારનાં પથ્યકાર, મૈત્રીનુ ઝરણુ એવુ હતુ કે, તેમનો મુખાકૃતિ જૈતાંજ શીતળતાના અનુભવ થતા. ધીરે-ધીરે વિશેષ પરિચયમાં આવતા ગયા, તેમ તેમ જ્ઞાનની પ્રાપ્તિ થતી. આનંદ અનુભવતા. તે વખતે જ્યારે-જ્યારે પૂજ્ય પંન્યાસજી મહારાજ કઈ ઉપદેશ આપતા તે તરત લખી લેવાનું મન થતું. પણ “ખવા જઈએ તાજે વાત અંતરમાં ઉતારવાની હાય, તે સમજવાની જ રહી જાય, તેથી સાંભળવામાં જ આનંદ માનતા. પૂયંત્રીનાં સન્નિધ્ય પંછીનાં સમયે એ જ તત્ત્વનું ચિંતન કેમ કરવું એ વિચાર આવતા. તે વખતે કરુણાયુક્ત પૂછ્યો લ્યાણ માદિ માસિકામાં એ જ વિષયને લગતા હર્ષ સ્પશો લેખ મોકલતા. જે વાંચતા અને માનદ થતા. અને એ લેખા હુ નાટામાં ઉતારી લેતા. પછી વારંવાર વાચતા દર વખતે કંઈક નવું જ જાણવા મળતું એ રીત મસાપ માનતા. Page #5 -------------------------------------------------------------------------- ________________ ( AKAR) s KKAKARAKARAKAKARAKAR 기기 ARRA KAKARA કયારેક તે પૂજ્યશ્રીની નિશ્રામાં ચાર-ચાર મહિના સળંગ રહેવાનું થાય અને તૃપ્તિ અનુભવાય. એ ક્રમ છેલ્લે સુધી ચાલુ રહ્યું. હવે પૂજ્યશ્રી તે આપણી વચ્ચેથી સદા માટે ચાલ્યા ગયા છે. એમને વિયાગ અસહ્ય થયો. હવે તે એમનું જીવન યાદ કરીને અને કવનને વાંચીને જ સંતોષ માનવાને રહ્યો. A AAAAAAA Fdx== ARE AKARA પૂજ્યશ્રીનાં શિષ્યરત્ન, પ્રશાન્તસૂતિ, આયાય દેવ શ્રીમદ્ વિજય કુંદકુંદ સુરીશ્વરજી મહારાજ તથા તેમનાં શિષ્યરત્ન, સરલવભાવ, પન્યાસ પ્રવર શ્રી વજસેન વિજયજી મહારાજે પૂજ્યશ્રીની હાજરીમાં તથા ત્યારબાદ પણ પૂજ્યશ્રીનાં ઉપકારોને યાદ કરતાં, પૂજ્યશ્રીનાં સ્વ-હસ્તે લખાયેલ ચિંતન લેખ તથા પૂજ્યશ્રીનાં તાત્વિક વ્યાખ્યાનનું પ્રકાશન કરીને આપણને અમૃતનું પાન કરાવતા રહ્યા છે. અને જે હજુ અવિરત ચાલુ જ છે. તે એ પૂજ્યોની ગુરૂભક્તિની ખૂબ-ખૂબ અનુમોદના કરું છું. &= 지지자 자지 AAKAAAAAAAAAAAAAAAAAAAAAAAKKAR sa= F& CARAKAKAKUKKARACA KAKAKARAKAKAFAFA મને પણ એક વખત આ ડાયરીઓ વાંચતા-જોતાં વિચાર આવ્યું કે આ લેખે પણ જે પ્રકાશિત કરવામાં આવે, છે તો અનેકને ઉપકારક થાય. તેથી મેં પૂજ્ય પંન્યાસજી મ. - શ્રી વજસેન વિજયજી મ. ને વાત કરી અને નોટ બતાવી. પૂજ્યશ્રીએ બધી ને વ્યવસ્થિત જોઈ–તપાસી અને તેના લેખે જુદા-જુદા વિષયો રૂપે ગાઠવ્યા અને તેમાં વચ્ચે એ આ નોટોમાં એ સંબંધી જ બીજા લેખકનાં પણ પ્રેરણાદાયી KAKAKARA ARRA xxx એકટાકડARAxEAR AAAASaa xYJF====== ========== === = ===== ========= Page #6 -------------------------------------------------------------------------- ________________ AKARAKAKAKAKAKAKA YYYYYYYYYYYYYYYYYY) FIRSHIP YYYYY લેખે હતા, તેને પણ સંકલિત કર્યા અને સુંદર ગોઠવણ છે પૂર્વક સંપાદન કર્યું. આ પહેલા પણ પ. પૂજ્ય પુન્ય વિજયજી મહારાજ લે ખત પારમાર્થિક લેખ સંગ્રહની સુધારેલી આવૃત્તિ ને . જૈન તવ વિચારના નામે પ્રકાશિત કરેલ છે. &&ાકાર આ તત્વથી ભરપૂર એવા “ જેન તત્વ રહસ્ય 2 - પુસ્તકમાં શું છે? તે તો પૂજ્યશ્રીના હસ્તે લખાયેલ હૃદય પશી લેખો જ કહેશે. આપણે તો આ લેખ દ્વારા હિત શિક્ષા પામી જીવનમાં આત્મસાત કરી, આત્મ-કલ્યાણ કરીએ. :APEX &KksxkAekakAr ---કાકા કકકકકકકકકકકIAAAAAA સેવક પ્રેમજી વેરશી III-FI cle&& A LILLLLLLLLLLLLLLLLLL Ed સવિ જીવ કરૂં શાસન રશી છે. પરમપૂજ્ય પંન્યાસ પ્રવરશ્રી ભદ્રંકર વિજયજી ગણિવર્યશ્રીએ મૈયાદિ ભાવનાઓ ઉપર તથા સર્વજીવ હિતાશય ઉપર આપેલી ખુબ જ માર્મિક તથા સચોટ વાંચનાઓનો સંગ્રહ. પરમાત્માએ સવિ છવ કરૂં શાસન રશીની ભાવના ભાવીને તીર્થકર નામ નિકાચિત કર્યું. તે ભાવનામાં એવો કે પ્રભાવ હતો કે જે તીર્થંકર નામ કર્મ બંધાવી ગયું. તો એ ભાવભાવનાઓનું સૂક્ષ્મ ચિંતન કરવું જ હેય તો ચાલો “સવિ છવ કરૂં શાસન રશી” પુસ્તક મંગાવીને ચિંતનનાં ઊંડાણમાં આત્માને ઓતપ્રોત કરીએ. AિAAA IRAKARARARARTRARARARIR F EEY'S EXIFYIFTY' Page #7 -------------------------------------------------------------------------- ________________ RAKARAN KARYKARAKARAKARAKKARE KHAREKHARA REKHAREKANAN KARAKARFARARE XXXXXXXXKXKXKXKXKN XX A KX KARARARARARARARARARA KKKKKKKKKKK એ એલ અનાદિ કાળથી ભ્રમણ કરતા આત્મા પ્રબળ પૂન્યાયે દુČભ એવા મનુષ્ય જન્મતે પ્રાપ્ત કરે છે. તેમાં પણ આ - દેશ-આય કુળ, ઉત્તમ ધમી" માતા-પિતાના અનુપમ સ ંયાગ થાય છે. ત્યારે એ પૂન્યશાળીને ધર્મ આરાધનનું કાર્ય અત્યંત સુલભ બને છે. આ પા-પા પગલી માંડાણમાં અનેક ઉપકારીઓ સાથે આપણા ઉપકારી પરમગુરૂદેવ, પૂ. પંન્યાસપ્રવર શ્રી ભદ્ર ંકર વિજયજી ગણિવર્ય શ્રીએ પણ સ્વ-પર કલ્યાણ માટે ધણુ – ધણું કર્યુ. છે. સંયમ સ્વીકાર્યાં બાદ અપ્રતિમ પ્રતિભા, પૂર્વભવની આરાધના અને ક્ષયાપશમને યાગે બાલપણથી જ પીઢતા પામેલા પૂજયશ્રી, આત્મ અનુભવ અને ચિંતન દ્વારા જે મેળવતા ગયા, તેને શબ્દસ્થ કરતા ગયા અને એ લેખા કલ્યાણુ આદિમાં પ્રકાશિત થતા, જેથી અનેકાને સત્યરાહ બતાડવામાં ઉપકારક થયા. આ લેખાને સુશ્રાવક પ્રેમજીભાઈ પેાતાને વાંચનદ્વારા ઉપકારક અને ઉપયેાગી સમજીને નેટમાં ઉતારતા ગયા. અવસરે અવસરે વાંચન પણ કરતાં. બે વર્ષ પહેલા આ માટા લઈને મારી પાસે અમદાવાદ આવ્યા અને પેાતાની ભાવના વ્યક્ત કરી કે મારા ઉપકારી પૂજય ગુરૂદેવના લેખા FARKE AARAKAKARE KATK'FFARZAKBARA આપણે પણ એવા પૂન્યશાળીઆમાંજ છીએ કે આવા એકાંતે ઉત્તમ પરમાત્મા અને સર્વજ્ઞકથિત જિનધમ ની પ્રાપ્તિ થઇ છે, અને તેમાં શુમાર્ગો ચાલવામાં પ્રેરક, ઉપકારી ગુરૂ ભગવાન સહયેાગ મળ્યા છે, કે જેથી પા-પા પગલી માંડતા આપણા આત્મા આગળ વધી શકે છે. KARFARZAARAKARAKAKRE EAFARERANAAFFARBAKATARAF AFRR FA RX xx RA XX KE FA XX KX RA K A * KH Kn KA FE KX A મ KA XX R KKKKKKKKKKKKKKKKKKKKKKKEN Page #8 -------------------------------------------------------------------------- ________________ AAKARSAFARARARA 7 Fકxxxxx============ E الاعدادادطلاعادة الاعداداد دالاعتذاعادة الاعداد FAXAN.INARAYAN KAKAKUKAKAKkkkkkKHKHKHEAKHKHKAKAKAKAKAKAKERHEAKHkEkkkkkkkkkkkkkkkkkkkkk AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA지지지지지지지지요 દ છપાવીને પ્રકટ કરવા છે. આપ પૂજ્યશ્રીનું સાહિત્ય પ્રકાશિત દે કરે છે, તો આ પણ પ્રકટ કરે તો મને લાભ મળે, અને ગુરૂભક્તિ કર્યાને આનંદ થાય. મેં આ નોટો જોઈ. લેખો ઉપયોગી લાગ્યા. બીજા પણ અનેક લેખમાંથી અમુક લેખમાં પૂજ્યશ્રીનાં ભાવોની છાંટ લાગવાથી અંદર જ સમાવી લીધા. બધા લેખે વ્યવસ્થિત કર્યા અને દરેકનાં વિભાગ જુદા પાડ્યા જેથી વિષયવાર સમજી શકાય અને ઉપયોગી થાય. તેમાં સૌ પ્રથમ “ધર્મ રહસ્ય વિભાગ છે. એમાં જુદાજ છ લેખો છે. ઘણુ ધર્મનાં નામથી જ દૂર થતા હોય છે. તો ઘણા ભાવિકે ને ધર્મ એટલે શું? એમાં એવું શું વિશિષ્ટ રહસ્ય છે ? તે જાણવાની જીજ્ઞાસા હોય છે, ઉપકારી ભગવંતોએ ફરમાવ્યું છે, કે ધર્મ જાણવાની જીજ્ઞાસાવાળા આત્માને ધર્મનો બોધ આપવાથી અ૯૫ મહેનતે કાર્ય સિદ્ધ થાય છે. તેથી આવા જીજ્ઞાસુભાવિકોને નજર સમક્ષ રાખીને લખાયેલા પ્રથમ પ્રકરણ ધમરહસ્યનાં લેખને ક્રમપણ ખૂબ જ પ્રેકટીકલ, જીવનમાં ઉતારી શકાય, તે પ્રમાણેનો છે. જે લેખો ક્રમસર વાંચતા જઈશું અને એના ઉપર ચિંતન કરતા એ જઈશું તો ખ્યાલ આવશે. લેખક-કે ચિંતક જે ભાવથી લેખ લખે છે. તે તેમના ભાવ નિર્મળ વાચકનાં હૃદયને સ્પર્શે છે. આ લેખે પૂજ્યશ્રી લખતાં પહેલા ચિંતન કરીને અનુભવ દ્વારા આત્મસ્થ કર્યા હતા. તેથી વાંચતા આપણને ઠંડકને અનુભવ થશે. અને એ જ લેખ વાંચ્યા પછી ચિંતન કરતા તરત અસર થશે. છે કારણકે પૂજ્યશ્રીનું વાંચન ચિંતનાત્મક હતું. ચિંતનબાદ HKkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkHxHKAKAKAKHkkkkkk KAHANAGAR------------ --- 'Aતા E s الاعداداد دادا Expiravaar === ============= KA Ex Page #9 -------------------------------------------------------------------------- ________________ K :: કાકા ==== કો IAી ને અક–અર્ક પદાર્થોને શબ્દસ્થ કરતા હતા, તેથી આ લેખે આ પ્રારંભિક જીજ્ઞાસાવાળા અને જાણકારોને ઉપયોગી થશે. JAISALIJJAIN-AII બીજા પ્રકરણમાં “જ્ઞાન રહસ્ય છે. સૌ પ્રથમ જ્ઞાન મેળવવા માટે શું જોઈએ ? તે પ્રથમ લેખમાં સમજાવ્યું છે, કે દર્શન પૂર્વકનું જ્ઞાન સાચું છે. ત્યારબાદ આગળવધેલ સાધક એ આત્માને સાધનામાં સ્થિર કરે છે. અને તે સિવાયનાં સમયે એજ જ્ઞાનનાં પરાવત’ન-સ્વધ્યાયમાં લયલીન બને છે. આ ક્રમે પાંચ લેખે એવા ગોઠવાયા છે. કે જેથી આરોધક સાધક એ પ્રમાણે કરતા થાય તે એને આત્મસિદ્ધિનો અનુપમ અનુભવ થાય. આ લેખે પૂજ્યશ્રીએ લખ્યા છે. તેમ પોતે જીવનમાં એ રીતે જ આગળ વધેલા એટલે જીવનમાં હેય અને તે વાત બીજાને કહેવામાં આવે તે અસરકારક જ હોય છે. તેથી વાંચનારને ખુબ જ અસરકારક થશે. ઘણાભાવિકો આત્માનુભવ કેમ થાય ? તે માટે જીજ્ઞાસાવાળા હોય છે. પણ એમને સાચે ઉપાય મળતો નથી. ત્યારે આ લેખ અમને ખરેખર સચોટ દસ ઉપાય બતાવશે. ત્રીજા પ્રકરણમાં “નવકાર રહસ્ય છે. પૂજ્યશ્રીને અત્યંત પ્રિયવિષય એટલે નવકારમંત્ર. નવકાર મહામંત્ર અનાદિથી છે. અને અનંતકાળ સુધી રહેશે. પણ એ નવકારની અંદર રહેલા વિશિષ્ટ રહસ્યનું જ્ઞાન વર્તમાનમાં આ ઉપકારી પૂજ્યશ્રીએ કરાવ્યું છે. નમસ્કાર મહામંત્રને જુદીજુદી રીતે ઘટાવીને એવો નવો રસ્તો બતાડો કે જેથી નવકાર ઉપર આપણને ભાવવૃદ્ધિ થતાં વાર ન લાગે. આનાં ચિંતન-મનન દ્વારા આગળ વધી સિદ્ધચયંત્ર દ્વારા મંત્રની રાજકaataawaaaaakAraka AAAAAA9 TATAREAKKAKARAKARARA ACAAF TRAT AT ARKARAKARARAKAKAFARA <: AAAAAAAAAAAAA : :::== == ========= ક (YYYYYYYYYYYY Page #10 -------------------------------------------------------------------------- ________________ જિ : અ જ શક્તિનું ઉવીકરણ કરી અને ચિંતામણું સમાન એવા નમસ્કારમાં મનને સ્થિર કરી, પરમેષ્ઠિના ધ્યાનમાં એકતાન બની અને મંત્રના જપ દ્વારા સ્થિરતા પ્રાપ્ત કરી આત્માને ઉર્વગતિ ગામી બનાવવામાં ખુબ જ ઉપકારક છે. ' s -tax ચોથા પ્રકરણ “સંયમ રહસ્યમાં મુનિજીવનમાં અત્યંત ઉપયોગી તથા જરૂરી લેખ છે. તેમાં મુખ્ય સમાચારીનું જ્ઞાન મેળવીને સાધુતાની સુગંધ આવા હેય અને વત માનમાં કપરોકળ હોવા છતાં હજુ બીકુલ પડતા કાળ નથી જ છે જેથી સંયમ જીવન પાળી ન શકાય. જે પોતાની ફરજ અને ધર્મ સમજવામાં આવે તે સારી રીતે પાલન કરી શકાય તેવા વિચારો અને ઉપાયો પૂજ્યશ્રીએ બે લેખમાં બતાવ્યા છે. પાચમું પ્રકરણ “આયંબિલ-રહસ્ય છે. પૂજ્યશ્રી કહેતા કે આયંબિલને તપ, નવકારનો જપ. જે ખરેખર અનુભવવાણું જ કહેવાય. પૂજ્યશ્રીનાં ગ્રુપમાં વર્ધમાનતપ દઆયંબિલની ૧૦૦-૧૦૦ એળી કરનારા ૧૧ મહાત્માએ દે છે. અને હજુ વધુ આગળ વધી રહ્યા છે. આ તપનું વર્ણન BA શાસ્ત્રોમાં જે કહ્યું છે, તેથી તે એમ જ થાય છે આખી અંદગી આયંબિલ કર્યા કરવા પણ ઘણું-ઘણું અને Eો આવતા હોય છે. ત્યારે પૂજ્યશ્રીએ વર્ધમાન તપનો મહિમા બતાવી આયંબિલની વિશેષતા અને તેને લાભ બતાવ્યા છે અને પછી ઘણાને જીજ્ઞાસાથી કે ઘણાને અજ્ઞાન જીએ િબેટી રીતે ભરમાવી દીધા હેવાથી, પ્રશ્નો ઉભા થયા, તે બધા પ્રશ્નોના જવાબો પૂજ્યશ્રીએ એવા સચોટ આપ્યા છે કે જેથી એ તરત સમાધાન થઈ જાય. AAAAAAAAAAAFFAxEAARAKHIKARAN કાકા : KARAKTRARARARAKARARARAR kkkkkkkkkkkkkkHKAKARKKKKKKHHKHKUKAKURAKUKAKAKAKAEKHAKAKEKARK -=-= IAAAA AAAA AAAA AAAA KAKAKARA અess 지지 જ Page #11 -------------------------------------------------------------------------- ________________ 55510 BEETA RAB પ્રકરણ “ભાવના રહસ્ય છે. યેાગસારમાં પૂજ્ય આચાય ભગવ"તે ધમ કલ્પવૃક્ષનાં મૂળ સમાન મૈગ્યાદિભાવાને કહ્યા છે, તે ભાવાત્મક અને ક્રિયાત્મક કેવી રીતે બનાવવા ? અને તેના દ્વારા આધ્યાત્મિક ઉત્થાન કેમ થાય ? વિચારઆચાર અને ક્રિયામાં ભાવ કેમ ભાવવા ? અને આ શુભ ભાવના ચિંતન દ્વારા આત્મપરિણતિ કેવી રીતે લાવવી ? વિગેરે દ્વારા સચોટ ઉપાયા બતાવીને આપણા ઉપર ઉપકાર કર્યો છે. સાતમુ" પ્રકરણ ‘ચિ’તન-રહસ્ય” છે. આ પ્રકરણમાં જુદા-જુદા દશ વિષયાનાં લેખા છે, એક એક લેખ કંઈક નવું જ તત્ત્વ ચિંતન કરાવી જાય છે. તેમાં સૌથી છેલ્લે ન્યાય સૌંપત વૈભવ લેખ તે। ખરેખર શ્રાવક માટે અત્યંત ઉપયોગી છે. ક્રમશઃ પહેલેથી આગળ વધવાની એવી ક્રિયા બતાવી કે છેલ્લે, એ શ્રાવક્ર-સર્વવિરતિધર બની અને આત્મકલ્યાણ કરે—એવા આ લેખા છે. આવા પ્રકરણેામાં આત્મઅનુભવના ખાતા પૂજ્યશ્રીએ રજી કર્યાં છે, તેને હું પૂયાની કૃપાદ્રષ્ટિથી જ ગાઢવીને સંપાદન કરી શક્રયા છું. મારી તખીયતનાં કારણે તા હું આ કાર્યો પ્રેમ કરી શકું છું-તે વિચારતાં ઉપકારી ગુરૂદેવની કૃપાદ્રષ્ટિ સિવાય શકય જ નથી-એમ લાગે છે. બસ ! આપણે આ પ્રાણવંતા ઉપયાગી લેખેાનાં વાંચન–ચિંતન–મનન દ્વારા આત્મ કલ્યાણુ કરી શિવસુખના ભોક્તા મનીએ એજ શુભાભિજ્ઞાસા. વજ્રસેન વિજય III OF AAKAR KKNKKNKNKXKKKKKKKKKKKKKK) KA KN FA સપ્ત FE EX RA TAKAKAKAKAKAKAKAR: RA KH KA SARARARA ANEKAKARE PRAKARA XX Page #12 -------------------------------------------------------------------------- ________________ કાકા કર واقعة الاعدادات السعادة Saras 11;FYJFJYYYYYYYYYY *** x : : ::::: :::::::: JAAJ - નવાગામમાં પરમ કૃપાળુ કરૂણાસાગર અનન્ય ઉપકારી અકારણુવત્સલ તીર્થંકર પરમાત્માની સતત અનુસહ–અમીદ્રષ્ટિથી.............! પરમપૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા પરમ પૂજ્ય વાત્સલ્યમૂર્તિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રદ્યોતનસૂરીશ્વરજી મહારાજ નાં અંતરના આશીર્વાદ થી....... !!! પરમપૂજ્ય, અધ્યાત્મયોગી, પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજ્યજી ગણિવર્ય પરમપૂજ્ય, શાન્તમૂર્તિ, આચાર્યદેવ શ્રી કુંદકુંદસૂરીશ્વરજી મહારાજ પરમપૂજ્ય, નિઃસ્પૃહમૂતિ, મુનિરાજ શ્રી મહાસેનવિજયજી મહારાજ ની દિવ્ય કૃપાદૃષ્ટિ થી............!!! આવા અનેક ગ્રંથોનું સંપાદન–સ કલન કરી શક છું... હે પૂજે ! આપ એવી જ કરૂણાદ્રષ્ટિ રાખજે.એવી જ અમીદ્રષ્ટિ રાખજે... Bછે એ જ કરૂણામય અનુગ્રહ વરસાવજે... કે આ સેવક આપના થકી જ આપ પૂના ઋણથી યત્કિંચિત ઋણમુક્ત બનવા સમર્થ બને. વકસેન વિજય ૪ :::::: . :: : :: એ :: :::: જ : ૪ છે Page #13 -------------------------------------------------------------------------- ________________ coooooooooooooot oppopo મ pagnopavo -અનુક્રમણિકા વિષય પ્રકાશકીય........ એ બાલ.... ૧ થમ-રહસ્ય !!! ૨ જ્ઞાન-રહસ્ય !!! ૩ નવકાર-રહસ્ય ૪ સયમ-રહસ્ય ૫ આય બિલ-રહસ્ય ૬ ભાવના-રહસ્ય ૭ વિચાર–રહસ્ય પૃષ્ઠ ૩ થી ૫ ૬ થી ૧૦ ૧ થી ૩૬ ૩૭ થી ૬૪ ૬૫ થી ૧૦૨ ૧૦૩ થી ૧૨૪ ૧૨૫ થી ૧૫૭ ૧૫૮ થી ૧૮૯ ૧૯૦ થી ૨૬૮ સ મંત્ર ભલે નવકાર સ પરમપૂજ્ય, પન્યાસ પ્રવર શ્રી ભદ્રંકર વિજયજી ગણિવર્ય શ્રીનાં નમસ્કાર મહામત્ર ઉપરનાં સૂક્ષ્મતાત્ત્વિક ચિંતના નમસ્કાર મહામંત્ર એ ચૌદ પૂર્વના સાર છે. પશુ એ ધ્રુવી રીતે ? નમસ્કાર મહામત્રનુ" જુદી-જુદી રીતે ચિંતન પ્રેમ કરાય? નમસ્કાર મહામાઁત્રનું રહસ્ય શું છે? 00000000000000 વિગેરે મહત્ત્વની બાબત આ પ્રકાશનમાં છે. તેથી તમારે ત્યાં આ પુસ્તક “મંત્ર ભલા નવકાર” ન આવ્યું હાય તા તુરત મંગાવીને વાંચવાનુ શરૂ કરી દેશે. cooped Page #14 -------------------------------------------------------------------------- ________________ ધર્મ રહસ્ય!!! (૧) જૈન ધર્મનું રહસ્ય ધમને ઉપાય . (૩) ધર્મ મહાસત્તા (૪) ધમ દરિદ્રતા ) ધામને પાયે (૬) જૈન ધર્મ સ્વીકારવાના ઉપાય Page #15 -------------------------------------------------------------------------- ________________ B જૈન ધર્મનું રહસ્ય દુનિયામાં બે પ્રકારના પદાર્થો છે. કેટલાક દશ્ય છે, કેટલાક અદશ્ય છે. દશ્ય પદાર્થોને દેખવા માટે ચક્ષુ આદિ ઈન્દ્રિયે સિવાય બીજા સાઘનેની જરૂર પડતી નથી. અદેશ્ય પદાર્થો કેવળ ઇન્દ્રિાથી જોઈ શકાતા નથી. તેને જોવા માટે બીજા પદાર્થોની સહાય લેવી પડે છે. જેમકે પર્વતની ટોચ ઉપર રહેલા અગ્નિને જાણવા માટે એ અગ્નિમાંથી અવિચ્છિન્ન ધારાએ નીકળતી ધૂમ્રસેરની સહાય લેવી પડે છે અને એ ધૂમ્રસેરને જોઈને તે પુરુષ પિતાની આંખને અદશ્ય એવા અગ્નિને પણ જાણી શકે છે. એજ ભૂતલના તલ નીચે છૂપાએલા વૃક્ષના મૂળને જાણવાને કે આકાશના વાદળ નીચે ટંકાએલા સૂર્યના કિરણને જાણવાને વૃક્ષના પાંદડાં જે લીલાછમ છે, તેના પર ફૂલ-ફળ નિયમિત ઉગે છે, તે તે વૃક્ષનું મૂળ ભુમિમાં અવશ્ય સાજુ તાજુ અને અખંડિત છે, એમ નિશ્ચિત થાય છે અથવા વાદળની ઘન ઘર છાયા વખતે જે હજી રાત્રિ થઈ નથી પણ દિવસ છે, એમ સમજી શકાય છે, તો તે ૨ ] જૈન તત્વ રહસ્ય Page #16 -------------------------------------------------------------------------- ________________ ગાઢ વાદળા નીચે સૂર્ય હજી ગતિ કરી રહ્યો છે, પણ આથમ્યા નથી એ વાત નક્કી થાય છે. અદૃશ્ય મૂળ જેમ ફૂલ ફળાદિથી અને અદૃશ્ય સૂ જેમ દિન-રાતના વિભાગથી જાણી શકાય છે, તેમ જીવામામાં રહેલા અદેશ્ય ધર્મ પણ તેવા કારણથી જાણી શકાય છે. ભૂતકાલીન ધર્મ, તેના ફળ સ્વરૂપ વર્તમાનકાલીન સંપત્તિથી જાણી શકાય છે અને વમાનકાલીન ધર્મ, તેના કાર્ય સ્વરૂપ ઔદાર્યાદિથી ગુણુાથી જાણી શકાય છે. અમુક વ્યક્તિના ભીતરમાં ધમ છે કે નહિ અને છે, તા તે કેવી રીતે જાણી શકાય ? એ પ્રશ્નના જાણે સ્પષ્ટ ઉત્તર ન આપતા હોય તેમ પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ એક સ્થાને ફરમાવે છે કે औदार्य दाक्षिण्य पापजुगुप्साथ निर्मलो बोधः, लिंगानि धर्म सिद्धेः, प्रागेण जन- प्रियत्वं च । અર્થાત્ ઔદાય, દાક્ષિણ્ય પાપજુગુપ્સા, નિમળ ધ તથા પ્રાયઃ જનપ્રિયત્ન-એ ધમ સિદ્ધિનાં પ્રધાન લિગા છે. જે આત્મામાં ઉદારતાદિ પાંચ લક્ષણા પ્રગટયાં છે, તે આત્માની ભીતરમાં ધમ રહેલા છે, કારણ કે ધર્મસિદ્ધિનાં એ નિશ્ચિત લિંગા છે, ઉદારતાદિ ચિન્હા એ આત્માની અંદર છૂપા રહેલા ધર્મને જ પ્રગટ કરનારા છે. ઔદાર્યાદિ ગુણા એ ખીજા શબ્દોમાં ધર્મવૃક્ષના મૂળમાંથી ઉગીને બહાર નીકળી આવેલા અંકુરાદિ અને જૈન તત્ત્વ રહસ્ય [ 3. Page #17 -------------------------------------------------------------------------- ________________ શાખા-પ્રશાખાદિ પદાર્થો છે. શાખા-પ્રશાખાદિ કે અંકુર પત્રાદિને બહાર આવવા માટે જેમ સુદઢ મૂળની અપેક્ષા છે, તેમ ઔદાર્ય, દાક્ષિણ્યાદિ ગુણેને બહાર આવવાને માટે તેવા વૃક્ષની કે તે વૃક્ષના અખંડ મૂળની આવશ્યકતા. છે જ. અને તે મૂળનું નામ નિર્મળ ધર્મ છે. આત્માની અંદર રહેલે તે ધર્મ વર્તમાન કાળે ઉદારતાદિ ગુણારૂપી અંકુરાદિ દ્વારા પ્રગટ થાય છે અને આગામી કાળે સુરનરની સંપત્તિરૂપી પુષ્પ અને સિદ્ધિ ગતિના અનંતા સુરૂપી પરિપકવ ફળરૂપે પ્રગટ થાય છે. જે આત્મામાં ઉદારતા આદિ ગુણે હજુ પ્રગટ થયા નથી, તે આત્મા બહારથી ધર્મની આરાધના કે સાધના કરતે હેય તે પણ અંદરથી ધર્મને પામેલ જ હેય એમ નિશ્ચિતપણે કહી ન શકાય. ધર્મ–વૃક્ષને પ્રથમ અંકુરે ઔદાર્ય છે, દાન નહિ. ઔદાર્ય અને દાનમાં તફાવત છે. સામાને જરૂર છે માટે. અપાય છે. તે દાન છે અને પિતાને (દાતાને) જરૂર છે, માટે અપાય છે, તે ઔદાર્ય છે. જે દાન અપાય છે શક્તિ મુજબ, પણ આપવાની ભાવના છે સર્વસ્વની, તે દાન ઔદાર્ય ગુણથી ભરપુર છે. જે દાન શક્તિ મુજબ પણ અપાતું નથી, એટલું જ નહિ પણ આપવાની પાછળ લેનારની જરૂરીઆતને જ આગળ કરવામાં આવેલી હોય છે, તે દાન, ઔદાર્ય ગુણની ખામીવાળું છે. ૪ ] જૈન તત્વ રહસ્ય Page #18 -------------------------------------------------------------------------- ________________ ઉદાર આત્મા, દાન લેનારની જરૂરીઆતને જેટલી અગત્ય આપે છે, તેનાથી અનેક ગણી અધિક અગત્ય પિતાને આપવાની માને છે. દાન નહિ દેવાથી સામાનું કાર્ય બગડી જવાને ભય તેને તેટલો લાગતું નથી, જેટલે ભય દાન નહિ આપવાથી પિતાનું બગડી જવાને ભય તેને લાગે છે. અથવા આપીને કેટલું આપ્યું, તે ગણવાની વૃત્તિ કરતાં, કેટલું નથી આપ્યું, તે ગણવાની વૃત્તિ જ જેના હૃદયમાં સદા રમ્યા કરતી હોય છે, એ ઔદાર્ય ગુણનું લક્ષણ છે અને એ જાતનું ઔદાર્ય એ ઘમ વૃક્ષને પ્રથમ અંકુરો છે. ધર્મ આત્મામાં પરિણામ પામ્યો છે કે નહિ, તે જાણવાનું એ પ્રથમ લક્ષણ કે ચિન્હ છે. બીજું લક્ષણ દાક્ષિણ્ય છે. કેઈની પણ પ્રેરણા વિના થતું દાન, એ ઔદાર્ય ગુણ ગણાય છે અને કેઈની પણ પ્રેરણું કે યાચના બાદ થનાર દાન, એ દાક્ષિણ્ય છે. બીજા શબ્દોમાં કેઈની પણ માંગણીને છતી શક્તિએ નકારતાં સંકેચ થવે, એ દાક્ષિણ્ય છે. દાક્ષિણ્ય વિનાનું ઔદાર્ય એ સુવાસ વગરના ફૂલ જેવું છે કે સર વિનાના કૂપ જેવું છે. સુંદર પણ પુષ્પ, સુવાસ વિનાનું હોય, તો તેને કેાઈ સેવતું નથી કે જળથી ભરપૂર પણ કૂવો સરવાણી વિનાને હોય તો અંતે સુકાઈ જાય છે, તેમ યાચનાને ભંગ નહિ કરવા રૂપ દાક્ષિણ્ય જેન તત્ત્વ રહસ્ય [ ૫ Page #19 -------------------------------------------------------------------------- ________________ ગુણ જેનામાં પ્રગટેલે નથી, તે આત્મા ઉદાર હોય તે પણ તેની ઉદારતા સદા કાળ ટકતી નથી, કે અથી આત્માએને તે સદા કાળ સેવ્ય બનતી નથી. ધર્મ–સિદ્ધિનું ત્રીજું લક્ષણ પાપ જુગુપ્સા છે. પાપ પ્રત્યે જેને જુગુપ્સા નથી, તેના ઔદાર્ય કે દાક્ષિણ્યને દુરૂપયોગ થવાને પૂરેપૂરો સંભવ છે. પાપ એ વિષ તુલ્ય છે અને પુણ્ય એ અમૃત તુલ્ય છે. એ રીતે પાપ, પુણ્યને ભેદ જેના અંતઃકરણમાં થયે નથી, એ આત્માનું ઔદાર્ય અને દાક્ષિણ્ય વ–પરનાં હિતને માટે થવાને બદલે અહિતમાં પરિણમવાને વધારે સંભવ છે. એ કારણે ધમી આત્માના અંતઃકરણમાં ઘર્મસિદ્ધિનું ચોથું લક્ષણ નિર્મળ બેધ પણ હોય છે. એથી તે પાપ, પુણ્યના ભેદ સમજી શકે છે અને પાપને પરિહાર અને પુણ્યનો સ્વીકાર કરવાના કાર્યમાં સદા સાવધાન રહે છે. એના પ્રભાવે તેનું ઔદાર્ય કે દાક્ષિણ્ય પાપન. માર્ગે ઘસડાઈ જતું બચે છે. નિર્મળ બંધના કારણે તેના આત્મામાં સદા પાપની જુગુપ્સા જાગતી રહે છે. અને પુણ્યની પ્રશંસા પણ તેના આત્મામાં સદા કાળ રમતી. હોય છે. તે કારણે તેના ઔદાર્ય, દાક્ષિણ્યાદિ સદગુણેને સદુપગ વધતું રહે છે અને પરિણામે તે આત્મા આ લોકમાં યશ-કીતિ (પાંચમુ લક્ષણ) ને અને પરલોકમાં સદ્દગતિને ભાગી થાય છે. જેન તત્વ રહસ્ય Page #20 -------------------------------------------------------------------------- ________________ ધર્મનો ઉપાય વાચકપ્રવર શ્રી ઉમાસ્વાતિજી મહારાજ શ્રી તત્વાર્થીધિગમ સૂત્રના સાતમા અધ્યયનના આઠમા સૂત્રમાં ફરમાવે છે કે, સંવેગ અને વૈરાગ્ય પ્રાપ્ત કરવા માટે જગતના અને કાયાના સ્વભાવનું ચિંતન વારંવાર કરવું જોઈએ. | સંવેગ એટલે મોક્ષની અભિલાષા. વૈરાગ્ય એટલે ભવને નિર્વેદ. તાત્પર્ય કે માણસે મેક્ષની સુંદરતા અને ભવની અસુંદરતાને વારંવાર વિચાર કરવો જોઈએ. એથી ધર્મની સાચી ભૂખ જાગે છે. ભૂખ્યો માણસ જેમ ભોજન મેળવવા માટે તત્પર રહે છે, તેમ જેના અંતઃકરણમાં ધર્મની સાચી ભૂખ બને છે, તે આત્મા ધના-સાધનોનું સેવન કરવા આપેઆપ તત્પર બને છે. શરીરની ભૂખ જગાડવા માટે, મોટે ભાગે બે ઉપાય લેવામાં આવે છે. એક ઉપાય તે લંઘન અને બીજે જેન તત્વ રહસ્ય Page #21 -------------------------------------------------------------------------- ________________ તે વિરેચન. લંઘન વડે જૂના મળ બની જાય છે, એટલે આપોઆપ જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે અને ભૂખ લાગે છે. એ રીતે વિરેચન વડે પણ પેટના મળ નીકળી જાય છે, તેથી ભૂખ લાગે છે. અહીં સંવેગ એ લંઘનના સ્થાને છે અને વૈરાગ્ય-એ વિરેચનનાં સ્થાને છે. | સંવેગ અને વૈરાગ્યરૂપ ઘન અને વિરેચન વડે આત્મામાંથી મોહનીય આદિ કર્મરૂપી મળ ઓછા થાય છે અને મોક્ષનું સાચું સુખ મેળવવા માટે તેમજ સંસારના ત્રિવિધ તાપથી મુક્ત થવા માટે ધર્મ કરવાની સાચી ભૂખ લાગે છે- ધર્મના હેતુઓ રૂપ અહિંસા, સંયમ, તપ વગેરેનું સેવન કરવાની તીવ્ર તાલાવેલી લાગે છે, તથા સદનુષ્ઠાનેના પ્રેરક દેવ, ગુરૂ અને ધર્મએ તત્ત્વત્રયી પ્રત્યે અંતરની પ્રીતિ જાગી ઉઠે છે. જગતના સ્વભાવનું ચિંતન કરવું એટલે મુખ્યત્વે સંસારના સુખની અનિત્યતાને વિચાર કર. કાયાના સ્વભાવનું ચિંતન કરવું એટલે શરીરની અશુચિતા અને અરમણીયતાને વિચાર કરો. કહ્યું છે કે મલીન, પરૂ અને કૃમિના સમૂહથી ભરપુર, સ્વભાવથી દુર્ગધી, અપવિત્ર મળ-મૂત્રના સ્થાનરૂપ એવા શરીરમાં મૂખ લેકે રમણ કરે છે. પરંતુ પંડિત પુરુષ રમણ કરતા નથી. ૮ ] જૈન તત્વ રહસ્ય Page #22 -------------------------------------------------------------------------- ________________ આ વિષય ઉપર એક કપિત કથા છે. એક શિષ્ય, ગુરૂ પાસે જ્ઞાન મેળવવા ગયો ગુરૂએ કહ્યું, વૈરાગ્ય ધારણ કરીને આવ. શિષ્ય કહ્યું, ઘરબાર તે છોડી દીધાં છે, હવે કેના ઉપર વૈરાગ્ય કરું? ગુરૂએ કહ્યું, જેના ઉપર વૈરાગ્ય લાવવાનું છે, તેના ઉપર હજી વૈરાગ્ય આવ્યો નથી. શિષ્ય ફરી પૂછયું, કેની ઉપર વૈરાગ્ય કરું? ગુરૂએ કહ્યું, જગતમાં ખરાબમાં ખરાબ જે વસ્તુ હેય, તેના ઉપર તું વૈરાગ્ય કર. શિષ્ય વિચારીને કહ્યું, એવી વસ્તુ, મને તે માત્ર વિઝા લાગે છે. તેના ઉપર મને વૈરાગ્ય છે જ. ગુરૂએ હસીને કહ્યું, વિષ્ટાને પૂછી જે. તે પ્રમાણે પૂછતાં વિઝામાંથી એક સફરજન નીકળ્યું અને બાહ્યું કે ગઈ કાલે હું ટેપલામાં હતું ત્યારે બધા લોકો મારા પર નજર કરતા હતા, અત્યારે મારી આ દશા તારા શરીરના સંસર્ગથી થઈ છે. પછી એક લાડુ નીકળ્યો. તેણે કહ્યું કે ગઈ કાલે મારા શરીર ઉપર સોનાના વરખ છાપેલા હતા ત્યારે બધા લોકે મને જોઈને ગ્રહણ કરવાની ઈચ્છા કરતા હતા, આજે મારી આ દશા તારા શરીરના સંસર્ગથી થઈ છે. જૈન તત્વ રહસ્ય [ ૯ Page #23 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે મીજા પણ અનેક મિષ્ટાન્નાદિ પદાર્થો નીકળ્યા. અને માલ્યા કે તારા શરીરના સબંધથી અમારી આ દુર્દશા થઈ છે. આથી શિષ્યને નિશ્ચય થયા કે, ખરેખર મારૂ શરીર જ સૌથી વધારે દુર્ગંધી છે. માટે સૌ પ્રથમ મારે તેના ઉપર જ વાગ્ય ધારણ કરવા ઉચિત છે. તાત્યાય કે જેને શરીર ઉપર વૈરાગ્ય થાય છે, તેને બીજા સઘળા પદાર્થો પર આપેાઆપ વૈરાગ્ય થાય અને શરીર ઉપર વૈરાગ્ય ન થાય ત્યાં સુધી બીજા કોઈ પણ પાથ ઉપર સાચા વૈરાગ્ય થતા નથી. કહ્યું છે કે પેાતાના શરીરની અપવિત્રતા, દુ જોવા છતાં જે પુરુષને તેના ઉપર વૈરાગ્ય ન પુરુષને વૈરાગ્ય કઈ વસ્તુથી થશે ? ધમયતા. થાય, તે એ રીતે શરીરના સ્વભાવનું અને જગતના સ્વરૂપનુ પુનઃ પુનઃ ચિંતન કરવામાં આવે, તા સાચા વૈરાગ્ય જાગે અને ધર્મની ભૂખ લાગ્યા વિના પણ રહે નહિ. ભાવતુ' ભેાજન પણ ભૂખ વિના નકામુ' છે. ઉત્તમેાત્તમ. રસવતી કે મેવા મિઠાઈના થાળ ભરીને સામે ધરવામાં આવે પણ જેને ભૂખ જ નથી, તેને શા કામના ? સૂકેા રોટલાય મીઠા લાગે છે. અને ભૂખ વિના ખાધેલા પૌષ્ટિક પદા પણ રાગિષ્ટ મનાવે છે. સાચી-પાકી ભૂખ લાગ્યા પછી તે ૧૦ ] જૈન તત્ત્વ રહસ્ય. Page #24 -------------------------------------------------------------------------- ________________ આ બધી હકીકતા ધર્માંની ખાખતમાં પણ લાગુ પડે: છે. ધમ એ આત્માના ખારાક છે. મુક્તિ એ તૃપ્તિ છે. મેાક્ષની અભિલાષા એ રૂચિ છે. સંસારના રસ ઘટા વિના આ રૂચિ જાગતી નથી. જેમ-જેમ મેાક્ષની અભિલાષા પ્રબળ બને છે, તેમ-તેમ ધર્મ ખૂબ ગમે છે. સ'સારના રાગ ઘટાડવા માટે અને મેાક્ષની અભિલાષા. પ્રબળ મનાવવા માટે સ`વેગ અને વૈરાગ્ય મુખ્ય કારણા છે.. જૈન તત્ત્વ રહસ્ય LE [ ૧૧૧ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૩ Pa ધર્મ મહાસત્તા ધર્મની સાચી ઓળખાણ કરવાના ઉપાય કેવળ ભણવુ' એ નથી, પણ ભણવાની સાથેાસાથ ભક્તિ અને ઉપાસનાની પણ અનિવાર્ય આવશ્યકતા છે. કેવળ તર્કથી ધર્મનું સાચું જ્ઞાન કાઇને મળ્યુ નથી. એ માટે મેાહને ટાળવા જોઈ એ. માહને દૂર કરવા X માટે શ્રી તીથ કર દેવા અને પરમેષ્ટિ ભગવ'તાના અનુગ્રહ પ્રાપ્ત કરવા જોઈએ તે અનુગ્રહ સાચી ભક્તિ વડે પ્રાપ્ત થાય છે. ધમ મહાસત્તાને કેવળ તથી સમજવાના પ્રયત્ન કરનાર માટે નીચેનું વાકય ચરિતાર્થ થાય.-જેમકે રામને શેાધવા માટે તત્ત્વવેત્તા અરબસ્તાનના રણમાં ભટકે છે,' મતલખ કે વિશ્વ એટલું વિરાટ છે કે કેવળ પેાતાની બુદ્ધિથી એના નિયમાના પાર ન પામી શકાય. એને માટે ધમ –મહાસત્તાને શરણે જવુ જોઈએ. ૧૨ ] જૈન તત્ત્વ રહસ્ય Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થંકર દેવા એ ધમ મહાસત્તા સાથે એકા--- કાર બની ગયા છે. ધમ મહાસત્તાનું જે લક્ષ્ય છે. એજ શ્રી તીર્થંકર પરમાત્માનું ધ્યેય છે. એ રીતે શ્રી તીર્થંકર દેવા ધર્મ મહાસત્તા સાથે એકાકાર બની ગયા છે. શ્રી જિનેશ્વર પરમાત્મા એ ધમ મહાસત્તા સાથે તન્મય થયેલા છે. ધમ મહાસત્તાએ પેાતાના નિયમા કાયદાએ જાહેર કરવાના હાય છે, પણ તે કરે કાના દ્વારા ? કારણ કે સત્તા તેા મુંગી છે, માટે શ્રી જિનેશ્વર પરમાત્માને પેાતાના પ્રતિનિધિ પદે સ્થાપીને તેમના દ્વારા પેાતાના નિયમે અને પેાતાનુ શાસન, જગતના જીવાની . જાણુ માટે જાહેર કરે છે. જેમ ધર્મ મહાસત્તા જીવાની ઉત્ક્રાન્તિ માટે સતત પ્રયત્નશીલ છે, તેમ શ્રી તીર્થંકર પરમાત્માએની અન ત કરૂણા પણુ જગતના સમસ્ત જીવાના ઉત્કૃષ્ટ હિત માટે સતત સક્રિય છે. આ ભાવના એટલે ‘સવી જીવ કર્ શાસનરસી.’ આ ઉત્કટ ભાવના એમ કહે છે કે–સર્વ જીવા સુખી થાએ, એટલુ જ નહિ પણ સુખનાં સાધન પામેા, સુખના ઉપાય મેળવા. આગળ વધીને એમ કહે છે કે બધા જીવાને શાશ્વત સુખના સાધના હું મેળવી આપું, બધાને ધમ મહાસત્તાના શાસનથી પરિચિત કરૂ', એ શાસન પ્રત્યે રાગવાળા બનાવુ, વિશ્વના સનાતન શાસનના જૈન તત્ત્વ રહસ્ય [ ૧૩: Page #27 -------------------------------------------------------------------------- ________________ આરાધક બનાવીને સુખી કરું. તેમાં સક્રિય રસ લેતા થાય એવી યોજના કરું પરમ કરૂણાવંત શ્રી તીર્થંકર પરમાત્માની ઉક્ત ભાવના નિગોદના છ સુધી પહોંચે છે. તેઓશ્રીના જન્મ સમયે નરકના જીવને ક્ષણભર શાતા મળે છે. અને તે જ સમયે સમગ્ર વિશ્વમાં એક હીલચાલ કંપને સ્વરૂપે થઈ જાય છે. એ કંપનોની અસર નરક અને નિગાદ સુધી વિસ્તરે છે, કારણ કે તીર્થકર નામકર્મ નિકાચતી વખતે સર્વ જીવોના કલ્યાણની એમની ભાવના અત્યંત ઉત્કટ હોય છે. માટે એમનું આધિપત્ય અને અસર પણ ત્રણે જગતમાં પથરાઈ જાય છે. પ્રવચન-પુરૂષ એ ક્ષાપશમિક ભાવ છે. એમ શાસ્ત્રકારો ફરમાવે છે. સમ્યગ દષ્ટિ જીવ માત્રને ક્ષપશમ ભાવ એજ ભાવથી શ્રી જિન પ્રવચન છે. પ્રવચન એટલે મોક્ષને માર્ગ. શ્રી જિનેશ્વરદેવ માર્ગ સ્વરૂપ પણ છે. એ અપેક્ષાએ પ્રત્યેક જૈન એ આંશિક જિન સ્વરૂપ છે. એક અંશમાં શ્રી તીર્થંકર પરમાત્મા સમાન છે. માટે જ જૈન થનારની જવાબદારી વહન ન કરી તે ધર્મ મહાસત્તા તેને એ સ્થાનથી ઉતારી મૂકે છે. કર્મ સત્તા દ્વારા નરક, નિગોદ કે તિર્યંચમાં ધકેલી દે છે. - જેમ સેની, સેનાને શુદ્ધ કરવા માટે તાપમાં મૂકે છે, તેમ ધર્મ મહાસત્તા જીવને એના શુદ્ધિ કરણ ૧૪ ] જેન તત્વ રહસ્ય Page #28 -------------------------------------------------------------------------- ________________ માટે કર્મ દ્વારા નરક નિગેાદમાં તાપ આપે છે. એ તાપથી એનામાં શુદ્ધિ આવે છે, એશુદ્ધિ ફરી એને ઊંચે લઈ જાય છે. તીર્થંકર પરમાત્મા ધર્મ મહાસત્તામય હાવાથી એમની આજ્ઞા પાળનારને આખી ધમ સત્તાનુ બળ મળે છે. પ્રશ્ન - તે શું ચારી કરવા જનાર ચાર પણ એમની ઉપાસના અને નામ સ્મરણ કરે તે એના કાર્યમાં સહાય આપે ? ઉત્તર ઃ- ના, ચારને ચારી કરવામાં સહાય ન મળે. એમની પાસેથી સારા કામમાં જ મદદ મળે. અહી' લેાકમાં પણ શું જોવાય છે! સરકાર ચારની સામે રક્ષણમાં મદદ કરે છે. પ ચારી કરનારને મદદ નથી જ કરતી, તેમ ધમ મહાસત્તા જીવને ઉત્ક્રાન્તિ તરફ લઈ જવાના જ પ્રયત્ન કરે છે. તેથી તેના પ્રતિનિધિ સ્વરૂપ શ્રી તીથ કર દેવા પણ જીવાને શુદ્ધિકરણમાં સહાય કરે છે, મેહની સામે રક્ષણ આપે છે. માહની વૃદ્ધિમાં નહિ જ. ધર્મ મહાસત્તા અને શ્રી તીર્થંકર પરમાત્મા એટલા બધા એકાકાર થઈ ગયા છે, કે એમને કાંય જુદા ન પાડી શકાય. માટે જ જીવના શુદ્ધિકરણનુ` કા` કરી રહેલ ધર્મ મહાસત્તાના પ્રતિનિધિ તીર્થંકર પરમાત્મા પાસેથી અશુદ્ધિકરણના કાર્યમાં જરાય સહાય ન મળે. જૈન તત્ત્વ રહસ્ય [ ૧૫ Page #29 -------------------------------------------------------------------------- ________________ અન્ય દર્શનકારો આ જ વાતને બીજી રીતે કહે છે, કે ઈશ્વર હંમેશાં ભલું જ કરે છે. કદી પણ ભુંડું નથી જ કરતા. આ દષ્ટિએ તેઓ પણ ધર્મ મહાસત્તાને સમજ્યા ગણાય. | ગીતાને અનાસક્તિ યોગ એટલે પૂર્ણ સમર્પણ ભાવ અર્થાત્ ધર્મ મહાસત્તાની બીનશરતી શરણાગતિ. જે જીવને ઉલ્કાતિ તરફ લઈ જાય છે. માટે જે કાંઈ થયું છે, થાય છે અને થશે તે સારા માટે જ છે. જે કાંઈ ભલું થશે. તે સારી ક્રિયા હશે તે જ થશે એમ અનાસક્તપણે. માનવું એ ધર્મ મહાસત્તાની કે ઈશ્વરની બીનશરતી શરણાગતિ છે. “ઈશ્વરેચ્છા” કહીને હિંસા ન કરી શકાય, કારણ કે તે રાગ-દ્વેષ વિના થતી નથી. આપણે ત્યાં અનાસક્તિ યોગ કહ્યો છે, “હે વીતરાગ ! તારા સિદ્ધાન્તમાં નિયાણુનું બંધન નિષેધ કરાયેલું છે, એ રીતે પુણ્યના ફળની આકાંક્ષાને નિષેધ કર્યો છે. શુભા કાર્ય પણ અનાસક્તપણે કરવાનું કહ્યું છે. ધર્મ મહ સત્તાની અને ઈશ્વરની ઈચ્છા, એજ આપણી ઈચ્છા. આ રીતે બધાં આસ્તિક દર્શને જીવની કક્ષા અનુસાર-ચોગ્યતા મુજબ ધર્મ મહાસત્તાના નિયમનું જીવની પાસે પાલન કરાવી એની ઉત્કાતિમાં સહાય કરી રહ્યાં છે. બધા દર્શનના સત્ય અંશ મળીને જૈન દર્શન બની જાય ૧૬ ] જૈન તત્વ રહસ્ય Page #30 -------------------------------------------------------------------------- ________________ છે. તેથી એ અંશ જિનમત માન્ય થયો. અન્ય મતમાંથી એકાંત અંશ કાઢી નાખીને એની ઉપાસના કરવામાં આવે, તો એ ઉપાસના એ જિનમતની જ ઉપાસના થઈ અને તે પણ જીવને ઉત્ક્રાંતિ તરફ લઈ જાય છે. સ્યાદ્દવાદ દષ્ટિ આવી એટલે બધા ના મળીને જિનમત બની જાય છે. એકેક નય ઉપર રચાયેલા જુદા જુદા દર્શનેમાં સત્યના અંશ રહેલા છે, પણ તે એકાંત દષ્ટિને કારણે દૂષિત બની જાય છે. એકાંત દષ્ટિ ગઈ અને સ્યાદવાદ દષ્ટિ આવી એટલે બધું ઉપયોગી બની જાય છે. ધર્મ એ ક્રિયા નથી. પણ અકિયતા છે. સંગ્રહ કરવાની ક્રિયા છોડવી એનું નામ અપરિગ્રહતા છે. ધર્મ ક્રિયાથી કર્મબંધ થાય છે, માટે ધર્મ ક્રિયા પણ છેડવી જોઈએ, એમ કહેનારા ધર્મ ક્રિયાનું સાચું સ્વરૂપ જાણતા નથી. ધર્મ કિયા એ ક્રિયારૂપ ભાસે છે, પણ સ્વયં કિયા રૂપ નથી. અધર્મની ક્રિયાથી છૂટવા માટે થતી ક્રિયાને કિયા નહિ પણ અક્રિયા કહેવી જ યંગ્ય છે. કેમ કે એનું અંતિમ પરિણામ અક્યિ પદની પ્રાપ્તિમાં આવે છે, એટલે અક્રિય પદની પ્રાપ્તિ કરાવે તે ક્રિયા પણ તત્ત્વથી અક્રિયા છે. આ રીતે ધર્મ મહાસત્તા અત્યંત ઉપકારક છે. ' જન તત્વ રહસ્ય Page #31 -------------------------------------------------------------------------- ________________ ધર્મ દરિદ્રતા દરિદ્રતા એ એક મોટું દુઃખ છે દરિદ્રતાને કઈ ચાહતું નથી. દરિદ્ર માણસ એક તણખલા કરતાં પણ ઉતરતી કક્ષાનું ગણાય છે. ઘાસનું તણખલું જેટલું ઉપયોગી છે, તેટલી પણ ઉપગિતા દરિદ્ર માણસની દુનિયામાં લેખાતી નથી. એક કવિએ દરિદ્ર પુરુષને ઉપહાસમાં સિદ્ધ પુરુષની ઉપમા આપી છે, તે અક્ષરશઃ સત્ય લાગે છે. - કવિના શબ્દોમાં–દરિદ્ર પુરુષ પોતાની જાતને ઓળખાવતાં જણાવે છે કે, ખરેખર હું સિદ્ધ છું. જે એમ ન હોઉં તે હું આખા જગતને દેખું છું, પણ મને કઈ દેખતું નથી એમ કેમ બને? અર્થાત્ દરિદ્ર પુરુષની સામે નજર કરવા પણ કઈ તૈયાર નથી. જગતમાં એવી કંગાલ હાલતમાં જીવન પસાર કરવું કેટલું કષ્ટદાયક હશે તે તે તેને અનુભવ કરનારા જ સારી રીતે જાણે અને એ અનુભવ આ દુનિયામાં કેટલા આત્માઓને નથી કર પડતા ? ૮ ] જૈન તવ રહયા Page #32 -------------------------------------------------------------------------- ________________ - આજ તે એ દરિદ્રતાનું સર્વત્ર સામ્રાજ્ય હોય તેમ જણાય છે. થોડાક ધનવાન માણસોને બાદ કરતાં મોટા ભાગના મનુષ્ય પોતાનું જીવન કષ્ટથી ગુજારતા માલુમ પડે છે. જીવન જીવવાની હાડમારીઓ વધતી જાય છે. ખાવાને અન્ન, પીવાને જળ, પહેરવાને વસ્ત્ર, રહેવાને ઘર, કમાવાને ધન-એમ દરેક વસ્તુની તાણ વધતી જાય છે. તે બધા વચ્ચે માર્ગ કાઢે તે આજે બુદ્ધિમાન મનુષ્યને પણ કઠીન થઈ પડયું છે. દેશનાયકે અને રાજ્ય અધિકારીઓ અનેક યોજનાઓ ઊભી કરે છે, પરંતુ દરિદ્રતાને નાશ કરવાને ઊભી થયેલી તે યોજનાઓ જ જાણે નવી દરિદ્રતાને ખેંચી ન લાવતી હોય તે અનુભવ થાય છે. દરિદ્રતાનું કષ્ટ નિવારણ કરવા માટે આજના સમયે ‘ભારેમાં ભારે પ્રયત્ન થઈ રહ્યા છે તે પણ તેને જીતી શકાતી નથી એ એક નક્કર સત્ય છે—લક તેને વિવિધ દષ્ટિથી જુએ છે અને તેને આજે નહિ તે કાલે દૂર કરીશું એમ માનીને વિવિધ પ્રકારના પ્રયત્નમાં મશગુલ રહે છે. શાસ્ત્રકારો સાચું જ કહે છે કે-“પુરુષો અર્થની પ્રાપ્તિને–આજે નહિ તે કાલે, અને કાલે નહિ, તો પરમે એ રીતે થાક્યા વિના ચિંતવ્યા કરે છે, પરંતુ પોતાનું આયુષ્ય બાબામાં રહેલા જળની જેમ નિરંતર ગળતું રહેતું હોવા છતાં જેતા નથી.” જૈન તત્વ રહસ્ય Page #33 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રકારાની દૃષ્ટિ, દરિદ્રતાના કાને જુદી જ રીતે જુએ છે. અને તે રીત એ છે કે-આ જગતમાં મનુષ્યાને એકલી ધનની દરિદ્રતા જ પીડી રહી છે એવુ નથી; પણ રૂપની, બળની, કુળની, આરેાગ્યની, યશની-આયુષ્યની બુદ્ધિની, વિવેકની, વિચારની, આચારની અને ધર્માંનીએમ અનેક પ્રકારની ઘેરી વળેલી છે. એમાં એકલી ધનની દરિદ્રતા વચ્ચે ભીસાતા માનવી. જ્યારે એક ધનની જ દરિદ્રતાના જ આટલા માટા અને ખાટા સદંતાપ ધારણ કરે છે ત્યારે તે ખરેખર કેાઈ એક માટા મેાહુને આધીન થઇને વતી રહેલા છે. એવુ· સ્પષ્ટ થાય છે. કેવળ ધનના જ માહ એ ખાટા માહ છે. ધન જેમ ધર્મ ઉપયેાગી છે, તેમ આરેાગ્ય કે આયુષ્ય શું ઉપયાગી. નથી? બલ્કે ધન કરતાં આરાગ્ય અને આરામ્ય કરતાં આયુષ્ય કાટિ ગણુ વધારે કિંમતી છે. છતાં ધનની રિદ્વતા જ દરિદ્રતા ગણાય, પણ આરેાગ્ય કે આયુષ્યની દરિદ્રતા ન ગણાય તેનું શું કારણ ? એથી આગળ વધીને દેહના આરેાગ્ય કે આયુષ્ય કરતાં પણ વધારે કિંમત આત્માના જ્ઞાન—વિવેકની છે, વિચાર અને વર્તનની છે, તેની તંગીના માણસને ખટકે. તા શું, પણ વિચાર સુદ્ધાં નથી. ધનથી માલેતુજાર અન્યા, કાયાથી પુષ્ટ થયેા કે આયુષ્યથી માટા થયા, તેટલા માત્રથી માણસ સુખી બન્યા એમ માની લેવામાં સાચી સમજના સત્તુતર અભાવ છે. ૨૦ ] જૈન તત્ત્વ રહસ્ય Page #34 -------------------------------------------------------------------------- ________________ માણસની ખરી કિંમત, તા તેના જ્ઞાન ધનથી છે, વિવેકરૂપી સપત્તિથી છે. સુવિચાર અને સન એ જ માણસનું ખરૂં ધન છે. ** મનુષ્યના સુખ અને શાન્તિના આધાર ધન, રૂપ, ખળ કે આરેાગ્ય જ નથી, કિન્તુ વિવેક, વિચાર અને આચાર પણ છે. એ વાત આજે લગભગ વિસરાતી જાય છે. પરિણામે આજે પુષ્ટ કાયાવાળા, ધન સ`પત્તિની પાછળ પડેલા માનવીએ વધુ જોવા મળે છે, પણ વન અને વિચાર સુધારવાની ધગશ અને તમન્ના ધરાવનારા માનવીએનાં દન દુર્લીંભ થતા જાય છે, એનું મૂળ કારણ દેશની આર્થિક દરિદ્રતાના વિચાર કરનાર વર્ગની વૃદ્ધિ તથા દેશની ધાર્મિક દરિદ્રતાની ચિંતા કરનાર વર્ગની ખેંચ છે. આર્થિક દરિદ્રતા એ દરિદ્રતા છે અને કષ્ટકારક છે, તા ધાર્મિક દરિદ્રતા એ એના કરતાં પણ અધિક કગાલિયત છે તેમજ ભાવિ મહાન કષ્ટના હેતુ છે. એ વાત કદી પણ ભૂલવી ન જોઈએ. આર્થિક દરિદ્રતા કેવળ દેહને કે દેહના એક જન્મને પીડાકારક છે, તા ધાર્મિક દરિદ્રતા તા સ દૃષ્ટિએ પીડાકારક છે. આત્માને તથા આત્માના જન્મની પરપરાએ તથા તેના સુખ–શાન્તિની સ ́તતિના નાશ કરનાર છે. આર્થિક દારિદ્ર કદાચ ટળ્યું પણ જે ધાર્મિક દારિદ્ર કાયમ રહ્યું, તે તેથી સુખ અને સંપત્તિ નહિ, જૈન તત્ત્વ રહસ્ય [ ર Page #35 -------------------------------------------------------------------------- ________________ પણ દુઃખ અને વિપત્તિના જ વરસાદ વરસવાના છે. પ્રત્યેક કાળના ઇતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે. વિપક્ષમાં ધાર્મિક દારિદ્ર ટળ્યુ અને આર્થિક દારિદ્ર કદાચ ન ટળ્યું, તા પણ માનવીની ઉર્ધ્વગતિ નિશ્ચિત છે. મનુષ્યની ઉર્ધ્વગતિના આધાર ધમ છે, પણ ધન નથી, એ વાત આજની ઘડીએ વધારે સમજવાની જરૂર છે. ધર્મ વિનાનું ધન સુખ નહિ, પણ અત્યંત દુઃખદાયી અધાતિ આપે છે. જ્યારે ધન વિનાના ધર્મ ઉર્ધ્વગતિ આપે છે. આર્થિક બેકારી કરતાં, ધાર્મિક બેકારી વધારે ભય‘કર છે. એ વાત જેટલી વહેલી સમજાય તેટલા વધારે લાભ છે. ધનની પૂંઠે પડેલા માનવી, ધની પૂંઠે કેમ પડતા નથી ? શુ ધર્મ એ ધન કરતાં હલકી ચીજ છે ? ના. એમ નથી જ. ધર્મ એ ધન કરતાં પણ અધિક છે, ધનનુ પણ અ`તરગ મૂળ ધર્મ જ છે. છતાં માનવી અનેક નિમ ળતાઓને વશ છે તેમાં આ પણ તેની એક નિ`ળતા છે. ધન કરતાં ધર્માંની 'િમત અધિક હોવા છતાં તે ધનને ધર્મ કરતાં પણ વધુ કિંમતી માનવા પ્રેરાય છે. આ માન્યતા એ બુદ્ધિના વિપર્યાસ છે. માહાંધતાના એક પુરાવા છે માહુ અને અજ્ઞાનના અંધાપા નીચે રહેલા માનવી ધનને દેખી રાચે છે, પણ ધર્મ પ્રત્યે અરૂચિ ૨૨ ] જૈન તત્ત્વ રહસ્ય Page #36 -------------------------------------------------------------------------- ________________ દાખવે છે. ધનને ચળકાટ તેને આકર્ષે છે. કારણ કે તે દેખવા માટે તેની પાસે આંખ છે, ધર્મને ચળકાટ તેને આકષી શકતા નથી, કારણ કે તેને જોવાની આંખ તેને મળી નથી, મળી છે તે ઉઘડી નથી. એ આંખનું નામ વિવેક છે. જેઓનાં વિવેક-ચક્ષુ ઉઘડી ગયાં છે, તેઓની નજરે ધનને ક્ષણિક ચળકાટ તેટલે આકર્ષક નથી લાગતું, જેટલો આકર્ષક ધર્મને શાશ્વત પ્રકાશ લાગે છે. ધનના ભેગે પણ તે ધર્મ મેળવવા ચાહે છે. ધર્મ માટે ધન છોડવા તૈયાર થાય છે, પણ ધન માટે ધર્મને છોડવા પ્રાણુતે પણ તૈયાર થતો નથી. આ જાતના વિક–ચક્ષુ પ્રાપ્ત કરાવનાર શાસ્ત્રજ્ઞાન છે. શાસ્ત્ર–બાધ વડે વિવેક ચક્ષુ પ્રાપ્ત થતાં જ ધનને ખેટે મેહ માનવીના અંતઃકરણમાંથી પલાયન થઈ જાય છે અને ધર્મ પ્રત્યે અંતરંગ આદર તથા પ્રેમ જાગે છે. એ ધર્મ–પ્રેમ માનવીને સાચા માર્ગે ચઢાવી અનંત કલ્યાણને ભક્તા બનાવે છે. ધનના અભાવે ધર્મ ન જ થઈ શકે, એ વિચાર પણ મોહને જ એક પ્રકાર છે. અજ્ઞાનને જ વિલાસ છે. ધર્મ કઈ પણ અવસ્થામાં થઈ શકે છે. માનવભવમાં ધર્મ કરવા માટે જીવને વિપુલ સામગ્રી પ્રાપ્ત થયેલી છે. તેને લાભ નહિ લેતાં, ધન પ્રત્યેના મિથ્યામેહને પોષનારા બેટા તર્કોને આશ્રય લેવા માણસ જેન તત્વ રહસ્ય [ ૨૩ Page #37 -------------------------------------------------------------------------- ________________ દોરાય છે. તેને શામ્રાજ્ઞાન તેમ કરતાં અટકાવે છે અને કહે છે કે ધર્મના અભાવે જ ધનને અભાવ છે, તેથી આ લેક અને પરલોકમાં સાચું ઉપયોગી ધન જેને જોઈતું હોય, તેણે ધમને જ આશ્રય લેવો હિતકર છે, એ ધર્મને આશ્રય લેવા માટે મળેલી આ માનવભવરૂપી અમૂલ્ય તકને જતી ન કરતાં, તત્કાલ વધાવી લેવી જોઈએ. કારણ કે આ તક, વારંવાર મળતી નથી. ક્યારેક મળે છે, તે ઉત્તમ સામગ્રી સાથેની નથી હોતી. માટે પળનાય વિલંબ વિના આ માનવભવને ધર્મની આરાધના વડે સાર્થક કરે તે સ્વ-પર શ્રેયસ્કર કાર્ય છે. ૨૪. જેન તત્વ રહસ્ય Page #38 -------------------------------------------------------------------------- ________________ ધર્મને પાયો સુખનું મૂળ ધન છે, આરોગ્ય છે. દીર્ધાયુષ્ય છે, એ સહુ વ્યવહારથી સમજી શકે છે, પણ ધન, આરોગ્ય કે આયુષ્યનું મૂળ શું છે? તે કઈ વિરલ મનુષ્ય જ -જાણે છે. શાસ્ત્રકારો જણાવે છે કે છેદાયેલા મૂળવાળું વૃક્ષ કે કપાયેલા મસ્તકવાળા સુભટ જેમ વધુ કાળ ટકી શકતા નથી, તેમ ધર્મ હિનના ઘન સુખ કે આરોગ્ય અધિક સમય ટકી શકતા નથી. ધર્મ એ ધન, આરોગ્ય કે દીર્ધાયુષ્યનું મૂળ છે. એટલું જ નહિ, પણ સ્વર્ગ કે અપવગ (મોક્ષ)ના સુખનું મૂળ પણ તે જ છે. ધર્મ વિના સુખી થઈ શકીએ કે સગતિ મેળવી શકીએ એમ માનવું એજ મેટું અજ્ઞાન છે. જેન તત્વ રહસ્ય [ ૨૫ Page #39 -------------------------------------------------------------------------- ________________ ધર્મના પાયા ઉપર જ આખું વિશ્વ વ્યવસ્થિત રીતે. શોભી રહ્યું છે. એવું જ્ઞાની પુરૂષનું દઢ મંતવ્ય અને વચન છે, તેથી તે ધર્મને તેઓ માત્ર જાણવાને કે માનવાને વિષય માનતા નથી. કિન્તુ આચારવાને વિષય માને છે. ધર્મ સુખનું મૂળ છે, એમ જ્યારે કહેવાય છે, ત્યારે તે જાણે કે માનેલે જ ધર્મ નહિ, પણ આચરેલે ધર્મ પણ સમજવાને છે. જે ધાર્મિક વિકાસ જોઈ હશે તે શિક્ષણનો ધર્મ એ આચરવાની વસ્તુ છે, કેવળ ભણવાની જ નહિ, એ જાતને નિર્ણય સૌથી પ્રથમ કરવો પડશે. આપણુ પાઠશાળાઓમાં ક્રિયાના સૂત્રોની પ્રથમ પસંદગી કરવામાં આવે છે તેની પાછળ મોટું રહસ્ય એ છે કે ભણેલું ક્રિયામાં વણીને જીવનમાં ઉતારી શકીએ કે જેથી આપણી બધી શક્તિઓને એક સરખે વિકાસ થાય. - તાત્પર્ય કે ધર્મનું શિક્ષણ, કેવળ શિક્ષણ ખાતર કે ધર્મની માહિતી મેળવવા ખાતર ન હોવું જોઈએ, પણ ધર્મ વડે જીવનને કેળવવા માટે હોવું જોઈએ. ધર્મ વડે સમગ્ર જીવનને ઉચ્ચ રૂપાંતર આપવા માટે ધર્મક્રિયા અને એ માટે રચાયેલાં ખાસ સૂત્રોના અધ્યયનની ખાસ જરૂરી છે. દા. ત. ધર્મ ક્રિયા માટે રચાયેલાં સૂત્રોમાં સૌથી પહેલું સૂત્ર શ્રી પંચ પરમેષ્ઠિ નમસ્કાર મહામંત્ર છે, ૨૬ ] જેન તત્વ રહસ્ય. Page #40 -------------------------------------------------------------------------- ________________ તે સૂત્રનુ અધ્યયન કેવળ અધ્યયન માટે નહિ, પણ તેનું સૂત્ર, અર્થ અને તદ્રુભય સહિત કાળ, વિનય, બહુમાન અને ઉપધાન આદિ વિધિપૂર્વક અધ્યયન કરી પ્રત્યેક કાર્યના પ્રારંભમાં વિઘ્નના નિવારણ માટે અને ઇષ્ટ સાધના માટે મ'ગળ તરીકે ઉપયાગ કરવાના હેતુ એ છે કે સમગ્ર જીવનમાં તેના વિધિયુક્ત પ્રયાગ કરવા માટે છે. કહ્યું છે કે ભાજન સમયે, શયન સમયે, જાગવાના સમયે, પ્રવેશ સમયે, પ્રસ્થાન સમયે, ભય સમયે, કષ્ટ સમયે અને સર્વાં સમયે શ્રી પંચ પરમેષ્ઠિ નમસ્કાર મહામંત્રનુ' ખરેખર ભાવપૂર્વક સ્મરણ કરવુ જોઈએ. જેમ શ્રી નવકાર માટે તેમ ક્રિયા માટેના દરેક સૂત્રો માટે સમજવાનું છે. in ગુરૂવંદન સૂત્ર, ચૈત્યવ ́દન સૂત્ર, દેવવંદન સૂત્ર, પ્રતિક્રમણ સૂત્ર, સામાયિક સૂત્ર, લોગસ સૂત્ર, કાર્યોંત્સગ સૂત્ર, પચ્ચકખાણુ સૂત્ર વગેરે પ્રત્યેક સૂત્ર કેવળ ભણવા માટે નથી, પણ ધર્મનુ જીવનમાં પ્રત્યક્ષ આચરણ કરવા માટે છે. પૂજ્ય પુરૂષા અને તેમના પ્રતીકોને વંદન એ ધમ છે, સમતાભાવ એ ધર્મ છે, પાપથી પાછા ફરવુ... એ ધર્મ છે. અને એ ધર્મ જ સુખ અને સદ્ગતિનું મૂળ છે તેનું વિધિપૂર્વક જીવનમાં સેવન કરવા માટે સૂત્રની જરૂર છે. અની જરૂર છે, તદ્રુભયની જરૂર છે. જૈન તત્ત્વ રહસ્ય [ ૨૭ Page #41 -------------------------------------------------------------------------- ________________ તેનાથી મન બધાય છે. વાણી સુધરે છે. પાપ શકાય છે. પુણ્ય વધે છે. સુખ મળે છે. દુઃખ ટળે છે. એક નમસ્કાર મંત્ર જેટલા નાનકડા સૂત્ર વડે મ'ગળનું આગમન થાય છે, તેા ચૈત્યવંદન, દેવવ ́દન અને પ્રતિક્રમણ ક્રિયામાં આવતાં માટાં સૂત્રો વડે તે કાય વધુ પ્રમાણમાં કેમ ન થાય ? અર્થાત્ અવશ્ય થાય. અને એ કરવા માટે જ સૂત્રોની રચના છે. અને સૂત્રોના -અવલંબનપૂર્વક થતી ધર્મ ક્રિયા વડે સમગ્ર જીવન ધાર્મિક અકુશમાં આવી જાય છે. આ એક પ્રકારની આધ્યાત્મિક કસરત છે. સૂત્ર, અર્થ અને તદ્રુભયના આલખનપૂર્વક થતી પ્રત્યેક ધર્મક્રિયાની પાછળ દેવ, ગુરૂ અને ધર્મતત્ત્વનુ અહુમાન અને આદરપૂર્વક આરાધના થાય છે. અને એ આરાધના વડે જીવ કમશઃ આધ્યાત્મિક ઉન્નતિના શિખરે પહોંચે છે. શારીરિક વ્યાયામનું જે શાસ્ત્ર હોય છે, તે કેવળ ભણી જવા પૂરતું જ નથી હોતું, પણ દેહને દૃઢ સ્કુતિ - મય, સશક્ત બનાવવા માટે હાય છે. તેમ માનસિક વ્યાયામ કહા કે આધ્યાત્મિક વ્યાયામ કહા તે માટે ડ્ડિયાના સૂત્રો છે. ૨૮ ] જૈન તત્ત્વ રહસ્ય Page #42 -------------------------------------------------------------------------- ________________ એ સૂત્રો વિધિપૂર્વકના માનસિક વ્યાયામ વડે આધ્યાત્મિક બળ કેળવીને આત્માની ગુપ્ત શક્તિઓને જાગૃત કરે છે. ધાર્મિક શિક્ષણની પાછળ રહેલું આ મહત્ત્વનું ધ્યેય, કેવળ વિદ્યાથી આના જ નહિ, પણ તે ઉપરાંત ધાર્મિક શિક્ષકાના લક્ષ્યમાં ખાસ રહેવુ જોઇએ અને તેમના જીવનમાં ક્રિયાના સૂત્રોના અમલ કરવાની ધગશ. હાવી જોઈએ. આવા ધામિક શિક્ષક પાતે જેટલા લાભ અનુભવતા હશે. તેટલેા વધુ ઉત્સાહ તેને આ સૂત્રો ભણાવવાની. ક્રિયામાં જાગશે. કેવળ ધામિક શિક્ષકા જ નહિ. પણ ધાર્મિક કેળવણીના ક્ષેત્રમાં રસ લેતી પ્રત્યેક વ્યક્તિએ, ધાર્મિક ક્રિયા અને તેના સૂત્રાને આ દૃષ્ટિએ જોતાં શીખવુ` પડશે. એ દૃષ્ટિ આવ્યા પછી જ ધાર્મિક કેળવણીની ખરી ઉપયાગિતા અને ઉપકારકતા ખ્યાલમાં આવશે. ધાર્મિક શિક્ષણમાં ક્રિયાના સૂત્રાનુ અધ્યયન કર્યા હેતુસર છે? એ ખરાખર સમજાઈ ગયા પછી, તત્ત્વજ્ઞાન-ના ગ્રન્થાનું અધ્યયન શા માટે છે? એ પણ નક્કી કરવું પડશે. તત્ત્વજ્ઞાન પણ કેવળ તત્ત્વનું જ્ઞાન કરવા માટે નથી.. પણ ચિત્તશુદ્ધિની સાધના માટે છે, શુભ ધ્યાનની વૃદ્ધિ કરવા માટે છે. જૈન તત્ત્વ રહસ્ય [ ૨૯ Page #43 -------------------------------------------------------------------------- ________________ ધમ ક્રિયાઓ વડે જેમ આત્માની સુષુપ્ત શક્તિએને જાગૃત કરી શકાય છે, તેમ તત્ત્વજ્ઞાનના અભ્યાસ વડે માહ અને અજ્ઞાનના નાશ કરીને આત્મામાં છૂપાયેલા અનત જ્ઞાનને પ્રગટ કરી શકાય છે. કેવળ શ્રુતજ્ઞાન મેળવવા માટે કે મતિજ્ઞાનને વિક સાવવા માટે જ તત્ત્વજ્ઞાનનું અધ્યયન, જૈન શાસ્ત્રોમાં વિહિત થયેલ નથી, પણ તે વડે જ્ઞાનાવરણીય, દનાવરણીય, માહનીય આદિ કર્મોને ખપાવીને લેાકાલેાકપ્રકાશક કેવળજ્ઞાન મેળવવાના ઉદ્દેશ છે. પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશે!વિજયજી મહારાજ (શ્રી) જ્ઞાનસારના આઠમા ત્યાગાકમાં છઠ્ઠા લેાકનું વિવરણ કરતાં ફરમાવે છે કે–જ્ઞાનાચાર પ્રત્યે એમ કહ્યું છે કે “જ્યાં સુધી તારા પ્રસાદથી શુદ્ધ પદ કેવળજ્ઞાન ન પ્રગટે, ત્યાં સુધી મારે તારી સેવા કરવાની છે.” શુદ્ધ સકલ્પપૂર્વક સર્વ ક્રિયા લેખે લાગે, સ’કલ્પહીન ક્રમ ફળે નહિ. કેવળજ્ઞાનના પ્રાગટય માટે જ્ઞાન ભણવાનું છે, ક્ષાયિક સમ્યકૃત્વ પ્રાપ્તિ માટે દનાચારને સેવવાના છે. યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ માટે ચારિત્રાચારને પાળવાને ં છે. શુકલ ધ્યાનના લાભ માટે તપાચારનું સેવન કરવાનું છે, અક્રિય પદની પ્રાપ્તિ માટે વીર્યાચારનુ પાલન કરવાનુ છે. શ્રી દશ વૈકાલિક સૂત્ર, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અને · શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર વગેરે આગમ ગ્રન્થામાં જ્ઞાનના - ૩૦ ] જૈન તત્ત્વ રહસ્ય Page #44 -------------------------------------------------------------------------- ________________ અભ્યાસ, માત્ર જ્ઞાનવૃદ્ધિ માટે જ છે. એમ ન કહેતાં ચિત્ત–સમાધિ માટે છે. એમ કહ્યું છે. સ્વાધ્યાયથી વૈરાગ્ય. વૈરાગ્યથી શુભ ધ્યાન, શુભ ધ્યાનથી ચિત્ત-સમાધિ, ચિત્ત સમાધિથી સદ્ગતિ એ જ્ઞાન અભ્યાસનુ (અનંતર અને પરપર) ધ્યેય છે, વિજ્ઞાનની જેમ ધાર્મિક જ્ઞાનને પણ જે આપણે વિશ્વ વસ્તુઓની માહિતી મેળવવાનું જ એક સાધન માનીએ, પણ તે વડે ચિત્ત-સમાધિ અને સદ્ગતિ મેળવવાનુ` ધ્યેય ન સ્વીકારીએ, તે તત્ત્વજ્ઞાન ભણવા ખાસ કેાઈ કારણ રહે નહિ. પદાર્થ વિજ્ઞાનની ભુખ તે આજની ભૌતિકવાદની કેળવણીથી સ તાષાય છે. તત્ત્વજ્ઞાન મેળવવા પાછળ એટલા સ'કુચિત હેતુ નથી, પણ ઉદાત્ત હેતુ છે. અને તે મનુષ્યને મળેલા કરણાની (મન-વચન-કાયા—આંખ-કાનજીભ હૃદય આદિ) શુદ્ધિ કરવા માટેના અને પરિણામે આત્માની શુદ્ધિ કરવા દ્વારા પેાતાની જાતના માલિક બનવા માટેના છે. ક્રિયાના સૂત્રાની સાથે તત્ત્વજ્ઞાનને અંતરંગ સબંધ છે. ક્રિયા એ સાધ્ય છે. તત્ત્વજ્ઞાન તેનુ સાધન છે અને એ બંનેનુ... સાધ્ય કેવળજ્ઞાન અને મેાક્ષ છે. ન તત્વ રહસ્ય [ ૩૧ Page #45 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક શિક્ષણના વિકાસ માટે શિક્ષકેામાં નવુ જામ પ્રગટે તે માટેના જરૂરી મુદ્દાઓ નીચે મુજબ છે. (૧) ક્રિયાનાં સૂત્રેા આધ્યાત્મિક વ્યાયમનાં સૂત્ર છે, એ દૃષ્ટિએ તેને જોતાં શીખવુ* અને તેના જીવનમાં શકય અમલ કરવા તથા વિદ્યાથી ઓને કરાવવા. (૨) તત્ત્વજ્ઞાનના ગ્રન્થા કેવળ પદાર્થ વિજ્ઞાનની જેમ માહિતી મેળવવા માટે નથી, પરંતુ ચિત્તની સમાધિ અને એકાગ્રતા કેળવવા માટે છે, એવી સ્પષ્ટ સમજ જાતે કેળવવી તથા વિદ્યાથી ઓને પીરસવી. ક્રિયાનાં સૂત્ર તથા તત્ત્વજ્ઞાનના ગ્રન્થા એ બન્નેનુ અધ્યયન પરસ્પરપૂરક છે. જેમ જેમ ક્રિયામાં પ્રગતિ થાય; તેમ તેમ તત્ત્વજ્ઞાનની ભૂખ વધે અને જેમ જેમ તત્ત્વજ્ઞાન વધતું જાય, તેમ તેમ સમ્યક્ ક્રિયામાં આગળ વધવા માટે અધિક ઉત્સાહ આવતા જાય. એજ ધાર્મિ શિક્ષણના ખરેખરા વિકાસ છે. એ રીતનુ ધાર્મિક શિક્ષણ ધર્મના પાયા બને છે. ૩૨ ] જૈન તત્ત્વ રહસ્યા Page #46 -------------------------------------------------------------------------- ________________ ૬ [૩] જેનધર્મ સ્વીકારવાનાં ઉપાય જૈન ધર્મ એટલે ક્ષમાને ધમ અહિંસાને ધર્મ, ચારિત્ર અને સદાચાર પાલનનો ધર્મ આ ધર્મનું મૂળ, વસ્તુ સ્વભાવની સાચી શ્રદ્ધા છે. તેથી સાચી ઓળખાણ તથા શ્રદ્ધા સહિત વસ્તુ સ્વભાવરૂપ ધર્મના આચરણને પણ જૈન ધર્મ કહે છે. કહ્યું છે કે વઘુ સહા ધમે? વસ્તુને સ્વભાવ તે ધર્મ. તેને ભાવાર્થ એ છે કે દરેક વસ્તુને પિતાને સ્વભાવ હોય છે તેમ જીવને પણ પોતાનાં સ્વભાવ હોય છે તે સ્વભાવ ચૈતન્ય સ્વરૂપ છે. જે જીવ સિવાય બીજી વસ્તુમાં મળતું નથી. તેથી ચૈતન્ય સ્વભાવરૂપ જીવ-વસ્તુના ધર્મને પ્રગટ કરવાનું આચરણ એજ જૈન ધર્મ છે. એ આચરણમાં સદાચારના સર્વ અંગે સમાઈ જાય છે. જૈન તત્વ રહસ્ય [ ૩૩ Page #47 -------------------------------------------------------------------------- ________________ જેઓ જૈન ધર્મને તેના મૂળ સ્વરૂપમાં ઓળખવા ચાહે છે, તેમણે સૌથી પ્રથમ પિતાના આત્માને સ્વભાવ તેનું જ્ઞાન-દર્શનાદિમય સ્વરૂપ, તેનામાં રહેલા સુખવિર્યાદિ ગુણે અને તેની અનાદિ અનંત કાળ સુધી આત્મામાં રહેલી સ્થિતિને સમજવી જોઈએ. ઓળખવી જોઈએ તથા પ્રતીતિમાં લાવવી જોઈએ. પછી જ તેને શ્રી વીતરાગ પરમાત્મા તરફ પૂજ્ય પણાનો સાચે ભાવ જાગે છે અને એ વીતરાગના પંથે પ્રયાણ કરી રહેલા મુનશ્વરની સાચી મહત્તા ખ્યાલમાં આવે છે. અહિંસા, સંયમ, તપ, ક્ષમા, સત્વઆદિ ધર્મો, શુદ્ધ આત્મ સ્વરૂપમાંના અનુભવમાંથી જન્મેલા હોય છે. અથવા શુદ્ધ આત્મ સ્વરૂપના અનુભવ પ્રત્યે દોરી જનારા હેય છે. તેથી જેઓને અહિંસા, સંયમ આદિ ધર્મને અનુરાગ છે, તેઓએ પિતાના તેમજ પરના શુદ્ધ આત્મ સ્વરૂપનું શ્રી જિનવચનને અનુસરીને યથાર્થ જ્ઞાન મેળવવું જોઈએ અને એ જ્ઞાન દ્વારા પોતાના જ્ઞાન તથા શ્રદ્ધામાં કાતિ લાવવી જોઈએ. સંસારી જીવને અનાદિ કાળથી પિતાના દેહ, ઈન્દ્રિયો આદિ પ્રત્યે આત્મપણાની ભ્રાંતિ છે, અને તેથી દેહ, ઈન્દ્રિય આદિના જ સુખમાં પોતાને સુખી અને ખમાં પોતાને દુઃખી માની રહ્યા છે. ૩૪ ] જેન તત્વ રહસ્ય Page #48 -------------------------------------------------------------------------- ________________ પિતાની આ ભ્રાંતિને દૂર કરવા જેઓ તૈયાર નથી અને કેવળ દેહ વિલાસી અને ઈન્દ્રિય પરસ્ત જીવન જ પસાર કરવા માગે છે. તેથી જૈન ધર્મની આરાધના અંશે પણ થવી શક્ય નથી. દેહ, ઈન્દ્રિય તેના વિષયો અને સાધને–એટલા પૂરતું જ જેઓનું જીવન છે. જીવન ધ્યેય છે અને પિતાને તથા બીજાઓને તે બાહ્ય સુખનાં સાધનો મેળવી આપવાના પુરૂષાર્થમાં જ કૃત કૃત્યતા માને છે, તેથી શ્રી વીતરાગ પરમાત્માના નિર્ચસ્થ મુનિઓની કે તેઓશ્રીએ પ્રકાશેલા ધમની સાચી પિછાન, આ જીંદગીમાં કે હવે પછીની અસંખ્ય જીદગીઓમાં પણ થવી અતિ મુશ્કેલ છે. જેઓ સાચા જૈન બનતા ઈરછે છે, તેમણે બીજી વસ્તુઓમાં કાતિ કરવાની વાતે કે જે તેમના કાબુ બહારની છે, તેને એક વખત બાજુએ રાખી, જે વસ્તુ પિતાને સ્વાધીન છે, એ પોતાના સ્વરૂપની શ્રદ્ધા અને જ્ઞાનમાં કાતિ આણવાની જરૂર છે. શ્રદ્ધા અને જ્ઞાનને એ પè થતાંની સાથે અહિંસા, સંગમ, સત્ય, ક્ષમા આદિ ધર્મો તેનામાં સહજ રીતે આવવા લાગશે અને એ. ધર્મોના પાલનથી થતા ઉચ્ચ કેટિના લાભ અનુભવવા મળશે. સાચા જૈન બનવાની ઈચ્છા ધરાવનારે ઓછામાં ઓછું આટલું તે કરવું જ જોઈએ. જૈન તત્વ રહસ્ય T[ ૩૫ Page #49 -------------------------------------------------------------------------- ________________ (૧) પિતાના દેવ-ગુરૂ—ધર્મનું યથાર્થ સ્વરૂપ એળખવું જોઈએ. - (૨) જિનેક્ત શાસ્ત્રમાં કહેલા જીવ, અજીવ આદિ નવ તનું યથાર્થ સ્વરૂપ સમજવું જોઈએ. (૩) દેહ, ઈન્દ્રિયો તેના વિષયો અને તેના સાધને આદિ જડ પદાર્થોથી પિતાનું સ્વરૂપ ભિન્ન છે. તેની વારંવાર પ્રતીતિ કેળવવી જોઈએ. (૪) આત્મામાં ગુપ્તપણે રહેલી અનંતી શક્તિઓ અને સમૃદ્ધિઓને નિરંતર વિચારવી જોઈએ તથા જેઓને તે પ્રગટ થયેલી છે અને જેઓ તેને પ્રગટ કરવા સતત ઉદ્યમશીલ છે, તેઓને આદરથી નિરંતર પૂજવા જોઈએ. (૫) જીવન શુદ્ધિ માટે ભયાભક્ષ્ય, પેયાપેય અને ગમ્યાગમ્ય સંબંધી ઉત્તમ કુળની પરંપરાથી મળેલા શ્રેષ્ઠ નિયમનું ચીવટપૂર્વક પાલન કરવું જોઈએ. (૬) અનંત ઉપકારી શ્રી જિનેશ્વર પરમાત્માના અનંત ઉપકારોને વાંચવા, સાંભળવા, સંભારવાની ઉત્તમ રૂચિ દિન-પ્રતિદિન દઢ કરવી જોઈએ. સાચા ધર્મી બનવાની ઈચ્છાવાળાએ આટલું તે કરવું જોઈએ. ૩૬ ] જેન તવ રહસ્ય Page #50 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન રહસ્ય !!!... ' C: : : . છે. (૧) જ્ઞાન ગુરૂકૃપાથી Tી (૨) શ્રદ્ધા અને જ્ઞાન જ્ઞાન અને ક્રિયા (૪) જ્ઞાન સાધના િ (૫) જ્ઞાનનું પરાવર્તન (સ્વાધ્યાય) Page #51 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન ગુરુકૃપાથી ખરૂં જ્ઞાન વૈખરી વાણીના અનેક વર્ષોના સંબંધ થવાથી થતું નથી. પણ ગુરૂના વિશુદ્ધ વિચારના પ્રવાહને શિષ્યના માનસિક દ્રવ્ય સાથે સંબંધ થવાથી ખરૂં જ્ઞાન સ્પર્શે છે જ્યારે ગુરૂ સાથે મનની એકતા થાય ત્યારે, શિષ્ય હજારે કે લાખો ગાઉ દૂર હોય તે પણ ગુરૂના અનુભવ જ્ઞાનને પ્રકાશ. શિષ્યના અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરે છે. ગુરૂએ જ્ઞાન આપવા માટે હંમેશાં વાણુનો ઉપયોગ કરે જ પડે, એવો એકાંત નિયમ નથી, જ્ઞાનની ઉચ્ચ ભૂમિકામાં વિચરતા જ્ઞાની પુરૂષના અંતઃકરણમાંથી વિચાર-જ્ઞાનની સૂક્ષ્મ ધારાને પ્રવાહ, અધિકારી શિષ્યની હૃદયભૂમિ પર પડે છે, ત્યારે તેમાં નૂતન ધરૂપ જ્ઞાનની વાડી ઉગી નીકળે છે. આ માટે જ્ઞાનની જિજ્ઞાસાવાળા શિષ્ય ગુરૂના અને પોતાના મનને સંબંધ થવા માટે પોતાના મનને યોગ્ય ૩૮ ] જૈન તત્વ રહસ્ય Page #52 -------------------------------------------------------------------------- ________________ અધિકારવાળું કરવાની આવશ્યકતા રહે છે. શિષ્યના મનની આવી ગ્યતા, ગુરૂમાં ઈઝ બુદ્ધિ ધારણ કરવાથી સિદ્ધ થાય છે. તેનું કારણ એ છે કે શિષ્યનું મન તુચ્છ ગણતા વિષયોમાં ભ્રમણ કરતું હોય છે, તેથી તે નિકૃષ્ટ પ્રકારનું હોય છે. આવા અશુદ્ધ મનને, ગુરૂના વિશુદ્ધ મન સાથે યથાર્થ સંબંધ થઈ શક્તો નથી, તેથી શિષ્યનું કર્તવ્ય છે કે પિતાના મનને ઉચ્ચ વિષયમાં રમમાણ કરીને ઉચ્ચતાવાળું બનાવવું. ગુરૂમાં ઈઝ બુદ્ધિ ધારણ કરીને, શિષ્ય જ્યારે પોતાના મનને પુનઃ પુનઃ ગુરૂની અભિમુખ કરવાનો પ્રયત્ન શ્રદ્ધાપૂર્વક કરે છે, ત્યારે શિષ્યનું મન, અશુદ્ધિ ત્યજીને વિશુદ્ધિ ધારણ કરતું થાય છે. અને તેમ થતાં ગુરૂના ઉચ મનને સંબંધ થવાથી યોગ્યતાવાળું બને છે. કહ્યું છે કે જેને દેવતત્વ ઉપર ઉત્કૃષ્ટ ભક્તિ છે, અને તેવી જ ગુરૂ તવ ઉપર પણ છે, તે મહાત્માને શાસ્ત્રોમાંના અર્થો પ્રત્યક્ષ થાય છે. જ્યાં આવી બુદ્ધિ નથી હતી. ત્યાં જ્ઞાનનો કે ઉપદેશને છેડો બહુ બહુ તે શબ્દજ્ઞાન કે વાચિકજ્ઞાનમાં આવે છે. કિંતુ અનુભવજ્ઞાનરૂપે અંતરમાં પરિણામ પામવારૂપે નથી આવતે. ઉપદેશનું પરિણામ અનુભવ જ્ઞાનમાં આવે એ અર્થે ઉપદેશદાતા ગુરૂ પ્રત્યે શિષ્ય બહુમાનવાળી ઉચ્ચ બુદ્ધિ રાખવી જોઈએ. જેન તત્વ રહસ્ય Page #53 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ કે શિક્ષણને હેતુ કેવળ બાવન અક્ષરોની રચનાવાળું શબ્દજ્ઞાન આપવાનું નથી, પણ જીવન અત્યંત વિશુદ્ધ, ઉદાત્ત અને શક્તિવાળું બનાવવાનું છે. આ હેતુ જીવનગ્રંથમાં વર્ણવેલી અને ઉપદેશમાં કહેલી વિગતે પિપટપાઠની જેમ બેલી જવા માત્રથી કે તેને શબ્દાર્થ માત્ર જાણી લેવાથી સિદ્ધ થતું નથી, પરંતુ સુગુરૂના વિશુદ્ધ મનને સંબંધ, શિષ્યના મન સાથે થાય છે ત્યારે સિદ્ધ થાય છે. આત્માનુભવને ઉપાય આત્મસ્વરૂપ કેવળ અનુભવગમ્ય છે. તે અનુભવ મન, વાણી અને દેહથી અલગ થયા સિવાય, યથાર્થ વિરક્તિ સિવાય થતો નથી. અનુભવ દ્વાર ખેલવા માટે સાચા પ્રેમથી ભરેલ એકજ “સાદ' બસ છે. - મન, વાણી અને દેહથી અલગ થઈને, પર બીજાને સમગ્ર સાચા પ્રેમથી જો એ સાદ કરવામાં આવે તે આજે જ આ ક્ષણે જ હૃદયના ઊંડાણમાં તે અનુભવ થ શકય છે. મનુષ્ય પોતાને સઘળે પ્રેમ આજે આત્મસ્વરૂપ સિવાય બીજે બધે પાથરી બેઠો છે. કામરાગ, સ્નેહરાગ અને દૃષ્ટિરાગને વશ થઈ, પોતાને છેડી પરમાં પોતાને બધે પ્રેમ વિખેરી બેઠો છે. ૪૦ ] જૈન તત્વ રહસ્ય Page #54 -------------------------------------------------------------------------- ________________ જો સત્ર વિખરાએલા આ પ્રેમને એકત્ર કરી લેવામાં આવે અને તરવા માટે પાણીની જેમ તેને એક સ્થાને કેન્દ્રિત કરી લેવામાં આવે. તા સ્વ-સ્વરૂપને અનુભવ આજે પણ થવા શકય છે. આત્મ સ્વરૂપ પ્રત્યેના પ્રેમ વિનાનુ` શાસ્ત્રીયજ્ઞાન પણ ઘણીવાર શુષ્ક અને નિરસ લાગે છે. વિખરાએલાં તંતુગણુ એકત્રિત થઈ પરિપુસ્ટ રજીપણે પરિણામ પામે છે અને પછી અતિ બળવાન હાથીને પણ વશ કરી દે છે, તેમ જો કામરાગ, સ્નેહરાગ અને દૃષ્ટિરાગરૂપે વિખરાએલા પ્રેમના તંતુગણને એકત્ર કરવામાં આવે અને મજબૂત પાશરૂપ મનાવવામાં આવે તે, તે પાશ વડે અતિ તરલતર એવા મન-માતંગને પણ વશ કરી શકાય. વશ થયેલા તે મનરૂપી માતંગ પર આરૂઢ થઈને પછી આત્માનુભવ સુધી સુખપૂર્વક પહોંચી શકાય. પ્રેમ એ વિશ્વનુ' મહા વશીકરણ તત્ત્વ છે. સાચા પ્રેમપૂવ કના પાકારથી અનુભવનાં દ્વાર ઉઘડી જાય છે અને સમગ્ર તત્ત્વજ્ઞાનના નિષ્કરૂપ સ્વરૂપનિવાસ ભવનમાં પ્રવેશી શકાય છે. આ પ્રેમને માતા કાજે રડતા બાળકના દાખલાથી કઈક અ`શે સમજી શકાશે. અલ્પના પૂણ્ માટેના પાકાર, પૂર્ણ સ્વરૂપ પ્રત્યેના ભાવ અનુસાર તીવ્રતા ધારણ કરતાં ડાય છે અને તીવ્રતાની માત્રા અનુસાર કર્મી કપાતાં રહે જૈન તત્ત્વ રહસ્ય [ ૪૧ Page #55 -------------------------------------------------------------------------- ________________ છે. અલ્પના ઘરમાં પરમના પ્રેમના પ્રકાશ પથરાવા માંડે છે. તે પછી જે નિરૂપાધિક સુખને અનુભવ થાય છે,તેનું વર્ણન શબ્દાતીત છે. ઇન્દ્રિયગ્રાહ્ય, સુખાભાસરૂપ દામ્પત્યનુ' સુખ પણ જો અવર્ણનીય મનાતું હાય, તા ઇન્દ્રિયાતીત આત્મિક સુખના અનુભવને વાણીથી, કલમ દ્વારા કાણુ વર્ણવી શકે ? અર્થાત્ . કાઈ નહિ. સાકર ખાનારનુ` માં મીઠું થાય છે તે અનુભવ સિદ્ધ હકીકતની જેમ, આત્માથી આત્માને આત્મામાં અનુભવવાથી ચિત્ત એવું તે મીઠુ· થાય છે કે તેનું કદી વર્ણન ન થઈ શકે. આ મીઠાશ એ જ આત્માના વિશુદ્ધ સ્નેહ-પરિણામ છે જે સમગ્ર આત્મપ્રદેશમાં પરિણમીને આરાધકને અખૂટ અખ'ડ—અનિવચનીય સુખના સહજ આન બક્ષે છે. માટે જ આત્માને આનાન' કહ્યો છે. અને તેની પરમ વિશુદ્ધિની આરાધના ઉપર સઘળા ભાર અનત જ્ઞાનીએ મૂકયેા છે. ૪૨ ] જૈન તત્ત્વ રહસ્ય Page #56 -------------------------------------------------------------------------- ________________ ]][] JIT શ્રદ્ધા અને જ્ઞાન માનવજાતિ એ સર્વ જાતિઓમાં પ્રધાન જાતિ છે. કારણ કે સૌથી અધિક બુદ્ધિમાન પ્રાણીઓના સમુદાયથી બનેલી જાતિ છે. તાત્પર્ય કે માનવજાતિ એટલે બુદ્ધિમાન પ્રાણીઓને સમુદાય. માનવ સમુદાયમાં પણ કાળભેદે બુદ્ધિના તારણમાત્રથી અનેક પ્રકારના ભેદ પડી જાય છે. તે પણ ગમે તેવા કાળે બીજા પ્રાણીઓની બુદ્ધિ કરતાં માનવજાતિની બુદ્ધિ અધિક જ રહેવાની છે, તેમાં સંશય નથી. ' માનવ સમુદાય એ બુદ્ધિપ્રધાન વર્ગ છે, એનો અર્થ એ છે કે બુદ્ધિ એ મનુષ્યનું સત્ત્વ છે. જેમ શરીરનું સવ એ શુક્ર છે અને શરીરની શોભા એ મુખ છે, તેમ માનવને માનવ તરીકે ટકાવનાર કે ભાવનાર એક માત્ર બુદ્ધિ છે. બુદ્ધિ એ આંતરિક વસ્તુ છે, તેનું કારણ તે બાહ્ય ઈન્દ્રિયોથી અગોચર છે. જે વસ્તુ બાહ્ય ઈન્દ્રિયોને ગેચર જેન તત્વ રહસ્ય [ ૪૩ Page #57 -------------------------------------------------------------------------- ________________ ન થઈ શકતી હોય તે વસ્તુ ન જ હોય, એ નિશ્ચય કરી શકાય તેવો નથી. આકાશ વગેરે કે પરમાણુ આદિ પદાર્થો બાહ્ય ઈન્દ્રિયોથી અગોચર હોવા છતાં તેની સત્તા દરેકને સ્વીકારવી જ પડે છે, તેમ બુદ્ધિ-જ્ઞાન આદિ આંતરિક વસ્તુ ઈન્દ્રિય પ્રત્યક્ષ ન થઈ શકતી હોય તે પણ સ્વ-સંવેદન (પ્રત્યક્ષ) થી પ્રત્યેકને તેની સત્તા સ્વીકાર્યા સિવાય ચાલે તેમ છે જ નહિ. જેઓ બહિરિન્દ્રિય ગોચર પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા અનુભવાતા બાહ્ય પદાર્થોની સત્તા સ્વીકારવા તૈયાર છે, તેઓ એ પદાર્થોને અનુભવ કરાવનારા જ્ઞાનની જ સત્તા સ્વીકારવાની ના પાડે તે તેઓનું એ વર્તન, પુત્રને સ્વીકાર કર્યા બાદ માતાને જ અસ્વીકાર કરવા જેવું હાસ્યાપદ ઠરે છે. માટે જે ખાદ્ય પદાર્થોની સત્તા નિશ્ચિત થાય છે, તે તેને નિશ્ચય કરાવનાર જ્ઞાનાદિ આંતરિક પદાર્થોની સત્તા સ્વીકાર્યા સિવાય છૂટકો જ નથી. બાહ્ય ઈન્દ્રિયોથી અગોચર બુદ્ધિ પણ સ્વ–સંવેદન ગોચર હેવાથી પિતાની હયાતિ પુરવાર કરે છે અને બુદ્ધિ જ જે માનવ સમુદાયનું સર્વસ્વ છે, તે તેને હણાઈ જતાં, નાશ પામતા કે વિપરીત માગે તણાઈ જતાં બચાવી લેવી એ મુખ્ય ફરજ થઈ પડે છે. ૪૪] જૈન તત્વ રહસ્ય Page #58 -------------------------------------------------------------------------- ________________ આ ફરજ પાળવાથી માનવસમાજની સેવા થઈ શકે છે. બુદ્ધિને હણાઈ જતી અટકાવવી તેમજ સુવિકસિત કરવી એ જ એક માનવ સમાજની સેવા કરવાનું લક્ષ્ય હોવું જોઈએ. એ લયને સ્થિર કર્યા સિવાય સેવા માટે કરવામાં આવેલ સઘળે પ્રયત્ન કાં તે નિષ્ફળ નીવડે છે, કાં તે કુસેવામાં પરિણમે છે. સેવાનો પ્રયત્ન નિષ્ફળ ન નીવડે કે કુસેવામાં ન પરિણમે એ ખાતર માનવ સમુદાયની બુદ્ધિને નુકશાન કરનારા તત્વેનું જ્ઞાન સૌથી પ્રથમ મેળવી લેવું જોઈએ. બુદ્ધિ એ આત્માને ગુણ છે. આત્માના સર્વ ગુણેમાં તે ગુણ પ્રધાન છે. જેમ બીજી પ્રધાન વસ્તુઓ માટે બને છે. તેમ આત્માના પ્રધાન જ્ઞાન ગુણને પણ હાનિ પહેચાડનાર તો આ જગતમાં અસ્તિત્વ ધરાવે છે. એ સર્વ તમાં પ્રધાન હાનિકારક તત્વ વિપરીત શ્રદ્ધા છે. વસ્તુ જેમ અમૂલ્ય, તેમ તેની રક્ષા કરવી પણ મુકેલ. અમૂલ્ય વસ્તુને લૂંટાઈ જતી બચાવવા માટે જે પૂરેપૂરી સાવધાની ન રાખવામાં આવે તે તે વસ્તુ સચવાઈ રહેવી મુશ્કેલ છે. તેમ જ્ઞાન તથા બુદ્ધિ જેવી અમૂલ્ય આત્મવસ્તુને લૂંટાઈ જતી અટકાવવા માટે આત્માએ અત્યંત સાવધાન બનવાની આવશ્યકતા રહે છે. વિપરીત શ્રદ્ધા–એ આત્માના જ્ઞાન ગુણને હણી નાખે છે અને સમ્યગુ શ્રદ્ધા એ સુવિકસિત કરે છે, એ એક સિદ્ધાન્ત છે. જૈન તત્વ રહસ્ય [ ૪૫ Page #59 -------------------------------------------------------------------------- ________________ જો કે જ્ઞાન અને શ્રદ્ધા એ બંને આત્માના ગુણે હિવાથી એ બંનેને એકમેકથી જુદા પાડી સમજવાં તે જરા અઘરું કામ છે. તે પણ જેઓએ પોતાના જ્ઞાન ગુણને સુરક્ષિત અને નવ પલ્લવિત બનાવવા હશે, તેઓએ બંનેને ભેદ સમજ્યા સિવાય ચાલે તેમ નથી. જ્ઞાનની હિમાયત કરનાર આત્મા જ્યારે શ્રદ્ધાની આ વાત તરફ બેદરકાર બને છે, ત્યારે તેની તે હિમાયત કેટલી પિકળ છે તે આપોઆપ જણાઈ આવે છે. જ્ઞાનને સમ્યમ્ બનાવનાર શ્રદ્ધા છે અને શ્રદ્ધાને સભ્ય બનાવનાર જ્ઞાન છે. સમ્યગ જ્ઞાન અને સમ્યક શ્રદ્ધાની ઉત્પત્તિ પણ સાથે જ થાય છે ત્યારે સમ્યગ જ્ઞાનને જેને ખપ છે, તેને સમ્યમ્ શ્રદ્ધા પ્રત્યે બેદરકારી બતાવવી ન પાલવે. જ્ઞાનનું મૂળ શ્રદ્ધા, શ્રદ્ધાનું મૂળ જ્ઞાન હોય તે -બંનેની એકી સાથે ઉત્પત્તિ થવી તે શી રીતે માની શકાય? - એ પ્રશ્ન થ સંભવિત છે. તેનું સમાધાન એ છે કે એક કાળે ઉત્પન્ન થનાર - વસ્તુમાં કાર્ય-કારણભાવ કદી જોયો નથી. તે એક જ કાળે ઉત્પન્ન થનાર સભ્ય જ્ઞાન અને શ્રદ્ધા વચ્ચે કાર્યકારણભાવને પ્રશ્ન શી રીતે ઉપસ્થિત થાય ? ન જ થાય. પણ આ પ્રશ્ન અધૂરી સમજથી ઉત્પન્ન થયેલ છે. જ્ઞાન અને શ્રદ્ધાની ઉત્પત્તિ એક કાળે પણ છે. અને તે બે વચ્ચે કાર્યકારણુભાવ પણ રહેલો છે. એનું તાત્પર્ય ૪૬ ]. જૈન તત્વ રહસ્ય Page #60 -------------------------------------------------------------------------- ________________ એ છે કે શ્રદ્ધાની ઉત્પત્તિમાં જે જ્ઞાન કારણ છે, તે જ્ઞાન પિતાનું નહિ પણ પરનું સમ્યગૂ જ્ઞાન, જ્ઞાનમાં રહેલી વિપરીતતાને ટાળનારૂં થાય છે. અને જ્ઞાનની વિપરીતતા ટળે એની સાથે જ શ્રદ્ધા ગુણ ઉત્પન્ન થતું હોવાથી શ્રદ્ધાનું મૂળ જ્ઞાન છે, એ કથન અક્ષરશઃ સાચું છે. નિસર્ગ–સમ્યગૂ દર્શનની પ્રાપ્તિ વખતે પણ બાહ્ય આલંબને કે પરાધિગમ નહિ હોવા છતાં દર્શન મોહનીય આદિ પ્રકૃતિઓના આંતરિક ક્ષપશમથી પૂર્વનું જ્ઞાન એ જ શ્રદ્ધારૂપે પરિણમે છે. તેથી ત્યાં પણ શ્રદ્ધાનું મૂળ જ્ઞાન કહેવામાં કઈ જાતની હરકત નથી. શ્રદ્ધાનું મૂળ જેમ જ્ઞાન છે, તેમ જ્ઞાનનું મૂળ શ્રદ્ધા છે એ વાત પણ તેટલી જ સાચી છે. આમ તે કઈ પણ આત્મા, કઈ પણ ક્ષણે જ્ઞાન રહિત હેતે નથી. પરંતુ શ્રદ્ધા ગુણના પ્રાદુર્ભાવ પહેલાનું તે જ્ઞાન એ જ્ઞાન, અજ્ઞાનરૂપ અર્થાત્ વિપરીત જ્ઞાન ગણાય છે, યથાર્ય જ્ઞાન કે સમ્યગૂ જ્ઞાનની ઉત્પત્તિ સમ્યગૂ શ્રદ્ધાને પછી જ થાય છે. એ અપેક્ષાએ સમ્યગ જ્ઞાનનું મૂળ શ્રદ્ધા છે એ કથન બરાબર છે. સમ્યગૂ જ્ઞાન અને શ્રદ્ધા ઉભયની ઉત્પત્તિ એક કાળે હોવા છતાં એ બંનેના કારણે જુદા જુદા પડી જતાં હોવાથી નયવાદની દષ્ટિએ જ્ઞાનનું મૂળ શ્રદ્ધા અને શ્રદ્ધાનું મૂળ જ્ઞાન કહેવામાં કઈ બાધ નથી. જૈન તત્વ રહસ્ય Page #61 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનનું મૂળ જે શ્રદ્ધા છે, તે સમ્યગ્ જ્ઞાનનુ મૂળ છે. નહિ કે વિપરીત કે અયથા જ્ઞાનનું મૂળ. એજ રીતે શ્રદ્ધાનું મૂળ જે જ્ઞાન છે, તે પરનુ સમ્યગ્ જ્ઞાન, નહિ કે સ્વનું અને સ્વનું માનીએ તે પણ, તે સમ્યગ્ જ્ઞાન પહેલાનું મંદ મિથ્યાત્વવાળું અય. થાય જ્ઞાન પણ સમ્યગ્ જ્ઞાનનું કારણ બની શકે છે. તેમાં હેતુ કેાઈ પણ હાય, તા તે મિથ્યાત્વની મંઢ દશામાં વતા આગ્રહના અભાવ છે. મતલબ કે નિરાગ્રહી અને મધ્યસ્થ દૃષ્ટિ આત્મા, મિથ્યાત્વવાળી દશામાં પણ સમ્યગ્ જ્ઞાનની પ્રાપ્તિના અધિકારી બની શકે છે. અથવા નિશ્ચય નયની દૃષ્ટિએ જ્ઞાન અને શ્રદ્ધા. ઉભયની ઉત્પત્તિ એક જ કાળે થાય છે, તેથી તે એમાં કાર્ય-કારણભાવ નથી, એમ માનવામાં પણ કાઈ હરકત નથી. જ્ઞાન અને શ્રદ્ધાના પરસ્પરના કાર્ય-કારણભાવ માનવામાં આવે છે, તે કેવળ વ્યવહાર નયની દૃષ્ટિથી અને માની પ્રાપ્તિ, ટકાવ, વૃદ્ધિ માટેના સાધનામાં એ પણ મુખ્ય એક સાધન હાવાથી માનવામાં આવે છે.. આમ વ્યવહાર દૃષ્ટિને પણ મુખ્ય માન્યા સિવાય ચાલી શકે તેમ નથી. આ રીતે જોતાં-વિચારતાં શ્રદ્ધા એજ જ્ઞાનના એક પરમ ઉપાય હેાવાથી, એ શ્રદ્ધા વિપરીત ન બની જાય, ૪૮ ] જૈન તત્ત્વ રહસ્ય Page #62 -------------------------------------------------------------------------- ________________ કિન્તુ સમ્યફ બની રહે, તે માટે જેટલે પ્રયત્ન કરવામાં આવે તેટલો ઓછો છે. જ્ઞાનને સુધારનાર જેમ શ્રદ્ધા છે. તેમ બગાડનાર પણ શ્રદ્ધા છે. માત્ર જ્ઞાનથી ફૂલાઈ જવાનું નથી. વિશાળમાં વિશાળ જ્ઞાન પણ વિપરીત શ્રદ્ધાથી યુક્ત હય, તે તે જ્ઞાન તારનારૂં થઈ શકતું નથી, પરંતુ ડૂબાડનારૂં જ થાય છે. ઝેરનો એક કણ જેમ દૂધથી ભરેલા વાસણને ઝેર સ્વરૂપ બનાવી દે છે, તેમ વિપરીત શ્રદ્ધાથી યુક્ત આત્માને સેંકડો ગ્રન્થનું અધ્યયન પણ ઝેર સ્વરૂપ બની જાય છે. તલવાર એ શત્રુને ઘાત કરનારી હોવા છતાં તેને ઉપગ નહિ કરી શકનાર બાળકના કે ઉન્મત્ત માણસના હાથમાં મૂકાય, તે તે તેને પોતાને જ ઘાત કરનારી થાય છે. તેમ જ્ઞાન એ ઉત્તમ અને તારક હોવા છતાં જે તે વિપરીત શ્રદ્ધાથી ઓતપ્રોત થયેલું હોય તે તે તેના માલિકને ઉત્તમ બનાવવાના બદલે અધમ જ બનાવે છે. અથવા ઊંચે ચઢાવવાના બદલે નીચે જ પાડે છે. એટલે ઉન્નતિનું પગથિયું એ જ્ઞાન નથી, પણ સાચી યથાર્થ શ્રદ્ધા છે, એ વાત વધારે દઢ થાય છે. જ્ઞાનના મદમાં આવી જઈ જેઓએ પોતાની શ્રદ્ધાને સુધારવાનો પ્રયત્ન છોડી દીધે, તેઓ જ્ઞાની તે બન્યા, પણ પોતાની સ્થિતિ કે ગતિને સુધારી શક્યા નહિ. જૈન તત્વ રહસ્ય [ ૪૯ Page #63 -------------------------------------------------------------------------- ________________ આત્માની ગતિ અને સ્થિતિ ઉભયને સુધારવા માટે એકલું જ્ઞાન કદી ફળદાયક થઈ શકતું નથી. પણ યથાર્થ શ્રદ્ધા યુક્ત જ્ઞાન જ કાર્યસાધક બને છે. શ્રદ્ધાની પ્રાપ્તિ સૌથી દુષ્કર છે. જ્ઞાનની પ્રાપ્તિ દુન્યવી લોભથી પણ થઈ શકે છે. જ્યારે દુન્યવી લોભ, સમ્યક શ્રદ્ધાની પ્રાપ્તિમાં કામ આવી શકતું નથી. ઉલટો અંતરાયરૂપ થઈ પડે છે. સાડા નવ પૂર્વના જ્ઞાની પણ અશ્રદ્ધાળુ રહી ગયા અને અલ્પ જ્ઞાનને ધરનારા પણ શ્રદ્ધાળુ આત્માઓ ભવાંતને સાધી ગયા. શ્રદ્ધાની પ્રાપ્તિ દુષ્કર એટલા માટે છે કે અમુક અંશે પણ દુન્યવી સ્વાર્થથી નિઃસ્પૃહ બન્યા સિવાય તે પ્રાપ્ત થઈ શકતી નથી. જ્યારે જ્ઞાનની પ્રાપ્તિ સર્વ પ્રકારના દુન્યવી સ્વાર્થથી ભરેલા આત્માઓમાં પણ દુન્યવી દષ્ટિએ ઊંચામાં ઊંચી લાગે તેવી પણ થેઈ શકે છે. આ કારણે ઉત્તમ અગર અધમ મનુષ્યની સાચી પરીક્ષા તેનામાં કેટલું જ્ઞાન છે. એની તપાસ દ્વારા થઈ શકતી નથી. પરંતુ તે કેવી જાતની શ્રદ્ધા ધરાવે છે અર્થાત્ તેની શ્રદ્ધા વિશ્વાસ–રૂચિ કયા પદાર્થો ઉપર છે. એની પરીક્ષા દ્વારા જ થઈ શકે છે. ઊંચી કોટિનું જ્ઞાન ધરાવનાર આત્મા પણ જે અધમ પ્રકારની રુચિવાળે હોય તે તે દુનિયામાં પણ ઉત્તમ ગણાતું નથી મનુષ્યના મનુષ્યની પરીક્ષા તેની રુચિ ઉપર છે, પણ માત્ર જ્ઞાન ઉપર નથી. ૫૦ ] જેન તવ રહસ્ય Page #64 -------------------------------------------------------------------------- ________________ ધનની રુચિવાળા જ્ઞાની પણ પાપી બને છે. અને ધર્માંની રુચિવાળા અજ્ઞાની પણ નિષ્પાપ જીવન ગાળી શકે છે. જીવનમાં પાપી બનવુ' કે નિષ્પાપ બનવું તેના મુખ્ય આધાર જ્ઞાન નથી, પણ રુચિ છે. એ રુચિને સુધારનારુ જ્ઞાન તારક છે અને બગાડનારું જ્ઞાન મારક છે. જગતના જીવાની રૂચિના મુખ્ય બે વિભાગ પડે છે, એક વૈષયિક સુખની રૂચિવાળા અને બીજો આત્મિક સુખની રૂચિવાળા વર્ગ છે, વૈયિક સુખની રૂચિવાળા વર્ગ માટેા છે. જ્યારે આત્મિક સુખની રૂચિવાળા વર્ગ પ્રમાણમાં અતિ અલ્પ છે. વિષય સુખની રૂચિવાળા આત્માઓને ધન જેટલુ ગમે છે, તેટલા ધમ ગમતા નથી. અને ધનવાન જેટલા ગમે છે, તેટલા ધર્માંવાન ગમતા નથી. એને ધનવાનની પ્રવૃત્તિઓ જેટલી ગમે છે, તેટલી ધમી એની પ્રવૃત્તિઓ ગમતી નથી. આત્મિક સુખની અભિલાષાવાળા આત્માઓને ધન તુચ્છ લાગે છે અને ધર્મ અતિશય મૂલ્યવાન લાગે છે. ધનની પાછળ પડનારા આત્માએ તેને વ્યર્થ જીવન ગાળનારા લાગે છે. જ્યારે ધર્મની પાછળ પડનારા આત્મા જીવનને સાર્થક કરનારા લાગે છે. રૂચિનું. આ અંતર, આંતરિક ક્ષયાપશમથી થનારૂ હાવા છતાં એ પ્રકારના આંતરિક ક્ષયાપસમ પેઢા કરવા માટે બાહ્ય સાધના પણ મહત્ત્વનો ભાગ ભજવે છે અધમ જૈન તત્ત્વ રહસ્ય [ ૫૧ Page #65 -------------------------------------------------------------------------- ________________ રૂચિવાળા આત્માએ પેાતાની તે રૂચિના આગ્રહ છેાડી નહિ શકતા હૈાવાથી ઉત્તમ રૂચિવાળા આત્માએ પ્રત્યે તેમના વિરોધ ચાલુ હાય છે. જ્યાં સુધી એ વિરુદ્ધ પ્રકારની રૂચિ રહેવાની, ત્યાં સુધી એ વિરેાધ પણ કાયમ રહેવાને, એ વિરાધને જેઆ ટાળવા ઈચ્છતા હોય, તેમણે રૂચિના ભેદ ટાળવાની પ્રથમ આવશ્યકતા છે. રૂચિના ભેદ ટાળવામાં પણ સમ્યક્ શ્રદ્ધા પાયાના ભાગ ભજવે છે. જ્યારે શ્રદ્ધા રહિત જ્ઞાન તેમાં અંતર વધારનારૂ નીવડે છે. સ્વા માટે નહિ, પણ ઉત્તમ આચાર, ઉત્તમ વિચાર અને ઉત્તમ વ્યવહાર માટે પણ રૂચિની ભિન્નતા અનુસાર જાતિ આદિસ્થૂલ ભેટ્ઠા પણ આવશ્યક છે. એ ભેદોને નિર્મૂળ કરવાની વૃત્તિ, તેમાં જ જન્મે છે કે જે ઈરાદાપૂર્વક અગર તે અજ્ઞાનથી ઉત્તમતા અને અધમતાના ભેદ ટાળી નાખવા માગતા હાય છે. સર્વ જગતને ઉત્તમ બનાવી દેવાની ભાવના એ અવશ્ય ઉત્તમ કરણી હાવા છતાં, પણ જ્યાં સુધી સકળ જગત ઉત્તમ બન્યું નથી, ત્યાં સુધી સઘળા પ્રકારના ઉત્તમ વ્યવહારાના વિલાપ કરવા તૈયાર થવું એ મૂર્ખતા છે, સ્વાર્થ માટે જાતિ પાતિના ભેદ નભાવી રહ્યા હાય તેવા પણુ આ જગતમાં ન જ હાય એમ નહિ, પણ તેવાઓના કારણે ઉત્તમ આચાર-વિચારાની રક્ષા માટે પર ] જૈન તત્ત્વ રહસ્ય Page #66 -------------------------------------------------------------------------- ________________ જરૂરી ભેદોને પણ નાશ કરી નાંખવા, એ ચારના પાપે શાહુકારના નાશ કરવા જેવુ' ઉતાવળિયુ* અને અઘટિત પગલુ છે. તાપ કે સમ્યક્ શ્રદ્ધા એ આંધળાની લાકડી કરતાંય અધિક ઉપકારક છે. બુદ્ધિને શ્રદ્ધાના પગ કહીએ તા, શ્રદ્ધા એ બુદ્ધિની આંખ છે. એ રીતે જોતાં-વિચારતાં પણ યથાર્થ શ્રદ્ધાનુ જીવનના સદેશીય ઘડતરમાં આગવુ સ્થાન છે જ. બાળક માતાને બુદ્ધિ વડે નહિ શ્રદ્ધા વડે સમર્પિત થાય છે. તે રીતે આપણે પણ શ્રદ્ધાપૂર્વક દેવ-ગુરૂને સમર્પિત થઈને આત્મ કલ્યાણના પંથે આગળ વધીએ. L જૈન તત્ત્વ રહસ્ય [ ૫૩ Page #67 -------------------------------------------------------------------------- ________________ L]] જ્ઞાન અને ક્રિયા આત્માની શુદ્ધ અવસ્થા એ મોક્ષ છે, અશુદ્ધ અવસ્થા એ સંસાર છે. અશુદ્ધ અવસ્થા કે શુદ્ધ અવસ્થા એ કઈ વસ્તુની હોય છે. જીવ એ વસ્તુ છે અને તેની બે અવસ્થા છે. એક શુદ્ધ અને બીજી અશુદ્ધ. અશુદ્ધ અવસ્થામાં રહેલા જીવ, શુદ્ધ અવસ્થા કેવી રીતે પ્રાપ્ત કરી શકે? એને ઉપાય બતાવવા માટે શાસ્ત્રકાર મહર્ષિઓએ “જ્ઞાન ચિન્મ્યાં મોક્ષા સૂત્રની રચના કરી છે. જીવને મેક્ષ એકલા જ્ઞાનથી કે એકલી ક્રિયાથી નથી થતો, પણ એ એના સંયોગથી જ થાય છે. એ વાતને ઉક્ત સૂત્ર સંક્ષેપથી પણ સ્પષ્ટપણે જણાવે છે. બીજા શબ્દોમાં કહેવું હોય તે કહી શકાય કે, ૫૪ ] જૈન તત્વ રહસ્ય Page #68 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા નિરપેક્ષ જ્ઞાન એ જ્ઞાન જ નથી અને જ્ઞાન નિરપેક્ષ ક્રિયા એ ક્રિયા જ નથી. સાચું જ્ઞાન, ક્રિયા સહિત જ હોય છે. સાથી ક્રિયા, જ્ઞાનપૂર્વક જ થાય છે. એ રીતે ક્રિયા અને જ્ઞાન જળ અને તેના રસની જેમ પરસ્પર મળેલાં જ હાય છે. જળ અને તેના રસ એ જેમ નથી, તેમ સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ બીજાથી જુદા પાડી શકાતાં નથી. જુદા પડી શકતા ક્રિયા પણ એક દારિદ્રથી હણાયેલા પુરુષ, જો ચિંતામણિરત્નના સ્વરૂપને ખરેખર જાણનારા હાય, તેા તેને મેળવવાના ઉપાયને છેાડીને બીજી પ્રવૃત્તિ કરી શકે જ નહિ અને જો કરે, તેા તે ચિંતામણિરત્નના સ્વરૂપને જાણનારા છે. એમ કહેવાય જ નહિ; તેમ અશુદ્ધ અવસ્થામાં રહેલે જીવ, અશુદ્ધ અવસ્થાના દુઃખને અને શુદ્ધ અવસ્થાના સુખને ખરેખર જાણતા હાય, તે અશુદ્ધ અવસ્થા ઢાળીને શુદ્ધ અવસ્થા મેળવવાના ઉપાય કર્યા સિવાય રહી શકે જ નહિ. એ ઉપાયનુ નામ જ ક્રિયા છે. અને શુદ્ધ તથા અશુદ્ધ અવસ્થાના સ્વરૂપનું યથાય ભાન, તેનું નામ જ જ્ઞાન છે. જેમ માક્ષની ખાખતમાં તેમ સ`સારના પ્રત્યેક કાય ની સિદ્ધિમાં પણ જ્ઞાન અને ક્રિયા પરસ્પર મળેલાં જ હાય છે. જૈન તત્ત્વ રહસ્ય [ ૫૫ Page #69 -------------------------------------------------------------------------- ________________ શાસામાં એ માટે આંધળા અને પાંગળાનું એક પ્રસિદ્ધ દૃષ્ટાન્ત છે. એક ગામમાં એકાએક આગ લાગવાથી ગામના બીજા બધા માણસો તે પોતાનો જીવ બચાવવા માટે ભાગી છૂટયા. પણ એક આંધળે હતા તે આંખે દેખી નહિ શકવાથી અને એક પાંગળો હતો તે પગ નહિ હેવાથી આગનું સ્થાન છેડી શક્યા નહિ અને બંને આગમાં બળી ગયા. જે તેઓ પરસ્પર મળી શક્યા હેત અને આંધળાએ પાંગળાની આંખની તેમજ પાંગળાએ આંધળાના પગની મદદ લીધી હોત તે બંને બચી શક્યા હોત. આ દષ્ટાતને સાર એ છે કે ક્રિયા વગરનું જ્ઞાન પાંગળું છે અને જ્ઞાન વિનાની ક્રિયા આંધળી છે. એ બેને પરસ્પર સંયોગ ન થાય અર્થાત્ બંને પરસ્પર સાપેક્ષ ન બને તે અવશ્ય નાશ પામે અર્થાત્ એકલા ક્રિયાવાનને કે એકલા જ્ઞાનવાનને આ સંસારરૂપી આગમાં નાશ થયા વિના રહે નહિ. વસ્તુ સ્થિતિ આવી હોવા છતાં એકલા જ્ઞાનને કે એકલી ક્રિયાને પક્ષપાત જીવને શાથી થાય છે તેનાં પણ કારણે છે, અને તે એ છે કે, શાસ્ત્રોમાં જ્ઞાનનો મહિમા ગાતી વખતે ક્રિયાને મહિમા નહિવત્ હોય છે અને ક્રિયાને મહિમા ગાતી વખતે જ્ઞાનને મહિમા પ્રધાન ગૌણ ભારે હોય છે. ૫૬ ] જૈન તત્વ રહસ્ય Page #70 -------------------------------------------------------------------------- ________________ વિવેકી આ બંનેના સુમેળ સાધીને ધર્મની આરાધનામાં આગળ ધપતા હાય છે પરંતુ ક્રિયાનું એના સ્થાને જેટલું મહત્ત્વ છે. તેટલું જ મહત્ત્વ જ્ઞાનનુ' એના સ્થાને છે, એ શાસ્ત્ર વચનમાં નિષ્ઠા કેળવીને આત્માની શુદ્ધ અવસ્થાના પ્રાગટય કાજે સાધકે પ્રયત્નશીલ રહેવુ. જોઇએ. અશુદ્ધ જીવને અનાદિની અશુદ્ધતાના કારણે-મુખ્ય એ દાષા ઘર કરી ગયા હૈાય છે. એક, તે શુદ્ધ ક્રિયામાં આળસ અને અશુભ ક્રિયામાં ઉમ’ગભેર પ્રવૃત્તિ તથા બીજો દોષ તે આત્મ સ્વરૂપનું અજ્ઞાન અને પરસ્વરૂપમાં આત્મસ્વરૂપના ભ્રમ. આ બે દાષા જીવમાં એવા મૂળ નાખીને બેઠા હાય છે કે તે જ્યારે જ્ઞાનના મહિમા સાંભળે છે ત્યારે ક્રિયામાં આળસુ બની જાય છે અને જયારે ક્રિયાના મહિમા સાંભળે છે ત્યારે જ્ઞાન પ્રત્યે ઉપેક્ષાભાવવાળા બની જાય છે. જીવની આવી અશુદ્ધ દશામાં જ્યારે તેને અયેાગ્ય ઉપદેશકના સયેાગ સાંપડે છે ત્યારે તેના આ ઢાષા "ઘટવાને બદલે અધિક પુષ્ટ થાય છે પરિણામે તે વધુ અશુદ્ધ બને છે. જ્યારે તેને શુદ્ધ ઉપદેશક ગુરૂ મળે અને ઉક્ત બે દોષમાંથી એક પણ દોષ પુષ્ટ ન થઈ જાય તેવી સાવધાની પૂર્વક ઉપદેશ આપે ત્યારે તે જો સચેતન હાય, તા જ્ઞાન અને ક્રિયા ઉભયની યથાય આરાધના કરતા થાય. જૈન તત્ત્વ રહસ્ય [ ૫૭ Page #71 -------------------------------------------------------------------------- ________________ અહીં જ્ઞાનથી આત્મ સ્વરૂપનું જ્ઞાન લેવાનું છે. અને ક્રિયાથી હિંસાદિ અશુભ ક્રિયાઓથી વિમુક્ત કરનારી ક્રિયાઓ સમજવાની છે. કારણ કે મોક્ષમાર્ગમાં આત્મા જ્ઞાન શૂન્ય જ્ઞાન, જે સમગ્ર જગતનું હોય, તો પણ તેની કેઈ કિંમત નથી. અને સાક્ષાત્ કે પરંપરાએ અહિંસાદિ. ભાવને ઉત્તેજન આપનારી ક્રિયાઓ સિવાયની ક્રિયાઓ (ધર્મ, પરલોક કે પરોપકારાદિ કઈ પણ નામે) ચાહે તેટલા પ્રમાણમાં થાય, તે પણ તેની કેઈ કિંમત નથી. આત્મજ્ઞાન શૂન્ય જ્ઞાન કે કેળવણીને વિકાસ એ જેમ મોક્ષમાર્ગ નથી તેમ જ્ઞાન, વૈરાગ્ય કે અધ્યાત્મ આદિના નામે શુભ ભાવોને ઉત્તેજન આપનારી ક્રિયાઓનો નિષેધ પણ મોક્ષમાર્ગ નથી. આત્માથી જીએ તે બંનેનું યથાર્ય સ્વરૂપ સમઅને તે બંનેમાંથી એકની પણ ઉપેક્ષા કર્યા વિના યથા.. શકય આરાધક-જીવન ગાળવા પુરુષાર્થ કરવો જોઈએ. - જેન તત્વ રહસ્ય Page #72 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન સાધના જ્ઞાની પુરુષનું લક્ષણ ઓળખવું બહુ મુશ્કેલ છે. જેવી રીતે કે કેટલો શાસ્ત્રજ્ઞ છે. તે તેના શરીર, વસ્ત્ર કે આભુષણ ઉપરથી જાણી શકાતું નથી, તેવી રીતે આ જ્ઞાનીપણું ઓળખી શકાતું નથી. જેમ પતે ચાખેલ રસને પોતે જ સમજી શકે છે, તેમ જ્ઞાન એ સ્વસંવેદ્ય છે. જેમ કીડીઓનો માર્ગ કીડીઓ જ જાણે છે, તેમ ચતુર અને વિદ્વાન માણસ, જ્ઞાનીને બાલવા વગેરે ઉપરથી ઓળખી કાઢે છે. બાહ્ય દેખાવ તે જ્ઞાની પુરુષોની માફક બીજા લોકો પણ કહી–બતાવી શકે છે, એ આપણા અનુભવની વાત છે, પણ જ્ઞાનીમાં અંતઃકરણની શુદ્ધિ એ મુખ્ય લક્ષણ છે. માનાપમાન, લાભ કે નુકસાન, હાર કે છત જેના મનની સમતારૂપ સ્થિતિમાં કોઈ ફેરફાર કરી શકતાં નથી, તે જ્ઞાનીઓમાં ઉત્તમ સમજે. જૈન તત્વ રહસ્ય [ ૫૯ Page #73 -------------------------------------------------------------------------- ________________ આત્માનુભવ સંબંધી પૂછવામાં આવતાં જે તત્કાળ, સૌંશય રહિત ઉત્તર આપે છે, તે ઉત્તમ જ્ઞાની સમજવા, જેનામાં સ`તેાષ, પવિત્રતા અને મેાટી આપત્તિમાં પણ ચિત્તની શાન્તિ રહે છે, તેને ઉત્તમ જ્ઞાની સમજવેા. આવા જ્ઞાની પુરુષોનાં લક્ષણા સાધકને પેાતાને પણ પેાતાની પરીક્ષા કરવામાં માઢનરૂપ છે, એમાં સશય નથી. સાધકે હુ'મેશાં આત્મ નિરીક્ષણ કરતા રહેવુ જોઈ એ. બીજાના ઢાષા શોધી કાઢવામાં માણસ જેમ તત્પર હાય છે, તેમ પેાતાના ઢાષા શેાધી કાઢવામાં કાળજી રાખે તે એને આત્મસિદ્ધિ પ્રાપ્ત થાય છે. જ્યારે માણસ બીજાના દાખે। જોવાનું છેાડી દઈને પેાતાના ગુણ-દોષાના વિચાર કરવા માંડે છે, ત્યારે તેને આત્મશુદ્ધિના બધા ઉપાયા મળી આવે છે અને તે સિદ્ધ અને છે. આ પ્રમાણે જ્ઞાની પુરુષાના લક્ષણેા પેાતાની પરીક્ષા કરવા માટે પણ ઉપયાગી છે. જ્ઞાની પુરુષાનાં લક્ષણા આવાં જ હોવા જોઈ એ, એમ નિશ્ચિત કહી શકાતું નથી, કારણ કે નિઃસ્પૃહ અને સ્થિતપ્રજ્ઞ જ્ઞાની પુરુષ તે અત્યંત શુદ્ધ અંતઃકરણવાળા હાય છે, તેને તેા સહજ રીતે જ્ઞાનસિદ્ધિ પ્રાપ્ત થયેલી હાય છે, તેઓ પૂર્વ સંસ્કારને લીધે પ્રાપ્ત લૌકિક વ્યવહાર કરતા હૈાય છે. એથી સાધરણ માણસની માફ્ક લૌકિક વ્યવહારને કરતા જ્ઞાનીને કેવી રીતે ઓળખી શકાય ? ૬૦ ] જૈન તત્ત્વ રહસ્ય Page #74 -------------------------------------------------------------------------- ________________ તેની પરીક્ષા તે જ્ઞાની પુરુષો પોતાના જ્ઞાન બળથી જ કરી શકે છે. જેવી રીતે રનની પરખ કરનાર માણસ (ઝવેરી) રત્નને જોતાં જ તેને પારખી જાય છે, તેવી જ રીતે સાચો જ્ઞાની તેવા જ્ઞાનીને ઓળખી લે છે. જેઓ મંદ બુદ્ધિના છે, તેમની સ્થિતિ મૂઢ જેવી હોય છે. તેઓ જાગૃત અને સુવિચાર મગ્ન બને છે ત્યારે તેમનું આચરણ સુધરે છે. પણ તેઓ સુવિચાર વિમુખ થઈ જાય છે કે તરત જ દેહદષ્ટિવાળા થઈ પશુની માફક દુઃખ વગેરે ભાવ અનુભવે છે. સાચા સાધકને તેમની સાધના અને જાગૃતિ અનુસાર ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત થતી હોવાથી છેવટે તેમની વાસનાઓ બળી ગયેલા દોરાની માફક તેમને બંધનરૂપ થતી નથી. આરંભમાં સાધકને વ્યવહાર કે સ્વરૂપાનુસંધાન વગરને હેય છે, છતાં વારંવાર તેને સ્વરૂપાનુસંધાન પ્રાપ્ત થતું હોવાથી, તેને મધ્યકાળને વ્યવહાર તેને બંધનરૂપ થતું નથી. સિદ્ધ જ્ઞાની પુરુષને તે દેહમાં આત્મભાવ તે જ નથી. સ્વરૂપાનુસંધાનના અતિશય અભ્યાસના પરિણામે તેનું મન લય પામી ગએલું હોય છે. તેનું અંતઃકરણ હું આ દેહ નહિ, પણ આત્મા છું' એવા દેઢ નિશ્ચયમાં એકાકાર હોય છે. જેન તત્ત્વ રહસ્ય Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫Ego જ્ઞાનનું પરાવર્તન સ્વાધ્યાય શ્રી જિનશાસનમાં સ્વાધ્યાયને મેક્ષનું પરમ અંગ કહ્યું છે. પ્રત્યક્ષણ, પ્રમાર્જના, ભિક્ષાચર્યા, વૈયાવચ્ચ આદિ સંયમના અસંખ્ય વ્યાપારોમાંથી કઈ પણ વેગમાં વર્તતે જીવ, પ્રતિ સમય અસંખ્ય ભવનાં કર્મોને ખપાવે છે. પણ વાધ્યાય યોગમાં વર્તતે જીવ સ્થિતિ અને રસ વડે કર્મોને વિશેષ કરીને ખપાવે છે. કર્મક્ષયના મુખ્ય હેતુ એ છે, મન, વચન અને કાયાના અશુભ વ્યાપારને નિગ્રહ અને તે ત્રણેનું શુભ વ્યાપારોમાં પ્રવર્તન આ બંને હેતુઓ સ્વાધ્યાય ચોગમાં જે રીતે સિદ્ધ થાય છે, તે રીતે પ્રાયઃ અન્ય વ્યાપારે વખતે સિદ્ધ થઈ શકતા નથી. આ વાત કેવળ આગમથી જ નહિ, પરંતુ યુક્તિ અને અનુભવથી પણ સિદ્ધ છે. શ્રી જિનશાસનમાં સ્વાધ્યાય પાંચ પ્રકારને કહ્યું છે. વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા. ગુરૂ પાસે સૂત્ર અને અર્થ ગ્રહણ કરવા તે વાંચના. સંદેહ નિવારણ માટે પૂછવું તે પૃચ્છના અસંદિગ્ધ સ્વાર્થની પુનઃ પુનઃ પરિવર્તના તે પરાવર્તન. - પુનઃ પુનઃ વિચારણા તે અનુપ્રેક્ષા. કર] જૈન તત્વ રહસ્ય Page #76 -------------------------------------------------------------------------- ________________ અનુગ્રહ બુદ્ધિથી યંગ્યની આગળ કથન કરવું તે ધર્મકથા. આ પાંચ પ્રકારના સ્વાધ્યાય મન, વચન, કાયાના અશુભ વ્યાપારોને નિરોધ કરાવી, શુભમાં એકાગ્રતાપૂર્વક પ્રવર્તન કરાવે છે. તેથી કર્મક્ષયનો અસાધારણ હેતુ બની પરંપરાએ પરમપદની પ્રાપ્તિ કરાવે છે. શાસ્ત્રો કહે છે કે આદરપૂર્વકની સ્વાધ્યાયલીનતા એ યાવત્ સર્વજ્ઞ પદ અને તીર્થંકરપણાની પ્રાપ્તિને પણ હેતુ બને છે. પાંચ પ્રકારને સ્વાધ્યાય, પદાર્થોના પરમાર્થ જણાવ- નારો છે અને ક્ષણે ક્ષણે સદગતિના મૂળરૂપ પરમ વૈરાગ્યને હેતુ બને છે. આ સ્વાધ્યાય ઉત્કૃષ્ટપણે ચૌદ પૂર્વધરને હેય છે. મહાપ્રાણ ધ્યાનાદિના સામર્થ્યથી અંતમું હતમાં તેઓ ચૌદપૂર્વ અને બારે અંગોનું પરાવર્તન કરે છે. દસ પૂર્વધરને દસ પૂર્વેને સ્વાધ્યાય હોય છે. નવ પૂર્વધરોને નવ પૂર્વેને અને એ રીતે ઘટતા ક્રમે જેને બીજું કાંઈ પણ આવડતું ન હોય, તેને પણ પંચ પરમેષ્ટિ નમસ્કારને સ્વાધ્યાપ હોય છે. કારણકે આ પંચ પરમેષ્ટિ નમસ્કાર દ્વાદશાંગીને અર્થ છે, તેથી અતિ મહાન છે. શ્રી પંચ પરમેષ્ટિ નમસ્કાર દ્વારશાંગીને અર્થ હવાનાં ત્રણ કારણે છે. (૧) દ્વાદશાંગીના સ્થાને તેને ઉપયોગ થાય છે. (૨) પરિણામ-વિશુદ્ધિનું કારણ છે. (૩) તેનાથી જ્ઞાન-દર્શન–ચારિત્રનું આરાધન થાય છે. જૈન તત્વ રહસ્ય [ ૬૩ Page #77 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રોમાં કહ્યું છે કે- ઘરમાં આગ લાગે ત્યારે લેક જેમ કણ-કપાસાદિ અન્ય વસ્તુઓને છેડીને એકાદ મહામૂલી વસ્તુ ગ્રહણ કરે છે અથવા રણસંગ્રામને વિષે સુભટ બીજે ઉપાય ન હોય ત્યારે તલવાર, ભાલા વગેરે શસ્ત્રોને છોડીને એક અમોઘ બાણ કે “શક્તિ આદિ શસ્ત્રને ગ્રહણ કરે છે. તેવી રીતે મરણકાળ ઉપસ્થિત થાય ત્યારે પૂર્વધરો પણ અન્ય શ્રુત યાદ રાખવા અસમર્થ હોય ત્યારે દ્વાદશાંગીને છોડીને શ્રી અરિહંત આદિના નમસ્કારને જ યાદ કરે છે. તેથી આ નમસ્કાર દ્વાદશાંગીને અર્થ છે તે સાબીત થાય છે, અથવા સમગ્ર દ્વાદશાંગી પણ પરિણામ વિશુદ્ધ માટે જ ભણાય છે, તેથી તે દ્વાદશાંગીને અર્થ છે. આ રીતે દ્વાદશાંગીથી સાધ્ય અર્થને સાધક હેવાથી અને મરણકાળે પણ સુખપૂર્વક સ્મરણય હેવાથી એક અપેક્ષાએ આ નમસ્કારનું માહાતમ્ય દ્વાદશાંગીથી પણ વધી જાય છે. શાસ્ત્રકારોએ નામાદિ મંગળામાં આ નમસ્કારને પ્રથમ મંગળ કહ્યો છે અને વ્યાધિ, તસ્કર, અગ્નિ, જળ આદિના સર્વ ભયોને દૂર કરનાર બતાવ્યો છે. કહ્યું છે કે- “ આ શ્રી નવકાર દુઃખને હરે છે, સુખને કરે છે, યશને ઉત્પન્ન કરે છે ભવસમુદ્રને શેષે છે તથા લોક અને પરલોકના સુખનું મૂળ છે. માટે ઉઠતાં–બેસતાં, આવતાં-જતાં–અને જીવનની પ્રત્યેક પળે શ્રી નવકારનું સ્મરણ કરવાનું ઉપકારી મહર્ષિઓએ કહ્યું છું. ૬૪ ] જેન તત્વ રહસ્ય Page #78 -------------------------------------------------------------------------- ________________ નવકાર-રહસ્ય નમસ્કાર એક ચિંતન-મનન શ્રી નવકાર અને શ્રી સિદ્ધચક્ર મંત્રની શક્તિ નમસ્કાર-ચિંતામણિ પરમેઠિ-ધ્યાન મંત્ર જપ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૧ નમસ્કાર એક ચિંતનમનન જ્યાં સુધી હુ કાઈના હથિયાર-હાથા –એવા ખ્યાલ ન આવે, ત્યાં સુધી માનવીના દુઃખના ભાર જશ પણ એછેા થતા નથી. નમસ્કાર એટલે દાસત્વ, આત્મ દાન, આત્મ-સમપણું, સ્વામી પ્રત્યે સેવકના નિર્ભેળ કૃતજ્ઞભાવ, ખરા મનુષ્ય પેાતાની પૂર્ણતા તેમાં જ શેાધે છે. ‘નમા’ એ સાનાની વી’ટી છે. શ્રી અરિહતા એ હીરાના નોંગ છે. શ્રી અરિહતા એ સાચા ભાવ-હીરા છે. અમૂલ્ય મૂલ્યવાન છે. તેથી ભવ્ય જીવાની અત્યંત પ્રીતિને પાત્ર છે. શ્રી અરિહતા ઉપર પ્રીતિ બતાવનારી, ન હાય તા પેદા કરનારા અને હાય તા વધારી આપનારા મ—તે શ્રી નવકાર મહામંત્ર છે. નમા એ પ્રીતિ વાચક પદ છે. }} ] જૈન તત્ત્વ રહસ્ય Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવકારમાં ચિત્ત, વિત્ત અને પાત્ર ત્રણેને સુભગ સમન્વય છે, દુર્લભ યાગ રહેલા છે. નમસ્કાર એ સર્વ શ્રેષ્ઠ દાન છે. એ દાનમાં પાત્ર તરીકે સર્વ શ્રેષ્ઠ શ્રી તીર્થંકર પરમાત્મા અને પરમેષ્ઠિ ભગવતા છે માટે તમારા ઉપર્યેાગ શ્રી નવકારમાં પરાવા. ચેાગ અને ઉપયાગ અને શ્રી નવકારમાં લીન બને તેવુ... સરસ જીવન જીવા. મન-વચન-કાયાના ચેાગેા શ્રી નવકારની સાથે તાદાત્મ્ય સાધે તેવા અભ્યાસ કરો. ચાગ અને ઉપયોગ શ્રી નવકારના સ્મરણ વખતે ઉપયાગ વીય અને કરણ વી અને શુદ્ધ હોય છે. ઉપયાગ વીને અશુદ્ધ અનાવનાર માહાય છે. શ્રી નવકાર ગણનારને માહાય હાવા છતાં, તેના નાશ કરવાના સંકલ્પ હાવાથી, તે સ’સારના કારણભૂત ક્રમ બ ધના હેતુ તે થતા નથી. શ્રી નવકારને ગણનારા ૧ થી ૬ ગુણસ્થાન સુધીના જીવા હાય છે. ૧ થી ૩ સુધી તા દર્શનમાહ અને ચારિત્રમાહના તીત્ર ઉદય હાય છે. તેથી દૃષ્ટિ વિપરીત અને ઉપયાગ વી સથા અશુદ્ધ હાય છે. છતાં શ્રી નવકારના પ્રશસ્ત આલ'ખનથી ક્રમશઃ યાગ અને ઉપયાગની વિશુદ્ધિ થતી જાય છે. તેથી દનમાહ અને ચારિત્ર– માહ નિખળ પડે છે. જૈન તત્ત્વ રહસ્ય [ }e Page #81 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ ગુણસ્થાને દષ્ટિ નિર્મળ હોય છે. તે પણ ચારિત્ર મોહને ઉદય છે, તેટલી આત્માની નિર્બળતા છે, તેટલા અંશે ઉપયોગ અશુદ્ધ છે, દૃષ્ટિમાં સ્થિરત્વ નથી. શ્રી નવકારના આલંબને સ્થિરત્વ સધાય છે, ચારિત્ર-મેહ નિર્બળ બને છે. પાંચમે ગુણસ્થાને દૃષ્ટિની સ્થિરતા રૂપિયે એક આની જેટલી અને છ ગુણસ્થાને રૂપિયે રૂપિયા આવે છે. છતાં અનુકૂળ-પ્રતિકૂળ નિમિત્તાની હાજરીમાં ઉપયોગની સ્થિરતા ચલિત થઈ જાય છે. ઉપગ વીર્યની આટલી પણ અશુદ્ધિ, આત્માને અમુક સમય પર્યત સંસારમાં રખડાવે છે. શ્રી નવકારના આલંબથી યોગ અને ઉપયોગની સ્થિરતા અને પ્રશસ્તતા વધતી જાય છે. તેથી તેને આશ્રય જીવને અત્યંત હિતકર છે. i દશન અને ચારિત્ર યેગની શુદ્ધિ માટે “નમે પદ છે. ઉપયોગની શુદ્ધિ માટે અરિહંતાદિ પદો છે. અરિહંતાદિ પદોમાં ઉપયોગ જેડવાથી દર્શન મેહ અને ચારિત્ર–મોહ ઘટતા જાય છે. દર્શન–મોહ ઘટવાથી દષ્ટિ દોષ અને પરભાવરમણતા ઘટે છે. ૬૮ ] જેન તત્વ રહસ્ય Page #82 -------------------------------------------------------------------------- ________________ પરમાં હું પણાની બુદ્ધિ એ દષ્ટિ દોષ છે અને હું પણની બુદ્ધિ ન હોવા છતાં સંસ્કારવશ પરભાવમાં રમણ કરવાની બુદ્ધિ જાગે છે, એ ચારિત્ર-મેહને દેષ છે. શ્રી નવકારથી અર્થાત્ શ્રી નવકારના સ્મરણ-મનનાદિથી પરભાવ રમણતારૂપ ઉપયોગ વિર્ય પલટાઈને સ્વભાવ રમણતારૂપ બને છે. આ રીતે પરંપરાએ વેગ શૈર્ય અને ઉપગ શુદ્ધિને જનક હોવાથી શ્રી નવકાર આદરણીય, સ્મરણીય, અનુકરણીય છે. જેમ જેમ તેને આશરો લેવાય, તેમ–તેમ આત્માના જ્ઞાન ગુણની શુદ્ધિ, દર્શન ગુણની શુદ્ધિ, ચારિત્ર શુદ્ધિ અને વીર્ય ગુણની શુદ્ધિ થાય છે. મુંજનકરણ મટી, જીવ ગુણકરણને અધિકારી થાય છે, તેમાં મુખ્ય કારણ જ્ઞાનપયોગ અને દશને પગના વિષયેની ઉચ્ચતા, શ્રેષ્ઠતા અને પવિત્રતા છે. ઉપયોગને સુધારનાર હોવાથી વેગ પણ સુધરે છે. ઉપયોગ એટલે જ્ઞાન, દર્શન અને ઉપયોગ વિય એટલે તેમાં વપરાતી શક્તિ. તેમાં અશુદ્ધતા એટલે દર્શન મોહ અને ચારિત્ર મોહને સંબંધ. | શ્રી નવકાર મેહને ઘટાડનાર અને ઉપયોગને સુધારનાર હોવાથી રોગનેસકરણ વીર્યને પણ પ્રશસ્ત બનાવનાર છે. ભાવના અને ધ્યાન શ્રી નવકારનું જ્ઞાન ઉપગરૂપ છે. જેન તત્વ રહસ્ય [ ૬૯ Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવકારનું ધ્યાન યોગરૂપ છે. શ્રી નવકારના અક્ષરોમાં કરણને સુદઢ વ્યાપાર હેવાથી તે ધ્યાન છે. શ્રી નવકારના અર્થનું ચિંતન એ ભાવના છે ભાવના ચંચળ ચિત્તે થાય છે, ધ્યાન સ્થિર ચિત્તે થાય છે. - જ્ઞાન અને કિયા નામ નમસ્કાર અને બુદ્ધિના આકારરૂપ સ્થાપનાનમસ્કાર જ્ઞાન માટે થાય છે. દ્રવ્ય-નમસ્કાર ભાવ માટે થાય છે. ભાવ નમસ્કારનું સાક્ષાત્ કારણ દ્રવ્ય–નમસ્કાર છે. મન-વચન-કાયાની એકાગ્રતાથી થતે નમસ્કાર એ દ્રવ્ય–નમસ્કાર છે. દ્રવ્ય સ્વયં ભાવમાં પલટાય છે, જ્ઞાન તેમાં સહાયક બને છે. જ્ઞાન એ ભાવ–નમસ્કારનું સહકારી કારણ છે, નિમિત્ત કારણ છે. ઉપાદાન કારણ દ્રવ્ય છે. દ્રવ્ય-ક્રિયા વિનાનું કેરું જ્ઞાન ભાવરૂપ બનતું નથી. જ્ઞાન વિનાની એકલી ક્રિયાપણ ભાવરૂપ બનતી નથી. તેથી એક બાજુ શ્રી નવકારનું જ્ઞાન અને બીજી બાજુ નમસ્કારની ક્રિયા એ બે મળીને ભાવ-નમસ્કાર થાય છે. ભાવ–નમસ્કાર એટલે આત્માના શુદ્ધ પરિણામ, તે પરિણામ બેધરૂપ છે અને શ્રદ્ધારૂપ છે અને આશ્રવ નિરોધરૂપ હેવાથી કયંચિત્ ચારિત્રરૂપ પણ છે. ૭૦ ] જૈન તત્વ રહસ્ય Page #84 -------------------------------------------------------------------------- ________________ ભવનાશક ભક્તિ બીજામાં રહેલા ગુણનું દર્શન, પિતામાં લઘુતાની સાથે કૃતજ્ઞતા પણ જગાડે છે. એ ગુણે જેવાથી પિતાને પણ તે મેળવવાની પ્રેરણું થાય છે. પ્રેરણું જગાડનાર હોવાથી ઉપકાર થાય છે. ઉપકાર કરનારા પ્રત્યે કૃતજ્ઞતા ભાવ મનુષ્યને લગભગ સહજ છે. એક પણ દેષ રહિત અને સર્વગુણ સહિત જીવન પરમાત્માનું છે. તેથી તેઓશ્રીનું સ્મરણ નમ્રતા અને કૃતજ્ઞતાની સાથે ભકિત પણ જગાડે છે. એ ભક્તિ, ભવને નાશ કરનારી થાય છે. શ્રી નવકાર, એ ભક્તિ જગાડનાર છે, તેથી ભવનો નાશક છે. ભક્તિ એ એક પ્રકારને શુભ ભાવ છે. જીવ અને કમ ભાવ–નમસ્કારની આરાધનાથી કષાયોને સમૂળ ક્ષય થાય છે. નમસ્કારનું “નમો પદ કર્મના બળને સૂચવે છે, અરિહંત પદ જીવના બળને સૂચવે છે. શ્રી નવકારમાં નમ્રતા અને નિર્ભયતા ઉભય રહેલા છે. નમ્રતા માટે કર્મના સ્વરૂપને વિચાર અને નિર્ભયતા માટે જીવના સ્વરૂપને વિચાર આવશ્યક છે. જ્ઞાન અને ધ્યાન શ્રી નવકારનું ચિંતન શ્રુતજ્ઞાનરૂપ છે. શ્રુતજ્ઞાન એ પાંચ જ્ઞાનમાં સ્વ–પર પ્રકાશક હોવાથી પ્રધાન છે. જૈન તત્વ રહસ્ય [ ૭૧ Page #85 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન આત્માને ગુણ છે. શ્રી નવકારના ધ્યાનથી શ્રુતજ્ઞાનના આધારરૂપ આત્માનું ધ્યાન થાય છે. ગુણ-ગુણ કથંચિત્ અભિન્ન છે. આત્મધ્યાન, આત્મજ્ઞાનનું કારણ છે. તેથી શ્રી નવકાર એ પરંપરાએ આત્મા–જ્ઞાનને હેતુ છે. કૃતજ્ઞતા અને નિરીહતા શ્રી નવકાર એ કૃતજ્ઞતા અને નિરીહતાનું પ્રતીક છે. લેકમાં પણ કૃતજ્ઞ અને નિરીહજ આદરપાત્ર બને છે. સર્વ શ્રેયસ્કર ધર્મના આદ્ય પ્રકાશક, આદ્ય પ્રસારક અને પાલક પરમેષ્ઠિ ભગવંતે પ્રત્યે કૃતજ્ઞતા ભાવ હે અને એના બદલામાં આજ્ઞાપાલન સિવાય બીજું કાંઈ પણ ન ઈચ્છવું –એ સાચે નમસ્કાર છે. નમસ્કારને બીજે પર્યાય નમવું, ઝુકવું, નમસ્કાર્યો જે કર્યું, જે કહ્યું તે પ્રત્યે આદર, તે કરવાની વૃત્તિ, તેને સૂચવનાર પદ ને નમસ્કાર. - રાગી દેશ જ નથી, દ્વેષી ગુણ જોતો નથી. ગુણ, દોષને પર્યાય રીતે જાણવા માટે વીતરાગ થવું જોઈએ. વીતરાગ થવા માટે વીતરાગને નમવું જોઈએ. વીતરાગ પ્રત્યે ભક્તિ કેળવવાથી જ વીતરાગ થવાય છે. રાગદ્વેષ રહિત થવાની ઈચ્છા એજ વીતરાગની ભક્તિનું એક તત્વ છે. એકાંતમાં પ્રાર્થના શ્રી નવકાર એ ભગવદ્દ ભાવમાં આત્મ વિસર્જન છે. સમુદ્રમાં નદીને મળી જવાની ક્રિયા છે. ઉપાસ્યની મકર ] જૈન તત્ત્વ રહસ્ય Page #86 -------------------------------------------------------------------------- ________________ અનુપમ અભિમુખતા છે. અનુકૂળતાના સ ́કલ્પ છે. પ્રતિકૂળતાનું વિસર્જન છે. અસહાયતાનું પ્રદાન છે. સ’રક્ષણના વિશ્વાસ છે. આત્મ-સમર્પણ છે. આત્મરક્ષણ માટે એકાંતમાં પ્રાર્થના છે. પ્રેમની પરમાવસ્થા નમસ્કારનું પ્રયાજન પ્રેમ છે. પ્રેમની પૂર્વાવસ્થા, ભાવ અથવા રતિ છે. આ ભાવ મનની અવસ્થા વિશેષ છે. વિષય-રસમાં નિમગ્ન ચિત્ત, જ્યારે ભગવદ્ અભિમુખ થાય છે, ભગવાનનું ચિંતન કરવામાં રસ લે છે, ભગવદ્ ભાવથી પ્રભાવિત થાય છે, ત્યારે તેની અંદર ભાવ ઉત્પન્ન થાય છે, એ ભાવ ચિત્તને રજિત કરે છે, મનને કામળ બનાવે છે. પ્રેમની આ પરમાવસ્થા છે. જૈન તત્ત્વ રહસ્ય [ ૭૩ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૨ Ben શ્રીનવકાર અને શ્રી સિદ્ધચક શ્રી નવકાર શ્રુતરૂપ છે. શ્રુતજ્ઞાન એ પાંચ જ્ઞાનમાં સ્વ-પર-પ્રકાશક છે, તેથી મુખ્ય મંગળ છે. પાંચ જ્ઞાન મંગળરૂપ છે, ભાવ મંગળરૂપ છે. તેથી ભાવ-સંવર અને કર્મક્ષય થાય છે શ્રી નદી સૂત્રમાં જ્ઞાનને મંગળરૂપ માન્યું છે, કારણ કે તે આત્મગુણરૂપ છે. આત્મગુણનું ધ્યાન, એ આત્માનું જ ધ્યાન છે. આમ ધ્યાનથી આત્મજ્ઞાન થાય છે. અને આત્મજ્ઞાન–એ કર્મક્ષય અને મોક્ષને હેતુ બને છે. શ્રી સિદ્ધચક, એ નવપદો અને તેના પરિવારરૂપ સકળ લેકમાં રહેલ શ્રેષ્ઠ પદાર્થોને વ્યવસ્થિત ચકાકાર સંગ્રહ છે. તેથી તેનું ધ્યાન શ્રી નવકારરૂપી કૃત વડે અસ્પષ્ટપણે ઓળખાયેલા શ્રી પંચ પરમેષ્ઠિ ભગવંત અને તેમના મહિમાને સ્પષ્ટપણે બંધ કરાવે છે. ૭૪ ] જેન તત્વ રહસ્ય Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાન એ પરોક્ષ પ્રમાણ છે. એટલે તેના વડે થતે બેધ અસ્પષ્ટ અને ઝાં હોય છે. શ્રતનો વિષય સામાન્ય છે. વિશેષને બેધ, માત્ર શાબ્દિક જ્ઞાનથી નહિ, પણ વસ્તુના ધ્યાનથી થાય છે. ધ્યાન વડે શાબ્દિક બોધ સ્પષ્ટ થાય છે, સામાન્ય ધર્મનું જ્ઞાન હતું તે વધીને વિશેષ ધર્મનું ભાન કરાવે છે. ક્રમ આ પ્રમાણે છે. પ્રથમ મતિજ્ઞાન-ઈનિદ્રા અને મન વડે પછી શ્રુતજ્ઞાન કેવળ મન વડે પછી અનુભવજ્ઞાન અને તેને ઉપાય દધ્યાન છે. શ્રુત વડે જાણેલા પદાર્થોને અનુભવગોચર કરવા માટે ધ્યાન અનિવાર્ય બને છે. જ્ઞાનને કાર્યકારી કરવા માટે ધ્યાનની આવશ્યકતા છે. જ્ઞાનની સામગ્રી શ્રી નવકાર પૂરી પાડે છે. ધ્યાનની સામગ્રી સિદ્ધચક્ર વડે પૂરી થાય છે. જ્ઞાન વડે સામાન્ય બંધ થાય છે, તે જ બેઘ ધ્યાન વડે વિશેષ બને છે, સ્પષ્ટ થાય છે, અપક્ષપણે. અનુભવાય છે. શ્રી નવકાર એ ભાવ મંગળ છે, ભાવ મંગળ એ. આત્મ પરિણામરૂપ છે. દ્રવ્ય નમસ્કાર જ્ઞાન, શબ્દ અને ક્રિયા વડે થાય છે. ભાવ–નમરકાર જ્ઞાન, શબ્દ અને ક્રિયાના સમન્વય વડે અંતરાત્મામાં પ્રગટ થાય છે. જૈન તત્વ રહસ્ય [ ૭૫ Page #89 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન વડે નમસ્કારને જે આકાર અંતરમાં પ્રતિ-ભાસિત થાય છે, તે સ્થાપના નમસ્કાર છે. કેમકે જ્ઞાન એ વિષયાકાર બનીને શેયને જણાવે છે. શબ્દના ઉચ્ચારણરૂપ નમે એ નામ નમસ્કાર છે. ક્રિયારૂપ નમસ્કાર–એ દ્રવ્ય-નમસ્કાર છે. દ્રવ્યથી ભાવ ઉપજે છે. નામ અને સ્થાપના અભિધાન અને આકાર વડે ભાવની સાથે સંબંધ ધરાવે છે. અભિધાન અને અભિધેય વચ્ચે વાચ્ય–વાચ : સંબંધ છે. આકારને ભાવ સાથે સ્થાપ્ય-સ્થાપક સંબંધ છે. એક સંબંધીનું જ્ઞાન, અપર સંબંધીનું સ્મારક બને છે, એ ન્યાયથી નામ અને સ્થાપના ભાવનું સ્મરણ કરાવે છે. દ્રવ્ય સ્વયં ભાવ સ્વરૂપ બને છે. દ્રવ્ય એ કારણ અવસ્થા છે, ભાવ એ કાર્ય અવસ્થા છે. નામ અને સ્થાપના કાર્યને ચિત્રની અંદર લાવે છે. ભાવનું પ્રણિધાન કરાવે છે. પ્રણિધાન પૂર્વક થયેલી ક્રિયા, - ભાવનું કારણ બને છે. ક્રિયા એ દ્રવ્ય છે, તેમાંથી ભાવ પેદા કરવા માટે, એ ક્રિયાની પાછળ ક્રિયાકારકને ભાવનું જ્ઞાન થવું જોઈએ. એવું ચોકકસ જ્ઞાન, નામ અને સ્થાપનાથી - થાય છે. નમસ્કાર એક પ્રકારની શરણાગતિ છે. નમસ્કાર એ - સમુદ્રમાં નદીને મળી જવાની ક્રિયા છે, ભગવદ ભાવમાં આત્મ વિસર્જન છે. .૭૬ ] જૈન તત્ત્વ રહસ્ય Page #90 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારનું પ્રયોજન પ્રેમ છે. પ્રેમની પૂર્વાવસ્થાન નામ, ભાવ અથવા રતિ છે. ભાવ મનની અવસ્થા વિશેષ છે. પરમેષ્ઠિ ભગવંતે પ્રત્યે રતિભાવ નમસ્કાર વડે કેળવાય છે. અનાદિ કાલિન મંત્ર જેનેને અનાદિકાલિન એક માત્ર મૂળ મંત્ર શ્રી નવકાર છે. ક્રોડ કેવાળા દષ્ટિવાદથી જે સાધી શકાય છે, તે આ નવ પદવાળા નાન શ્રી નવકારમાં રહેલા વિશાળ અર્થના ચિંતન દ્વારા સહજ પ્રાપ્ત થઈ જાય છે. એ કારણે એને ચૌદ પૂર્વને સારા અને સર્વ મરણમાં પ્રથમ માનેલ છે. | શ્રી નવકારના સ્મરણ, મનન, ચિંતન અને ધ્યાનથી પ્રમોદ ભાવના જાગૃત થાય છે અને તેની વૃદ્ધિ થવાથી કેઈને કેાઈ ભવમાં શ્રી નવકારના કોઈ એક પદમાં સ્થાન પામવાની પાત્રતા અવશ્ય પ્રાપ્ત થાય છે. શુભ ભાવોની સાધના અને સિદ્ધિનું કારણ હેવાથી શ્રી નમસ્કાર મંત્ર, સર્વોત્તમમંત્ર અને પ્રથમ મંગળ મનાય છે. જ્ઞાનીઓના કથન મુજબ આ મંત્ર સમૂળ. પાપેછેક છે. ભકિતને સંચાર વિશ્વમાં સહુ કોઈ પિતાનું મંગળ અને કલ્યાણ ઈરછે છે. નમસ્કાર મંત્ર પરમ મંગળરૂપ છે. તેના સ્મ-. જૈન તત્વ રહસ્ય Page #91 -------------------------------------------------------------------------- ________________ -રણાદિથી કાર્યની આદિથી અંત સુધી આવનારા વિદને -ટળી જાય છે.. જેટલા શ્વાસોચ્છવાસ આ મંત્રથી ભરાય છે. અર્થાત આ મંગળકારી મંત્રના સ્મરણમાં વપરાય છે, તેટલા આત્મહિતકારી છે એવું શ્રી વિતરાગનું વચન છે. આ મંત્ર, જગતના સર્વ ગુણ પુરુષ પ્રત્યે નમ્રતાને સૂચક છે. ગુણ પુરુષની ગુરૂના અને પિતાની લઘુતાનું સતત ભાન કરાવે છે. પરમેષ્ઠિ ભગવંતે સર્વથી મહાન છે–તેમની આગળ હું અતિ અલ્પ, લઘુ, તુચ્છ છું, આ રીતે પિતાનું લઘુત્વ અને પરમેષ્ઠિઓનું ગુરૂત્વ સ્થાપિત થતું હોવાથી, આ મંત્ર વડે અવિદ્યા, અહંકાર અને તનજન્ય જન્માદિ દોષ નાશ પામે છે. અવિદ્યા, અહંકાર ટળવાથી બુદ્ધિ નિર્મળ થાય છે. નિર્મળ બુદ્ધિથી થયેલું કાર્ય, સફળ થાય છે. સફળતા મેળવવાને પ્રથમ ઉપાય બુદ્ધિની નિર્મળતા છે, નમસ્કાર વડે તે સિદ્ધ થાય છે. નમસ્કાર વડે નમ્ર ભાવ આવે છે ગુરૂની ગુરૂતા અને પ્રભુની પ્રભુતાનું ચિંતન થાય છે. તેમની મહત્તા અને પિતાની અપતાનું ભાન થતાં હૃદયમાં ભક્તિનો સંચાર થાય છે. ભક્તિના પ્રભાવે મનસમુદ્ર ખાબાચીયું બને છે. સિદ્ધિનું બીજ પા૫ વિમુક્તિ માટે સર્વથા પાપરહિત પુરુષને ૬ ૭૮ ]. જેન તત્વ રહસ્ય Page #92 -------------------------------------------------------------------------- ________________ કરાતે નમસ્કાર, અંતકરણની શુદ્ધિ કરાવી સકળ પુરૂષાર્થની સિદ્ધિનું બીજ બને છે. જીવત્વનું બહુમાન જડ પ્રત્યેના આદર–આકર્ષણ, પ્રીતિ, બહુમાન, પ્રમાદ, અનુમોદન વગેરે પાપપ્રકૃતિને રસ નિકાચે છે. તેમાંથી બચવા માટે શ્રી નવકારને આશ્રય અનિવાર્ય છે. એક નવકાર જ જડત્વના બહુમાનથી જીવને બચાવી લઈ, જીવત્વના બહુમાન-માર્ગે જીવનને દેરી જાય છે. તેથી તેનું પુનઃ પુનઃ રટણ-સ્મરણ-પઠન-ચિંતન ધ્યાન એકાંત હિતકારી છે. અમૂલ્ય ભેટયું શ્રી નવકાર એ સારની પિટલી છે, શ્રી નવકાર એ રનની પેટી છે. શ્રી નવકાર એ ભવાટવીને ભેમિયો છે. શ્રી નવકાર એ ભવસમુદ્રની દીવાદાંડી છે. શ્રી નવકાર એ ધ્રુવને તારે છે. શ્રી નવકાર એ શ્રી તીર્થંકર પરમાત્માનું અમૂલ્ય ભેંટણું છે. - શ્રી તીર્થંકર પરમાત્માઓ તરફથી જગતના જીવોને એક શ્રી નવકારનું લેણું એવું છે, કે તે જ્યાં સુધી રહેશે, ત્યાં સુધી તેઓને સંસાર ઉપર અનન્ય ઉપકાર, બીજાઓના સર્વ ઉપકાર ભેગા મળીને પણ જે લાભ ન કરે તેટલે મોટો લાભ કરે છે. તેમજ કરશે. જેન તત્વ રહસ્ય [ ૭૯ Page #93 -------------------------------------------------------------------------- ________________ મંત્રની શક્તિ એક બાજુ સ્ટીલ (પોલાદ) અને બીજી બાજુ પાણી, એ બેમાં શક્તિ વધારે કેની? સ્થલ દષ્ટિવાળે કહી શકે સ્ટીલની, પણ સ્ટીલને પાણીના કુંડામાં નાંખે, ચાર મહિના પછી જુઓ કેની હાર થાય છે, પિલાદની કે પાણીની? પોલાદની જ થાય છે. આગળ વધીને તપાસે કે એ પાણુની શક્તિ વધારે કે વાળની? એ વરાળ નીકળે છે પાણીમાંથી, પણ એના વડે મોટી ટ્રેને ચાલે છે, કારખાનાઓ અને યંત્રે એના બળથી ચાલે છે. વરાળ કરતાં હાઈડ્રોજનની શક્તિ વધારે છે. એ બધા કરતાં મનની શક્તિ વધારે છે. પણ પ્રશ્ન એ છે કે એ શક્તિશાળી મનને વશ શી રીતે કરવું ? કે વર્તમાનકાળે આહાર, ભય, મૈથુન અને પરિગ્રહની સંજ્ઞાઓમાં મન બંધાઈ ગયું છે. બકરાના ટોળામાં સિંહની દશા જેવી દશા મનુષ્યના મનની થઈ છે. ૮૦ ] જેન તત્વ રહસ્ય Page #94 -------------------------------------------------------------------------- ________________ મન સાધે, તેને મંત્ર કહેવાય છે. આમ તા એ માત્ર પંચ પરમેષ્ઠિ ભગવડતાને નમસ્કાર છે, એને નમસ્કાર મંત્ર કહ્યો છે. એનાથી મનને વશ કરવામાં આવે તા સર્વ શ્રુતના રહસ્યને પામી શકાય છે. એના આરાધનથી મન એવું મની જાય છે, કે જે ઉત્સર્ગ અને અપવાદ, દ્રષ્યાર્થિક નય, પર્યાચાર્થિક નય, દ્રવ્ય-ક્ષેત્રકાળભાવને યથાર્થ પણે આપે।આપ જાણી શકે છે. નમસ્કારથી શુદ્ધ થયેલુ* મન માહને ઓળખી શકે છે અને ધર્મને પણ જાણી શકે છે. મંત્ર વડે સૂક્ષ્મતા અને શુદ્ધતા જ્યાં સુધી સ્થૂલ દૃષ્ટિ નહિ જાય, સૂક્ષ્મ દૃષ્ટિ નહિ ઉઘડે, ત્યાં સુધી આ સંસારના ધાખાને, સસારની માયાને મનુષ્ય નહિ સમજી શકે. માણસ જાણે છે કે દિવસ નય છે અને દિવસ જાણે છે કે માણસ જાય છે. મુસૈાલીની, હીટલર, સ્ટેલીન, કૈસર, સિકદર વગેરે કયાં ગયા ? જેની નાખતાના ડ‘કાએથી આકાશ ગાજી ઉઠતુ તે બાદશાહા આજે કખામાં ચૂપચાપ પડ્યા છે. મનમાં સૂક્ષ્મતા આવે તે મેહની આ રમત સમજાઈ જાય. શ્રી તીર્થંકરા દેવા આ જાણતાં હતા, તેથી મનને વશ કરવાના, મનને સૂક્ષ્મ અને શુદ્ધ બનાવવાના ઉપાય બતાવી ગયા છે. જૈન તત્ત્વ રહસ્ય [ ૮૧ Page #95 -------------------------------------------------------------------------- ________________ ક શ્રી નવકારની વિધિ-બહુમાનપૂર્વ આરાધના કરવાથી મનમાં સૂક્ષ્મતા અને શુદ્ધતા આવે છે અને મન આપોઆપ વિવેક કરતુ થઈ જાય છે. મન વશ કરવાના ઉપાય પ્રશ્ન :– મનને વશ શી રીતે કરવુ ? ઉત્તર :–અંધારી મધરાતે બે કાંઠે વહેતી નદીના પુલ પરથી પસાર થતી ટ્રેનમાં નિરાંતે 'ઘી જાઆ છે, ઉંઘી શકે છે, કારણ કે તમને રેલ્વે તંત્ર પણ વિશ્વાસ છે. તેની કાર્યવાહીમાં વિશ્વાસ છે. તેના ગાર્ડ, ડ્રાઈવર વગેરેની દક્ષતા, નીતિમત્તા આદિમાં વિશ્વાસ છે, પૂરા ભરાસેા છે. આટલા વિશ્વાસ અનંત ઉપકારી શ્રી તીર્થંકરદેવા અને તેમના વચને ઉપર છે? કાયર ન બના, ભીતા અને અશ્રદ્ધાના ત્યાગ કરેા. સાથેાસાથ એ પણ જાણી લે કે બિનશરતી શરણાગતિ અને અનન્ય ઉપકારી અને આપ્તતમ શ્રી વીતરાગ, સર્વજ્ઞ પરમાત્માના વચના ઉપર વિશ્વાસ મૂકવાથી મન વશ થાય છે. વિશ્વાસની અગત્યતા શ્રી નવકાર પાસે પહેલાં કઈ માગવા કરતાં, પહેલાં તેને ગણવા, તેના જાપ કરવા એમાં ડહાપણ છે. ગણ્યા પહેલાં જ એ શુ' આપે? કેવી રીતે આપે ? એવુ' પૃષ્ઠ ૮૨ ] જૈન તત્ત્વ રહસ્ય Page #96 -------------------------------------------------------------------------- ________________ નારને પૂછવાનું કે–દુકાન માંડે છે, તે પહેલાં ન હાથમાં આવે છે? ના. દુકાન શરૂ થતાં જ નફાનું કે નુકસાનનું સરવૈયું કાઢે છે, કે દિવાળી ઉપર ? એ તે ત્યારે જ કઢાય ને! એમાં ઉતાવળ થાય, તે કામ ચૂંથાઈ જાય. તો પછી શ્રી નવકારની સેવામાં છ મહિના તો ખાનદાનીથી ગાળો, પછી એનાથી થતા લાભની વાત પૂછવી નહિ પડે પણ અનુભવ થઈ જશે. તાત્પર્ય કે પરમ તારક પરમાત્મા અને તેઓશ્રીના વચનમાં વિશ્વાસ મૂકવાની બાબતમાં મનમાં સહેજ પણ ખચકાટ સંદેશે, સંશય રહે છે, ત્યાં સુધી જીવન આરાધનાના મંગળ માર્ગ પર નિશ્ચિતપણે કદમ ભરી શકતું નથી. માટે રેલ્વે કંપની કરતાં, સ્ટીમર કંપની કરતાં, ઈસ્યોરન્સ કંપની કરતાં વધુ વિશ્વાસ શ્રી જિનરાજ અને શ્રી જિનવચન ઉપર જોઈશે જ. - સરકારી કરી બરાબર પૂરી કરનારને તે માત્ર પેન્શન જ મળે છે, પણ શ્રી તીર્થકર ભગવંતે અને તેઓશ્રીને તીર્થની ભાવપૂર્વક સેવા કરનારને તે યથાકાળે મોક્ષ મળે છે. શ્રી નવકાર એ શું છે? નમે અરિહંતાણું એ વાસ્તવમાં મેહના કટ્ટર વરી શ્રી અરિહતેને જયનાદ છે. જગતના મેહરૂપી દુશમન સામે, તેની સત્તા સામે જમ્બર પડકાર છે. જૈન તત્વ રહસ્ય Page #97 -------------------------------------------------------------------------- ________________ અંગ્રેજે પિતાની સામે પડકાર કરનારને કેદમાં પૂરી દેતા હતા. પરંતુ જેલમાં “એ, બી, સી, ડી,” એમ ચાર વર્ગ રાખતા હતા. બળવાન પડકાર કરનારાઓને સી. કે. ડી. વર્ગમાં રાખતા ગભરાતા હતા. તેથી તેવાને એ. કે બી. વર્ગમાં રાખતા હતા. તેમ મેહની સામે સંગઠિત થઈને એવો પડકાર કરીએ કે તે જેલમાં રાખે તે પણ એ. કે બી. વર્ગમાં જ રાખે. સી. કે ડી, વર્ગમાં મૂકતાં ગભરાય. દેવ અને મનુષ્યગતિ એ એ. અને બી. વર્ગ છે. જ્યારે નરક અને તિર્યંચ ગતિ એ સી. અને ડી. વર્ગ છે. અરિહંતને નમસ્કાર એ મેહને પડકાર છે. અરિહંતના નામથી મેહની સત્તા ધ્રુજી ઉઠે છે, કારણ કે તે નામ, સ્નેહનાં શસ્ત્ર વડે મોહનાં મૂળિયાં ઉખેડનાર વિશ્વના મિત્ર શ્રી અરિહંત પરમાત્માની વિશ્વવત્સલ ભાવનાનું સ્મરણ કરાવનાર છે. જેના અંતરમાં વિશ્વ પ્રત્યે બંધુભાવ જાગે તેનાં અંતરમાં રાગદ્વેષાત્મક મેહનું સૌન્ય ટકી શકતું નથી. | સર્વ ની ઉત્કૃષ્ટ હિતચિંતાના ભાવરૂપ મિત્રતા વડે અરિતા-શત્રુતાને ઉરછેદ કરનાર શ્રી અરિહંત પરમાત્મા છે, તેથી ભાવથી તેમને નમસ્કાર કરનાર છવ... પણ જીવ પ્રત્યે શત્રુતાને ત્યાગ કરનાર થઈને શ્રી અરિહંત સ્વરૂપ બની જાય છે. ૮૪]. જૈન તત્વ રહસ્ય Page #98 -------------------------------------------------------------------------- ________________ ૪ EBC નમસ્કાર ચિંતામણિ પ્રભુ શાસનને પામેલા ભવ્ય મહાત્માઓને મહામંત્ર શ્રી નવકાર પ્રત્યે સ્વાભાવિક રીતે જ આકર્ષણ થવું જેવામાં આવે છે. અહીં કદાચ એવો પ્રશ્ન ઉપસ્થિત થાય કે આકર્ષણ થવાનું કારણ શું? ટૂંકમાં તેને ઉત્તર એટલે જ છે કે શ્રી જિનશાસનને પામેલા પુણ્યવાન આત્માને શ્રી નવકાર એ પોતાને પ્રાણ છે. પ્રાણ વિના હજી ચલાવી શકાય, પણ મંત્રાધિરાજ શ્રી નવકાર વિના ન ચલાવી શકાય-એવી અખૂટ શ્રદ્ધા જૈન કુળમાં જન્મેલાઓને વારસાગત મળેલી હોય છે. જન્મતાં, મરતાં, ઉઠતાં, બેસતા, સુતા, ખાતા–પીતાં સુખમાં કે દુઃખમાં, ત્યાગમાં કે ભાગમાં સહુ કેઈ સમ્યગ દષ્ટિ આત્માને ચિત્ત-સમાધિ માટે શ્રી નવકારની જરૂર પડે છે. જૈન તત્વ રહસ્ય [ ૮૫ Page #99 -------------------------------------------------------------------------- ________________ ચિત્તની સમાધિ એ સમ્યગ્ર દષ્ટિ વાળાને મન, સૌથી મોટું દાન છે. શ્રી નવકારના સ્મરણ વિના એ. બેચેની અનુભવે છે. મા વગરના બાળકની જેમ તે અનાથતા અનુભવે છે. | શ્રી નવકાર એ સમ્યમ્ દષ્ટિ જીવની માતા, પિતા, બંધુ, સ્વામી અને ગુરૂ છે. લૌકિક હિતકારી માતા પિતાદિને સંયોગ તેના પ્રભાવે છે, એમ તે માને છે. જન્મ જન્માંતરમાં જતા તેને એજ એક સથવારે છે, સાથી છે, સમિત્ર છે, આવી શ્રદ્ધા તેને બંધાણું હેય છે. કારણ કે તેને વારંવાર સાંભળવા મળે છે કે શ્રી નવકાર એ દ્વાદશાંગીને સાર છે, ચૌદ પૂર્વને ઉદ્ધાર છે, ચૌદ પૂવીઓને પણ અંત સમયે તેને જ એક પરમ આધાર છે. આમ કહેનારા પુરુષે તેને મન શ્રધેય છે, આરાધ્ય છે. કારણ કે તેઓનું વચન પૂર્વાપર અવિરુદ્ધ, અવિસંવાદી, સફળ પ્રવૃત્તિ જનક અને જાતે અનુભવીને કહેલું હોય છે. તે માને છે કે મહામંત્ર શ્રી નવકારના પ્રત્યેક પદો અને વણે પવિત્ર છે. કારણ કે તે પરમ પવિત્ર મહાપુરુષોએ કહેલા છે. તેનું સ્મરણ કરનારને પવિત્ર કરનાર છે. અને પવિત્રતમ એવા પરમપદને આપનાર છે. તે પદે સર્વ લક્ષણેથી યુક્ત છે અને લક્ષણેથી યુક્ત વસ્તુ-- એનું દેવતાઓ સાનિધ્ય કરે છે. તેથી આ મહામંત્રના વર્ષે પ્રવર એવા પ્રવચન દેવનાઓથી અધિષ્ઠિત છે. ૮૬ ] જૈન તત્વ રહસ્ય Page #100 -------------------------------------------------------------------------- ________________ વળી તે ાણે છે કે મંત્રના અક્ષરાને તેના વાચ્ય પરમેષ્ઠિએની સાથે અનાદિ સિદ્ધ સખ'ધ છે. મ'ત્ર પઢીનું સ્મરણ કરવાથી પરમેષ્ઠિ ભગવંતાનુ સ્મરણ થાય છે. મ`ત્રના અક્ષરા એ માત્ર અક્ષરા જ નથી પણ વાચ્ય વાચક સ`બધથી સિદ્ધ સ્વય' પરમેષ્ટિએ જ છે. એ અક્ષરેાનુ' એકાગ્ર ચિત્તે સ્મરણ કરવાથી પરમેષ્ટિ ભગવતા જ જાણે સામે ન આવતા હાય, અગર તેા જાણે હૃદયમાં પ્રવેશ ન કરતા હાય અથવા જાણે પેાતાની સાથે મધુર ભાષણ ન કરતા હાય અથવા અંગેાપાંગમાં આવીને જાણે મળતા કે તન્મયી ભાવને પામતા ન હાય—તેવુ. અનુભવાય છે. આવા અનુભવ ચેાગ્ય પુરુષાને થાય અને ખીજાઓને ન થાય—એવું પણ નથી. કેાઈ પણ શ્રદ્ધાળુ આત્મા જ્યારે શ્રી નવકારના સ્મરણમાં તલ્લીન બને છે, ત્યારે તેને આવા અનુભવ થાય છે. તેમાં મુખ્ય કારણુ મહામત્રની શાશ્વતતા છે. સર્વ તીર્થંકર ભગવંતા તે ભવમાં ચા પૂના લવામાં આ મહામંત્રની આરાધના કરી ચૂકેલા હાય છે અને તેનુ ફળ સાક્ષાત અનુભવીને ઉપદેશ દેનારા હાય છે. તેઓની સૌંકલ્પ શક્તિ પણ મહામ‘ત્રને પ્રતાપશાળી બના વવામાં સહકારી હાય છે. તેઓના વચન પ્રામાણ્યથી ત્રણે લેાકમાં રહેલા સમ્યગ્દૅષ્ટિ જીવા આ મહામત્રનુ જૈન તત્ત્વ રહસ્ય [ ૮૭ Page #101 -------------------------------------------------------------------------- ________________ સતત આરાધન કરી રહ્યા હોય છે. અને તે દ્વારા શ્રી પરમેષ્ઠિ ભગવતે સાથે તન્મય ભાવને પામી રહ્યા હોય છે એ બધાને લાભ મહામંત્રનું સ્મરણ કરનારને અદશ્ય અને અગમ્ય રીતે મળતું હોય છે. બીજા મિત્રોની જેમ મહામંત્રની સાધનાની પણ વિધિ છે, વિધિનું બહુમાન–એ સંવિધાનનું બહુમાન છે સંવિધાન એટલે શ્રી જિનેશ્વર દેવે ફરમાવેલા શાસનના બંધારણનું બહુમાન. અવધિએ દોરે પણ સોયમાં પરોવી શકાતું નથી, તે મનને શ્રી નવકારમાં શી રીતે પરોવી શકાય? પવિત્ર ક્ષેત્રમાં અનુકૂળ આસને શરીર ગોઠવી, શુદ્ધ વસ્ત્રો પહેરી, મનને મૈત્રાદિ ભાવે વડે વિશુદ્ધ કરી, પૂર્વ યા ઉત્તર દિશામાં અથવા શ્રી જિન પ્રતિમા સન્મુખ બેસી, આંખેની આંખ મીંચી રાખી, ઉત્તમ ભાવ પૂર્વક ચિંતામણિ રત્ન કરતાં અનંતગુણ ચઢીયાતા મંત્રાધિરાજ શ્રી નવકારનું સ્મરણ કરવું જોઈએ. તે સાધના સમયે બધા જ પ્રાણેમાં અપૂર્વ ઉલ્લાસ ન જાગે તે સમજવું કે આપણું અંતઃકરણમાં હજી ભવરાગ બેઠે છે. પ્રભુ-રાગ, ત્યારે જાગે છે જ્યારે પ્રભુજીના અનંતાઉપકારને પુનઃ પુનઃ સ્મરણ મનનમાં મન તરબળ બને છે. શાસ્ત્રમાં ઈષ્ટ દેવતાનું સ્મરણ એ આદિ ધાર્મિક પુરૂષનું પ્રધાન લક્ષણ કર્યું છે. તેથી શ્રી જિનેશ્વરેદેવના ૮૮ ] જૈન તત્વ રહસ્ય Page #102 -------------------------------------------------------------------------- ________________ શાસનમાં આ મહામત્રનું આરાધન કરવા માટે આખાલ વૃદ્ધ સૌ કોઈને એક એપેક્ષાએ સમાન અધિકારી માન્યા છે. ઉપદેશ તર‘ગિણી' માં કહ્યું છે કે— આ લાક અને પરલેાક–એમ ઉભય લેાકમાં ઇચ્છિત ફળને આપનાર અચિંત્ય શક્તિ સ્વરૂપ શ્રી નવકારમંત્ર જયવતા વર્તી કે જેના પાંચ પદાને ગેલેાકપતિ શ્રી તીર્થંકર પરમાત્મા પંચ-તીથ કહ્યાં છે. શ્રી જિનશાસનના અ'ગભૂત એવા જેના અડસઠ અક્ષરાને અડસઠ તીર્થા તરીકે વખાણ્યા છે અને જેની આઠ સ‘પટ્ટા અનુપમ શ્રેષ્ઠ આઠ મહાસિદ્ધિએ તરીકે વર્ણવી છે. । એ શાશ્વતા શ્રી નવકાર મંત્રની આરાધના કરી સર્વ જીવા આત્મ કલ્યાણ સાધેા...એજ મંગળ કામના.... જૈન તત્ત્વ રહસ્ય [ ૮૯ Page #103 -------------------------------------------------------------------------- ________________ પરમેષ્ઠિ ધ્યાન સર્વ યોગેનો સર્વથા નિરોધ કરવારૂપ ધ્યાન શ્રી. જિનેશ્વર દેવને હોય છે. જિનેશ્વરને સામાન્ય અર્થ કેવળ જ્ઞાનની સ્થિતિ પામેલા આત્માઓ–એવો થાય છે. દેહ વિનાના શુદ્ધાત્માઓને તે યોગના વ્યાપાર શોધવાની જરૂર રહેતી નથી. કેવળજ્ઞાન પામ્યા પછી જ યોગને સર્વથા નિરોધ કરવાનું બળ આવે છે. જૈન પરિભાષામાં યોગો કેને કહે છે? તેને ખુલાસો આ પ્રસંગે કરવો જરૂરી છે. દારિક આદિ શરીરના સંગથી ઉત્પન્ન થયેલ આત્મ પરિણામ-વિશેષ વ્યાપાર, તેને ગ કહે છે, ધ્યાન શતકમાં કહ્યું છે કે-ઔદારિક આદિ (આ ૯૦ ] જૈન તત્વ રહસ્ય Page #104 -------------------------------------------------------------------------- ________________ S દેખાતું આપણું સ્થૂલ શરીર “આદિ શબ્દથી વૈક્રિય, આહારક શરીર લેવાં.) શરીર યુક્ત આત્માની વીર્ય શક્તિવાળી પરિણતિ વિશેષ તે કાયયોગ. તેમજ ઔદારિક, વૈક્રિય, આહારક શરીરના વ્યાપાર વડે ખેંચેલ વચનવર્ગણાના દ્રવ્યોને સમૂહ અને તેની સહાયથી થતે જીવને. વ્યાપાર-ક્રિયા વિશેષ, તે વચનયોગ તથા દારિક, વૈક્રિય, આહારક શરીરના વ્યાપાર વડે ખેંચેલા મને વગ—ણાના દ્રવ્યોને સમૂહઅને તેની સહાયથી જીવની વ્યાપારક્રિયા વિશેષ–તે મનેયોગ | સર્વ વ્યાપારને, ક્રિયાઓને સદાને માટે અટકાવવી, રોકવી, તેને લય કરો, તે શ્રી જિનેનું છેલ્લું ઉત્તમત્તમ ધ્યાન કહેવાય છે. આ ધ્યાન પછી તરત જ તેઓ આ દેહથી સદાને માટે સર્વથા મુક્ત થાય છે. અહીં એક આશંકા ઊભી થાય છે, કે છઠ્ઠમસ્થ. મુનિઓને અંતમુહૂત પર્યત ધ્યાન હોય છે-એમ અહીં જણાવ્યું. પણ શાસ્ત્રોમાં વાંચવામાં આવે છે અને કઈ કેઈ પ્રસંગે દેખવામાં પણ આવે છે, કે અમુક મુનિ મહાત્માઓ કલાકેના કલાક સુધી ધ્યાન કરે છે, તે કેમ. સમજવું ? આને ઉત્તર એ છે કે એક દ્રવ્યમાં કે ગુણમાં મનને નિરોધ કર, એકરસ અખંડ પ્રવાહ ચલાવે, તે ધ્યાન અંતર્મુહૂર્તથી અધિક કાળ, છમને હાઈ શકે નહિ. જૈન તત્વ રહસ્ય [ ૯t: Page #105 -------------------------------------------------------------------------- ________________ ચાંગાની ચપળતા રીકવી ખૂબ જ મુશ્કેલ છે. તથાપિ તે ધ્યાતા મુનિ એક પછી એક એમ અ‘તઃમુહૂર્ત પછી પેાતાના ધ્યેયાને પલટાવતા જાય અગર મનાયાગની સ્થિતિની વિકળતા થઈ જાય કે તરત જ પાછી તેને ઉપચાગની જાગૃતિથી તેની સાથે જોડી દે—અનુસંધાન કરી દે, તા તે ધ્યાનની સતતિ લાંખા સમય સુધી પણ લખાય છે. પણ અ'તઃમુહૃત એકાગ્ર થયેલુ' મન નિરાધ-સ્થિતિમાં રહી શકતુ નથી. તેના પ્રવાહ ધ્યેયાંતરમાં, પછી તે આત્મગત મર્યાદામાં કે પરગત દ્રવ્યાંતરમાં સક્રમણ કરે છે, તેથી ધ્યાનના પ્રવાહ લાંખા કાળ સુધી ચાલુ રહે છે. કલાકા સુધી ધ્યાન કરવાનુ' જે કહેવાય છે કે સસ્તંભળાય છે, તે આ અપેક્ષાએ સમજવું, એકાગ્રતામાંથી ખસી ગયેલા ચિત્તની ત્રણ અવસ્થાએ હાય છે. તેને ભાવના, અનુપ્રેક્ષા અને પદાર્થ ચિંતા કહેવામાં આવે છે. શરૂઆતમાં મનને એક જ ધ્યેયમાં જોડવાનું હાય છે. આપણે ધ્યેય તરીકે એક આત્મ-ગુણુ લઇએ. જેમ કે આત્મા આનંદ સ્વરૂપ છે. તેના સંસ્કાર પાડવા મનમાં તે પદ્મના, શબ્દોના પ્રતિધ્વનિ થયા કરે –આ એકાગ્રતા નથી, પણ એકાગ્રતાના અભ્યાસ છે, ખીજા સ'સ્કારે, વિચારા, તરંગાને હટાવીને આ એક જ વિચારને મુખ્ય કરવાના પ્રયત્ન છે. મનની આવી સ્થિતિને ભાવના ૨ ] જૈન તત્ત્વ રહસ્ય Page #106 -------------------------------------------------------------------------- ________________ કહે છે. આવી ભાવના ચાલુ રાખ્યા પછી તે અભ્યાસને મૂકી દઈ મન તદ્ન સ્થિર થાય છે. આનંદ સ્વરૂપમય મની જાય છે એટલે આનદૃસ્વરૂપ શુ? એ પ્રશ્નથી પર બની જાય છે. કારણ કે મનના લય થઈ જાય છે. તે ધ્યાતાની એકાગ્રતાવાળી સ્થિતિ કહેવાય છે. આ ભાવનાની હયાતિ ધ્યાનના અભ્યાસ કાળમાં એટલે ધ્યાન કરવાની શરૂઆતમાં અને અંતઃ મુર્હુત પછી એકાગ્રતાની સ્થિતિ વિખરાતાં હૈાય છે. મનની આવી. સ્થિતિ તે ભાવના છે. મનની ખાદ્ય સ્થિતિ અનુપ્રેક્ષાની છે. અનુપ્રેક્ષા એટલે પાછળ તપાસ કરવી, જોવું, અર્થાત્ ધ્યાન-સ્થિતિ ખસી ગયા પછી પુનઃ તે સ્થિતિ મેળવવા પૂર્વ અનુભવેલી ધ્યાન–સ્થિતિનું સ્મરણ કરવુ, સ્મૃતિ લાવવી, પૂર્વવત્ સ્થિતિને યાદ કરવી તે છે. મનની ત્રીજી સ્થિતિ ‘ચિંતન’નામની છે. ઉક્ત એ સ્થિતિ ઊંચા પ્રકારની છે, તેનાથી આ ત્રીજી સ્થિતિ નીચા પ્રકારની છે. કોઈ પણ પદાર્થીની ચિ'તા કરવી એટલે અનેક વિચારા-તમાં ચાલ્યા જવું. જીવ, અજીવાદિ અનેક પદાર્થોના વિચાર કરવા. તે ત્રીજી પદ્મા—ચિંતા નામની મનની સ્થિતિ છે. આગમમાં કહ્યું છે કે-જે સ્થિર અધ્યવસાય તેને [ ૯૩: જૈન તત્ત્વ રહસ્ય Page #107 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન” કહે છે. જે ચપળ અધ્યવસાય છે, તેને ચિત્ત કહે છે. તે ચપળ અધ્યવસાયને ભાવના, અનુપ્રેક્ષા અને પદાર્થ ચિંતા કહે છે. રાગ અને દ્વેષને ત્યાગ કરીને સમતાવાન મુનિ જે વસ્તુનું ચિંતન કરે છે, તે દયાન સારૂં માનેલું છે. રૌદ્ર આદિ ધ્યાન ખરાબ માનેલા છે. શાસ્ત્રમાં કહ્યું છે કે–ચાગી ગમે તેનું ચિંતન કરતાં જે વીતરાગ થાય, તે તેને જ ધ્યાન માનેલું છે તેને જ ધ્યાન કહેવું એ સિવાય બીજા ગ્રન્થના વિસ્તાર સમજવા. મતલબ કે જે ધ્યાન કરવાથી વીતરાગ થવાય, રાગદ્વેષ રહિત સ્થિતિ પમાય, તે જ ધ્યાન છે. વળી શાસ ફરમાવે છે કે આ ધર્મ ધ્યાનામૃતનું પાન કરવા પહેલાં અન્ના નને દૂર કરજે, ચૈતન્યનું વિવેકઝાન પહેલું કરજે, તે સિવાય તારો ત્યાગ ઉલટ સંસાર–પરિભ્રમણનું કારણ -બનશે. આત્મા એ જ પ્રાપ્તવ્ય સમજજે. તેને માટે જ તારી સવ પ્રવૃત્તિ રાખજે. નિર્દોષ થજે, મલિન-તુચ્છ વિચારોનો ત્યાગ કરી સ્થિર થજે, અસ્થિર અંતઃકરણને ધમ ધ્યાનમાં -બરાબર સ્થિર કરજે. ચાલુ સાધના સિવાય, અંતઃકરણને બીજા કામમાં વાપરીશ નહિ, જવા દઈશ નહિ. તે જ ધર્મધ્યાનરૂપ અમૃતનું પાન કરી શકીશ, તે સિવાય ઊંચી સ્થિતિએ પહોંચવાની આશા જરા પણ ન રાખીશ. ૯૪ ] જેન તવ રહસ્ય Page #108 -------------------------------------------------------------------------- ________________ આત્મા એ એકડા છે. તેના સિવાય બીજા બધાં મીંડાં છે. એકડા ઉપર મી'ડાં ચઢે છે, મૂકાય છે તેમ આત્મા ઉપર જ સઘળા આધાર છે. આત્મા જ્ઞાનના દરિયા છે. અનંત શિતના સાગર છે. વિચારાતીત આનદના સાગર છે. પરમ ઐશ્વયના સ્વામી છે. પરમસુખના ઉદ્ધિ છે. એક તેને ભૂલ્યા તા ભવમાં રૂલ્યા (રઝળ્યા) એમ નક્કી માનજો. અનત ઉપકારી ભગવત્તાએ આત્માને જ માન્યા છે. આરાધ્યેા છે. જીવ માત્રને સ્વતુલ્ય ભાવ આપ્યા છે, તે પણ આત્માના જ તેના સ્વભાવના પ્રભાવે છે. પરમેષ્ટિ ભગવતાનું ધ્યાન એ સર્વ શ્રેષ્ઠ ધ્યાન છે. જે આત્માને પરમાત્મા બનાવી પરમપદના ભાકતા મનાવે છે. જૈન તત્ત્વ રહસ્ય [ ૯૫ Page #109 -------------------------------------------------------------------------- ________________ a ]] મંત્ર–જપ અંદરથી બહાર આવતા સુધીમાં શબ્દમાંની ઘણી શક્તિ ઓછી થઈ જાય છે. માટે પિતાના ઈષ્ટદેવનું નામ દરેકે બને ત્યાં સુધી મૌન પણે જપવું જોઈએ-તેમ છતાં જેને તેમ જપવું ન ફાવતું હોય, તેણે પાસે બેઠેલા માણસે ન સાંભળે, તેમ જપવું જોઈએ અને જ્યારે તેમાં પણ મન ન લાગે ત્યારે જ ભાષ્ય જાપને આશ્રય લેવું જોઈએ. - પર વાણી બીજ જેવી છે, પશ્યન્તી થડ જેવી છે, મધ્યમા ડાળ જેવી છે, વૈખરી પાંદડાં જેવી છે. જે વાણી આપણે મુખથી બોલીએ છીએ અને કાનથી સાંભળીએ છીએ તેને વૈખરી વાણી કહેવાય છે. જે વાણી સંકેતથી સુખાકૃતિથી, ભાવ ભંગીથી તેમજ આખેથી બેલાય છે, તેને મધ્યમા વાણી કહેવાય છે. ૯૬ ] જેન તત્વ રહસ્ય Page #110 -------------------------------------------------------------------------- ________________ જે વાણુ મનમાંથી નીકળે છે અને જેને મન સાંભળી શકે છે, તેને પશ્યન્તી વાણી કહે છે. જે વાણી આકાંક્ષા, ઇચ્છા, નિશ્ચય, શાપ, વરદાન આદિ રૂપે અંતઃકરણમાંથી નીકળે છે, તેને સંક૯૫ અથવા પર વાણું કહેવાય છે. મતલબ કે વાણીના સંકલ્પ, વિચાર, ભાવ અને ઉચ્ચાર એમ ચાર પ્રકાર છે. દુર્ભેદ્ય વજી દિવાલને પણ ભેદીને આગળ વધવાની સર્વત્ર વિસ્તરવાની અમાપ શક્તિ શબ્દમાં રહેલી છે. એટલે જે કેઈ એમ માનતું હોય કે મૌનપણે થતો જાપ દુનિયાને કઈ રીતે લાભદાયી નીવડે? તે તે માન્યતા બરાબર નથી. ખરી તાકાત જ માનસ જાપમાં છે, એનાથી ઓછી ઉપાંશુમાં અને એનાથી ઓછી ભાષ્યમાં. વૈખરી વાણી કરતાં શતગુણ અધિક અસર મધ્યમાં વાણી કરે છે. મધ્યમા કરતાં શતગુણી અધિક અસર પશ્યન્તી વાણી કરે છે. અને પશ્યન્તી કરતાં શતગુણ અધિક અસર પરા વાણું કરે છે. માટે જ પ્રગટ કાર્ય કરતાં અપ્રગટ કાર્યનું આ સંસારમાં અનાદિ કાળથી વિશેષ મહત્ત્વ છે. અપ્રગટ એટલે કે છૂપું પાપ કાર્ય જેમ ઘણું અંતરાય જન્માવે છે, તેમ છૂપું પુણ્યકાર્ય પણ સંસારી જીવને ઘણું સાસુ પર અંતરાય કુળતાએ ઉચકાય પણ જૈન તવ રહસ્ય Page #111 -------------------------------------------------------------------------- ________________ પાકી અને ખરી પડતા ફળ જેવા ઉચ્ચારની અસરથી આપણે જેટલા પરિચિત છીએ, તેટલા ભાવ, વિચાર અને સ'કલ્પની અસરથી પરિચિત નથી અને તેથી જ આપણુ' ધ્યાન તેના તરફ ખેંચાતું નથી. સવ–પર શ્રેયાંશ્રુ આત્માઓએ મને ત્યાં સુધી સકલ્પના સબળ વાહનમાં બેસીને જ સંસારમાં ફરવુ જોઇએ, નહિ કે ઉચ્ચારણના રંગસીઆ ગાડામાં બેસીને. શ્રી નવકાર જેવા મહામંત્ર જેમને પૂર્વ પુણ્યના બળે વારસામાં મળ્યા છે, તે જૈન બંધુએનું જીવન દિવ્ય તેજે ઝળહળતું હાય, પરંતુ શ્રી નવકારના અસરામાં એકાકાર થવાની સફળ એકાગ્રતાના અભાવે તેમાંના કેટલાક આજે દુઃખી અને અસતાષી જણાય છે. કારણકે તેમને જેટલી શ્રદ્ધા સ’સારના સબધાથી મળનારા લાલામાં છે, તેટલી શ્રી નવકારના અક્ષરોના જાપથી મળનારા લાભમાં નથી. પરા વાણી વડે પરમાત્મા સાથે વાતચીત કરવામાં જે સુખ સમાયેલું છે, તે સુખ દેવલાકના સ્વામી ઈન્દ્રને પણ ઈર્ષ્યા ઉપજાવે તેવુ છે. આંતર શરીરની સમગ્ર પ્રક્રિયાને વિશ્વામય જીવનમાં ઢાળનારી ઉમિ આ તથા પ્રકારના અક્ષરાના બનેલા શબ્દોમાં છે. પરમ મંત્ર શ્રી નવકાર એવા જ અડસઠ અક્ષરાને અનેલા છે. તેના ગાઢ સંબધથી કમ'ના સમૂહ, સિંહને ૯૮ ] જૈન તત્ત્વ રહસ્ય Page #112 -------------------------------------------------------------------------- ________________ જેઈને નાસતા હરણાંના ટેળાની જેમ નાસવા માંડે છે. બહારના વાતાવરણ ઉપર આત્મભાવની સંગીન પ્રભા તરવરવા માંડે છે. અક્ષરમાં રમતાં નથી આવડતું, તે કારણે માનવીને વિનશ્વર સંસારમાં રખડવું પડે છે. શબ્દની આકૃતિઓને બદલે શબ્દના અંતરમાં છૂપાએલા ભાવને ગ્રહણ કરવાની સાક્ષિક વૃત્તિના અભાવે, માનવી વાત વાતમાં કષાયના હુમલાને ભેગા થઈ પડે છે. શબ્દ કયા શુભ યા અશુભ ભાવને લઈને આવી રહ્યો છે, તે જાણવાની નિર્મળ બુદ્ધિ જેને મળી છે, તે આત્મા શબ્દની આરાધનામાં ઓતપ્રોત થઈ શકે છે, કારણ કે શબ્દને મૌલિક પ્રભાવ તેના અંતસ્થ ભાવને ખૂબજ અનુકુળ થઈ ગયો હોય છે. શબ્દ દ્વારા જ નિશબ્દમાં પ્રવેશી શકાય, જેમનું મન બહારને બહાર રઝળે છે, તેમણે શ્રી નવકારના શબ્દમાં પ્રવેશવું જોઈએ. તેમને પ્રવેશ થોડા જ વખતમાં તેમના મન ઉપર અસર ઉપજાવશે અને તેનું સ્વાભાવિક બની ગયેલું બહિર્ભમણ ઘણું જ ઓછું થઈ જશે. ઉરચાર કરતાં વિચારની શક્તિ વિશેષ છે, વિચાર કરતાં ભાવની શક્તિ વિશેષ છે અને ભાવ કરતાં સંક૯૫ની શક્તિ વિશેષ છે. ઉચ્ચાર, વિચાર, ભાવ અને સંક૯૫ એ ચારેય માનવી પાસે હોવા છતાં તેને કશો ખાસ સદુપયોગ આજે તે વર્તાતો નથી. જેન તત્તવ રહસ્ય Page #113 -------------------------------------------------------------------------- ________________ મતલબ કે તે ચારેય ઉપર આજે માનવીના આત્માને નહિ, પરંતુ કર્મ અને કષાયોને કાબુ છે. કર્મ અને કોના કાબુમાં પડેલા પોતાના જીવનના ખજાનાને છોડાવવા માટે માનવીએ તે કર્મ અને કષાયોને ભુક્કો ઉડાડી દે તેવા શ્રી નમસકાર મંત્રના શબ્દ શબ્દને આંતર ખલમાં ચીવટપૂર્વક ઘુંટ જોઈએ, પછી જુઓ તેને પ્રભાવ. શબ્દને બરાબર પકડવા માટે પ્રસન્ન ચિત્ત, સાબૂત અંતઃકરણ અને સમતા ભાવ આવશ્યક છે. તે જ તે હાથ ચઢશે અને તેમાંની અચિત્ય શક્તિ આપણ થશે. શરીરને ઉચ્ચાર કહી શકાય, મનને વિચાર કહી શકાય, અંતઃકરણને ભાવ કહી શકાય અને આત્માને સંકલ્પ કહી શકાય. - ઉચ્ચાર શરીરમાં રહે છે, વિચાર મનમાં રહે છે, ભાવ અંતઃકરણમાં રહે છે અને સંક૯પ આત્મામાં રહે છે. | મુખથી શબ્દ બેલીએ અને તેની જે અસર થાય, તેને કરતાં સમગ્ર શરીર વાટે બહાર નીકળતા સંક૯૫ની ઘણું વધારે અસર થાય છે. મુખથી બેલાયેલો શબ્દ, બહુજ ઓછા વાતાવરણને શુદ્ધ યા અશુદ્ધ કરી શકે છે. જ્યારે અંતઃકરણમાં સ્કુરાયમાન થયેલા ભાવ, ઘુંટાઈને બહાર નીકળે છે, તેની અસર ઘણા મેટા વિસ્તારમાં ફેલાય છે. અશ્રાવ્ય દવનિતરંગે વડે કિંમતી યંત્રમાંની ૧૦૦ ]. જૈન તત્વ રહસ્ય Page #114 -------------------------------------------------------------------------- ________________ ચીકાશ અને રજને સાફે કરવાના વર્તમાન વૈજ્ઞાનિક પ્રયાગા, અંતઃકરણમાં સ્ફુરતી શુભ ભાવની ઉમિ એની અમાપ સૂક્ષ્મતા અને પ્રભાવનુ' સમન કહે છે. ત્રણેય લેાકમાં સર્વ શ્રેષ્ઠ નવકાર મહામંત્ર પણ શબ્દ સ`કલિત છે, તેની આરાધના વડે આજ સુધીમાં અનંત આત્માએ માક્ષના પરમ સુખને વર્યાં છે. વમાનમાં પણ એવા અખો આત્માએ તેની આરાધના વડે નિમળ આત્મ સ્વરૂપના ભાગી થશે. માંદા માણસને સાજો કરવામાં જ્યારે સઘળી દુન્યવી દવાઓ ખાતલ જાય છે, ત્યારે શાણા ડેાકટર પ્રભુ પ્રાર્થનાના આશરે લેવાની સલાહ આપે છે. તે એમ સાખીત કરે છે, કે માંદાની સાચી દવા પણ શબ્દ છે. ઉચ્ચાર એટલે કેવળ જીભ અને માં વડે જેમ તેમ બાલી નાખેલા અક્ષરા નહિ, પરંતુ અંતઃકરણની પવિત્રતા પૂર્ણાંક, તે શબ્દો જેના શુભ નામનુ સૂચન કરતા હાય, તેને સમર્પિત થવા પૂર્વકના શબ્દોચ્ચાર. દા. ત. નમા અરિહંતાણુ સાત અક્ષરાનું બનેલુ આ પદ, ત્રિભુવનની સઘળી રિદ્ધિ અને સિદ્ધિને આપણા ચરણામાં પાથરી દેવાની અમાપ ક્ષમતા ધરાવે છે. પરતુ તેને વાંચવા અને વિદ્યારવાથી આપણને જે ખાધ થાય છે, તેના જો આપણે ખરાખર અમલ કરી શકીએ, તા અજ્ઞાન જન્ય જડતા જૈન તત્ત્વ રહસ્ય [ ૧૦૧ Page #115 -------------------------------------------------------------------------- ________________ તરફને ઝેક જરૂર મેળા પડી જાય અને તવબોધ જરૂર પરિણામ થવા માંડે. ઉત્કૃષ્ટ ભાવના સ્વામી શ્રી અરિહંત પરમાત્માને ઉત્કૃષ્ટ ભાવે ભજવાની, સમર્પિત થવાની અદભુત ક્ષમતા આ પદમાં રમણના વધતાં અનુભવગોચર થાય છે. તેની શરત છે અક્ષરમાં રમણુતા, વિનેશ્વરમાં અરમણુતા, અરૂચિ, અપ્રીતિ, અભાવ. નમસ્કાર” પદાર્થ જ નમસ્કરણીય ભગવંતને નમવાને સૂચક છે. અને તેને પ્રારંભ જાપથી જાય છે. આ જાપ, ભવતાપ હર્તા છે, એવો અખૂટ વિશ્વાસ રહેવું જોઈએ, તે જ તેને સમર્પિત થવાને વીયૅલ્લાસ વધે છે. IIT ૧૦૨ ] જૈન તત્વ રહસ્ય Page #116 -------------------------------------------------------------------------- ________________ સંયમ-રહસ્ય ooooo ४ aa (૧) સાધુતાની સુગંધ (૨) આદર્શ મુનિજીવન Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧ સાધુતાની સુગ ંધ સાધુ જીવનની સુગંધ શું ? એ પ્રશ્ન મનુષ્યના મનમાં ભાગ્યે જ ઊભા થાય છે. કારણ કે જીવનની સાથે સાધુ' શબ્દના સબ'ધ જ તેની સુગધને જણાવનારા છે. સાધુ જીવન એટલે સારુ જીવન, સુંદર જીવન, સ-રસ જીવન, ઉત્તમ જીવન. જે જીવન સ્વભાવથી જ સારુ. હાય. તેની ઉત્તમતાને જણાવવા માટે બીજા શબ્દોની ભાગ્યે જ જરૂર પડે. જગતમાં જેમ મારનાં પીછાંને ખીન્ન ર`ગની કે ચંદનના વૃક્ષને ખીજી સુગંધની જરૂર ન હેાય, તેમ સાધુ જીવનને ઉત્તમ તરીકે જણાવવા માટે બીન શબ્દ કે વિશેષણની ભાગ્યે જ જરૂર હાય. તેમ છતાં અહી' સાધુ જીવનની સાથે સુગ ધ શબ્દના પ્રયાગ એક રીતે સાર્થક પણ છે. સારી વસ્તુને સારી જણાવવા માટે પ્રસંગ પામીને જૈન તત્ત્વ રહસ્ય ૧૦૪ ] Page #118 -------------------------------------------------------------------------- ________________ અને પ્રકારના શ્રોતાઓ સમક્ષ વિશેષણ વાપરવાની જરૂર પડે છે. નહિ જાણનાર આગળ તેને જણાવવા માટે અને જાણનાર આગળ તેની અધિકતા બતાવવા માટે. માટુ પણ વૃક્ષ છાયા રહિત હોય કે સુંદર પણ સરેાવર જળ રહિત હાય, તેા જેમ શાભતું નથી, તેમ ગુણરૂપી સુગધ રહિત સુંદર પણ સાધુ જીવન શેાભતુ' નથી. સુવાસ વિનાનું પુષ્પ સુંદર આકૃતિવાળું કે ઘણી પાંખડીઓવાળુ હાય, તા પણ જેમ શાભા પામતું નથી કે દેવાધિદેવના મસ્તકે ચઢવારૂપ તેનું પ્રધાન કાર્ય કરવા શક્તિમાન થતું નથી, તેમ ગુણરૂપી સુગ ધી વિનાનું સાધુજીવન ઉત્તમ વેષ અને ઘણી વિવિધ ચર્ચાએ સહિત હાય, તા પણ શૈાભા પામતું નથી. અથવા તેના માલિકને લેાકના મસ્તક ભાગ પર રહેલા સિદ્ધિ સ્થાન ઉપર શાશ્વત કાળ માટે વસવાના અધિકારી બનાવી શકતું નથી. તાત્પર્ય કે ગુણરૂપી સુગંધ વિનાનું સાધુ જીવન જરાય શે।ભતું નથી. તે। અહી` સાધુ જીવનના અનુસંધાનમાં કયા ગુણે।રૂપી સુગધ લેવી એ પ્રશ્ન સહેજે થાય છે. એના ઉત્તરમાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજીની ભાષામાં કહીએ, તા-જ્ઞાન દર્શન ચારિત્ર રુપ રત્નત્રય ધરાઃ’ જ્ઞાન-દર્શન–ચારિત્ર રૂપી રત્નત્રય, તે મેક્ષ મા છે. અર્થાત્ ત્રણ ગુણ રૂપી ત્રણ રત્નમયમાક્ષ માગ છે જૈન તત્ત્વ રહસ્ય [ ૧૦૫ Page #119 -------------------------------------------------------------------------- ________________ મેાક્ષ સાધવાના માર્ગ, મેાક્ષને સાધનારા સાધુઓને જીવનમાં જીવવાના માર્ગ છે. જ્ઞાન એટલે માક્ષના ઉપાયાનું જ્ઞાન. દર્શન એટલે સમ્યગ્ જ્ઞાનથી નક્કી થયેલા માક્ષના ઉપાયા ઉપરની અચળ શ્રા. ચારિત્ર એટલે સમ્યગ્ જ્ઞાન અને સમ્યગ્ દર્શીનથી નક્કી થયેલા મેાક્ષના ઉપાયાનુ શક્તિ મુજબ જીવનમાં આચરણ. આ ત્રણે ગુણા; સ`ગુણેામાં પ્રધાન છે, માટે રત્નની ઉપમાને પાત્ર છે, અને એ ત્રણ જ સાધુ જીવનની સાચી સુગધ છે. મેાક્ષના ઉપાયાનુ* યથાસ્થિત જ્ઞાન અને તેવી શ્રદ્ધા હજુ ગૃહસ્થાવસ્થામાં થઈ શકે છે. પર`તુ તેનુ જીવનમાં પરિપૂર્ણ પાલન—ખાચરણુ તા સાધુ જીવનમાં જ શકથ છે. એમ સવ` શ્રી જિનેશ્વરદેવાએ ફરમાવ્યુ છે અને તે માટે જ્ઞાન, દન ચારિત્રને પાષક અનેક પ્રકારની ચર્ચાએ અને સામાચારીએ બતાવેલ છે. તેમાં દસ પ્રકારની ચક્રવાલ સામાચારી અને દસ પ્રકારની પ્રતિદિન સામાચારી મુખ્ય છે. મેાક્ષના અનન્ય ઉપાયભૂત મૂલ ગુણ અને ઉત્તર ગુણે, મહાવ્રત અને સમિતિ ગુપ્તિએ અખ'ડપણે પાળી શકાય. તે માટે જે સરળ માર્ગ તેનું નામ સામાચારી. જૈન તત્ત્વ રહસ્યા ૧૦૬ ] Page #120 -------------------------------------------------------------------------- ________________ સાધુ જીવનના સર્વ અંગોને સ્પર્શ કરે તે રીતે તે સામાચારીઓ રચાયેલી છે. કારણ કે તેના રચયિતા સર્વ-સર્વ દશી ભગવાન તીર્થંકર પરમાત્મા છે. એ સમાચારીનું પાલન શ્રી તીર્થંકર પરમાત્માઓના શાસનમાં સર્વ સુવિહિત આચાર્યો અને મુનિવરો આજ સુધી કરતા આવ્યા છે અને આજે પણ શક્તિ મુજબ કરી રહ્યા છે અને તેના પ્રતાપે તેમના મૂળ ગુણે અને ઉત્તર ગુણ તથા દસ પ્રકારના યતિ ધર્મોની શુદ્ધિ જળવાઈ રહે છે. દસ પ્રકારની પ્રતિદિન સામાચારીમાં સાધુ જીવનને લગતા પડિલેહણ પ્રતિકમણ, પ્રમાર્જન, કાલગ્રહણ, ભિક્ષાગ્રહણ તથા આહાર નિહાર કરણ આદિ કાર્યોમાં સાચવવા ગ્ય વિધિનો સમાવેશ થઈ જાય છે અને દસ પ્રકારની ચકવાલ સામાચારીમાં, મુખ્યત્વે સાધુ-સાધુ વચ્ચેના પર સ્પરના નિત્ય વ્યવહારમાં કેવી જાગૃતિપૂર્વક વર્તવું જોઈએ, તેને સુંદર વિધિ બતાવેલ છે. અહીં આપણે તે ચક્રવાલ સામાચારીની સુપ્રસિદ્ધ પ્રથમ ત્રણ સામાચારી સાધુ જીવનમાં કેવી વ્યાપક છે. અને મનુષ્ય માત્રના જીવન ઘડતરમાં કેવી ઉપકારક છે. તે જેવું છે. તે ત્રણ સામાચારીનાં નામ અનુક્રમે ઈચ્છાકાર, મિચ્છાકાર અને સહકાર છે. જેન તવ રહસ્ય [ ૧૦૭ Page #121 -------------------------------------------------------------------------- ________________ કેટલાકની એવી કરિયાદ છે, કે જૈન સાધુ કે શ્રાવક જીવનનું' બધુ` સ્વરૂપ સુદર છે, ઉચ્ચ અને આદર્શરૂપ છે. જનાના અહિંસા, સંયમ અને તપ પેાતાની ઉચ્ચતા અને ઉજ્જવળતા ખીાની સમક્ષ આજે પણ જાળવી રહ્યા છે; પરંતુ એક મનુષ્યે ખીજા મનુષ્યની સાથે કેમ વર્તવું, કે એક શ્રાવકે ખીજા શ્રાવક સાથે કેમ વર્તવું, કે એક સાધુએ બીજા સમાન ધમી સાધુની સાથે કેમ વર્તવું, તે સ`ખધી જેવુ જોઇએ તેવુ શિક્ષણ જૈન ધર્મીમાં આપવામાં આવ્યું હોય, તેમ લાગતુ' નથી. આ ફરિયાદ આજે ઘણાઓની છે પણ તે ખરાખર નથી. જેઓએ પ્રાચીન કે અર્વાચીન પ્રમાણભુત જૈનાચાર્ચીના ગ્રન્થા કે ઉપદેશાના જિજ્ઞાસુ બુદ્ધિથી થાડો પણ પરિચય સાધ્યા હશે કે સાધશે, તેને એ વાત પ્રથમ દૃષ્ટિએ જ પૂરેપૂરી ખ્યાલમાં આવી ગયા સિવાય નહિ રહે. જૈનધર્મમાં જેમ ક્ષુદ્રમાં ક્ષુદ્ર જંતુની પીડા વવા માટે સચાટ ઉપદેશ આપવામાં આવ્યેા છે, તેમ પ્રાણીવમાં શ્રેષ્ઠ એવી મનુષ્ય ગતિ અને મનુષ્ય જાતિમાં રહેલા જીવાની સ્વલ્પ પણ પીડાવવા માટે અને તેમને સન્માની પ્રાપ્તિ સર્વ રીતે સુલભ બનાવવા માટે ઘણા ઉત્તમ પ્રકારના માર્ગો પૂરતી ઝીણવટથી તથા જીવનના પ્રત્યેક અંગાના પૃથક્કરણપૂર્વક બનાવેલા છે. તે બધાંના સમાવેશ પૂર્વાચાર્યાએ માર્ગાનુસારીના ન્યાયસંપન્ન વિભવ આદિ ૩૫ ગુણામાં અને દ્રશ્ય શ્રાવકના અક્ષુદ્રત્યાદિ ૨૧ જૈન તત્ત્વ રહસ્ય ૧૦૮ ] Page #122 -------------------------------------------------------------------------- ________________ ગુણામાં કરેલ છે. અને તેના ઉપર જ ધાર્મિક જીવનના પાયેા રચવાનુ` ક્રમાવેલ છે. એ પાયા ઉપર રચાયેલી ધાર્મિક જીવનની ઈમારતને વધુ સંગીન તથા સુદૃઢ બનાવવા માટે સાધુ જીવનની. પ્રાપ્તિ થયા પછી પણ દસ પ્રકારની ચક્રવાલ સામાચારીમાં ઇચ્છાકાર, મિચ્છાકાર અને તહકાર સામાચારીઓને જીવનમાં પ્રધાન સ્થાન આપવાનું ફરમાવેલુ છે. વ માન જૈનાચાર્યાં પૈકી જે શાઓના અભ્યાસમાં ઘણા ઊંડા ઉતરેલા છે તથા સાધુ જીવનના વિશિષ્ટ ઘડતર માટે જેએ વિશેષ રસ લઈ રહ્યા હાય છે, તેના એ અભિપ્રાય છે કે જૈન-સાધુજીવનના કઈ સાર હાય, કાઇ અક હાય, તા તે દસ પ્રકારની ચક્રવાલ સામાચારીનુ પાલન છે. અને તેમાં પણ પ્રથમની ત્રણ સામાચારી બધા સાધુ આચારોના મુગટ છે. કારણ કે પ્રથમની એ ત્રણ સામાચારીના સાંગેાપાંગ શુદ્ધ પાલન વિના, જીવનની સાંગેાપાંગ શુદ્ધિ થવી અશકય છે. પહેલી ઈચ્છાસામાચારી એમ શીખવે છે, કે મોટા સાધુએ નાના સાધુ પાસે પણ કોઇ કાર્ય કરાવવું હોય, તા ઇચ્છા-પ્રધાન બનવુ' જોઇએ. અર્થાત્ નાના સાધુ કે શિષ્યની ઈચ્છા જોઈને જ તે કાર્ય કરવા માટે તેને ક્રમાન કરવુ જોઈ એ. ખીજી મિચ્છા સામાચારી એમ શીખવે છે કે નાના [ ૧૦૯ જૈન તત્ત્વ રહસ્ય Page #123 -------------------------------------------------------------------------- ________________ કે મેટા સાધુથી નાનામાં નાની ભૂલ થઈ જાય, તે તે તરફ જે કઈ ધ્યાન ખેંચે, અથવા તે પોતાની જાણમાં આવી જાય, તે તેણે તે ભૂલને મિથ્યા દુષ્કૃત યાચ જોઈએ અર્થાત્ તેનું પ્રાયશ્ચિત કરીને શુદ્ધ થવું જોઈએ. - ત્રીજી તહકાર સામાચારી એમ શીખવે છે, કે વડીલ મુનિ કે ગુરૂ તરફથી જે કાંઈ ફરમાન કરવામાં આવે, તેને તે જ ક્ષણે “તહત્તિ શબ્દ કહીને સ્વીકારી લેવું જોઈએ અને પૂર્ણ કરી આપવું જોઈએ. આ ત્રણ સામાચારીનું આંશિક (વાચિક અને વ્યાવહારિક) પાલન પણ કેટલું પ્રભાવશાળી નીવડે છે, તે આજની રાજસત્તા, તેને અધિકારી વર્ગ કે સમગ્ર ગ્લા પ્રજાના ચાલુ ભાષાના શબ્દ વ્યવહાર ઉપરથી પણ સમજી શકાય છે. નેકરને કે આશ્રિત વર્ગને પણ કાર્ય કરવાનું ફરમાન કરતાં પહેલાં “લીઝ” (Please) અને તે પૂર્ણ થયા બાદ કયુ” (Thank you) શબ્દને પ્રયાગ ઇચ્છા સામાચારીનું જ જાણે આંશિક અનુકરણ હોય તેમ નથી લાગતું ? જાણતાં અજાણતાં ભૂલ થઈ જાય છે તે તરત વેરી સોરી” (Very Sorry) I beg your pardon please excuse me વગેરે શબ્દોને થતે પ્રયાગ એ ૧૧૦ ] જેન તત્વ રહસ્ય Page #124 -------------------------------------------------------------------------- ________________ મિચ્છા સામાચારીનું જાણે આંશિક અનુકરણ હય, તેમ નથી લાગતું? "Yours most obedient servant 'yours faithfully' એ વગેરે શબ્દો તહકાર સામાચારીના શાબ્દિક ઝાંખી રૂપ નથી લાગતા શું? શબ્દ માત્રથી પણ જ્ઞાનીઓના માર્ગનું આંશિક અનુકરણ પણ વ્યવહારની કેટકેટલી મુશ્કેલીઓને હઠાવનાર તથા કેટકેટલા કાર્યની સુગમતાથી સિદ્ધ કરનાર થાય છે, તે આજે પ્રત્યક્ષ છે. તે એ ત્રણ સમાચારીનું પાલન, અનંત જ્ઞાની શ્રી જિનેશ્વર પરમાત્માની અનંત હિતકર આજ્ઞા સ્વરૂપ માનીને મન-વચન-કાયા ત્રણેયની શુદ્ધિ પૂર્વક જીવનની પ્રત્યેક પળે-મુનિ જીવનમાં થતું હોય, તે મુનિ જીવનની મહત્તા, ગુણકરતા કે શુભંકરતાનું વર્ણન કેણ કરી શકે ? મિથ્યા આગ્રહ મિથ્યા દબાણુ, મિથ્યા અભિમાનએ ત્રણે દોષરહિત મુનિ જીવનની આધ્યાત્મિક ગરિમા ખરેજ સ્વ-પર કલ્યાણકારક છે, તેમાં કઈ શંકા નથી. દેવાધિદેવ શ્રી તીર્થંકર પરમાત્માની પરમ વાત્સત્યમય જીવનપદ્ધતિને સચોટ આવિષ્કાર, આ ત્રણ સામાચારીમાં છે. તેનું તે રીતે પાલન કરવામાં મુનિ જીવનની સાર્થકતા છે. જેન તવ રહસ્ય [ ૧૧૧ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૨ SEn આદર્શ મુનિ જીવન ઓછામાં ઓછું બેલવું અને અધિકમાં અધિક કામ કરવું, આ બે વસ્તુમાં મુનિ જીવનને સાર આવી જાય છે. ન છૂટકે બાલવું પડે ત્યારે પણ પિતાની પ્રશંસા અને બીજાની નિંદાને એક પણ શબ્દ ન આવી જાય તે માટે પૂરતા સાવધ રહેવું જોઈએ. નિંદનીય પણ નિંદા પાત્ર નથી, પણ કર્મસ્થિતિને વિચાર કરીને દયા ચિંતવવા લાયક છે અને જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય, ત્યાં સુધી પિતાને આત્મા તે પ્રત્યક્ષપણે અત્યંત નિર્ગુણ હેવાથી જરા પણ પ્રશંસા કરવા લાયક નથી. ઉપકારીઓ તરફથી વારંવાર આપવામાં આવતી આ જાતની હિત શિક્ષાઓમાં અત્યંત સૂકમ દષ્ટિથી ૧૧૨ ] જૈન તત્વ રહસ્ય Page #126 -------------------------------------------------------------------------- ________________ વિચાર કરતાં ઘણું ઘણું સાર સમાયેલો છે. એવું સ્પષ્ટ પણે પ્રતીત થાય છે. અનેક વર્ષો સુધી શાસ્ત્રોના પરિશિલન પછી અને વિનય પૂર્વક સદગુરુ પાસે વસીને પોતાના અનુભવથી સિદ્ધ થયેલી–આ હિત શિક્ષા દેખાવમાં ભલે સામાન્ય જણાતી હોય, પરંતુ અર્થથી ઘણજ ગંભીર આશયવાળી અને શાસ્ત્રોના મંથનમાંથી નીકળેલી હોવાથી આત્માને અત્યંત હિતકારી અને પરિણામે અત્યંત લાભ આપનારા સાક્ષાત્ અમૃતના કુપ જેવી છે. આ વિષમ કાળમાં જે દરેક મુનિ આ શિખામણને અત્યંત આદરપૂર્વક અપનાવી લે, તે પણ ઘણું–ઘણું સાધી શકે–એટલી જોગવાઈ તેમાં સમાયેલી છે. ભાવ દયાના સાગર સમાન પરમ ઉપકારી ગુરૂદેવે તરફથી નિઃસ્વાર્થ ભાવે આપવામાં આવતી આ હિતશિક્ષાની પાછળ ખરેખર ઉપકારીઓની ભાવ દયા જ તરવરે છે. મૂઢ આત્માઓ આ હકીકત સમજી શકતા નથી ખેદ જનક છે. શાસ્ત્રકાર મહર્ષિએાએ ત્રણ જગતના જીવોમાં સૌથી વધારે સુખી કે હઈ શકે? તેની વ્યાખ્યા કરતાં દેવ લેકના સુખનું સુંદર રીતે વર્ણન કર્યું છે, પરંતુ એ વર્ણન કર્યા પછી અંતે તે દેવલોકના સુખને ભેગવતા– એ બધા સુખી આત્માઓના સુખને ટપી જાય એટલે જેન તત્વ રહસ્ય [ ૧૧૩ Page #127 -------------------------------------------------------------------------- ________________ હોય છે, જે કવિ પ્રમાણે જાય તે પ્રમાણ સુખી, ફકત એક વર્ષના દીક્ષા પર્યાયને ધારણ કરનાર મુનિ હોય છે, એમ સ્પષ્ટપણે જણાવ્યું છે. એટલે શાસ્ત્રોકત વિધિ પ્રમાણે જો મુનિ, હિતચિંતક તરફથી જે પ્રમાણે હિતશિક્ષાઓ મળતી જાય, તે પ્રમાણે તેને ઝીલતે જાય અને શકિત ગોપવ્યા સિવાય તેનું શક્ય પાલન કરવામાં અપ્રમત્ત પણે ઉદ્યમશીલ બને, તે તે મુનિ એક જ વર્ષમાં દેવલોકના સર્વ સુખી આત્માઓના સુખને ટપી જાય છે. | સર્વ પ્રકારનું સાંસારિક સુખ–એ દુઃખ જન્ય અને દુઃખજનક હોવાથી, તેની ઉપેક્ષા કરતે મુનિ, કદી પણ સુર-સુખના સુખની સ્વપ્નમાં પણ વાંચ્છા કરતા નથી, પણ હમેશાં સુર-સુખને દુઃખરૂપ જ ગણે છે. જ્યારે અનુત્તર વિમાનમાં વસતા દેવે રાત-દિવસ પ્રતિક્ષણ મુનિસુખની પ્રાપ્તિની ઝંખના કરે છે. છ ખંડના અધિપતિ ચક્રવતીને પણ જ્યારે મુનિ ધર્મની મહત્તા સમજાય છે, ત્યારે તે પણ પોતાની અઢળક સમૃદ્ધિને તૃણ સમાન ગણું, તેને ત્યાગ કરી, આનંદપૂર્વક સાધુપણાને સ્વીકાર કરે છે. અને તેમ કરવામાં પિતાના જન્મની સાર્થકતા માને છે. આ રીતે સંસારના સર્વ સુખી આત્માઓમાં મુનિએને નંબર સૌથી પહેલો આવે છે. ૧૧૪ ] જેન તત્વ રહસ્ય Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રી અરિહંતાદિ પંચ પરમેષ્ઠિઓને પણ મુનિઓમાં સમાવેશ થાય છે. | મુક્તિ પ્રાપ્તિ માટે મુખ્ય–દેરી–માર્ગ મુનિ ધર્મનું યથાર્થ પણે પાલન કરવું તે છે. તે સિવાય મુકિતના બીજા બધા માર્ગો–એ અપવાદિક માર્ગો છે. અને તે માર્ગેથી કેઈ જીવ કવચિત જ મુકિતમાં જાય છે. | મુનિ ધર્મનું આ માહાસ્ય લખવાની પાછળ મુખ્ય હેતુ, એ રહે છે, કે આવા પ્રકારના ઉત્તમ ફળદાયક અને સર્વ શ્રેષ્ઠ મુનિ ધર્મને સ્વીકાર કર્યા પછી તેનું કેવી રીતે પાલન કરવું કે જેથી સ્વીકાર કરેલું મુનિ પણું સારી રીતે સફળ થાય. શ્રી જિનેશ્વર દેવોએ ફરમાવેલું આ મુનિપણું એવા પ્રકારનું છે, કે તેનું પાલન ઘરમાં બેસીને અથવા એકલા વસીને થઈ શકતું નથી, પણ તે માટે ગુરૂ કુળવાસમાં વસવું પડે છે. અનંત ઉપકારી શ્રી જિનેશ્વર દેવોએ સંયમ પાલનના જે ફાયદાઓ બતાવ્યા છે, તે ફાયદાઓ માટે જે વિધિ બતાવી છે, તેનું યથાર્થ પાલન કરવામાં ન આવે, ત્યાં સુધી તે ફાયદાઓ કદી પણ પ્રાપ્ત થતા નથી. જે સંયમ એક જ ભવમાં મુક્તિ અપાવે, તે સંયમનું અનેકવાર પાલન કર્યા છતાં પણ જે આપણી મુક્તિ થઈ નથી, તો તેનું કારણ આજ્ઞા મુજબની વિધિપૂર્વકની આરાધનાની કચાશ છે. જૈન તત્વ રહસ્ય [ ૧૧૫ પ Page #129 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેક ક્રિયાનું જે-જે ફળ બતાવ્યું છે તે-તે ક્રિયાઓ યથાર્થ ફળ ત્યારે જ આપે છે, કે જ્યારે તે-તે ક્રિયાઓનું વિધિપૂર્વક આરાધના કરવામાં આવે, અન્યથા નહિ. ઉત્તમ યિાએ પણ જે ફળતી નથી, તે તેનું કારણ તે જે પ્રમાણે કરવી જોઈએ, તે પ્રમાણે થતી નથી તે છે, પણ તે ઉત્તમ ક્રિયાઓમાં ફળ આપવાનું સામર્થ્ય નથી, એમ નહિ. જે જે ક્રિયાઓનું જે-જે ફળ શાસ્ત્રોમાં જણાવ્યું છે, તે–તે ક્રિયાઓનું તે જ ફળ મળી શકે છે. જેમ શ્રી જિનપૂજાનું ફળ સંયમની પ્રાપ્તિ છે. એટલે સંયમની પ્રાપ્તિ માટે શ્રી જિનપૂજા કરવી, તે તેની વિધિનું પાલન છે. અને જે રીતે જિનપૂજા શાસ્ત્રકારોએ કહી છે, તેવી જ રીતે કરવામાં આવે, તે ફળ દાયક નીવડે પણ અન્ય ઈરાદે કરવામાં આવતી શ્રી જિનપૂજા ન ફળે, તેમાં જિનપૂજાને પ્રભાવ એછે છે-એમ ન કહેવાય, પણ તેમાં અવિધિનું આચરણ છે–એમ જ કહેવાય. શ્રી જિનપૂજારૂપ ઔષધનું સેવન કરવું અને સંયમ પ્રાપ્તિના વલણથી દૂર-દૂર ભાગવું અથવા કેવળ સાંસારિક સુખના ઈરાદે જિનપૂજા કરવી–એ ઔષધનું સેવન કર્યા પછી કુપચ્ય સેવવા જેવું છે. અને કુપચ્ય સેવનથી થતા નુકસાન માટે ઔષધને દેષિત ન જ ઠરાવાય. આ પ્રમાણે દરેક ક્રિયાઓમાં સમજી લેવું. ૧૧૬ ] જેન તત્વ રહસ્ય Page #130 -------------------------------------------------------------------------- ________________ મુનિ પણું એ સર્વ શ્રેષ્ઠ વસ્તુ છે અને તેનું પાલન અનંત ઉપકારીઓની આજ્ઞા મુજબ ગુરૂકુળવાસમાં રહીને જ થઈ શકે છે. ગુરૂકુળ વાસમાં વસવા છતાં પણ મુનિ જે અનંત જ્ઞાનીઓની આજ્ઞા મુજબ વર્તન ન કરે, તે તે ગુરૂકુળવાસ પણ તેને ફળદાયક બની શકતું નથી, પણ અનેક પ્રકારની ભયંકર વિરાધનાનું સ્થાન બને છે. અને પરિણામે આત્માની અધોગતિનું જ કારણ બને છે. સાધુપણાનો સ્વીકાર કર્યા પછી ગુરૂકુળ વાસમાં મુનિએ કેવી રીતે રહેવું જોઈએ, કે જેથી તેને આરાધક ભાવ સદા ટકી રહે અને ગુરૂકુળવાસથી મળતા બધા અનુપમ લાભે તે મેળવી શકે, તે વાત સંક્ષેપથી કહેવાનો અહીં ઉદ્દેશ છે. જે ગુરૂકુળવાસમાં મુનિએ વસવાનું છે, ત્યાં સહવતી સર્વ મુનિઓ હંમેશાં એક જ વિચારના કે એક જ પદ્ધતિના હોય, તે બનવાજોગ નથી. અનાદિ કાળથી સર્વે આત્માઓના સ્વભાવે કુદરતી રીતે ભિન્ન ભિન્ન પ્રકારે ઘડાયેલા હોય છે. તેમનું તે ઘડતર એકાએક ફેરવી શકાતું નથી. વળી સર્વ આત્માઓની ભવસ્થિતિ પણ એક સરખી હેતી નથી. કેઈ લઘુકમી આત્મા અ૯૫ કાળમાં મુકિતમાં જવાને છે, તે કઈ આત્મા લાંબે કાળે મુક્તિમાં જવાને છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ ભવસ્થિતિ પરિપકવ થયા વિના આત્મા ઉપર લાગેલા રાગાદિ મળે, એ છે તે પણ ઓછા થઈ શકતા નથી અને ભવસ્થિતિની પરિપકવતા એ કેઈની બનાવેલી વસ્તુ નથી પણ સ્વાભાવિક જ અથવા પાંચ સમવાયના મેળાપથી નીપજતી વસ્તુ છે. આ પાંચે સમવાયાને મેળાપ એ કોઈના હાથની વસ્તુ નથી. એટલે જે ગુરૂકુળવાસમાં મુનિએ વસવાનું છે, ત્યાં ભિન્ન-ભિન્ન પ્રકૃતિના આત્માઓ હર હંમેશ રહેવાના જ. અધિક ગુણ, સમાન ગુણ, હનગુણું અને નિર્ગુણ– આ પ્રમાણે ચાર વિભાગમાં સર્વ પ્રકારના આત્માઓને સમાવેશ થાય છે. આ ચારે પ્રકારના આત્માઓ સાથે વસનાર મુનિ, જે સાવધ ન રહે, તે તેને સર્વ સ્થાનેથી બંધાવું પડે. અને જે સાવધ રહે, તે આ ચારે સ્થાન એના આત્મા માટે હિતદાયી નીવડે. જ્યારે-જ્યારે પ્રસંગ પડે, ત્યારે–ત્યારે પોતાને આરાધક ભાવ ટકાવી રાખવા માટે આ ચારે પ્રકારના મુનિઓ સાથે મુનિ કેવી ભાવનાપૂર્વક રહે, તે અહીં બતાવવામાં આવે છે. - પિતાથી અધિક ગુણીને દેખી તે ખરેખર રાજી થાય તેના ગુણની હાર્દિક અનુમોદના કરે. અને એમ વિચારે કે હું નસીબદાર છું કે આવા ગુણવાન મુનિરાજને મને સહવાસ સાંપડયો છે. ૧૧૮ ] જૈન તત્વ રહસ્ય Page #132 -------------------------------------------------------------------------- ________________ સમાન ગુણવાળાને જોઇને એમ ચિંતવે, કે આ જગતમાં સર્વ વસ્તુ સુલભ છે, પણ સમાન ગુણવાળા આત્માઓના સમાગમ થવા, તે ખરેખર દુર્લભ છે, જે ગુણની પ્રાપ્તિ મે કરી છે, તેજ ગુણની પ્રાપ્તિ આ ગુણવાન આત્માઓએ કરી છે અને તેના મને સમાગમ થવાથી હું... ધન્ય છું. હીન ગુણવાન આત્માને જોઇને એમ ચિતવે, કે આ જગતમાં સર્વ આત્માએ જો મારાથી અધિક ગુણવાન હાત તા મારા ગુણની કિંમત શી રહે? જો કાઈ ચાચક જ ન હાય, તેા દાતારની દાનની શી કિંમત રહે ? જો યાચક છે તેા જ દાતાર દાન આપી શકે છે અને થાડુ' આપીને અનંત પુણ્ય ઉપાર્જે છે, માટે મારાથી હીન ગુણવાળા આત્માએ છે, તે મને પણ પુણ્ય ઉપાર્જન કરવાની તક મળે છે. નિર્ગુણી આત્મા જોઈ ને ભવસ્થિતિ વિચારવી. દશ ક્રોડ શ્રાવકોને જમાડવાથી જે પુણ્ય ઉપાર્જન થાય છે, તે પુણ્ય એક મુનિને પણ દાન આપનાર શ્રાવક ઉપાર્જન કરે છે, તે જે મુનિ પ્રાપુક અન્ન-પાણી આદિ લાવીને બીજા મુનિની ભક્તિ કરે છે. તેના પુણ્યનું તે પૂછવું જ શું ? ગુરૂકુળ વાસમાં વસતા પ્રત્યેક મુનિએ સહવતી સહુ મુનિએ સાથેના વ્યવહાર આદિમાં સતત આવા ખ્યાલ જૈન તત્ત્વ રહસ્ય [ ૧૯ Page #133 -------------------------------------------------------------------------- ________________ રાખવે, તે અત્યંત હિતાવહ છે. જે બીજાના કર્તવ્ય તરફ જોવા ગયા તે અનેક મુશ્કેલીઓ ઊભી થશે. અને આરાધક ભાવ ડહોળાઈ જશે. - બીજાનું શું કર્તવ્ય છે? એ જેવાને અધિકાર ગુરૂએને છે, આપણને નથી. અને આ રીતે અનધિકારથી હસ્તક્ષેપ થાય છે એટલે આરાધનામાં મુશ્કેલીઓ ઊભી થાય છે. | મુનિ ધર્મને સ્વીકાર પિતાના આત્માને સુધારવા માટે છે, એ હકીકતને ભૂલી જઈને મેગ્યતા પ્રાપ્ત કર્યા સિવાય બીજાને સુધારવાની પ્રવૃત્તિમાં જ પડી જવું એ સર્વથા અનુચિત છે. અધિકાર પ્રાપ્ત કર્યા સિવાય, સત્ય વસ્તુઓને ઉપદેશ પણું નુકસાન કરે છે, તેમજ રજુ થયેલા સત્યનું પણ અપમાન થાય છે. આ રીતે આપણું ગફલતના કારણે આપણે સત્ય વસ્તુની અવગણના કરાવનારા બનીએ છીએ અને અવગણના કરનારા આત્માને પણ ભારે કમી બનાવનારા બનીએ છીએ. મુનિને બીજાઓને હિતશિક્ષા અથવા અન્યમાં રહેલી ભૂલે પણ ત્યારે જ બતાવવાની આજ્ઞા છે, કે જ્યારે સામી વ્યક્તિ ખરેખર ઇરછતી હોય, ત્યારે પણ તેની ઈચ્છા વિરૂદ્ધ જે સાચી પણ ભૂલ બતાવવામાં આવે છે, તે તે ૧૨૦ ] જેન તત્વ રહસ્ય Page #134 -------------------------------------------------------------------------- ________________ -નુકસાન કારક નીવડે છે અને પરિણામે અંદરો અંદર રોજે રોજ નવી નવી અથડામણે ઊભી થાય છે, તેથી આરાધના વિબ પ્રચુર બની જાય છે. જગતમાં મોટે ભાગે જે અશાન્તિ દેખાય છે, તેનું મુખ્ય કારણ એ છે, કે દરેક જીવને પિતાના વિચાર અને પિતાના સિદ્ધાંત પર એટલે બધે મદાર હોય છે, કે તેમાં જે કંઈ તેની ઈચ્છા વિરૂદ્ધ દખલ કરે છે, તે તે - તરત જ ઉશ્કેરાઈ જાય છે. પોતાના દરેક આચાર વિચારમાં તે હંમેશાં સ્વતંત્ર રહેવા ઇરછે છે અને તેમાં જે ડેઈ ઉપકાર બુદ્ધિથી પણ વચ્ચે પડે છે, તે અથડામણ - ઊભી થયા સિવાય રહેતી નથી. તેથી જ શાસ્ત્રકારોએ મુનિએ માટે ઈચ્છા સામાચારી બતાવી છે. અને સામાનું હિત કરવું હોય તે તેમાં તેની ઈચ્છા કરાવ્યા પછી કરવું એવી આશા છે. કારણ કે હિત પણ સામાની ઈચ્છા જગાડ્યા સિવાય થઈ શકતું નથી. જે ખરેખર એમ થઈ શકતું હોત, તે અનંત કરુણાવંત શ્રી તીર્થકર ભગવંતે એ સર્વ જીવોને કયારનાયે મુક્તિમાં પહોંચાડી દીધા હેત. ઇચ્છા એ એક એવી વસ્તુ છે કે તે જાગ્યા પછી માણસ બહુજ હર્ષભેર તે દિશામાં કાર્યરત બની જાય છે. ઈચ્છાના બળે જીવ કરવતથી પિતાનું શરીર રાજી ખુશીથી કપાવે છે, ઈચ્છાથી જીવ સળગતી ચિતામાં ઝંપ - જૈન તત્વ રહસ્ય [ ૧૨૧ Page #135 -------------------------------------------------------------------------- ________________ લાવવા તયાર થાય છે અને મુક્તિ માટે ભગીરથ પ્રયત્ન પણ જીવ ઈચ્છાથી જ કરે છે. માટે શ્રી જિનેશ્વરદેએ મોટે ભાગે પ્રથમ ઈચ્છા કરાવ્યા પછી જ કાર્ય કરાવવાનું ફરમાવ્યું છે. અનિચ્છાએ કરાવેલાં મોટાં–મોટાં કાર્યો પણ પરિણામે એટલાં પ્રભાવક નીવડતા નથી, જેટલાં પ્રભાવક ઈચ્છાએ. કરાવેલાં નાનાં નાનાં કાર્યો નીવડે છે. સાથે સાથે એ પણ સ્પષ્ટ છે કે ગુરૂકુળવાસમાં વસતા મુનિમાં સહવત મુનિઓ પાસેથી કંઈને કંઈ સારૂં ગ્રહણ કરવાની વૃત્તિ પણ હોવી જોઈએ, કારણ કે જે આત્મા મુનિ ધર્મ સ્વીકારે છે, તેનામાં આવી કેઈ પણ વિશિષ્ટતા. હોય છે જ. એટલે જે ગુણ મેળવવા જે હેય, તે તે નાના કે મોટા ગમે તે મુનિમાં હોય, તે તે મેળવવા માટે મુનિએ પ્રયત્નશીલ બનવું જોઈએ. જેથી આપસમાં પણ સ્નેહ અને વાત્સલ્યભાવની વૃદ્ધિ થાય. નાનાઓ પાસેથી પણ ગુણ ગ્રહણ કરવામાં નાનમ નથી અને તેનાથી મેટાની મહત્તા ઘટતી નથી, પણ વધે છે. જેટલી ઉતાવળ જીવને બીજાને ગુણ આપવાની છે, તેટલી ઉતાવળ અર્થાત્ ઉત્સુકતા બીજામાંથી ગુણ ગ્રહણ કરવામાં આવી જાય, તે મુનિ જીવન ઘણું ઉજજવળ બની જાય. ૧૨૨ ] જેન તત્વ રહસ્ય. Page #136 -------------------------------------------------------------------------- ________________ મુનિપણાને ઉચિત સર્વ ક્રિયાઓ, મુનિ અપ્રમત્ત પણે. આચરે, અલ્પ નિદ્રા લે અને તે સિવાયના કાળમાં જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાય, વૈયાવચ્ચ, આદિમાં રત રહે-તે જ તેના મુનિજીવનને સાર્થક કરનાર છે. આ રીતે શ્રી જિનેશ્વર પરમાત્માની આજ્ઞા અનુસાર પાળેલો સંયમ, આત્માને વર્તમાન કાળે પણ અત્યંત હિતકર તેમજ અન્ય અનેકને આદર્શરૂપ બને છે. ગુરૂકુળ વાસમાં વસતા મુનિએ પોતાના શ્રેયાર્થે એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે, કે જે ક્રિયા. કરવાથી વિષય અને કષાયની મંદતા થાય તેજ ક્રિયામાં જીવ પરોવો. તેમાં જ પ્રવૃત્તિ કરવી. જે ક્રિયાઓ કરવાથી વિષય-કષાય પાતળા પડતા નથી, તે ક્રિયાઓ ગમે તેટલી મોટી હોય, છતાં આરાધના માર્ગમાં તેની કાંઈ કિંમત નથી. તેવી ક્રિયાઓ માત્ર કાય કલેશરૂપ અને નિરર્થક બોજા રૂપ બને છે. રેત ફાકવાથી ભૂખ ભાંગતી નથી, તેમ એવી ક્રિયાઓથી વિષય-કષાય પાતળા પડતા નથી. અનંત ઉપકારી શ્રી જિનેશ્વરદેએ ફરમાવેલી વિવિધ પ્રકારની આશાઓમાંથી કોઈ પણ આજ્ઞા લઈશુ, તે તે આજ્ઞાની પાછળ એક જ ભાવ રહેલો જણાશે કે કોઈ પણ રીતે વિષય-કષાય નબળા અતિ નબળા પડે! બસ, આ મુખ્ય ધ્વનિ પ્રત્યેક આજ્ઞાની ભીતરમાં ગૂંજે છે. જેન તત્વ રહસ્ય [ ૧૨૩. Page #137 -------------------------------------------------------------------------- ________________ જે ક્રિયાની પાછળ આત્માનું હિત નથી, તે ક્રિયાપરમાથ થી ક્રિયા જ નથી. લાખા અને કરાડાના વેપારમાં "પણ જો નફા નથી, તેા તે વેપાર જેમ નિરક છે, તેમ આત્મ શુદ્ધિમાં નહિ પરિણમતી મોટામાં મેટી ક્રિયાઓ પણ નિરર્થક છે. છેવટે ઓછામાં ઓછું' ખેલવુ' અને અધિકમાં અધિક કામ કરવુ’–એ પ્રમાણે આ લેખની શરૂઆતમાં બતાવેલ બે શબ્દોના પાકા અમલની મુનિ જીવનમાં ખાસ જરૂર છે. અન્યથા સાચી પ્રગતિ અશકથાવત્ બને છે, વિઘ્નાની પરપરા વધતી જાય છે. આથી આદશ મુનિ જીવનના ઘડતર માટે ઓછામાં ઓછુક ખેલવુ' એ સર્વોત્તમ ઉપાય છે. ન ખેલવા માટે એક અનુભવીએ લખેલ શ્લોક, મુનિ જીવનને ઉજ્જવળ બનાવવા માટે કેટલેક અ'શે ઉપયાગી હાવાથી તેના અથ નીચે ટાંકયા છે. પૂછ્યા વિના કાઈની સાથે ખેલવુ નહિ. ખરાબ ઈરાદાએ પૂછનારને ઉત્તર આપવા નહિ. બુદ્ધિમાન પુરૂષે અનથકર બાખામાં કરવુ પડે તા કેવળ જડની જેમ આચરણ કરવું જોઈએ. ૧૨૪ ] જૈન તત્ત્વ રહસ્ય Page #138 -------------------------------------------------------------------------- ________________ આયંબિલ-રહસ્ય (૧) વર્ધમાન તપને મહિમા.. (૨) આયંબિલતપની વિશેષતા. ' (૩) આયંબિલતપના અનુપમ લાભ (૪) આયંબિલનાત૫ વિષે તાત્વિક પ્રફનેત્તરી. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧ Baa વર્ધમાન તપને મહિમા ધર્મ એ સર્વોત્તમ-સર્વોત્કૃષ્ટ મંગળ છે. એમ શ્રી જૈનશાસનમાં ભારપૂર્વક પ્રતિપાદન કરેલ છે. તે ધર્મ સર્વજ્ઞ કથિત હે જોઈએ. સર્વ કથિત ધર્મની કટી તેના શુદ્ધ સ્વરૂપ ઉપરથી થઈ શકે છે. | મુક્તિના હેતુભૂત દસ પ્રકારનો ધર્મ, સર્વજ્ઞ શાસનમાં કહેલો છે. ધર્મના એ દસે પ્રકાર સ્વરૂપથી શુદ્ધ છે. જેની સાધન વડે આત્મા શુભ પરિણામ યુક્ત બને છે, તે ધર્મ અનુષ્ઠાન સ્વરૂપથી શુદ્ધ છે. - જેમકે અહિંસા યા પ્રાણીદયા એ એક એવું અનુષ્ઠાન છે, કે જેને આચરવાથી કેઈ પણ માનવ શુભ ભાવનાને પામ્યા સિવાય રહે નહિ. એજ રીતે સત્ય, સંયમ, બ્રહ્મચર્ય ક્ષમા, નમ્રતા, સરળતા, સંતેષ આદિ ધર્મો એવા છે, કે તેનું અનુષ્ઠાન કે સેવન કરનાર કેઈ પણ આત્મા શુભ અધ્યવસાય પામે જ. ૧૨૬]. જેને તવ રહસ્ય Page #140 -------------------------------------------------------------------------- ________________ તપ પણ એક એ ધર્મ છે, કે જેને આચરનાર શુભ ધ્યાન યુક્ત બને છે. અને એ શુભ ધ્યાન દ્વારા, આત્મા કર્મ નિરાને ભાગી બને છે. સર્વજ્ઞ કથિત શ્રી જિનશાસનમાં મેક્ષના હેતુભૂત દસ પ્રકારના ધર્મમાં તમને પણ સ્થાન છે. શ્રી સિદ્ધસેન દિવાકર સૂરીશ્વરજી મહારાજ પરમાત્મા શ્રી મહાવીર સ્વામી પ્રભુજીની સ્તુતિ કરતાં ફરમાવે છે. “તપ, સંયમ, સુકૃત, બ્રહ્મ, શૌચ, મૃદુતા, ઋજુતા, અકિંચનતા, નિર્લભતા, અને ક્ષમા એ દસ પ્રકારને ધર્મ - જેમનો પ્રકાશે જયવંતે વર્તે છે, તે શ્રી જિનેન્દ્ર પરમાત્મા મને શરણભૂત હો !” બાહ્ય અને અત્યંતર તપ ઉપરોક્ત લેકમાં તપધર્મને પ્રથમ મૂકે છે. અહિંસા, સત્ય, અચૌર્ય અને બ્રહ્મચર્યાદિ ધર્મો, ધર્મ સ્વરૂપ છે જ, તેમ તપ ધર્મ પણ ધર્મ સ્વરૂપ છે અને તે બધા ધર્મોની જેમ મુખ્ય છે. એ વાત સમજાઈ જવી તે કંઈક અઘરું હોવા છતાં સત્ય છે. તપના મુખ્ય બે પ્રકાર છે. (૧) બાહ્ય (૨) અત્યંતર બાહ્ય તપમાં મુખ્યત્વે સંસારની શુદ્ધિને હેતુ મનાચેલો છે. જૈન તત્વ રહસ્ય [ ૧૨૭ Page #141 -------------------------------------------------------------------------- ________________ શરીર અને મન એ બે સર્વથા સ્વતંત્ર પદાર્થો નથી, પણ એક બીજા સાથે એવી રીતે જોડાયેલા છે, કે એકની અસર બીજ ઉપર પડયા સિવાય રહેતી નથી. તેમ બાહ્ય. તપ અને અત્યંતર તપ એક બીજા સાથે જોડાયેલા છે, એકની અસર બીજા ઉપર પડે છે. બંને પરસ્પર સહાયક, પૂરક અને ઉપકારક છે. બાહા તપમાં આહાર અને શરીરની ચેષ્ટાઓના ત્યાગની પ્રધાનતા છે. અભ્યતર તપમાં અશુભ વિચાર અને મનના વિવિધ વ્યાપારોના ત્યાગની પ્રધાનતા છે. અશુભ ચેષ્ટા અને વ્યાપારોના ત્યાગની સાથે શુભ અને શુદ્ધ વ્યાપારના આસેવનનું વિધાન પણ બંને પ્રકારના તપમાં રહેલું છે–એ રીતે શુભ ધ્યાનના હેતુભૂત હોવાથી બાહ્ય અને અત્યંતર બંને પ્રકારને ત૫ શ્રી જિનશાસનમાં આત્માને હિતકર માને છે. તપ દુખરૂપ નહિ, પણ સુખરૂપ છે. કાયાને પીડા આપનાર નહિ, પણ વિશુદ્ધ કરનાર છે. મુખ્યત્વે તે બંને પ્રકારના તપ એક બીજાને પૂરક બની કર્મોને તપાવનારા છે, જીવને કે કાયાને નહિ. બંને પ્રકારના તપ જીવને તે સમતા બક્ષે છે કાયા અને મનને વિશુદ્ધ તથા નિર્મળ બનાવનાર છે. રોગીને ઓષધ જેટલું હિતકારક છે, તેટલે જ કર્મરોગીને આ બંને પ્રકારને તપ હિતકારક છે. ૧૨૮ ] જૈન તત્વ રહસ્ય Page #142 -------------------------------------------------------------------------- ________________ આયંબિલ તપની વિશેષતા શ્રી જિન શાસનમાં ખાદ્ય અને અભ્યતર એ પ્રકારના તપ ઉપરાંત અનેક પ્રકારના પ્રકીણ તપ પણ બતાવેલા છે. તેમાં વર્તમાન કાળે પણ સુખપૂર્વક આચરી શકાય તેવા શ્રી વમાન આય બિલ તપ મુખ્ય છે. આ તપ કર્મ નિર્જરાનું અમેાદ્ય સાધન છે. કારણ કે તેમાં આહારના ત્યાગની પ્રધાનતા નથી; પણ આહારમાં રહેલા રસ અને તેના સ્વાદના ત્યાગની પ્રધાનતા છે. દુ॰ળ શરીર અને નિર્મૂળ સંઘયણવાળા જીવે આહાર ત્યાગરૂપ તપની આસેવના દીર્ઘકાળ સુધી કરી શકે નહિ, અને તે દ્વારા કર્મ-નિર્જરાના લાભ મેળવી શકે નહિ, પરંતુ શ્રી વમાન આય બિલ તપ કે જેમાં દિવસે એક વખત આહાર લેવાય છે, તેમાં માત્ર રસ યુક્ત પદાર્થીના જ ત્યાગ કરવાના હાઈને તે તપ દીઘરજૈન તત્ત્વ રહસ્ય [ ૧૨૯ Page #143 -------------------------------------------------------------------------- ________________ કાળ સુધી થઈ શકે છે. અને તે દ્વારા કર્મ નિજેરાને અમોઘ લાભ. તપસ્વીને આત્મા મેળવી શકે છે. વર્ધમાન આયંબિલ તપ એટલે વધતા ક્રમને આયંબિલ તપ. તેની શરૂઆત એક આયંબિલથી થાય. એક આયંબિલ પછી એક ઉપવાસ કરવો પડે. પછી બે આયંબિલ કરવાં પડે. તેના ઉપર એક ઉપવાસ કરવો પડે. તે પછી ત્રણ આયંબિલ અને એક ઉપવાસ આવે, પછી ચાર આયંબિલ અને એક ઉપવાસ કરવો પડે. પછી પાંચ આયંબિલ અને એક ઉપવાસ આવે. આ રીતે સળંગ વીસ દિવસના આ તાપૂર્વક શ્રી વર્ધમાન આયંબિલ તપને પાયો માંડી શકાય. જે મેક્ષરૂપી મહેલના મજબૂતમાં મજબૂત પાયારૂપ ગણાય છે. શાસ્ત્રકાર ભગવંતે ફરમાવે છે, કે જે મુનિનું ભજન અસાર છે અર્થાત્ નિરસ છે, તે તે તપ કર્મને ભેદવા માટે સાર એટલે વા તુલ્ય છે. અને જેનું ભેજન સાર એટલે રસયુક્ત છે, તેને તપ અસાર એટલે કર્મને ભેદવામાં દુબળ છે. આયંબિલના ભેજનમાં સારભૂત કહેવાતા પદાર્થોને સર્વથા ત્યાગ છે. જેમ કે દૂધ, દહીં, ઘી, ગોળ, તેલ આદિ વિગઈઓને, મેવા-મિષ્ટાન-ફળમરચાં મસાલાને અને રસ વર્ધક પદાર્થોને આમંબિલ તપમાં સર્વથા ત્યાગ ક૨વાને હાથ છે. ૧૨૦ ] જેન તવ રહસ્ય Page #144 -------------------------------------------------------------------------- ________________ તેથી આ તપ કર્મરૂપી પર્વતને ભેદવા માટે વજ તુલ્ય નીવડે છે. ઉત્કૃષ્ટપણે આયંબિલ કરવાની રીત એ છે કે જેમાં રસકસવાળા પદાર્થોના ત્યાગ ઉપરાંત ધાન્યના સ્વાદને પણ ત્યાગ કરવાનું છે. અને તે માટે ધાન્ય બફાયા પછી વાપરતી વખતે તેના ઉપર ચાર આંગળ પાણી આવે તે રીતે તેને પાણીમાં મેળવી એક રસ કરી ગળે ઉતારી જવામાં આવે છે. આ રીતે રસ હીન કરેલું ભેજન વાપરવાથી રાગશ્રેષની પરિણતિ પિષાવાનું સહેજ પણ નિમિત્ત તેમાં મળી શકતું નથી. આરેગ્ય શાસ્ત્રની દ્રષ્ટિએ આયંબિલ તપ અહીં પ્રશ્ન એ છે કે આરોગ્ય શાસ્ત્રની દષ્ટિએ તેમ કરવું વ્યાજબી છે ? કેવળ વ્યાજબી જ નહિ, પણ અત્યંત જરૂરી છે. આરોગ્ય બે પ્રકારનું છે. એક દ્રવ્ય આરોગ્ય અને બીજું ભાવ આરોગ્ય. ભાવ આરોગ્ય આત્માનું અને દ્રવ્ય આરોગ્ય શરીરનું એ બંને પ્રકારના આરોગ્ય ઉત્કૃષ્ટ આયંબિલ તપનું સેવન કરવાથી સુધરે છે, એમાં લેશ માત્ર સંદેહ નથી. જઘન્ય પ્રકારનું આયંબિલ તે છે, કે જેમાં અન્ય રસને ત્યાગ તે છે જ, પરંતુ ધાન્યના રસને ત્યાગ જેન તત્વ રહસ્ય [ ૧૩૧ Page #145 -------------------------------------------------------------------------- ________________ કરવા માટે તેને ચાર આંગળ પાણીથી તરતું કરવામાં આવતું નથી. અને ધાન્ય સાથે પાકું મીઠું, (સિંધવ) મરી, સુંઠ ભેળવેલા કઠોળ આદિ લેવાની છૂટ છે. જઘન્ય આયંબિલને અભ્યાસ વધતાં મધ્યમ અને ઉત્કૃષ્ટ આયંબિલ સુધી પહોંચી શકાય છે. કારણ કે તપને અભ્યાસ પણ જ્ઞાનાભ્યાસની જેમ ક્ષાપથમિક ભાવ યુક્ત હોવાથી અભ્યાસથી વૃદ્ધિ પામવાના સ્વભાવ વાળો છે. એથી જ પ્રારંભમાં એક ઉપવાસ કે એક આયંબિલ કરી શકનાર, અભ્યાસ વધતાં મા ખમણ કે લાગલગાટ સેંકડો આયંબિલને તપ સહેલાઈથી કરી શકે છે. પ્રાણુ પિષક અન્ન કે રસ? અહીં એટલું યાદ રાખવાનું છે કે પ્રાણને સંબંધ અન્નની સાથે છે. પણ રસની સાથે નહિ. એકલા અન્નથી. જીવી શકાય છે. પણ એકલા રસથી નહિ. માંસાહારી પ્રજાને પણ ધાન્યની પૂરતી જરૂર પડે છે. માંસમાં ભલે રસ છે, પણ પ્રાણ પોષક તત્ત્વ છે. ધાન્યમાં છે. એજ રીતે દૂધ, દહીં, ઘી, ગોળ કે તેલમાં રસ ભલે હે, પણ ધાન્ય વિના કેવળ તે રસનું ભેજન ઔદારિક શરીરને ટકાવનાર નહિ. પણ ક્ષીણ કરનાર નીવડે છે. તેમજ વધુ પડતાં મરચાં, મસાલા, ચટણી અથાણું વગેરે લેનારાઓ આંખના, મસાનાં, સાંધાના અનેક રોગથી પીડાતા હોય છે. ૧૩૨ ] જૈન તત્વ રહસ્ય Page #146 -------------------------------------------------------------------------- ________________ રસ એ આરોગ્યને પિષક નહિ, પણ ઘાતક છે એ વાતને સિદ્ધ કરવા માટે આથી વધુ દષ્ટાન્ત આપવાની જરૂર જણાતી નથી. જગતમાં આટલી બધી દવાઓ, ઔષધિઓ અને ઈજેકશનની શે થવા છતાં હજુ રોગ મટતા કેમ નથી ? તેને ઉત્તર એક જ છે, કે રોગના મૂળ કારણરૂપ રસેનું સેવન ઊભું જ છે, જ્યાં સુધી તેના ઉપર પર્યાપ્ત અંકુશ નહિ સ્થપાય, ત્યાં સુધી અવશ્ય ભાવિ પરિણામથી મુક્ત પણ નહિ થવાય. આયંબિલ તપમાં આરોગ્યને ઘાતક એવા રસેન સર્વથા ત્યાગ છે. પણ આરોગ્ય અને બળને પોષક એવા ધાન્યને નિષેધ નથી. એ જ કારણે આયંબિલને તપ કરનાર લાગ લગાટ છ મહિના, બાર મહિના બે વર્ષ અને ત્રણ વર્ષ જેટલા દીર્ઘકાળ સુધી તે તપનું સેવન વર્તમાન કાળમાં પણ કરી શકે છે. શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના સમયમાં સળંગ ચૌદ વર્ષ, ત્રણ મહિના અને વીસ દિવસ સુધી એટલે સે ઓળીના સળંગ ૫૦૫૦ આયંબિલ અને પ્રત્યેક એાળીને અંતે એક એમ સે એાળીના ૧૦૦ ઉપવાસ કરી. પ૧૫૦ દિવસનો આ તપ કરનારા અને તે દ્વારા કર્મને અંત લાવનારા મહાન તપસ્વીઓ વિદ્યમાન હતા. જૈન તત્ત્વ રહસ્ય [૧૩ Page #147 -------------------------------------------------------------------------- ________________ તેમજ વર્તમાન કાળે પણ આ મહાન તપ કરનારા અનેક પુણ્યાત્માએ શ્રી જૈન સંઘમાં વિદ્યમાન છે. બળનું કારણ કેવળ આહાર નહિ. પણ પુણ્ય છે. લૂખું ખાવાથી અશક્તિ આવે કે નહિ? આવે અને ન પણ આવે. ગણધર ભગવંત શ્રી ગૌતમ સ્વામીજી છઠ્ઠના પારણે છઠ્ઠને તપ કરતા હતા. તેમ છતાં શરીર ઉતરતું ન હતું. આજે પુણ્યશાળીઓ તપ કરે છે, છતાં તપ નહિ કરનારા કરતાં તેમનાં શરીર વધારે ખડતલ અને કાર્યક્ષમ દેખાય છે. તેમ છતાં તેવું શારીરિક પુણ્ય જેઓનું નથી. તેઓને માટે તપના પારણે પરિમિત વિગઈ લેવાને નિષેધ નથી. વિગઈઓનું સેવન જેમ રોગ વૃદ્ધિને હેતુ છે. તેમ સકારણ તેનું સેવન રોગ નિવારણ કરનાર પણ થાય છે. હૃષ્ટપુષ્ટ અને બળવાન કાયા વાળાને માત્ર ધાન્યથી શરીર બરાબર નભી શકે છે. નિર્બળને માટે અપવાદ છે. અને તે અપવાદના માર્ગે તેને ઔષધની જેમ વિગઈ આદિ રસનું સેવન ગુણકારક પણ બને છે. પુણ્યના ઉદયવાળા લૂખું અને રસ વગરનું ખાવા છતાં સશક્ત અને નિરોગી હોય છે અને પાપના ઉદયવાળા ચેપડયું અને નિષ્પ વાપરવા છતાં અશક્ત અને રિગી હોય છે. ૧૩૪ ] જૈન તત્ત્વ રહસ્ય Page #148 -------------------------------------------------------------------------- ________________ નિયમ તે એ છે કે જેઓને નિરોગી અને બળવાન કાયા મળે છે. તે પૂર્વના તેઓના તપ ધર્મના આદરનું જ શુભ પરિણામ છે. શ્રી બાહુબલીજીનું બળ, શ્રી અંબૂકુમારનું રૂ૫, શ્રી વાસ્વામીજીની કાયા એ શું સ્નિગ્ધ ભજનનું પરિણામ હતું કે તેની પાછળ તેમને પૂર્વ તપ હતો? એથી વિરુદ્ધ રેગી, અશક્ત, દુર્બળ કે કદરૂપા માણસ રિનષ્પ ભેજન ન મળવાના કારણે જ તે સ્થિતિને પામેલા હોય છે કે તેના બીજા પણ કારણે રહેલાં છે, તેને વિચાર સામાન્ય માણસને હેત નથી. તેથી તેઓ એકાંત હિતકર, સુખકર અને ગુણકર આયંબિલને તપ કરવાની વાત આવે ત્યાં અશક્તિ-નિર્બળતાની ફરિયાદ કરવા લાગી જાય છે. - તપ એજ મેટું બળ તપ એજ મેટું બળ છે. તેની વૃદ્ધિ માટે થોડુંક શારીરિક કષ્ટ અનિવાર્ય છે. કેઈ પણ વિશિષ્ટ વસ્તુની સિદ્ધિ માટે પરિશ્રમ અનિવાર્ય છે, તેમ અહીં મુક્તિ માર્ગમાં પણ વિશિષ્ટ હેતુની સિદ્ધિ માટે ત૫ અનિવાર્ય મનાયેલું છે. તપ શૌર્યને પિષક છે. એની પાછળ જ્ઞાનનું બળ છે એથી વૈરાગ્યની વૃદ્ધિ છે. તપ એ મુક્તિરૂપી પરમ આરોગ્યની નિકટતમતાનું કારણ છે. તથા બ્રહ્મચર્ય આદિ ધર્મોને પ્રાણ છે. માટે ખરેખર બળવાન છે. તત્વ રહસ્ય [ ૧૩૫ Page #149 -------------------------------------------------------------------------- ________________ આયંબિલ તપના અનુપમ લાભ શ્રી વીતરાગ, સર્વજ્ઞ પરમાત્માના શાસનમાં આયંબિલ તપનું અને તેમાંય વર્ધમાન આયંબિલ તપનું વિધાન, આત્માના સાચા સુખની પ્રાપ્તિનાં મૌલિક અને અજોડ ઉપાય તરીકે કરવામાં આવ્યું છે. મોક્ષની પ્રાપ્તિ ધર્મથી છે અને તે ધર્મ, ચિત્તની શુદ્ધિ અને પુષ્ટિરૂપ છે. ચિત્તનું જડમાં આકર્ષણ રૂપ માલિન્ય દૂર થતું જાય છે, એ શુદ્ધિ અને જ્ઞાનાદિ ગુણેને આવિર્ભાવ તે પુષ્ટિ છે. તેના ફળ સ્વરૂપે આત્મા ઉપરથી મેહનું જોર ઘટવારૂપ અને જ્ઞાનાદિ ગુણેને પ્રકાશ થવારૂપ ધર્મભાવથી સ્વભાવને અનુભવ કરતા આત્મા પરભાવમાંથી સર્વથી મુક્ત થવારૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે. ચિત્તની શુદ્ધિ અને પુષ્ટિને આધાર, એટલે સમ્યગ જ્ઞાન ઉપર છે, તેના કરતાં વધારે મનના વિજય ઉપર છે. ૧૩૬ ] જેન તવ રહસ્ય Page #150 -------------------------------------------------------------------------- ________________ સનના વિજય માટે ઇન્દ્રિયાના વિજય અતિશય આવશ્યક છે. આ વિજય વિષયેા પર અંકુશ સ્થાપવાથી થાય છે. ઇન્દ્રિયાના શબ્દાદિ વિષયા વિકારક અને અવિકારક એમ એ પ્રકારના છે. તેમાં વિકારક વિષયા ઈન્દ્રિયાને મહેકાવી ચિત્તને મલિન કરે છે. અવિકારી વિષયાથી ઇન્દ્રિયાના ઉત્પાત શાન્ત થાય છે, ચિત્તમાં સ`તાષ અને પ્રસન્નતા પ્રસરે છે. માટે જ અનાદિ કાળની વાસનાએથી બદ્ધ જીવને વિકારક વિષયાથી બચવુ' તે અતિ આવશ્યક છે. તે કા આયંબિલના તપથી સહેલાઈથી બની શકે છે. આયંબિલના આહાર કેવળ રસનાને જ નહિ, પણુ બધી ઇન્દ્રિયાને વશ કરવામાં સમથ છે. કારણ કે અવિ કારક આહારથી બનેલુ' લેાહી (ધાતુઓ) નિવિ કારક હેાવાથી મસ્ત (તાકાની) ઇન્દ્રિયાની મસ્તી ટળે છે અને શાન્તિ પ્રગટે છે. પરિણામે મન પણ શાન્ત અને શુદ્ધ બનતું જાય છે. જડનુ` પક્ષકાર મટીને ચેતનનું પક્ષકાર બનતું જાય છે. આ હકીક્ત કેવળ શબ્દોથી ખરાબર સમજાવી શકાય તેમ નથી, પણ શ્રદ્ધા અને અનુભવ ગમ્ય છે. આવા અનુભવ કરનારા ભાગ્યવત આત્માએ આજે પણ અનેક છે. જેમ ભૌતિક પદાર્થોના ખેંચાણથી ભૂત જેવા મની ગયેલા જીવા છે, તેમ એવા પણ આત્માઓ આજે પણ વિદ્યમાન છે કે જેનાં જીવન જગતને આશીર્વાદરૂપ જૈન તત્ત્વ રહસ્ય [ ૧૩૯ Page #151 -------------------------------------------------------------------------- ________________ બની રહ્યાં છે. તે આત્મસુખના અલૌકિ આનદ અનુભવે છે અને જગતની પાપમય ખટપટાથી દૂર છે. અનેક જીવાને સન્માદક બની રહ્યા છે તે પણ કેવળ ઉપદેશ દ્વારા નહિ પણ જીવનની શુદ્ધ ચર્ચા દ્વારા. કારી વિદ્વતાને વરેલા આત્માએ જે આનંદ અનુભવતા નથી, તે આનંદ આય બિલ તપ કરનારા અને. પચાવનારે સતાષી આત્મા અનુભવી શકે છે. આ હકીક્ત કારી પના નથી. પણ એક પરમ. સત્ય છે. પ્રતિદ્ઘિન પરિગ્રહ અને પાપામાં તણાઈ રહેલ. દુનિયાના રાગેાનું કારણ એક વિકારક ભેાગા અને વિકારક આહાર છે. વિકારક ભાગેાથી વધતી જતી જડની મમતા. ઉત્તરાત્તર પરિગ્રહ (મુર્છા)ને જ વધારે છે અને એ મુર્છાને વશ બનેલા જીવ પાંચ ઇન્દ્રિયાના દુરૂપયેાગ કરતા અબ્રહ્મરૂપ વ્યભિચારને સેવતા થઈ જાય છે. કેવળ પરચી ભાગના અન્યાયને જ વ્યભિચાર નથી મનાતા, પણ કાન, આંખ, નાક, જીભ કે સ્પર્શ એ પાંચે ઇન્દ્રિયાના દુરપયાગને (અન્યાય) વ્યભિચાર મનાય છે. એમ વિકારક ભાગેા માનવીને પાંચ ઇન્દ્રિયાના અન્યાયરૂપ વ્યભિચારને વશ કરી દે છે. એ વ્યભિચારની ૧૩૮ ] જૈન તત્ત્વ રહસ્ય... Page #152 -------------------------------------------------------------------------- ________________ સામગ્રીને અસંતોષ વધારીને તે માટે ચારી, લૂંટ જેવા પાપ કરાવે છે. અસત્ય બોલાવે છે અને કેવળ શુદ્ર જીવનાં જ નહિ, પણ માનનાં પણ ખૂન કરાવે છે. આજે દેશ, પરદેશમાં બની રહેલા ઉત્પાતે અને અહિંસાને નામે વધી રહેલી ઘોર હિંસા વગેરે એના ઉદાહરણરૂપ છે. એમ એક વિકારક આહાર જીવને હિંસા, જૂઠ, ચેરી, વ્યભિચાર અને પરિગ્રહ વગેરેના ઘર પાપમાં ધકેલી જગતમાં અશાતિને દાવાનળ સળગાવે છે. - તેમાંથી બચવા–બચાવવા વીતરાગ શાસનના મૌલિક ઉપાય તરીકે નિર્વકારક આહાર ઉપદેશો છે. જેના પરિ ણામે આત્મા વિષયોને વિરાગી બની સંતેષી, સદાચારી, બ્રહ્મચારી, શિયળવંત, નીતિમાન, સત્યવાદી અને અહિં.. સક બને છે, પરંપરાએ કર્મમળથી મુક્ત થઈ અજરામર પદને પામે છે. આમ વિચારતાં સમજાશે કે આત્માના પરમ સુખનું મૂળ નિર્વિકાર આહાર છે. જેનાથી આત્મા શુદ્ધ વાણું અને વિચાર દ્વારા મન-વચન-કાયાના દ્રવ્ય રોગની શુદ્ધિ કરતે દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ ભાવ વેગોને સાધીને સાચા સુખને પામે છે. શરીરના આરોગ્ય ઉપર ચિત્તની નિર્મળતાને અને. પ્રસન્નતાને આધાર છે. જેન તત્વ રહસ્ય [ ૧૩૯. Page #153 -------------------------------------------------------------------------- ________________ તે આરેાગ્ય, આરોગ્ય નથી કે જેમાં ઘણું અને 'વિકારક ખાવા છતાં પચી જાય. ખરી રીતે તા તે એક પ્રકારના વિકરાળ રાગ છે કે જે પરિણામે જીવને ભૂત જેવા બનાવી મૂકે છે. અલ્પ, નિર્વિકાર શુદ્ધ આહારથી શરીર સ્વસ્થ રહે, સત્કાર્ય માં સાથ આપે અને પાપ કર્મથી પાછુ હટે તે આરાગ્ય છે. આવુ. આરાગ્ય ચિત્તમાં કરૂણા, વાત્સલ્ય પાપકાર પરાયણતા, સ્વાશ્રયીભાવ પ્રગટ કરી, જગતનું કલ્યાણ કરવાની આત્માને પ્રબળ પ્રેરણા કરે છે. અને પરિણામે જીવ સત્કર્મોથી ચશ, સ`પત્તિ સમુહેાને પ્રાપ્ત કરી જીવનમાં અસામાન્ય આનંદ ભાગવે છે. મૃત્યુને પણ પ્રસન્નતાપૂર્વક ભેટે છે. આજે વધતા જતા રાગેા અને દવાખાનાઓ વિકા૨ક આહારનું જ પરિણામ છે. જાણીએ છીએ કે છેલ્લા વર્ગોમાં રાગાના પ્રતિકાર માટે દવાખાનાઓ અને દાક્તરીની સખ્યામાં વધારો થવા છતાં રોગાનું પ્રમાણ ઘટવાને -બદલે વધતુ જ જાય છે. એનું કારણ હજુ આજના જગતને હાથ લાગ્યું નથી. રાગાના પ્રતિકાર માટે વિવિધ વિચારણાઓ અને ચેાજના થઈ રહી છે પણ રાગેા કેમ વધે છે ? તેના મૌલિક કારણની શેાધ કે તેના સાચા માર્ગ હાથ લાગ્યા નથી. •૧૪૦ ] જૈન તત્ત્વ રહસ્ય Page #154 -------------------------------------------------------------------------- ________________ ભારતની ભૂમિ ઉપર એવા મનુષ્યો જન્મ પામી રહ્યા છે, કે જેઓ ઉત્તરોત્તર નિર્બળ હોય. તેના કારણેમાં શાસ્ત્રીય વચનેને ઘડીભર બાજુએ રાખીએ તેય એમ કબુલવું પડશે કે ભોગ (વિષય સેવન)ની લાલસાને અધિક ભોગ થઈ પડેલા પુરૂષે બ્રહ્મચર્યશીલના અભાવે. સ્વયં નિર્બળ થતા જાય છે, જેમ જેમ શરીરબળ ખૂટે તેમ-તેમ વિષય વાસનાને કાબુમાં રાખવાનું સત્તવ પણ ખૂટે છે. પરિણામે એવા નિર્બળ માતા-પિતાથી પેદા થયેલ સંતાન પણ નિર્બળ પાકે છે. ગર્ભાશયમાંથી નિર્બળતાને સાથે લઈને જન્મેલી : પ્રજા સત્વહીન અને વિષય વાસનાથી પરાભવ પામેલી, પાકે છે એ એક નિર્ભેળ સત્ય છે. સાત્વિક અને બળવાન મનુષ્ય જ સદાચારમાં ટકી. શકે છે. આજના માનવને માંસાહાર કે અભક્ષ્ય વિકારી આહારની ઈચ્છા વધતી હેય, દેશાચાર, લેકચાર, કુળાચાર અને ધર્માચારથી પણ આગળ વધીને અભક્ષ્ય વિકારક કે માંસ ઈંડા જેવો આહાર તેને ગમતા હોય કે અન્યાય, અનીતિ અને વ્યભિચાર જેવા પાપે કરવા. સુધી પરાધીન બન્યું હોય, તે તેનું કારણ શરીરબળ. અને સવની ખામી છે. ફલતઃ એ આહાર અને ભોગે એના ભિન્ન ભિન્ન જેન તત્વ રહસ્ય [ ૧૪૧. * ના - - - Page #155 -------------------------------------------------------------------------- ________________ -રેગોનું કારણ બની રહ્યા છે કે જે રોગોને ઘટાડવાની અમેટી મટી જનાઓ પણ નિષ્ફળ નીવડી છે. એ રાગોને ઘટાડવા કે મટાડવા માટે આહારની શુદ્ધિ એક સારો ઉપાય છે. આહાર સાદો, નિર્વિકારક, • હલકે હેય, તે રેગેને જેર ન મળે. આવા સંગોમાં માણસને રોગજનક આહારથી બચાવવામાં આયંબિલ એક ઉત્તમ સાથ આપે છે. શાસ્ત્ર અને અનુભવ દષ્ટિથી એમ કહી શકાય તેમ છે કે આયંબિલના વિધિપૂર્વકના તપથી તેઓના અનેક * વિધ રોગો દાંતના, ગળાના, મેંઢાનારોગોગેસ જેવા ક્રૂર હઠીલા વાયુના રોગ, કઈ કઈને ક્ષય (ટી.બી.) જેવા રોગો, લીલા સુકા ખરજવા કે કેઢ જેવા ચામડીના રેગે, દમ ઉધરસ-કફન્ધાસ વગેરે હદયના રોગ, સાંધાને દુઃખા, સેજ, અંગે કામ કરતાં અટકી જવાં વગેરે અનેક રોગે ઉપરાંત ડાયાબીટીસ જેવા ઝેરી રોગો પણ મટી ગયા છે. ગજા ઉપરાંત દેશી વિલાયતી દવાઓના ખર્ચ કર્યા પછી નિરાશ થયેલા કેટલાક દદીઓ આયંબિલથી સાજા થયાના દષ્ટાંત પણ છે. તેઓના ડોકટરોએ પણ આય. બિલને સફળ ઔષધ તરીકે કબૂલ્યું છે. આયંબિલમાં ઘી, દૂધ, દહીં, ખાંડ, ગોળ, માખણ, તેલ, મરચું, મિઠાઈ તથા ખટાશ વગરનું કેવળ બાફેલું • ૧૪૨ ] જૈન તત્વ રહસ્ય Page #156 -------------------------------------------------------------------------- ________________ સેકેલું અનાજ કે અનાજની બનેલી વાનગીઓ ખાવાની હોય છે. તે ઔષધરૂપ બની રોગોને હટાવી, શરીરને નિરોગી બનાવે છે. એમ શારીરિક આરોગ્ય માટે પણ આયંબિલ તપ એક પરમ ઔષધ છે. શરીર, બુદ્ધિ અને સ્વસ્થ દરેકને નિર્વિકારી, નિરોગી અને સ્વસ્થ બનાવવા શ્રી વીતરાગ પરમાત્માએ વિહિત કરેલું આયંબિલ સુખના અર્થી જીવોને દરેક પ્રકારનું સુખ આપવા સમર્થ છે. એના બળે પૂર્વ કાળે અનેક આત્માઓ સુખ સાધી ગયા છે અને આજે પણ સાધે છે. - - --- * - જેન તત્વ રહસ્ય. [ ૧૪૩ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૪ad આયંબિલના તપ વિષે તાત્ત્વિક પ્રશ્નોત્તરી પ્રશ્ન- એક વાર લખું ભેજન લેવાથી શરીરનું બળ ઘટે અને તેથી આરોગ્ય બગડે નહિ? ઉત્તર શરીરના બળને આધાર પ્રાણશક્તિ છે અને તે પ્રાણશકિત, જેટલી આત્માની સાથે સંબંધ. ધરાવે છે, તેટલી બીજી વસ્તુ સાથે નથી ધરાવતી, તે કારણે “અન્ન પ્રજા અન્ન એજ પ્રાણ છે. એવી કેકિત, રૂઢ થયેલી છે. લખું ભોજન લેવાથી ચરબી ઘટે એ વાત સાચી હોવા છતાં બળ ઘટે છે એ વાત સાચી નથી. સહન શકિત-પ્રાણ શકિત–રેગના હુમલાની સામે ટકવાની શક્તિ લુખાં ભેજન લેવાથી ઘટવાને બદલે વધે છે. પ્રશ્ન – આયંબિલમાં તપ મુનિ જીવનને ભલે લાભકારક હોય, પણ ગૃહસ્થ જીવનને વધુ પ્રમાણમાં આયંબિલ તપ નુકસાન કારક નીવડે કે નહિ? ઉત્તર – હરગીઝ નહિ. ત્યાગી મુનિ માટે આયં - - - ૧૪૪ ] જૈન તત્વ રહસ્ય Page #158 -------------------------------------------------------------------------- ________________ બિલ તપ જેટલા હિતકર છે, તેટલા જ, બલકે તેનાથી પણ વધારે લાભકારક ગૃહસ્થાને છે, કારણ કે ગૃહસ્થાને વધુ વખત અસત્ સંગતિમાં રહેવાનુ છે, તેથી ખરાબ અસરથી બચવા માટે તેને વધુ સાધનની જરૂર છે. આય બિલ તપ તેમાંનું એક પ્રખળ સાધન છે, કે જે ગૃહસ્થાને ખરાબમાં ખરાબ પ્રસ`ગે તેમજ ખરાબ સસગ વખતે પણ પતન પામતાં બચાવી લે છે. સતત સત્સ`ગના અભાવે ગૃહસ્થા સાધુની જેમ દીઘ કાળ સુધી આયખિલ ન કરી શકે એ શકય છે. પણ આય ખિલના તપ કાઈને પણ નુકસાન કરે એ અશકય છે. પ્રશ્ન – આય'બિલના તપમાં દૂધ, ઘી વગેરે વિગઇએના ત્યાગની સાથે વનસ્પતિના પણ સર્વથા ત્યાગ છે, તેા વનસ્પતિ વિના શરીર ટકે? - - ઉત્તર – ખારાકમાં વનસ્પતિના જે ગુણ્ણાનુ` વધુન આજકાલ સાંભળવામાં આવે છે, તેમાં ભારાભાર અતિશાક્તિ સિવાય ખીજું કાંઈ જણાતું નથી. એકલી વનસ્પતિથી ઢાર જીવી શકે, અન્ન એ વનસ્પતિના અક છે. તે છેાડીને, વનસ્પતિ ઉપર મનુષ્યજાતને લઈ જવી તે તેને માસ મટાડી જાનવર બનાવવાની કાશિષ છે, એમ કહીએ તા વધુ પડતું નહિ ગણાય. વનસ્પતિના વધુ પડતા વપરાશથી માજે અનેક જૈન તત્ત્વ રહસ્ય [૧૪૫ Page #159 -------------------------------------------------------------------------- ________________ રેગના ભંગ બનતા અનેક માણસો જોવામાં આવે છે, તેઓ જે બારાકમાંથી વનસ્પતિને સર્વથા બહિષ્કાર કરે, તે સંભવ છે કે અનેક જાતના નવા ઉત્પન્ન થયેલા રે કાબૂમાં આવી જાય. આયંબિલને ખેરાક રોગહર છે, એમાં આ એક કારણ છે કે તેમાં વનસ્પતિને સર્વથા ત્યાગ છે. આ વાત અનુભવથી સમજાય તેવી છે, કેવળ ડેકટરી વિદ્યાની ગુલામીથી સમજાય તેવી નથી. પ્રશ્ન – નાની વયના બાળકેને આયંબિલનાં તપ કરાવવાથી તેના શરીરની વૃદ્ધિને હાનિ પહોંચે કે નહિ ? ઉત્તર – જે ભજનમાં સ્વાદ નથી. તે ભોજન તરફ બાળકે આકષાય એ કેવી રીતે માની શકાય ? તેમ છતાં ધર્મના સારા સંસ્કારોવાળા માતા પિતા, વડીલે અને ગુરૂજનેના સંસર્ગ કેઈ બાળકને બાલ્યવયથી જ આયંબિલ તપને અભ્યાસ પડતે હેય, તે તે કઈ રીતે નુકશાન કર્તા નથી, પણ અનેક રીતે લાભ કર્તા છે. તેવાં બાળકે ઈન્દ્રિયના વિજેતા અને બ્રહ્મચર્ય આદિ સદગુણોના પાલનમાં આગળ વધનારા જ બનશે. આ મહાન લાભની આગળ, શારીરિક બળ કે વિસાતમાં નથી. તથા શરીરની વૃદ્ધિ માટેનું જરૂરી પિષણ પારણાદિના દિવસોમાં મળી રહે છે. સ્નિગ્ધ જનને પચાવવાની ખરેખરી શક્તિ પણ ૧૪૬ ] જૈન તત્વ રહસ્ય -- Page #160 -------------------------------------------------------------------------- ________________ તપ કરનારા તપસ્વીઓમાં સહજ ઉદ્દભવે છે. તેથી શરીરની વૃદ્ધિમાં કાઈ ખાધ આવતા નથી. પ્રશ્ન આયંબિલ એ બાહ્ય તપ છે. અભ્ય તર તપની વૃદ્ધિ અર્થે તેને ગૌણરૂપ આપવામાં આવે તે ચાલે કે કેમ ? VIRG ઉત્તર – પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાર્યાત્મĆરૂપ અભ્યંતર તપની વૃદ્ધિ, જેને ખરેખર ઈષ્ટ છે તેમેને આય'બિલ તપ પ્રત્યે માટામાં માટુ' આ ષણ જન્મે છે. કારણ કે આયબિલના દિવસેામાં એ છએ પ્રકારના અભ્યંતર તપ જેટલા રસપૂર્વક થઈ શકે છે, તેટલા રસપૂર્વક અન્ય દિવસેામાં થઈ શકતા નથી એ તેમને અનુભવ સિદ્ધ દેખાય છે. ઉપવાસાદિ ખાદ્ય તપ, અભ્યંતર તપને જરૂર સહાયકારક છે, પણ તે દીર્ઘકાળ સુધી થઈ શકતા નથી; જ્યારે આય'બિલના તપ તા પ્રખળ પુરુષાર્થ કરવામાં આવે, તા જીવન પર્યં ત પણ થઈ શકે છે, અને તે પ્રત્યેક દિવસેામાં અભ્યંતર તપની અસાધારણ વૃદ્ધિ કરી શકાય છે. પ્રશ્ન- લુખા લેાજનમાં આટલા તા લાક તેના પ્રત્યે આટલું' અરૂચિવાળુ` મધા ગુણા છે, કેમ રહે છે ? ઉત્તર – તેમાં અનાદિ કાળની વાસના સિવાય બીજુ કાઈ મુખ્ય કારણુ જણાતું નથી. જો એ વાસનાને જીતવામાં આવે, તા ઔદારિક શરીરને વધુ સારૂ. રાખ જૈન તત્ત્વ રહસ્ય [ ૧૪૭ Page #161 -------------------------------------------------------------------------- ________________ વાની તાકાત આયંબિલના લુખા ભેજનમાં છે, એ વાતની સચોટ ખાતરી થયા સિવાય રહે નહિ. કહેવાય છે કે એક ડકટરે મનુષ્ય શરીરને સૌથી સહેલાઈથી પચી જાય તે રાક કયે, તેની શોધબાળ શરૂ કરી ધખેળ કરતાં એક દિવસ તેને વિચાર કું કે આહારને પચાવનાર પાણી છે, માટે પાણુના જુદા-જુદા વાસણમાં તેણે જુદી જુદી જાતના આહારની વાનગીઓ ભેળવી અને પછી જોયું કે કઈ વસ્તુ પાણુ સાથે સહેલાઇથી અને જલદીથી ભળી શકે છે. પાણીના એક પ્યાલામાં તેણે લુખી રોટલી મૂકી. બીજા પ્યાલામાં પડેલી રોટલી મૂકી. ત્રીજામાં તળેલી પૂરી મૂકી. ચેથામાં મિઠાઈ મૂકી. પાંચમામાં માંસ મૂક્યું. આ રીતે જુદા-જુદા પ્યાલામાં જુદી જુદી વાનગીઓ રાખી અને પછી જેયું, તે લુખી રેટલી સૌથી જલદી પાણી સાથે મળી ગઈ અને સૌથી છેલ્લું માંસ અને તે પણું પૂરેપૂરું મળ્યું નહિ. ૧૪૮ ]. જૈન તત્વ રહસ્ય Page #162 -------------------------------------------------------------------------- ________________ આ પ્રયોગથી તેણે નક્કી કર્યું કે માનવીના શરીર માટે સૌથી સારે ખોરાક લૂખા અન્નનો છે. આ સમગ્ર પ્રયોગની પાછળનો વિચાર, કઈ પણ બુદ્ધિશાળી માણસ સમજી શકે તેવે છે અને તે એ કે માણસ માટે લુખા અને આહાર ઉત્તમ છે. જન શાસ્ત્રો જીવન પર્યત આયંબિલ કરનારને વખાણે છે અને તેનાથી માનવીના શરીરને લેશ માત્ર હાનિ થતી નથી, એમ દિવ્ય જ્ઞાનથી જોઈને કહે છે. ઉલટું બદલામાં જીવન પર્યત આયંબિલ તપનું આરાધન કરનારને અદભૂત લબ્ધિ સિદ્ધિઓ તથા શીલ સંતેષ વગેરે આધ્યાત્મિક લાભોની સાથે એકાવતારીપણું, અનુત્તર દેવગતિ વગેરે અલૌકિક લાભ થયાની નોંધ લે છે અને તેમાં મોટા મોટા એતિહાસિક પુરુષની પણ ગણના છે. - પાંચ પાંડવોનું સૌભાગ્ય અને ચરમ કેવળી શ્રી જબૂસ્વામીજીને ત્યાગ એ તેમણે કરેલા આયંબિલ તપના અખંડ સેવનને પ્રભાવ છે. એમ શાસ્ત્રો ભારપૂર્વક જણાવે છે. સહૃદયી વાંચકને, આથી અધિક કયા પ્રમાણની જરૂર છે? કઈ જ નહિ. પ્રશ્ન- આયંબિલ કરવાથી આંખે ઝાંખ આવે છે તેનું શું? ઉત્તર- વધુ સંખ્યામાં આયંબિલ થાય છે ત્યારે કેઈકવાર કેઈ વ્યક્તિને આંખે ઝાંખ આવે છે અને જેન તત્વ રહસ્ય [ ૧૪૯ Page #163 -------------------------------------------------------------------------- ________________ રાત્રે બીલકુલ દેખાતું નથી એ વાત સાચી છે, પરંતુ તેની આંખની શક્તિ ઘટી છે, એમ માનવાને કારણ નથી; કારણકે તેવા તપસ્વીને પારણું થાય છે, તે જ દિવસે તે. ઝાંખ દૂર થાય છે અને આંખની રોશની ઉઘડી જાય છે. આંખે ઝાંખ વળવાનું કારણ એમ સમજાય છે કે કે આયંબિલના દિવસોમાં લૂખા ભેજનની સાથે, વાયુ નિવારણ કરવાની બુદ્ધિથી સુંઠ, મરી વગેરે ગરમ પદાર્થોનું વધુ પડતું સેવન થયેલું હોય છે, તેનું આ પરિણામ હોય છે. કેટલીક વાર વધુ પ્રમાણમાં મીઠું (બલવણ) લેવાથી પણ આમ થાય છે. એટલા માટે આયંબિલને ઉત્કૃષ્ટ લાભ લેવાની ઈચ્છા હેય તેમણે અલૂણ (પાકા મીઠા વગરના) આહારને અભ્યાસ પાડવું જોઈએ. મરી, સુંઠ વગેરે તો મુદ્દલ ન લેવા જોઈએ. પ્રશ્ન- ઉકાળેલું પાણી પીવાથી આંખે ગરમી ચડે છે એ વાત સાચી છે? ઉત્તરબીલકુલ સાચી નથી. ઉકાળેલું પાણુ શરીરના સમગ્ર આરોગ્યને ફાયદાકારક છે. એ વાત આજે વિજ્ઞાનથી પણ સિદ્ધ થયેલી છે. પાણીથી થતા રોગોનું નિવારણ કરવાનું તે સચોટ ઔષધ છે. આયંબિલ ન કરી શકનારે પણ હમેશાં ઉકાળેલું પાણી પીવાને અભ્યાસ પાડવો તે દ્રવ્ય-ભાવ ઉભય પ્રકારે હિતકારક છે. ૧૫૦] જૈન તત્વ રહય Page #164 -------------------------------------------------------------------------- ________________ ભિન્ન ભિન્ન પ્રદેશને ભિન્ન ભિન્ન ક્ષારોવાળું પાણી વાપરવાથી થતા અનેક રોગોથી બચવા માટે પણ ઉકાળેલું પાણે વાપરવાથી અચૂક ફાયદો થાય છે, સાથોસાથ વિચાર શુદ્ધિમાં પણ વૃદ્ધિ થાય છે. પ્રશ્ન-આયંબિલના ભજનથી દાંત ઢીલા પડે છે કે બગડે છે તે વાત સાચી છે? ઉત્તર- દાંતના સઘળા રેગેનું કારણ સ્નિગ્ધ અને મિષ્ટ ભેજન છે. તેને આરોપ લૂખા ભજન ઉપર કરો તે નિર્દોષ વસ્તુને સદોષ ઠેરવવાને અઘટિત પ્રયત્ન છે. આયંબિલથી દાંતના રોગ થાય છે એમ કહેવા કરતાં રોગો મટે છે એમ કહેવું એજ સત્ય છે. પ્રશ્ન-આયંબિલથી ઉલ્ટી, કબજીઆત, હરસ, મસાદિ થાય છે તેનું કેમ? ઉત્તર- જેણે કદી આયંબિલ કર્યું નથી, તે સર્વ પ્રથમ જ્યારે આયંબિલ કરે છે ત્યારે તેને લૂખું ભજન ભાવતું નથી અને પરાણે ખાવા જાય તે તુરત જ ઉલ્ટી થાય છે અને ઉબકા આવે છે, ત્યારે ઘણા એમ માને છે કે-લુખા ભેજનમાં ઉલટી કરાવવાનો ગુણ છે, પણ આ માન્યતા સાવ ખોટી છે. પ્રથમવારના આયંબિલમાં ઉલ્ટી થાય છે તેનું કારણ, આજ સુધી રસનાને વધુ પડતી પિષી છે, તેથી લુખા ભેજન તરફ અરૂચિ દાખવે છે, અણગમે વ્યક્ત જેન તત્વ રહસ્ય [ ૧૫૧ Page #165 -------------------------------------------------------------------------- ________________ કરે છે. એ વખતે ઉલટી પણ થાય છે. છતાં જે આયંબિલ ચાલુ રાખવામાં આવે છે તે જીભ ટેવાઈ જાય છે, પરિણામે ઉલ્ટી બંધ થઈ જાય છે, એટલું જ નહિ પણ મીઠા ભોજનમાં જે સ્વાદ અનુભવાય છે. તેનાથી અધિક સ્વાદને અનુભવ તેને થાય છે. આ હકીકત એક નહિ પણ અનેક દાખલાઓથી સિદ્ધ થયેલી છે. એવી જ વાત કબજીઆતની ફરીઆદની છે. આયંબિલથી જે કબજીઆત થાય છે, તે ક્ષણજીવી હેય છે નવે નવા આયંબિલ કરનારને કબજીઆત થવાની શક્યતા નકારી શકાય નહિ, પણ તેજ વ્યક્તિ જેમ જેમ આયંબિલમાં આગળ વધવા લાગે છે, તેમ–તેમ તેની કબજીઆતની ફરીઆદ સર્વથા નાબૂદ થઈ જાય છે. પેટના કેઈપણ રોગ માટે આયંબિલનું ભજન એ સિદ્ધ ઔષધ છે. આયંબિલથી હરસ-મસા થવાની ફરીઆદ, માટે ભાગે તેઓની છે કે જેઓએ આયંબિલમાં બધા સ્વાદને ત્યાગ કર્યો હોવા છતાં સુંઠ, મરી આદિ ગરમ પદાર્થોના સ્વાદ છેડયા નથી. જે આ પદાર્થોને પણ છોડી દેવામાં આવે, તે આયંબિલના કારણે કેઈ પણ રોગ થવાને સંભવ નથી. પ્રશ્ન- આયંબિલથી ધાતુ-શેષ થાય? ઉત્તર- આયંબિલ કરવાથી આરોગ્યને હાનિકર ૧૫૨ ] જૈન તત્વ રહસ્ય Page #166 -------------------------------------------------------------------------- ________________ ધાતુ-શેષ થતો નથી અને જે થાય છે, તે બ્રહ્મચર્યાદિ ગુણેને પુષ્ટિકારક હેવાથી પરિણામે લાભદાયી છે. પ્રશ્નઆયંબિલ કરવાથી જ્ઞાનતંતુ નબળા પડે કે કેમ ? ઉત્તર– જ્ઞાનતંતુ નબળા પડવાનું કારણ આયંબિલ નથી, પણ વધુ પડતી ચિંતા કરવાની કુટેવ છે. આયંબિલ તે એક સમર્થ ધર્માનુષ્ઠાન છે. અને ધર્માનુષ્ઠાનનું સેવન આત્માને સુગતિને હેતુ છે, એ દઢ વિશ્વાસ જેઓને છે, તેઓને બેટી ચિંતાઓ કદી થતી નથી અને તેથી તેઓના જ્ઞાનતંતુઓ કદી પણ નબળા પડતા નથી. પ્રશ્ન- આયંબિલના અદભૂત લાભને જગતને પ્રતીતિજનક અનુભવ કરાવવાને કેઈ સરળ ઉપાય બતાવી શકશો ? ઉત્તર- એક ઉપાય સુઝે છે અને તે એ છે કેતેલ, મરચાં, મસાલા આદિ ખાવાને અભ્યાસ હજુ જેઓને છે નહિ, અર્થાત્ જેમણે આ પદાર્થો હજુ વાપર્યા જ નથી, તેવા શુદ્ધ જાતિવાન બાળકે ઉપર નાની વયથી જ આયંબિલ તપને પ્રયોગ કરવામાં આવે તો, અમારી ખાત્રી છે કે તેમાંથી એકાદ બાળક વિશ્વોપકારી બની શકશે. નાની વયથી જ આ જાતને અભ્યાસ તેના જીવનમાં સત્વ ગુણની અપૂર્વ વૃદ્ધિ કરાવનાર નીવડે. આ ગુણમાં બધા ગુણ સમાયેલા છે. એ સર્વવિદિત હકીકત છે જેન તત્ત્વ રહસ્ય ૧૫૩ Page #167 -------------------------------------------------------------------------- ________________ આ પ્રયોગ લાગણીથી, વાત્સલ્યથી ચીવટથી, ચતુ. રાઈથી એક મહાને વિશ્વોપકારક જીવનના ઘડતરના વિરૂદ્ધ આશયથી થાય તો તેનું પ્રતીતિજનક અદ્દભુત પરિણામ આવે તેમાં સંશય નથી. પ્રશ્ન- આયંબિલ અને લખું ભજન એ ખરેખર જે ઉન્નતિ અને વિકાસનો માર્ગ હોય, તે દુનિયામાં તેનાથી વિરુદ્ધ ભેજન–દૂધ, ઘી, તાજાં ફળ, લીલાં શાક, સુકા મે વગેરેનાં વખાણ થાય છે, તેનું કારણ શું છે? ઉત્તર- પૂર્ણ આરોગ્યવાનને લુખા ભજનથી નિર્વાહ થઈ શકે છે. પરંતુ તેવું સંપૂર્ણ આરોગ્ય બધાના ભાગ્યમાં જન્મથી હેતું નથી. તેથી દૂધ, ઘી વગેરે વસ્તુઓ અમુક અમુક રોગ અને અશક્તિઓ ઉપર ગુણકર બને છે, તેમાં લેશ માત્ર શંકા નથી. પણ તે જ્યાં સુધી ઔષધિરૂપે રહે છે, ત્યાં સુધી તે ગુણકર બને છે અને તેની મર્યાદા વટાવી જાય છે. એટલે તે જ વસ્તુ ગુણને બદલે દોષ કરે છે. દૂધ, ઘી વગેરેને વધારે પડતી પ્રતિષ્ઠા મળવાનું બીજું કારણ એ સમજાય છે કે ઇન્દ્રિયોને સમુદાય હંમેશાં બળવાન હોય છે. વિદ્વાનોને પણ તે ઉન્માર્ગે ઘસડી જાય છે. તેમાં પણ રસના (જીભ) ઈન્દ્રિયનું જેર અધિક હોય છે. તે પોતાને ઇષ્ટ એવા વિષને હંમેશાં શેઘતી જ જ રહે છે. અને રસપૂર્વક તેનું સેવન કરે છે, પરિણામે રસમૂઝાન વધાઃ અને “મોને શા મમ્' ઈત્યાદિ ઉક્તિઓ ચરિતાર્થ થાય છે. ૧૫૪ ] જૈન તત્વ રહસ્ય Page #168 -------------------------------------------------------------------------- ________________ બળવાન ઈન્દ્રિયોને જીતવા માટે અને પરિણામે બાહા-અત્યંતર રોગથી મુક્ત થવા માટે પરમ હિતૈષી જ્ઞાની મહર્ષિઓએ આયંબિલ જે પરમ મંગળકારી. તપ બતાવેલો છે. તેનું શ્રદ્ધા અને બુદ્ધિપૂર્વક સબહુમાન. જેએ સેવન કરશે તેઓ ઉભય લેકમાં ઉત્તમ સંપદાઓ. પામીને અવ્યાબાધ સુખને વરશે, તેમાં લેશ માત્ર સંદેહ નથી. પ્રશ્ન- આયંબિલ તપમાં આટલા બધા ગુણે છે, છતાં અન્ય દર્શનકારોએ તેને ઉપદેશ કેમ આપ્યો નથી? ઉત્તર– શ્રી જિનશાસન સર્વજ્ઞ કથિત છે. તેની. પ્રતીતિ માટે જેમ બીજી અનેક વસ્તુઓ આજે ઉપલબ્ધ છે, તેમ આ આયંબિલ તપ પણ એક વસ્તુ છે. કમરૂપી રાગને પૂર્ણપણે જાણીને તેના પ્રતિકારના અમેઘ ઉપાય શ્રી જિનશાસનમાં ઉપદેશેલા છે, તે તેના પ્રણેતાઓની સર્વજ્ઞતા અને સર્વ દર્શિતાની નિશાની છે. પાંચ મહાવ્રતની સાથે છઠું રાત્રિ ભોજનનો ત્યાગ એ પણ સાધુ, શ્રાવકો માટે વ્રત તરીકે ઉપદેશ્ય છે, તે બીજે નથી. સર્વજ્ઞતાનું કારણ વીતરાગતા છે અને વીતરાગતાને હેતુ નિર્ચથતા છે, તેથી મુમુક્ષુ આત્માઓને ધ્યેય તરીકે વીતરાગ અને નિગ્રંથ હોવા જોઈએ એવો ઉપદેશ શ્રી. જૈનશાસ્ત્રોએ ભારપૂર્વક આપે છે. જૈન તવ રહસ્ય [ ૧૫૫ Page #169 -------------------------------------------------------------------------- ________________ એ ઉપદેશને પરિણામે આજે પણ વીતરાગ અને નિર્ગસ્થની ઉપાસના માટે રાત્રિ ભોજન ત્યાગ, અભય પદાર્થોને ત્યાગ, આયંબિલને તપ વગેરે અનેકાનેક વસ્તુઓ જિનમતના અનુયાયીએ શ્રદ્ધાપૂર્વક આચરી રહ્યા છે. તેમાં પણ છેલ્લા ૪૦ વર્ષના શ્રી જૈન સંઘના ઈતિહાસમાં શ્રી નવપદજીની આરાધન નિમિત્તે ઠેર–ઠેર આયંબિલની ઓળીઓ અને તેમાંય પણ એક વર્ણન ધાન્યની એાળીઓ તથા અલૂણી એળીઓ તથા શ્રી વર્ધમાન તપ આયંબિલની ઓળીઓ અને આઠમ ચૌદસ આદિ પર્વોના દિવસોએ આયંબિલના વિધિપૂર્વકના તપની અસાધારણ વૃદ્ધિ થઈ રહી છે. તે નિકટમાં કઈ પ્રભાવી પુરુષ, અતિશાયિ પુરુષના આગમનની વધામણી આપી રહી હોય તેમ જણાય છે. કેટલાક માણસે આયંબિલયની વૃદ્ધિને નિર્બળતાની નિશાની માને છે, તે તેમની ઘોર અજ્ઞાનતા સમજવાની છે. આયંબિલને તપ બેકારીના કારણે કે ભૂખમરાને લીધે થાય છે એમ માનવું તે પણ તેટલું જ અજ્ઞાન સૂચક છે. આયંબિલ તપની રચના જ એવી છે કે સંવેગ અને વૈરાગ્યની અંશે પણ વૃદ્ધિ થયા વિના તેમાં મન જઈ શકતું નથી. એટલા માટે જ્ઞાની ભગવતેએ તપને દુખરૂપ માન્યું નથી, પણ જ્ઞાન, વૈરાગ્ય અને સંવેગરૂપ માને છે. -૧૫૬ ] જૈન તત્વ રહસ્ય Page #170 -------------------------------------------------------------------------- ________________ દુઃખનું વેદનએ ઔદ્યાયિક ભાવના ઉદય છે, જયારે તપનુ* સેવન એ ક્ષાયેાપમિક ભાવનું લક્ષણ છે. દુઃખ અને તપ વચ્ચે આ માટા તફાવત છે. એક અનિચ્છાએ આવી પડતું કષ્ટ છે બીજુ ઈચ્છાપૂર્વક સેવેલ. ધર્માનુષ્ઠાન છે એના કાઇ અજ્ઞાનના કારણે ગમે તેટલા ઉપહાસ કરે તે પણ સકળ કલ્યાણનુ' અને સકળ મગળનુ તે કારણ છે. તે શાસ્ત્રવચન કદી અન્યથા થવાનુ નથી. ભાવી હિતના અથી પ્રત્યેક આત્માએ આજથી જ - આ તપનુ' સેવન જીવનમાં આપનાવવા જેવું છે. શ્રી વર્ધમાન તપને મન-વચન-કાયાથી આરાધવા. માટે જેએ ઉદ્યત થયા છે, તે જ ભવિષ્યના વિશ્વના.. મુકુટ થવાના છે. જૈન તત્ત્વ રહસ્ય E [«૧૫૭ Page #171 -------------------------------------------------------------------------- ________________ ભાવના-હસ્ય 500 ૬ ope (૧) ધમ કલ્પવૃક્ષનુ મૂળ (૨) આધ્યાત્મિક ઉત્થાન (૩) વિચાર અને આચાર (૪) શુભ ભાવ ચિંતન Page #172 -------------------------------------------------------------------------- ________________ BH ધર્મ કલ્પવૃક્ષનું મૂળ પરહિતચિંતા મૈત્રી - પિતા સિવાય બીજા બધા ના હિતનું ચિંતન કરવું, તે મૈત્રી ભાવના છે. પિતા સિવાય બીજા પ્રાણીઓ મુખ્યત્વે ચાર પ્રકારના હોય છે. (૧) પિતાના ઉપર ઉપકાર કરનારા (સૌથી છેડા) (૨) પોતાના સગાવહાલાં (એથી વધારે) (૩) પિતાના પરિચિત (એથી વધારે) (૪) પિતાના અપરિચિત (સૌથી વધારે) જે પિતાના ઉપકારીઓના હિતની ચિંતા કરતે નથી, તે કૃતઘ્ન કહેવાય છે. જે પિતાના સ્વજનના હિતની ચિંતા કરતું નથી, તે કૃપણ કહેવાય છે. જેન તત્વ રહસ્ય [ ૧૫૯ Page #173 -------------------------------------------------------------------------- ________________ જે પેાતાના પરિચિતાની હિતચિંતા કરતા નથી, તે સ્વાથી કહેવાય છે. જે દુનિયાના કોઈપણ જીવની હિતચિ'તા કરતા નથી, તે એકલપેટા ગણાય છે. ખીજાએની હિતચિ’તારૂપ મૈત્રીભાવ જેના અંતરમાં સદા રમણ કરે છે. તેનામાં કૃતઘ્નપણું', કૃપણપણું, સ્વાથી પશુ અને એકલપેટાપણુ· વગેરે દુર્ગુણ્ણાનેાના નાશ થવા સાથે કૃતજ્ઞતા, ઉદારતા, પરાપકારિતા તથા પરમાર્થવૃત્તિતા આદિ સદ્ગુણા પ્રગટે છે. જીવ અનાદિ કાળથી જડના રાગ અને ચેતનના દ્વેષને વશ છે. પેાતાની જાત ઉપર તેને એટલું બધુ મમત્વ હાય છે, કે પેાતાની જાતના સુખની ખાતર કાઈ પણ પ્રકારનાં પાપ કરતાં તે અચકાતા નથી. મૈત્રીભાવ, તેને પેાતાની જાત ઉપરના મમત્વને ખસેડી પરના સુખ માટે પણ ચિંતા કરનારા બનાવે છે. મૈત્રી ભાવ આવ્યા પહેલાં પેાતાની જાતનુ જ એક મમત્વ તેના અંતરમાં હૈાવાથી દુનિયાના સઘળાં સુખ તેને પેાતાને જ મળેા, એવી અનંત તૃષ્ણા તેનામાં છૂપી રીતે રહેલી હાય છે. પણ દુનિયાનાં બધાં જ સુખેા એક જ આત્માને મળી જાય, એવી પરિસ્થિતિ દુનિયાની કદી હાતી નથી. તેથી મૈત્રીભાવ વિનાના આત્મા હંમેશાં અત્યંત અતૃપ્ત. અને શાકગ્રસ્ત જ રહે છે, જે સુખ પેાતાને જોઈએ છે, ૧૬૦ ] જૈન તત્ત્વ રહસ્ય Page #174 -------------------------------------------------------------------------- ________________ તે સુખ પિતાને નહિ મળતાં બીજા કોઈને પણ મળે ત્યારે, તે તેના પ્રત્યે ઈર્ષાભાવવાળો બની જાય છે. આ એ રીતે ઈર્ષ્યા, શેક, અતૃપ્તિ વગેરે અનેક દુખે પિતાની જાત ઉપર જ રાગવાળા જીવને સદા સતાવ્યા કરે છે. તે બધા દુઃખાથી બચાવનાર–છોડાવનાર કેઈ પણ ચીજ આ દુનિયામાં હોય, તે તે એક જ મિત્રી ભાવ છે. મૈત્રી ભાવનાથી તેને એકલી પોતાની જાત ઉપરને રાગભાવ નાશ પામે છે અને પિતા સિવાય આ દુનિયામાં રહેલા બીજા અનંત પ્રાણુઓના હિત અને સુખની ચિંતા ઉત્પન્ન થાય છે. તેથી પિતા સિવાય બીજા જેટલા પ્રમાણમાં સુખ મેળવતા દેખાય છે, તેને જોઈને તે, સુખી થનાર પ્રાણુઓ જેટલા જ આનંદને અનુભવ કરે છે. અને પોતાને મળેલા થોડા પણ સુખમાં તૃપ્ત રહે છે. એ આનંદથી તેને ઈર્ષાભાવ નાશ પામે છે અને તૃપ્તિથી તેને શેકભાવ નાશ પામે છે. મૈત્રીભાવ ટકાવવાના ઉપાયો વેર અને વિરોધરૂપી અગ્નિને પ્રગટાવનાર બે વસ્તુઓ આ દુનિયામાં છે. એક પોતે કરેલા બીજાના અપરાધેની માફી ન યાચવી અથવા પોતાના જ સુખની ચિંતા કર્યા કરવી અને એ સુખ ખાતર પિતા સિવાય બીજાને ગમે તેટલી પીડા થાય, તે પણ તેની ચિંતા ન કરવી, અથવા પિતા જૈન તત્વ રહસ્ય [ ૧૬૪ ૧૧ Page #175 -------------------------------------------------------------------------- ________________ સિવાય બીજાના સુખની મુદ્લ ચિંતા ન કરવી અને તેના ઉપર આવેલા ગમે તેટલાં કષ્ટાને છતી શક્તિએ નિવારણ કરવામાં બેદરકારી બતાવવી. આ વાતને સરળ રીતે નીચે મુજબ વાકયે!માં રજુ કરી શકાય. (૧) પેાતાના સુખની જ ચિંતા કર્યા કરવી. (૨) ખીજાના સુખની ચિંતા જરાપણ ન કરવી. (૩) પેાતાના અપરાધાની માફી કદી પણ ન યાચવી. (૪) ખીજાઓએ કરેલા અપરાધાનું માફી કદી ન આપવી. મૈત્રીભાવ ટકાવવા માટે ઉક્ત ચાર પ્રકારની વૃત્તિઆને ત્યજવી જોઇએ. તે માટે પેાતા સિવાય બીજાના સુખની ચિંતા, પેાતાના સુખની ચિંતા જેટલી જ બલ્કે તેથી અધિક કરવી જોઈએ. ખીજાએ ઉપર આવેલા દુઃખનુ નિવારણ કરવા માટે, પેાતાના દુઃખનું નિવારણ કરવા કરાતા પ્રયત્ન જેટલેા જ પ્રયત્ન કરવા. પેાતાની થતી ભૂલેાની ક્ષમા માગવા સદા સર્વદા તત્પર રહેવુ અને.. બીજાઓથી થતી ભૂલેાની ક્ષમા આપવા સદા તત્પરતા બતાવવી. ૧૬૨ ] જૈન તત્ત્વ રહસ્ય Page #176 -------------------------------------------------------------------------- ________________ પરદુઃખનાશિની કરૂણું દુઃખ બે પ્રકારનું છે. શારીરિક અને માનસિક. શારીરિક દુકાને દ્રવ્ય-દુઃખ કહ્યાં છે અને માનસિક દુખેને ભાવ-દુઃખ કહ્યાં છે. શારીરિક દુઃખનું કારણ અશાતા વેદનીય કર્મનો ઉદય છે. માનસિક દુઃખનું કારણ, મોહનીય આદિ કર્મોનો ઉદય છે. માણસને પોતાના દુઃખનું નિવારણ કરવા માટે કુદરતી લાગણી હોય જ છે. તો પણ તેમાં બધાં દુઃખાનું નિવારણ અશક્ય પ્રાયઃ હોય છે. તેથી કોઈને કંઈ દુઃખની હાજરી તેને સદા પજવે છે અને તેની શક્તિમાં ભંગ પાડે છે. તેથી અકળાઈને માણસ દુઃખનું નિવારણ કરવાના વાસ્તવિક ઉપાયે છોડીને અવાસ્તવિક ઉપાય અજમાવે છે. દુઃખનું નિવારણ કરવાને વાસ્તવિક ઉપાય પિતા સિવાય બીજાના દુઃખનું નિવારણ કરવા તત્પર રહેવું તે છે. એથી બે જાતના લાભ થાય છે. એક તે એ પુરુષાર્થ એટલે કાળ ચાલુ રહે છે. તેટલા કાળ સુધી પોતાના દુઃખનું વિસ્મરણ થાય છે અને બીજે તે બીજાનાં દુઃખ દૂર કરવાના શુભ પ્રયત્નથી શુભ કર્મ ઉપાર્જન થાય છે. અને તેના પરિણામે ઉત્તરત્તર શાતિ અને સુખની વૃદ્ધિ અનુભવાય છે. જન તવ રહસ્ય [ ૧૬૩ Page #177 -------------------------------------------------------------------------- ________________ દુઃખીનાં પ્રકાર (૧) વત માનમાં દુઃખી અને ભવિષ્યમાં પણ દુઃખી. થાય તેવા પાપમાગે જ પ્રવતનારા– (૨) વર્તમાનમાં આહાર, વસ્ત્ર, શયન, આસન, ઔષધાદિ સામગ્રીના અભાવે દુઃખ ભાગવનારા. (૩) વત માનમાં સુખી પણ હિંસાદ્વિ પાપકમાં કરી તે દુર્ગતિનાં દુ:ખ ઊભા કરનારા. (૪) વર્તમાનમાં સુખી પણ મિથ્યાત્વાદિ પાપ ક કરીને ભાવિ દુઃખાને ઉત્પન્ન કરનારા. આ રીતે દુઃખ અને તેના કારણભૂત પાપથી રીખાતા જીવાને દુઃખથી અને પાપથી છેાડાવવાની વૃત્તિ એ કરૂણા ભાવના છે. દુ:ખીનું દુઃખ દૂર થાએ કે ન થાઓ, પણ દુઃખ? દૂર કરવાની ભાવના અને પ્રયત્ન કરનારને અવશ્ય લાભ મળે છે. એ રીતના પ્રયત્નથી નિકાચિત કર્મોના ઉદય ન હાય તા દુઃખ દૂર પણ થાય છે. દ્રવ્ય દુઃખેા દૂર કરવાના પ્રયત્ન કરતી વખતે પણ તે દુઃખાના કારણભૂત પાપ કર્માંથી એને મચાવવાનુ લક્ષ્ય પણ રહેવુ જોઈએ. ભાવયાની ભાવના વિના જે દ્રવ્ય ક્રયા થાય છે તે શ્વસ્વરૂપ મનવાને બદલે ઘણી વાર અધર્મ-સ્વરૂપ બની જાય છે. દ્રવ્ય અને ભાવ દુઃખાને જૈનશાસ્ત્રોમાં ગણ વિભાગમાં વહેંચ્યા છે. તે ૧૨૪ ] જૈન તત્ત્વ રહ Page #178 -------------------------------------------------------------------------- ________________ (૧) આધ્યાત્મિક-શરીર અને મન સંબંધી દુખે. (૨) આધિભૌતિક–હિંસક પશુ-પંખી આદિ પ્રાણીઓ તરફથી પ્રાપ્ત થતાં દુઃખે. (૩) આધિદૈવિક–દેવતાઈ ઉપદ્ર. જેવા કે ધરતીકંપ, દુષ્કાળ, મરકી, અતિવૃષ્ટિ, અગ્નિ આદિના ઉપદ્રથી થતાં દુઃખે. ઉપરના દુખને શ્રી જિનશાસનની રીત મુજબ ત્રણ વિભાગમાં સમાવેશ થઈ જાય છે. (૧) મિથ્યાત્વ કુમતની વાસના અસર્વજ્ઞ પ્રરૂપિત કુશાસ્ત્રોમાં નિરૂપણ કરેલા સિદ્ધાન્ત ઉપર દઢ વિશ્વાસ. (૨) અવિરતિ–પ્રારંભમાં સુખદાયી પણ પરિણામે કડવા એવા વિષયના સુખની તીવ્ર અભિલાષા. તેને મરતાં પણ નહિ છોડવાના પરિણામ. (૩) અશાતા વેદનીય કર્મના ઉદયે થતા ક્ષય, જવર ભગંદર, જલોદર કોઢ આદિ ભયંકર રોગોની પીડા. પરસુખ તૃષ્ટિ-મૃદુતા (મુદિતા) પિતાથી બીજાને અધિક સુખી અથવા ગુણી દેખીને તેના સુખ કે ગુણ ઉપર ઈર્ષ્યા કે અસૂયાને ભાવ ન થવા દેવે પણ હર્ષ ધારણ કરવો- એ પ્રમદ ભાવનાનું લક્ષણ છે. ઈષ્ય એટલે બળતરા અને અસૂયા એટલે બીજાના ગુણેમાં દોષેનું ઉદ્દભાવના પ્રમોદ ભાવનાવાળો આત્મા બીજાને પતાથી અધિક સુખી યા ગુણ જોઈને હૃદયમાં બળતું નથી પણ આનં -જૈન તત્ત્વ રહસ્ય [ ૧૬૫ Page #179 -------------------------------------------------------------------------- ________________ દિત થાય છે. તથા તેઓના સુખ કે ગુણને દૂષિત કરવ પ્રયત્ન કરતા નથી-પરંતુ આગળ લાવવાના પ્રયત્ન કરે છે. ગુણુ બહુમાનના પ્રભાવ અચિત્ય છે. તથા પેાતાના કરતાં પારકાના સુખની કિ`મત ઘણી વધારે છે, એ વાત સમજાયા વિના સાચી પ્રમાદ ભાવના પ્રગટી શકતી નથી. ગુણુ બહુમાનથી નિત્ય નવા-નવા ગુણેાની પ્રાપ્તિ થાય છે. તેથી ગુણાના અથી ગુણ કે ગુણીનુ* સન્માન કે બહુમાન કર્યા સિવાય રહી શકતા નથી. જે પેાતા સિવાય બીજાના ગુણ્ણાને જાણતા નથી અથવા જાણવા માટે કાળજી ધરાવતા નથી અથવા જાણવામાં આવ્યા પછી તેનુ સન્માન કરવાની ભાવનાવાળા થતા જ નથી, તેને ગુણ પ્રાપ્તિ થવી સભવિત નથી. એ જ રીતે જે બીજા સુખી આત્માના સુખને જાણતા નથી, જાણવાની દરકાર દર્શાવતા નથી અથવા જાણવામાં આવે તે પણ હૃદયથી રાજી થતા નથી, તે આત્માને વાસ્તવિક સુખની પ્રાપ્તિ પણ સંભવિત નથી. ગુણી આત્માના બહુમાન વિના જેમ ગુણુની પ્રાપ્તિ શકય નથી, તેમ સુખી આત્માના સુખને જોઇને હર્ષિત નહિ થનાર કે.ઇર્ષ્યારૂપી અગ્નિથી મળનારને પણ સુખની પ્રાપ્તિ થતી નથી. ૧૬ સુખ એ પ્રકારનુ` હોય છે. એક વૈચિક અને બીજી' આત્મિક, જૈન તત્ત્વ રહ Page #180 -------------------------------------------------------------------------- ________________ વિષયથી પ્રાપ્ત થનારાં સુખ, અપથ્ય આહારથી થનારી તૃપ્તિ જેવાં છે. પરિણામે અસુંદર છે. સ્વ-અને પરનાં વૈષયિક સુખને જોઈને સંતુષ્ટ થવું એ સાચી પ્રમાદ ભાવના નથી. સાચી પ્રમેદ ભાવના તે પરિણામે સુંદર હિત–મિત અને પથ્ય આહારના પરિભેગથી થનારી ચિરકાલીન તૃપ્તિ સમાન છે. એવાં સુખ પોતાને મળે ત્યારે જે સ્વાભાવિક આનંદ થાય છે. તેવો જ આનંદ પરનાં સુખે જોઈને થ જોઈએ. આત્મિક સુખોની પરાકાષ્ટા સંપૂર્ણ મેક્ષ ક્ષયાદિથી ઉત્પન્ન થનારા અવ્યાબાધ અને શાશ્વત સુખ સ્વરૂપ મેક્ષમાં છે. એ મોક્ષ સુખને પ્રાપ્ત થયેલા મહાપુરૂષના સુખને જોઈને હૃદયમાં અહાદ થ એટલું જ નહિ, પણ એ મેક્ષ–સુખના માર્ગે રહેલા મહા મુનિવરથી માંડીને સમ્યગ દૃષ્ટિ અને માર્ગાનુસારી પર્યંતના જીના ગુણે અને સુખે જોઈને હર્ષિત થવું, તે પણ પ્રદ ભાવનાનો મુખ્ય વિષય છે. એ હર્ષ પ્રગટ કરવામાં મુખ્ય સાધન, મન, વચન, અને કાયા છે. મનથી આદર, વચનથી પ્રશંસા અને કાયાથી વંદન–નમસ્કારાદિ વડે પ્રમોદ ભાવના પ્રગટ થઈ શકે છે. ગુણ આત્માની સ્વ-પર ઉભય કૃત વંદનાદિ પુજા જેઈને સર્વે ઈન્દ્રિયોથી અભિવ્યક્ત થતે હર્ષ જ્યારે સ્વભાવસિદ્ધ બને ત્યારે અમેદ ભાવના પરિપૂર્ણ થાય છે. જેન તવ રહસ્ય [ ૧૬૭ Page #181 -------------------------------------------------------------------------- ________________ પરદોષ પ્રેક્ષણું-ઉપેક્ષા દે બે પ્રકારના હોય છે. એક સાધ્ય અને બીજા અસાધ્ય. અસાધ્ય દોષવાળા આત્માઓને દેખીને સ્વાભાવિક રીતે તેના પ્રત્યે મનુષ્યને રોષ પ્રગટે છે. તે વખતે ઉપેક્ષા (માધ્યસ્થ) ભાવનાની ખાસ જરુર છે. ઉપેક્ષા (માધ્યસ્થ) ભાવના કર્મની પરતંત્રતા અને પ્રબળતાનો વિચાર કરાવે છે. અને તેથી તેવા દોષગ્રસ્ત જીવો પ્રત્યેના રોષ સમાવી દે છે. આ માધ્યસ્થ–ભાવ જેમ અસાધ્ય દોષવાળા પ્રાણીઓ પ્રત્યે કેળવવાને છે, તેમ સુખ આપવા માટે સર્વથા અસમર્થ એવા વિષયના સુખે પ્રત્યે કેળવવાને છે. ચાર ગતિમાં વિવિધ પ્રકારના દુખેને અનુભવતે જીવ, કવચિત મનુષ્ય અને દેવગતિએને વિષે સર્વ ઈન્દ્રિ ને ઉત્સવ કરાવનારા વિષય-સુખને પામે છે, પરંતુ તે વખતે તેની અસારતા અને ક્ષણ-વિનશ્વરતાને નહિ જાણનારે જીવ તેના ભાગમાં લંપટ બની જાય છે, અને પરિણામે અનંત દુઃખને ભાગી-અધિકારી થાય છે. માધ્યસ્થ ભાવનાના મર્મને પામેલે આત્મા તે વખતે વિષય-સુખની અસારતા અને ક્ષણ વિનશ્વરતા આદિને જાણતા હોવાથી, તેના પ્રત્યે ઉદાસીનભાવ ધારણ કરી શકે છે. અને તેથી મેટી આપત્તિઓથી બચી જાય છે. ૧૬૮ ] જેન તત્વ રહસ્ય Page #182 -------------------------------------------------------------------------- ________________ માધ્યસ્થ ભાવનાને ભાવનારો એમ જાણે છે કે દુનિયાની કઈ પણ વસ્તુ સુખ-દુઃખની ઉત્પાદક નથી, પરંતુ જીવને તે વસ્તુ ઉપર રહેલો રાગ-દ્વેષ એજ તેને સુખ દુઃખની ભ્રાન્તિ કરાવે છે. સુખ-દુઃખનું કારણ અન્ય પદાર્થો નથી પણ મહાદિના વિકારથી પિતાના આત્મામાં ઉત્પન્ન થતો રાગદ્વેષનો પરિણામ જ છે. પદાર્થો પોતાના સ્વરૂપમાં રહેવાને જ વ્યવસ્થિત થયેલા છે, પણ જીવ પોતે જ પિતાને સ્વભાવ છોડીને રાગદ્વેષરૂપી વિભાવમાં પડે છે અને તેથી સુખી અથવા દુઃખી થાય છે. એ રીતે સુખને આશ્રય-પદાર્થો નહિ, પણ પોતાના આત્માને જ માનતે જ્ઞાની જીવ, જગતના તમામ સચેતન અને અચેતન પદાર્થો ઉપર માધ્યસ્થભાવ ધારણ કરી શકે અને તે જ માધ્યસ્થ ભાવનાની અંતિમ પરાકાષ્ટા ગણાય છે. અનુપમ આ ચાર ભાવનાઓ, મહાપુરૂષોને પણ સતત અભ્યાસથી જ પ્રાપ્ત થાય છે. અનેક જન્મમાં અભ્યાસ દઢ થયા પછી આત્મસાત્ થાય છે. કારણકે એની પ્રતિપક્ષી વૃત્તિઓ જીવને અનાદિકાળથી વળગેલી હોય છે. ક્રોધ, દ્રોહ, ઈર્ષ્યા અને અસૂયા આદિ વૃત્તિઓ મૈત્રી, પ્રદ, કરૂણા આદિ ભાવનાની પ્રતિપક્ષી વૃત્તિઓ છે. અને તે અનાદિ કાળથી જીવને વળગેલી હોય છે. - જૈન તત્વ રહસ્ય [ ૧૬૯ Page #183 -------------------------------------------------------------------------- ________________ મૈત્રી ભાવના દઢ થવાથી ઈર્ષાભાવ નાશ પામે છે. પ્રમોદ ભાવના દઢ થવાથી અસૂયાપણું નાશ પામે છે. કરૂણા ભાવના દેઢ થવાથી દ્રોહ ભાવ નાશ પામે છે. માધ્યસ્થ ભાવના પરિણત થવાથી ક્રોધ ભાવ ચાલ્યા જાય છે. ચાર ગતિના ચક્રમાં ફસાઈને રીબાતા જીવોને તેમાંથી બહાર કાઢીને પાંચમી ગતિના અનંત-અવ્યાબાધા સુખને આપવાનું અસાધારણ સામર્થ્ય આ ચાર ભાવના માં છે. ૧૭૦ ] જૈન તત્ત્વ રહસ્ય Page #184 -------------------------------------------------------------------------- ________________ ૨ HD આધ્યાત્મિક ઉત્થાને મનની પવિત્રતા અને શાતિને આધાર, બહારની વસ્તુઓની આસક્તિની માત્રા અનુસાર રહે છે, જડ વસ્તુની આસક્તિ જેમ વધુ, તેમ મન વધુ મલીન અને અશાન્ત. આ આસક્તિ ઓછી ન થાય, ત્યાં સુધી મન ચંચળ રહેવાનું અને જડ પ્રત્યેની આસક્તિ હૃદયની સંકુચિતતા ઉપર નભે છે. હૃદય વિશાળ બને, બીજા જીવ પ્રત્યે સહાનુભૂતિવાળું બને અર્થાત દયા, પ્રેમ, વાત્સલ્ય, કરૂણા, ઔદાર્ય, દાક્ષિણ્ય, ક્ષમા વગેરે પવિત્ર લાગણીઓ ત્યાં આવીને વસે, તે એ સંકુચિતતા ટળે. તે પછી બહારથી ઈન્દ્રિય જન્ય સુખ મેળવવાની વૃત્તિઓનાં મોજાં મનરૂપી મહાસાગરમાંથી ઓસરવા માંડે. છે સ્વના સુખ સગવડને વિચાર માળે પડી જાય છે. પિતાના એક બાળક પ્રત્યેના વાત્સલ્યથી મા, તેને જેન તત્વ રહસ્ય [ ૧૭૧. Page #185 -------------------------------------------------------------------------- ________________ માટે પિતાની સુખ-સગવડને ઘણે માટે ભેગ આપી -શકે છે અને એ ત્યાગથી પણ તે આનંદ અનુભવે છે. માત્ર એક જ વ્યક્તિ પ્રત્યેના પ્રેમમાં આવું બળ છે, તે સમસ્ત જીવરાશિ પ્રત્યે પ્રેમ કેળવે તેની વિષયાસક્તિ આપ મેળે મેડી પડે, એ સહેજે સમજાય એવી હકીકત છે. છ જીવ નિકાયની રક્ષાની પરિણતિ આત્મામાં જ્યારે સ્થિર થાય છે, ત્યારે તે આત્માની ચિત્ત વૃત્તિ, વિષયોથી આપોઆપ વિરામ પામે છે. પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનકના કર્મબંધના હેતુઓ ઉપર થોડું ચિંતન કરતાં આ વાત તરત સ્પષ્ટ થાય છે. પાંચમે ગુણસ્થાનકે કર્મ બંધના જે હેતુઓ છે, તેમાંથી પાંચ કાય, પાંચ ઈન્દ્રિય અને મનની અવિરતિરૂપ અગિયાર હેતુઓ ટળી જાય છે, ત્યારે છઠ્ઠા ગુણસ્થાનકની સ્પર્શના થઈ જાય છે. અર્થાત્ ત્રસ કાયની રક્ષાની સાથે પાંચ સ્થાવરની રક્ષાની પરિણતિ પણ ભળે છે, ત્યારે તેની સાથે સાથે બધી જ ઈન્દ્રિયોના વિષયોની તીવ્ર અભિલાષા આપોઆપ ખસી જાય છે. જગતના નાના કે મોટા, પાસેના ને દૂરના, શત્રુ કે મિત્ર સર્વ પ્રાણીઓ પ્રત્યે જ્યારે હૈયામાં પ્રેમ ઉછળે છે, ત્યારે વિષયોની વાસના આપોઆ૫ નિયંત્રિત થઈ જાય એને નિદેશ અહીં છે. વિશુદ્ધ પ્રેમની એ શરત છે કે જ્યાં એ હોય ત્યાં વિકાર ખૂબ જ ઓછા હોવા જોઈએ. વિષય-વાસના જ્યાં ૧૭૨ ] જૈન તત્વ રહસ્ય Page #186 -------------------------------------------------------------------------- ________________ વધુ ત્યાં પ્રેમ ક્ષીણ થઈ જશે. વિષય-વાસના જેટલી ઓછી, તેટલે પ્રેમ વધુ વિકસિત, વધુ સુદ્ધ રહી શકશે. જીવનમાં વિકાર-વાસના હોય, તે પ્રેમ સીમિત, પરિમિત . થઈ જવાને એની વ્યાપકતા સંકેચાઈ જશે. મા બાળક ઉપરના પ્રેમથી પિતાના સુખ સગવડ. જતાં કરી શકે છે, તેમ જેને વિશ્વ સાથે સંબંધ બંધાય છે, તેનું મન પિતાની ભોગેષણ સ્વતઃ સંકેલી લે છે, આત્મ દૃષ્ટિ ઉઘડી જાય છે. જે બીજા પ્રાણીઓ પ્રત્યે કરૂણુદ્ર નજરે જેતે થાય છે અને એ બધામાં પોતા. તુલ્ય આત્મા વિલસી રહેલો જુએ છે. તેની પ્રતીતિ. દરેક જણ પિતાના ઓછા-વધતા જાત અનુભવથી કરી. વળી જીવ માત્ર પ્રત્યે પ્રેમ અને સહાનુભૂતિ ભર્યો વ્યવહાર કરવાથી આપણે સહુજ નિર્ભયતા અનુભવીએ. છીએ. જ્યારે ભયથી ચિત્તવૃત્તિ ચંચળ રહે છે. કહ્યું છે કેભય, ચંચળતા હેજે પરિણામની. નિર્ભયતા પ્રગટવાથી એ ચાલી જાય છે. ચિત્તમાં શાન્તિ, સ્વસ્થતા અને પ્રસન્નતા વ્યાપી જાય છે. અંતઃકરણની વિશાળતા જગાડવાનો પ્રયોગ : તે માટે વ્રત વડે, નિયમો વડે વિષય, કષાયની. પ્રવૃત્તિને અંકુશમાં લઈને ચિત્તવૃત્તિઓને નિયંત્રિત કરવા. જૈન તવ રહસ્ય [ ૧૭૩ Page #187 -------------------------------------------------------------------------- ________________ ભાવનાઓને અભ્યાસ કરવાની શાસ્ત્રકાર ભગવંતે મુમુશુઓને ભલામણ કરે છે. | મુખ્યત્વે જડના આકર્ષણને ઘટાડવા અનિત્યસ્વાદિ બાર ભાવનાઓ અને પિતા સિવાયના જીવ જગત પ્રત્યેની ઉદાસીનતા તથા તેને પરિણામે જન્મતા અને નભતા ચિત્તના દેને ટાળવા માટે મિથ્યાદિ ચાર ભાવનાઓ ઉપયોગી મનાઈ છે. આ ભાવનાઓ વડે અંતઃકરણને સદા ભાવિત કરતા રહેવાથી સમસ્ત જીવરાશિ પ્રત્યેને સ્નેહ-પરિણામ સ્થિર થાય છે, ચિત્તના મળ દૂર થાય છે અને તેથી તેમાં ઉઠતા વૃત્તિઓના તરંગે પણ શાન્ત થઈ જાય છે. મને જયને અભ્યાસ કરીને યોગ સાધનાની ઉચ્ચ ભૂમિકાને વરેલા કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્ર સૂરીશ્વરજી મહારાજે, પોતાના જાત અનુભવથી મૈત્રી, પ્રમાદ, કરૂણું અને માધ્યસ્થ ભાવનાઓને ધર્મ ધ્યાનના રસાયણ તરીકે વર્ણવી છે. તેમજ બિરદાવી છે. અનિત્યાદિ ભાવનાઓની અનુપ્રેક્ષાએ પણ વિશુદ્ધ તે જ બને, જે તે મૈત્ર્યાદિ ભાવનાઓથી ઉપભ્રંહિત હેય. આ વ્યાદિ ચાર ભાવનાઓમાં લીન મુનિ, અધ્યાત્મના નિશ્ચયવાળ બને છે. અને જગતને તેના અસલ સ્વરૂપમાં પિછાણી વિષયોમાં અટવાત નથી. આ ભાવનાઓને સારી રીતે પ્રયોગ કરતાં, તે મુનિની મહ નિદ્રા ઉડી જાય છે અને તેને તત્ત્વ નિશ્ચય ૧૭૪] જૈન તત્વ રહસ્ય Page #188 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્ત થાય છે. ઈન્દ્રિય વિજેતા તે મુનિ જ્યારે સતત આ ભાવનાઓ વડે વિશ્વને નિહાળે છે, ત્યારે એ મુનિ ઉદાસીન ભાવ પ્રાપ્ત કરી. અહીં જ મુક્તિ સુખ અનુભવે છે. ચિત્તને સ્વસ્થ અને શાન કરવા માટે મૈથ્યાદિ ચાર ભાવનાઓને પ્રયોગ એ સચોટ ઉપાય છે. શ્રી યોગસૂત્રના પ્રણેતા પતંજલિ મુનિએ પણ મૈત્રી મુદિતા, કરૂણા અને ઉપેક્ષા ભાવને વેગ સાધનામાં ગૌરવભર્યું સ્થાન આપ્યું છે. નિર્મળ ચિત્તને સ્થિર કરવાના ઉપાયોમાં તેમણે વિકલ૫ સ્વીકાર્યો છે. અર્થાત ભિન્ન-ભિન્ન પ્રકૃતિના સાધકે માટે તેમની રૂચિ અનુસાર ચિત્ત-સ્થયના જુદા જુદા ઉપાયોને નિર્દેશ તેમણે કર્યો છે પરંતુ ચિત્તની નિર્મળતા માટે મથ્યાદિ ભાવને અનિવાર્ય ગણ્યા છે. નિર્મળ ચિત્ત સ્થિર થઈ શકે, અસૂયાદિ દોષવાળું ચિત્ત સ્થિર થઈ શકતું નથી. મિથ્યાદિ ભાવનાઓના દીર્ઘકાળના સતત અભ્યાસ વડે ચિત્ત નિર્મળ અને પ્રસન્ન બની એકાગ્ર થાય છે અને તેમાં આત્મજ્ઞાનની ગ્યતા પ્રગટે છે. બૌદ્ધ સાધકો પણ ધ્યાનમાં બેસતાં પૂર્વે ચિત્તવૃત્તિઓને શાન્ત કરવા માટે પ્રમોદ અને માધ્યસ્થપૂર્ણ ચિત્તે મૈત્રી અને કરૂણા ભાવનાઓમાં આંદોલને વિશ્વના ચારે ખુણામાં, નાના કે મોટા, નજીકના કે દૂરના દશ્ય કે અદશ્ય જીવ ગતિ પ્રત્યે પ્રસારિત કરે છે, તેથી ચિત્ત જેન તત્વ રહસ્ય [ ૧૭૫ Page #189 -------------------------------------------------------------------------- ________________ શાન્ત અને સ્થિર થઈને વધુ જાગ્રત અને સમતલ બને છે–એ તેમને અનુભવ છે. દશ યતિ-ધર્મોમાંના ચેથા ધર્મની ઓળખાણ શાસ્ત્રકાર મહર્ષિ આ રીતે આપે છે. શૌચ બે પ્રકારે છે. એક બાહ્ય અને બીજો અત્યંતર. માત્ર પાણી વગેરેથી કાયાને સાફ કરવી તે બાહ્ય અને ત્યાદિ ભાવનાઓ વડે ચિત્તને શુદ્ધ કરવું તે અત્યંતર: શૌચ છે, આમ ચિત્ત શુદ્ધિ અર્થે સર્વત્ર મૈત્યાદિ ભાવનાઓને. પ્રયોગ સ્વીકારાયો છે. વસ્ત્રની શુદ્ધિ માટે પાણી ખપ લાગે છે, ઘડીયાળના યંત્રમાં ભરાયેલા કચરાને દૂર કરવા તેને પેટ્રોલમાં મૂકવામાં આવે છે. પ્રવેગ શાળાના અતિ નાજુક યંત્રને સાફ કરવા હવે અશ્રાવ્ય વિનિતરંગોનો ઉપયોગ થાય છે, તેમ મનને સાફ કરવા માટે પ્રેમ અને કરૂણા ભાવને ઉપયોગ જ્ઞાની ભગવંતે યુગથી કરતા આવ્યા છે. થાનની વાત તે દૂર રહી, નવકારવાળી ગણતી વખતે પણ ચિત્ત નિર્મળ હેવું જરૂરી છે. ઈર્ષ્યા, અસૂયા ક્રોધ, રોષ ઘણા, તિરસ્કાર, ઉ ો અસંતેષ વગેરે ચિત્તના મળે છે. ચિત્તને નિર્મળ રાખવાતેમાં મિત્રાદિ ભાવનાએને પ્રવાહ સતત વહેતે રહેવો જોઈએ. આપણું ચિત્તમાં ઈર્ષ્યા, અસૂયા જાગે છે તેને દૂર કરવા માટે પ્રમાદ ભાવના છે. ૧૭૬ ] જૈન તત્વ રહસ્ય Page #190 -------------------------------------------------------------------------- ________________ ધૃણા, તિરસ્કાર, અસ'તાષ જાગે છે, તેને દૂર કરવા કરૂણા ભાવના છે. ક્રોધ અને રાષની વૃત્તિએ ઉઠે, તેને દૂર કરવા માટે ઉપેક્ષા ભાવના છે. અને ચિત્તમાં વૈરવૃત્તિ અને ઉદ્વેગને દૂર કરી, તેને પ્રસન્નતાથી ભરી દેવા ચૈત્રી ભાવના છે. આપણુ* ચિત્ત સ્થિર નથી થતું, કારણ કે કોઈ એ કંઈ અન્યાય-અપરાધ કર્યા કે તરત આપણે તેના બદલે લેવા તૈયાર થઈ જઈએ છીએ. આપણુ· ચિત્ત તેના પ્રત્યે દ્વેષ અને વેરના રૂપમાં વહેવા માંડે છે. પરિણામે તે એકાગ્ર રહી શકતુ' નથી. કરૂણાના ઝરા સૂકાઈ ગયેલા હૈાવાથી જગતને દુઃખમાં તણાતું જોવા છતાં આપણા ચિત્તમાં સ્વના સુખસગવડની વૃત્તિઓ અને ચિંતા અટકતી નથી. બીજા ઘણા જીવા કરતાં આપણને ઘણું વધારે સુખ મળેલુ' હાવા છતાં તૃપ્તિ વળતી નથી. અસતીષ ખસતા નથી. મૃદુતાના મગળ સ્રોતની આડે પણ સ્વાર્થ અને અહ'ના કચરો જામી ગયા હૈાવાથી બીજાના ગુણુ, સુખ કે ઉત્કર્ષમાં દોષ શેાધી કાઢવા મન, તલપાપડ, થયા વિના રહી શકતુ નથી. તેથી ખીજાનુ થઈ શકે તેટલું જીરૂ કરવાના વિચાર। ચિત્તને ચકડાળે ચઢાવે છે. જૈન તત્ત્વ રહસ્ય ૧૨ [ ૧૭૭ Page #191 -------------------------------------------------------------------------- ________________ અન્યના પાપ, ભૂલ કે અપરાધ જોઈને આપણા ચિત્તમાં રાષ અને ક્રોધના અગ્નિ ભભૂકી ઉઠે છે. ઇર્ષ્યા એટલે પારકાના ગુણ, સુખ કે ઉત્કૃષ સહન ન થવા તે. અસૂયા એટલે ખીજના ગુણમાં દોષના આરાપ કરવા. તેમાં ન હોય ત્યાંથી ભૂલ શેાધવા પ્રયત્ન કરવા કે કલંક લગાડવુ તે. આ અવસ્થા ટાળ્યા વિના ધ્યાનના પ્રાંગણમાં પ્રવેશ કરી શકાતા નથી. તેથી તે ધ્યાનના ખરા આગળ પગ મૂક્તા મુમુક્ષુઓને કાને આ વાત નાખવા પૂર્વાચાર્યાએ કહ્યું છે કે ઉપશમ ધરી, મન વશ કરી, અનુક્રમ રૂપે વર્ણવું, ૧૭૮ ] તજી ભાગ અનુરાગ, ધર્મ ધ્યાન મન લાગ... રીઝ્યાદિ ચઉ ભાવના, ધ્યાન તણી ગત શૈાગ, જે જ્ઞાની મુનિ શાન્ત-મન, તેહ યાનને યાગ.... થાવર જંગમ જીવ સખકે, કે સુખદુઃખકાર કે હિ'સક કે શાન્ત, વિષયી કે દાંત.... ૩ જૈન તત્ત્વ રહસ્ય Page #192 -------------------------------------------------------------------------- ________________ નિજ સ્વભાવ પામી; સકલ સહુ પામે સુખ ચેહ, સમદષ્ટિ ભવિ મુનિ, મૈત્રી ભાવના એહ. રોગી, દીન, સશક, ભય, વધ, બંધનથી બધ્ય. “ભૂખ, તૃષા શ્રમસુ નડયા, * શાસ્ત્ર ઘાત ભય રૂઢ..... મરણ ભય પીડિત ભણી, રક્ષાની મતિ જેહ, અભયદાન મતિ નિર્મની કરૂણ ભાવના તેહ,... દર્શન, જ્ઞાન, ચારિત્ર યુત પુનઃ તવલીન સમધાર, જિત કષાય તૃષ્ણ રહિત, સુમતિ-ગુપ્તિ ભંડાર.. જિનશાસન પરિભાવના, નિત નિત વધતી દેખી, મન પ્રમાદ પામે અધિક, | મુદિતા ભાવન પેખી. નિર્દય, પર લપટ, સવ ભક્ષી અતિ દુષ્ટ, સુનિનિંદક નાસ્તિક મતિ, નિજ સંગી ગુણ ભ્રષ્ટ... જન તત્વ રહસ્ય [ ૧૭૯ Page #193 -------------------------------------------------------------------------- ________________ એહવા જનને સ’ગ પશુ, રહે મધ્યતા શાહિ, ૧૮૦ તેડુ ઉપેક્ષા ભાવના, કહી જિનાગમ માંહી.... ૧ પેાતાના સપર્કમાં આવતા જીવ જગતને આ ચાર વિભાગમાંથી કયા વિભાગમાં સ્થાન છે, એના વિવેક કરી, તદનુરૂપ ભાવ એના પ્રત્યે વહેવડાવવાના સતત અભ્યાસ નિત્યના જીવન ક્રમમાં રાખવાથી પાતા સિવાયના અન્ય દેહધારીએ પ્રત્યેની ઉદાસીનતા સાધકના અંતઃકરણમાંથી ખસી જશે. અને તેના સ્થાને પ્રાણીમાત્ર પ્રત્યે પેાતા—તુલ્ય પ્રેમ સ્થિર થઈ જડ પ્રત્યેના પ્રેમ-આસક્તિ મેાળી પડીને અંતે સમૂળ નાશ પામશે. આમ ચૈત્રાદિ ભાવનાઓના ચિરકાળના અભ્યાસ, ચિત્તમાં વમળ પેદા કરનારા એ પ્રવાહા, જડ પ્રત્યેની આસક્તિ અને જીવ પ્રત્યેની ઉદાસીનતા, એક સાથે શમાવી રુ છે. પરિણામે ચિત્ત ઐય સુલભ અને સહજ બને છે, જૈન તત્ત્વ રહસ્ય Page #194 -------------------------------------------------------------------------- ________________ ૩ વિચાર અને આચાર વિચાર અને આચારની સપાટીને સરખી કરવા માટે આદર્શોને નીચા લાવવાની જરૂર નથી. આદર્શો ઊંચા હશે તો જ આચરણ ઉચ્ચ થઈ શકશે. આદર્શો દેરડી સમાન છે, કે જે ઊંચે ખેંચી શકે છે. દોરડાને ખીલો ગમે તેટલો ઊંચે હશે તે પણ જે પ્રામાણિકપણે એ દેરડાને ઉપયોગ કરાય, તે થોડું ઘણું તે ઉપર ચઢાય જ. વિચારને આચારમાં મૂકવા માટે ત્રણ કક્ષામાંથી પસાર થવું પડે છે. (૧) વિચારની યોગ્યતાને સ્વીકાર. (૨) વિચાર વિષે પ્રતીતિપૂર્ણ ખાત્રી. (૩) વિચારમાં જીવંત શ્રદ્ધા–નિષ્ઠા જો આપણે વિચાર અને આચાર વચ્ચેનું અંતર ઓછું કરવું હોય તે જે વિચાર આપણે અપનાવ્યો હોય જૈન તવ રહસ્ય [ ૧૮૧ Page #195 -------------------------------------------------------------------------- ________________ તે ખરેખર સારા છે. સ્વ-પર ઉપકારક છે. આત્મબળ પ્રદ છે કે નહિ ? તે મુદ્દા પર વારવાર દઢતાપૂર્વક ચિંતન કરવુ જોઈએ. તેમજ એ વિચાર બાબતમાં વિશ્વાપકારી મહાપુરુષાનુ' શુ' કહેવુ છે? તેના પણ અભ્યાસ કરવા જોઈએ. વસ્તુની ખરીઢી કરતી વખતે તે સારી છે કે ખરાબ તેની પાકી ખાત્રી કરીએ છીએ તેમ વિચાર અપનાવવા ઈચ્છતા હોઈએ કે અપનાવી લીધા હાય, તા. ખરેખર સારા, શ્રેયસ્કર છે કે નહિ તેની બધી રીતે ચકાસણી કરવાથી નબળા હાય તા છેાડી દેવાની બુદ્ધિ થાય છે અને સારા હોય છે તા ખરાખર ગ્રહણ કરવાની બુદ્ધિ થાય છે. આ થઇ વિચારની ચાગ્યતાના સ્વીકાર કરવાની સ્પષ્ટ ભૂમિકા રચવાની વાત. આ ભૂમિકા રચાયા પછી સદ્દવિચારમાં પાકી નિષ્ઠા જાગે છે. આ નિષ્ઠાનું બળ સવિચારને આચારમાં પરિણત કરે છે. વિચાર સારા હાય પણ વન તદ્દનુરૂપ ન હોય તેને વિચાર અને આચાર વચ્ચેનુ અંતર કહે છે. આવુ અંતર–દૂરીપણું દૂર કરવામાં વિચારમાં રહેલી સ્થપાયેલી દૃઢ નિષ્ઠાં અગત્યના ભાગ ભજવે છે. આપણે સહજપણે વિચારીશું' તેા ઘણી વાર આપણને આપણા વિચાર અને આચાર વચ્ચેનુ અંતર નવાઈ પમાડનારૂ' અને શરમ ઉપજાવનારૂ' લાગશે. તેના અ ૧૮૨ ] જૈન તત્ત્વ રહસ્ય Page #196 -------------------------------------------------------------------------- ________________ એ થાય છે કે આપણે જ આપણા વિચાર તેમજ તાન્નુરૂપ આચારને પૂરા વફાદાર નથી. પહેલી કક્ષામાં માત્ર બુદ્ધિ વિચારને ગ્રહણ કરે છે. બુદ્ધિની સાથે લાગણી વૃત્તિએ અને મૂલ્યાંકના તદ્રુપ થાય છે ત્યારે બીજી અને ત્રીજી કક્ષા આવે છે. જ્યારે પહેલી કક્ષામાં હાઈએ ત્યારે આપણે માત્ર વિચાર કરીને સાષ માનીએ છીએ, પણ આચરણના અભાવ ખટકતા નથી. મીજી કક્ષામાં આપણને આચરણના અભાવ ખટકવા માંડે છે અને આચરણ તરફ પ્રેરે છે. ત્રીજી કક્ષામાં આપણા વિચારને આપણે ઉત્સાહથી, મન-વચન-કાયાયી તેમજ ધનથી આચરણમાં મૂકીએ છીએ. માન્યતા અને આચરણમાં ભેદ લાગે ત્યારે આચરણ એ માન્યતાની કસેાટી છે, એમ માનવું જોઈએ એ માન્યતા માટે આપણે સમય, શક્તિ અને ધનના કેટલેા ભેગ આપવા તૈયાર છીએ ? તેના ઉપર જ આપણી શ્રદ્ધાનુ માપ છે. માન્યતા ખાતર શરીર સુદ્ધાંનું બલિદાન આપવુ. પડતુ હાય તે પણ આપવુ', એ માન્યતા પરની ખરી શ્રદ્ધાને સૂચવે છે. શ્રદ્દાનું મળ શ્રદ્ધાના અભાવે માત્ર જ્ઞાન તકલાદી અને અહીન અની જાય છે શ્રદ્ધા વિના માત્ર દૃષ્ટિ કે જ્ઞાન ઉપચૈાગી થઈ શકતાં નથી. જૈન તત્ત્વ રહસ્ય [ ૧૮૩ Page #197 -------------------------------------------------------------------------- ________________ વિષ મારે, અગ્નિ બાળે, તેમ પાપ દુઃખ આપે એવું જ્ઞાન થવા છતાં, સચોટ શ્રદ્ધાના અભાવે વિષ અને અગ્નિની જેમ પાપથી પાછા ફરાતું નથી. - સત્ પ્રવૃત્તિમાં દઢતા લાવવા માટે સાચી શ્રદ્ધાના બળની જરૂર છે જ્ઞાન અને વિવેકને સફળ બનાવનાર એક શ્રદ્ધા જ છે. જે જ્ઞાન અને વિવેક જીવનમાં ઉપયોગી ન થાય, તે જ્ઞાન અને વિવેક ઉપર પરિપૂર્ણ શ્રદ્ધા પ્રગટી નથી, એમ જ સાબીત થાય છે. જ્ઞાન અને વિવેક કરતાં પણ શ્રદ્ધાની અગત્યતા કેટલી વધારે છે તે આથી સ્પષ્ટ થશે. એવી શ્રદ્ધા યથાર્ય વક્તાના વિશ્વાસથી આવે છે. શ્રદ્ધાવાન પુરુષના સંસર્ગથી આવે છે, શ્રદ્ધાસંપન્ન પુરુષોનાં ચરિત્રો સાંભળવાથી પણ આવે છે. શ્રદ્ધા, સુદઢતા, એકનિષ્ઠા, પરિપૂર્ણ નિશ્ચળતા–તેજ સાચું અને શંકા વિનાનું જે શ્રી જિનેશ્વરદેએ પ્રરૂપ્યું છે–ઈત્યાદિ ભાવના-શ્રદ્ધાને ધર્મજીવનને પાચો માનવાથી વિવેક-પરીક્ષા કે કસેટીએ બધું ઉડી જતું નથી. ખરી વાત તે એ છે કે વિવેક અને પરીક્ષા વિના ખરી શ્રદ્ધા સંભવતી નથી. શ્રદ્ધા માણસમાં ધર્ય, સાહસ અને બળ પ્રગટાવે છે. વસ્તુ માત્રની પરીક્ષા કરી, તેમાં જે સાચું સુવર્ણ સિદ્ધ થાય તેને કથીરની માફક ફેંકી ન દો. વારસામાં મળેલ શ્રદ્ધા એ અણમેલ ધન છે, એમ માને અને પરીક્ષા વડે એને સ્થિર અને સંગીન બનાવે. તેમ નહિ થાય ૧૮૪ ] જૈન તત્વ રહયા Page #198 -------------------------------------------------------------------------- ________________ તે તે નાણું પાસે હોવા છતાં ભીડ વખતે કામ નહિ આવે. આત્મ સ્વરૂપ વિષે જેને પાકી શ્રદ્ધા છે, અખંડ નિષ્ઠા છે, તેને ત્રણ ભુવનનું રાજ્ય મળે તે પણ એમ માને કે એ રાજ્ય મારૂં નથી, પણ કમજનિત છે. તેથી લાભ હાનિ પ્રસંગે તે તીવ્ર હર્ષ—શોક નહિ કરે. અશ્વર્ય કે આફત વચ્ચે પણ તે સમતોલ રહી શકશે. હાર-જીત કે નિંદા, પ્રશંસા તેને નિરાશ કે નિરૂત્સાહ નહિ બનાવી શકે. એટલા માટે જ કહ્યું છે કે સમ્યદષ્ટિ જીવ સંસારમાં રહે તે પણ સંસારથી લેપતે નથી. સમકિતી આત્મા સંસારમાં રહે પણે રમે નહિ. એ શ્રદ્ધાનું જ બળ છે. “હું નિશ્ચયથી આત્મા સ્વરૂપ-છું,’ એવી અખંડ શ્રદ્ધાવાળાને સર્વ કેઈ પોતાના આત્માના જ અંશ દેખાવા લાગે છે અર્થાત્ પિતાના આત્માના સ્વરૂપ જેવું જ બીજાના આત્માનું સ્વરૂપ તેને ભાસે છે. તેથી તેના દિલરૂપી દરિયામાં વિશ્વમૈત્રીના મોજા ઉછળવા લાગે છે. તેથી સર્વ જીવો પ્રત્યે મત્રી, પ્રમેહ, કરૂણા અને માધ્યસ્થ ભર્યો વ્યવહાર કરવા લાગે છે. આત્મસ્વરૂપની સાચી શ્રદ્ધાનું આ ફળ છે. જેમ આત્માની તેમ કર્મની આત્મા સાથે કર્મના સંબંધની, તે સંબંધના હેતુઓ વગેરેની શ્રદ્ધા–શાસ્ત્ર વચનથી, બુદ્ધિની સૂક્ષમ વિચારણાથી અને અનુભવ જ્ઞાનથી જેમ-જેમ દેઢ થતી જાય છે, તેમ તેમ જીવન સંપત્તિ સમયે કુસુમથી પણ કમળ અને વિપત્તિ સમયે વજથી પણ કઠેર બની જાય છે. શ્રદ્ધાનું જ આ બળ અને ફળ છે. એન તવ રહસ્ય [ ૧૮૫ Page #199 -------------------------------------------------------------------------- ________________ શુભભાવ ચિંતન કોઈ પણ પ્રાણી પાપ ન કરો! કઈ પણ પ્રાણ દુઃખી ન થાઓ ! પ્રાણી માત્ર મોક્ષને પામો !” આ પ્રકારની મતિને શાસ્ત્રકારો મૈત્રી કહે છે. આ જગતમાં ઈચછા કોને છેતી નથી? સંસારી જીવ માત્રના હૃદયમાં કઈને કઈ પ્રકારની ઈચ્છા હોય છે. પરંતુ તે બધી ઈચ્છાઓને સરવાળે કરવામાં આવે તે તે માત્ર બે પ્રકારની ઈચ્છાઓમાં સમાઈ જાય છે. અને તે એ કે “મને દુઃખ ન થાઓ, અને હું જ સુખી થાઉં.' આ જાતની ઈચ્છા જીવ માત્રના હૃદયમાં સતત રહ્યા કરે છે. બીજી બધી ઈચ્છાઓના મૂળમાં પણ આ બે ઈચ્છાઓ રહેલી હોય છે. અને તે કદી પૂર્ણ થતી નથી એ પણ એક નિર્વિવાદ હકીકત છે. એ કારણે શાસ્ત્રકારોને એ સિદ્ધાન્ત નક્કી કરવો પડશે ૧૮૬] જેન તવ રહસ્ય. Page #200 -------------------------------------------------------------------------- ________________ છે કે- ઈચ્છા એજ દુખ છે. અને ઈચ્છાને અભાવ એજ સુખ છે. આહારની અગ્ય ઇચ્છામાંથી મુક્ત થવા માટે શાસ્ત્રકારોએ તપ-ધર્મ ઉપદે છે. અર્થની અને કામની અગ્ય ઈચ્છામાંથી ક્રમશઃ મુક્તિ મેળવવા માટે શાસ્ત્રકારોએ દાન અને શીલધર્મને ઉપદેશ આપ્યો છે. જેમ અર્થ, કામ અને આહારદિની અયોગ્ય ઈચ્છાઓ જીવના દુખની વૃદ્ધિનું અને સુખની હાનિનું કાર્ય છે. તેમ તેથી પણ અધિક સુખ-હાનિ અને દુઃખ વૃદ્ધિનું કાર્ય, જીવને એક ચોથા પ્રકારની ઈચ્છાના પ્રભાવે થઈ રહ્યું છે. તે ઈચ્છા એ છે કે મને જ સુખ મળે અને મારું દુઃખ ટળો. આ ઈચ્છા સૌથી વધારે કનિષ્ટ કેટિની છે અને તે કારણે સૌથી વધારે પડાકારક છે. છતાં તે વાતનું જ્ઞાન, ઘણા છેડાને જ છે. આ કનિષ્ટ પ્રકારની ઈચ્છા અને તેમાંથી જન્મતી. કિલષ્ટ કોટિનાં અધ્યવસાયને પ્રતિકાર હજારોના પણ દાનથી, લા વર્ષોના શીલથી કે કોટિ જજોના પણ તપથી થઈ શકતો નથી. . જેન તત્વ રહસ્ય [ ૧૮૭. Page #201 -------------------------------------------------------------------------- ________________ દાન, શીલ, તપ વડે પરિષહ, મૈથુન અને આહા- રાદિ સંજ્ઞાઓના જોરથી થતી વિવિધ પ્રકારની માનસિક તથા શારીરિક બાધાઓથી અને પીડાઓથી અવશ્ય બચી જવાય છે, પરંતુ તે બધી બાધાઓ અને પીડાઓના - સરવાળા કરતાં “મને એકલાને જ સુખ થાઓ અને મારા એકલાનું જ દુઃખ ટળે” એ જાતની અયોગ્ય અઘટિત અશક્ય ઈરછા વડે થતી માનસિક અને શારીરિક પીડાઓના સરવાળાને કેઈ અવધિ જ નથી. શાસ્ત્રકારોએ ઉક્ત અશકય ઈચ્છાને પૂર્ણ કરવાના અશકય મનેરથના અનંત કષ્ટથી ઉગરી જવા માટે જે માર્ગ ચિળે છે, જે ઉપાય બતાવ્યો છે, તે માગ કે ઉપાય કઈ પૂર્ણ પુરુષને જ સદગુરૂની પુણ્યકૃપાથી લાધે છે. બીજાઓને તે ઉપાયની ગંધ પણ પ્રાપ્ત થતી નથી. આ ઉપાયની પ્રાપ્તિ થવામાં કે ન થવામાં જીવની આસન-સિદ્ધિતા કે અનાસન્નસિદ્ધિતા જ મુખ્ય ભાગ - ભજવે છે. ઉપાય તદ્દન સરળ છે અને તેનો બાધ થવો પણ સુલભ છે. છતાં પ્રત્યક્ષ અનુભવ એમ કહે છે કે તે તરફ લક્ષ્ય કેઈ વિરલ આત્માનું જ જાય છે. અથવા કેઈ વિરલ આત્મા જ તે ઉપાય ઉપર પૂર્ણ વિશ્વાસ સ્થાપી, તેને પિતાના જીવનમાં ઉતારવા કટિબદ્ધ થાય છે. તે માગ યા ઉપાય આ લેખના પ્રારંભ ટાંકવામાં ૧૮૮ ] જેન તત્વ રહસ્ય Page #202 -------------------------------------------------------------------------- ________________ આવ્યા તે જ છે, એટલે કે હુ” ના સ્થાને સવ”ને સ્થાપવા, હુ' જ સુખી થાઉની ઇચ્છા કરવાને બદલે ‘સર્વ સુખી થાઆ’ એવી શુભ ભાવના ભાવવી. માક્ષ પણ સં જીવાને મળેા એવી ભાવના વડે ચિત્તને વાસિત કરવુ. ' સના શુભની ભાવનામાં સ્વનુ શુભ સમાઈ જાય . છે, જ્યારે હું એકલા સુખી થાઉ' એ ઇચ્છામાં સ્વાત્માનું, હિત સધાતું નથી. જૈન તત્ત્વ રહસ્ય [ t& Page #203 -------------------------------------------------------------------------- ________________ વિચાર-રહસ્ય (૧) મનનાં તરંગે (૨) વાણીને સંયમ છે (૩) શાન્તિ . (૪) વિનય (૫) મુમુક્ષુને પ્રશ્ન (૬) સાચી સેવા (૭) લજજાની મર્યાદા (૮) ધર્મની પ્રતીતિ મિતી (૯) ચિંતા ન્યાય સપત્ર વૈભવ Page #204 -------------------------------------------------------------------------- ________________ મનના તરંગ મનને ભાગ્યે જ કોઈ ઉપમા આપી શકાય, એવું તે વિચિત્ર અને અનેખું છે. છતાં આપવાની હોય, તે વધુમાં વધુ બંધ બેસતી ઉપમા પાણીની છે. મન પાણી જેવું છે. પાણને આકાર કે રંગ નથી. તેને જે વાસણમાં રેડો તે આકાર તે ધારણ કરે છે અને તેમાં જે રંગ નાંખે, તેવા રંગનું તે બને છે. જે તેને વહેવા દઈએ, તે તે ઢાળ તરફ વહેવા લાગે છે, અને એકજ જગ્યાએ બાંધી રાખીએ, તે તે બંધિયાર બની જાય છે. પાણી ચંચળ છે અને તેમાં પત્થર નાંખીએ તે તરત તરંગો સર્જાય છે. તેમાં અદ્દભુત શક્તિ છે તેથી ગમે તેવા ખડકેને પણ ઘસી નાખે છે. એજ રીતે મનને પણ કઈ રૂપ કે રંગ નથી. જે વસ્તુમાં તે પરેવાય છે, તેમાં તન્મય થઈ જાય છે. જે જિન તત્વ રહસ્ય [ ૧૯૧ Page #205 -------------------------------------------------------------------------- ________________ વિષયનો સંગ તેને લાગે છે, તે રંગ તેને થઈ જાય છે. એને ફાવે તેમ કરવા દઈએ તે તે અધમ માર્ગોમાં ઝટ ઢળી પડે છે અને નીચે પટકાય છે. જે તેને ગેધી રાખીએ, તો તે મંદ અને માંદુ પડી જાય છે. બાહ્ય વિષયે તેની સાથે અથડાતાં તેમાં વૃત્તિઓના તરંગ ઉઠે છે. મનની શક્તિઓ અદ્દભુત છે, જે તેને યથાસ્થાને કેન્દ્રિત કરી શકાય છે તે તેની શક્તિઓને હિતકર અનુભવ થાય છે. પાણીને નિશ્ચિત માર્ગે વહેવડાવા માટે પાળો બાંધીએ. છીએ, તેવી જ પાળે આપણે માનસિક પ્રવાહને વહેવડાવવા માટે બાંધવી જોઈએ. તે પાળો એટલે નિયમ અને આચાર પ્રણાલિકાઓ. આપણા વિચારો, ભાવે, ક૯૫નાઓ અને સમજણ. ક્ષણે-ક્ષણે બદલાતા રહે છે. આપણે તેના પર ભરોસો રાખીને વર્તવા લાગીએ તે ચોક્કસ કઈ લક્ષ્યને સાધી. ન જ શકીએ. ઘણીવાર વિષયના વમળમાં અટવાયેલા મનના આવેગે એટલા જોરદાર હોય છે કે વર્ષો સુધી દઢીભૂત કરેલી, સંયમની પાળેને તે આવેગો તેડી નાખે છે. જે આપણે મનને સન્માર્ગે લઈ જવું હોય તે, ચપળ અને તરંગી મનને કેઈ નિયમોની, કેઈ આચારોની પાળોમાં વહેવડાવવું પડશે. કેઈને કેઈ વિધિ-નિષેધ. અંગીકાર કરવા પડશે. પછી તે ધર્મશાસ્ત્રોના ચિધેલા. હોય કે મહાપુરુષોના વર્ણવેલા હોય. ૧૯૨ ] જૈન તત્વ રહસ્ય Page #206 -------------------------------------------------------------------------- ________________ કેટલાક માણસા સારા વિચાર કરી શકે છે પણ એટલા માત્રથી મન યથાર્થ પણે કેળવાયેલું ગણી શકાય નહિ. મન સારા વિચારા કરી શકે એટલું જ ખસ નથી. એ ખરાબ વિચાર ન કરી શકે તેટલી હદ સુધી તેને કેળવવુ' જોઈએ. સતત સદાચારમય જીવન સિવાય એ સભવિત નથી. વ્રત અને નિયમા, આચાર પ્રણાલિકાએ એ મધનની દિવાલા નથી, પરંતુ રક્ષણ કરનારી કિલ્લેબ"ધી છે, સદાચાર વિનાના સારા વિચારાથી કાંઈ સર્જન થવાતું નથી. કેવળ અન્નના વિચારેા કરવાથી પેટ ઘેાડુ' જ ભરાય છે? કેટલાક માને છે કે “આપણા હેતુ સારા હોય, પછી વિધિ અને આચારાની જાળ શા માટે? નિયમા આપણા માટે છે. આપણે નિયમેા માટે નથી. મનથી સુધર્યાં એટલે બસ. મહાર બતાવવાની શી જરૂર છે? આપણને કોઈ પર દયા આવી કે કાઇ પ્રત્યે પ્રીતિ જાગી તેનું પ્રદર્શન કરવાની શી જરૂર છે? આચારના ધાર્મિક ચાકઢાઓમાં સપડાયેલા વેઠીઆ થા માટે બનવું ? ” આવી દલીલ કરનારાઓને મનના તરંગીપણાની અને તેના ભયકર આવેગેાની પૂરી સમજ આવી નથી. આવી *લીલા પાછળ ઘણીવાર અત્યંત આત્મવંચના પણ હાય છે. મનના ભાવા પ્રગટ થાય છે, ત્યારે જ તેનું ખરૂ સ્વરૂપ સમજાય છે. આચારા એજ મનની સાચી લગામ છે, વિચારા કદી નહિ. જૈન તત્ત્વ રહસ્ય ૧૩ [ ૧૯૩ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૨ વાણીના સચમ એક મહાપુરૂષે કહ્યુ` છે કે મારી જીંદગીમાં મૌન રહેવાના પશ્ચાતાપ મને કઢી થયા નથી, જ્યારે બાલ્યા બાદ અનેકવાર પશ્ચાતાપ થયાના અનુભવ છે. માટે દરેક માણસે સાંભળવા માટે ઉતાવળા થવુ અને ખેાલવા માટે ધીમા થવું. અર્થાત્ સાંભળવું ઘણું પણ ખેલવુ' એછુ. તેમજ મુદ્દાસર. અગ્નિના એક નાના તણખેા પણ ઘણી વસ્તુઓના નાશ કરી શકે છે તેમ વાણીના સંયમના અભાવે જીવ પણ ઘણી માટી અશાંતિની આગ ફેલાવી દે છે. પૂર્ણ માનવી તે છે કે જેણે શબ્દ દ્વારા કાઈને પણ દુઃખ આપ્યું નથી. જેણે પેાતાના સુખની રક્ષા કરી છે, તેણે પેાતાના જીવનની રક્ષા કરી છે. માટે વાણીનુ' વારવાર નિરીક્ષણ કરી કે તેમાંથી કાઈ ફાલતુ શબ્દો તા નીકળતા નથી ને ? ૧૯૪ ] જૈન તત્ત્વ રહસ્ય Page #208 -------------------------------------------------------------------------- ________________ બીજાના ગુણ દોષેની ચર્ચામાં જે પિતાને સમય પસાર કરે છે, તે સમયને બરબાદ કરનારો છે, કારણ કે તેટલો વખત તેણે પિતાના આત્માને કે પરમાત્માને વિચાર કર્યો નહિ. ખાલી ચર્ચામાં સમય પસાર કરે તે પડછાયા સામે યુદ્ધ ખેલવા સમાન છે. પાણી વાવવાથી માખણ નથી મળતું, પણ સમય અને શક્તિ બરબાદ થાય છે, તેમ પગ-માથા વગરના મુદ્દાઓની ચર્ચા કરવાથી સાર નથી સાંપડતે, પણ સમય અને શક્તિ બરબાદ થાય છે તેમજ અંદરોઅંદર કટતા -આદિ સંકલેશ ઊભા થાય છે. જેઓ અજ્ઞાન છે, તેઓ જે ચૂપ રહે તે ઘણું ઝઘડા આપોઆપ શમી જાય. કેવળ વાદવિવાદથી બીજાની ભૂલ તમે એને નહિ સમજાવી શકે પરંતુ પરસ્પર વચ્ચેનું અંતર વધારશે. મધમાખી જ્યાં સુધી ફૂલના ઉપરના ભાગ પર ફરે છે, અને તેની અંદરની મીઠાશ સુધી પહોંચતી નથી. ત્યાં સુધી જ ગુંજારવ કરે છે, પણ જેવી તે ફૂલની અંદરના ભાગમાં પેસે છે કે તરત શાન્ત થઈને તેના રસને પીએ છે. તે જ રીતે જ્યાં સુધી માણસ તર્ક અને વિવાદ કરે છે, ત્યાં સુધી તેને સાચી શ્રદ્ધાના અમૃતને આસ્વાદ જેન તત્વ રહસ્ય [ ૧૯૫ Page #209 -------------------------------------------------------------------------- ________________ ચાખ્યા નથી એ નક્કી થાય છે. તે સ્વાદ જયારે તે ચાખે છે, ત્યારે તે શાંત થઈ જાય છે. ખાલી ઘડામાં રેડેલું પાણી આવાજ કરે છે, પણ ઘડા ભરાઈ ગયા પછી અવાજ બંધ થઈ જાય છે તેમ જ્યાં સુધી માણસને આત્મદર્શન થયુ* નથી, ત્યાં સુધી તે વ્યથ વિવાદો અને ચર્ચાઓ કરે છે પણ જ્યારે તે આત્મ સાક્ષાત્કાર અનુભવે છે. ત્યારે શાન્ત-સ્વસ્થ મની જાય છે. નહિ નાથેલા જળરાશિ જેટલેા વિનાસ વેરે છે. તેનાથી અધિક વિનાશ વાણીના અસયમ વેરે છે, માટે આપણે સમજી વિચારી જરૂર પૂરતું જ ખેાલવુ... જોઇએ અને તે પણ કટુતા આદિ દોષા વગર ખેલવુ' જોઈ એ કે જેવી સ્વ-પરને જરા પણ ખેદ ન થાય. IL ૧૯૬ ] જૈન તત્ત્વ રહસ્યમ Page #210 -------------------------------------------------------------------------- ________________ શાનિત પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ શાન્તિ કેમ જળવાય? આ પ્રશ્ન ઘણું મહત્ત્વનું છે. સંસાર છે ત્યાં સુધી અનુકૂળ અને પ્રતિકૂળ ઉભય પ્રકારના પ્રસંગે ઊભા થવાના જ. પ્રતિકૂળ પ્રસંગે પ્રતિકૂળ લાગવા છતાં અકળાયા સિવાય, આપણે તેને વધાવી લેવા જોઈએ. પ્રતિકૂળતાથી અકળાઈ જવાથી સાનુકૂળતા સાંપડતી નથી, પણ પ્રતિકૂળતા વધુ ઘેરી બને છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં જ આપણે ક્યાં છીએ ? કેવા સત્વશીલ છીએ? કેવા સહનશીલ છીએ? તેની પાકી જાણકારી મળે છે પ્રતિકૂળતાને ધકકો આપણને અંતર્મુખ પણ બનાવે છે. અને કંઈક આત્મભાન પણ કરાવે છે. અનુકૂળ પરિસ્થિતિ હોય ત્યાં સુધી આપણામાં સાચું જ્ઞાન કેટલું ઉત્પન્ન થયું છે? તેની ખબર પડતી નથી. જેન તત્વ રહસ્ય [ ૧૯૭ Page #211 -------------------------------------------------------------------------- ________________ અનુકૂળ પરિસ્થિતિમાં લગભગ જડ જેવા રહીએ છીએ. આપણને એમ લાગતું હોય છે કે સાચી શાતિ મળી ચૂકી છે.. તે પણ પ્રતિકૂળ પરિસ્થિતિ આવતાં વેંત જ આપણે ભ્રમ ભાંગી જાય છે. આપણને ખરેખર શાન્તિ મળી. હેત તે, પ્રતિકૂળ સંયોગોમાં પણ તે બરાબર ટકી રહેવી જોઈએ. પ્રતિકૂળ સંગોમાં આપણું શાન્તિને ભંગ થાય, તે જાણવું કે આપણને ખરેખરી શાતિ મળી નથી. માણસ સુખ-શાંતિ મેળવવા માટે જ જીવતો હોય છે. તેથી પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થતાં જ તેની શક્તિને ભંગ થાય છે, પરંતુ તેમાં ખેદ પામવા જેવું નથી જ. એથી તે ઉલટું પ્રતિકૂળ પરિસ્થિતિએ આપણા ઉપર એક પ્રકારે ઘણે ઉપકાર કર્યો ગણાય. જે પ્રતિકૂળ પરિસ્થિતિ ન આવત, તે શાતિ મેળવવા માટેનો ઉપાય શોધવાનું મન ન થાત, પ્રયત્ન કરવાને ઉત્સાહ પેદા ન થાત. તેથી પ્રતિકૂળ પરિસ્થિતિને પ્રસંગ, જ્યારે આવે ત્યારે તેને વધાવી લેવું જોઈએ. શાન્તિ-અશાતિને અનુભવ ક્યાં થાય છે? શાન્તિ-અશાતિને અનુભવ આપણા મનમાં જ થાય છે. એટલે પહેલાં એ તપાસવું જોઈએ કે શાનિત-- અશાતિને ખરે આધાર કેણ છે? શાન્તિ-અશાતિને ખરે આધાર, જે બાહ્ય પરિસ્થિતિ માનીએ, તે આપણે અખંડ શાતિને અનુભવ ૧૯૮ ] જૈન તત્વ રહસ્ય. Page #212 -------------------------------------------------------------------------- ________________ કદી પણ ન કરી શકીએ, કારણ કે બાહ્ય પરિસ્થિતિ ઉપર આપણે સંપૂર્ણ કાબુ હેત નથી. એટલે હંમેશાં એ જ અનુભવ રહેવાને કે અનુકૂળ પરિસ્થિતિ આવે ત્યારે શાન્તિ અને પ્રતિકૂળ પરિસ્થિતિ આવે ત્યારે અશાન્તિ. શાન્તિ એ નિરપેક્ષ વસ્તુ નહિ, પણ બાહ્ય પરિ. સ્થિતિને સાપેક્ષ (આધીન) હેય, તે કઈને કદી અખંડ શાતિ મળી શકે નહિ. પરંતુ વિચાર કરતાં વસ્તુસ્થિતિ એવી નથી. શાન્તિ એ નિરપેક્ષ વસ્તુ છે. અને નિરપેક્ષ વસ્તુ હેવી જોઈએ. ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ અખંડ શાતિ જાળવી શકાય એ સિદ્ધ વાત છે. તે હવે પાછો એ સવાલ થશે કે આવી નિરપેક્ષ શાનિત માણસ કેવી રીતે મેળવી શકે? માણસનું જીવન દેહ અને આત્મા બંનેની વચ્ચે ઊભું છે. આત્માને આધાર કર્યો ત્યારે શાતિ અને દેહને આધાર કર્યો ત્યારે અશાન્તિ. આપણે તેને આધાર લઈને જીવીએ છીએ, તે વિચાર ઉપર જ શાન્તિ-અશાન્તિને વિચાર નિર્ભર છે. જ્યારે જ્યારે આપણે દેહના આધારે જીવતા હોઈએ છીએ, ત્યારે ત્યારે આપણે અશાતિને અનુભવ કરતા હાઈએ છીએ. દેહના આધારે જીવવું એટલે ખાવામાં, પીવામાં, જેન તત્વ રહસ્ય [ ૧૯૯ Page #213 -------------------------------------------------------------------------- ________________ લવામાં, ચાલવામાં, જોવામાં, સાંભળવામાં, અસંયમીપણે જીવવું. અહિંસા, સત્ય, બહાચર્ય આદિના પાલનમાં શિથિલ બનવું. જ્યારે આત્માના આધારે જીવવાનો નિશ્ચય કરીએ છીએ એટલે કે સંયમી જીવન જીવવાને દઢ સંકલ્પ કરીને તે મુજબ કષ્ટ વેઠીને પણું જીવન જીવીએ, ત્યારે– ત્યારે શાતિને અનુભવ કરીએ. શાતિ એ આત્માને ગુણ અને આત્માનું પોતાનું સ્વરૂપ હોવાના લીધે આત્માને આધારે જીવન જીવનારને શાનિતને જ અનુભવ થયા કરે છે. આત્માના આધારે જીવન જીવવું એટલે શું? જે માણસ આત્માના આધારે જીવન જીવવાને પ્રયાસ કરતે હેય, તેને ધ્યાનમાં સૃષ્ટિનું મિથ્યાપણું, અસારપણું, ક્ષણભંગુર પણું આવેલું હોવું જ જોઈએ. તેના ચિત્તમાં સૃષ્ટિ વિષે વૈરાગ્યના જ વિચારો સતત ચાલ્યા કરતા હોય. ભલે પછી બહારથી એ પ્રારબ્ધના સંબંધથી આવી પડેલ ઉચિત કાર્યમાં રક્ત રહેતા હોય તે પણ આત્માની આગળ દેહની સમગ્ર સૃષ્ટિની કિંમત તેને મન શુન્ય હેય. સૃષ્ટિમાં ગમે તેવા અને ગમે તેટલા પરિવર્તને થયા કરતાં હોય તેની તેના દિલ પર અસર ન હોય. પિતાની શાતિને એ કદી પણ ચૂકે નહિ. એ પિતે હમેશાં એમ જ વિચારે કે “મારૂં ૨૦૦ ] જૈન તવ રહસ્ય Page #214 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપ શું? દેહ કે આત્મા ? જે મારું સ્વરૂપ આત્મા હોય, અને દેહ ન હોય, તે હું શાન્તિ કેવી રીતે ગૂમાવું? કેમકે શાતિ મારું સ્વરૂપ છે. અગ્નિનું સ્વરૂપ જ ઉતા અને પ્રકાશ છે. એ અગ્નિ ઉsણુતા અને પ્રકાશ ખુએ, તે પછી અગ્નિ રહ્યો જ કયાં ? તે જ રીતે મારૂં સ્વરૂપ જે શાનિત છે, તેને જે હું બેઉ, તે એ મને પિતાને બેયા બરાબર છે. હું પોતે ખવાઈ ગયો છું, એવો અનુભવ આપણને કયારેય પણ થતું નથી. હંમેશાં આપણને આપણે હવા પણાને જ અખંડ અનુભવ થાય છે. નિદ્રામાં પણ આપણે જેને “હું” તરીકે સંબોધીએ છીએ. તે તે જાગતે જ હોય છે. કેમકે ગમે તેવી ગાઢ નિદ્રા પણ પૂરી થતાંની સાથે જ આપણે કહીએ છીએ કે મને આજે ગાઢ નિદ્રા આવેલી. જે આપણે તે વખતે હાજર ન હોઈએ તે ગાઢ નિદ્રાને અનુભવ કેણે કર્યો? એથી સિદ્ધ થાય છે કે ગાઢ નિદ્રામાં પણ સાક્ષીરૂપે “હું પોતે જ હતો. એવો જે “હું” એટલે આત્મા, તે અશાન્ત થાય એ પદાર્થ જ કયાં છે ? - આત્માના આધારે જીવનાર માણસના હૃદયમાં આવા વિચારો બરાબર જામીને ઘટ્ટ થઈ ગયેલા હોય છે. તેથી જેન તવ રહસ્ય [ ૨૦૧ Page #215 -------------------------------------------------------------------------- ________________ તે હમેશાં શાન્તિના જ અનુભવ કરતા હાય છે. આપણે આત્માના આધારે જીવવાના નિશ્ચયપૂર્વ ક પ્રયાસ કરીશુ. તા આપણને પણ શાન્તિના જ અનુભવ થશે, એમાં લવલેશ શકા નથી. વિચાર અને આચાર આવી અનુપમ શાન્તિના અનુભવ ક૨વા માટે વિચાર અને આચાર વચ્ચે સુમેળ રાખવાના પ્રયાસ કરવા જોઇએ. વિચાર અને આચાર વચ્ચે અંતર રહેતા પણ શાન્તિના અખંડ અનુભવ ન થઈ શકે. ઘણા માણસાના મનમાં ઊચા વિચારો આવતા હાય છે. પણ તેવા વિચારોની સાથે સુમેળ રાખનારૂ આચરણુ તેમના જીવનમાં નથી હાતું. વિચાર અને આચાર વચ્ચેની આ વિસ'વાદ્રિતા અનુકૂળ પરિસ્થિતિ હાય છે ત્યાં સુધી તેવા માણસને અખરતી નથી પણ પ્રતિકૂળ પરિસ્થિતિ આવી પડતાં જ તે અકળાઈ જાય છે, તેની શાન્તિ ડહેાળાઈ જાય છે. વિચાર અને આચાર વચ્ચે જેઆને સુમેળ હોય છે, તેઓની શાન્તિના ભંગ નથી થતા, તેથી જીવનમાં સૌથી અગત્યની વસ્તુ વિચારની સાથે આચારના સુમેળની છે. ૨૦૨ ] જૈન તત્ત્વ રહસ્ય Page #216 -------------------------------------------------------------------------- ________________ વિનય વિનય આત્માને ગુણ છે. જે આઠે પ્રકારના કર્મોને દૂર કરી પરમપદ પ્રાપ્ત કરાવે છે. તેથી તેને સર્વ ગુણેનું મૂળ કહ્યો છે. વિનય ગુણને વિરોધી માન કષાય નામનો દોષ છે. જે મનુષ્યને સામાન્યતઃ અતિ પ્રિય છે. પણ પરિણામે. મહા દુઃખદાયી છે. અભિમાની માણસ પિતાના ગુરૂજનને વિનય કરી. શકતો નથી. માન-સન્માનની પ્રાપ્તિ માટે ગુણાનુરાગી બનવું. એ સાચે ગુણાનુરાગ નથી. અહકારી માણસ વારંવાર મર્યાદાનો ભંગ કરી ઉન્માર્ગે ગમન કરે છે. ગજા ઉપરાંતનું કામ માન માટે. અંગીકાર કરે છે, પણ અંતે ખલના પામી માન ભ્રષ્ટથઈ મહા દુઃખી બને છે. જેન તત્વ રહસ્ય [ ૨૦૩. Page #217 -------------------------------------------------------------------------- ________________ રાવણ અને જરાસ`ઘ માનને આધીન થઈ નાશ બાહુબલી મુનિપણુ ધારણ કરી, સં સોંગ પરિ ત્યાગી થઈ એકાંત કાઉસગ્ગ–ધ્યાને રહ્યા, પણ માન કષાયથી કેવળજ્ઞાન અટકયું, જે બ્રાહ્મી અને સુદરી નામના સાધ્વીજીઓના ખેાધથી માન ત્યજી, વિનય ગુણુ ધારણ કરતાં પ્રગટ થયું. પામ્યા. શ્રેણિક મહારાજાને ચ'ડાળ પાસેથી વિદ્યા લેતાં, તેના વિનય ન કરવાથી વિદ્યા પ્રાપ્ત ન થઈ. પછી અભયકુમારની સલાહથી વિનય કરતાં (ચડાળને સિ’હાસન બેસાડતાં અને પેાતે જમીન ઉપર બેસી હાથ જોડતાં પ્રાપ્ત થઈ. તાત્પર્ય કે વિનયથી જ તત્ત્વ સિદ્ધિ છે. કહ્યું છે કે વિનયથી જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્ઞાનથી દર્શન પ્રાપ્ત થાય છે. દર્શીનથી ચારિત્ર પ્રાપ્ત થાય છે અને ચારિત્રથી માક્ષ પ્રાપ્ત થાય છે, માક્ષ પ્રાપ્ત થતાં અન ત અવ્યાબાધ સુખ પ્રાપ્ત થાય છે. વિનય જ જિનશાસનનું મૂળ છે. માટે સૉંચમીએ વિનિત થવુ જોઈએ, કારણ કે વિનય હીનમાં ધર્મ હોતા નથી. અને આવતા નથી. દર્શીન, જ્ઞાન, ચારિત્ર, તપ અને ઔપચારિક-એમ માક્ષના અથે પાંચ પ્રકારના વિનય છે. ૨૦૪ ] જૈન તત્ત્વ રહસ્ય Page #218 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાદિ પદાર્થની શ્રદ્ધા કરવી એ ઇન-વિનય છે.. તેનું જ્ઞાન મેળવવુ એ જ્ઞાનવિનય છે. એ જ્ઞાન વિનયાનુસાર સમ્યક્ ક્રિયા કરવી એ ચારિત્ર વિનય છે અને સમ્યક્ તપ કરવું... એ તપ વિનય છે. પ્રતિયેાગરૂપ, યુ*જનરૂપ અને અનાશતનારૂપ એમ ઔપચારિક વિનયના પણ એ પ્રકાર છે. પ્રતિરૂપ વિનય કાયિક, વાચિક અને માનસિક એમ ત્રણ પ્રકારે છે, જેના અનુક્રમે ૮-૪-૨ પ્રકાશ છે. કાયિક વિનયના (૧) અભ્યુત્થાન (ગુણીની સામે જવું) (૨) અંજલિ (એટલે સામે હાથ જોડીને ઉભા રહેવુ), (૩) આસન-પ્રદાન (૪) અભિગ્રહ (તેમની વસ્તુ ઠેકાણે મૂકવી), (૫) કૃતિ ક્રમ (વંદન કરવું તે) (૬) શુશ્રુષા (આજ્ઞા સાંભળવા તૈયાર રહેવુ), (૭) અનુગમન (તેમની પાછળ જવું તે) (૮) સ’સાધન (પગચ’પી કરવી તે). હિતકારી, મિત, મધુર અને અનુપતિ બાલવુ એ. ચાર ભેદ વાચિક વિનયના છે. અકુશળ મનના વિરોધ ભૂ'ડુ નહિ ચિંતવવુ' અને કુશળમનની ઉદીરતા એ ભેદ માનસિક વિનયના છે. પ્રતિરૂપ વિનય પરની અનુવૃત્તિમય છે. કેળીને અપ્રતિરૂપ વિનય હાય છે. અનાશતના વિનયના માયન ભેદ હોય છે. જૈન તત્ત્વ રહસ્ય [ ૨૦. Page #219 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થંકર પરમાત્મા, સિદ્ધ ભગવંત, કુલ, ગણ, સંઘ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાની, આચાર્ય, સ્થવિર, ઉપાઅધ્યાય અને ગણિએ તેની આશાતનાથી દૂર રહેવું, ભક્તિ કરવી, બહુમાન કરવું તેમજ પ્રશંસા કરવી એમ ચાર પ્રકારે તેર ભેદને ગુણતાં બાવન પ્રકાર થાય છે. વિનયનું સ્વરૂપ, તેના ભેદ અને ફળ વગેરે સમજવા જેવાં છે. વિનય અવિનયમાં પ્રવૃત્તિ, નિવૃત્તિ માટે તેનાં ફળ પ્રથમ જાણવા તે આવશ્યક છે. વિનયથી સૂત્ર ગ્રહણ કરવામાં આવે તો જ અભિસિત ફળ આપે અન્યથા વિપરીત ફળ આપે. આ લેકના તુરછ કાર્યોની સાધક વિદ્યા પણ શ્રેણિકની માફક હીન - જાતિના પણ ગુરૂને વિનય કરાવે છે. તે સમસ્ત મનવાંછિત આપવા સમર્થ જિનભાષિત વિદ્યાના દાતાર ગુરૂને વિનય સાચવવામાં માણસ શી રીતે વિમુખ રહે? વિનયથી શીખેલું શાસ્ત્ર, કદાચ પ્રમાદથી ભૂલી જવાય તે તે પરભવે તુરત ઉપસ્થિત થાય છે અને માસતુષ મુનિની જેમ કેવળજ્ઞાન પમાડે છે. વિનય ધર્મનું મૂળ છે, તે પણ બહુમાન પૂર્વકને વિનય માટે બહુમાનથી એકતિ કલ્યાણ છે. એમ કહી શકાય. સમૃદ્ધિશાળી કુસુમપુર નગરમાં ધનદ નામને રાજા રાજ્ય કરતું હતું. તેને પદ્માવતી નામની રાણી હતી, ૨૦૬ ] જૈન તત્વ રહસ્ય Page #220 -------------------------------------------------------------------------- ________________ ભુવનતિલક નામને પુત્ર હતે તેનામાં વિનય ગુણ અનુપમ હતે. એક વખત રત્ન સ્થળ નગરના રાજ અમરચંદ્રના પ્રધાને ધનદ રાજાની સભામાં આવી, રાજાને પ્રણામ કરીને વિનંતી કરી કે, અમારા રાજની યશોમતી નામની રૂપગુણવાન પુત્રી, આપના પુત્રના ઉત્તમ ગુણે સાંભળી તેના પ્રત્યે અનુરાગવાળી બની મહા કષ્ટ દિવસે પસાર કરે છે. તેના લગ્ન આપના સુપુત્ર સાથે કરવા માટે રાજાએ મને મેકલ્યો છે. તે આ પ્રાર્થના સ્વીકારી આપના સુપુત્રને પાણિગ્રહણ કરવા માટે મારી સાથે મોકલે. રાજાએ પ્રધાનને સત્કારી, સારા દિવસે મંત્રી અને સામંત વગેરે સાથે પુત્રને મોકલ્યો. તે રસ્તામાં સિદ્ધપુર નગરની બહાર રથમાં મુચ્છ પામી. આંખે બંધ કરી, ઢળી પડયો. મંત્રી વગેરેએ તેને બેલવવાના ઘણા પ્રયત્ન કર્યા, પણ બેલી શક્યો નહિ, તેવામાં ત્યાં એક કેવળી ભગવંતને દેશના આપતા સાંભળી. મંત્રીએ તેમની પાસે જઈ કુમાર સંબંધી પૂછયું. . કેવળી ભગવતે જણાવ્યું કે ધાતકી ખંડના ભારતમાં ભુવનાગાર પુરમાં સગચ્છસૂરિ પધાર્યા, તે ગચ્છમાં એક વાસવ નામે સાધુ હતું. જે અવિનીત અને કિલષ્ટ મનવાળો હતે. એકદા ગુરૂએ તેને કહ્યું. વત્સ! તું વિનય કર, તેનાથી જ કલ્યાણ થાય છે. ન તત્ત્વ રહસ્ય [ ૨૦૭. Page #221 -------------------------------------------------------------------------- ________________ આ સાંભળી વાસન મુનિ પ્રબળ પવનના ચેગે દાવાનળ જોર પકડે તેમ સર્ષની માફક ક્રૂર બનીને ક્રોધથી ધગધગતે વધુ ઉગ્ર બન્યો ગુરૂએ તેની ઉપેક્ષા કરી. એક વખત અકાર્યમાં પ્રવર્તતા આ સાધુને બીજા મુનિઓએ વારતાં, તે તેમના પ્રત્યે અતિશય ઉગ્ર થઈ આ લોક અને પરલોકને બેદરકાર બની, તેઓને મારી નાખવા પ્રાસુક જળમાં તાલપુટ વિષ ભેળવી ત્યાંથી નાસી. ગ અને અરણ્યમાં કેઈ સ્થળે દાવા નળમાં સપડાઈ, બળી મરીને સાતમી નરકે ગયે. સાધુઓને શાસનદેવીએ પાણી પીતાં અટકાવી બચાવી લીધા. વાસવ મુનિ નરકમાંથી નીકળી, ઘણા ભામાં ભ્રમણ, કર્યા પછી, એક ભવમાં અજ્ઞાન–તપ કરી ધનદ્ રાજાને ત્યાં પુત્રપણે જન્મે. ઋષિ ધાતના અવ્યવસાયથી તે આ દુર્દશાને પામ્યો છે, તે કમ લગભગ ક્ષીણ થયું છે ને અહીં આવતાં મુચ્છ રહિત બની જશે. એટલે મંત્રી તેને કેવળી ભગવંત પાસે લઈ ગયા ત્યાં તે મુછાથી મુક્ત થયા અને તેમને વંદન કર્યા ત્યારે મંત્રીએ તેને કેવળી ભગવંતે કરેલી વાત કરી એટલે. તેને જતિ સ્મરણજ્ઞાન થયું એટલે તેણે કેવળી પાસે દીક્ષા લીધી. મંત્રીએ પણ તેની સાથે દીક્ષા લીધી. યશોમતીએ જયારે આ વાત જાણી ત્યારે તે પણ મોહ છોડી. કેવળી ભગવંત પાસે આવી અને દીક્ષા લીધી. ૨૦૮ ] જેને તત્વ રહસ્ય = = Page #222 -------------------------------------------------------------------------- ________________ કુમાર પૂર્વકૃત અવિનયનું ફળ સંભારતે, વિનયમાં તત્પર રહી, અલ્પ સમયમાં ગીતાર્થ થયે. તીર્થપતિ આદિ પદની હંમેશાં વૈયાવચ્ચ કરવા લાગ્યો. કેવળીઓ પણ તેની અનુમોદના કરતા, ગુરૂ પણ પ્રશંસા કરતા. પણ તેઓ મધ્યસ્થ રહી. ૭૨ લાખ પૂર્વ સુધી ચારિત્ર પાળી, મુક્તિપુરીમાં સિધાવ્યા. આ કથા અવિનયનું ભયંકર પરિણામ અને વિનયનું સુંદર પરિણામ કહી જાય છે માટે દરેકે અવિનય ત્યજી વિનયવંત બનવાને શ્રેષ્ઠ પુરુષાર્થ આદર જોઈએ. તે જ આત્મકલ્યાણને રાજમાર્ગ છે. જન તત્વ રહસ્ય ૧૪ [ ૨ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૫ Bad મુમુક્ષુનાં પ્રશ્નો.) (એક મુમુક્ષુએ પિતાની મૂંઝવણ વ્યક્ત કરતો જે પત્ર પૂજ્યશ્રી ભદ્રંકરવિજયજી મહારાજ સાહેબને લખ્યો હતો. તે મૂંઝવણનું નિરાકરણ આ લેખમાં સચોટ રીતે પૂજ્યશ્રીએ કર્યું છે જે પ્રત્યેક આરાધક આત્મા માટે અત્યંત ઉપકારક છે. સંપાદક) પ્રશ્ન – “ અત્યારે મારે શું કરવું જોઈએ, એ મારે મન મેટી મુંઝવણ છે.” ઉત્તર – આ મુંઝવણને ઉપાય તન્ન સહેલો છે. આ મુંઝવણ જે વિચારધારામાંથી ઉત્પન્ન થયેલી છે, તે વિચારધારા મૂળમાં જ ખોટી છે– એને નિશ્ચય થવાની અત્યંત જરૂરી છે. ઘણું વિચારશીલ મનુષ્યોને પણ કઈ કઈ વાર આવી સ્થિતિ આવી જાય છે. છસ્થ અવસ્થામાં આવી સ્થિતિ અનેકવાર આવી જવા સંભવ છે. તેની સામે બચાવ કરનાર કોઈ પણ સમર્થ વસ્તુ હોય, તે તે બે છે– એક આપણે વિનિતભાવ અને બીજી ૨૧૦ ] જૈન તત્વ રહસ્ય Page #224 -------------------------------------------------------------------------- ________________ આપણુ તવ સમજવા માટેની સાચી ધગશ. સાચી ધગશ હેય તે કઈ એક પક્ષમાં અટકી ન જવાય અને વિનિત ભાવ હોય તે જ અતીન્દ્રિય વિષયમાં બહુશ્રુતેને શરણે રહેવાય. કઈ પણ વિષયમાં અંતિમ નિર્ણય પર આવતા પહેલાં તેની ચારે બાજુથી પુખ્ત વિચારણા ચાલુ રહેવી જોઈએ અને જ્યાં સુધી આપ્ત પુરુષનું સમર્થન ન મળે, ત્યાં સુધી મતિની અલ્પતા અને શાસ્ત્રોની ગહનતાને વિચાર કદી પણ છોડી ન દેવો જોઈએ. અને એ તેઓથી જ બને કે જેઓની તત્વ જિજ્ઞાસા ભવ્યત્વ પરિપાકથી જન્મેલી હોય. તથા જન્મજાત કુલીનતાને વરેલી હોય. તેવા તત્ત્વ માટે જે કાંઈ મંથન કરે તેમાં ભૂલ ભરેલા નિર્ણય પણ અનેકવાર થાય, છતાં આગ્રહ રહિતતા હોવાથી પ્રજ્ઞાપક મળતાંની સાથે જ અસદુ નિર્ણયને ફેરવતાં વાર કરતા નથી. એ સદ્દગુણને શાસ્ત્રોમાં પ્રજ્ઞાપનીયપણું કહ્યું છે. ગુરૂવચને પન્નવણુજ, તે આરાધક હો હવે. અનુચિત તેહ ન આચરે, વાળે વળે જિમ મ... એ શબ્દોમાં જ્ઞાની ભગવતેએ ઉક્ત સદગુણને વખાણ્યો છે. તમારા લખાણમાં તે જરૂરી સદ્દગુણની છાયા તરી આવે છે તેથી આ પત્ર લખવાનું દિલ થાય છે. જેન તત્ત્વ રહસ્ય [ ૨૧૧ Page #225 -------------------------------------------------------------------------- ________________ ભાવ-પૂજામાં મને વિશેષ આત્માભિમુખ થતું લાગે છે, એ ઘણું જ ઉત્તમ ચિહ્યું છે. તમારા જેવા ચિંતન પ્રધાનને તેજ રૂચે, છતાં તેજ ચિંતનના બળે રોગીને ઔષધની જેમ દ્રવ્ય-ગીને અર્થાત્ આરંભ, પરિગ્રહ, મેહ-મમત્વ અને વિષયાદિની અંદર ખૂંચેલા-ફસાયેલા ગૃહસ્યવર્ગને તે રોગનું નિવારણ કરવા માટે દ્રવ્ય-પૂજા. પણ કેટલી સમર્થ અને ઉપગી છે તે સમજવાની યોગ્ય સામગ્રી મળે, સમજાયા સિવાય રહેતું નથી. ૧૨૫ ગાથાના સ્તવનની ૮–૯–૧૦ એ ત્રણ ઢાળમાં એ વિષય ખૂબ સ્પષ્ટ કર્યો છે. જેને વાંચવાથી સહદયી, જીવનાં દ્રવ્ય પૂજાનાં પરિણામ સતેજ થયા સિવાય. રહેતાં નથી. દ્રવ્ય-પૂજા કરનારા બીજાઓના જીવન અશુદ્ધ અને મલીન છે, એમ વિચારવા કરતાં જેઓનાં અંતઃકરણ મલીન નથી અને જ્ઞાનીઓની આજ્ઞાનું આરાધન કરવાના પરિણામમાંથી જેઓને દ્રવ્ય-પૂજાની કરણી કરવી છે, તેઓને માટે એ અનુષ્ઠાન કૂપના દષ્ટાન્તથી જીવના સંસારને, પાતળ કરનારૂં થાય છે. એ વાત સિદ્ધ છે. તેથી ગૃહસ્થાની અપેક્ષાએ ભાવ-પૂજા કરતાં પણ દ્રવ્ય-પૂજા પરમ મંગળા કરનારી છે. અને દ્રવ્ય-પૂજા પૂર્વકની ભાવપૂજા જ શાન્તિ આપનારી છે. એ અનુભવ થયા સિવાય રહેતું નથી.. દ્રવ્ય–પૂજા વિના એકલી ભાવ-પૂજા છેડે વખત રૂચિકર લાગે તે પણ તે રૂચિ ચિરંજીવી બનતી નથી. ૨૧૨ ] જૈન તત્વ રહસ્ય Page #226 -------------------------------------------------------------------------- ________________ તેને ચિરંજીવી બનાવવામાં દ્રવ્ય-પૂજાપૂર્વક ભાવ-પૂજાને જ્ઞાનીઓએ બતાવેલો કેમ જ ફળદાયી નીવડે છે, એ જ્ઞાની પુરુષોને એટલે પ. પૂ. શ્રી હરિભદ્રસૂરિ આદિ સૂરિ પુંગને ચક્કસ અભિપ્રાય છે. પ્રશ્ન – “એવું સાંભળવા અને વાંચવામાં આવે છે કે શુભ અનુષ્ઠાનમાં વિશેષ શુભ ભાવની વૃદ્ધિ થાય છે, પણ એવું અનુભવવામાં આવતું નથી.” ઉત્તર – એ અનુભવ નહિ થવાનું કારણ તત્વજ્ઞાનની ન્યૂનતા અથવા અસ્પષ્ટતા સિવાય બીજું કાંઈ સમજવું નહિ. તે ન્યૂનતા કે અસ્પષ્ટતા શું છે, તે આજ પત્રમાં આગળ આવશે, તે મનનપૂર્વક વાંચવાથી ખાત્રી છે કે શુભ અનુષ્ઠાને, શુભભાવની વૃદ્ધિ માટે અનિવાર્ય છે, એ દઢ વિશ્વાસ જાગ્યા સિવાય રહેશે નહિ. માર્ગોનુસારીના ગુણે એ ધર્મને પાયે છે. એ તમારો નિશ્ચય વ્યાજબી છે. એ જ રીતે ધર્મરત્ન પ્રકરણમાં બનાવેલા શ્રાવકના ચક્ષુદ્રત્યાદિ ૨૧ ગુણ પણ ધર્મરત્નની પ્રાપ્તિ માટેની ગ્યતાના મુખ્ય હેતુઓ છે. તથા બીજ પણ પાત્રતા વિકસાવવાના ઔદાર્ય, દાક્ષિણ્ય, ગાંભીર્ય, વૈર્ય, સૌજન્ય આદિ ગુણોના વિકાસની પણ ઘણી જરૂર છે. એ રીતે પાત્રતા કેળવ્યા બાદ પાત્ર જીવોને સંપદાઓ આવી મળે છે, અર્થાત્ પાત્ર વ્યક્તિઓને ગુણરૂપી સંપદાઓ બેલાવ્યા વિના કે ઈચ્છા કર્યા વિના પણ સમુદ્રની જેન તત્વ રહસ્ય [ ૨૧૩ Page #227 -------------------------------------------------------------------------- ________________ તફ સરિતા ઓ આપમેળે છે જયારે છે, તેમ ખેંચાઈ આવે છે. તેથી પાત્રતા કેળવવાને વિચાર ઘણે સારો છે. અને એ જ સૌથી શ્રેષ્ઠ અને સલામત માર્ગ છે. એ કેમ ચઢેલા આત્માઓના પતનને સંભવ રહે તે નથી અથવા ઘણે ઓછો રહે છે. તે સંબંધમાં માત્ર એટલું જ વિચારવાનું રહે છે કે એકલી માર્ગનુસારિતા ઉપર જ વધારે પડતું વજન આપવા જતાં એ માર્ગનુસારીપણાના જ અનેક ગુણ ઘવાય છે. છેલે ગુણ ઘણો મહત્વનું છે. જે સંસાર અપેક્ષાએ માતાપિતાદિ ગુરૂજનને જેટલે લાગુ પડે છે, તેટલે જ ધર્મ અપેક્ષાએ દેવ, ગુરૂ, સંઘ આદિને પણ લાગુ પડે છે. અને એ બધા ગુણોના ગર્ભમાં આપણને સન્માર્ગ પ્રત્યે દઢીકરણ મેળવવા માટે ઘણું સામગ્રી ગોઠવાયેલી છે.. તેથી માર્ગનુસારિતાની વ્યાખ્યા પણ કેવળ ન્યાયસંપન્ન વૈભવાદિ જેટલી સીમિત ન રહેવી જોઈએ. અને એ રીતે તે ગુણોની સાધના અપૂર્વ રેગ્યતાને પેદા કરનારી થાય. એમાં જરા પણ શંકા નથી. પ્રશ્ન :- “સામાયિક, પ્રતિક્રમણ તપ વગેરેમાં હાલ તે મુજબને ભાવ આવા સંભવિત લાગતું નથી. ઉપરથી દંભ, અભિમાન, અવિધિ આશાતના વગેરે નો પ્રાદુર્ભાવ સ્વાભાવિક લાગે છે. એટલે જ્યાં સુધી સ્વાભાવિક રૂચિ ૨૧૪ ] જૈન તત્વ રહસ્ય Page #228 -------------------------------------------------------------------------- ________________ ન પ્રગટે ત્યાં સુધી તે ક્રિયાઓ ગૌણ કરવાની ભાવના થયા કરે છે.” ઉત્તર :- તમારા આ વિચારોના જવાબમાં લખવાનું કે શ્રી વીતરાગ સર્વજ્ઞ ભગવંતે એ સમ્યગૂ દર્શન આદિ ગુણસ્થાનકેની ઉત્પત્તિ કેવળ નિસર્ગથી કહી નથી, પણ નિસર્ગ અને અધિગમ ઉભયથી કહી છે. અનેક વખત અધિગમ એ નિસર્ગરૂપે પરિણમે છે. ક્રિયાઓ અભ્યાસ સ્વરૂપ છે. અને અભ્યાસનું બીજું નામ અધિગમ છે. કેવળ ઉપદેશ શ્રવણ, તત્વચિંતન કે પુસ્તક-વાંચનથી અધિગમ થાય અને સત્ ક્રિયાઓનું સેવન નિષ્ફળ જાય, એમ કહ્યું નથી, ઊલટું એમ કહ્યું છે કે તે–તે ગુણસ્થાનને ઉચિત તે–તે ક્રિયાઓ અપ્રાપ્ત ગુણેને પ્રાપ્ત કરાવે છે, પ્રાપ્તને સ્થિર કરે છે અને વધારે છે. વળી સામાયિક, પ્રતિક્રમણ, દાન, શીલ, તપ, પૂજન આદિ ક્રિયાઓ ઉપર આટલો બધો અરૂચિભાવ શા માટે? એમ જીવને ખરા અંતઃકરણથી પૂછીએ તે જવાબ મળ્યા વિના રહે નહિ. તે કેવળ પ્રમાદ સિવાય બીજું કઈ કારણ છે જ નહિ. કારણ કે તે બધી ક્રિયાઓ નિરવદ્ય છે. એટલે કેઈને પીડાકારક નથી, વળી તે સમયની બરબાદી કરનાર નથી, વળી તે સમયને તેમાં ઉપયોગ થાય છે તે લેખે લાગે છે. સાર્થક નીવડે છે. અને તેમાં અ૫ જે ધનને વ્યય કરવો પડે છે તે પણ ઉત્તમ જેન તત્વ રહસ્ય [ ૨૧૫ Page #229 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રમાં વાવેલા બીજ સમાન છે. તેમાં શક્તિને દુર્થય તે નથી થતું, પરંતુ શારીરિક-વાચિક, માનસિક શક્તિને સંચય થાય છે, સમત્વ ભાવની વૃદ્ધિ થાય છે, એ જ શક્તિને સંચય છે. ક્રિયાનાં સૂત્રો પણ ભાવ-ગંભીર છે. કારણ કે મહાપુરુષોએ રચેલાં એ સૂત્ર સામાન્ય સૂત્ર નથી, પણ મહામંત્ર સ્વરૂપ છે. અંતરાત્માને પરમાત્મભાવની સાથે વારંવાર મિલન કરાવી આપનાર અજોડ સેતુ સમાન છે. વિવિધ પ્રકારની મુદ્રાઓ શ્રી તીર્થકરદેવ તથા ગણધરાદિ મહાપુરુષ પ્રત્યે વિનય-બહુમાનાદિનાં સૂચક છે. આત્માના જ્ઞાનાદિ ગુણોના વિકાસને અનુલક્ષીને જ આવશ્યકાદિ ક્રિયાઓની રચના થયેલી છે. તેમાં કઈ પણ જગ્યાએ દંભ, અભિમાન કે સ્વાર્થનું પિષણ છે જ નહિ. પરલોકપ્રધાન પુરુષોએ પારલૌકિક કલ્યાણની સિદ્ધિ માટે એ મંગળકારી ક્રિયાઓ વિહિત કરેલી છે. અને સમગ્ર સંઘમાં એવી ઓતપ્રત કરી દીધી છે કે જેથી એ ક્રિયાએના બળે સમગ્ર સંઘની એકવાકયતા એક સરખી જળવાઈ રહે છે. તત્વજ્ઞાન એ ક્રિયાઓને પામે છે. સમવ એને પ્રાણ છે. સમાધિ, બેધિ, સદગતિ એનું લફય છે. ગુણવાન પુરુષનું બહુમાન, પાપની જુગુપ્સા, આત્માનું અવલોકન, સંસાર પરામુખતા ઈત્યાદિ સદ્દગુણનું સાક્ષાત્ આચરણ એની સુવાસ છે. ૨૧૬ ] જેન તત્વ રહસ્ય Page #230 -------------------------------------------------------------------------- ________________ એ ક્રિયાઓના બળે જ શ્રી સંઘ જીવતે દેખાય છે. અને એના બળે જ આ પંચમ કાળના અંત પર્યત એનું આયુષ્ય ટકાવી રાખવાને છે. જીવનમાં પ્રત્યક્ષ આચારણ વિના કેરું તત્ત્વજ્ઞાન કદી દીર્ઘજીવી બની શકતું નથી. ત૫–જપ-દાનાદિ પ્રવૃત્તિઓનો એકસરખે ધોધ શ્રી જૈન સંઘમાં અખલિત પણે ગતિમાન છે, તેની પાછળ ક્રિયાઓને જ માટે ફાળે છે. સર્વ મહાપુરૂષોએ સ્વયં જીવનમાં અપનાવીને એને ટેકે આપે છે. પોતાના કરતાં અધિક ક્રિયાનું આચરણ કરનારાને પ્રશસ્યા છે તેમજ ક્રિયામાં થતી આશાતનાને અવિધિને જરા પણ પિોષી નથી, પણ દૂર કરવા માટે પૂરતી તકેદારી રાખી છે. તેમ છતાં મનુષ્ય-સ્વભાવની નબળાઈને વશ થતી અવિધિના અનુબંધને વિધિ પ્રત્યેની ભક્તિ વડે વિચ્છેદ કરી શકાય છે એમ કહીને આશ્વાસન આપ્યું છે. - અવિધિથી કરવા કરતાં ન કરવું, એને ઉસૂત્ર ભાષણ કહ્યું છે. કરવું તે વિધિપૂર્વક જ કરવું, અન્યથા ન કરવું એ મને વૃત્તિને અભિમાન જન્ય ગણાવી છે. કઈ પણ કિયા અભ્યાસથી જ શુદ્ધ થઈ શકે છે તેથી અભ્યાસ કાળની અવિધિને આગળ કરીને, અભ્યાસને છોડી દેવાનું કહેવું એ પ્રમાદને પિષનારૂં તથા મૂળ વસ્તુનું અવમૂલ્યન કરનાર છે. જૈન તત્વ રહસ્ય [ ૨૧૭ Page #231 -------------------------------------------------------------------------- ________________ અશુભ કિયાથી અશુભ ભાવને અનુભવ છે એટલે સહજ છે, તેટલે શુભ કિયાથી શુભ ભાવને અનુભવ થવો સહજ નથી. એજ એમ બતાવે છે કે એના સતત. અભ્યાસની ખાસ જરૂર છે. હવે પ્રશ્ન એ રહે છે કે આપણે ઉતરતી કક્ષાએ હોઈએ તે ઉપલી કક્ષાની ક્રિયા આપણને કેવી રીતે લાભ કરે ? ચકવતીનું ભજન ૨કને શે પચે? મંદાગ્નિવાળાને પૌષ્ટિક ખેરાક કેવી રીતે લાભ થાય ? અહીં કક્ષાને વિચાર બે રીતે છે, એક પ્રવૃત્તિરૂપે અને બીજો પરિણતિરૂપે. પરિણતિ ક્રિયા સાધ્ય છે અને આવ્યા પછી ક્ષણવારમાં ચાલી જનારી છે. તેથી પરિણતિ વડે કક્ષાને વિચાર અશક્ય છે. માત્ર પ્રવૃત્તિ વડે જ કક્ષાનું માપ નીકળી શકે છે. તે જેઓ જનકુળમાં જન્મ્યા છે, ઉત્તમ કુળના આચારનું સહજ રીતે પાલન કરી રહ્યા છે, જેના ઘરમાં માંસ મદિરાનું ભોજન કે વેશ્યાગમનાદિ નીચ કર્મોનું સેવન છે નહિ, નીચ કુળમાં થતા જીવ વધના વ્યાપાર કે અશુચિ કર્મો નથી, જેઓને પરલેક ઉપર શ્રદ્ધા છે, આત્માનું હિત કરી લેવું, એજ જન્મને સાર છે. એવા ઉત્તમ સંસ્કારો જેઓને વારસામાં મળેલા છે. જેમાં જીવતાં બધિ મરતે સમાધિ અને પરલોકમાં સદ્દગતિને ૨૧૮ ]. જેન તત્ત્વ રહસ્ય Page #232 -------------------------------------------------------------------------- ________________ નિરંતર ઈચ્છી રહ્યા છે. જેઓને વીતરાગમાં દેવાધિદેવ.. પણાને, નિગ્રંથમાં ગુરૂપણને અને આગામોમાં સર્વ નિરૂપિતપણને વિશ્વાસ છે તથા ધર્મમાં જીવદયા અને જીવની જયણા એજ મુખ્ય છે એવી નેસગિક શ્રદ્ધા છે, તેવા છે આ ક્રિયાના અધિકારી નથી, એમ તે કઈ અજ્ઞાની, દુરાગ્રહી કે પુદ્ગલાનંદી જ કહી શકે. ઉપર વર્ણવ્યા તેના કરતાં વધારે સારા સંસ્કારવાળા બીજા કયા મનુષ્ય છે કે જેઓ આ કિયાના ખરા અધિકારી છે અને બીજા નહિ ? - જે નથી, તે પછી આવી ઉચ્ચ સંસ્કારવાળા ઘરમાં નિરંતર સામાયિક, પ્રતિક્રમણ, જિનપૂજા, વ્રતનિયમ, દાન શીલ અને ત૫ જપાદિ ક્રિયાઓ સતત થતી. રહે તેમાં બેટું શું છે? આ તે ઢાલની એક બાજુ થઈ. તેની બીજી બાજુ પણ છે. અને તે આ ક્રિયાઓ કરનારા કેટલાઓમાં દેખાતી જડતા, અવિચારીતા, સ્વાર્થ લોલુપતા બહાર: આવવાની કે લેકમાં સારા દેખાવાની મનવૃત્તિ ઈત્યાદિ દુર્ગુણરૂપે દેખા દે છે પણ તે (અનેક પ્રકારની નબળાઈ એને વશ જીમાં) અનિવાર્ય છે. અથવા જ્ઞાન પ્રકાશથી તેને હટાવી શકાય છે. એક તે સામાન્ય રીતે ધર્મક્રિયા કરનારા, સમગ્ર સમાજની દષ્ટિએ અલ્પ સંખ્યામાં હોય છે. માત્ર પર્યું જન તત્વ રહસ્ય [ ૨૧૯ Page #233 -------------------------------------------------------------------------- ________________ ષણાદિ પર્વેમાં જ તેની અધિકતા દેખાય છે અને તે વર્ગ કવચિત કિયા કરનારાં હેવાથી તેમાં ભૂલ નજરે પડે છે. છતાં ગંભીરપણે વિચાર કરતાં તેવી ભૂલવાળી ક્રિયાઓ વડે તેઓમાં પણ એવો એક ભાવ તે પોષાય છે કે-જીવનમાં ધર્મનું સ્થાન છે અને ધર્મ સુખ-શાન્તિ આપે છે. આ માન્યતાને ટકાવવામાં પણ તેને (કિયાનો) મોટો ફાળો છે. પ્રતિપક્ષમાં એ રીતે ક્રિયાઓ છૂટી જવા પછી જૈન કેણ, અજૈન કેણ? ધર્મ શું અને અધર્મ શું? એને ભેદ રહે, તે આ વિસમ કાળમાં ઘણે દુષ્કર છે. - હવે આપણે પોતામાં આ ક્રિયાઓ કરવાથી દંભ કે મિથ્યાભિમાનનું પિષણ થાય છે–એવી એકાંત માન્યતા સર્વથા અસંગત છે. આટલું ઊંડુ તત્ત્વ મંથન થયા પછી જે ક્રિયાઓ થાય, તેના વડે દંભ, અભિમાન આદિ પોષાય એમ માનવું અશક્ય પ્રાયઃ છે. છતાં જે એમ લાગતું હોય, 'તે તેનું કારણ ઘડાએલી મિથ્યા કલ્પનાઓ કે અસંગત વિચારણાઓ છે, એમ માનવું તેમજ સ્વીકારવું એ વ્યાજબી છે. એ કલ્પનાઓ અને વિચારણાઓ અસત્ય અને અશાસ્ત્રીય છે, એમ નક્કી થતાંની સાથે એ આપોઆપ ૨૨૦ ] જેન નરવ રહસ્ય Page #234 -------------------------------------------------------------------------- ________________ વિલય પામી જશે. તત્ત્વ જ્ઞાનના વિષયમાં આવી કે બ્રમણા યા અસદુ વિચારણું ક્યારેક થઈ જાય છે, પણ સુગુરૂ યા સત્ શાસ્ત્રના અવલંબન દ્વારા તેને નિવારી. શકાય છે. પ્રશ્ન:- “અચરે અચરે રામ, જેવું આપને નથી . લાગતું?” ઉત્તર – આ પ્રશ્નને કેટલેક ઉત્તર ઉપરના લખાણમાં આવી જાય છે. શેષ ખુલાસારૂપે જણાવવાનું કે“અચરે અચરે રામ' બોલનાર પોપટ, એજ કારણે અન્ય પક્ષીઓ કરતાં ઊંચો ગણાય છે. અને બીજી બાજુએ વિચાર કરતાં, એ ક્રિયા કરનારાઓમાં પણ આજે ઘણા સાધુ, ઘણુ સાધ્વી, ઘણું શ્રાવક અને ઘણું શ્રાવિકાઓ એવા નીકળશે, કે જેઓ શુક-પાઠ નથી કરતાં, પણ એ ક્રિયા કરતી વખતે આત્મિક આનંદ અને જ્ઞાનીઓની આજ્ઞાનું પાલન કર્યાને સંતોષ અનુભવે છે. તથા શ્રી તીર્થકર ભગવતે, સંત.. પુરુષો અને મહાસતીઓના નામ સ્મરણાદિ વડે પિતાના જન્મને ધન્ય અને કૃતાર્થ અનુભવે છે. કારણ કે એ ક્રિયાએના સૂત્રેની પાછળ પૂર્વાચાર્યોએ ઘણું ઉપકારક સાહિત્ય, વિસ્તાર્યું છે. તેથી તેનું પદ્ધતિસરનું જ્ઞાન પણ સમાજમાં ફેલાતું જ રહે છે. જો કે આજે અન્ય ક્ષેત્રોમાં વિદ્યાનો વિકાસ તથા ભાષાજ્ઞાનને પ્રચાર જેટલા પ્રમાણમાં વધી રહ્યો છે, તેટલો જૈન તત્વ રહસ્ય [ ૨૨૧. Page #235 -------------------------------------------------------------------------- ________________ આપણે ત્યાં દેખાતું નથી, પણ આત્માના આરેહણના માર્ગમાં તે પ્રમાદ તે રહેવાનું અને એને દૂર કરવા માટે પણ કાળ-કાળે મહાપુરુ, યુગપુરુષો આદિ જન્મતા જ રહે છે. અને ક્રિયાની પાછળ ભૂલાયેલું કે ભૂલાતું જતું જ્ઞાન મેળવે છે. તેથી હાલના માણસોમાં કાળના પ્રભાવે દેખાતી શિથિલતા પર વધુ પડતું વજન આપવા કરતાં આપણું કર્તવ્ય, ખૂટતું જ્ઞાન ઉમેરવાનું છે. અને એ રીતે શુભ કરણ દ્વારા શાસનનો ઉદ્યોત અને ટકાવ વધારવામાં વધુ કલ્યાણ સાધી શકાય એમ છે–એવી માન્યતા દૃઢ કરવામાં છે. પ્રશ્ન :–ભવિતવ્યતાને વિષે મારો વિચાર એવો નથી કે જેમ કરતા હોઈએ તેમ કર્યે રાખવું, પણ આત્મા -તથા પુદગલના પર્યાય નકકી હોવાથી તેના ઉદયમાં હર્ષ– શક અસ્થાને છે. અથવા જેથી આત્મ સન્મુખતા થાય તે જ ભવિતવ્યતા. ઉત્તર -તમારા લખાણથી ભવિતવ્યતા અંગેને તમારો આશય સ્પષ્ટ થતું નથી. તે પણ જે લખવાને કે તમારો આશય એ હેાય કે જ્યારે જ્યારે અસમાધિ થાય, ત્યારે ત્યારે ભવિતવ્યતાનું આલેખન લેવાથી અસમાધિ ટળી જાય છે અને આત્મા સ્વ-સ્વભાવમાં આવી જાય છે, તે તે આશય બરાબર છે. એ રીતે ભવિતવ્યતાવાદનું આલંબન લેવું એ શાસ્ત્રનુ- સારી છે, પણ કાર્યની સિદ્ધિમાં એકલી ભવિતવ્યતા જ -૨૨૨ ] જેન તવ રહસ્ય Page #236 -------------------------------------------------------------------------- ________________ કારણ નથી, પરંતુ પાંચે કારણે મળીને કાર્ય સિદ્ધ થાય છે. એ જે જિન–સિદ્ધાન્ત છે, તેને આથી જરા પણ બાધ પહોંચવું જોઈએ નહિ. અન્યથા એજ ભવિતવ્યતાવાદનું એકાંત સેવન યા અવલંબન જીવને પુરુષાર્થ હીન અને ચિત્ત વિભ્રમ કરાવનારૂં થાય છે. કઈ પણ એકાંતવાદનું અવલંબન ચિત્તસ્વારશ્યને અવસરે પૂરતી હાનિ પહોંચાડે છે. કારણ કે તે વસ્તુસ્થિતિથી વિરુદ્ધ હેાય છે. મોક્ષમાર્ગમાં પુરુષકાર એ જ અગ્ર પદ ભોગવે છે, કારણ કે તે જ એક પ્રયત્ન સાધ્ય છે. તે સિવાયનાં બીજાં ચાર કારણે-એ મનુષ્યને આધીન નથી, શ્રદ્ધાથી માનવાનાં છે, જો કે એ શ્રદ્ધા પણ અત્યંત ઉપયોગી છે. અને એના બળથી ચિત્તની સમતુલા બરાબર જાળવી શકાય છે. તથા જ્ઞાનીઓ ઉપર વિશ્વાસની વૃદ્ધિ થવામાં પ્રબળ નિમિત્ત બને છે. પણ તે પૈકી કોઈ એકાદ કારણ ઉપર જ અંતિમ કોટિએ ઢળી પડવાનું થાય, તે તે માગભ્રષ્ટ કરાવી દેનાર થાય છે, એમ નક્કી માનવું. જન તત્વ રહસ્ય [ ૨૨૩ Page #237 -------------------------------------------------------------------------- ________________ જા સાચી સેવા. સેવા કરવી જોઈએ, એમ કહેવુ' તે જેટલું સહેલુ` છે, તેટલુ* જ તે કરી બતાવવુ' અઘરુ છે. સેવક બન્યા સિવાય, કેાઈ પણ કેાઈની સાચી સેવા કરી શકે નહિ. સૌંસારમાં સહુ કાઈ સ્વામી બનવા ચાહે છે, પણ. સેવક બનવા તા કાઈક વિરલ આત્મા ભાગ્યે જ તૈયાર થાય છે. અમે સેવા કરીએ છીએ, એમ કહેનારની પ્રવૃત્તિ અને માવૃત્તિ તપાસીએ છીએ, તેા અનેક પ્રકારની તૃષ્ણાએ તેમાં સમાયેલી જણાય છે માન, પ્રતિષ્ઠા, મોટાઈ, અર્થ, લાલસા અને કામ તૃષ્ણા આદિ અનેક જાતની આશાએથી સેવાના દેખાવ કરનારની સખ્યા મોટા પ્રમાણમાં જણાય છે. પણ સાચી સેવાના ઉપાસકે વિલા જ હાય છે. ૨૨૪ ] જૈન તત્ત્વ રહસ્ય Page #238 -------------------------------------------------------------------------- ________________ જેણે કામ, ક્રોધ, માયા, લેભ અને મિથ્યાભિમાન આદિની મિત્રતા છોડી દીધી છે, તે જ સેવાને પૂજારી બનવાને લાયક છે અને તેનામાં જ સેવકપણાને ગુણ વાસ કરી શકે છે. સેવક એટલે ચાકર, દાસ, તેનામાં સ્વામીપણાની કુરણ પણ જાગતી નથી. તે ગમે તે ભોગે પણ સહુની ઉચિત સેવા કરવા પ્રતિ પળે તૈયાર હોય છે. જાતિ, ધર્મ, વય, સ્થિતિ આદિના ભેદ ભૂલીને, તે બધાયની એકસરખી રીતે સેવા કરે છે, સેવાના બદલાની જરા પણ આશા રાખતું નથી, કારણકે વાર્થગર્ભિત સેવા એ ગુલામી છે, પણ સેવા નથી, એ તે સારી રીતે જાણતા હોય છે જેનામાં ક્ષમા, નમ્રતા, દયા, સરળતા સ્વાભાવિક હોય છે, તે સેવકપદને સારી રીતે દીપાવી શકે છે. આવા ગુણે કેઈ આપી શકતું નથી કે બજારમાં વેચાતા મળતા નથી, પણ જન્માંતરથી જ તેને સંસ્કાર પડેલા હોય છે અને તે સાધારણ નિમિત્ત મળવાથી વિકસિત થાય છે, તેથી તે માણસ કેઈની પ્રેરણા વગર પણ સેવાના માર્ગે વળે છે. અનુકરણથી કેટલાક સેવા કરતાં શીખે છે, પરંતુ તેમાં સંસ્કારી કેઈક જ હોય છે, કે જે સેવાધર્મને તેના મૂળ સ્વરૂપમાં પામી તેમજ દીપાવી શકે છે, બાકી તે જૈન તત્વ રહસ્ય [ ૨૨૫ ૧૫ Page #239 -------------------------------------------------------------------------- ________________ બીજાને સેવા કરવાથી મળતાં માન, પ્રતિષ્ઠા, આદર તથા અથ આદિની તૃષ્ણાએ પાષાતી જોઇને સેવાના ક્ષેત્રમાં દાખલ થાય છે, પણ તેમનામાં સાચી સેવા કરવાની ચેાગ્યતા ન હેાવાથી, પરિણામે અન્યનું હિત કરી શકતા નથી. જ્યારે સાચા એક પણ્ સેવક હાય, તેા જગતના ઉદ્ધાર કરી શકે છે પણ તુચ્છ વાસનાઓથી પ્રેરાઈને સ્વામી બનવાની સ્પૃહાથી બનેલા હજારા સેવકા હાય, છતાં પણ દુનિયા રીખાય છે, પીડાય છે અને દુઃખના દાવાનળમાંથી નીકળી, શાન્તિ મેળવી શકાતી નથી. દુનિયાના મેટા ભાગના માણસે આવા સેવકાના વિશ્વાસે ઢારાય છે. અને પેાતાની પ્રિય વસ્તુએ તેમને અર્પણ કરે છે, છતાં પરિણામે સ્વામી બનવાની તેમની નીતી જોઇને પસ્તાય છે. લૌકિક અને લેાકેાત્તર એમ બે પ્રકારની સેવા છે. તેમાં લૌકિક સેવા એટલે આપત્તિ-વિપત્તિમાં સપડાયેલા અથવા તેા કોઈ પ્રકારના પ્રતિકૂળ સયાગના કારણે દુઃખ ભાગવતા પ્રાણીઓને સુખી કરવા તન-મન ધનથી નિઃસ્વાર્થ પણે પ્રયત્ન કરવા. લેાકેાત્તર સેવા એટલે અનાથ જીવાને સુખે જીવવા ઢવા માટે માજશાખ છેાડી દેવા, જેમાં અનેક જીવાના વિનાશ થતા હાય, એવા પાંચ ઇન્દ્રિયાના વિષચેાથી વિરામ પામવુ', અલપ અપરાધે જીવવુ ૨૨૬ ] જૈન તત્ત્વ રહસ્ય Page #240 -------------------------------------------------------------------------- ________________ આ બંને પ્રકારની સેવામાં લૌકિક સેવા કરનાર સાચા સેવક, બીજા જીવાનુ દુઃખ પેાતાનું સુખ આપીને ખરીદે છે. પેાતાને આવવાની આપત્તિની અવગણના કરીને બીજા જીવાને સુપ્રત કરવા કરેલા પ્રયાસેાની સફળતાથી અત્યંત આનંદ અનુભવે છે. આવા સેવા મનથી પણ કાઈ પ્રાણીને પીડા આપતા નથી. અનેક પ્રકારે પેાતાને પજવનારા પણુ દુઃખાથી પીડાતા બીજા જીવાને પાતાને શત્રુ ન માનતાં સ્નેહીની જેમ તેની સારવાર કરવા ઉજમાળ (ઉદ્યમવ'ત) થાય છે. આવી સેવા કરવા છતાં તેનામાં અભિમાન હાતું નથી. પરમાત્મા શ્રી મહાવીર સ્વામીજી, પ્રાણી માત્રના લાાત્તર સેવક હતા; કારણ કે તેઓશ્રીએ સ`સારવાસી જીવ માત્રની રક્ષા રૂપ લેાકેાત્તર ભાવ સેવા કરી એટલા માટે જ તેઓશ્રી સ`સારના સ્વામી બન્યા છે અને પૂજાય છે. તાત્પ કે જે સમગ્ર સસાર અર્થાત્ સમગ્ર જીવ લેાકના સેવક બની શકે છે, તે જ સમગ્ર જીવલેાકના સ્વામી ખની શકે છે. શ્રી મહાવીર પ્રભુજીએ સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવાની પણ રક્ષા કરી છે. કાઈ પણ જીવને દુ:ખ ન થાઓ, એવા ઉત્કૃષ્ટ આશયથી મહિનાઓ સુધી આહાર આદિના ત્યાગ કરીને, એક સ્થાને નિપ્રક પ–ધ્યાનસ્થ રહ્યા છે. જીવ માત્રના રક્ષણુરૂપ લેાકેાત્તર સેવા કરવાથી જ પ્રભુજીએ મૃત્યુ ઉપર જૈન તત્ત્વ રહસ્ય [ ૨૨૦ Page #241 -------------------------------------------------------------------------- ________________ વિજય મેળવી આત્માના અમરપણાના પરિપૂર્ણ ઉઘાડ કર્યો છે. સેવા માટે સંસારના કહેવાતા દુઃખા સામે અડગ રહીને શાશ્વત સુખ મેળવ્યું છે. પ્રાણી માત્ર સાચું સુખ મેળવા એવી ઉત્કૃષ્ટ ભાવનાથી જ સાચા, શાશ્વત સુખને માર્ગ બતાવી, સ`સારની અપૂર્વ-અનુરૂપ સેવા કરી. આવી રીતે પ્રભુજી પ્રાણી માત્રને સાચુ* સુખ આપીને અને પ્રાણી માત્રની લેાકેાત્તર સેવા કરીને શ્રેષ્ઠતમ સેવક મનવાનું શીખવી ગયા છે. દીન, દુ:ખી અનાથ જનાની દયાથી સારવાર કરનાર કોઈ ને કાઈ નીકળી આવે છે, પણ મિથ્યાભિમાની, માયાવી, લેાભી, ક્રોધી અને અનેક પ્રકારના અપરાધા કરનારની તા કાઈ પણ સેવા કરતું નથી. એવા માનવ, પ્રાણીઓ ઉપર તેા બધાય દુર્ભાવ શત્રુતા રાખે છે. વાઘ તથા સિ'હુ જેવા ઘાતકી પશુઓ, સાપ તથા વીછી જેવા ઝેરી જંતુએ અને અત્યંત નિર્દય ક્રૂર, ઘાતકી માણસોને સહાય કરનારા સંસારમાંથી કેટલા નીકળશે ! પરમ વાત્સલ્યવંત પ્રભુજીએ આવા જીવાની પણ. અપૂર્ણાં–લેાકેાત્તર સેવા કરી છે. ગૌશાળામાં, ગાવાળીએ, શૂલપાણિ, સંગમ, ચંડ કાશીયા અને તેમના જેવી જ પ્રવૃત્તિ અને પ્રકૃતિવાળા ખીજા પણ ઘણા જીવાની સહ સેવા કરીને પ્રભુજીએ જગતને સેવા કરતાં શીખવાડચુ' છે. કાઈ રસ્તામાં ચાલ્યા જતા હૈાય, કાઈ વ્યાધિથી d ૨૨૮ ] જૈન તત્ત્વ રહસ્ય Page #242 -------------------------------------------------------------------------- ________________ પિીડાનો હોય તેને જોઈને, કોઈ તેની સારવારમાં રોકાઈ જાય છે, તેને દવાખાનામાં દાખલ કરીને તેની દવાને તથા દાક્તરનો અને પથ્ય ખેરાક આદિને પ્રબંધ કરી આપે છે. કદાચ જરૂર પડતાં તે પોતે જાતે પણ અશક્ત બિમારની જરાય સૂગ રાખ્યા વગર મળ મૂત્ર સાફ કરવા રૂપ સેવા કરે છે. ભૂખ્યાને અન્ન અને નગ્નને વસ્ત્ર વગેરે આપીને સેવા કરનારા પણ આ દુનિયામાં અનેક જણ છે. કેટલાક સેવાભાવીઓ તે પિતાની આર્થિક સ્થિતિ જોઈએ તેવી ન હોવાથી પોતે સીધી આર્થિક મદદ નથી કરી શકતા, તે પણ બીજા શ્રીમંતો પાસેથી પૈસાની ભીખ માગીને પણ દુઃખી માણસેની સેવા કરે છે. આ પ્રકારે અનેક પ્રકારની સેવા કરનાર સેવકેમાંથી કષાય (કેધ, માન, માયા, લોભ આદિ)થી દુઃખી થતા માણુની સેવા કરીને તેમની વ્યાધિ શાન્ત કરનારા કેટલા નીકળશે? કષાયરૂપી વ્યાધિથી પીડાતા માણસોની ગાળે, આક્ષેપ, અવર્ણવાદ તથા તેમના તરફથી થતાં પ્રાણતકષ્ટ સહન કરીને અનુકૂળ ઉપચાર દ્વારા કષાયરૂપી વ્યાધિ મટાડવા પ્રયાસ કરનારા કેટલા દયાળુ હશે? અશાતા વેદનીય કર્મના ઉદયથી શારીરિક વ્યાધિ કનડે છે અને ક્રોધ આદિ કષાય, મેહનીય કર્મના ઉદયથી મને ભાવને દૂષિત કરી, માણસને બેચેન બેભાન બનાવે છે. જેન તત્વ રહસ્ય [ ર૨૯ Page #243 -------------------------------------------------------------------------- ________________ વેદનીય અને હનીય બંને કર્મ છે. માટે બને પ્રકારની વ્યાધિવાળા દયાને પાત્ર છે. છતાં વેદનીયથી પીડાતા ઉપર દયા કરવી અને મોહનીયથી દુઃખ ભેગવનાર ઉપર દ્વેષ કરવો તે સાચા સેવકને માટે દૂષણરૂપ છે. પ્રભુની લોકોત્તર સેવામાં આવી કઈ વાતની ઉણપ રહી નથી. દ્રવ્ય-વ્યાધિ અને ભાવ-વ્યાધિ-એમ બે પ્રકારના વ્યાધિ હેવાથી, તેના ઉપચાર પણ દ્રવ્ય અને ભાવથી થઈ શકે છે. દ્રવ્ય-વ્યાધિ મટાડવા માટે ઔષધિ, વિશેષ દ્રવ્યને. ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે ભાવવ્યાધિવાળાને નમ્રતા, દયા, મિષ્ટ ભાષણ અને નમસ્કાર આદિ ભાવ ઉપચારથી શાન્તિ પમાડવામાં આવે છે. દ્રવ્ય રોગની સેવાનું કાર્ય જેટલું અઘરું છે, તેના કરતાં ભાવ-રોગની સેવાનું કાર્ય ખૂબ જ વધુ અઘરૂં છે. જેમણે કષાયો ઉપર કાબુ મેળવ્યું હોય, તે જ ભાવ-રોગીની સેવા કરી શકે છે. અને તે જ્ઞાની પુરૂષ સિવાય વિષય કષાસયના દાસ બનેલા અધિકારી જીવો કરી શકતા નથી. જીવને શરીર ધારણ કરવાં પડે છે, ત્યાં સુધી જીવ. શારીરિક, માનસિક આદિ દુખેથી છૂટી શકતું નથી. આ બધા દુઃખનું મૂળ કર્મ છે. તે જ્યાં સુધી વિદ્યમાન ૨૩૦ ]. જૈન તત્વ રહસ્ય Page #244 -------------------------------------------------------------------------- ________________ છે, ત્યાં સુધી બાહ્ય અનેક ઉપચારો કરવા છતાં કેઈપણ જીવ દુઃખથી મુક્ત થતો નથી. આવા કર્મરોગથી દુઃખી સંસારને મુક્ત કરવા પિતાનું સમગ્ર જીવન અર્પણ કરી અને સંપૂર્ણ આત્મશુદ્ધિ કરી, લોકોત્તર સેવા કરનાર વિશ્વબંધુ પ્રભુજી સમર્થ થઈ ગયા છે અને તેમના પગલે ચાલીને બીજા પણ મહાપુરુષ સંસારની સેવા કરી ને લોકેત્તર સેવક તરીકે પ્રસિદ્ધિમાં આવ્યા છે. સેવા ધર્મો પરમ ગહને ગિનામપ્યગમ્ય સેવા ધર્મ અતિશય ગહન છે. યોગીએ પણ તેના પારને પામી શકતા નથી. એટલે તે યોગીઓને પણ આરાધ્ય શ્રી તીર્થકર પરમાત્મા આવી લોકોત્તર સેવા કરી શકે છે. તેમજ દુષ્ટમાં દુષ્ટ જીને પણ તારનારા પરમ વાત્સલ્યરૂપ મહા ઔષધનું દાન કરે છે. આવા લોકનાથની સાચી સેવા કરતા રહેવાથી જીવનમાં સેવા કરવાને ગુણ પ્રગટે છે. *, * * જેન તત્વ રહસ્ય [ ૨૩૧ Page #245 -------------------------------------------------------------------------- ________________ ત ખાલ. લજ્જાની મર્યાદા લજા એટલે પેાતાની મર્યાદાઓ. અને અધિકારોના આજકાલ સ્વતંત્રતા અને સમાનતાના ઢગારા મહાના હેઠળ લાકા પેાતાની મર્યાદા ભૂલતા જાય છે. મેટા નાના વચ્ચે, શિક્ષક-વિદ્યાર્થી વચ્ચે, સ્ત્રી-પુરૂષ વચ્ચે, સ્વામી–સેવક વચ્ચે પહેલાંના કાળમાં જે મર્યાદાઓ હતી, તે આજે ભાગ્યે જ દેખાય છે. પેાતાના અધિકાર ઉપરની મર્યાદાએનું વારવાર અતિક્રમણ થતું જોવા-સાંભળવામાં આવે છે. અર્થાત્ અનધિકાર–ચેસ્ટા એમર્યાદ બનતી જાય છે. ગમે તે વ્યક્તિ ગમે તેમ કડવા ખેલ ખેલવા પેાતાને સરમુખત્યાર માને છે. નાનકડા નિશાળીએ કે રસ્તાના સામાન્ય માણુસ પણ ગમે તે દેવ-દેવતા, મહાપુરુષો કે સન્માન્ય વડીલાની, ધમ કે ધર્મશાસ્ત્રોની અથવા ગમે તે ૨૩૨ ] જૈન તત્ત્વ રહસ્ય Page #246 -------------------------------------------------------------------------- ________________ વિષયની ગમે તેવી ટીકા કરવામાં કે તે પર ગમે તેવા વિધાને કરવામાં જરાય લજજા-મર્યાદા પાળતું નથી. આવી નિર્લજજતા ખરેખર શોચનીય છે. દરેક બાબતમાં ક્ષેભ પામી શરમાયા કરવું એ જેમ ખેટું છે, તેમ દરેક બાબતમાં માઝા મૂકી, પોતાના સ્વધર્મને કે અધિકારને ખ્યાલ ન રાખવે, એ પણ તેટલું જ ખોટું છે. મહાન પુરૂષ કદી પણ પોતાના અધિકારનું અતિક્રમણ કરતા નથી. દરિયો કેટલે વિશાળ છે, છતાં તે કિનારાની માઝા કરી છેડતા નથી. અમુક હદો ભોગવતો અમલદાર પિતાના ક્ષેત્રની, સત્તાની અને જવાબદારીઓની મર્યાદાઓ જેમ ઉલ્લંઘતે નથી અને ઉલ્લંઘે છે, તે તરત સજા (શાસન) પામે છે. તેમ જીવનમાં પિતાના ક્ષેત્રને, સંબંધને અને મર્યાદાને ખ્યાલ છોડી દેનાર અંતે પતન પામે છે. | સર્વ વ્યવહારમાં અને ખાસ કરીને સ્ત્રી-પુરૂષ વચ્ચેના વ્યવહારમાં લજજા અતિ અતિશ્યક છે. વ્યવ- હારેમાં નિખાલસતા ભલે હોય, પણ મર્યાદાઓને લેપ તે ન જ લેવો થવો જોઈએ. “અહી સુધી અને અહીંથી આગળ નહિ—એવી લક્ષમણરેખા તે તેમાં હેવી " જ જોઈએ. નૈસર્ગિક આકર્ષણના કારણે સ્ત્રી-પુરૂષોને પરસ્પરની મૈત્રી અને સાન્નિધ્ય બહુ ગમે છે, પરંતુ એમાં રક્ષણાત્મક જિન તત્વ રહસ્ય [૨૩૩ Page #247 -------------------------------------------------------------------------- ________________ બંધન ન હોય, અંતરના શત્રુઓને ભય ભૂલાય. લજજાને પડદો ખસે, તે કયારેક પતન થવાનુ એ નિશ્ચિત. અને એકવાર પતન થયું કે શુભ સ્વર્ગમાં વસનારી ગંગા શતમુખ વિનિપાત પામી ખારા સમુદ્રમાં મળે છે, તેમ પૂર્ણ અગતિ થવાની. એકવાર લજજ-મર્યાદા તૂટી એટલે તે જીવનભર તૂટી જ સમજવી. ગૃહસ્થને પર સ્ત્રી માટે તથા સાધુઓને સર્વ સ્ત્રીઓ માટે બ્રહ્મચર્યની નવ વાડો-ગુપ્તિએનું હંમેશાં પાલન કરવાનું જે ફરમાન જન ધર્મમાં કરવામાં આવ્યું છે, તે આ દૃષ્ટિએ અમાપ ઉપકારક છે. ' લાજ અને મર્યાદાઓને વેતલાપણું માનીને જેઓ તેને છડે ચોક ભંગ કરવા સુધી જાય છે, તેઓ ખરેખર આગની સાથે રમત કરવાનું દુઃસાહસ કરે છે. તેઓ નિસર્ગદત્ત લજજા ગુણને નાશ કરી, અવિવેકજન્ય પશુવત્ જીવન જીવવામાં ખોટો આનંદ માની અધઃપતનને. નેતરી લે છે. જે લજજા અને ભય શુભ કાર્યમાં ત્યાજ્ય મનાય છે, તે જ લજજા અને ભય અશુભ કાર્યમાં હંમેશાં આદરણીય મનાય છે. - આર્ય સંસ્કૃતિની અનેક વિશેષતાઓમાં આ પણ. એક વિશેષતા છે. ૨૩૪ ] જેન તવ રહસ્ય Page #248 -------------------------------------------------------------------------- ________________ ૮ ધર્મની પ્રતીતિ ચિત્ત સ્વ-સ્થ, પ્રસન્ન, સુસ્થિર થતુ`જાય એ લેાકા ત્તર ધર્મની આરાધના થઈ રહ્યાની સ્પષ્ટ એંધાણી. (નિશાની) છે. ધર્મની જે મ'ગળમયતા છે, તે પણ ચિત્ત થૈય સાથે સંકળાયેલી છે. સ્થિરતા એ આત્મસમૃદ્ધિની ચાવી છે. આ રહસ્ય પણ ચિત્ત સ્થયના માગે આગળ વધેલાને સ્પષ્ટ થતુ જાય છે. અને પેાતાની બધી જરૂરી. આતાની કાળજી કેાઈ અગમ્ય તત્ત્વ કરી રહ્યુ હાય એવા અનુભવ તે સાધકને થવા માંડે છે. તે પછી ધમની ચાગ. ફ્રેયકર શક્તિમાં તેને વિશ્વાસ બેસી જાય છે. આ શ્રદ્ધા જાગી ગયા પછી તે સાધકના અંતરમાં સદા પ્રસન્નતા રેલાતી રહે છે, ગમે તેવી આફત આવે. સુશ્કેલી આવે, તે પણ તે તૈય ગુમાવતા નથી. નિરાશા જૈન તત્ત્વ રહસ્ય [ ૨૩૫ Page #249 -------------------------------------------------------------------------- ________________ એના જીવનમાંથી કાયમને માટે વિદાય થઈ જાય છે. દુઃખ મુશ્કેલી કઈ જ એને સ્પર્શતું નથી. આ શ્રદ્ધાનું બળ પ્રાપ્ત થયા પછી તે અજેય બની • જાય છે. ધર્મની પેગ ક્ષેયંકર શક્તિને પોતે અનુભવ કરી રહ્યો હોવાથી સર્વની સાથે પ્રેમ ભર્યો વર્તાવ કરતે આ રહી સર્વ પરિસ્થિતિમાં તે આનંદમગ્ન રહે છે. લોકેત્તર ધર્મનું તાત્કાલિક ફળ વિન નાશ અને ‘ચિત્ત ધૈર્યની વૃદ્ધિરૂપ મંગળના છે અને તેનું અપર - ફળ મોક્ષ પ્રાપ્તિ છે. * * nિ ) :: : .. ૨૩૬ ]. જેન તત્વ રહસ્ય Page #250 -------------------------------------------------------------------------- ________________ ચિંતા. આ સંસારમાં બહુ ઓછા આત્માઓ કઈ પણ. પ્રકારની ચિંતાથી સર્વથા મુક્ત હશે. ચિંતા એક પ્રકારને ભારે માનસિક રોગ છે. ચિંતાને વિષય હંમેશાં બદલાતું રહે છે. બાળક, વૃદ્ધ, ગરીબ, અમીર, રાગી, નિરગી દરેકને કઈને કઈ ચિંતા વળગેલી જ હોય છે, એટલું જ નહિ પણ મનુષ્યનું જીવન જેમ જેમ વિકસિત થતું જાય છે, તેમ-તેમ તેની. ચિંતાનો વિષય વધારેને વધારે જટિલ બનતું જાય છે. બાળકને માત્ર ભોજનની ચિંતા રહે છે અને તે. પણ જ્યારે ભૂખ લાગે ત્યારે જ. જ્યારે તે મોટું થાય. છે, ત્યારે ભણવાની, પાસ થવાની, પાસ થાય પછી આજીવિકા,. રળવાની તેમજ બીજી અનેક ચિંતાઓ એના મન પર પ્રભુત્વ જમાવી દે છે. જેન તવ રહસ્ય [ ૨૩૭ Page #251 -------------------------------------------------------------------------- ________________ ખાલ્યકાળની ચિંતા તા ક્ષણિક હાય છે. પર`તુ પ્રૌઢાવસ્થાની ચિંતાએ વર્ષો સુધી ચાલે છે. મનુષ્યના સ્વભાવ એવા છે, કે તે ચિંતા વગર રહી જ શકતા નથી. જે મનુષ્યને ચિ'તા નથી હાતી, તે કાંતા ઢવ હાય છે અથવા પશુ. ચિ'તાનુ' તાત્ત્વિક વિશ્લેષણ કરતા જણાય છે, કે માણસને પેાતાની અપૂર્ણતાનું જ્ઞાન સાલતુ હાવાથી તે ગમે તેવી સ્થિતિમાં હાય છે, તા પણ સતુષ્ટ રહી શકતા નથી. આ હકીકતના સમનમાં એક વિદ્વાન જણાવે છે કે એક ખુટ પૌલીસ કરનારને અધી સૃષ્ટિને માલીક બનાવવામાં આવશે, તા પણ તે સંતુષ્ટ નહિ થાય, પરંતુ તુરત જ બાકીની સૃષ્ટિના માલીક સાથે ઝઘડવા માંડશે. આ અતૃપ્તિનું કારણ એ છે, કે સ્વાભાવિક રીતે જ આત્મા હંમેશા પેાતાની પૂર્ણતા પ્રાપ્ત કરવા ઈચ્છે છે. તે જ્યાં સુધી પૂર્ણતાને પ્રાપ્ત નથી કરતા, ત્યાં સુધી સ'તુષ્ટ નથી રહી શકતા. તેની ચિંતાના વિષય, કાઇને કાઈ રહેવાના જ, તે પૂર્ણતા શું છે? શું તે અપૂર્ણતાની અનુભૂતિના અભાવમાં છે? હા. કાઈ કાઇ માણસે ભ્રમવશ થઈને એ વાતમાં વિશ્વાસ રાખે છે, કે ચિંતાથી વ્યાકૂળ થયેલા માણસ ત્રણ વસ્તુને આશ્રય કરે છે—તે છે નિદ્રા, નશેા અને મૃત્યુ. ૨૩૮ ] જૈન તત્ત્વ રહસ્ય Page #252 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યને જે દુઃખ છે, તે તેની ચેતનાને કારણે જ છે. જે વખતે તે પોતાની ચેતનાને ખોઈ બેસે છે, તે વખતે તેની ચિંતાઓ તથા વ્યથાઓ દબાઈ જાય છે અર્થાત્ તેના મનમાંથી તત્કાલ પૂરતી ઉડી જતી તેને લાગે છે. આવી અચેતનવત્ અવસ્થા નિદ્રા સમયે હોય છે અને તેથી ચિંતામાં આપોઆપ ઉંઘી જાય છે. પણ ખરેખર નાશ નથી પામતી. એટલે માણસની નિદ્રા ઉડી જાય છે તેની સાથે જ તે પુનઃ ચિત્તમાં સળવળાટ પેદા કરે છે એનાથી બચવા માટે કેટલાક માણસે ભ્રમવશાત્ નશાવાળી ચીજોનું સેવન કરે છે. આ નશે એ તો એક જાતનું કલે રેફર્મ છે, જે મનને થોડા સમય માટે બહેરુ બનાવે છે. બાકી તેનાથી મન ચિંતામુક્ત નથી જ બનતું. આધુનિક સુધારકે નશાવાળી ચીજોનું વેચાણ કાયદાથી બંધ કરાવવા ઈચ્છે છે, તેમજ મદિરાપાન અટકાવવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ દુઃખની અનુભૂતિને અભાવ કરવા માટે નશાને સાધન માનનારા મનુષ્યો છે, ત્યાં સુધી એ ચીજોને વપરાશ બંધ થવાની શક્યતા નહિવત્ છે. જ્યાં સુધી મનુષ્યના મનને તીવ્ર ચિંતાઓ સતાવ્યા કરશે, ત્યાં સુધી તે તેમાંથી મુક્તિ મેળવવા કઈને કઈ એવાં સાધને શોધવાને કે જેનાથી એને કૃત્રિમ અચેતનતા પ્રાપ્ત થઈ જાય. જન તત્વ રહસ્ય [ ૨૩૯ Page #253 -------------------------------------------------------------------------- ________________ જે મનુષ્ય એવી ભયંકર ચિંતાઓથી પીડાતે હોય. છે, કે જેમાંથી છૂટકારો પામવાની કઈ પણ આશા જ નથી દેખાતી, તે તે મૃત્યુને આમંત્રણ આપે છે. પરંતુ વિવેકી માણસ ચિંતાથી મુક્ત થવા માટે, નિદ્રા તેમજ નશાને આશ્રય લેતું નથી. તેમજ મૃત્યુને આશ્રય પણ લેતો નથી અર્થાત્ આપઘાત પણ કરતા નથી. આ આશ્રય લેવા એ નરી કાયરતા છે. ભાગેડુવૃત્તિ છે, અજ્ઞાન છે, તેનાથી ચિંતારહિત જીવનનું સુખ મળતું નથી. પણ અધિક દુઃખી થવાય છે. ચિંતાથી મુક્ત થવા માટેના ચિંતાના સ્વરૂપને સર્વ પ્રથમ બરાબર જાણું લેવાની જરૂર છે. આધ્યાત્મિક શક્તિના હાસથી ચિંતા પેદા થાય છે. જ્યારે આપણે વારંવાર કઈ પણ તુચ્છ વિષયનું ચિંતન કરીએ છીએ ત્યારે આપણી માનસિક શક્તિ મોટા પ્રમાણમાં ખવાઈ જાય છે. માનસિક શક્તિ ખવાઈ જતાં ચિંતાનું એજ દબાણ વધી જાય છે. જેવી રીતે તાવથી પીડાતા મનુષ્યને સર્વ પ્રકારનું ભજન કડવું લાગે છે, તેવી જ રીતે માનસિક શક્તિ વગરના મનુષ્યને દરેક સાંસારિક વિષય ભારે ચિંતાનું કારણ બની જાય છે. • વિષય સંબંધી વિચાર કરવાથી ચિંતાઓ ઓછી થતી નથી, બલકે વધતી જ રહે છે. જે કઈ મનુષ્ય ચિંતાથી મુક્ત થવા ઈચ્છતે હોય ૨૪૦ ] જેમ તત્વ રહસ્ય Page #254 -------------------------------------------------------------------------- ________________ તે તેણે કઈ પણ વિષય સંબંધી વિચાર વધારે વખત માટે ન કરવું જોઈએ. એમ કરવાની આપણે આપણા જીવનની અનેક સમસ્યાઓને હળવી કરી શકીએ છીએ. એક આંગ્લ વિદ્વાન એકવર્ડ કાર્પેન્ટર એક પુસ્તકમાં લખે છે, કે તરતને માટે વિચાર માત્રને વિનાશ કરી દે. પછી એ વિચારની શક્તિ અવ્યક્તરૂપે તમારી સમસ્યાઓને સહજમાં ઉકેલી લેશે. ચિંતાને નાશ કરવાને એક ઉપાય એ છે, કે આપણે હંમેશાં એમજ વિચારવું, કે જે કાંઈ બને છે, તે આપણું કલ્યાણ માટે જ છે. આ ભાવનાને દઢ કરવાના પ્રયત્નને “લાગ” કહેવામાં આવે છે. આપણા જીવનમાં એવી એવી અનેક ઘટનાઓ બને છે. કે જે એ વખતે તે ખરાબ લાગે છે, પરંતુ કાળાંતરે તે જ કલ્યાણરૂપ બની જાય છે. એટલા માટે જ ધૈર્યવાન પુરુષ કેઈ પણ તાત્કાલિક હાનિકારક ઘટનાથી પોતાની જાતને દુઃખી બનાવતા નથી. એ તે એ ભાવનાને દઢ કરે છે, કે જે આજે કષ્ટદાયક છે, તેનું પરિણામ ભવિષ્યમાં સારૂં જ આવશે. આપણે સર્વજ્ઞ નહિ હેવાથી ભવિષ્યમાં બનનારી ઘટનાઓ અગાઉથી જાણી શકતા નથી, પરંતુ આપણે વિચારોમાં તે અનુસાર વહેવાની શક્તિ રહેલી છે. જેને જે પ્રકારને વિશ્વાસ હોય છે, જેવી ભાવના હોય છે, તેવી જ સિદ્ધિ તેને યથાકાળે પ્રાપ્ત થાય છે. જેન તત્વ રહસ્ય [ ૨૪૧ Page #255 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યના વિચાર એક બીજ સરખા છે. જે કેટલાય દિવસ સુધી અવ્યક્ત રહીને સંસારમાં વૃક્ષના રૂપમાં પ્રગટ થાય છે. આપણે અવ્યક્ત પ્રકૃતિની ભૂમિમાં જેવા વિચાર બીજ નાંખીએ છીએ, તેવાંજ ફૂલ-ફળ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ-એ એક અચળ સિદ્ધાન્ત છે. જે મનુષ્યને ઈશ્વરમાં શ્રદ્ધા નથી હોતી, તેના ચિત્તને ચિતા હમેંશા વિહવળ-વ્યાકુળ કરે છે. ઈશ્વરશ્રદ્ધા એ વિચારને દઢ કરે છે કે ઈશ્વરના નિયંત્રણમાં સઘળું કલ્યાણ માટે જ બને છે.” મનનું સ્વરૂપ જ સંકલ્પ વિક૯પાત્મક છે. જ્યારે મન શાન્ત બને છે, ત્યારે ચિંતા આપોઆપ વિલીન થઈ જાય છે. તેથી પૂર્ણ પરમાત્માની નિત્ય આરાધના કરવી –એ ચિંતાથી મુક્ત થવાને અમેઘ ઉપાય છે. ઈશ્વરારાધનાથી આંતરિક શક્તિ પ્રાપ્ત થાય છે, એટલું જ નહિ પણ ચિત્તમાં વિષય-વિરાગ ઉત્પન્ન થઈ જાય છે. તેમજ ધીમે-ધીમે આત્મજ્ઞાનનો ઉદય થાય છે. અને એ વાત પણ પ્રયક્ષ થઈ જાય છે, કે આત્મા પોતે જ આનંદરૂપ છે. સાંસારિક વસ્તુઓથી મળ જણાતે આનંદ-એ તે આત્માનંદને માત્ર આભાસ છે. પડછાયાને પકડવાથી વસ્તુ હાથ નથી લાગતી, તેમ સાંસારિક સુખથી આત્માનંદ નથી સાંપડતો. ૨૪૨ ] જેન તવ રહસ્ય Page #256 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યને આત્મજ્ઞાન નથી થતું ત્યાં સુધી ચિતા અને દુ:ખ રહ્યા કરે છે. આપણે કોઈ ધનવાન માણસને જોઇએ છીએ ત્યારે એમજ વિચારીએ છીએ, કે એને કોઇ પણ પ્રકારની ચિ'તા નહિ હાય, પર’તુ સાચી હકીકત એનાથી તદ્ન વિપરીત હાય છે. ગરીબ માણસને ચિ'તા એછી હાય છે પણ ધનવાનને પેાતાના ધનની રક્ષા તથા વૃદ્ધિ વગેરેની અધિક ચિંતા રહે છે, આ સંસારમાં કોઈપણ વસ્તુ માનસિક પ્રયત્ન વગર મેળવી શકાતી નથી, તેમજ સ્થિર રહેતી નથી. જ્યાં આપણે એ પ્રયત્નને વ્યક્તરૂપમાં નથી જોતા, ત્યાં તે અવ્યક્ત રૂપમાં પણ હાય છે. દ્રવ્ય પ્રાપ્તિ માટે માણસને અનેક જાતનાં પાપ કરવાં પડે છે. ધનવાન માણસ એક તરફ ઘણા ચાલાક હાય છે અને ખીજી તરફ તે જગતમા એવી ખ્યાતિ ચાહે છે, કે બધા તેને ભલા અને ઈમાનદાર કહે, કારણ કે તે વગર તેા ધન રક્ષા થઈ શકતી નથી. પરંતુ 'ડેથી વિચારતાં જણાશે, કે તેનું કાઈ પણુ કાય મહદ્ અંશે સ્વાર્થ રહિત નથી હાતું. તેનુ' હૃદય હ ંમેશા અંતર જવાળાથી સ તપ્ત રહે છે. જે લેાકેા બહારથી ભર્યા-પૂર્યા સુખી દેખાતા હોય છે, તેનાં અંતઃકરણ માટે ભાગે સડેલાં હાય છે. તેઓના હૃદયરૂપી ઘરમાં ચિંતાઓ રૂપી સાપ વીંછી ઘર જૈન તત્ત્વ રહસ્ય [ ૨૪૩ Page #257 -------------------------------------------------------------------------- ________________ કરીને રહે છે. અને તેમને હંમેશાં ડંખ્યા કરે છે, તેઓ. એક ક્ષણ પણ શાન્તિ માણી શકતા નથી. મનુષ્યની સઘળી ચિંતાઓ પોતાની જ બનાવેલી હોય છે. કેઈ પણ ભાવિઘટના આપણી ચિંતાનો વિષય બનશે કે નહિ, તે આપણું મન ઉપર નિર્ભર છે. જે માણસનું મન નબળું હોય છે, તેને આપણે એક ચિંતાથી મુક્ત કરીએ કે તરત જ તે બીજી વાતની ચિંતા કરવા લાગશે. બાહ્ય સામગ્રીથી ચિંતાનું નિવારણ થઈ શકતું નથી. ચિંતાનું નિવારણ તે આંતરિક સ્થિતિમાં પરિવર્તન થવાથી જ થાય છે. એ પરિવર્તન સાત્વિક અભ્યાસ, પ્રભુભક્તિ તથા આત્મજ્ઞાનથી જ થઈ શકે છે, નિર્વિકલ્પતા પ્રાપ્ત થવી એટલે જ ચિંતાથી મુક્ત થવું અને નિવિકલ૫તા જ્ઞાની પુરુષોને જ પ્રાપ્ત થાય છે. ૨૪૪] જૈન તત્વ રહસ્ય Page #258 -------------------------------------------------------------------------- ________________ ૧૦ EBI ન્યાયસંપન્ન વૈભવ વસ્તુતઃ જીવને સમ્યફ બેધ જેમ જેમ વધે છે, તેમ-તેમ જિજ્ઞાસા પણ વધે છે. જાણેલું અલપ લાગે, પિતાની અજ્ઞાનતા ઓળખાતી જાય, મિથ્યા અહંકાર મંદ પડી જાય, તે સમજવું કે જ્ઞાન પામ્યું છે. લીધેલો આહાર પચવાથી સ્વાથ્ય સુધરે છે, તેમ જ્ઞાન પણ પચે છે, ત્યારે ઉપશમ ભાવ પ્રગટે છે અને સાચી જિજ્ઞાસા વધે છે. જિજ્ઞાસાની સાચી પૂતિ તે પિતાને જ પ્રકાશ કરી શકે, કિન્તુ એ પ્રકાશ માટે બીજાની પાસેથી જાણવું જરૂરી છે. શ્રી જિનેશ્વર પરમાત્મા અને તેઓશ્રીના વચને પ્રત્યે જેટલું બહુમાન વધે, તેટલે પ્રકાશ શીવ્ર થાય અને તેટલું જિનવચનનું ગાંભીર્ય સમજાય. - | સર્વ શાસ્ત્રને સાર એ છે કે મિથ્યા અહંકારમાંથી જન્મેલી સ્વાર્થ વૃત્તિ સર્વ અનર્થોનું મૂળ છે. અને જેન તવ રહસ્ય [૨૪૫ Page #259 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર ભાવમાંથી પ્રગટ થયેલી પરાર્થવૃત્તિ સર્વ સંપત્તિનું મૂળ છે. તે સ્વાર્થવૃત્તિને ટાળવા અને પરાર્થવૃત્તિ પ્રગટ કરવા માટેના પ્રારંભિક ઉપાયોને માર્ગાનુસારિતા કહી છે. તેનું મહત્વ જાણવું ખૂબ જરૂરી છે. પરસ્પર અનુવિદ્ધ સમ્યગદર્શન. સમ્યગુજ્ઞાન અને સમ્મચારિત્ર આદિ આત્મગુણે મુક્તિનો માર્ગ છે, એ જ ગબળ છે. તવથી એજ ન્યાય છે, એ જ ચારિત્ર છે, એજ આત્મા છે અને એજ મુક્તિ છે. તેને મેળવવા માટે માર્ગાનુસારિતા અતિ આવશ્યક છે. પાયે આગળ વધીને જેમ મકાન બને છે અને બીજ આગળ વધીને જેમ વૃક્ષ બને છે, તેમ ક્રમશઃ આત્મ શુદ્ધિ સાથે વધતી આ માર્ગનુસારિતા એજ મેક્ષમાર્ગ બની જાય છે. અને પરાકાષ્ટાએ પહોંચેલી તે જ મુક્તિ બને છે. આ રીતે માર્ગોનુસારિતાને સુખ, મુક્તિ સાથે એ સંબંધ છે કે નાના-મોટા બાહ્ય-અત્યંતર સુખને પ્રાપ્ત કરવા માટે તેનું પાલન અનિવાર્ય છે. શાસ્ત્રકાર ભાગવંતએ તેનું પાલન કરવાના ૩૫ પ્રકારે જણાવ્યા છે. તેને શાસ્ત્રીય પરિભાષામાં માર્ગાનુસારીના ૩૫ ગુણ કહેવાય છે અને તે સર્વમાં ન્યાય સંપન્ન વૈભવ-એ પહેલે ગુણ છે. આ ન્યાય સંપન્ન વૈભવ ગુણનું વિધાન કરવામાં શારાકારોને મુખ્ય ઉદ્દેશ વૈભવ પ્રાપ્ત કરાવવાને નહિ પણ અન્યાયના ત્યાગપૂર્વક ન્યાયનું પાલન કરાવવાનું છે. = ૨૪૬ ] જૈન તત્વ રહસ્ય. Page #260 -------------------------------------------------------------------------- ________________ સાથે રહેતી એકજ રાજ્યની પ્રજાનુ' કર્તવ્ય છે, કે પેાતાના જીવનથી ખીન્દ્રને ખાધા ન પહોંચાડતાં શકયતા પ્રમાણે સહાય કરવી. ખાધા પહોંચાડનાર રાજ્યના ગુન્હેગાર ખને છે અને બીજાને શકય સહાય કરનારા રાજાની મહેરખાનીને પાત્ર બને છે, પ્રજામાં પણ તે આદર-સન્માન પૂજા વગેરેને પામે છે. તેમ શ્રી જૈનશાસનની પ્રારૂપે જગતના સ જીવાનુ કન્ય છે, કે પેાતાના સ્વાર્થને કારણે બીજને કષ્ટ નહિ આપતાં પેાતાની શક્તિ તેમજ સામગ્રી અનુસાર બીજાને સુખી કરવા પ્રયત્ન કરવા. બીજાને કષ્ટ આપનાર ધ શાસનના ગુન્હેગાર બને છે. તેથી તેના ગુન્હા મુજબ કમ તેને નાની-માટી શિક્ષા કરે છે. એથી વિપરીત બીજાને યથાશકિત સુખ આપનારા ધર્મ શાસનની મહેરબાની મેળવી શકે છે અને સર્વત્ર આદર-સન્માન-પૂજા વગેરેને પામે છે. એ કારણે અન્યને કોઈ પ્રકારે દુઃખમાં નિમિત્તભૂત અનવુ' એ અન્યાય છે અને સુખમાં નિમિત્ત બનવુ' એ ન્યાય છે. સર્વ જીવાના સુખ માટે શુદ્ધ આત્મ-પરિણામ પૂર્ણાંકનુ સર્વથા પ્રાણાતિપાત વિરમણ અર્થાત્ અહિંસા, તેને પરમ ધર્મ કહ્યો છે, અને કાઈ પણ જીવને થાડું પણ દુઃખ પહેાંચાડવું તેને હિસારૂપ અધમ કહ્યો છે. જૈન તત્ત્વ રહસ્ય [ ૨૪૭ Page #261 -------------------------------------------------------------------------- ________________ તેનું કારણ એ છે કે હિંસા એ અન્યાય છે, અહિંસા એ ન્યાય છે. ન્યાય એ સંપત્તિ છે. કઈ પણ આપણને અન્યાય કરે, તે તે આપણને ઈષ્ટ નથી, તેમ આપણે પણ કોઈને અન્યાય કરીએ તે તેને ઈષ્ટ ન જ હોય. સામાન્યતઃ તો સર્વ કેઈ ન્યાયને કર્તવ્ય અને અન્યાયને અકર્તવ્ય કાળજે છે. પણ ન્યાય શું અને અન્યાય શું, એનો વિવેક ખરેખર દુષ્કર છે. જેની બુદ્ધિ પર અહંકારનું સામ્રાજ્ય સ્થપાયેલું છે, તે પ્રાયઃ ન્યાયઅન્યાયને યથાર્ય વિવેક કરી શકતો નથી. એ કારણે ન્યાયને સમજવા માટે માર્ગાનુસારિણું બુદ્ધિની જરૂર રહે છે. આ બુદ્ધિ જીવમાં શ્રી નમસ્કાર મહામંત્રની આરાધનાથી પ્રગટે છે. માટે જ્ઞાની ભગવંતોએ સર્વ કાર્યો કરતાં પહેલાં શ્રી નવકાર મંત્રના ઉચ્ચારણનો વિધિ જણાવ્યા છે. કઈ પણ કાર્ય અનેક નિમિત્તાનું બળ મળતાં સિદ્ધ થાય છે. તે સર્વ નિમિત્તને બે ભાગમાં વહેંચીએ, તે અંતરંગ નિમિત્ત અને બાહ્ય નિમિત્ત એવા બે વિભાગ પડે છે. એક ગુરુ અને શિષ્ય છે. ગુરૂ શિષ્યને ભણાવે છે, શિષ્ય ભણે છે. - આ કાર્યમાં બીજા કારણોને ગૌણ કરીએ તે પણ શિષ્યને ઉદ્યમ અને બુદ્ધિ અને ગુરૂને ભણાવવા પ્રયત્ન ૨૪૮ ] જૈન તત્વ રહસ્ય Page #262 -------------------------------------------------------------------------- ________________ ત્રણે કારણેને માનવા જોઈએ. ત્રણેના પેગ વિના ભણવું તે દુઃશક્ય છે. આ કાર્યમાં ભણનારને પ્રયત્ન અને બુદ્ધિ બંને કારણ છતાં–‘ગુરૂ કૃપાથી હું ભણી શક; એમ માનનારા શિષ્યની બુદ્ધિ માર્ગોનુસારિણી ગણાય છે. અને ગુરૂકૃપા ભલે હોય, પણ મારી બુદ્ધિ વિના ગુરૂ શી રીતે ભણાવી શકે? માટે મારી બુદ્ધિથી હું ભણું શક, એમ માનનાની બુદ્ધિ ઉન્માર્ગગામિની કહી શકાય. પહેલી બુદ્ધિમાં ન્યાય છે, બીજીમાં અન્યાય છે. આ દષ્ટાન્તમાં ગુરૂ પણ જે શિષ્યના ઉદ્યમ અને બુદ્ધિને મુખ્ય માને અને પિતાના પ્રયત્નને ગૌણ માને, તે ગુરૂની બુદ્ધિ માર્ગાનુસારિણી અને પોતે ભણાવ્યો માટે જ શિષ્ય ભણી શકે, એમ માને તે તે બુદ્ધિ ઉન્માર્ગગામિની ગણાય. કારણ કે તે અહંકાર વર્ધક છે. એ જ રીતે ભણાવવાને ગુરૂને પ્રયત્ન છતાં શિષ્ય ન ભણી શકો, ત્યારે જે એમ માને કે ગુરૂએ તે મારા પ્રત્યે ઘણે ઉપકાર કર્યો, પણ મારી બુદ્ધિ મંદ હેવાથી હું ન ભણી શક્યો, તે તે બુદ્ધિ માર્ગોનુસારિણી અને પોતાની મંદ બુદ્ધિને ગૌણ કરીને ગુરૂએ ભણાવવામાં લક્ષ્ય ન આપ્યું, માટે હું ન ભણી શકો, એમ માને તે તે બુદ્ધિ ઉન્માર્ગગામિની સમજવી. ગુરૂ પણ એમ માને કે શિખ્ય જડ હેવાથી ન ભણી શકો, મેં તે ઘણા પ્રયત્ન કર્યો, તે તે બુદ્ધિ જૈન તત્વ રહસ્ય [૨૪૯ Page #263 -------------------------------------------------------------------------- ________________ ઉન્મા ગામિની છે, તેને બદલે એમ માને કે ભણાવવાની મારી કળામાં કચાશ હાવાથી શિષ્ય ન ભણી શકા, કલાવત ગુરૂએ તેા પત્થરને પણ પલ્લવિત કરી શકે છે, મારામાં એ શક્તિ નથી, માટે તે ભણી ન શકયા, તા તે બુદ્ધિ માર્ગાનુસારિણી સમજવી. સામાન્યતઃ કાઈ પણ શુભ અશુભ કાર્યમાં પાતે તથા ખીજા નિમિત્ત હૈાય છે. તેમાં શુભ કાર્યના યશ બીજાને આપવા અને અશુભ કાર્યના દોષ પેાતાના માનવા એ ન્યાય છે. તેથી વિપરીત શુભકાર્યના યશ પાતે ઉપાડી લેવેઅને અશુભના દોષ બીજના શિરે મૂકવા તે અન્યાય છે. એક સયુક્તિ છે, મીજી અસયુક્તિ છે. એક બુદ્ધિ અહંકાર પ્રભાવિત છે, બીજી નમસ્કાર–પ્રભાવિત છે. એક ભાવ શુદ્ધિરૂપ છે. બીજી અશુદ્ધિરૂપ છે. એક જિનાજ્ઞારૂપ છે, ખીજી માહની આજ્ઞારૂપ છે. અનાદિ કાલીન અહંકાર પ્રેરિત બુદ્ધિને કારણે જીવ વિવિધ પ્રકારે અન્યાય સેવતા આવ્યા છે. તેથી જ કર્માંનાં ખ'ધના ચાલુ રહ્યાં છે તેને તેડવાના એક જ ઉપાય છે. ન્યાય. તેના આશ્રય લીધા વિના કદાપિ તે સુખી થાય તેમ નથી. માટે સવ કાર્યોમાં ન્યાયના આશ્રય અનિવાર્ય છે. એ કારણે આ ગુણને પ્રથમ નબરે પ્રરૂપ્યા છે. ન્યાયના કમ ભેદે અને કર્તાના ભેદે વિવિધ રૂપે છે, તેમાં પ્રથમ સોંપત્તિ મેળવવામાં અન્યાયને ત્યજી, ન્યાયના આશ્રય લેવાનું આ ગુણુમાં વિધાન એ કારણે જૈન તત્ત્વ રહસ્ય ૨૫૦ ] Page #264 -------------------------------------------------------------------------- ________________ છે, કે તે ગૃહસ્થ જીવનમાં સ્વ શરીર, કુટુંબ, સ્વજન સંબંધીઓ વગેરેના પાલન પોષણ, રક્ષણ કે સુખ માટે ધન મેળવવામાં આવે છે, તે ધન જે અન્યાયના માર્ગે ઉપાર્જિત કરેલું હોય છે, તે બધાને દુઃખી કરે છે. ન્યાયથી મેળવેલું ધન સુખનું સાધન બની શકે છે. માટે તેનું પાલન જરૂરી છે. માનવદેહ સ યંત્રમાં સર્વ શ્રેષ્ઠ યંત્ર છે. અન્ય કે શરીરથી અશક્ય એવાં ધર્મના કાર્યો કરવાની તેમાં શક્તિ છે. માટે તેને ન્યાયી બનાવ્યા વિના અન્ય કાર્યમાં ન્યાયની રક્ષા કદાપિ શક્ય નથી. આપણને લાગશે કે જે શરીર જડ છે, આત્માને ઉભાગે લઈ જવાના સ્વભાવવાળું છે, તેને ન્યાયી કેમ બનાવી. શકાય? શું તે જડ મટીને ચેતનવંતુ બની શકે? તેનું સમાધાન એ છે કે ચારાના વ્યસનવાળે પણ ભીલ, જેમ શ્રીમંતની બુદ્ધિને વેગે શ્રીમંતને પક્ષકાર બની, તેની રક્ષા આદિ કાર્યો કરે છે, તેમ આત્માનું વિરોધી જડ પણ શરીર માર્ગાનુસારિણી બુદ્ધિવાળા, આત્માના પક્ષમાં રહીને તેની રક્ષા અને તેનાં કાર્યો કરી. શકે છે. આ કારણે જ મન અને ઈન્દ્રિયેના પ્રશસ્ત, અપ્રશરત ભેદો શાસ્ત્રમાં કહ્યા છે: ન્યાય સંપન વૈભવનું તત્તવથી એ ફળ છે, કે તેનાથી પિાષાયેલી ઈન્દ્રિયો અને મન આત્માને પક્ષ કરે. આત્માની આજ્ઞાને આધીન રહી તેનાં કાર્યો કરી આપે છે. જેને તવ રહસ્ય ( [ ૨૫૪૪ Page #265 -------------------------------------------------------------------------- ________________ માનવનું શરીર સર્વ યંત્રમાં એક અલોકિક યંત્ર છે. જીવન માટે જરૂરી લૌકિક, લોકેત્તર સર્વે કાર્યો કરવાની તેનામાં શક્તિ છે, આવડત છે, બીજા કઈ - શરીરથી અશકય એવાં ધર્મના કાર્યો કરવાથી તેની શક્તિના કારણે જ્ઞાનીઓએ તેને ધર્મનું મુખ્ય સાધન માન્યું છે. આ શરીરનું સંચાલન મન છે મનની પ્રેરણાને આધીન બનેલી ઈન્દ્રિય, તે–તે પ્રવૃત્તિ કરે છે, તેથી મનને વશ કરવું જરૂરી છે મનને વશ કરવું એટલે ન્યાયનું પક્ષકાર બનાવવું. મનને ન્યાયના પક્ષમાં જોડવા માટે ન્યાયસંપન્ન વૈભવથી કેટલી અને કેવી જરૂર છે, તે આપણે વિચારીએ. પ્રત્યેક સંસારી જીવને પણ કુટુંબ હોય છે. એક આદ્ય અને બે આંતર કુટુંબ, તેમાં પ્રત્યક્ષ દેખાતું ભવ– ધારણીય શરીર અને તે શરીર સાથે સંબંધ ધરાવતાં માતપિતા, પતિ-પત્ની, ભાઈ–બહેન અને સઘળા સ્વજન-સંબંધી વગેરે જીવનું બાહ્ય કુટુંબ છે. તેને સંબંધ જીવને એક ભવ પૂરતો જ હોય છે, કારણ કે પ્રત્યેક - ભવમાં તે બદલાય છે. તત્તવથી જીવનું હિત, અહિત કરવામાં આ કુટુંબ ગૌણ છે કારણ કે પ્રત્યેક પ્રસંગમાં તે મનને આધીન રહે છે અને મને બે આંતર કુટુંબેમાંથી એકને આધીન રહે છે, છતાં મૂઢ માણસે આ કુટુંબને પિતાનું સર્વસ્વ માનીને ભૂલે છે. - ૨૫૨ ] જૈન તત્વ રહસ્ય Page #266 -------------------------------------------------------------------------- ________________ એ બે આંતર–કુટુંબે પૈકી એક સમા, નમ્રતા,. સરળતા, સંતોષ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, વિનય, દયા વગેરે પરિવાર વાળું કુટુંબ જીવનું હિતસ્વી છે. તે અનાદિ છે, અક્ષય છે. આત્માનાં સર્વ–હિતકર કાર્યો કરવાને તેને સ્વભાવ છે અને પ્રગટ અપ્રગટરૂપે આત્માની સાથે રહે છે, તેને જ્ઞાનીઓ ધમ–કુટુંબ' કહે છે. આ કુટુંબનો પ્રાણ ન્યાય છે ન્યાયના પાલનથી તેનું પોષણ થાય છે. અને પુષ્ટ થતાં તે પ્રગટ થઈ આત્માનું હિત સાધે છે. બીજું આંતર–કુટુંબ તે ક્રોધ, માન, માયા, લોભ,. મેહ, મદ, ઈર્ષા, હિંસા, ભય વગેરે પરિવારવાળું છે. તે જીવનું અહિત કરનારું છે. અનાદિકાળથી તે જીવનું સહચર થતાં અસ્વાભાવિક હોવાથી કેટલાક ભવ્ય જી તેના સંબંધને તેડી શકે છે. જ્ઞાનીઓ તેને “પાપ-કુટુંબ કહે છે. આ પાપ-કુટુંબને પ્રાણ અન્યાય છે. અન્યાય વૃત્તિથી તે પોષાય છે અને પુષ્ટ બનેલું તે આત્માનું અહિત કરે છે. બાહ્ય કુટુંબનું સંચાલક મન, જે આંતર-કુટુંબના પક્ષમાં જોડાય છે, તેની સાથે બાહ્ય કુટુંબ પણ જોડાય છે. અને ન્યાય, અન્યાય દ્વારા તે–તે કુટુંબને જીવત બનાવવાનું કાર્ય તે કરે છે. જૈન તત્વ રહસ્ય [૨૫૩ Page #267 -------------------------------------------------------------------------- ________________ પાપ-કુટુંબના સંબંધથી છૂટવા માટે ઘર્મ કુટુંબને પુષ્ટ-જીવંત કરવું જ પડે. ન્યાયના પાલનથી જ તે પુષ્ટ થાય, કારણ કે ન્યાય તેને પ્રાણ છે. ન્યાય, અન્યાયને આધાર સ્તંભ મન છે. તેથી ન્યાયનું પાલન કરવા માટે મનને અન્યાયથી રોકવું જ જોઈએ. સર્વ ધર્મશાસ્ત્રકારોએ મનને વશ કરવાનું, અન્યાયના પક્ષમાં જતાં રોકવાનું વિધાન કર્યું છે. મનને અન્યાયથી રોકવામાં આવે, તે સર્વ પાપ રોકાઈ જાય છે અને જે પુરૂષ મનને અન્યાયથી રેકત નથી, તેનાં સર્વ પાપે વધી જાય છે, એમ જ્ઞાની ભગવંતો કહે છે. ન્યાય સંપન્ન વૈભવ મનને વશ કરવામાં કઈ રીતે સફળ થાય છે, તે સમજવા જડ દ્રવ્યો ઉપર મનવૃત્તિની કેવી અસર થાય છે, તે જાણવું જરૂરી છે. મનવૃત્તિની અસર અચિત્ય થાય છે. શબ્દ વર્ગણાના પુદ્ગલો જડ છે, બેલનારના મનોગત ભાવથી તે વાસિત થઈ, શ્રોતામાં તેવો ભાવ પેદા કરે છે. એક માણસ સદ્દભાવથી બેલે છે ત્યારે તેના સદ્દભાવથી વાસિત થયેલા શબ્દો કઠોર હેય, તે પણ શ્રોતામાં સદ્ભાવ પ્રગટ કરે છે. તે જ માણસ જ્યારે અસદ્દભાવથી બેલે છે, ત્યારે તેના અસદ્દભાવથી વાસિત થયેલા કમળ પણ શબ્દો શ્રોતાને બાણ-પ્રહાર જેવી વ્યથા કરે છે. ૨૫૪] જૈન તત્વ રહસ્ય Page #268 -------------------------------------------------------------------------- ________________ આહારાદિના પુદ્દગલા જડ છે, છતાં સદ્ભાવથી પીરસાલા સૂકા રોટલેા, પણ મીઠા બને છે. અસદ્ભાવથી પીરસાએલાં સ્વાદિષ્ટ પકવાન પણ બેસ્વાદ લાગે છે, આવા અનુભવા પ્રાયઃ સર્વને થાય છે ઉદારતાથી આપેલે એટલેા પણ આરામ આપે છે અને તિરસ્કાર વૃત્તિથી વાસિત ખનેલી કુસુમ-શય્યા પણ બેચેન બનાવે છે. એ કારણે બુદ્ધિમાન પુરુષા વસ્તુની કિ`મત, આપનારની મનોવૃત્તિને–ભાવને અનુસરીને આંકે છે. વેપારીએ વેચવા ખરીદવાની વસ્તુના મૂલ્યને ‘ભાવ' કહે છે, તેનું કારણ પણ આ જ છે. પુદ્દગલ દ્રવ્ય ભાવનુ વાહક છે, એ હવે સમજાયુ હશે. પરસ્પરના શુભાશુભ ભાવની આપ-લે પ્રાયઃ તે–તે ભાવથી વાસિત કરેલાં પુદ્દગલ દ્વારા થાય છે, આ પણ એકાંત મામત નથી, કારણ કે કાઇ ઉત્તમ પુરૂષને કુવાસના વાસિત પુદ્ગલા પણ દુર્ભાવ પેદા કરવામાં નિષ્ફળ નીવડે છે અને કાર્ય નિકૃષ્ટ પુરુષને સદ્ભાવ વાસિત પુદ્દગલા પણ દુર્ભાવ પેદ્યા કરે છે. પરંતુ તેમાં કારણુ તરીકે તે-તે જીવની ઉત્તમતા ચા અધમતા રહેલી છે. એ રીતે ન્યાયવૃત્તિથી મેળવેલા વૈભવ ન્યાય વાસિત અને છે અને અન્યાય વૃત્તિથી મેળવેલા વૈભવ અન્યાય વાસિત બને છે. બીજી વાત એ પણ છે, કે વૈભવ મેળવવા ન્યાયના વિચાર માત્ર કરવાથી પહેલાં કહ્યું તે ધર્મ-કુટુંબ જૈન તત્ત્વ રહસ્ય [ ૨૫૫ Page #269 -------------------------------------------------------------------------- ________________ સ્વસ્થ બને છે. અને અન્યાયને વિચાર કરવાથી પાપકુટુંબ પુષ્ટ બને છે. ધન મળે કે ન મળે, પણ ન્યાય કે અન્યાયને પક્ષ કરવાથી તે–તે આંતર-કુટુંબને તે પિોષણ મળે જ છે. પરિણામ એ આવે છે કે અન્યાયથી મેળવેલ વૈભવ અભ્યાય વાસિત થાય છે. આંતર પાપ–કુટુંબ પોષાય છે અને તે વૈભવથી મળેલા ભેગો અન્યાય વાસિત હેવાથી ભેગવનારનું મન અને શરીર અન્યાય વાસિત બની પુનઃ પુનઃ અન્યાયને પક્ષ કરી પાપ-કુટુંબને પિષે છે. જ્યારે ન્યાયથી મેળવેલ વૈભવ, ન્યાય વાસિત બને છે, આંતર ધર્મકુટુંબ પોષાય છે અને ન્યાય વાસિત વૈભવથી મેળવેલા ભાગે ન્યાય વાસિત હોવાથી, ભગવનારનું મન અને શરીર ન્યાયવાસિત બનવાથી, પુનઃ પુનઃ ન્યાયનું સેવન કરી ધર્મ-કુટુંબને પિષે છે. એ રીતે ન્યાય સંપન્ન વૈભવ મનને ન્યાય માર્ગે જોડવામાં સહાય કરે છે અને ન્યાયના માર્ગે ચઢેલું મન, સર્વ કાર્યોમાં બાહ્ય શરીર વગેરેને ધર્મ-કુટુંબના પક્ષકાર બનાવી સર્વ શુભ પ્રવૃત્તિઓનું સાધક બનાવે છે. આ કારણે સર્વ ધર્મશાસ્ત્રકારોએ મનને વશ કરવાનું વિધાન કર્યું છે. અને તેના વિવિધ ઉપાયો બતાવ્યા છે. તે સર્વ ઉપામાં મૂળભૂત ઉપાય ન્યાય સંપન્ન વિભવ છે. એના અભાવે બીજા ઉપાયે પ્રાયઃ નિષ્ફળ. જાય છે. ' ૨૫૬ ]. જેન તત્વ રહસ્ય Page #270 -------------------------------------------------------------------------- ________________ સવ પાપ વ્યાપારોને ત્યાગ કરી કેવળ પાપકુટુંબન સંબંધ તેડવા માટે જીવનને જિનાજ્ઞાબદ્ધ કરનારા પૂ. સાધુ, સાધવી વર્ગને પણ બેતાળીશ દોષ રહિત નિર્દોષ ન્યાયસંપન્ન આહારાદિ વહોરવાનું વિધાન છે. તેઓ પણ અન્યાય સંપન્ન (દોષિત) આહારદિને ઉપયોગ કરે, તે મનને વિજય કરી શકતા નથી. તે વિવિધ પાપ પ્રવૃત્તિઓમાં ગૂંથાએલ ગૃહસ્થ ન્યાયસંપન્ન વૈભવ વિના મન વિજય કઈ રીતે કરી શકે? અને મન વિજય કર્યા વિના પાપ–કુટુંબના પિષક મનથી કર્મના બંધને કઈ રીતે તેડી શકે ? એ કારણે આજીવિકા મેળવવામાં ન્યાયનું પાલન અનિવાર્ય છે. આપણે ધર્મ, અધર્મ એવા શબ્દોને જાણીએ છીએ, પણ તેના આંતર સ્વરૂપથી અજ્ઞાન છીએ, તેથી આપણે ધર્મનાં કાર્યો કરીએ છીએ, પણ ન્યાયને પક્ષ કરતા નથી. અધમના કાર્યોથી ડરીએ છીએ, પણ અન્યાયને પક્ષ કરતાં ડરતા નથી. ધર્મ-કુટુંબના પ્રાણભૂત ન્યાયની રક્ષા એજ ધમની રક્ષા અને પાપ–કુટુંબના પ્રાણભૂત અન્યાયને ત્યાગ એજ પાપનો ત્યાગ આ તવને આપણે સ્વીકારવું પડશે. ન્યાય એજ મુક્તિનો માર્ગ છે, એજ યોગબળ છે. એજ ચારિત્ર છે, એજ આત્મા અને એજ મુક્તિ છે. એ જૈન તવ રહસ્ય [૨૫૭ ૧૭ Page #271 -------------------------------------------------------------------------- ________________ તત્વ જેમ-જેમ સમજશે તેમ-તેમ ન્યાય પ્રત્યે સન્માન જાગશે. અન્યાય તરફ અણગમે પેદા થશે. જીવને અનાદિ કાળથી સંસારમાં રખડાવનાર, પુણ્ય પ્રાપ્ત વિવિધ સુખ-સામગ્રીને બરબાદ કરનાર અને એ રીતે અનેકવિધ દુઃખેની પરંપરા સજીને જીવને પીડનાર એક અન્યાય, આત્માને અનાદિ વૈરી છે એ સત્યને સમજવા માટે કર્મો, તેના બંધ, બંધનાં કારણે, તેના વિપાકે વગેરે ઘણું ઘણું જાણવા જેવું છે. લૌકિક કે લોકોત્તર કેઈ પણ પ્રવૃત્તિ, જે ન્યાય વૃત્તિથી કરવામાં આવે, તે તે ધર્મને–આત્મ ધર્મને-આત્માના સ્વરૂપને પ્રગટ કરી જીવને નિરૂપાધિક સુખને ભક્તા બનાવી શકે છે. તેનાથી વિપરીત, સારી ગણાતી પણ પ્રવૃત્તિ જે અન્યાયવૃત્તિપૂર્વક કરવામાં આવે, તે તે અધર્મનું, મિથ્યા-વનું, કામ, ક્રોધાદિ જડ ભાનું પિષણ કરી જીવને ભવમાં ભટકાવે છે. આ કારણે જ જ્ઞાનીઓએ સુખનું મૂળ ન્યાય છે અને દુઃખનું મૂળ અન્યાય છે એમ ફરમાવ્યું છે. અન્યાય–પ્રવૃત્તિ કરતાંય અન્યાય વૃત્તિ વધુ ભયંકર છે. જ્યાં સુધી મને વૃત્તિ અન્યાયને પક્ષ કરશે, ત્યાં સુધી બાહ્ય પ્રવૃત્તિમાં ન્યાય નહિ સચવાય. સચવાશે તે પણ થોડા કાળ માટે. અને તે પણ કોઈ પ્રવૃત્તિમાંજ. સદૈવ સર્વ પ્રવૃત્તિઓમાં ન્યાયનું પાલન ન કરવા માટે તે મનવૃત્તિમાં ન્યાયને પક્ષ જગાડે પડશે, અને તે ૨૫૮ ] જેન તત્વ રહસ્ય Page #272 -------------------------------------------------------------------------- ________________ માટે અહંકાર, સ્વાર્થ અને તેમાંથી પ્રગટેલા કામ, ક્રોધ, મદ, મેહ વગેરે અંતરંગ શત્રુઓને દૂર કરી તેના સ્થાને નમસ્કારભાવ, પરાર્થભાવ અને વૈરાગ્યમૂલક ક્ષમાદિ ધર્મોને પ્રગટાવવા પડશે. જીવનમાં શ્વાસોચ્છવાસ કરતાં ય ન્યાયવૃત્તિની આવશ્યકતા ઘણી વધારે છે કારણ કે એક શ્વાસોચ્છવાસમાં અસંખ્યાતા સમય વ્યતીત થાય છે. અને તે પ્રત્યેક સમયે જીવ મૂળ સાત કે આઠ કર્મો બાંધ્યા જ કરે છે. આ કર્મબંધ સમયે, જે મન ન્યાયના પક્ષમાં હોય, તે બંધાતા તે દરેક કર્મો શુભ બંધાય અને અન્યાયના પક્ષમાં હોય, તે તે દરેક કર્મો અશુભ બંધાય છે. એનું પરિણામ એ આવે છે કે બાંધેલા શુભ કર્મોના ઉદયથી જીવને સુખસામગ્રી મળે છે. તેને જોગવતાં સુખને અનુભવ કરી શકાય અશુભ કર્મ બાંધ્યા પછી તેના ઉદયે, ન ગમે તે પણ દુઃખનાં નિમિત્ત આવે અને તે દુઃખને અનુભવ કરાવે. એમ શ્વાસોચ્છવાસ બંધ થવાથી એકજ વર્તમાન ભવનો નાશ થાય છે, જ્યારે અશુભ કર્મોને બંધ અને ઉદયની પરંપરાથી વર્તમાન સાથે ભાવિ અનેક જનમે બરબાદ થાય છે. મહા મહેનતે, લાંબા કાળે માનવભવ જેવી ઉચ્ચ કક્ષાને પામેલો જીવ, પુનઃ ત્યાંથી નીચે ઉતરત નારકી, તિર્યંચ અને છેક નિગોદ સુધી પહોંચે છે. જન તત્વ રહસ્ય [ ૨૫૯ Page #273 -------------------------------------------------------------------------- ________________ અન્યાય વૃત્તિથી જીવ પાંચ પ્રકારનું જ્ઞાનાવરણીય કર્મ અને નવે પ્રકારનું દર્શનાવરણીય કર્મ બાંધે છે. તેના ઉદયથી તે અજ્ઞાન, મૂર્ખ, જડવત, આંધળા, બહેર બેબડે, મૂંગે, , પાંગળો ટુટે થાય છે. તે-તે ઈન્દ્રિય મળતી નથી અને મળે તે પણ શબ્દાદિ તે-તે વિષયનું યથાર્થજ્ઞાન થઈ શકતું નથી. પરિણામે વિવિધ કર્મોને ભોગવતે તે જીવનને નિષ્ફળ ગૂમાવે છે, અન્યાય વૃત્તિથી વેદનીય કર્મ અશાતારૂપે બંધાય છે. તેના ઉદયથી વિવિધ રોગાદિની પીડાઓ સહવી પડે છે. ઔષધોપચારો પણ અકિંચિકર બને છે. અને ભારભૂત બનેલું જીવન દુઃખપૂર્ણ પસાર કરવું પડે છે. આયુષ્ય પ્રાયઃ નરકગતિનું બંધાય છે કે જેમાં જીવને ઘણું લાંબા કાળ સુધી અકથ્ય યાતનાઓ સહવી પડે છે. યાતનાઓનું વર્ણન સાંભળવામાં પણ હદય કંપે છે. કદાચ કેઈ જીવો ઉપરના ગુણસ્થાને વતતે હોવાથી નરકને બદલે તિર્યચ, મનુષ્ય કે દેવગતિનું આયુષ્ય બાંધે છે, તે પણ તે-તે ભાવ મળવા છતાં સુકૃત્ય થઈ શકતું નથી. અ૫ કાળમાં જ મરણને શરણ થવું પડે છે. એજ રીતે અન્યાય વૃત્તિથી મેહનીયની–મિથ્યાત્વ, કષાય અને કષાય એમ સર્વ પ્રકૃતિએને બંધ થાય છે. તેને ઉદય થતાં, અન્ય શુભ કર્મના ઉદયને પણ દુરૂપયોગ કરાવી તે આત્માને વિવિધ પાપ-પ્રવૃત્તિઓમાં ફસાવે છે. જીવની બુદ્ધિમાં વિપર્યાસ કરે છે અને તે ૨૬૦ ] જેન તત્વ રહસ્ય Page #274 -------------------------------------------------------------------------- ________________ વિપર્યાસને વશ તેને વિષને દાસ બનાવી કષાયોનું બળ વધારી મૂકે છે, તેથી તે ઉપકારીઓને પણ દ્રોહ કરે છે. જડ પ્રત્યે રાગ અને જીવ પ્રત્યે દ્વેષ કરી વેર વધારે છે. તદુપરાંત, તે દેવ, ગુરૂ, ધમને એ વિરોધ અને વિયાગ કરાવે છે, કે અનંતકાળ પછી પણ તેઓને યોગ થતું નથી. યોગ થાય ત્યારે પણ તે ગમતા નથી. અને એ રીતે જીવનું સર્વદેશીય પતન થાય છે. વળી નામકર્મની સર્વ અશુભ પ્રકૃતિઓને બંધ થાય છે અને તેના ઉદયથી જીવને નરક જેવી અશુભ ગતિ કે વિકલેયિકે એકેન્દ્રિય જેવી, બધી રીતે ખરાબ, દુઃખદાયી શરીર અને તેને કટે ઉપરાંત દુર્ભાગ્ય, દરિદ્રતા વગેરે અગણિત દોષ પ્રગટે છે. કે તેનાથી વિવિધ યાતનાઓ ભગવતો જીવ ત્રાહિ–ત્રાહિ પોકારતે સંસારમાં ભૂંડે હાલે ભટકે છે. ગેત્રમાં, નીચ ગેત્રને બંધ થાય છે. અને તેના ઉદયથી મનુષ્ય થાય તો પણ ભીલ કેળી ભંગી જેવા હલકા કુળમાં જન્મે છે. દેવ થાય તે પણ કિબિષિક જે હલકો દેવ થાય છે તિર્યંચમાં પણ કૂતર, બિલાડે, ભૂંડ, ગધેડે, કાગડો, ઘુવડ વગેરે જાતિમાં જન્મે છે અને સર્વત્ર તિરસ્કારનું પાત્ર બને છે. અથવા તે નારકીમાં નારક થઈ અકથ્ય દુખે ભોગવે છે. અંતરાય કર્મની પાંચ પ્રકૃતિઓને બંધ થાય છે, એથી તેને ઉદયે નિર્ધન, કૃપણ, તુચ્છ પ્રકૃતિવાળો બને જૈન તત્વ રહસ્ય [ ૨૬૪ Page #275 -------------------------------------------------------------------------- ________________ છે, તેની ઇચ્છાઓ હંમેશાં અધુરી રહે છે, મળેલી સુખસામગ્રીને પણ મેળવી શકતા નથી, અને નિવર્ય અને નિઃસવ બની કેઈ શુભ પુરુષાર્થ પણ કરી શકતું નથી. સર્વત્ર ભયભીત અને સદા ચિંતાતુર રહે છે. તત્ત્વથી તે એક ક્ષણ પણ અન્યાયને પક્ષ કરનાર જે-જે અશુભ કર્મોને બાંધે છે અને તેના ઉદયે જે જે વિવિધ કષ્ટો ભેગવે છે, તેનું યથાર્થ વર્ણન કરી શકાય તેમ છે જ નહિ. જ્ઞાનીઓએ શાસ્ત્રોમાં કરેલું વિવિધ કર્મોનું અને તેના વિપાકનું વિસ્તૃત વર્ણન પણ એક સૂચન માત્ર છે. ટૂંકમાં એમ કહી શકાય કે જગતના છે દશ્યમાન કે અદશ્ય જે-જે દુઓને ભેગવે છે, તે સર્વ એક અન્યાય વૃત્તિને પક્ષ કરવાનું પરિણામ છે. એમ અન્ય વ્યવૃત્તિથી મેળવેલા ભેગે અન્યાય વૃત્તિનો પક્ષ કરાવી તેના ફળરૂપે જીવને ઉપર કહ્યાં તેવા દુઃખદ પરિણામ સજે છે. ન્યાયવૃત્તિ અને ન્યાયસંપન્ન વૈભવની એ કારણે આવશ્યકતા છે, કે ન્યાયવૃત્તિ-એ તત્ત્વથી આત્મીય વૃત્તિ છે, સ્મભાવ રમણતા છે. તેથી તેને પક્ષ કરનારને બંધાતાં સર્વે કર્મો શુભ બંધાય છે. પૂર્વે બાંધેલા પાપ કર્મો પૈકી જ્ઞાનાવરણીય આદિ ઘાતી કર્મો તૂટે છે, ક્ષય અને પશમાદિ ભાવને પામે છે અને અશાતા વેદનીય આદિ અઘાતી કર્મો પણ શાતા વેદનીયાદિરૂપે પલટાઈને દુખદને બદલે સુખદ બને છે. - ટુંકમાં એમ કહી શકાય કે ત્રણે લોકમાં ત્રણે કાળમાં ૨૬૨ ] જેને તરત રહય Page #276 -------------------------------------------------------------------------- ________________ જગતના જીવા દૃશ્યમાન કે અદૃશ્ય જે કોઈ સુખ ભાગવે છે, બધુ એક ન્યાયવૃત્તિનું જ ફળ છે. ન્યાયવૃત્તિથી મળેલા ન્યાય સ’પન્ન વૈભવ અન્યાય વૃત્તિને નાશ કરી મનશુદ્ધિ દ્વારા આત્માને પણ પવિત્ર બનાવે છે, કર્માથી સુક્ત કરે છે. જ્ઞાનીઓએ ધનની દાન-ભાગ અને નાશ એ ત્રણ ગતિ કહી છે. પણ તેમાં દાન એકજ તેની સદ્ગતિ છે. આ દાનમાં ન્યાયેાપાર્જિત વૈભવનું મહત્ત્વ છે. અન્યાયપાર્જિત દ્રવ્યના દાનની કિંમત નહિવત્ છે. અલ્પ માત્ર દાનના પણ વિશિષ્ટ અને અગણિત ફળે મળ્યાના વિવિધ જે દાતા શાસ્ત્રોમાં છે તે પ્રાયઃ ન્યાયસ‘પન્ન વૈભવના દાનના (ન્યાયવૃત્તિનાં) છે. ન્યાયસ પન્ન વૈભવની એક વિશેષતા એ છે, કે તે તેના માલિકને લેશ પણ ચિંતાનું કારણ ખનતું નથી, તે સ્વયં પેાતાનું રક્ષણ કરે છે. તેને કોઇ ચારી શકતુ નથી. ચારનાર પાતે ચારાય છે. અગ્નિ કે પાણીના ઉપદ્રા પણ તેને નડતા નથી. રાજા તેનું હરણ કરી શકતા નથી. કાઈ માનવી અજ્ઞાનથી તેનુ' હરણ કરે, તા તેની બુદ્ધિ શુદ્ધ થાય છે અને તે પાછુ આપવા પ્રેરાય છે. સાચા શેઠની પાંચશેરી-એ કહેવત તેના દૃષ્ટાન્ત રૂપે સર્વત્ર પ્રચાર પામેલી છે. તે તેના માલિકની પણ રક્ષા કરે છે. તેની બુદ્ધિમાં ઔદાય, સંતાષ, નીતિ, સદાચાર જૈન તત્ત્વ રહસ્ય [૨૩ • Page #277 -------------------------------------------------------------------------- ________________ વગેરે ગુણેને પ્રગટ કરી જન્મ સુધારે છે અને સદગતિ પ્રાપ્ત કરાવે છે. એનાથી વિપરીત, અન્યાયનું ધન મેળવતાં અને મેળવ્યા પછી પણ ચિંતાનું કારણ બને છે. પિતાને તથા પોતાના માલિકને નાશ કરે છે. વિવિધ ઉપાયોથી તેની રક્ષા કરવા છતાં કેઈ અગમ્ય રીતે તેના માલિકને નિર્ધન બનાવીને ચાલ્યું જાય છે. ચાલવું ન જાય અને. રહે તે પણ, રહે ત્યાં સુધી તેના માલિકની બુદ્ધિમાં લભ, કૃપણુતા, અનીતિ અસદાચાર વગેરે દૂષણને પ્રગટ કરી તેને જીવનભર દુઃખી કરે છે અને ભવાંતરમાં દુર્ગતિ પમાડે છે. બીજાઓને પણ શેરવાની, લૂંટવાની પા૫. બુદ્ધિ પેદા કરે છે. પ્રજામાં જ્યારે અન્યાયવૃત્તિ વધી જાય છે. ત્યારે રાજ્ય અને રાજા પણ અન્યાયી બને છે. વિવિધ કરો. નાખીને પ્રજાને લુંટે છે અને પ્રજાનું અધર્મથી રક્ષા કરવાનું કર્તવ્ય સૂકીને અધર્મ વધે તેવા કાયદાઓ કરી. પ્રજાના કુળધર્મ અને આત્મધર્મને પણ લૂટે છે. ન્યાયપ્રિય પ્રજાને રાજા પણ ન્યાયી બને છે. અને તેના રક્ષણ તળે પ્રજા પિતાના ધન અને ધર્મનું રક્ષણ કરી લૌકિક, લોકેત્તર ઉભયપ્રકારના હિતને સાધી શકે છે. એથી સુરાજ્યની પ્રાપ્તિ માટે પણ ન્યાયનું પાલન આવશ્યક છે. યથા રાજા તથા પ્રજાએ પણ એક સત્ય છે, અન્યાયી રાજનો સુમેળ મળતું નથી. ૨૬૪] જૈન તત્વ રહસ્ય Page #278 -------------------------------------------------------------------------- ________________ એ રીતે! ન્યાયવૃત્તિ અને ન્યાયસંપન્ન વૈભવ જગતના પ્રાણ છે. સુખ માત્રને આધાર છે અને ધર્મનું મૂળ છે તેનું યથાર્થ સંપૂર્ણ વર્ણન થઈ શકે તેમ નથી. જીવમાં જેમ-જેમ સત્ત્વ ખીલે છે, તેમ–તેમ આ ન્યાયવૃત્તિ અને ન્યાયસંપન્ન વિભવ સુલભ બને છે. સ્વગુણેને જીવનમાં મહત્તવ આપવાથી સત્ત્વ ખીલે છે અને ધન વગેરે જડ વસ્તુઓની આવશ્યક્તા ઉપર ભાર મૂકવાથી રજોગુણ અને તમે ગુણ પિષાય છે. પરિણામે સત્વગુણ નાશ પામે છે. અને જીવ, જડ પદાર્થોને દાસ બની અન્યાય કરતે થઈ જાય છે. સંભળાય છે કે એકદા રાજા વિક્રમ સામાન્ય નિદ્રામાં હતો ત્યારે મધ્ય રાત્રે એક સ્ત્રી તેના શયનગૃહમાં આવી અને વિક્રમને જગાડો. વિકેમે પૂછયું કેમ? કોણ છે? કેમ આવ્યાં છે? સ્ત્રીએ કહ્યું, હું લક્ષમી દેવી છું. આપની પાસેથી જવા માટે અનુમતિ મેળવવા આવી છું. વિકમે કહ્યું, સુખેથી જ્યાં જવું હોય ત્યાં જાઓ. પછી લેશ પણ ચિંતા કર્યા વિના તે પુનઃનિદ્રાધીન થઈ ગયો. - દેવી આશ્ચર્ય પામી બહાર નીકળી અને વિચાર કરતી ઊભી રહી. થોડી વાર પછી બીજી સ્ત્રી આવી તેણે વિકમને જગાડ અને પોતે કિતિ છે–એમ કહી જવાની રજા માગી. જૈન તત્વ રહસ્ય [ ૨૬૫ Page #279 -------------------------------------------------------------------------- ________________ લેશ પણ ભાળ્યા વિના વિક્રમે તેને પણ જવાની રજા આપી અને પેાતે નિદ્રાધીન થયા. કીર્તિની દશા પણ લક્ષ્મી જેવી થઇ. તે પણ મુઝાણી. બહાર નીકળી અને વિચાર કરતી લક્ષ્મીની ખાજુમાં ઊભી રહી. થાડીવાર પછી એક દ્વિવ્ય વેશધારી પુરુષે વિક્રમના શયનગૃહમાં પ્રવેશ કર્યાં. વિક્રમ જાગી ગયા અને સ ભાવપૂર્વક પૂછ્યુ કાણુ સત્ત્વ ? અત્યારે કેમ આવવું થયું ? સત્ત્વ ઉત્તર આપ્યું, હવે આપની પાસેથી જવુ' છે. તેની અનુમતિ લેવા આવ્યા છુ. વિક્રમે કહ્યું, ભલે જાએ, પણ એમ ન જવાય, થાડીવાર ઊભા રહેા. એમ કહી એશિકા નીચેથી કટાર કાઢી પેાતાના પેટમાં મારવા તૈયાર કરી–સત્ત્વ વિનાના જીવનની શુ` કિ`મત છે-એમ કહી, જ્યાં મરવા માટે કટાર ઉગામી, ત્યાં તુરત જ સત્ત્વ તેની બે ભુજાઓ પકડી લીધી અને પગમાં પડી વિક્રમની ક્ષમા માગી. અને નહિ જવાની કબુલાત આપી. એથી વિક્રમ પ્રસન્ન થયા. ત્યારે લક્ષ્મી અને કીર્તિ અને પુનઃ શયનગૃહમાં આવી નમી પડયાં. રાજન! ક્ષમા કરી. સત્ત્વને છેડીને અમે કયાંય જઈ શકીએ તેમ નથી. કારણ કે સત્ત્વ જ્યાં રહે છે, ત્યાંજ અમારા વાસ હાય છે. એમ કહી રહેવાની રજા માગી. વિક્રમે કહ્યુ, જેવી તમારી મરજી. ૨૬૬ ] જૈન તત્ત્વ રહસ્ય Page #280 -------------------------------------------------------------------------- ________________ કહેવાનું તાત્પર્ય એ છે કે લક્ષ્મી અને કીતિને વશ પડેલા સત્ત્વને, પોતાના ગુણને મહત્ત્વ આપી શિકતા નથી, તેને અનાદર કરે છે અને તે જાય છે, ત્યારે લક્ષમી અને કીતિ રાખવા છતાં રહેતી નથી. પછી તેના મોહમાં ફસાયેલે જીવ તેને રાખવા વિવિધ અન્યાય કરે છે, અને જીવન પાપથી ભરાઈ જાય છે. જ્યારે સવશાળી આત્મા લક્ષમી અને કીર્તિની - દરકાર ઓછી કરે છે. સર્વ ને તત્ત્વ માની તેની રક્ષા કરે છે. સર્વને છોડતા પહેલાં પ્રાણને છોડવા તૈયાર થાય છે અને તેથી સત્ત્વની સાથે રહેનાર લક્ષમી અને કીતિ તેની દાસીઓ બનીને રહે છે. પરિણામે સમગ્ર લોકપણ તેની સેવા કરવા પ્રેરાય છે. જીવ જ્યારે પિતાના જીવનથી સત્તની રક્ષા કરશે, લક્ષ્મી અને કીર્તિની મહત્તાને ઓછી સમજશે, ત્યારે તેને મળશે તે ધન અને કીર્તિ પૂર્ણ ન્યાય સંપન્ન હશે. તે તેના સર્વ સુખનું કારણ બનશે. માટે સત્ત્વને પ્રાધાન્ય આપી, તેની રક્ષા કરવી જોઈએ. ટુંકમાં કહું તે ન્યાય એ જ્ઞાન છે, દર્શન છે અને ચારિત્ર છે. એ વિનય છે, ત૫ છે, જિનપૂજા છે અને ધર્મનું સર્વસ્વ છે. સત્ત્વથી ન્યાયનું પાલન કરીને મેળવેલું ઘન સર્વ સુખ આપે છે. માટે તેને માર્ગાનુસારીના પ્રથમ ગુણ તરીકે વર્ણવ્યા છે. તેની ઉપેક્ષામાં સારભૂત સઘળા તત્ત્વની ઉપેક્ષા છે. તેની આરાધનામાં સારભૂત સઘળા તોની આરાધના છે. જૈન તત્વ રહસ્ય [ ૨૬૭. Page #281 -------------------------------------------------------------------------- ________________ VVVVVVVVVVVVVVV શિવમસ્તુ સર્વ જગત, પ{હેતનીતા ભવન્તુ ભૂત દોષઃ પ્રાન્તના સર્વત્ર જીની વતુ લોક સર્વ જગતનું કલ્યાણ થાઓ, સર્વજીવો પોપકારી બનો, સ્વનાં દોષો નાશ પામો, સર્વત્ર સર્વ જીવો સુખી થાઓ, સુખી થાઓ, સુખી થાઓ. HTT Page #282 -------------------------------------------------------------------------- ________________ . \ તે ઇરન પટેરાં, / 9,ધ્વનિ પાર્ટ એ ન તન પર અમદાવાદૃ-9