________________
K
:: કાકા
====
કો
IAી ને
અક–અર્ક પદાર્થોને શબ્દસ્થ કરતા હતા, તેથી આ લેખે આ પ્રારંભિક જીજ્ઞાસાવાળા અને જાણકારોને ઉપયોગી થશે.
JAISALIJJAIN-AII
બીજા પ્રકરણમાં “જ્ઞાન રહસ્ય છે. સૌ પ્રથમ જ્ઞાન મેળવવા માટે શું જોઈએ ? તે પ્રથમ લેખમાં સમજાવ્યું છે, કે દર્શન પૂર્વકનું જ્ઞાન સાચું છે. ત્યારબાદ આગળવધેલ સાધક એ આત્માને સાધનામાં સ્થિર કરે છે. અને તે સિવાયનાં સમયે એજ જ્ઞાનનાં પરાવત’ન-સ્વધ્યાયમાં લયલીન બને છે. આ ક્રમે પાંચ લેખે એવા ગોઠવાયા છે. કે જેથી આરોધક સાધક એ પ્રમાણે કરતા થાય તે એને આત્મસિદ્ધિનો અનુપમ અનુભવ થાય. આ લેખે પૂજ્યશ્રીએ લખ્યા છે. તેમ પોતે જીવનમાં એ રીતે જ આગળ વધેલા એટલે જીવનમાં હેય અને તે વાત બીજાને કહેવામાં આવે તે અસરકારક જ હોય છે. તેથી વાંચનારને ખુબ જ અસરકારક થશે. ઘણાભાવિકો આત્માનુભવ કેમ થાય ? તે માટે જીજ્ઞાસાવાળા હોય છે. પણ એમને સાચે ઉપાય મળતો નથી. ત્યારે આ લેખ અમને ખરેખર સચોટ દસ ઉપાય બતાવશે.
ત્રીજા પ્રકરણમાં “નવકાર રહસ્ય છે. પૂજ્યશ્રીને અત્યંત પ્રિયવિષય એટલે નવકારમંત્ર. નવકાર મહામંત્ર અનાદિથી છે. અને અનંતકાળ સુધી રહેશે. પણ એ નવકારની અંદર રહેલા વિશિષ્ટ રહસ્યનું જ્ઞાન વર્તમાનમાં આ ઉપકારી પૂજ્યશ્રીએ કરાવ્યું છે. નમસ્કાર મહામંત્રને જુદીજુદી રીતે ઘટાવીને એવો નવો રસ્તો બતાડો કે જેથી નવકાર ઉપર આપણને ભાવવૃદ્ધિ થતાં વાર ન લાગે. આનાં ચિંતન-મનન દ્વારા આગળ વધી સિદ્ધચયંત્ર દ્વારા મંત્રની
રાજકaataawaaaaakAraka
AAAAAA9
TATAREAKKAKARAKARARA ACAAF TRAT AT ARKARAKARARAKAKAFARA
<:
AAAAAAAAAAAAA : :::== == =========
ક (YYYYYYYYYYYY