________________
a
]]
મંત્ર–જપ
અંદરથી બહાર આવતા સુધીમાં શબ્દમાંની ઘણી શક્તિ ઓછી થઈ જાય છે. માટે પિતાના ઈષ્ટદેવનું નામ દરેકે બને ત્યાં સુધી મૌન પણે જપવું જોઈએ-તેમ છતાં જેને તેમ જપવું ન ફાવતું હોય, તેણે પાસે બેઠેલા માણસે ન સાંભળે, તેમ જપવું જોઈએ અને જ્યારે તેમાં પણ મન ન લાગે ત્યારે જ ભાષ્ય જાપને આશ્રય લેવું જોઈએ. -
પર વાણી બીજ જેવી છે, પશ્યન્તી થડ જેવી છે, મધ્યમા ડાળ જેવી છે, વૈખરી પાંદડાં જેવી છે.
જે વાણી આપણે મુખથી બોલીએ છીએ અને કાનથી સાંભળીએ છીએ તેને વૈખરી વાણી કહેવાય છે.
જે વાણી સંકેતથી સુખાકૃતિથી, ભાવ ભંગીથી તેમજ આખેથી બેલાય છે, તેને મધ્યમા વાણી કહેવાય છે. ૯૬ ]
જેન તત્વ રહસ્ય