________________
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
શ્લોકાર્ચ -
તે=ધર્મકથા, અલિષ્ટ ચિત્તનું હેતુપણું હોવાથી કષાયોનાં ક્ષયોપશમભાવરૂપ અલિષ્ટ ચિત્તનું હેતુપણું હોવાથી, પુણ્યને અને કર્મની વિશેષ નિર્જરાને કરે છે, તેથી સ્વર્ગનું અને મોક્ષનું કારણ જાણવી. II3II શ્લોક :
त्रिवर्गसाधनोपायप्रतिपादनतत्परा ।
याऽनेकरससारार्था, सा संकीर्णकथोच्यते ।।३२।। શ્લોકાર્ધ :ત્રણ વર્ગના સાધવાના ઉપાયને કહેવામાં તત્પર, અનેક રસના સારભૂત અર્થવાળી જે કથા છે તે સંકીર્ણકથા કહેવાય છે. IBરા. શ્લોક :
चित्राभिप्रायहेतुत्वादनेकफलदायिका ।
विदग्धताविधाने च, सा हेतुरिव वर्त्तते ।।३३।। શ્લોકાર્ધ :ચિત્ર=વિચિત્ર અભિપ્રાયનું હેતુપણું હોવાથી અનેક ફલને આપનારી ત=સંકીર્ણકથા, નિપુણતા કરવામાં કારણ જેવી વર્તે છે. Il33II શ્લોક :
श्रोतारोऽपि चतुर्भेदास्तासां सन्तीह मानवाः ।
तेषां संक्षेपतो वक्ष्ये, लक्षणं तन्निबोधत ।।३४।। શ્લોકાર્ધ :તેઓના (તે કથાઓના) સાંભળનારા પણ માનવો અહીં સંસારમાં ચાર પ્રકારે છે. તેઓના તે શ્રોતાઓના, લક્ષણને સંક્ષેપથી હું કહીશ, તેને તમે સાંભળો. ll૩૪
श्रोतृभेदाः શ્લોક :
मायाशोकभयक्रोधलोभमोहमदान्विताः । ये वाञ्छन्ति कथामार्थी, तामसास्ते नराधमाः ।।३५।।