Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક્ર
----અનુક્રમણિકા -
૪૯૮
૫ ૧૩૧ રાજેશ્વરીત નરકેશ્વરી કેમ?
૪૯૪ - સ્ત્રી ખરાબ લક્ષણવાળી હોય તો અસંયત્તિનું પોષણ કહેવાય?
૪૯૭ - રસગારવ, ઋદ્ધિગારવ અને શાતા ગારવનું સ્વરૂપ શું? શિયાળે-ઉનાળે, રાત્રે દિવસે પુદ્ગલોનો સ્પર્શ થવામાં નિયમ ખરો?
૪૯૮ મરણવાળાને ઘેર ખાવા પીવાથી સૂતક લાગે? કેટલા દિવસનું?
૪૯૮ ન બહાર દેશાવરમાં કુટુંબનું મૃત્યુ થાય અને અત્રે સમાચાર આવે તો સૂતક લાગે? ૪૯૯ - ઘરમાં સુવાવડ હોય પરંતુ અલગ રહેનારને સૂતક લાગે?
૪૯૯ એકજ મોભાવાળા ચાલી ટાઈપ મકાન હોય તો તેમાં કોકને સુવાવડ
૪૯૯ આવે તો સુતક લાગે? પોતાના ઘરમાં મરણ થાય તો કેટલા દિવસનું સૂતક લાગે પકિન આદિ પ્રતિક્રમણમાં મોટી શાંતિના લોગસ્સબાદ સંતિકર બોલવું જોઈએ ?
૪૯૯ પ્રભુવીરને કાનમાંથી ખીલા કાઢતાં ચીસ પડી ગઈ તો વીર્યબલમાં ઘટાડો માનવો? ૫૦૦ - આયંબીલમાં હીંગ વપરાય કે નહિ?
૫૦૦ ન આયંબીલ ખાતામાં ધર્માદાની રકમ આપી શકાય?
- પ૦૦ ગ્રહકે બીજા કારણે શનિવાર આદિનું આયંબીલ કરે તો મીઠા–લાગે? લાભમળે? પ૦૦ * ઉપધાનમાં સો લોગસ્સનો કાઉસ્સગ્ગ સંપૂર્ણ કરવાનો છે?
૫૦૧ - ગૃહણની અસઝાયમાં કલ્પસૂત્રનું વાંચન થાય કે નહિ?
૫૦૧ - ઊંટડીનું દૂધ ભક્ષ્ય કે અભક્ષ્ય?
૫૦૧ ' ૧૩૩ સમાલોચનાની સંકીર્ણ કર્તવ્યતા.
૫૨ ૧૩૪ સિદ્ધચક પાક્ષિકની વિશિષ્ટતા. ૧૩૫ લોકાંતિકો ધર્મ પ્રવર્તાવવાની વિનંતિ ક્યારે કરે ?
૫૦૫ તે જ મહાપુરૂષો ઉપસર્ગ-પરિષહ-અભિગ્રહમાં અવધિનો ઉપયોગ ન કરે
૫૦૭ ૧૩૬ આગમ દ્વારકની અમોધ દેશના. વસ્તુનું નિત્યાનિત્યપણું.
પ૦૯ ન સંપના ત્રણ ઉપાયો.
૫૧૨ - પાપીના ટોળામાં ગણાવું નહિ એ જ સાધુપણું
૫૧૫ ૧૩૭ રાજેશ્વરીને નરકેશ્વરી કેમ?
૫૧૮ ને ૧૩૮ સમાલોચના.
પ૨૪