________________
સમયને ઓળખો.
૮ સાત્વિક ખોરાક-દૂધ, દહિ, ઘી, દાળ, ભાત, શાક, રોટલી,
વિગેરે વાપરવું. અધિક તેલ, મરચું, ખટાશ ન વાપરવાં. ૯ રજ નિયમિત છેડી યા ઘણી કસરત કરવી. ૩ તે– ૧ ભગવાન હેમચંદ્રાચાર્યે ગૃહસ્થોને માટે અહિંસાવ્રત બતા
વ્યું છે તેમ–નિવાસ્રસંગનૂનાં હિંસા સંવર્ધતત્યત–અથાત્ નિરપરાધી એવા ત્રસ જીને મારવાની બુદ્ધિથી ન મારે. ૨ એવું મૃષાવચન, કે જેથી બીજાને દુઃખ ઉત્પન્ન થાય,
અથવા જેમાં પરવંચના હોય, તે ન બોલે. ૩ એવી ચોરી, કે જેનાથી રાજ્યદંડ થઈ શકે, અથવા
લેકનિંદા થાય, ન કરે. ૪ ચાવજ જીવ શરીરથી બ્રહ્મચર્ય પાળે. મનથી વચનથી
પાળવાને યત્ન કરે. પ માસિક પચીસ રૂ. નું પિતાનું ખર્ચ નીકળે, એટલે
પરિગ્રહ રાખે, અને તેથી વધારે પરિગ્રહ વધારવા માટે પ્રયત્ન ન કરે. આ ખર્ચમાં મુસાફરી ખર્ચનો
સમાવેશ નથી થતો. ૪ ગ્યતા– “સિદ્ધપુત્ર” થનારમાં મમાં કમ નીચેની યોગ્યતા હોવી જ જોઈએ.
૮૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com