Book Title: Samayne Olkho Part 02
Author(s): Vidyavijay
Publisher: Vijaydharmsuri Jain Granthmala
Catalog link: https://jainqq.org/explore/035231/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ને ઓળખો Grabliek lk 0 2. જૈન ગ્રંથમાળા દાદાસાહેબ, ભાવનગર, O ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨ ૩૦૦૪૮૪૬ ભાગ ૨ જે STD 5 છે લેખક મુનિ વિદ્યાવિજયજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ --- ----- ------ શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા પુષ્પ ૧૪. સમયને ઓળખો. ભાગ ૨ જે. - ~-~ લેખક – મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી, પ્રથમ આવૃત્તિ ૧૦૦૦ વીર સં. ૨૪૬૦ ધર્મ સં. ૧૨. વિ. સં. ૧૮૮૦. કિં. ૦-૧૦–૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક દીપચંદ બાંઠિયા, મંત્રી, શ્રી વિજયધર્મસુરિ જૈન ગ્રંથમાળા. છોટા સરાફા, ઉજજેન. – દ્રવ્યસહાયકે – ૧ સ્વ. બાઈ કેવળીના સ્મરણથ તેમના પતિ, શેઠ નેમચંદ કચરાભાઈ શામળાની પોળ,અમદાવાદ. ૨ સ્વ. શેઠ ભીખાભાઈ જેચંદના સ્મરણાર્થ તેમના પુત્ર શેઠ દલપતભાઈ જેચંદભાઈ મેઘર-ઠાકરની ( આણંદ ) મુદ્રાક-રા. ગુલાબચંદ લલ્લુભાઈ શ્રી મહોદય પ્રીન્ટીંગ પ્રેસ, દાણાપીઠ–ભાવનગર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ श्री विजयधर्मसूरि. उद्धा तत्त्वशास्त्राणां हर्ता जातीयपाप्मनाम् । ग्रन्थकृद् धर्मद् ज्ञानी धर्मसूरिरभूद् गुणी ॥ श्री मध्य प्रेस-भावनगर. Page #5 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ૩૭ ધર્મભાવના. ૩૮ સહકાર. ૩૮ શું જેન સૂત્રમાં માંસાહારનું વિધાન છે ? ૪૦ સામાજિક બન્ધને. ૪૧ સામાજિક ઉન્નતિ. ૪ર સમય ધર્મ. ૪૩ સિદ્ધપુત્ર. ૪૪ અહિંસાનુ અજીર્ણ. Y૫ ૧૦૭ ૧૧૮ ४६ भिक्षुको भिक्षुकं दृष्ट्वा । ૪૭ સુધારે. ૪૮ જંગલી જાનવરોની હિંસા. ૪૯ સંદેશ. ૫૦ મહાવીર જયન્તી. ૫૧ વિદ્યાર્થિ કે વિવાહાથ. પર વિદ્વાનની બેટ. પણ ઘન પ્રણાલી. ૫૪ સામાજિક પતન. ૫૫ યુવકોને ! પ૬ ધર્મ અને સમાજ પર સમયને પ્રભાવ. ૧૩૧ ૧૪૨ ૧૫૬ ૧૬૨ ૧૭૧ ૧૮૧ ૧૮૮ ૧૦ ૨૧૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન. સાહિત્ય એ જીવનને માદા છે. જે સાહિત્ય હૃદયની લાગણી અને જગના સૂક્ષ્મ અનુભવ પછી જન્મે છે, તે અનેકનુ કલ્યાણ કરવામાં સહાયભૂત થાય છે. આજે આવા સાચા સાહિત્યની જગત્ને ભૂખ ઉઘડી છે. તે, કેઈપણ જાતના ધાર્મિક કે સામ્પ્રદાયિક અભિનિવેશ સિવાયના, પરન્તુ જગની કુચી સમજાવતા સાહિત્યને ઝંખી રહ્યું છે. આવા સાહિત્યનું સર્જન ક્યાં છે ? અમારી ગ્રંથમાળા આવી જાતના સાહિત્યને જનસમાજ સમક્ષ રજુ કરવાના મનેરથા સેવી રહી છે. અને અમને જણાવતાં હર્ષ થાય છે કે ટુંક સમયમાંજ એણે જનતાસમક્ષ ૧૩ પુસ્તકો ધરી દીધાં છે અને ચૌદમું પુષ્પ મુનિરાજશ્રી વિધાવિજયની કૃતિનું આ ધરાય છે. મુનિરાજશ્રી વિદ્યાવિજયજી જૈન જગતના એક સ્વતંત્ર અને સુધારક વિચારવાળા સમયનુ લેખક અને વક્તા છે, એ જણાવવાની હવે ભાગ્યેજ જરૂર રહે છે. એમના કેટલાયે ગ્રંથાએ સમાજમાં જે આદર મેળવ્યા છે, એ કેથી અજાણ્યુ' નથી. ‘સમયને આળખા ’ નામના પુસ્તકને ૧ લે। ભાગ થોડા વખત ઉપર બહાર પડેલો, તેની પહેલી આવૃત્તિ પછી, અમારે તેની ખીજી આવૃત્તિ પણ બહાર પાડવી પડી છે, અને ‘ સમયને એળખા'ના બીજો ભાગ પણ અમે જનતાની સમક્ષ મૂકીએ છીએ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખના પહેલા અને બીજા ભાગમાં મુનિરાજશ્રો વિદ્યાવિજયજીના, તે ઓજસ્વી અને પ્રભાવશાળી લેખને સંગ્રહ છે, કે જે લેખ “ધર્મધ્વજ ” માં નિયમિત રીતે તેમણે લખ્યા હતા. પહેલા ભાગમાં ૧ થી ૩૬ સુધીના લેખો આપવામાં આવ્યા છે, જ્યારે આ બીજા ભાગમાં ૩૭ થી ૫૬ સુધી. વાંચકો જોઈ શકશે કે- મુનિરાજશ્રી વિદ્યાવિજયજીના આ ૫૬ લેખોમાં આવતી કાલના પડઘાઓ છે, જીવનની સમસ્યાઓના સુંદર ઉકેલ છે; સમાજના અધ:પતન માટેની લાલબત્તી છે, સાધુજીવનના સુધારાઓ માટેની ઉગ્ર પરતુ આવસ્યક અને આદરણીય સૂચનાઓ છે. ટૂંકમાં કહીએ તે આજના સામાજિક જીવનને કતરી ખાતી રૂઢીઓ હામેને નિર્ભીક બળવે છે. પ્રત્યેક લેખમાંથી સુધારણની ઉગ્રતા અને ધગશ તરી આવે છે. અમારી સંપૂર્ણ ખાતરી છે કે-મુનિરાજશ્રી વિધાવિજયજીનો સમયને ઓળખે ને સંદેશ જૈન સમાજના જીવનમાં ઉપયોગી નિવડશે, અને તેમણે પ્રત્યેક લેખમાં, જેનજીવન સાથે ઊંડે સંબંધ ધરાવતા પ્રશ્નો પર કરેલી નિડર ચર્ચા ઉપર જૈન સમાજ ધ્યાન આપી સુધારાના માર્ગે વળશે. લેખેને સંગ્રહ અને તેની પ્રેસ કોપી કરી આપનાર ભાઈ શાન્તિલાલ બલાખીદાસ દેહગામવાળાને આભાર માનીએ છીએ. ” શ્રીવિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા, દીપચંદ બાંઠિયા. છોટા સરાફા, ઉજજેન. મંત્રી. ૧-૧-૩૪. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખો. ભાગ ૨ જો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ .... esxi...-25-25 2-0-....-Se Sat... S 25 -25ESX. . मुनिश्री विद्याविजयजी महाराज. ..... 25-2 શ્રી મહોદય પ્રેસ-ભાવનગર. ...... 25-S 4 -25 0 -25-255 .....-2525- 25-25-05 -25-05- 25 Page #13 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ 11TTTTTT TTT (૩૭) છwww” | ધર્મ ભાવના. 5 ધર્મ ભાવના” એજ આર્યાવર્તના મનુષ્યોનું ભૂષણ છે. યુરોપના દેશવાસીઓ કરતાં ભારતવાસીઓમાં કંઇ વિશેષતા હોય તો તે, યુરેપવાસીઓ પિગલિક ભાવોની ઉન્નતિમાં રાતદિવસ રચ્યા પચ્યા રહે છે, જ્યારે ભારતીય લે કે સાધન પુરતા પદ્ગલિક ભાવને પોષવા સાથે “ધર્મભાવના” ના ધ્યેયને છોડતા નથી. ટૂંકમાં કહીએ તે “ધર્મભાવના” એ ભારતીય મનુષ્યનો મુદ્રાલેખ છે. બહુધા ભારતમાં જન્મ લેનારના સંસ્કાર જોઈશું તે આપણને જણાશે કે–તેનામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખે. સ્વભાવિક દયાળુતા, નમ્રતા, વિવેક, પ્રેમભાવ અને ધર્મની પ્રવૃત્તિઓ તરફ અભિરૂચી જરૂર દેખાશે. જો કે, બધી કેમેમાં જન્મ લેનારાઓમાં એક સરખે આ ભાવ નહિં હોય, તે પણ લગભગ સનાતનધમ–જેન વિગેરે એવી ઉચ્ચ જાતિની કેમેમાં તે આ ભાવ અવશ્ય હેટા ભાગે દેખાશે જ. બાલક જમ્યા પછી માતા-પિતાની સાથે બહાર જવા લાગે છે, ત્યારથી તે માતાપિતાની ભાવનાનું અનુકરણ કરતું જેવાશે. ભલે, તેનામાં એ સમજવાની શક્તિ નાહ હાય, કે આ શું થાય છે? આ ક્રિયા શા માટે કરવામાં આવે છે? તેમ છતાં એ એટલું તે જરૂર સમજે છે કેઆ અમારા ગુરૂ છે. ગુરૂને મા નમસ્કાર કરે છે માટે મારે પણ કરવા જોઈએ. મા મંદિરમાં જાય, અને જે પ્રમાણે તે કરે, તે પ્રમાણે તે બાળક પણ કરે છે. ઘણી વખત તે એવાં બાળકે જોવામાં આવે છે કે જેનામાં, આપણે જાણીએ કે જરા પણ સમજશક્તિ નથી, સાવ બાળક–બે ત્રણ વર્ષની ઉમરનું બાળક હોય, એવાં પણ માતા-પિતાની ગેરહાજરીમાં મંદિરમાં પહોંચી જાય છે, અને ભગવાનની મૂર્તિની હામે મીટ માંડીને બેસી રહે છે. આ પૂર્વ જન્મના સંસ્કારે નહિ તો બીજું શું છે? ઘણા એવા બાળકો આપણે જોઈશું કે–જેનામાં સ્વભાવિક વિનયબુદ્ધિ હોય છે. કેઈ આવ્યું, ગયું, તે વખતે હાથ જોડવા, પ્રણામ કરવા, વિગેરે નિયમ સાચવે છે. આ પણ સંસ્કારનું જ પરિણામ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ ધર્મભાવના. કહેવાની મતલબ કે- ધર્મભાવના” એ ભારતીય મનુભ્યોને જન્મસિદ્ધ મુદ્રાલેખ છે, આદર્શ છે. આ બાલ્યાવસ્થાના સંસ્કારેને જે તેવું ને તેવું પોષણ મળતું રહે છે, તો તે કાયમ રહે છે. પરંતુ એજ બાળક જ્યાં જરા મોટું થયું, સ્કુલમાં ભણવા લાગ્યું, સંસારની હવામાં અફડાવા લાગ્યું, ત્યાં તેના સંસ્કારમાં શિથિલતા પ્રવેશવા લાગે છે. એ બચ્ચાંઓની નિર્દોષતામાં હવે ઉણપ આવવા લાગે છે. આવા સગોમાં જે સંસ્કારી માતા-પિતા કે કઈ વડીલના આશ્રય નીચે જ્યાં સુધી રહેવાનું હોય છે, ત્યાં સુધી તે તેની તે ધર્મભાવિના લગભગ કાયમ જ રહે છે, પરંતુ નસીબ એગે કાં તો એવા સંસ્કારી ધર્મભાવનાવાળાં માતપિતાજ ન હોય, કિંવા એવા માતાપિતાને વિરહ થાય તે તે બાળક–યુવાનીના દ્વારમાં પ્રવેશ કરવા તૈયાર થયેલ બાળક સ્વાભાવિક જ પિતાની ધર્મભાવનાને ખાવા લાગે છે. એટલું જ નહિ પર તુ એની આસપાસ યદિ એવાજ નાસ્તિક-શ્રદ્ધહીન યુવકો ફરી વળેલા હોય છે, તો તો તેની ધર્મભાવનાનું નામ નિશાન સરખું પણ રહેવા પામતું નથી. આજ યુવક જ્યાં સુધી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ -કેળવણું લેતે હેય છે, ત્યાં સુધી તો કંઈકે એનામાં આસ્તિકતા, ધર્મશ્રદ્ધા, વિનય, વિવેક, સભ્યતાનાં ચિહ્ન નજરે પડશે. પરન્તુ જ્યાં તે ઉચ્ચ કેળવણી, એટલે કે ગ્રેજયુએટ થવું, ઇંજીનીયરી, ડાકટરી આદિને અભ્યાસ કરવો, આ કેળવણીમાં 3 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખે. પ્રવેશ કરે છે, એટલે એએની ધર્મભાવના ભાગ્યે જ કઈ ભાગ્યશાળીમાં જોવામાં આવે છે. અહિં પણ, એટલું તે ખરૂંજ છે કે જેના જન્મથી સારાજ સંસ્કારે પડેલા હોય છે અને ઉત્તરોત્તર અવસ્થામાં ધર્મભાવનાની પુષ્ટિ મળેલી હોય છે, તે ગ્રેજ્યુએટ થાય કે સોલીસીટર થાય, વકીલ થાય કે બેરીસ્ટર થાય, ડાકટર થાય કે કલેકટર થાય, એની ધર્મભાવના એની એજ કાયમ રહેશે. એની કિયાભિરૂચિતા એવીને એવીજ ચળતી જ જેવાશે. એનાં વિનય–વિવેક–સભ્યતા–નમ્રતા બધુંયે એવું ને એવું જ દેખાશે. પરંતુ કમનસીબે જેને બાલ્યાવસ્થામાં કે પછીની અવસ્થામાં અને છેવટે ઉચ્ચ કેળવણુંની અવસ્થામાં ઘણું સારા સંસ્કારનું સાધન નથી રહેતું, એવાએમાંથી તો કવચિજ કેઈ ધર્મભાવનાવાળે યુવક શોધ્યો પણ જડશે. અને તેટલા જ માટે એક બંગાળી વિદ્વાને પોતાના પુસ્તકમાં લખ્યું છે કે “અત્યારના કહેવાતા કેળવાયલાઓમાં સેંકડે પંચાણું ટકા નાસ્તિક હોય છે. ” આવી ઉચ્ચ કેળવણું આપતી કઈ કેલેજમાં ચાલ્યા જાઓ, અથવા એજ વિદ્યાથીઓની બેડિંગનું નિરીક્ષણ કરવાને ચાલ્યા જાઓ, ભાગ્યે જ કેઈ યુવક હશે કે જે હાથ જેડીને પ્રણામ સરખો પણ કરશે. તમે બેડીંગના મકાનમાં ફરતા રહો, અને એ યુવકે બુટ પહેરીને ઉઘાડા માથે ગમે તે રીતે ચમચમ કરતાં તમારી અડફેટમાં આવીને આમ તેમ દોડતા-ફરતા રહેશે, પરંતુ કેઈ હાથ સરખે નહિં ડે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ધર્મભાવના. એક આગતુક મનુષ્યને હાથ જોડવા, પ્રણામ કરવા, એ તો ધર્મભાવનાનું તો શું, પરંતુ એક વ્યવહારનું જ પ્રથમ પગથયું છે, એને પણ અભાવ એએમાં મોટે ભાગે જોવાય છે. જવા દે તે સામાન્ય ગૃહસ્થની વાત. સાધુઓ-મુનિરાજે પણ જે કોઈ એવી સંસ્થામાં પ્રવેશ કરી જાય છે, તે તેઓને પણ હાથ જોડવા સર વિનય નહિ બતાવવાવાળી સંસ્થા મેં જોઈ છે અને તે જૈન સંસ્થા. આવી સંસ્થાઓ જેવાના પ્રસંગે પ્રાપ્ત થવા વખતે મને આર્યસમાજનાં ગુરૂકુળ કે આપણી પ્રાચીન પદ્ધતિથી ચાલતી શાળાઓ યાદ આવે છે. આર્ય સમાજના ગુરૂકુળમાં કઈ સાધુ તો શું, એક સામાન્યમાં સામાન્ય ગૃહસ્થ જ એના કમ્પાઉન્ડમાં કેમ ન પ્રવેશ કરે, હામે મળતો બાળક કે યુવક, સુપ્રીન્ટેન્ડેન્ટ કે પ્રીન્સીપલ–કઈ પણ હશે, અવશ્ય, આગન્તુકને દેખતાની સાથે કહેશે “નમસ્તે”. પહેલે. નમસ્તે શબ્દ તો તેમને ખરે જ, તે પછી “શા માટે પધારવું થયું છે.”? “સંસ્થાનું નિરીક્ષણ કરશે”? વિગેરે પૂછી લઈ તે કાર્યમાં તેઓ પ્રવૃત્ત થશે. સ્વાભાવિક રીતે આપણે અંતરાત્મા એમજ કહે છે કે કેળવણીને દરજો જેમ જેમ વધતું જાય, તેમ તેમ પિતાની કર્તવ્યદિશાનું ભાન વધારે થવું જોઈએ. હું કેણ છું? કઈ હદે આવ્યો છું? મારા માતા પિતા પ્રત્યે મારૂ શું કર્તવ્ય છે? દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે મારે કે વર્તાવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ સમય ને એળખા. રાખવા જોઇએ ? જે દેશનુ લેાહી મારી નસેામાં વહે છે, જે દેશનું અન્ન મારા પેટમાં છે, અને જે દેશની શક્તિ મારા બહુમાં છે, એ દેશને માટે મારે શું કરવું જોઇએ ? જે પવિત્ર ધર્મમાં હું ઉછર્યા છુ, એ ધર્મ–એ સમાજને માટે મારે કેટલે ભેગ આપવા જોઇએ ? ઉચ્ચ કેળવણી લેતા યુવકમાં આ વિચારને ઉદ્ભાવ અને તેને યાગ્ય ક્રિયાઓમાં પરણિતપણું વધારે થવુ જોઇએ. તેના ખદલે એ ઉચ્ચ કેળવણી લેતા યુવકેામાં સામાન્ય વ્યવહારિક—જન્ય ક્રિયાઓના પણ અભાવ-અને તેમ છતાં પણ તેઓમાં મ્હાટી મ્હાટી વાતાના હવાઈ કિલ્લા ઉભા થતા જોઇએ છીએ, ત્યારે તેા તે ઉપર આપણને અનેક પ્રકારની કલ્પનાઓ કરવાના અવકાશ મળે છે. ભારતના યુવા સાવ શુષ્ક—ધર્મ ભાવનાહીન અને ક્રિયાકાંડથી સથા વિમુખ થતા જાય છે, એનું કારણ શું? શું એ ઉચ્ચ કેળવણીને પ્રભાવ છે ? અથવા શુ એવી સંસ્થાઓમાં એવી ધર્મ ભાવનાને પેાષવા તરફ લક્ષ્ય જ અપાતુ નહિ હાય ? અથવા તે શું ત્યાં સંસ્કાર જ એવા પાડવામાં આવતા હશે? આ પનાએ એ સ્વાભાવિક પના છે. આમાં કઈ કલ્પના સાચી છે, એના નિર્ણય કરવા બહુ કઠિન છે, તેમ છતાં એટલું તેા ચાક્કસ છે કે જો તે નવયુવકે–ઉચ્ચ કેળવણી લેતા યુવકા-ને પણ એમની ધર્મભાવના પુષ્ટ થાય-વધે અને તેઓ પેાતાનું કર્ત્તવ્ય સમજે-જુદી જુદી વ્યક્તિઓ પ્રત્યે એમનું શું ૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ધર્મભાવના. કર્તવ્ય રહેલું છે, એ સમજે, એવાં સાધને મેળવી આપવામાં આવે તે મને લાગે છે કે–આજના તે યુવકોમાં “એમાં શું ?” એવા વિચારે ઉત્પન્ન થઈને, એ વિચારેના આધારથી જે શુષ્કતા આવે છે અથવા બીજા શબ્દોમાં કહીએ તે ધાર્મિક ભાવનાથી અધ:પતન થાય છે, એવું અધ:પતન થવાને પ્રસંગ તે નજ આવે. બડગો દ્વારા આપણા યુવકને કેળવણી અપાવવાનો હેતુ શો છે? એજ કે–તેઓ એક સાથે રહે, એક સાથે ખાય પીએ અને તેઓની કેળવણુની સાથે એમની ધર્મભાવના કાયમ રહે, એવા ઉપાયે લઈ શકાય અને તેને માટેજ સમાજ હજારે કે લાખો રૂપિયાનું ખર્ચ કરે છે. પરતુ આટલું ખર્ચ કરવા છતાં પણ, અને આટલા પ્રયત્ન લેવા છતાં પણ, જે આપણા યુવકો ધર્મથી વિમુખ જ થતા રહે–ઉચ્ચ કેળવણીના ઘેનમાં દેવ-ગુરૂ-ધર્મપિતા–દેશ પ્રત્યેની પિતાની ફરજોને ભુલી જ જાય, બલ્ક આપણે ઘણી વખત લેક દ્વારા સાંભળીએ છીએ તેમ, તેઓ પરમાત્માની મૂર્તિએને એક પ્રકારનાં રમકડાં અને ગુરૂઓને પણ કંઈ ચીજજ ન સમજે, તો પછી સમાજના એ પ્રયત્નની સાર્થક્તા શી? અને તેટલા જ માટે મારે તો એ નમ્ર મત છે કે ઉચ્ચ કેળવણી આપવી જરૂરની છે, અત્યારે રાજદ્વારી વિષમાં પણ ભાગ લેવાવાળા તૈયાર કરવાની જરૂર છે, અને તે સમય પ્રમાણે ઉચ્ચ કેળવણું લેશે તેજ થશે, તે બધી વાત સાચી; પરન્તુ તેઓની ધર્મભાવના નષ્ટ ન થાય, અને તેઓ દેશ-સમાજધર્મ–માતા-પિતા અને દેવ ગુરૂ પ્રત્યેનું પોતાનું કર્તવ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ સમય ને ઓળખો. સમજતા થાય, એવા પ્રયત્ન તો ખાસ કરીને કરવા જ જોઈએ. જે યુવકે ઉપર આપણે આપણું સમાજની ભવિષ્યની ઉન્નતિનો આધાર રાખીએ છીએ, તેજ યુવકે જ્યાં સુધી અભ્યાસ કરે હોય–કેળવણી લેવી હોય ત્યાં સુધી સમાજની સાથે સંબંધ રાખે, અને કદાચ તેથી વધારે રાખે તો-જ્યાં સુધી તેમને પિતાના ધંધામાં પગ પસારે હાય ત્યાં સુધી રાખે, અને તે પછી દેવ, ગુરૂ, ધર્મ, કે સમાજ, ઉપકારી કે અનુપકારી કેઈને પણ ન છોડે, એ ખરેખર કમનસીબી જ કહી શકાય. એવી સ્થિતિમાં તેઓ ન આવે, સમાજનો ખરચેલે પૈસો બરબાદ ન જાય, એને માટે અભ્યાસની અવસ્થામાંથી જ તેમની ધર્મભાવનાઓ મજબુત રહેવધતી રહે, એવા પ્રયત્ન કરવાની જરૂર છે. એક તરફ જેમ આપણુ યુવકોમાં આવી રીતે ધર્મભાવના શુષ્ક થતી જાય છે, તેવી રીતે બીજી તરફથી આપણા મોટા ધનાઢયોના ઘરમાં પણ ધર્મભાવનામાં સુક્તા વધતી જ જાય છે. મુંબઈ કે અમદાવાદ જેવા શહેરમાં શહેરથી ૫–૨૫ કે ૫૦ માઈલ દૂર બંગલામાં રહેનારા શેઠીઆઓ વર્ષમાં એક દિવસ પણ ભાગ્યે જ ગુરૂઓ પાસે જતા જેવાતા હોય છે. અને અધુરામાં પુરૂં એઓને જે પાWવતી મનુષ્ય લોફર મળેલા હોય છે, તો તે તેઓની ધર્મભાવના તે દૂર રહી, પરંતુ તેથી આગળ વધીને તેઓમાંના કેટલાક તે ભક્ષ્યાભઢ્યને કે પેયાપેયને પણ વિચાર દૂર મૂકી દે છે. આવા અનેક શેઠીયાઓનાં નામ સાંભળવામાં આવે છે. સમાજની કમનસીબીનું આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ ધર્મભાવના. પારણામ નહિ તે બીજું શું છે ? વધારે ખુબી તે એ છે કે તેમ છતાં પણ તેઓ પોતાને જેન સમાજના નેતાઆગેવાન કહેવરાવે છે, અને જેન સમાજ તેઓની લક્ષ્મી પર મુગ્ધ બની આગેવાન માની મંદિરની મિલ્કતના ટ્રસ્ટીઓ બનાવવાને પણ તૈયાર રહે છે. અસ્તુ, ગમે તેમ, પરંતુ આવા ધનાઢામાં પણ ધર્મભાવના દિવસે દિવસે કમ થતી રહી છે અને તેનું જ પરિણામ છે કે અત્યારે કેટલાકમાં તે જેનત્વ સરખું પણ શોધ્યું જડે તેમ નથી. આ સ્થિતિ સુધારવા માટે પણ પ્રયત્ન કરવાની જરૂર છે. આ ધનાલ્યોનું તો થયું તે થયું, પરંતુ તેઓએ પોતાની સંતતિ ધર્મભાવનાથી રહિત ન બને, તેને માટે ચીવટ રાખવાની જરૂર છે. તેઓને એવા સંસ્કારમાં ઉછેરવાની જરૂર છે કે જેથી એઓના ધર્મસંસ્કાર કાયમ રહે, અને ઉત્તરોત્તર ઉન્નત થાય. મને લાગે છે કે-જેમ આજના યુવકે પોતાની કેળવર્ણને પીસ્તાલીસે આગમ અને ચારે વેદ માનીને તેના ઘેનમાં મસ્ત રહી ધર્મકર્મથી દૂર રહે છે, તેવી જ રીતે આ ગૃહસ્થો-ધનાલ્યો પણ પિતાની લક્ષમીના મદમાં કદાચ. એમ સમજતા હશે કે-“હવે અમારે શું બાકી છે કે જેથી અમારે ધર્મભાવના રાખવી–ધર્મક્રિયાઓ કરવી. અમને તો બધું પ્રાપ્ત થયું છે. એને ભોગવવું એજ અમારૂં કર્તવ્ય છે”. પરન્તુ તેઓ ભૂલી જાય છે કે–પુણ્યની પૂર્ણાહાતમાં આજને લક્ષાધિપતિ–કેટયાધીશ કે અન્જાધિપતિ કાલને ભિખારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ સમયને આળખા. છે. એ લક્ષ્મીના ભરાસે રહેવું એ ભયંકર ભૂલ છે. ભૂલવુ જોઇતુ નથી કે લક્ષ્મી એ પુણ્યનું પિરણામ છે. ખરી વસ્તુ સંસારમાં ધર્મ ભાવના જ છે. અને તેને પેાતાના જીવનનુ ધ્યેય મનાવવુ જોઇએ અને જે માણ્સ એના ઉપર મુસ્તાક રહે છે, તેજ પેાતાના આ જીવનમાં પણ સાચા આનંદ અનુભવી શકે છે. " આ ‘ ધર્મ ભાવના ' જૈન સમાજમાં જાગતી જીવતી રહે તે! જૈન ધર્મની અને સમાજની ઉજવલતા છે. આપણી દરેક જાતની સંસ્થાઓમાં ‘ ધર્મ ભાવના'નુ સાધન અવશ્ય રાખવું જોઇએ છે. અને તેાજ આજના આળકા ક્રિયાકાંડમાં અભિરૂચિવાળા રહેશે. ભલે તે થાડા વખતને માટે એ ક્રિયાઓનું મહત્ત્વ ન સમજતા હાય, પરન્તુ જો કરતા રહેશે, તે જરૂર કેઈ વખત એનુ મહત્ત્વ સમજશે, અને તેમાં વધારે રસ મેળવશે. તેવી રીતે આજના યુવકો ભલે સમજીને કરે, પરન્તુ કરે જરૂર. તેએ સમજવા માટે પ્રયત્ન કરે, પરન્તુ જો તે તરફથી સર્વથા વિમુખ થઈ જશે, તે અત્યારે આપણે ઘણાએને માટે સાંભળીએ છીએ તેમ નાસ્તિક્તાની છેક છેલ્લી પાયરીએ આવી પડશે. ધર્મ ભાવના ન કેવળ ક્રિયાભિરૂચિ સાથે જ સુઅધ રાખે છે. તેઓમાં ભક્ષ્યાભક્ષ્યના-પેયાપેયના પણ વિચાર રહેવા જોઈએ. કત્ત વ્યાકત્તવ્યનું ભાન હાવુ જોઈએ. હુ તા એ યુવાને એજ કહું છું કે અત્યારની વિજ્ઞાનની દૃષ્ટિથી પણ જૈન સિદ્ધાન્તાના જૈનક્રિયાઓના–જૈન ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ ધર્મ ભાવના. વ્રતાને જો અભ્યાસ કરવામાં આવશે, તે તે બધામાં અર્થાત્ જૈનધર્મની એક એક આજ્ઞામાં સાર્થકતા જણાશે, મહત્ત્વ જણાશે, ઉપયાગીતા જણાશે અને સત્યતા સમજાશે. આવા ઉત્તમ નિયમાનુ પણ પાલન કરવાથી આપણે વિમુખ રહીએ, આપણે એ ક્રિયાએ તરફ આભરૂચી ન રાખીએ, આપણે એ સિદ્ધાન્તા ઉપર શ્રદ્ધા ન રાખીએ, તા તે આપણી ખરેખર કમનસીબીજ કહી શકાય. પ્રાન્તે આપણા ખાળકામાં, યુવકેામાં અને ધનાઢ્યોમાં ધર્મ ભાવના જાગ્રત થાય, અને તેઓ સાચી ધર્મ મૂર્તિઓ અને, એજ અંત:કરણથી ઈચ્છી વીરમું છું. ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ ( ૩૮ ) ܕ સહકાર. ' સહકાર ' એ સંસ્કૃતમાં આંબાના વૃક્ષનું નામ છે. અર્થાત્ ‘ સહકાર ’ એટલે આમ્ર અને આમ્રનુ ફળ કેરી એ " આ કળીયુગનું અમૃતફળ. બધાં કળામાં આમ્રફળ-કેરી એ ઉત્તમ ફળ કહેવાય છે. સુતરાં, ‘ સહકાર ' અમૃતને ઉત્પન્ન કરનારી વસ્તુ છે. જ્યાં ‘ સહકાર ' છે,−પ્રેમ છે—સંપ છે— એકતા છે–સહાનુભૂતિ છે, ત્યાં અમૃતજ ઝરે. અમૃત જેટલા જ આનંદ થાય. જ્યારે તેથી વિપરીત, અસહકાર એટલે અમૃતથી ઉલટું-વિષ–ઝેર દુઃખ. જ્યાં અસહકાર, ત્યાં વૈર-ઝેર સિવાય બીજુ ન હાય. અતએવ દુ:ખજ હાય. - ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ સહકાર. સુખના અભિલાષીઓ, આ બેમાંથી કેને સ્વીકાર કરે, એ કહેવાની હવે જરૂર નથી રહી. સામાજિક કે ધાર્મિક, વ્યવહારીક કે કટુમ્બિક કે ઈપણ જાતનું સુખ મેળવવા ચાહતા હોઈએ-આપણું વ્યવહારમાંથી અમૃતને આસ્વાદ લેવા ચાહતા હાઈએ-કેરીની મીઠાશ ચાખવા ચાહતા હોઈએ તો આપણે સહકારવૃક્ષ વાવવું જોઈએ. પરંતુ આપણે કરી રહ્યા છીએ તેથી ઉલટું. ચાહીએ છીએ અમૃતને આસ્વાદ લેવાને-કેરી ખાવાને, પરંતુ વાવીએ છીએ અસહકાર વૃક્ષ. આ વૃક્ષ દુઃખ આપનારૂ. આ વૃક્ષ બાવળનું વૃક્ષ. આપણી આમ ઉલટી પ્રવૃત્તિ થઈ રહી છે, એ કોઈ પણ વિચારક જોયા સિવાય નહિ રહી શકે. સામાજિક દષ્ટિએ વિચાર કરીએ જૈન સમાજમાં અસહકારનાં બીજ ઠેકાણે ઠેકાણે વવાયાં છે. અને તેનુંજ એ પરિણામ છે કે આપણે સહકારફળ–કેરીની મીઠાશ મેળવી શક્તા નથી–ચાખી શકતા નથી. સમાજના પ્રત્યેક અંગેનું અવકન કરે. છે કયાંય સહકારની છાયા ! એ ભાઈએ બીજાની સાથે બે ભાઈઓ એક બીજાના સહકારથી–સહાનુભૂતિથી કામ ન કરે, બે કુટુંબ એક બીજાની સાથે સહકાર ન રાખે, બે ગચ્છવાળા એક બીજામાં અસહકારની આડ ઉભી કરે, થાવત્ મહાવીરને માનવાવાળા જુદા જુદા ફિરકાઓ વેતાંબર, દિગંમ્બર, સ્થાનકવાસી, તેરાપંથી વિગેરે એક બીજાની સાથે સહકાર ન કરે, આ બધી કમનસીબી નહિ તે બીજું ઉભી કરે ૧૩ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #27 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખો. શું છે? અને એ કમનસીબીનાં—એ અસહકારનાં કેવાં દુષ્ટ પરિણામે આપણે ભેગવી રહ્યા છીએ, એ કેઈથી અજાણ્યું છે કે ? જૈન સમાજનું મુખ્ય અંગ–સાધુ સાધ્વી. એમાં કેટલે અસહકાર છે? એક સાધુ એક કામ કરે, એને બીજો અનુમેદશે નહિં, બલ્ક ચુપ પણ નહિં રહે, પરંતુ તે પિતાની શક્તિને ઉપયોગ તે કાર્યને તોડી પાડવામાંજ કરશે. એક સાધુ એક ગામ જે ઉપદેશ આપી ગયા હોય, એથી વિપરીત જ બીજા આવીને ઉપદેશ આપશે. એક સાધુ, અપવિત્ર કેશર વાપરવાની ના પાડશે, તો બીજે પવિત્ર કે અપવિત્રને ખ્યાલ દૂર કરાવી તેને વાપરવાનીજ હિમાયત કરશે. એક સાધુ સાધારણ ખાતાની પુષ્ટિ કરશે, તો બીજે તેના ઉપદેશને કાપવા માટે જ દેવદ્રવ્ય વધારવાની હિમાયત કરશે. એક શુદ્ધ વસ્ત્રો વાપરવાની હિમાયત કરશે, તે બીજે તેનું ખંડન કરશે. એક જ્ઞાન પ્રચારની આવશ્યક્તા બતાવશે, તે બીજે ખાસ ઈરાદા પૂર્વક જ-ઉજમણું–ઉપધાન અને સંઘ કાઢવા તરફ જોર દેશે. એક કેઈ સંસ્થા માટે કોઈ ગૃહસ્થને ઉપદેશ આપશે, તે બીજે તેને ના પાડશે. સાધુઓની આ સ્થિતિથી સમાજની ત્રિશંકુ જેવી સ્થિતિ થાય, એમાં આશ્ચર્ય શું છે? હું તે કહું છું કે સહકાર કરે તે દૂર રહ્યો, સાધુએ એક બીજાના કાર્યમાં વિનભુત ન થાય, તો પણ ગનીમત છે. “ પપ્પા પાપ ન કર્યું, તે પુણ્ય કર્યું સ વાર” એવું અત્યારે મનાય. પરંતુ સાધુઓ ૧૪. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ સહકાર. કે જેમના ઉપદેશ ઉપર આખી સમાજના કલ્યાણનો આધાર છે, તેઓ પોતાના આપસના અસહકારથી આખા સમાજની દશા કેવી કઢંગી કરી મૂકે છે, એનાં ઉદાહરણ આપવાની જરૂર છે શું ? આવી અવસ્થામાં સમજુ ગૃહસ્થો–કે જેઓ કેઈન રામાન્ય બન્યા નથી–તેઓ તો કોઈ પણ કાર્ય પોતાની મુનસફી ઉપર જ કરે છે. તમે “ગમે તેમ ઉપદેશ આપે, અમે અમારું મનનું ધાર્યું કરીશું.” “અમારા ગામના સંઘની અનુકૂળતા–વિચાર પ્રમાણે થશે.કમનસીબે જે સાધુ પોતાના વિચાર પ્રમાણે કરવાને આગ્રહ કરવા જાય છે, તો તે સાધુને ગૃહસ્થ રેકડું જ પરખાવે છે. આવી સ્થિતિમાં સાધુની કિંમત વધે છે કે ઘટે છે, એને વિચાર તેઓએ કરવો ઘટે છે. આ બધું એક “અસહકાર” ના પરિણામે બને છે. જે સાધુઓના ઉપદેશમાં–વ્યવહારમાં વર્તનમાં સહકાર હોય, એક બીજાની સહાનુભૂતિ હોય, તો કેટલું સુંદર કામ થઈ શકે ? આ જ દશા ગૃહસ્થની છે. ગૃહસ્થામાં ખાસ કરીને આગેવાનોએ–ધનાલ્યોએ જે એક બીજાની સાથે સહકાર રાખે હત, તે આજે સમાજની આ દશા ન થાત. ગૃહસ્થમાં, એક શેઠીયે બીજા શેઠીયાની ચઢતી જોઈ શકતો નથી. એક ગૃહસ્થ એક કામ કરે, એને બીજે જરૂર વડે–સંઘનાં કાર્યોમાં એક ગૃહસ્થ એક વિચાર મકે, તેને બીજે તોડવાજ તૈયાર થાય. એક મંદિરના બે ગૃહસ્થ ટ્રસ્ટી હોય, તે તે બેમાં પણ સહકાર ન મળે. એક પેઢીમાં બે ચાર ગૃહસ્થો વહીવટ કરતા હોય, તે તેમાં ચે એક બીજાને અસહકાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ સમયને આળખા. ગૃહસ્થામાં એક વર્ગ એવા છે કે જેઓ ‘ કેળવાયલા 6 કેળવાયલાએ ’ ની તા , ' સહકાર ૬ ૮ પ્રેમ ? ના '' ( ગાડિરયા કેટલાક તે એના નામે ઓળખાય છે. આ ગતિ જ અજમ છે. ‘ સંપ ’ એકય ખણગાં તેમનાં સાંભળે તેા જાણે ગગન ગજવે, પરન્તુ તે પાતે એક બીજા સાથે ‘ સહકાર ’ ન સાધે. તેએ જેમને ‘ જૂના વિચાર ’ ના · અભણીયા ' ગણે છે, તેમની પાસે મતલખ સાધવી હાય ત્યારે તે! તે દાડતા જાય, અને ખુશામદ કરે, પરન્તુ પાછળ તે તેને “ જૂના ઢા અને પ્રવાહુમાં તણાતા ’ માને. આ કેળવાયલાઓમાં પેાતાને ‘ જ્ઞાનના સમુદ્ર ' સમજે છે. હું ઘણી વખત લખી ગયા છું તેમ તેએ પેાતાનાથી કેાઈમાં પણ વધુ જ્ઞાન સમજતા નથી, જોતા નથી અને આના પરિણામે તેઓ બીજાની સાથે ‘ સહકાર ' કરવાથી દૂર રહે છે. પેાતાની પહાડ જેવડી ભૂલા, અંધાધુંધી અને મ્હાટી મ્હાટી પાલો કાઇ બહાર પાડશે, એ ભયથી બીજાઓના અછતા દૂષણે ખીજાએની આગળ ગાવામાં પેાતાની કેળવણીની સાર્થકતા સમજે છે. ' , કેળવણીના હિમાયતી છું. કેળવણી ઉપર સમાજની ઉન્નતિને મ્હોટા આધાર માનુ છું. યુવકે એ દેશની અને સમાજની આશાએ છે, એમ સમજુ છુ, છતાં આજના એજ યુવકે કે કેળવાયલાઓમાં જ્યારે ઘણા ખરામાં દાંભિકતાને દરિયે ઉછળતા જોઉ છુ, એજ કેળવાયલાઓના ૧૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ સહકાર. , વચનામાં અને વ નેામાં આકાશ-પાતાળનુ અંતર જોઉ છું, ‘ સહકારની ’સુંદરતા સમજવા છતાં ‘ અસહકાર નાં આન્દોલને જોઉં છું, ત્યારે તે પામ ઉપર દયા તે આવે છે તે આવેજ છે, પરન્તુ સમાજનાં કાર્યોને માટે મ્હોટામાં મ્હોટી ‘ નિરાશા ' મારી આગળ ખડી થાય છે. બીજી સમાજના કેળવાયલાઓ, જ્યારે પોતાની આપસની મતભિન્નતાને વળગી રહીને પણ એક બીજાથી ‘ સહકાર ’ સાધે છે, ત્યારે આપણા કેળવાયલાએ નજીવી મતભિન્નતાએને એક મહાન દુશ્મનાવટનું સ્વરૂપ આપી, એક બીજાથી અસહકાર-અસહકારજ નહિં, પરન્તુ તેથી પણ આગળ વધીને એક પ્રકારનુ વૈર ઉભું કરવા મથી રહે છે. આના જેવા દુ:ખનેા વિષય મીો કયા હાઈ શકે ? કેળવાયલા–સાચા કેળવાયલા તા તે છે કે-જેએ સમાજમાં શાન્તિ ફેલાવે, એક ખીજાનાં કાર્યમાં ઉદારતાથી વર્તાવ કરે. જ્યાં અજ્ઞાનજન્ય ઝઘડાએ હાય, ત્યાં એ ઝઘડાએ ને-એ અજ્ઞાનતાઓને દૂર કરવા પ્રયત્ન કરે. આપણી સંસ્થાએ પણ આપસમાં સહકાર નથી સાધી શકતી. એનું કારણ પણ મને તે ઉપર કહ્યું તે જ-કેળવાચલા અથવા કહો કે તે તે સસ્થાઓના કાર્યકર્તાઓની સંકુચિતતાનું પરિણામ જણાય છે. ભલે દરેક સંસ્થાના કાકત્તાંએ પેાતપેાતાના હસ્તકની સસ્થા માટે પ્રગતિના પ્રયત્ન કરે, પરન્તુ તેણે બીજી સંસ્થાને ધક્કો પહાંચાડવા ૧૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખો. પ્રયત્ન કરે, એ નરી મૂર્ખતા નહિં તે બીજું શું કહી શકાય ? બકે ખરી વાત તો એ છે કે, જુદી જુદી દિશામાં કામ કરનારી સંસ્થાઓ ભલે જુદી જુદી દિશામાં કામ કરે, આજે સમાજ તો દરેક વિષયમાં ભૂખી છે, ગમે તે દિશાથી વિદ્યાને પ્રચાર કરે અત્યારે સમાજને લાભદાયક જ છે, પરન્તુ તે તે દિશામાં કામ કરનારી સંસ્થાઓને પિતાથી બનતે તન-મન-ધનથી યેગ દે, “સહકાર” કરે, એજ ડાહ્યા માણસનું કર્તવ્ય છે. પરંતુ એમ તે ન જ થવું જોઈએ કે પિતાની પિલો ઉઘાડી પડવાના ભયથી કે ગમે તે કારણે બીજી સંસ્થા માટે લેકેમાં દુર્ભાવ ઉભું કર. ટુંકમાં કહીએ તે આજે સમાજનાં પ્રત્યેક અંગે એક બીજાના અસહકારથી છિન્નભિન્ન થઈ રહ્યાં છે ! એક પણ કાર્યમાં જોઈતી સફળતા મળતી નથી, એનું કારણુ “અસહકાર” સિવાય બીજું કંઈ જ નથી. મુનિરાજે આજે એક બીજાને “સહકાર કરે_અરે વધારે નહિં તે કેવળ જરૂરી જરૂરી વિષામાંજ સહકાર કરે, તો મારી શ્રદ્ધા છે કે ઘડીના છઠ્ઠા ભાગમાં જેને સમાજમાં નવું જ ચૈતન્ય લાવી શકાય. આજે સમાજના ધનાઢ્ય આગેવાને જે એક બીજાને “સહકાર” સાધે, અને પોતાના પક્ષપાતનાં ચશમાં નીચે ઉતારી દે, તે જે મુનિસમેલન થવું આજે અશક્ય કે અસંભવિત જેવું દેખાય છે, તે મુનિસમેલન થોડાજ વખતમાં ભરાએલું જેવા આપણે ભાગ્યશાળી થઈ શકીએ. આજે સમાજને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ સહુકાર. કેળવાયલો વર્ગ પિતાનું અભિમાન દૂર કરી સમાજનાં બીજા અંગ-સાધુઓ અને સમાજના આગેવાનોની સાથે “સહકાર કરે તે થોડા જ વખતમાં આપણી સંસ્થાઓ આદર્શ સંસ્થાઓ બની સમાજનું મુખ ઉજજ્વલ કરવા ભાગ્યશાળી બની શકે. આજે આપણી આણંદજી કલ્યાણજીની પેઢી અને કોન્ફરન્સ જે એક બીજાને “સહકાર સાધે તે આપણાં એકે એક તીર્થોનું સંરક્ષણ થવા સાથે સમાજમાંથી અનેક કુરિવાજો દૂર થઈ શકે. જ્યારે આપણી સમાપાટી જે પોતાને મમત્વ દૂર મૂકી એક બીજાને “ સહકાર ” કરે, તો જરૂર તેઓ પોતાની થતી મશ્કરીમાંથી બચવા સાથે સમાજના કેટલાયે કાર્યો સુચારૂ રૂપે ચલાવવામાં ભાગ્યશાળી થઈ શકે. મુનિરાજે ચેત ! ગૃહસ્થ ચેતો ! કેળવાયેલાઓ ચેતો! આપણા અસહકારથી આપણે ઘણું ખાયું છે, અને ઈ રહ્યા છીએ. સમાજને ઉન્નત બનાવવી હોય, સમાજનું મુખ ઉજજવલ કરવું હોય, જેન સમાજની પૂવય કીર્તિને પાછી મેળવવી હોય, તે એક બીજાને સહકાર કરે. મમત્વને મૂકી દે અને સમાજનું કલ્યાણ કરવા કમર કસો. જુઓ વિજય તમારા હાથમાં છે. શાસનદેવ સર્વને બુદ્ધિ આપે, એજ અંતિમ પ્રાર્થના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ (૩૮) શું જૈન સુત્રોમાં માંસાહારનું વિધાન છે? છે કે છંદો આ પુરાતત્ત્વમંદિર–અમદાવાદથી પ્રગટ થતા “પુરાતત્વ ના ૩જા પુસ્તકના ૪થા અંકમાં અધ્યાપક ધર્માનંદ કેસમ્બીને, બુદ્ધચરિત્ર લેખમાળાના ૮મા લેખાંકમાં માંસાહાર સંબંધી લેખ પ્રગટ થયેલ છે. આ લેખમાં અધ્યાપક મહાશયે એ બતાવવા પ્રયત્ન કર્યો છે કે-બુદ્ધના સમયમાં જેમ બુદ્ધ અને બુદ્ધના ભિક્ષુકે માંસાહાર કરતા હતા, તેમ શ્રમણ (જેન સાધુઓ) પણ કરતા હતા. અને આ વાતની પુષ્ટિમાં તેમણે આચારાંગસૂત્ર નો એક પાઠ તેમજ દશવૈકાલિસૂત્ર ની બે ગાથાઓ આપી છે. २० Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ શુ જેન સૂત્રમાં માંસાહારનું વિધાન છે ? આપણે, તેમણે આપેલા પાઠ ઉપર વિચાર કરીએ તે પહેલાં, એક વાત વિચારી લેવી ઘટે છે. * અહિંસા ? “ દયા ” કે “ માંસાહારનિધિ” ના સંબંધમાં જૈન સમાજ, જૈન ધર્મ કે જેના સૂત્રોની–સિદ્ધાન્તોની જે ખ્યાતિ છે, એ કેઈથી અજાણું નથી. જેનગ્રંથનું બારીકાઈથી અધ્યયન કરનાર પોકારી ઉઠે છે કે– અહિંસા ના સંબંધમાં જૈન ધર્મની બરાબરી દુનિયાને એક પણ ધર્મ કરી શકે તેમ નથી. યદ્યપિ મહાવીરદેવને સમય પચીસસો વર્ષ ઉપરને છે, તેમ છતાં, તે પછીના ગ્રંથકારે અને ટીકાકારોએ અહિંસાની-માંસાહારનિધની જે ઉદ્ઘોષણા કરી છે, એ મહાવીરનાં સૂત્રોને અનુસરીને જ. મહાવીર અને મહાવીરના સાધુઓનાં આચરણને અવલંબીનેજ, નહિં કે પહેલાં હતું કંઈ અને તેમણે બતાવ્યું કંઈ. જે વસ્તુતઃ મહાવીરદેવના સાધુઓ-નિગ્રંથો માંસાહાર કરતા હતા, તે ટીકાકારો અને ગ્રંથકારેની કલમો આટલા દરજે અહિંસા અને માંસાહારનિષેધનું પ્રતિપાદન નજ કરી શકી હત. આનું ઉદાહરણ એજ મહાવીરદેવના સમકાલીન બુદ્ધ અને બુદ્ધસાધુઓનું છે. “ બોદ્ધ ધર્મ ” પણ અહિંસા ધર્મમાં માનનારો હોવા છતાં બુદ્ધસમય પછીના ગ્રંથકારે ન એટલું અહિંસા કે માંસાહાર નિષેધનું પ્રતિપાદન કરી શક્યા કે ન હિંસા અને માંસાહારને ત્યાગ પણ કરી શક્યા છે. કહેવાની કંઈજ જરૂર નથી કે–પશ્ચાત્કાલીન પુરૂષ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખો. શાસ્ત્રો ઉપર, પૂર્વીય પુરૂષા અને પૂર્વીય શાસ્ત્રોની અસર અવશ્ય પડે છે. એ સૌ કોઇ કબૂલ કરી શકશે કેયદિ મહાવીર અને મહાવીરના સાધુઓમાં આજથી પચીસસે વર્ષ ઉપર પણ જો માંસાહારનેા પ્રચાર હત, તેા આજે થે!ડા ઘણા અંશમાં પણ જૈનેામાં જૈન સાધુઓમાં માંસાહારને પ્રચાર અવશ્ય દેખાત. પૂર્વ સમયના આચાર-વિચાર અને શાસ્ત્રપ્રતિપાદ્ય વિષયેાની અસરનુ બીજું ઉદાહરણ હિંદુ જનતાનુ પણ છે. હિંદુઓમાં દેવીએ આગળ અપાતા ભાગા, યજ્ઞ—યાગાદિમાં થતા પશુવધ એ પૂર્વના રિવાજો અને થયેલાં શાસ્ત્ર વિધાનેાની અસરનું પરિણામ નથી શું ? આપણે! આ અનુભવ અધ્યાપક કૈસમ્મીજીના એ મન્તવ્યને સ્વીકારવા માટે સાફ ના પાડે છે કે “ તે વખતે જૈન સાધુએમાં માંસાહારની પ્રથા હતી. ’ જેનેા–મહાવીર અને તેમના સાધુએ ચુસ્ત અહિંસાના ઉપાસક અને પ્રકાશક હતા, એ વાત ખુદ અધ્યાપકજીના શબ્દોથી પણ સિદ્ધ થાય છે. તેએ પૃ. ૩૨૭માં લખે છે “ તેજ પ્રમાણે પેાતાથી પરેાક્ષ કે અહેતુપૂર્વક થયેલી હિંસા, એ હિંસા નથી, એમ બુદ્ધ ભગવાન કહેતા. દાખલા તરીકેઆપણે દીવે કરીએ અને તેના ઉપર પડીને જીવડાં મરી જાય, તે તે હિંસા નથી થતી, એમ તેમનુ કહેવું ૨૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ - . છે જેને સૂત્રમાં માંસાહારનું વિધાન છે ? હતું. તે ઉપરથી જેન શ્રમણે પણ તેમને નાસ્તિક (અક્રિયાવાદી) કહેતા. ' અને અર્થ સ્પષ્ટ છે કે જેને શ્રમણ પિતાથી પક્ષ થયેલી હિંસાને પણ હિંસા માનતા. જેઓ આટલે સુધી હિંસા માનતા, તેઓ બીજાએ પકાવેલું પણ માંસ સ્વીકાર કરે એ શું બની શકે ખરું ? એક બીજી વાત પણ ઉપરની વાતને પુષ્ટ કરે છે. અધ્યાપકજી લખે છે કે જેન શ્રમણ બીજાના ઘરનું આમંત્રણ બલકુલ સ્વીકારતા નહિં. ગમે તે અન્ન, તેમને માટે જે તૈયાર કરવામાં આવ્યું હોય, તો તેને તેઓ નિષિદ્ધ ગણતા. અને હજુ પણ ગણે છે, કારણ કે–તે તૈયાર કરતી વખતે અગ્નિના લીધે થોડી ઘણું પણ હિંસા થાય છે, અને તેને સ્વીકાર કરવાથી શ્રમણે તે હિંસાને અનુમોદન આપ્યા જેવું થાય. અહિંસાની વ્યાપક વ્યાખ્યા બુદ્ધ ભગવાનને પસંદ ન્હોતી. જાણું લેઈને કુરતાથી પ્રાણિઓનો વધ ન કરે, એટલું જ તેમનું કહેવું હતું.” આમાં પણ તે વખતના જૈન શ્રમણની અહિંસા સંબંધી વ્યાપકતા સ્પષ્ટ જણાય છે. વ્યાપક અહિંસાને માનનાર માંસાહાર કરે, એ કેમ માની શકાય? અસ્તુ, ૨૩ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #37 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખો. હવે આપણે જેના સૂત્રોના તે તે પાઠે, કે જે પાઠ ઉપરથી શ્રીયુત અધ્યાપકજી અને બીજા કેટલાક લેખકે “જૈન સૂત્રોમાં માંસાહારનું વિધાન ” જાહેર કરે છે, તે માટેનું બારીકાઈથી અવલોકન કરીએ. જેન સૂત્રમાં માંસાહારના વિધાન સંબંધી જે પાઠે બતાવવામાં આવે છે, તેમાં મુખ્ય પાઠ મવાર સૂત્રનો છે તે પાઠ આ છે – से भिक्खू वा भिक्खुणी वा सेजं पुण जाणेजा बहुચિં ચં ચ મ વ વઘુવંટ........ ત્યાંથી લઈને ___ संलाणए मंसगं मच्छगं भोच्चा अट्ठियाई कंटए गहाय से त्तमायाए एगंतमवक्कमेजा अवक्कमेत्ता अहेरज्झामर्थहिलंसि वा अट्ठिरासिंसि वा किट्टरासिंसि वा तुसरासिंसि वा गोमयरासिंसि वा अण्णयरसिं वा तहप्पगारंसि थंडिलंसि पडिलेहिय पडिलेहिय पमन्जिय पमज्जिय तओ संजयामेव पमजिय पमजिय परिठवेजा। (બાબુવાળું આચારાંગ સૂત્ર, પૃ. ૮૧-૮૨ ) ઉપરના આખા પાઠની મતલબ એ છે કે બહુકંદમય મસ્ય કે બહુ અસ્થિમય માંસ મળે, તે સાધુ સાવિએ લેવું નહિ, અને એવા બહુ કંટકમય મત્સ્ય કે અસ્થિમય માંસના આપનાર ગૃહસ્થને ગૃહસ્થિને નિષેધ કરે, અને કેવળ અસ્થિ ૨૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ શુ' જૈન સૂત્રામાં માંસાહારનુ વિધાન છે? કંટક સિવાયનું મત્સ્ય કે માંસ માંગવું. તેમ છતાં જો તે જબરદસ્તીથી પાત્રમાં નાખે તેા આરામમાં કે ઉપાશ્રયમાં ગમે ત્યાં એકાન્તમાં જઇને માંસ અને મત્સ્યના ઉપભાગ કરીને કાંટા તથા હાડકાં કે!ઇ ખાળેલી જમીન ઉપર, હાડકાંના રાશી ઉપર, કાટ ખાઈ ગયેલા જૂના લે!ઢાના ઢગલા ઉપર અથવા એવી નિર્દોષ જમીન ઉપર-જગા સાફ કરીનેસચમ પૂર્વક મૂકવા. માટે ભાગે આજ પાઠના આધારે કેટલાક લેાકે માંસાહારના વિધાન સંબંધી આરે!પ મૂકે છે. પરન્તુ કાઇ પણ વિષયને નિર્ણય કરવામાં એકલી શ્રુતિ-શાસ્ત્રના જ આશ્રય લેવા વ્યાજખી નથી. શ્રુતિની સાથે ‘ચુક્તિ ’ અને ‘અનુભૂતિ’ પણ મેળવવાં ઘટે છે. અર્થાત શ્રૃતિ, યુક્તિ અને અનુભૂતિ આ ત્રણે દ્વારા જે નિર્ણય થાય, એજ નિર્ણયને ‘ સાચા નિર્ણય ” સમજવા જોઇએ, અને કદાચિત્ યુક્તિની પણ પુષ્ટિ મળી, પરન્તુ તેની સાથે અનુભૂતિ ઘટાવવી જોઇએ. આપણા અનુભવ શું કહે છે, તે પણ જોવા જોઇએ. આમ ત્રણેના ચેગ મળે ત્યારેજ નિશ્ચય થઈ શકે. ઉપરના પાઠમાંજ નહિ; બીજા પણ જે જે પાઠે। આપણને તેવા લાગતા હાય, તે સંબંધી ઉપરની ત્રણે રીતે વિચાર કરવા જોઇએ. સૌથી પહેલાં ઉપરના પાઠની સાથેના આગલા પાછલા અધિકારના પ્રસંગનેજ જોવાની કેાઇ તકલીફ્ લેતું નથી. ૨૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખો. એ ધ્યાનમાં રાખવાનું છે કે આ એક આપવાદિક પ્રસંગ છે. એટલે કે કઈ મહાવિકટ પ્રસંગમાં આ વસ્તુઓ ગ્રહણ કરવા માટે લખ્યું છે. અને તે પણ બહાર પરિભેગને માટે–શરીર ઉપર લગાવવાને માટે. નહિ કે ખાવાને માટે. ટીકાકારે આ સંબંધી સ્પષ્ટ ખુલાસો કર્યો છે. ટીકાકારના શબ્દો આ છે – ____ “यस्य चोपादानं क्वचिद् लुताद्युपशमनार्थं सद्वैद्योपदेशतो वा बाह्यपरिभोगेन स्वेदादिना ज्ञानाद्युपकारकत्वात् फलवद् दृष्टं, भुजिश्चात्र बहिःपरिभोगार्थे, नाभ्यवहारार्थे, પતિમોગવદ્ !” અર્થાતઃ–કયારેક ભૂતાદિ રોગની શાન્તિને માટે કુશલ વૈદ્યના આદેશથી, બહાર લગાડવાને માટે માંસ-મસ્ય ગ્રહણ કરે, પણ તે ખાવાને માટે નહિ,અહિં “ભુજ' ધાતુ બહિપેરિભાગ” અર્થમાં છે. જેવી રીતે કે–“તિમો” આદિ શબ્દોમાં “ભુજ' ધાતુનો અર્થ “ખાવું” એ નહિં પરન્તુ “બહાર લગાવવું” એ ગ્રહણ કરવાને છે. ઉપર કહ્યા પ્રમાણે મહા ભયંકર રોગના કારણે અને કઈ કુશલ વૈદ્ય બતાવે તેજ બહારના ઉપયોગને માટે તે વસ્તુ લેવા માટે કહેવામાં આવ્યું છે, અને તે પણ મહા અપવાદ માગે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ શુ જૈન સૂત્રામાં માંસાહારનુ વિધાન છે? એક વાત ખાસ કરીને ધ્યાનમાં રાખવાની છે અને તે એ કે–ચાહે હિંદુ ધર્મના વેઢા કહેા કે ચાહે ઐાદ્ધોના પિટક ગ્રંથ! કહેા, અને ચાહે જૈનેનાં આગમ કહેા દરેકના મૂળ અભ્યાસ કરતી વખતે ટીકાઓના આશ્રય લીધા સિવાય કાઇને પણ ચાલી શકે તેમ નથી. જે વસ્તુઓનું મૂળ હજારો વર્ષ ઉપર ઉત્પન્ન થયું છે, એ વસ્તુઓના મૂળ શબ્દાને અત્યારના પ્રચલિત શબ્દાની સાથે ઘટાવીને અર્થ કરવામાં ાટે ભાગે ભૂલજ થવાના પ્રસંગ રહે છે અને અર્થના અનર્થ થવાના જ સભવ છે. આ સિવાય એક બીજી ખાખત પણ ધ્યાનમાં લેવાની છે. અતિ પ્રાચીન મૂળ ગ્રંથામાં-દાખલા તરીકે જૈન આગમેામાં–એક જ પ્રકારનાં સૂત્રેાની ગુંથણી નથી હાતી. કેટલુંક વર્ણન ભય સૂચક કે વૈરાગ્ય સૂચક હાય છે, જ્યારે કેટલુંક વર્ણન માત્ર વર્ણનાત્મક જ હેાય છે. આગમના અભ્યાસિયેા, જ્યાં સુધી ગુરૂ ગમતાપૂર્વક-કાઈ ગીતાર્થ ગુરૂ પાસે એવા અભ્યાસ ન કરે, ત્યાં સુધી તે સૂત્રાના રહસ્યને ન સમજી શકે, એ બનવા જોગ જ છે. આગમનુ એ વચન છે કે— गुरुमईआहिणा सव्वे सुत्तथा । ગુરૂ મતિને આધીન સર્વ સૂત્રાર્થ છે. માત્ર વ્યાકરણના નિયમેાને જાણી લીધા, એટલા માત્રથી સૂત્રાનાં રહસ્ય પ્રાપ્ત કરી લીધાં, એ માનવું ભૂલ ભરેલુ ૨૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખે. છે. અસ્તુ કમમાં કમ આ બન્ને બાબતોનું લક્ષ્ય રાખીને જે સૂત્રોનું અવલોકન થાય, તો ગેર સમજુતી ઓછીજ ઉભી થાય, એવું મારું નમ્ર મન્તવ્ય છે. ડ. જોકેબી જેવા વૃદ્ધ વિદ્વાને પણ આ વિષયમાં જે ભૂલ થાપ ખાધી હતી, એ વાત, જોધપુરમાં સ્વર્ગીય ગુરૂદેવ શ્રીવિજયધમસૂરીશ્વરજી મહારાજના સમજાવવાથી તેમને માલૂમ પડી હતી. અને તેથી જ તેમણે પિતાના તે વિચારે ફેરવ્યા હતા. અસ્તુ, અધ્યાપક કસબીજીએ પાવાવાના ઉપર્યુક્ત પાઠને મળતી જ રાત્રિ સૂત્રની બે ગાથાઓ આપી છે. આ બને ગાથાઓને સારાંશ ઉપરના જ પાઠને મળતે છે. અને તેવી જ રીતે તેની ટીકામાં શ્રી હરિભદ્રસૂરિએ સ્પષ્ટ ખુલાસો કર્યો છે. તે ગાથાઓ અને ટીકા આ છે बहुअट्ठियं पोग्गलं अणिमिसं वा बहुकंटयं । अत्थियं तिंदुयं बिल्लं, उच्छुखण्डं य संबलिं ॥ ७३ ॥ अप्पे सिआ भोयणज्जाए, बहुउज्झियधम्मियं । देंति पडिआइक्खे न मे कप्पइ तारिसं ॥ ७४ ॥ જ ૦ ૧. અર્થાત–બહુ અસ્થિમય માંસ, બહુ કંટકમય મત્સ્ય, અસ્થિવૃક્ષ ફલ, બીલીપત્રનું ફળ, શેરડી, શાલ્મલિ, આવી જાતના પદાર્થો–જેમાં ખાવાને ભાગ છે અને ફેંકી २८ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ શું જેના સૂત્રોમાં માંસાહારનું વિધાન છે? દેવાને વધારે હોય-આપનારીને “તે મને એગ્ય નથી” એમ કહીને નિષેધ કરે. આના ઉપર શ્રી હરિભદ્રસૂરિ મહારાજ કહે છે કે – · अयं किलं कालद्यपेक्षया ग्रहणे प्रतिषेधः । અહિં “કાલ” શબ્દથી પુરાતત્તવના સમ્પાદકે તે લેખની નેટમાં “ દુકાળ વિગેરે ” બતાવેલ છે, પરંતુ તે ઠીક નથી. કાળ” શબ્દથી “સમય” વિશેષ સમજ જોઈએ છે. અને “સમયવિશેષ” એટલે કેઈ મહાન ભયંકર-ભૂતાદિ રેગના સમયે, તે વસ્તુ ગ્રહણ કરવાની જરૂર પડે છે, હરિભદ્રસૂરિ મહારાજ કહે છે કે એવા અતિકંટકમય મસ્ય કે અતિ અસ્થિભય માંસને સાધુ નિષેધ કરે. શ્રીહરિભદ્રસૂરિ વધુ ખુલાસો એમ પણ કરે છે કે___“ अन्ये त्वभियधति-वनस्पत्यधिकारात् तथाविध-फलाभिधाने તે” અર્થાત્ આ પ્રસંગ વનસ્પતિ સંબંધી હોવાથી તે પણ એક જાતનાં વનસ્પતિનાં ફળનાં નામે છે. તેઓ કહે છે કે રિચર્ચ” કથિવૃક્ષાર્ા. હિંદુN ” તેંદુ પ , રૂતિ એટલે એ તો નક્કી જ છે કે ઉપરના પાઠ ઉપરથી “જૈન સાધુઓ માંસ-મસ્યનું ભક્ષણ કરતા હતા.” એમ જે કહેવામાં આવે છે તે હંબક છે. ૨૯ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #43 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખો. ધ્યાનમાં રાખવાનું છે કે–આવી રીતે સૂતાદ્રિ-રેગાદિ કારણે પણ ચોમાસામાં તો તે વસ્તુઓ લેવાને પણ નિષેધ છે. સૂત્ર–સુવોધિવા ટીકામાં નવમા ક્ષણમાં કહ્યું છે – यद्यपि मधु १ मद्य २ मांस ३ नवनीत ४ वर्जनं यावज्जीवं अस्त्येव, तथापि अत्यंतापवाददशायां बाह्यपरिभोगाद्यर्थे कदाचिद् ग्रहणेऽपि चतुर्मास्यां सर्वथा निषेधः॥ ભગવાન મહાવીરે તે જેન સાધુઓને–પિતાના સાધુએને એવા માર્ગમાં ચાલવાને–અરે, ચાલવાને જ નહિ, ચાલવાનું મન પણ કરવાનો નિષેધ કર્યો છે કે–જ્યાં મસ્ય-માંસ વેચાતું હોય. આ મતલબને સવાર સૂત્ર માં અને નિથસૂત્ર માં આ પાઠ છે. "मंसखलं मच्छखलं वा इञ्चाइ जाव णो अभिसंधारेज" હવે આપણે ભગવતી સત્રના તે પાઠ ઉપર દષ્ટિપાત કરીએ કે જે પાઠમાંના શબ્દ તિર્યંચ પ્રાણીની બ્રાંતિમાં નાખે છે, પરંતુ વસ્તુત: તે શબ્દોના અર્થો બીજા જ છે. માવતી સૂત્ર, શતક ૧૫, ૫, ૧૨૬૯ માં આ પાઠ છે "तत्थ णं रेवतीह गाहावइए मम अह्राए दुवे कवोयसरीरा उपक्खडीया, तेहिं नो अठ्ठो अत्थि । से अण्णे पारियासिए मजारकडे कुकुडमंसए, तमाहराहि, तेणं अट्ठो” इत्यादि । ૩૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ શું જૈન સૂત્રોમાં માંસાહારનું વિધાન છે? આના અને વિચારવા પહેલાં કયા પ્રસંગને આ પાઠ છે, તે વિચારીએ. મહાવીર સ્વામીના શિષ્યાભાસ શાલાએ જ્યારે ભગવાનના ઉપર તેલેસ્યા મૂકી, ત્યારે ભગવાનને તેના તાપથી–ગરમીથી મરડે થઈ ગયે. આ જોઈને સિંહ અણગાર ઘણે દુ:ખી થયે અને માલુકકલ નામના વનમાં જઈને રેવા લાગ્યું. ભગવાને જ્ઞાનથી જાણું લીધું અને સાધુને મેકલી સિંહા અનગારને પોતાની પાસે બોલાવી કહ્યું – હે સિંહા અનગાર, તું ચિંતા ન કરીશ. હું હજી સોલા વર્ષ જીવવાનો છું. ” ઈત્યાદિ કહીને ઉપરની વાત કહેવામાં આવી છે. એટલે કે તત્ર (મેટિંગ નગરમાં) ગૃહપતિની પત્ની રેવતીએ મારા માટે બે કમાંડ તૈયાર કર્યા છે, તેને લઈશ નહિ, કિન્ત વાયુશમનને માટે બીજોરાપાક છે, તે લેવો. ” ઉપરના પાઠને આ અર્થ છે. પરંતુ અનભિજ્ઞ કેટલાક લેકે ઉપરના પાઠમાં આવેલા “ટુ પોયરા ને અર્થ બે કપાતશરીર કરે છે અને શું શુમંત ને અર્થ “કુક્કડ માંસ કરે છે, પરંતુ આ અર્થો ઉચિત નથી. શ્રીમાન અભયદેવસૂરિ મહારાજ કહે છે કે. "दुवे कवोया इत्यादि श्रूयमाणमेवार्थे केचिद् मन्यन्ते" ૩૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખે. અર્થાત્ કેટલાક લેકે “સુવે ક્વોયા” ઈત્યાદિ જેવા શબ્દો છે તેવાજ અર્થ કરે છે. પરંતુ આગળ ચાલીને ટીકાકારે એને વાસ્તવિક અર્થ આમ કર્યો છે – "कपोतकः पक्षिविशेषस्तद्वद् द्धे फले, वर्णसाधात् , ते कपोते कूष्माण्डे, हस्वे कपोते कपोतके, ते च ते शरीरे च वनस्पतिजीवदेहत्वात् कपोतशरीरे, अथवा कपोतकशरीरे इव धूसरवर्गसाधादेव; कपोतकशरीरे कुष्माण्डफले एव ते उपજે સંજો, “હિં મત્તિ” હાત્વીતા” અ-કપત પક્ષિ વિશેષ (કબુતર) નું નામ છે. તેના જેવા વર્ણવાળા બે ફલ-કુષ્માન્ડ ફલ, એવા પકાવેલા બે કુષ્માણ્ડ ફલનું અમને પ્રજન નથી. (કુત્સિતાભરાતે ” સિદ્ધહેમ વ્યાકરણના ૭–૩–૩૩ મા સૂત્રથી અલ્પ ન્હાના અર્થમાં “ક” પ્રત્યય આવ્યે છે.) કારણ કે (તે આધાકમી હોવાથી તેમાં ઘણે દેષ છે. વળી પણ ટીકાકારે વિશેષ સમાસ કરીને કહ્યું છે કપેતક એ કેડાનું નામ છે અને “શરીર” એ ફલનું નામ છે. અથવા ધસરવર્ણના જેવું હોવાથી “જુવે વોયસર ' નો અર્થ “બે કેડાના ફલ” એજ અર્થ થાય છે, તે તૈયાર કરેલાં છે, તે મારે ન ક૯પે, કારણ કે આધાકમી હોવાથી બહુ પાપનું કારણ છે. વર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ શું જેનસૂત્રમાં માંસાહારનું વિધાન છે ? આમ કહીને પછી કુક્કડમાંસ મંગાવ્યું. અહિં પણ ટીકાકારે કરેલે ખુલાસો ધ્યાનમાં લેવા ઘટે છે. મૂલ સૂત્રમાં પાઠ છે. મગર કુકુરુમંતા, તમહૃદ, તે દી . ટીકાકાર કહે છે કે અહીં પણ “શ્રયમાણ અર્થ ” જ કેટલાક કરે છે, પરંતુ તે ઠીક નથી.” "मार्जारो वायुविशेषस्तदुपशमनाय कृतं संस्कृतं मार्जारकृतम् ' અર્થાત્ “માર નામના વાયુથી શાન્તિને માટે તૈયાર કરેલી વસ્તુ “મારકૃત” કહેવાય અથવા “મીનાર' એટલે “વિરા' નામની વનસ્પતિ વિશેષ, તેનાથી તૈયાર કરેલ, તે પણ “માજ રકત' કહેવાય અને કુકુટમાં ને અર્થ છે “બીજોરાપાક અહીં એક વાત વિચારવા જેવી છે. ભગવાન મહાવીરસ્વામીને આ વસ્તુની આવશ્યક્તા પિતાને થયેલા “મરડા ના રેગની શાન્તિને માટે પડી હતી. મરડે અતિ ગરમીથી થાય છે અને થયો હતો. આવી અવસ્થામાં કઈ પણ ઠંડા ઉપચારે જ ઉપયોગી થઈ શકે, એ દેખીતું છે. “માં” જેવા અતિ ગરમ અને ગરીષ્ટ પદાર્થો તેના રોગને માટે વધારે નુકસાનકર્તા જ થાય. હા, કેડાને યા બીજેરાને મુરબ્બો આપી શકાય, કારણ કે આ ફળ ઠંડાં છે–ઠંડક કરનારાં છે. એટલે બુદ્ધિથી પણ આપણે વિચારી શકીએ ૩૩ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #47 -------------------------------------------------------------------------- ________________ સમય ને ઓળખેા. ' કે આ પ્રસંગ ‘ માંસાહાર · માટે છે જ નહિ અને તેટલા માટે ટીકાકારે તે શબ્દોના અર્થ · વનસ્પતિ ” માં કયેા છે તે વ્યાજખી છે. * ધ્યાનમાં રાખવું જોઇએ છે કે શબ્દો, કેવળ એકજ અર્થને સૂચવાનારા નથી હેાતા. શબ્દોના અર્થ ઘણા હાય છે અને એક એક શબ્દના અનેક અર્થો ન થતા હત તે! આજે ‹ કાશ ’ જેવુ સાહિત્યનું એક અંગજ હયાતિ ન ભાગવતું હત. ܕ ઉપરના શબ્દોના અર્થ જેમ ટીકાકારે વનસ્પતિ વિશેષમાં કર્યા છે તેવીજ રીતે પ્રાચીન કારોમાં પણ તે શબ્દોના અર્થ · વનસ્પતિ * વિશેષમાં કર્યા છે. 6 નિ યસાગર પ્રેસમાં પ્રકાશિત અમિષાનસંપ્રદ નામના સગ્રહમાં નિષ્ણુ ’નામક કેાશ છપાયા છે, તેના ૧૩૯–૧૪૦ શ્લાકમાં આ શબ્દો છે— 6 66 पारावते तु साराम्लो रक्तमालः परावतः आरेवतः सारफलो महा पारावतो महान् । પોતાન્તુ મુખ્યજો...” આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે-પોત એ અતુલ્યફલનુ નામ છે. આવીજ રીતે નટ શબ્દ પણ તેજ નિષન્ટુ ના ૩૫૨ મા શ્લોકમાં છે. “ શ્રીવાજ શિતિવરી વિતુન્નપુટ રિતિ ” । jy ૩૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ શું જેનસૂત્રમાં માંસાહારનું વિધાન છે ? આ કોશજ જ્યારે તે શબ્દો વનસ્પતિ વિશેષને માટે સ્પષ્ટ બતાવે છે, તે પછી હવે નિશ્ચિત થાય છે કે જે લેકે જૈનસોમાં માંસાહારને પાઠ જોઈ રહ્યા છે તેઓ બ્રાતિમાં છે. ઉપરનાજ શબ્દ નહિ, પ્રાચીન ગ્રંથોમાં એવા અનેક શબ્દો છે કે જે અત્યારે કંઈ બીજા જ અર્થમાં વપરાતા હોય છે. ત્યારે, અત્યારે જે અર્થમાં તે શબ્દો વપરાતા હોય, તે અર્ધમાં તે શબ્દો લઈ જવાથી મહાન અનર્થ ઉભો થાય, એ દેખીતું જ છે. હું ડાક એવા શબ્દો આપું છું કે જે એવી જ રીતે જુદા જુદા અર્થમાં વપરાયા છે. મઝારવી” શબ્દ પ્રકટ અર્થમાં “બિલાડી” અર્થમાં છે પરન્તુ માવતી સૂત્રના ૨૧ મા શતકમાં મુળ વનસ્પતિના અર્થમાં મૂક્યા છે. “શેરાવળ ” ઈન્દ્રના હાથીનું નામ છે, પરન્ત પન્ના સૂત્રમાં “લકુચફળ” ના અર્થમાં મૂક્યા છે. “મંડુ” એ દેડકીનું નામ પ્રસિદ્ધ છે, પરન્તુ પાનનાં સૂત્રમાં આણંદ શ્રાવકના અધિકારમાં આણંદ શ્રાવક વનસ્પતિનું પરિમાણ કરતાં “મટુકી” ની છુટ રાખે છે. કારણ કે–મંડુકી એ “કેડી” નામની વનસ્પતિનું નામ છે. આ અર્થો સ્વતંત્ર કલ્પનાથી કરવામાં આવ્યા છે અથવા આવે છે, એમ નથી; નિદ્ આદિ સંસ્કૃત–પાકૃત કેશોમાં પણ એના વનસ્પત્યાદિ અર્થો બતાવ્યા છે. ૩૫ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #49 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખે. આતો સૂત્રમાં આવેલા શબ્દની વાત થઈ, સંસારમાં પણ એવા અસંખ્ય શબ્દ પ્રચલિત છે કે જેના જુદા જુદા અર્થો થાય છે. દાખલા તરીકે– “રાવણ” દશાનનું નામ છે તેવી રીતે “નંદુક” ફલનું પણ નામ છે, “પતંગ' ચરેન્દ્રિય જીવનું નામ છે, તેમ મહુડાં ” નું પણ નામ છે. “તારા ” તાપસની સ્ત્રીનું નામ છે, તેમ “દ્રાક્ષા” નું પણ નામ છે, છ કાચબાનું નામ છે, તેમ “નવતૃળી વૃક્ષનું પણ નામ છે, “ જો ” ગાયની જીભનું નામ છે, તેમ “ગેબી” નું નામ છે. “મારું” માંસવાળાનું–અતિપુષ્ટનું નામ છે, તેમ “કાલિંગડા” નું પણ નામ છે. “ વિસ્વી” સર્ષ વિશેષને કહે છે, તેમ કડુરી” નામના શાકનું પણ નામ છે. “ તુષ” ચાર પગવાળા (પશુ) ને કહે છે, તેમ “ભીંડા” ને પણ કહે છે. કેટલા શબ્દો લખવા ? ચારે તરફનું જ્ઞાન મેળવ્યા સિવાય અર્થાત્ ચારે તરફની પરિસ્થિતિ જાણ્યા વિના એક તરફજ લક્ષ્ય કરીને જે નિશ્ચય કરવામાં આવે, તે મહાન અનર્થ થવાની જ સંભાવના રહે. પંજાબને એક માણસ ગુજરાતમાં જાય, અને પ્રસંગોપાત વાત નિકળતાં કહે કે– हमारे वहाँ कुकडी बहुत होती हैं, और हम लोग विशेषतः कुकडी જાતે હૈ! ગુજરાતને વાણી આ સાંભળીને દિગમૂઢ જ થઈ જાય, પણ જે દિગમૂઢ થઈને ચૂપચાપ બેસી રહે, અને બન્ને ત્યાંથી છુટા પડે તે પેલા ગુજરાતીના મનમાં અવશ્ય એ ૩૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ ગુજૈનસૂત્રામાં માંસાહારનુ વિધાન છે ? ભાવના રહીજ જાય છે કે પામના લેાકે—વાણિયા પણ કુકડી ખાય છે. પરન્તુ ધ્યાનમાં રાખવુ તેઇએ કે પજામમાં મકાઈ ને કુકડી કહે છે. જો આ જ્ઞાન પાસ થયું હાય તે પેલા ગુજરાતીને ભડકવા જેવું નજ રહે. ‘પેટા’ શબ્દ ગુજરાતમાં પ્રસિદ્ધ છે પરન્તુ તેજ પેાટા શબ્દ માળવામાં કાઈ એલે-ચણાના ખેતરમાં ઉભેલી કાઇ ખાઇને રસ્તે જતા મુસાફ એમ કહે છે કે-બાઇ એક આનાના પાપટા આપ તા, તે તે આઈ પેાપટાના બદલામાં ગાળાના વરસાદ જ વસાવે. પૂર્વ દેશમાં ‘ શાક ’ને ‘ તુરકારી ’ જ કહે છે, ગુજરાતમાં તરકારી ' શબ્દ નથી ખેલાતા. " કહેવાની મતલખ કે કોઇપણ શબ્દને એકજ અર્થ કરીને નિણૅય માંધવામાં ઘણી ભૂલ થવાની સંભાવના રહે છે. સૂત્રામાં આવેલા કેટલાક શબ્દોમાં પણ રહેલું આ રહસ્ય ન સમજાય, ત્યાં સુધી નિર્ણય આંધા વ્યાજબી નથી. પરન્તુ કેટલાક દિગમ્બર ભાઇએ પણુ, કે જેએ પ્રાચીન સૂત્રાને ન માનતાં આધુનિક ગ્રંથા ઉપર જ પેાતાના સાહિત્યના પુલ ઉભું કરે છે, તેઓ શ્વેતામ્બર સૂત્રેાના કેઇપણ ગીતાર્થ ગુરુપાસે અભ્યાસ કર્યા વિના, અરે, અક્ષર પણ સંસ્કૃત=પ્રાકૃતનું કદાચ જ્ઞાન ન ધરાવતા હોય એવા પણ, શ્વેતાંબરે ઉપર ‘ માંસાહાર ’ના આરોપ મૂકવા તૈયાર થાય છે. પરન્તુ એવા કુપમ ુકે તે ખરેખર અનધિકાર ચેષ્ટાજ કરે છે. વિદ્વત્તાની ૩૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ સમય ને ઓળખેા. ગંધ નહિ હોવા છતાં બીજાની વાદે પાતે પણ અકવાદ કરવા તૈયાર થવુ, એના જેવી મૂર્ખતા બીજી કઈ કહી શકાય ! એવા લેખકેા ઉપરના વિવેચનથી સમજી શકયા હશે કે જે શ્વેતાંબરા ઉપર માંસાહારના આરોપ મૂકવા તૈયાર થાય છે, તેઓ કેવા ભ્રમમાં છે. જે મહાવીરે અહિંસાના ઝંડા ફરકાવ્યેા છે, જે મહાવીરે મનુષ્ય માત્રની જ સાથે નહિ, જગત્ન! પ્રાણિમાત્રની સાથે મૈત્રીભાવથી રહેવાની ઉદ્ઘાષણા કરી છે, જે મહાવીર નિશ્ર્ચયની સાથે વ્યવહારનું પાલન કરવાના પણ ઉપદેશ આપે છે, એ મહાવીર પેાતાના સાધુઓને માંસાહારની છૂટ આપે ખરા કે ? ધ્યાન પૂર્વક જોવામાં આવે તે મધુ, માંસ, માંખણુ અને મદિરાને વારવાર અભક્ષ્ય તરીકે ઓળખાવ્યાં છે. પ્રવચનસારાદારમાં માંસને પ્રત્યેક અવસ્થામાં સજીવ ખતાવેલ છે. સૂચકાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધના છઠ્ઠા આર્દ્રક અધ્યયનની ૩૭–૩૮ ગાથાએમાં માંસાહાર કરનારાઓનુ વર્ણન આપી, પછી કહેવામાં આવ્યું છે કે — जे यावि भूजंति तहप्परगारं सेवंति ते पावमज्जाणमाणा । मणं न एयं कुसलं करंती वायावि एसा बुझ्या उ मिच्छा ॥ ३९ ॥ અર્થાત—જેએ તથાપ્રકારને આહાર કરે છે, ભેાજન ૩૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ શું જેનસૂત્રમાં માંસાહારનું વિધાન છે ? કરે છે, તે પાપને નહિ જાણનારા અનાર્ય માણસો તેની સેવા કરે છે–તેનું ગ્રહણ કરે છે. પરંતુ કુશલ મનુષ્યમાંસભક્ષણમાં રહેલા પાપને જાણનારા મનુષ્ય તેની અભિલાષારૂપ મન પણ ન કરે. અરે એવી વાણું પણ એમને બુકી થઈ ગયેલી હોય છે. મિથ્યા છે. અર્થાત એવી વાણી પણ બોલતા નથી. આ પ્રમાણે ન કેવળ માંસાહારનો જ નિષેધ કરવામાં આવ્યા છે, સમસ્ત પ્રાણુઓ ઉપરની દયાના કારણે સાવદ્ય આરંભ સમજીને મહાવીરના સાધુઓએ ઉદ્દિષ્ટ-દાનને માટે પરિકપેલા આહારને પણ ત્યાગ કરવો જોઈએ. આ મતલબને કહેનારી ગાથા તે પછીની જ છે. તે આ રહી– सव्वेसिं जीवाण दयट्ठयाए सावजदोसं परिवजयंता । तस्संकिणो इसिणो नापुता उद्दिट्ठभक्तं परिवज्जयंति ॥ આ બધા પ્રમાણે ઉપરથી એક બાળક પણ સમજી શકે એવું ચોખ્ખું થયું છે કે, જેઓ એમ બતાવે છે કે જેન સૂત્રમાં માંસાહારનું વિધાન છે, તેઓ યા તે જેન ધર્મ ઉપરના દ્વેષથી કહે છે, અથવા તો તેઓ જેનસૂત્રોના રહસ્યોથી હજૂ હજારે કેશ દૂર છે. કઈ પણ વિષયનો પૂરો અભ્યાસ કર્યા વિના એકાએક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખે. ચેક્સ અભિપ્રાય બાંધો અને એ અભિપ્રાય જગત સમક્ષ નિશ્ચયરૂપે જાહેર કરે, એ મહા અજ્ઞાનતા છે. જેનસૂત્ર, એ તે દયાને સાગર છે. જેનસૂત્રે, એ અહિંસાનાં રત્ન છે એના એક એક વર્ણમાંથી અહિંસાની ઓજસ્વિતા ચમકી રહી છે. અને પારખવાની શક્તિ જોઈએ. ભલભલા મહાન પુરૂષે પણ એ સૂત્રોનાં સંપૂર્ણ રહસ્યને નથી મેળવી શતા, તે પછી પામર જીની શી કથા? ધ્યાનમાં રાખવાનું છે કે મહાવીરના સૂત્રોન–એક એક સૂત્રને એકજ અર્થ નથી હતો પરન્તુ ૪ સૂરસ્ટ ના રથો એક એક સૂત્રના અનન્ત અર્થો રહેલા છે. મહાવીરના સૂત્રમાં રહેલી વિશાળતાને પામવાની આપણી શક્તિ ન જ હોય. એને માટે તે મહાન્ ગીતાર્થ–બહુશ્રુત ગુરૂઓનાં વર્ષો સુધી પાસાં સેવીયે, તો યે સમુદ્રમાંથી બિંદુ મેળવવું પણ મુશ્કેલ થાય. આ વિષય અતિ ગંભીર છે. વિચારણીય છે. આને માટે હજૂ પણ અનેક પ્રમાણે સૂત્રોમાંથી મળી આવે છે. અને મારી ઈચ્છા છે કે જરા વિશેષ સમય મળે તે ઉપર વધારે પ્રકાશ પાડે. શાસનદેવ એવો સમય જલદી પ્રાપ્ત કરાવે, એટલું ઈચ્છી વિરમું છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ ( ૪૦ ) સામાજિક અન્યના. સમાજ અને ધર્મનું અત્યારે કેટલું બધું એકીકરણ થઇ ગયું છે, એ હવે કાઇથી અજાણ્યું નથી. બેશક, ધર્મ એ એક નિરાળીજ વસ્તુ છે, તેમ છતાં ધર્મ અને સમાજની અની ગયેલી ઘનિષ્ઠતાના કારણે તે બન્નેની એક બીજા ઉપર અસર થયા વિના નથીજ રહેતી. અને તેટલાજ માટે એમ કહેવુ જોઇએ કે સામાજિક નિયમેાની સંકુચિતતા કે ઉદારતા, એ ધર્મના પ્રચારમાં વિધાતક કે ઉત્તેજક અવશ્ય થાય છે, આજે હું એક આવાજ વિષય તરફ જૈન સમાજનું ધ્યાન ખેંચવા ચાહું છું. ૪૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખે. ૧૯૦૧ આ વિષયના મૂળ મુદ્દા ઉપર આવું, તે પહેલાં એક વાતની ખાતરી કરી લેવી ઉચિત છે. અને તે એ કે જેન સમાજ–અર્થાત્ જેનધર્મના અનુયાયીઓની સંખ્યા દિનપ્રતિદિન વધે છે કે ઘટે છે. સામાન્ય રીતે બધા એમ જરૂર જાણે છે કે જેનોની સંખ્યા જરૂર ઘટે છે, પરંતુ કેટલી અને બીજી કેમની સાથે મુકાબલામાં ક્યાં સુધી તેની પરિસ્થિતિ આવી છે, એ જાણવાને માટે નીચેના પ્રામાણિક આંકડા વધારે સહાયભૂત થશે. ધર્મ ૧૯૧૧ ૧૯૨૧ સનાતની ર૦૭,૦૫૦,૫૫૭, ૨૧૭,૩૩૭,૯૪૩, ૨૧૬,૨૫૦,૬ર૦, આર્યસમાજી ૯૨,૧૯, ૨૪૩,૪૪૫, ૪૬૭,૫૭૮, બહ્મસમાજ ૪૦૫૦, ૫,૫૦૪, ૬,૩૮૮ સીબ ૨,૧૫,૩૩૯, ૩,૧૪,૪૬૬, ૩,૨૩૮,૮૦૩ જૈન ૧,૩૩૪,૧૪૮, ૧,૨૪૮,૧૮૨, ૧,૧૭૮, ૧૯૯૬ શ્રદ્ધ ૯૪૭૬,૭૫૯ ૧૦,૭૧,૪૫૩, ૧૧,૫૭૧,૨૬૮ પારસી ૯૪,૧લ્ટ, ૧૦૦,૦૯૬, ૧૦૧,૩૭૮ મુસલમાન ૬૧,૪૫૮,૦૭૭, ૮૬૬,૬૪૭,૨૯, ૬૮,૭૩૫ ૨૩૩ ખ્રીસ્તી ૨,૨૩,૨૪૧, ૩,૮૭૬,૨૦૩, ૪,૭૫૪,૦૬૪ ડાકલીયા ૮,૫૮૪,૧૪૮, ૧૦,૨૫,૧૬૮, ૯,૭૭૪,૬૧૧ નાના સંપ્રદાય વાળા ૧૨૯,૮૦૦, ૧૩૭,૧૦૧, ૧૮,૦૦૪ ઉપરના આંકડાઓમાં કાળા ટાઈપમાં આપેલા આંકડાઓ તરફ હું વાચકેનું ખાસ કરીને ધ્યાન ખેંચું છું. ૪૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ સામાજિક બંધનો: ૧૯૦૧ ની મર્દમશુમારી પછીના બે દસકાઓમાં આર્યસમાજીઓ પોણાચાર લાખ વધ્યા. બૌદ્ધો લગભગ એકવીસ લાખ વધ્યા, મુસલમાનો પણ ત્રેસઠ લાખ વધ્યા. અને કિશ્ચીયન અઢાર લાખ ઉપર વધ્યા. ખરી રીતે ઉપરના આંકડાઓ જતાં લગભગ બધાએ ધર્મવાળાઓની સંખ્યા થાડી યા ઘણી ૧૯૦૧ પછીના વીસ વર્ષોમાં વધેલી જ જોવાય છે. જ્યારે એકજ કમનસીબ જનકેમ છે કે–જેની સંખ્યા ૧૦૧ પછીનાં વીસ વર્ષોમાં–માત્ર બે જ દસકાઓમાં ન કલ્પી શકાય તેટલી ઘટી છે. દેટલાખ કરતાં વધારે સંખ્યા ઘટી છે. જે સમાજ પ્રતિવર્ષ હજારે બ૯ લાખો રૂપિયા ઉજમણ, ઉપધાન, સંઘ અને સાધર્મિ વાત્સલ્યાદિ ધર્મભાવનાનાં કાર્યોમાં ખરચે, તે કોમની સંખ્યા પ્રતિવર્ષ ઘટતી જ રહે, અને બબે દસકાઓમાં “લાખના હિસાબે સંખ્યા ઘટે, એ ખરેખર કમનસીબી નહિ તો બીજું શું કહી શકાય? આવી રીતે સંખ્યા ઘટતી જ રહે, તે ચોક્કસ વર્ષોમાં તેનું શું પરિણામ આવે, એ સમજાવવાની જરૂર છે ખરી ? શું ધૂમધામમાં રાચી–માચી રહેનારા શાસનધારીઓ કઈ દિવસ આ પ્રશ્નનો વિચાર કરે છે ખરા? આટલી આટલી ધામધુમે–આટલી આટલી સખાવતો અને આટલા આટલા ઉપદેશક-ત્યાગી ઉપદેશક વિચારવા છતાં જેનસમાજની–જેન ધર્માનુયાયીઓની સંખ્યા નથી વધતી, બલ્ક દિનપ્રતિદિન ઘટી રહી છે એનાં કારણે શેધવાની કઈ તકલીફ ઉઠાવે છે કે? અથવા જે જે કેમ આગળ વધી રહી છે, એ કેમે–એ સમાજે જ્યાં સાધન દ્વારા પોતાના અનુયાયિઓ વધારી રહી છે એ સાધને ઉપર કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ એ કેઈથી સમયને ઓળખો. દિવસ વિચાર સરખે કર્યો છે ખરો? જે એ સંબંધી વિચાર સરખે પણ નથી કરવામાં આવતો, અને “સમયને ઓળ ” ની વીરહાક તરફ બિલકુલ બેદરકારી જ કરવામાં આવે, તો પછી શાસનના શુભેચ્છક કે સમાજના નેતા હોવાને દા કરે નિરર્થક નથી શું ? જેનધર્મ એ યુનિવર્સલ ધર્મ છે, જગન્માન્ય ધર્મ છે, આગળ વધતા વિજ્ઞાનની સાથે બિલકુલ મળતા સિદ્ધાન્તોવાળો ધર્મ છે. છતાં તેની સંખ્યા ન વધે, પ્રત્યુત ઘટતી જ રહે, એનાં કંઈપણ ગુહ્ય કારણે હેવાં જ જોઈએ, એ કેઈથી પણ ના પાડી શકાય એવી બાબત નથી. આવાં અનેક કારણમાંનું એક કારણ–સામાજિક બંધારણની સંકુચિતતા એ એક પ્રબલ કારણ હું મારા નમ્રમત પ્રમાણે માનું છું. અત્યારની લગભલ આખીયે જેના સમાજમાં સામાજિક બંધારણે એટલાં બધાં સંકુચિત બનાવવામાં આવેલાં છે, કે જેના કારણે હજાર જેનધર્મને પ્રશંસનારાઓ જૈનધર્મમાં આવતાં સકેચાય છે. એટલું જ નહિ પરંતુ હજારે જૈન ધમાનુયાયિઓ જૈનધર્મથી વિમુખ થઈને ઈતર ધર્મોમાં ભળી જાય છે. કહેવાની કંઈ આવશ્યક્તા નથી કે ધર્મ એ એક આત્મીય વસ્તુ હોવા છતાં, ગૃહસ્થને પિતાના “વ્યવહાર” તરફ પહેલાં લક્ષ્ય આપવું પડે છે. આવી અવસ્થામાં જૈનધર્મમાં નવા આવનારા મનુષ્ય સાથે જે જેને પોતાની જ કોમના એક જેનબંધુ જેટલો અધિકાર નજ આપે, એની સાથે એટલાજ પ્રકારની છૂટ ન રાખવામાં આવે, તે તેઓ પિતાને સંસાર-વ્યવહાર કેમ બી . આવાં ૪૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ | સામાજિક બન્ધને. ચલાવે, એ એક વિચારણીય પશ્ન છે. જે સમાજમાં આ છુટ નથી, અર્થાત્ પોતાના ધર્મમાં દાખલ થનાર–પિતાના ધર્મના તમામ આચારને શુદ્ધ રીતે પાલન કરનાર કોઈપણ માણસની સાથે, ભગવાન મહાવીરના અસલ સિદ્ધાન્તો પ્રમાણે, જેન ધર્મની ઉદારતાભરી નીતિ પ્રમાણે, જે વ્યવહારિક તમામ છૂટ ન આપવામાં આવે તો પછી તે જૈન ધર્મમાં આવીને પોતાને વ્યવહાર જ કેમ ચલાવી શકે ? પ્રારંભમાં આપેલા આંકડાઓમાં જે જે કોમેએ પ્રગતિ કરી છે–પિતાના ધર્માનુયાયિઓની સંખ્યા વધારી છે, એ આ ઉદારતાના પરિણામે છે, એ કઈ પણ શોધક જોયા સિવાય નહિં રહી શકે. જેને-સામાજિક નિયમમાં જે આ ઉદાત્ત તત્વ દાખલ કરે તો મારી ખાતરી છે કે-બીજી કે ઈપણ કેમની હરિફાઈમાં જેને આગળ વધી આવે. આ પ્રમાણે ઉદાત્ત તત્ત્વ દાખલ કરવામાં અથવા બીજા શબ્દોમાં કહીએ તે, કઈપણ દેશ કે કઈપણ જાતિના માણસને જેનધર્મમાં દાખલ કરી તેની સાથે તમામ પ્રકારની છૂટ કરવામાં ધર્મના સિદ્ધાંતોને-નિયમોને પણ કોઈ પણ જતને બાધ આવતું નથી. જેનધર્મ તે પિકાર કરીને હે છે કે अन्नन्नदेशजाया अन्नन्नाहारवढिढयसरीरा जिनसासणं पवना सव्वे ते बन्धवा भणिआ। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખે. અર્થાત અન્યાન્ય દેશમાં ઉત્પન્ન થયેલ અને અન્યાન્ય આહારથી વાદ્ધત શરીરવાળા હોય, પરંતુ જે તે જિનશાસનને પ્રાપ્ત થયેલ છે–જેનધર્મમાં આવેલ છે, તો તે બધા બાન્ધજ છે. ભાઈજ છે. અર્થાત્ જાતિભાઈ તરીકે તેની સાથે તમામ પ્રકારનો વ્યવહાર કરવામાં કોઈપણ જાતની અડચણ નથી. અરે, હું ક્યાં જૈનધર્મમાં નવા દાખલ થનારાઓની વાત ઉપર ઉતરી ગયે! જેને સમાજના સામાજિક બંધારણનું ક્ષેત્ર એટલું બધું તો સંકુચિત થઈ ગયું છે કે જેના કારણે આજે કેમોની કામે જૈન ધર્મથી વિમુખ બની બેઠી છે, નાગર, મોઢ, મણિયાર અને ભાવસાર વિગેરે કેટલીએ કેમની હેટી સંખ્યા–લગભગ બધાયે લોકે આજે જેનધર્મથી વિમુખ થઈ અન્ય ધર્મોમાં ભળી ગયેલ કયાં આપણે નથી જોતા ? શા માટે ? કેવલ સમાજના સંકુચિત નિયમોથી. બીજું કંઈ પણ કારણ આગળ કરી શકાય તેમ નથી. આ સંકુચિતતાનાં કારણે હજુ પણ દિન પ્રતિદિન જૈન ધર્માનુયાયિઓ ઈતરધર્મોમાં ભળી રહ્યા છે. આપણે સંકુચિતતા તે જરા જુઓ– ધાર્મિક દ્રષ્ટિએ જોતાંવેતામ્બર, દિગમ્બર, સ્થાનકવાસી, તેરાપંથી અને તેમાં પણ ગચ્છો અને તેના અનેક ભેદ, ધર્માભિમાની લેકે, એકજ જૈનધર્મને આરાધનારા–એકજ મહાવીરને માનનારા–પૂજનારા, પરન્તુ જુદા જુદા વાડામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ સામાજિક બને. રહેલાઓની સાથે બેટી વ્યવહાર ન કરે ? કેટલી અફસસની વાત ! ખેર, જવા દ્યો તે જુદા જુદા વાડાઓની વાત. એકજ વેતામ્બર કે દિગમ્બર, સ્થાનકવાસી કે તેરાપંથીના વાડામાં રહેલા ઓસવાલ, પિરવાલ, શ્રીમાલ, અગ્રવાલ, ખંડેલવાલ, જયસવાલ, પલ્લીવાલ વિગેરે કહેવાતા લેકે પણ એક બીજાની સાથે સંબંધ નહિં જોડે. આથીયે જરા આગળ વધો. ઓસવાલ, પોરવાલ, શ્રીમાલ, ખંડેલવાલ જયસવાલ, પલ્લીવાલ વિગેરેમાં પણ વીસા, દસા, પાંચા અને અઢીયા વિગેરેના ભેદે એટલે એમાં પણ વીસ વીસાને જ શોધે અને દસે દસાને. એક બીજાની સાથે તેઓ પણ ન જોડાય. ઠીક. વીસા, દસા, પાંચા, અને અઢીયામાં પણ પાછો એકડે. આ એકડાએ તો ખરેખર ગજબ જ કર્યો છે. ધારો કે કઈ પ્રાન્તમાં પાંચસો ઘર વીસા ઓસવાળનાં છે. તે લેકેમાં પણ કેટલાયે એકડા બંધાઈ ગયા હશે. અર્થાત્ પચાસ પચાસ કે સો સો ઘરના એકડામાં-બલ્ક કઈ કઈ સ્થાને તો સત્તાવીસી, પચીસી, વીસી–એવાં નામે પાડેલા હોય છે, એટલે એટલા ગામમાંજ રહેનારા દયા દસામાં અને વીસા વીસાની સાથે સંબંધ કરી શકે, બહાર નહિ. બતાવે, આ સંકુચિતતા–આ એકડા એ આખી યે જેનકેમને મૃત્યુઘંટ નથી શું ? જે નાનકડી કોમમાં આટલા આટલા ભેદાનભેદ હોય, આટલી બધી વાડા-વાડીઓ હોય, તે કોમને દિવસે દિવસે હાસ થાય તો તેમાં નવાઈ જેવું શું છે ? ૪૭ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #61 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખે. આવા એકડાઓ જેમ ગુજરાત-કાઠીયાવાડમાં છે, તેમ દક્ષિણમાં પણ છે. દક્ષિણમાં થોડાં થોડાં ઘરમાં એકડા ઘોળ બંધાઈ ગયા છે. એના કારણે અનેક ખરાબીઓ ત્યાં ઉભી થયેલી જોવાય છે. પરંતુ તેજ દક્ષિણમાં હવે લેકે સમજવા લાગ્યા છે. મુરબાડના જૈન સાથે વાત થતાં લગભગ ત્યાંના બધાયે લેકે આવા એકડાના વિરોધી જણાયા. અને એમના વિચારો ઉપરથી જણાયું કે બહુ જલદી જ તે તરફ એકડાનું બંધારણ તેડી કંઈક વિશાળતા કરશે. આવી રીતે હવે વિચારમાં આ વસ્તુસ્થિતિ સમજાવા લાગી છે. હવે લેકે સમજવા લાગ્યા છે કે આ સંકુચિતતાનું જ પરિણામ છે કે, જેનધર્માનુયાયી કેટલીએ પેટા કેમે જૈનધર્મથી વિમુખ થઈ, એટલું જ નહિ પરંતુ સેંકડે ગરીબ કુંટુબ અને હજારે યુવકે આજે આર્યસમાજ અને એવી બીજી સમાજોમાં જઈ વસ્યા છે. જેનધર્મની પ્રગતિમાં જ નહિં, બલ્ક જૈનધર્મના સ્થિતિસ્થાપત્યમાં પણ આ સંકુચિતતાએ ખરેખર કુઠારાઘાતનું કામ કરી રહી છે. બાળ લગ્ન અને કન્યાવિક્રય જેવા દુષ્ટ રિવાજે શું આ સંકુચિતતાઓને–વાડા વાડીઓને આભારી નથી ? પાંચ-પચાસ કે સે ઘરમાંજ સંબંધ જોડાતા હોય, એવી સ્થિતિમાં ન્હાની ઉમરમાંજ બાળકોનાં લગ્ન એકદમ થઈ જાય, તે તેમાં આશ્રર્ય જેવું શું છે? તેમજ પૈસાદાર ગમે તે ભેગે-ગમે તેટલા ખર-પિસા આપીને પણ પોતાના છોકરા માટે કન્યા ४८ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ સામાજિક બંધનો. ઘસેડવાને તૈયાર થાય, તે તેમાં પણ શી નવાઈ છે? અને એવા પ્રસંગમાં–આજકાલના વિષમ સમયમાં, દસ માણસ ખાનાર અને એક માણસ મુશ્કેલીથી મહીને પાંચ-પચીસ રૂપિયા કમાનાર ગરીબ માબાપ પોતાની કન્યાને વેચવાને માટે પણ તૈયાર થાય-ધનાલ્યોનાં પ્રલેભનેના શિકાર બને, તો તેમાં પણ નવાઈ જેવું શું છે? અને આ ખીંચતાણીના કારણે પેલા સાધારણ કે ગરીબસ્થિતિના નવયુવકે પિતાની જ કેમના–પિતાના જ એકડાના–ધર્મના કેઈ કુંટુંબની સાથે પિતાને સંસાર વ્યવહાર બાંધવાથી વંચિત રહે, તો તેમાં પણ નવાઈ શી છે? ત્યારે કઈ બતાવશે કે આવું શું પરિ. ણામ આવે? ધર્મને ત્યાગ કે બીજું કંઈ ? કહેવાય છે કે પંજાબના અનેક યુવક, આવા કારણે જ આર્યસમાજ અને બીજી બીજી સમાજોમાં ભળી ગયા, અને જ્યારે આ વસ્તુ સ્થિતિ પંજાબના જેનોએ જેઈ, ત્યારે તેઓએ એક મતે આ સંકુચિતતાની સાંકળને તોડી નાખી વિશાળ નિયમ બનાવ્યો. જે સામાજિક બન્ધ ધર્મને હાસ કરે, ધર્મથી લોકોને વંચિત અને વિમુખ કરે, એવાં સામાજિક બન્ધને, આ જાગતા જીવતા જમાનામાં રાખવાં શું ચગ્ય છે કે? શું સમાજના નેતાઓએ આ સંબંધી બહુ ગંભીર વિચાર કરે નથી જોઈતે ? મારા નમ્ર મત પ્રમાણે આ પશ્ન બહુ વિચારવા જે છે. ધર્મની પ્રગતિને માટે વિચારવા જેવો છે. યદ્યપિ ૪૯ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #63 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખે. આવા સાંસારિક પ્રશ્નની સાથે મારે કંઈ સંબંધ નથી, પરંતુ સાંસારિક હોવા છતાં પણ, તે ધર્મની સાથે ઘનિષ્ઠ સંબંધ રાખતો હોવાથી અને તેના કારણે જ ધર્મની પ્રગતિ અટકી રહેલી હોવાથી–બલ્ક ધર્મ-ધર્માનુયાયિઓને દિવસે દિવસે હાસ થતું હોવાથી આ વિષય ઉપર આટલે ઉહાપોહ કરે ઉચિત ધાર્યો છે. આશા છે કે સમાજના નેતાઓ આ વિષય ઉપર વિચાર કરશે. કમમાં કમ દરેક એકડાવાળાએ–દસા–વસા આદિમાં માનનારાઓ આ વિષય ઉપર વિચાર કરી આ બંધનેને જેમ બને તેમ તત્કાલ તેડી નાખવાની પ્રવૃત્તિ હાથ ધરશે. શાસનદેવ સર્વને સબુદ્ધિ આપ અને આવા જે જે બન્ધને દ્વારા જૈનધર્મને હાસ થતું હોય તે તે બધાને તોડી જેનધર્મનું ક્ષેત્ર અતિ વિશાળ બનાવો, એટલું ઈચ્છી વિરમું છું. ૫૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ ( ૪૧ ) u2:UCUC runni ZUC PO CLCLPnen FUTURL=hlan; - સામાજિક ઉન્નતિ LELELELELSUSUÇUSUSLSLSLSLSLS TlFUllllllllller ચઢતી અને પડતી, એ તો કુદરતના નિયમ પ્રમાણે પ્રત્યેક વસ્તુની, પ્રત્યેક સમાજની થાય છે. પરંતુ જે સમય પ્રગતિને માટે અત્યંત અનુકૂળ હોય, એવા સમયમાં પણ પ્રગતિનાં સાધન તરફ પુરૂષાર્થ ન કરનાં ચુપચાપ બેસી રહેવું બલ્ક ‘સમય’ના સંદેશથી ઉલટી જ પ્રવૃત્તિ કરવી, એ હાથે કરીને ખાડામાં પડવા જેવું શું ન કહી શકાય ? અને એ તે ચોક્કસ જ છે કે દરેક સમાજના નેતાઓ, બલ્ક એક અદનામાં અદની વ્યક્તિ પણ પિતાના સમાજની ઉન્નતિને - પ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ સમય ને ઓળખે. અવશ્ય ચાહે છે. આવી પરિસ્થિતિમાં જે આપણે પણ જૈન સમાજની ઉન્નતિ ચાહીએ છીએ તો આપણે જરા પ્રગતિશીલ સમાજેની તરફ પણ લક્ષ્ય આપવું જ જોઈએ. આ મુખ્ય બાબત ઉપર આવું, તે પહેલાં આપણે એ જોઈ લેવું જોઈએ કે જેને સમાજની પ્રગતિ થઈ રહી છે કે હાસ થઈ રહ્યો છે? આના સંબંધમાં લાંબું વિવેચન ન કરતાં માત્ર મારા ગતાંકમાં પ્રકટ થયેલા “સામાજિક બંધને એ લેખ તરફ જ વાચકોનું ધ્યાન ખેંચું છું. તે લેખમાં પ્રામાણિક આંકડાઓ આપીને એ સ્પષ્ટ કરી બતાવ્યું છે કે–પ્રત્યેક દશ વર્ષની મમશુમારી ( વસ્તીની ગણતરી)માં જૈન સમાજની સંખ્યા ઘટતી જ રહી છે. જ્યારે બીજી બીજી સમાજેએ આશાતીત પ્રગતિ કરી છે. તેમાં બતાવ્યા પ્રમાણે છેલ્લા બે દસકાઓનાં આર્યસમાજીઓ પોણાચાર લાખ વધ્યા છે, બૌદ્ધ એક્વીસ લાખ વધ્યા છે, મુસલમાને પણ ત્રેસઠ લાખ વધ્યા છે, અને કીશ્ચીયનો અઢારલાખ વધ્યા છે. જ્યારે જૈન દેઢલાખ કરતાં વધારે ઘટ્યા છે. માત્ર બે દસકાઓમાં જ. આ તે છેલ્લાં બે દસકાઓની જ વાત મેં કહી છે. પરંતુ જૂના ઈતિહાસ વાંચનારા સારી પેઠે જાણે છે કે જેની સંખ્યા તે કરેડાની હતી. હમણાં છેલ્લા છેલ્લા થોડાક સૈકાઓ ઉપર પણ કેટલાયે લાખોની હતી. એટલે એ તે નક્કી જ છે પર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ સામાજિક ઉન્નતિ. કે જેનેાની સખ્યા છેલ્લાં કેટલાક સેકડાએથી દિવસે દિવસે ઘટતી જ રહી છે, હજી વધવાના સંકેા કે દસકેા દેખાયા નથી. જ્યારે આમ જ છે, અને જૈનસમાજના નેતાએ આગેવાના, ઉપદેશકે તરફથી ખાસ ચાક્કસ પ્રયત્ના પ્રગતિ માટેના નથી હાથ ધરવામાં આવતા, તેા પછી એમ માનવું શું ખાટુ છે કે જો આવીને આવી સ્થિતિ લાંએ કાળ રહી તેા એનુ અત્યન્ત ભયંકર પરિણામ જોવુ પડશે ? બેશક, એ વાત ખરી છે કે-જૈનસમાજે પણ ચઢતીના દિવસે અવશ્ય જોયા છે, પરન્તુ જ્યારે જ્યારે જૈન સમાજની ચઢતી થઈ છે, જ્યારે જ્યારે જૈન સમાજે પેાતાનુ અંગ પુષ્ટ કર્યું છે, ત્યારે ત્યારે તે તે સમયના આચાર્ય અને નેતાઓની ઉદારતાથી જ થયું છે. એ ઉદાર જૈનાચાર્યાએ લાખા ક્ષત્રિયાને જૈનધર્મી માં દાખલ કર્યા, અન્ય કામેાને જૈન અનાવી, બલ્કે ગ્રીક જેવી જાતિને પણ જૈનધર્મી બનાવી. એ ઉદારતાના પરિણામેજ જૈન સમાજની સમયે સમયે પ્રગતિ થઇ છે. તે ઉપરાંત હેમચંદ્રાચાર્ય અને હીરવિજયસૂરિ જેવા પ્રતાપી આચાર્યાએ રાજસત્તાએ ઉપર પેાતાના પ્રભાવ નાખ્યા, અને તે દ્વારા જૈનધર્મ પાળનારાએની સંખ્યા વધારી. ઉપરાંત જુદા જુદા ધુરંધર વિદ્વાન્ આચાચેએિ સમયને આળખી ઉપદેશ દ્વારા જૈનધર્મ ફેલાવ્યેા. નિદાન એ નિશ્રિત વાત છે કે—કાઇ પણ ધર્મના પ્રચાર માટે—સમાજની ઉન્નતિ માટે ત્રણ સાધના મુખ્ય છે: પ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ સમય ને ઓળખે. ૧ કોઈ પણ ધર્મના અનુયાયીને અપનાવી પિતામાં મેળવવાની ઉદારતા, રાજસત્તા ઉપર પ્રભાવ, ૩ ઉપદેશકે અને સાહિત્યનો પ્રચાર. કોઈ પણ સમાજની ઉન્નતિને ઇતિહાસ તપાસવામાં આવે, આ ત્રણ કારણો દ્વારા મુખ્યતયા તે તે સમાજની ઉન્નતિ થયેલી–પ્રચાર થયેલે જેવાશે. પ્રાચીન સમયમાંજ નહિ, આધુનિક સમયમાં પણ આ ત્રણ દ્વારા બીજી બીજી સમાજે વધી રહી છે. આ ત્રણે સાધનો પૈકી આપણે કેટલાં સાધનો હસ્તગત કર્યા છે એને જરા ઉંડા ઉતરી વિચાર કરીએ. સાથી પહેલાં બીજાઓને અપનાવવાની ઉદારતા. આ ઉદારતાથી તો આપણે લગભગ દૂરજ રહ્યા છીએ જેન સિવાયને બીજે માણસ એટલે મિથ્યાત્વી. અને એ મિથ્યાત્વી, એટલે એની સાથે સભ્યતાપૂર્વક વાત કરતાં પણ જાણે અભડાઈએ. આ આપણું સંકુચિતતાઓ–અનુદારતાએ તે આપણને ઘણું ઘણું આઘાત પહોંચાડ્યા છે. આપણું આ સંકુચિતતાએ ઘણા વિદ્વાનેને પણ આપણે દુશ્મન બનાવ્યા છે. “સમ્યક્ત્વ ” અને “મિથ્યાત્વ” કિંવા “આસ્તિક” અને નાસ્તિક” ના વિવાદે તે ન કેવળ જેનસમાજનેજ, બલ્ક આખા ભારતવર્ષને પાયમાલ કર્યો છે. એ લાંબા ઈતિહાસમાં હું અત્યારે નથી ઉતરવા ઈચ્છતે. અત્યારે તે મારે એજ ૫૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ સામાજિક ઉન્નતિ. બતાવવાનું છે કે—સભ્યત્વ” ની માન્યતાથી–“સખ્યત્વ માં ડાઘ લાગી જશે, એ ભયથી ખરેખર આપણે ઘણું ખાયું છે. મને લાગે છે કે આપણું કરતાં આપણા પૂર્વના ધુરંધર મહાન આચાર્યો “સભ્ય ત્વ”ના વધારે શ્રદ્ધાળુ હતા, છતાં આપણે જેમને “મિથ્યાત્વી માનીએ છીએ, એમને એ ઉદારતાથી મળતા હતા, ઉદારતાથી વિચારોની આપ લે કરતા હતા. અવસરને ઓળખી એમની સ્તુતિ પણ કરતા હતા, અને તેમ કરીને પણ તેઓને પોતાની તરફ આકર્ષિત કરતા હતા. તેમની પાસેથી ગમે તેવું કઠિનમાં કઠિન કાર્ય કરાવી લેતા હતા, એટલું જ નહિ પરંતુ જેનધર્મ તરફ તેમને ખેંચતા હતા. સંસારને કાયદે છે કે– જ્યાં સુધી આપણે એક બીજાની સાથે બેસીએ નહિ, વિચારોની આપ લે કરીએ નહિ, જૈનધર્મની ઉદારતા મધ્યસ્થ દષ્ટિથી સમજાવીએ નહિ, ત્યાં સુધી બીજાને અનુરાગ કદિ પણ ઉત્પન્ન થતો નથી અને જ્યાં સુધી અનુરાગ ન થાય ત્યાં સુધી કોઈ આપણી તરફ આકર્ષાય પણ નહિ. આ તો આપણું ઉદારતાનું પ્રથમ પગથીયું. આ ઉદારતાનું ક્ષેત્ર તે આથીએ ઘણું વિશાળ હોવું જોઈએ. જેન ધર્મ તરફ જેઓ આકર્ષાય, તેઓને સાચા દિલથી અપનાવવા જોઈએ. “સાચાદિલ” ની મતલબ એ છે કે એની સાથે તમામ પ્રકારને, જેમ એક પિતાને જાતિભાઈ હાયસ્વામીભાઈ હોય, એની માફક વ્યવહાર છુટો કરે જોઈએ. આમ થાય તોજ જૈનધર્મમાં આવનારા–જેન જાતિમાં ૫૫ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #69 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખે. ભળનારા આસાનીથી પોતાને વ્યવહાર ચલાવી શકે. જેના ધર્મમાં આવવા છતાં પણ જે આપણે તેમનાથી પરહેજ કરીએ, તો પછી કોણ જૈન ધર્મમાં દિલખુશથી રહી શકે? અને એ તો સ્પષ્ટ છે કે જેના આચાર વિચાર આપણા જેટલા જ શુદ્ધ હોય, જેની રહેણીકરણી આપણા જેવી જ હોય, અને જેનું ધર્માચરણ આપણા જેવું જ હોય, તો પછી તેની સાથે કે ઈપણ જાતને પરહેજ રાખવાનું કંઈ કારણ રહેતું નથી. આ ઉદારતા ધર્મની વૃદ્ધિને માટે–સમાજની પ્રગતિને માટે અસાધારણ કારણ છે. આર્યસમાજ, ક્રિશ્ચિયન અને બીજાઓ, કે જેમણે પોતાના અનુયાયિઓ વધાર્યા છે, તેઓ આ ઉદારતાથી જ વધારે ફાવી શક્યા છે. એ હવે કેઈથી અજાણ્યું નથી. ખુદ જૈન ઇતિહાસ પણ આપણને બતાવી રહ્યો છે કે જૈન ધર્મમાં આવ્યા પછી એની સાથે ક્યારે પણ ભેદ રાખવામાં આવ્યું નથી. પરંતુ અફસની વાત તે એ છે કે અત્યારે તે બાપદાદાઓથી જેનધર્મ પાળતા આવેલા જેને પણ, ચિકકસ વાડાઓમાં રહી, એક બીજાની સાથે સંબંધ બાંધવાથી દૂર રહે છે. જેવી રીતે કે–ગયા અંકમાં સામાજિક બન્ધન ” વાળા લેખમાં બતાવવામાં આવ્યું છે. આમ છતાં પણ હવે સમય બદલાયો છે, અને જે ઉદારતા હેવાનું હું ઉપર કથન કરી ગયે છું, એ ઉદારતાની ઝાંખી જેનસમાજમાં ખરેખર આવતી દેખાય છે. જર્મનશ્રાવિકા બેન સુભદ્રાદેવી ( ડે. મિસ કોઝે. પી. એચ. ડી. ) ૫૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ સામાજિક ઉન્નતિ. જ્યારથી જૈનધર્મનાં આચરણે આચરવા લાગી, ત્યારથી અત્યાર સુધીમાં જેનભાઈઓએ તે બેનની સાથે જે વ્યવહાર રાખે છે, એ મારી ઉપરની વાતને પુરવાર કરે છે. શિવપુરીથી મુંબઈ સુધીની મુસાફરીમાં, અને મુંબઈથી ગુજરાત-કાઠીયાવાડના પરિભ્રમણમાં હું જેવા પ્રકારની ઉદારતાની આશા રાખું છું એવા પ્રકારની ઉદારતા તમામ જેનભાઈઓએ ખાનપાનના સંબંધમાં તે બેનની સાથે બતાવી છે. આ એક ખરેખર શુભ ચિ છે. આવી જ ઉદારતા, જેનધર્મમાં દાખલ થનાર તમામ લે કોની સાથે રાખવામાં આવે તો ખરેખર એ પ્રશંસનીય જ કહી શકાય. જેનધર્મ પાળનારી હજી પણ એવી કેટલીક જાતિ છે કે જેની સાથે એક સરખે વ્યવહાર રાખવાની જરૂર છે. દાખલા તરીકે ભાવસાર, મણિયાર, મેઢ, લાડ, શ્રીમાળી વિગેરે. આ ભાઈઓ લાંબા કાળથી જૈનધર્મ પાતા આવ્યા છે. એમના બાપદાદાનાં કરાવેલાં મંદિર અને પ્રતિષ્ઠિત કરાવેલી મૂર્તિ મોજૂદ છે, છતાં દુ:ખને વિષય છે કે–એમની સાથેના વ્યવહારની સંકુચિતતાના કારણે ઘણાં ગામોમાં તે ભાઈ વૈષ્ણવ કે એવા બીજા બીજા સમ્પ્રદાએમાં ભળી ગયા છે, તેમ છતાં હજુ પણ કેટલાક શુદ્ધ જૈનધર્મ પાળે છે–તેઓની સાથે બરાબર એક સખે સંબંધ રાખવાની જરૂર છે. જે એ પ્રમાણે સંભાળી રાખવામાં ન આવે તો તેઓ પણ કાળાન્તરે આપણાથી દૂર થવાના. આવી રીતે કેટલીક છુટક વ્યક્તિઓ પણ એવી છે કે-જે કટ્ટરતાથી જૈનધર્મ પાળે છે. દાખલા તરીકે પૂનાવાળા ભાઈ ભીડે, ૫૭ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #71 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખે. સારંગપુરવાળા વકીલ લક્ષ્મીનારાયણજી. આ ભાઇએ વર્ષોથી જૈનધર્મ પાળે છે. જૈન ધર્મના આચાર, વિચારે દઢતાપૂબેંક પાળવા સાથ જૈનધર્મની અનેક રીતે સેવા બજાવી રહ્યા છે. આવા ભાઈઓને, જૈનસંઘે ખરાખર અપનાવી રાખવા અને એની સાથે તમામ પ્રકારના સબંધ રાખવાની ઉદારતા રાખવી જોઇએ છે. આવી ઉદારતાથીજ જૈનધર્મ વધી શકશે. જૈન સમાજની ઉન્નતિ થશે. જૈન સમાજની પ્રગતિનું બીજું કારણ છે—રાજસત્તા ઉપર પ્રભાવ. રાજસત્તા એ ધર્મના પ્રચારનુ પ્રબળ કારણ છે. રાજા જે ધર્મના અનુયાયી હાય, પ્રજા તે તરફ અવશ્ય ઝૂકવાની. એક સમય હતેા કે સમ્મતિ, શ્રેણિક, કાણિક, કુમારપાળ આદિ અનેક જૈન રાજાએ, અને વસ્તુપાલ, તેજપાલ, વિમલ, ભામાશા વિગેરે જૈન મંત્રીએ થઈ ગયા કે જેમણે પેાતાના માન્ય ધર્મના પ્રચાર કરવા સતત પ્રયત્ન કર્યો. આજે પ્રત્યક્ષ પ્રમાણ છે કે—કિશ્ચીયાનિટીને! પ્રચાર કરવા માટે એના પ્રચારકેાને રાજસત્તાના કેટલા બધા સહારે છે. રાજસત્તાની જેને ઘેાડી ઘણી પણ મદદ હાય —એથ હાય, તેએ શુ ન કરી શકે ? અને એનું જ કારણ હતું કે પ્રાચિન સમયમાં આપણા ધુરંધર આચાર્ય રાજાઓને પ્રતિમાધવા તરફ વધારે ધ્યાન આપતા હતા. દાખલા તરીકે—આ - સુહસ્તિએ સ’પ્રતિ રાજાને, બપ્પભટ્ટએ આમરાજને, વાસુદેવાચાયે હિરકુંડના રાજાઓને, શીલગુણસૂરિએ વનરાજને ૫૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ સામાજિક ઉન્નતિ, અને હેમચંદ્રાચાર્યે સિદ્ધરાજ અને કુમારપાળને પ્રતિબોધી જૈન ધર્મનો પ્રભાવ આખીયે જનતા ઉપર પાડ્યો હતો. એટલું જ શા માટે મુહમ્મદ તુગલક, ફિરોજશાહ, અલ્લાઉદિન, ઔરંગઝેબ, અકબર અને જહાંગીર જેવા મુસલમાન બાદશાહ ઉપર પ્રભાવ પાડીને– તેમને ઉપદેશ આપીને જૈનધર્મની અપૂર્વ છાપ પાડી હતી. આજે આ પ્રયત્ન તરફ જૈન સમાજના ગૃહસ્થ વર્ગનું અને સાધુ વર્ગનું કેટલું દુર્લક્ષ્ય છે, એ કેઈથી અજાયું છે ? આપણા આચાર્યો, ઉપાશ્રયની ચાર દિવાલમાં પોતાના ભક્ત શ્રાવક-શ્રાવિકાએની આગળ પિતાની વિદ્વત્તાનું જોર બતાવે છે. પરન્તુ કઈયે આ દિશામાં પ્રયત્ન કરવા તરફ પ્રેરાય છે ? અને કદાચિત કઈ ભૂલ્યા ભટક્યા કોઈનાનકડા રાજાની સાથે કલાક બે કલાક વાતચીત કરવાનો પ્રસંગ મળી જાય કે એકાદ ચિઠ્ઠી પત્રી મળી જાય, ત્યાં તો અમારા સાધુઓ ફૂલેચે નથી માતા! જાણે કે અમે જૈન ધર્મને એક પ્લેટે વિજય વાવટો ફરકાવ્ય. બસ આટલામાં જ અમે અમારા કર્તવ્યની “ઈતિશ્રી” સમજીએ છીએ. આમ રાજસત્તામાં ન તો સાધુઓ પ્રવેશી શક્યા છે. કે ન ગૃહસ્થો. ગૃહસ્થામાં કદાચિત્ કઈ ડીક લાગવગ ધરાવનાર હોય છે તો તે પોતાની સ્વાર્થવૃત્તિમાંજ મસ્ત રહે છે. રખેને મારું માન ઘટી જાય, રખેને મારૂં ટાઈટલ લઈ લેવામાં આવે, રખેને મને તે હેઠ્ઠાથી અલગ કરવામાં આવે, બસ આ ભયથી—આ સ્વાર્થોધતાથી તે ખુશામતમાં જ પિતાનું જીવન વ્યતીત કરે છે. આવી ૫૯ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #73 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખે. સ્થિતિમાં ધર્મનું કે સમાજનું કામ ન થાય, એ દેખીતું જ છે. માટે જ્યાં સુધી ન્હાના મેટા રાજા-મહારાજે જેનધર્મ તરફ આકર્ષાય નહિ, અને જ્યાં સુધી બીજી બીજી રીતે પણ રાજસત્તા ઉપર પ્રભાવ પાડનારા મહાન પુરૂ નીકળે નહિ ત્યાં સુધી કેવળ આટે દાળ વેચીને બેસી રહેનારા, કાપડ વેતરનારા કે રાત દિવસ છક્કા પંજાની ધૂનમાં રહેનારા ગૃહસ્થદ્વારા, તેમજ કેવળ ઉપાશ્રયમાં બેસીને કે પોતાના વાડાના બંધનમાં બંધાઈને–તેf our તે સમvi ના પાઠેની આવૃત્તિ વાણીયાઓની સમક્ષ કરી જનારા મુનિરાજે દ્વારા કંઈ જેનધર્મ વધવાને નથી. આર્યસમાજીસ્ટેએ થડા પણ જે ન્હાના હેટા રાજાઓને આકર્ષ્યા છે, એમની દ્વારા, એમની પ્રગતિને કેટલે બધે ટેકે મળે છે, એ આર્યસમાજની પ્રવૃત્તિને જાણનારા સારી પેઠે સમજી શકે તેમ છે. આપણા આચાર્યો, ઉપાધ્યાયે, પ્રવર્તકે, પન્યાસે અને વિદ્વાન મુનિવરેએ હવે રાજાઓનાં દ્વાર ખટખટકાવવાની જરૂર છે. એમનાં મંદિરમાં–ભવનમાં મહાવીરને સંદેશ પહોંચાડવા પહોંચવું જોઈએ છે. માન કે અપમાનની દરકાર રાખ્યા સિવાય પહોંચી જવું જોઈએ છે. હવે પાછી दीदक्षु भिक्षुरेकोस्ति वारितो द्वारि तिष्ठति । ની આવૃત્તિ કરવાની જરૂર છે. “હે રાજન તમારા દ્વારપાળે-ચપરાસીએ રેકેલે એક સાધુ કે જે તમને જોવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ સામાજિક ઉન્નતિ. મળવાની ઈચ્છા ધરાવે છે, તે દરવાજે ઉભા છે કે જેના હાથમાં ચાર લેાકેા છે. ’” એમ ઉદ્ઘાષણા કરવાની જરૂર છે. ધ્યાનમાં રાખજો કે, અત્યારે તા હવે તે વિકટ સમયયે નથી રહ્યો. અત્યારે તે! જગતમાં જિજ્ઞાસાવૃત્તિ વધી છે. રાજાઆમાં કે મહારાજાઓમાં, બ્રાહ્મણામાં કે વેશ્યમાં, ક્ષત્રિ ચેામાં કે શૂદ્રોમાં, યુરેપમાં કે અમેરિકામાં, જર્મનીમાં કે ઈટાલીમાં, હિંદુમાં કે મુસલમાનમાં, ક્રિશ્ચીયનમાં કે આર્યસમાજીસ્ટમાં, બ્રહ્મસમાજ કે દેવસમાજમાં, ભણેલાઓમાં કે અભણે!માં–જિજ્ઞાસાવૃત્તિ જાગી છે. હવે તેા સા નવું નવું જાણવાની ઇચ્છા રાખે છે. અને જે સત્ય લાગે છે, વિજ્ઞાનથી મળતું લાગે છે, એનેા આદર કરવાને તૈયાર થાય છે. ખસ, સમજાવનારની જરૂર છે. સમજાવનાર જોઇએ. પહોંચી જાએ રાજદ્વારામાં, પરમાત્મા મહાવીર દેવના સિદ્ધાન્તાની અકાટય યુત્તિએની આગળ ભલ ભલા આગહિએ પણ શિર ઝુકાવશે. જૈન સિદ્ધાન્તાની સત્યતા આજે વિજ્ઞાન દ્વારા સિદ્ધ થઈ રહી છે અને અતએવ એ સિદ્ધાન્તા ગમે તેવા વિદ્વાને માટે પણ ગ્રાહ્ય છે. ખસ સમજાવવાની જરૂર છે. હવે ત્રીજો ઉપાય છે ઉપદેશકો અને સાહિત્યને પ્રચાર. આમવર્ગ માં ઉપદેશકે અને સાહિત્યના પ્રચાર દ્વારા ઘણુ કાર્ય કરી શકાય છે. ક્રિશ્ચીયન મીશનરીએ ક્યાં ક્યાં કરે છે, ખખર છે ? ગામડાઓ અને જંગલેામાં ૬૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખે. પણું, પણ ગરીબોના મદદગાર થઈને, અનાથના નાથ બનીને, અશિક્ષિતોના શિક્ષક થઈને, રેગીનાં રોગ નિવારણ કરીને, અસહાયોને સહાયતા આપીને, અને દુખીચેના બેલીને થઈને ક્રિશ્ચીયન મિશનરીઓ આમવર્ગને અપનાવે છે. આપણે એમનું અનુકરણ કેમ ન કરીએ ? અને કદાચ એટલું ન કરીએ તે પણ એટલું તો ખરું જ છે કે જૈન ધર્મના તો સમજાવનાર ઉપદેશકને ઠેકાણે ઠેકાણે ફેરવવા, એમાં તો જરાયે અનુચિત જેવું નથી જ, તેમ જ જેન સિદ્ધાન્તની પ્રતિપાદક્તાવાળાં ટ્રેકટેપુસ્તકહસ્તપત્રોને પણ ખૂબ પ્રચાર કરવો જોઈએ. જેના સમાજનું ઉપદેશક ક્ષેત્ર એટલું બધું ન્હાનું છે કે–દેશના દેશને પહોંચી વળવા માટે રાત કે દિવસની જેમને અડચણ ન આવે, એવી મોટી સંખ્યાના ગૃહસ્થ ઉપદેશકેની જરૂર છે. આવા ઉપદેશકો–સ્વાર્થ ત્યાગી ઉપદેશક-ધર્મની ભાવનાવાળા ઉપદેશક-સમાજની દાઝ ધરાવનારા ઉપદેશકે તૈયાર કરવા માટે આપણે ખરેખર આર્યસમાજીઓની પદ્ધતિનું અનુકરણ કરવું જોઈએ છે. લગભગ પચીસ વર્ષથી સંગઠિત થયેલ જેનસમાજને અને માત્ર ચાલીસેક વર્ષથી હયાતિમાં આવેલ આર્યસમાજને શિક્ષાના ક્ષેત્ર સંબંધી મુકાબલો કરવામાં આવે, તે ખરેખર જેનસમાજની કર્તવ્યશૂન્યતા માટે આપણને ઉગ્ર દુઃખ થવા સિવાય નહિં જ રહી શકે. દર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ સામાજિક ઉન્નતિ. આ સમાજમાં શિક્ષાના પ્રચારનાં જે સાધના છે તે આવે છે:— ૬ કે:લેજો છેકરાઓની ૬૨ હાઇસ્કુલે ૧૫૦ એંગ્લા વર્નાક્યુલર મિડલ સ્કુલેા. ૧૯૨ પ્રાયમરી સ્કુલે. ૧૪ર રાત્રિશાળાએ ૨૮ ગુરૂકુળા ૩૦૦ સંસ્કૃત શાળાએ ૨ ચેાગમડળે ૨ સન્યાસીપાšશાળાએ ૩ કન્યાનુરૂકુળા ૧ કન્યાžાલેજ ૨ કન્યાહાઈસ્કુલ ૨૬૨ કન્યાપાઠશાળાઓ. જૈનસમાજ પેાતાની સસ્થાઓ સાથે આના મુકાબલે કરે. આપણે ત્યાં એક એ ગુરૂકુળા હાય તે પણ ખરી રીતે તા નામનાં જ. ગુરૂકુળ જેવું એમાં ભાગ્યે જ કઈ દેખાય. શિક્ષણ, તે પણ સરકારી સ્કુલેમાં અપાય તે જ. એટલે ગુરૂકુળથી આપણે ધર્મ ભાવનાઓ-સેવાભાવની જે સુદર છાપ એ બ્રહ્મચારિઓમાં પાડવી જોઇએ, એ કેમ પાડી શકાય ? કાલેજો અને હાઈસ્કુલા જેવુ આપણે ત્યાં શુ છે, એ કે!ઈથી અજાણ્યુ નથી. આર્યસમાજમાં ૨૦૦ શાળાઓ તેા કેવળ સસ્કૃત માટેની જ હયાતિ ધરાવી રહી છે, ત્યારે જૈન સમાજમાં કુરૂકુળ જેવી સંસ્થાઓમાં પણ સંસ્કૃત ભાષા ત્યાજ્ય છે. એક એક આચાયે કરાયા કરાડા શ્લેાકેા જે જેનસમાજને વારસામાં આપ્યા છે, એ જ સમાજ ૬૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખે. સંસ્કૃત ભાષાને પોતાનાં શિક્ષાલયમાંથી બહિષ્કાર કરી રહી છે! કેટલે દુઃખને વિષય છે! સાથે સાથે એ પણ ભૂલવું જોઈતું નથી કે આર્યસમાજની બધીયે સંસ્થાઓમાં ખાસ કરીને એક વિશેષતા છે. આ વિશેષતા એ છે કે ચાહે ગુરૂકુળમાંથી કઈ યુવક નીકળશે, ચાહે કોલેજમાંથી નીકળશે, પ્રાચીન કે નવીનગમે તે પદ્ધતિનું શિક્ષણ લઈ બહાર નીકળનાર યુવક સૌથી પહેલામાં પહેલું પોતાના જીવનનું એક જ ધ્યેય બનાવશે. અને તે એ કે આર્યસમાજને પ્રચાર કરો અને આનું જ એ કારણ છે કે–અત્યારે આર્યસમાજમાં કુલ ૯૨૩ પ્રચારકો પ્રચારનું કામ કરી રહ્યા છે. જેમાં વૈતનિક ૧૬૫, અવૈતનિક ૨૨૮, સંન્યાસીપ્રચારક ૧૩૦ અને સ્વતંત્ર પ્રચારક ૪૦૦. - જૈન સમાજની સંસ્થાઓમાંથી નીકળનારા ઑટે ભાગે એની એ ગુલામીની સાંકળને ખીલે શેાધતા જ ફરે છે. કઈ વકીલ, સોલીસીટર, બેરીસ્ટર, ડૉકટર, પ્રોફેસર, ઈજીનીયર, કે એવી કઈ લાઈનમાં આગળ વધીને નીકળશે તે, તે તે લગભગ ધર્મ-કર્મથી હાથ ધોઈને જ નીકળવાનો. સંસ્થામાંથી નીકળીને પોતાના ધંધે વળગ્યા પછી દ્રવ્યપ્રાપ્તિની ધુન સિવાય, ન તે સમાજને યાદ કરશે, ન તે દેવદર્શનપૂજન કરશે, ન તે ગુરૂવંદન કે વ્યાખ્યાનશ્રવણ કરશે કે કે ન તે પિતાના જાતિભાઈઓની સેવામાં થોડો પણ પિતાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ સામાજિક ઉન્નતિ. સમય આપશે. અને ક્દાચ આપશે તા પણુ અંતરંગમાં પોતાના સ્વાર્થના ખાડા પૂરવાને માટે જ. જૈન સમાજની આ કમનસીખી નહિ તેા ખીજું શું છે ? આવુ પરિણામ આવવાનું કારણ સંસ્કારાની ખામી સિવાય બીજું શું હાઇ શકે ? વિદ્યાધ્યયનની સાથે જ્યાંસુધી ધાર્મિક સંસ્કારો ન પાડવામાં આવે, સેવા ભાવના સંસ્કારા ન પાડવામાં આવે, એમના વાસ્તવિક કર્ત્તવ્યનું ભાન પ્રતિદ્ઘિન ન કરાવવામાં આવે, ત્યાં સુધી એ યુવકેામાં એવા સંસ્કારા કયાંથી જ આવી શકે! મારૂં અનુમાન છે કે કેળવણીના ક્ષેત્રમાં જોઇએ તેવી અને જોઇએ તેટલી સંસ્થાએ આપણે ત્યાં નથી, છતાં પ્રતિવર્ષ લાખ રૂપિયા જેનસમાજના વ્યય થઈ રહ્યા છે, અને છતાં તેનું પરિણામ લગભગ શૂન્યતા સિવાય બીજું શુ આપણે જોઈ રહ્યા છીએ? આનું કારણ એ છે કે-આપણે પદ્ધતિસરનું કાર્ય કરતાં શીખ્યા જ નથી. અને તેની સાથે સાથે ધાર્મિક કે સામાજિક સંસ્કારો પાડવાપૂર્વક શિક્ષા આપતાં આપણે શીખ્યા જ નથી. બલ્કે આપણા કેટલાક કહેવાતા કેળવાયલા તા ધાર્મિક સંસ્કારોના નામથી જ ભડકી ઉઠે છે. એએ ખેલી ઉઠે છે કે-આપણી સંસ્થાઓમાં ધામિક સંસ્કારી શા? શુ આપણે સાધુ બનાવવા છે? પરન્તુ એ મહાનુભાવા જરા ઉંડા વિચાર કરે અને બીજી સમાજોની સંસ્થાઓનું નિરીક્ષણ કરે તે તેમને જણાશે કે ધાર્મિક સંસ્કારે વિના કેવળ શુષ્ક જ્ઞાનથી મનુષ્ય પાતાનુ કર્તવ્ય સરખું પણ સમજી શકતા નથી. એક તે આપણે શિક્ષણ ૬૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખે. આપીએ બીજાઓના હાથે-સરકારી સ્કૂલમાં, અને બીજી તરફથી ધાર્મિક કે સામાજિક કર્તવ્યનું સ્મરણ માત્ર પણ ન કરાવીએ, આનું પરિણામ નાસ્તિકતા સિવાય બીજું શામાં આવે વારૂ? અસ્તુ, કહેવાની મતલબ કે સામાજિક ઉન્નતિને આધાર આજના બાળકે અને યુવકે ઉપર છે. એમને કેળવવાની ઘણી જ જરૂર છે. એ કેળવણું ખાસ કરીને સ્વતંત્ર આપવાની જનાઓ ઘવી જોઈએ છે, અને એની સાથે જ સાથે એઓને ધાર્મિક અને સામાજિક સંસ્કાર પાડી એમના કર્તવ્યનું ભાન એમના શિક્ષણ સમયમાં જ કરાવવાની જરૂર છે. સાચા પ્રચારક-ઉપદેશકે આમાંથી જ નિકળશે, જેઓ પિતાનું કર્તવ્ય સમજશે, તેઓ જરૂર જૈનધર્મની–જેનસમાજની વથાસમય સેવા કરશે. આવી જ રીતે પુસ્તકોન્ટ્રેકટ–પેમ્ફલેટને પ્રચાર કરે એ પણ જરૂરનું છે. મારું નમ્ર મન્તવ્ય છે કે પ્રજામાં સ્ફોટા વ્હોટાં સાહિત્યનાં પુસ્તકે જે ઉપકાર નથી કરતાં તે નાનાં ટ્રેકટ કરે છે. આવાં ટ્રેકટનો પ્રચાર કરનારી નાની મેટી સોસાઈટીએ બંગાલ, મગધ, પંજાબ, કચ્છ, દક્ષિણ અને એવા જુદા જુદા પ્રાન્તમાં જુદા જુદા ગામમાં ખેલવાની જરૂર છે. આવી સોસાઈટીએ જુદી જુદી ભાષાઓમાં ટ્રેકટરને પ્રચાર કરે, એ એનું કર્તવ્ય હોવું જોઈએ. અને આ બધીએ સોસાઈટીઓ સંગઠનપૂર્વકની હોવી જોઈએ. બધી ६४ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ સામાજિક ઉન્નતિ. સોસાઈટીઓનો પરસ્પર સંબંધ હોવો જોઈએ. આર્યસમાજ આવી ૧૫૧૦ સભાઓની હયાતી ધરાવે છે. જેમાં ૮૩૪ સભાઓએ તે પિતાનાં સ્વતંત્ર ભવને પણ બનાવી લીધાં છે. આ સભાઓના સભાસદોની સંખ્યા છ લાખ અને અડતાલીસ હજારની છે. આ બધીયે સભાએ એક જ સંચાલનપૂર્વક ચાલે છે. એક બીજાને પરસ્પર મદદ કરે છે. જેનામાં આવા પ્રકારના બંધારણ પૂર્વકની સભાઓ થાય, તે કેટલું બધું કામ કરી શકાય ? આર્ય સમાજે પોતાના સમાજની ઉન્નતિના જે અનેક સાધન હાથ ધર્યા છે તેમાં ૪૮ અનાથાલયે, ૪૦ વિધવાશ્રમે, ૧૪ ઔષધાલય, ૩૦ પ્રેસ, ૪૦ સમાચાર પત્ર, ૧૦૦ પુસ્તકોની દુકાને અને ૧ કોઓપરેટીવ બેંક પણ છે. એ પણ ભૂલવા જેવાં નથી. આટલાં આટલાં સાધને હાથ ધરનાર સમાજ કેમ પોતાની સામાજિક ઉન્નતિ ન કરે. આપણે લાખ ખરચીને સંઘે કાઢીએ–કઢાવીએ, હજારેનો વ્યય કરીને ઉઝમણાં-ઉપધાન મહોત્સવે કરીએ કરાવીએ, પરન્તુ સામાજિક ઉન્નતિને માટે તેથી વિશેષ શે લાભ છે? બેશક, શ્રદ્ધાળુ જીવો એની અનુમોદના કરીને પોતાના સમ્યકત્વને શુદ્ધ રાખશે-ઉજ્જવળ કરશે, પરંતુ જ્યાં જૈનધર્મની ભાવનાનું નામ નિશાન નથી, જ્યાં મહાવીરના સિદ્ધાન્તની ઓળખ સરખી નથી, જ્યાં પરમાત્મા મહાવીરદેવની ઉત્કૃષ્ટ આદર્શતાની પિછાન સરખી નથી, અને ૬૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખે. જ્યાં હિંસામાંજ પરમધર્મ મનાઈ રહ્યો છે, ત્યાં આપણા એ ઉત્સવો શા કામના છે? અને જૈન સમાજમાં પણ–જેનધમીઓમાં પણ જ્યાં સુધી હજારેને એક વખતનું અન્ન સરખું મળતું નથી, ધાર્મિક શ્રદ્ધાઓ પેટના કે ગમે તે કારણે દિવસે દિવસે ઘટી રહી છે, ત્યાં પણ એ ઉપાયે શા કામના છે? અત્યારે તે જેને સમાજને બચાવવાની અને વધારવાની જરૂર છે. જેનસમાજ જીવતી હશે, વૃદ્ધિગત થશે, તે એની પાછળ બધાંએ કાર્યો સમુન્થલ દેખાશે. બાકી જીર્ણ-શીર્ણ અવસ્થામાં–અર્થાત્ દાંત પડી ગયા હોય, આંખે ઉડી પેસી ગઈ હોય, હાથ–પગમાં કંપારી છૂટી રહી હોય, ગાલેમાં ખાડા પડી ગયા હોય, શરીરમાં કલેચડી પડી ગઈ હોય, અને લાકડીના ટેકા સિવાય એક કદમ પણ ચાલી શકાતું ન હોય, આવી ભયંકર વૃદ્ધાવસ્થામાં વૃદ્ધ શરીર ઉપર આભૂષણ લાદવાં કયાં સુધી ઉચિત છે, એને વિચાર સમાજના વિચારકોએ કરવો ઘટે છે. પેટમાં વેંતને ખાડે હોય, ભૂખથી પેટમાં આગ સળગી ઉઠી હાથ, એવા સમયમાં ગમે તેવું કિંમતી વસ્ત્ર પણ ઓઢાડયું શું કામનું છે? તે વખતે તો જેટલાને સૂકે પણ ટુકડેજ કમને ? માટે સમયને ઓળખે, અને સામાજિક ઉન્નતિના જે ઉપાયે ઉપર બતાવવામાં આવ્યા છે, તે હાથ ધરી સમાજની ઉન્નતિ કરવા બહાર પડે. એજ. - - - - - ૬૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ ( ર ) તાIિIIIII ITHILITIII HIIIIIIIIIIIIIIIIIIIIIII IIIIII IIIIIIIIIIIIIIIIIIIIIIIIIM સમય ધર્મ. છેલ્લા બે અંકમાં જૈન સમાજની વર્તમાન પરિસ્થિતિને ખ્યાલ કરાવવામાં આવ્યું છે. બીજી ભાઈબંધ કેમ કરતાં જેન કેમ કેટલી પાછળ ધસી રહી છે, અને એમ પાછળ ધસવાનાં કયાં કારણે છે, એ બતાવવા સાથે, બીજી કેમે કયા સાધનેથી આગળ વધી રહી છે, એ બતાવી એ સાધને હસ્તગત કરવા જેન સમાજના નેતાઓનું ધ્યાન ખેંચવામાં આવ્યું છે. ૬૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખે. એ બધી બાબતેને ટૂંકી મતલબમાં સમાવીએ તો એમજ કહી શકીએ કે જેન સમાજે-જૈન સમાજના નેતાઓ, ઉપદેશકોએ “સમયધર્મ જાણવાની જરૂર છે. “સમયધર્મ ” ને જાણ્યા સિવાયની જેટલી પ્રવૃત્તિ કરવામાં આવે છે, તે બધી નિરર્થક પ્રાય: નિવડે છે. ન્હાની સરખી કેમમાં સેંકડે ત્યાગી ઉપદેશકે અને ઉપદેશિકાઓ હોવા છતાં, હજારે બલ્ક લાખનાં દાન થવા છતાં સમાજનું નાવ પાછ જ હઠતું જાય છે, એજ બતાવી આપે છે કે આપણે સમયધર્મ જા નથી. આજે તો હું કેવળ મહાવીરના વડીલ પુત્ર અને પુત્રિઓ-સાધુઓ અને સાધ્વીઓને ઉદ્દેશીને જ કંઈક વિચારે રજુ કરવા ઈચ્છું છું. કાળની અનન્તતાના ઉદરમાં જેમ અનન્ત ચોમાસાં પ્રવિણ થઈ ચૂક્યાં છે, તેવી રીતે વિ. સં.૧૯૮૪નું ચતુર્માસ પણ અનન્તતાના ઉદરમાં પ્રવિષ્ટ થવાનું આજથી પ્રારંભ કરે છે. ચતુર્માસ એટલે જેનસમાજની તપસ્યાને અમૂલ્ય સમય. ચતુર્માસ એટલે ઉદાર દિલના દિલાવરેને પપકાર કરવાને પુનિત સમય અને ચતુર્માસ એટલે સાધુ મુનિરાજોને ઉત્કૃષ્ટ ઉપગપૂર્વક સમય પાળવાને, અને બીજા ભવ્યોને તારવાને સુંદર સમય. આ ચતુર્માસને આજથી પ્રારંભ થાય છે. આજથી સાધુ-સાધ્વીઓ, ચાર માસની, બલકે આ વર્ષે તે પાંચ માસની સ્થિરતા માટે નિશ્ચિત કરેલાં ગામમાં સ્થિર થઈ જવાના. જે ગામમાં મુનિરાજે ७० Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ સમયધર્મ. ચતુર્માસ રહ્યા હશે તે તે ગામનાં લેકના આનંદને પાર આજ નહિ રહ્યો હોય. તેઓ પોતાને અપૂર્વ ભાગ્યશાળી સમજતા હશે. ચોમાસામાં ગુરૂ મહારાજના મુખથી પરમાત્માની વાણીનું પાન કરીશું, યથાશક્તિ તપસ્યા કરીશું, જ્ઞાન ધ્યાન ધરીશું, સામાયિક, પિષધ, પ્રતિકમણ કરીશું, અને યથાશક્તિ દાનપુણ્ય કરીશું. શ્રાવક શ્રાવિકાઓનાં હૃદયે આવી ભાવનાઓથી ઉછળી રહ્યાં હશે. બીજી તરફથી સાધુ સાધ્વઓ પણ ચતુર્માસની સ્થિતિ દરમ્યાન અનેક પ્રકારનાં કાર્યો કરવાની ઈચ્છાઓ કરી રહ્યા હશે. કઈ ચતુર્માસ દરમીયાન એક ગૃહસ્થને તૈયાર કરી સંઘ કઢાવવાની ઈચ્છા કરી રહ્યા હશે. કેઈ ઉજમણા–ઉપધાન માટે કઈ બાઈ–ભાઈની શોધ માટે વિચાર કરી રહ્યા હશે. કે પોતપોતાના ઉપદેશથી ચાલતી સંસ્થાઓને પુષ્ટ કરાવવાની ઈચ્છા કરી રહ્યા હશે, કઈ નવયુવકે કે છોકરાઓને નસાડવા ભગાડવાની યેજનાઓ ઘડી રહ્યા હશે, અને કઈ પતિત દ્રવ્ય-કપડાં લત્તાં અને એવી બીજી વસ્તુઓના સંગ્રહની ઇચ્છા પૂરી કરાવાના વિચારને પુલ બાંધી રહ્યા હશે. જ્યારે કેટલાક તે ક્ષેત્રને પોતાનું ક્ષેત્ર બનાવવાની ભાવના કરી રહ્યા હશે. આમ સ્વાર્થ કે પરમાર્થની ભાવનાઓમાં સે મશગુલ હશે. અસ્તુ, ગમે તેમ છે, પરન્તુ ખરી વાત એ છે કે– જે મુનિરાજે સમાજના તારણહાર છે, જેઓએ સમાજ-શાસનના કલ્યાણને માટે જ ફકીરી સ્વીકારી છે, અને જેઓએ પિતાને સ્વાર્થ સાધવામાં જ નહિં, પરન્તુ શાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખે. નની ઉજજવલતામાં જ પોતાનું અને પરનું કલ્યાણ માન્યું છે, એવા શાસનશુભેચ્છક મુનિરાજે–આચાર્યાદિ પદવી ધરે, આ ચાતુર્માસમાં જેનજનતાને કેવળ “સમયધર્મ જ સમજાવવાનો પ્રયત્ન કરે, તે મારું માનવું છે કે-એ ત્યાગી મહાત્માઓના ઉપદેશથી આખી સમાજની કાયાપલટ થઈ શકે. સમયધર્મ એ જ છે કે સમય જે જે કાર્યોની આવશ્યક્તા સ્વીકારતો હોય, તે તે બાબત તરફ લેકનું ધ્યાન ખેંચવું. હું ઘણુ વખત લખી ગયો છું તેમ એક કાર્ય ગમે તેટલું ઉત્તમ હોય, પરંતુ તે ઉત્તમ કાર્ય કરવાને માટે પણ સમય અને સ્થાન જેવું જોઈએ છે. “રામ”નું નામ ગમે તેટલું ઉત્તમ હોવા છતાં વિવાહના પ્રસંગે રામ નામ સત્ય હૈ “રામ નામ સત્ય હૈ” ના પિકા ન જ થાય. અમારે મુનિવર્ગ માત્ર આટલાથીજ વસ્તુસ્થિતિને સમજી લે તે, માત્ર એક જ ચતુર્માસમાં સમાજના ઉદ્ધારનું ઘણું કામ કરી શકે. પ્રતિવર્ષ લાખો રૂપિયા ખરચાવવા છતાં આપણું એક પણ સંસ્થા-ખાસ કરીને નભાવી–ટકાવી રાખવા જેવી સંસ્થાઓ, ભીખ માગતી બંધ પડી નથી, આટલી આટલી સખાવતે થવા છતાં હજુ એક પણ સુંદર વિધવાશ્રમ આપણે ત્યાં સ્થપાયું નથી, રોજ નવાં નવાં ખાતાંઓ ખેલવામાં આવશ્યક્તા ઉપરાન્તનાં ફંડો થવા છતાં, જૂનાં અને મહાન ઉપકારી ખાતાંઓ હજુ જેવી ને તેવી સ્થિતિ ૭૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ સમયધર્મ. ભેગવી રહ્યાં છે. કેટલેક સ્થળે એવું પણ બની રહ્યું છે, કે—કેવળ ભરતીમાં ભરાઈ રહ્યું છે. જરૂરત હોય કે ના હોય, એની કંઈ સાર્થકતા થતી હોય કે ન થતી હોય, પરંતુ ગાડરીયા પ્રવાહની માફક એક પછી એક કયા જ કરશેબીજી તરફથી જોઈએ તે હજારે જેના ભાઈઓને પિતાના કુટુંબનું પોષણ કરવું પણ ભારે થઈ પડ્યું છે, બલકે પિતાનું પેટ ભરવા જેટલું પણ સાધન નથી. તેઓને ધંધા–રેજગારે ચઢાવવાનું પણ કોઈને સૂઝતું નથી. આ બધું બનવાનું કારણ એક જ છે. અને તે એ કે સમયધર્મ”ને આપણે લક્ષમાં લેતા જ નથી, કેવળ, આપણું ધૂન, આપણી આદતો અને એથી આગળ વધીને કહીએ તે આપણે આપણા સ્વાર્થોને આધીન બન્યા છીએ. આ બાબતોને કેરે મૂકી આપણે કેવળ “સમયમ” જ સમાજને શીખવીએ તે ખરેખર સમાજને ઉદ્ધાર થાય. સમાજની સ્થિતિ તે એવી છે કે–એને ઘેરનાર જઈએ. વાળનાર જોઈએ. સમાજની સ્થિતિ એ તે દૂધીને વેલા જેવી છે. વેલડીને કોઈ છાપરા ઉપર ચઢાવે તો ત્યાં ચઢશે, ભીંતે ચઢાવો તો ત્યાં ચઢશે અને જમીન ઉપર જ ફેલાવા દેશે તે ત્યાં પડી રહેશે. એને તે બધો આધાર એના સંરક્ષકમાળી ઉપર છે. સમાજના માળી–દેરનાર–સંભાળનાર એવા ઉપદેશક-સાધુ-સાધ્વી છે. ચાહે તો તે ઊંડા કુવામાં નાખે, ચાહે જગતની બીજી જાતિના શિરમેર બનાવે. ૭૩ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #87 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખે. પરન્તુ હવે ગઈ ગુજરી આપણે ભૂલવી જોઈએ. અતં ન શનિ ત ન મળે ભૂતની વાતને આપણે ભૂલી જઈએ અને આજથી આપણે નવું પ્રભાત સમજીએ. આ ચર્તુમાસ મુનિરાજેએ જ્યાં જ્યાં કર્યું હોય ત્યાં ત્યાંની જનતાને સમયધર્મ જ સમજાવે અને સમયને ઓળખીને જ કાર્યો કરાવે. સાથી પહેલાં તો આ ચતુર્માસમાં બે શ્રાવણ મહીના આવેલા છે, એટલે કેટલાક ગ૭વાળાએ પહેલા શ્રાવણમાં પર્યુષણને પ્રારંભ કરવાના, જ્યારે કેટલાક બીજામાં. આ પહેલા અને બીજા શ્રાવણના નિમિત્તે જેનસમાજમાં કેવા કેવા કલેશ થયેલા છે, એ કોઈથી અજાણ્યા નથી. ગચ્છના ઝગડાઓ–આસપાસના વૈમનસ્ય, આવી આવી બાબતોને જ આભારી છે. પરંતુ આવા ઝગડાઓથી આપણી શક્તિઓ કેટલી ક્ષીણ થઈ છે, એ શું આપણાથી અજાણ્યું છે? આવા કલેશે હજુ તો શાન્ત થવાયે પામ્યા નથી, એટલામાં બે શ્રાવણ આવીને ઉભા રહ્યા છે. જો કે આવા પ્રસંગમાં જેને જે રૂચે, કિવા પિતે જે પરંપરામાં માનતા હોય, તે તે પરંપરાને અનુસરીને કાર્યો કરી લેતા હોય, તો તે ઝઘડાને અવકાશ જ નથી રહેતું, પરંતુ પોતાની માન્યતાએને સિદ્ધ કરવા જતાં બીજાઓને જૂઠા–ઉતારી પાડવાના જે પયત્ન થાય છે, એજ ક્લેશનું કારણ બને છે. ચાલુ ચેમાસામાં આવેલા બે શ્રાવણ પ્રસંગેએ શાન્તિપૂર્વક કાર્ય કરી લેવાની જરૂર છે. ઘણું ગામમાં પહેલા અને ૭૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ સમયધર્મ. ખીજા એમ જુદા જુદા શ્રાવણ્ણાને માનવાવાળા શ્રાવકે રહેતા હશે. જ્યારે મુનિરાજ કોઈ પણ એક પરંપરાને માનનારા હશે; આવી અવસ્થામાં, સંઘમાં ક્લેશ ન થાય, એવી રીતે સ ંભાળીને કાર્ય કરી લેવાની જરૂર છે. ભલે પેાતાની પરંપરા ન મૂકવામાં આવે, પરંતુ સંઘમાં લેશ થાય, એવું તેા કમમાં કમ ન થવુ જોઇએ. એવી જ રીતે તે તે ગામના સઘાએ પણ બહુ દીર્ઘદ્રષ્ટિથી કામ લેવાની જરૂર છે. કાઈ પણ મુનિરાજની પક્ષાપક્ષીમાં પડીને પેાતાના ગામમાં ક્લેશની વાળા ભભુકાવવી, એ બિલકુલ નહિ ઇચ્છવા ચેાગ્ય જ કહી શકાય. મુનિરાજતા ચતુમાંસ ઉતરે વિહાર કરી જાય છે, પરંતુ ગામમાં પેસી ગયેલે ક્લેશ વર્ષો સુધી બન્યા રહે છે. અને ક્લેશ દાવાનળથી અત્યારે જૈનસમાજ કેટલી સંતપ્ત થઇ રહી છે ? એવી અવસ્થામાં નવા નવા ક્લેશેનાં વાતાવરણા ઉભાં થાય, એ જળહળતી અગ્નિમાં લાકડાં નાખવા જેવું અને છે. માટે આ વિષયમાં ખાસ સંભાળથી કાર્ય લેવાની જરૂર છે. બીજી ખાખત દાનાપદેશની છે. મુનિરાજો પાતપેાતાના ચતુર્માસમાં ગૃહસ્થાને પેાતાના દ્રવ્યનેા સન્ધ્યય કરવાને ઉપદેશ આપશે, પરંતુ એ સર્વ્યય કેવા માગે કરાવવા એ ખાસ કરીને વિચારવા જેવું છે. મુનિરાજોજો સમાજની આવશ્યક્તાઓને વિચાર કરીને જ આ ચેામાસામાં ઉપદેશ આપે તે મારી ખાતરી છે કે સમાજની ઘણી આવશ્યક્તાઓની પૂર્ત્તિ થઈ શકે તેમ છે. ૭૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખે. હું પહેલાં કહી ગયા છું, તેમ આપણી અનેક ઉપારી સમાજહિતની સંસ્થાઓ આર્થિક ચિંતાથી રીબાય છે. શુ એવી સંસ્થાઓને પુષ્ટ કરવી, એ સૌથી પહેલું કન્ય નથી? જે સમાજમાં જ્ઞાનના પ્રચાર નથી, વિદ્વાનેાનું ખાહુલ્ય નથી એ સમાજ બીજી કામેાની સાથે ઉભી રહેવાને કદી પણ ચેાગ્ય ગણાતી નથી. આજે આખા દેશનું ધ્યાન, દેશના બાળકે અને યુવકોને શિક્ષિત મનાવવા તરફ ખેચાઇ રહ્યુ છે. યુરેપ અને અમેરિકા જેવા દેશેાની શિક્ષા પ્રત્યેની સખાવતા વાંચીને આપણે આશ્ચર્યમાં ગરકાવ થતા હતા–થઇએ છીએ. પરન્તુ હવે ભારતવર્ષે પણ સમજવા લાગેલ છે, કે જ્યાં સુધી શિક્ષાના પ્રચાર નહિં થાય, ત્યાં સુધી અમારામાં વાસ્તવિક ચૈતન્ય આવવાનુ નથી અને તેનું જ એ પરિણામ છે કે—ભારતવર્ષ માં આશ્ચર્ય ઉત્પન્ન કરાવનારી સખાવતા થવા લાગી છે. હમણાં જ વ માનપત્રામાં જાહેર થવા પ્રમાણે આપણે જાણી શકયા છીએ કે એક મદ્રાસી દાનવીર શ્રીયુત સર મુથૈય, ચેટ્ટિમર નામના ગૃહસ્થે મદુરામાં ( મદ્રાસ પ્રાંત ) એક વિશ્વવિદ્યાલય સ્થાપિત કરવા માટે ૩૫ લાખ રૂપિયાનું દાન કર્યું છે, એક મારવાડી ગૃહસ્થ મિ. ખીરલા શિક્ષાને માટે જે સખાવતા કરી રહ્યા છે, એ કાઇથી અજાણી નથી. આમ દેશના ધનાઢયે શિક્ષા માટે આટલુ બધુ કરી રહ્યા છે, ત્યારે કમનસીમ જૈનસમાજના ધનાઢયાને, સઘ કાઢીને લાખા ખરચવાનું સુઝે છે. ઉઝમણાં અને ઉપધાનેામાં લાખા ખરચવાના ઉત્સાહ થાય છે, પરન્તુ તે જ ગૃહસ્થાને ૭૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ સમયધર્મ. શિક્ષા માટે, જ્ઞાનપ્રચાર માટે જે કહેવામાં આવે તે, બસે પાંચસો આપતાં પણ તેઓ સકેચાય છે. તેઓની આ સંકુ ચિતતામાં ન કેવળ શિક્ષા પ્રત્યેની અભિરૂચિ જ કારણ છે, બકે એકબીજાના પક્ષાપક્ષીમાં પડી તેઓએ પોતાનું હદય બીજાઓને ત્યાં વેચેલું હોય છે અને તેથી તેઓ પિતાની - બુદ્ધિનો ઉપયોગ સારાનરસાની પરીક્ષા કરવામાં કરી શક્તા નથી. અસ્તુ, ગમે તેમ પરતુ શાસનપ્રેમી મુનિરાજેએ આ ચતુર્માસમાં બીજી કંઈ બાબત તરફ લોકોનું ધ્યાન ન આકર્ષતાં શિક્ષા—ખાસ કરીને એવી શિક્ષા કે જે શિક્ષાથી જૈન સમાજના યુવકો પોતાને કર્તવ્ય-ધર્મ સમજતા થાય, અને જેઓ ધાર્મિક વૃત્તિ તેમ જ સમાજ-દેશ અને જેઓ ધર્મ પ્રત્યે કર્તવ્ય સમજે એવી શિક્ષા તરફ આકર્ષવાનું જરૂર લક્ષમાં લે, એવી આશા છે. ત્રીજું કર્તવ્ય ગરિબ શ્રાવક-શ્રાવિકાઓના ઉદ્ધાર માટેનું છે. જેનેની આંતરપરિસ્થિતિ અત્યન્ત ખરાબ છે, એ સમજાવવાની હવે જરૂર રહી નથી. આવા ગરીબ જેને ધંધે વળગાવવા માટે લેન પદ્ધતિથી નાણાં ધીરી શકાય, એવાં ફંડે આ ચતુર્માસમાં ઉભાં કરાવવાની જરૂર છે. ધ્યાનમાં પણ એ રાખવાનું છે કે આવા ફડાની સાર્થકતા કેવળ ફડે ઉભાં કરવાથી જ થતી નથી. એની તાત્કાલિક વ્યવસ્થાને પ્રબંધ પણ સાથે સાથે થે જ જોઈએ. ઘણી વખત મુનિરાજેના ઉપદેશથી ફડે ઉભા થાય છે. આ G૭ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #91 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખો. ફડેનું લિસ્ટ ચેપડાના પાને કિવા એક કાગળીયા ઉપર હોય છે, ત્યાં સુધી ગૃહસ્થને ભાવ જેવો ને તે કાયમ હોય છે, પરંતુ જ્યારે તે રકમ એકત્રિત થાય છે, અને એક ખાસ્સી ગાંસડી કે ઢગલે ગૃહસ્થની આંખ આગળ ઉપસ્થિત થાય છે, ત્યારે તે ગૃહસ્થનું ચિત્ત ચલાયમાન થાય છે. હાય હાય, આટલી રકમ અમારા ગામમાંથી ચાલી જશે? અરે આટલી બધી રકમ તે ખરચી શકાય? નહિં નહિં, વ્યાજ ખર! વ્યાજની રકમ પણ હેાટી જૂએ છે ત્યારે પાછી મૂડીને વધારવાની દાનત ઉભી થાય છે. પરિણામ એ આવે છે કે નથી મૂડી ખરચી શકતા, અને નથી વ્યાજ પણ પુરૂ ખરચતા. પછી તે રૂપિયા એક પ્રકારના ભયંકર કલેશનું કારણ બને છે. એ કલેશ ધીરે ધીરે એટલે બધે આગળ વધે છે કે એ રૂપિયા વકીલ અને બેરીસ્ટને ખીસ્સાં તર કરવાના કામમાં આવે છે. જ્યારે, જેને માટે એ ફંડ ભેગું કરવામાં આવ્યું હતું, તેઓની સ્થિતિ તે એક ઇંચ પણ આથી પાછી થયેલી નથી જેવાતી. માટે સૌથી પહેલાં ધ્યાનમાં એજ લેવાનું છે કે ફંડ થવાની સાથે જ તેની વ્યવસ્થા પણ તત્કાળ જ કરવી જોઈએ. પ્રત્યેક ચતુર્માસમાં ઘણાં કામ ન કરાવતાં આવાં આવા એક એક બબે કામે ઉપર જ એક સરખી રીતે ઉપદેશ આપવાનું મુનિરાજે ધ્યાનમાં લે તે બે પાંચ વર્ષમાં તે જૈન સમાજના અંગમાં જે જે સડે પેઠે છે એ બધે દૂર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ સમયધર્મ. થાય અને સમાજનુ શરીર નિરંગ-હૃદયપુષ્ટ બને. એ ચાર વર્ષ સિ ંઘે નિહ કાઢવા કઢાવવામાં આવે, તા તથી સામાજિક સ્થિતિમાં કઈ હાની પહોંચવાનો નથી. પરંતુ જો આવશ્યક કબ્યા તરફ્ બેદરકારી કરવામાં આવશે, લક્ષ્ય દેવામાં નહિ આવે તેા તેથી સમાજની પરિસ્થિતિમાં જે હાનિ પહોંચી રહી છે, એમાં ભયંકર વધારા જ થવાને. પ્રભાવશાલી ઉપદેશક મુનિરાજો જો આટલીજ વાત લક્ષ્યમાં લેશે તે તેઓ આજ ચામાસામાં ઘણું ઘણું કરી શકશે. ખરેખર ખુશી થવા જેવું એ છે કે આજથી ૮-૧૦ વર્ષા ઉપર કેટલાક મુનિરાજો જે વિચારા ધરાવતા હતા, તેના વિચારમાં આજે ઘણું ધણું પરિવર્તન થયેલું જોવાય છે. અને તેઓ સમયધમ ના ઉપદેશ આપી રહ્યા છે. જેઓ સમયને ઓળખી સમાજના ધનાઢ્યો વિગેરે પાસે કાર્યો કરાવી રહ્યા છે, તેઓને મારા ભૂરિ ભૂરિ અભિનંદન છે અને આશા છે કે બીજા મુનિરાજો પણ તેઓશ્રીનુ અનુકરણ કરી સમાજના ઉદ્ધારમાં મ્હોટા ફાળે આપશે. ૭૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ) UHURUBENEFREEUTIFETITUTER સિદ્ધપુત્ર. PUCUCURUPULUCULUPU CUC בתכתבותכתבתכרבובתכתבת કઈ પણ ધર્મને પ્રચાર પ્રચારકે વિના નથી થઈ શકતો, એ વાત મારા છેલ્લા લેખાથી સ્પષ્ટ સમજાઈ હશે. આર્યસમાજ, બ્રહ્મસમાજ, દેવસમાજ, પ્રાર્થનાસમાજ, કિશ્ચીયન, અને એવી કોઈ પણ સમાજે પોતાની તરક્કી કરી રહી છે, તે પિતાને પ્રચારકના સાધનથીજ. આજકાલની તે નવીન સમાજે જ શા માટે? જેનધર્મ, હિંદુધર્મ અને બૌદ્ધધર્મને પ્રચાર પણ અત્યાર સુધીમાં થયો છે, થાય છે અને થશે, એ પ્રચારકેન સાધનથી જ. સેંકડો-હજારે ઉપદેશકે–સાધુઓ જેન: ૮ઇ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધપુત્ર. સમાજમાં હતા, ત્યારે જૈનધર્મના વિસ્તાર કેટલો બધે હતા, એ ઈતિહાસનાં પૃષ્ઠો ખુલ્લી રીતે બતાવી રહ્યાં છે. કમનસીબે સાધુઓમાં શિથિલતા આવવા લાગી, લાંબા લાંબા વિહારે બંધ પડી ગયા, અને સાધુઓએ પિતાના વિહારનું ક્ષેત્ર અમુક મર્યાદામાં જ બનાવી લીધું. પરિણામ એ આવ્યું કે-જૈનધર્મ પણ તેમની સાથે જ સાથે એક ખાબોચીયામાં જઈ ભરાયે. પરંતુ આ સ્થિતિ સુધારવાને માટે હવે જાગ્રત થવાની જરૂર છે. એ વાતનો પોકાર ચારે તરફથી થઈ રહ્યા છે. એ પિકાની સાથે “સમયના ફટકા પણ હવે વાગવા લાગ્યા છે. અને તેથી પહેલા કરતાં કંઈક અંશે સાધુઓ સચેત થયા હોય, એમ જોવાય છે. છતાં હજુ પણ સાધુઓને મહેટો ભાગ સમાજમાં શાપરૂપ કાર્ય કરી રહ્યો છે. આખા દેશમાં જ્યારે સંપનું-પ્રેમનું-એકતાનું વાતાવરણ ફેલાઈ રહ્યું છે, ત્યારે કેટલાક પોતાને ધુરંધર વિદ્વાન અને નેતા તરીકે ઓળખાવતા કલેશાચાર્યો કલેશનાં-કુસંપનાં–ઝઘડાનાં ઝાડ ઉગાડી રહ્યા છે. જે વખતે દેશના પ્રણેણામાં ઉપદેશકે– પ્રચારકેને ફરવાની વિચારવાની આવશ્યક્તા છે તે વખતે કેટલાક મહાપુરૂષે ઉલટા શ્રાવકની ખુશામતમાં ફસાઈ શ્રાવકેનાં રમકડાં બની ચેકસ ક્ષેત્રોમાં પિતાના રાગીઓ બનાવવાની ધૂનમાં પડ્યા છે અને શ્રાવકે પણ પક્ષાપક્ષીમાં પડી, ધર્મના એ ફિરસ્તાઓનેધર્મના પ્રચારને પોતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખા ગામના કે પેાતાના કુટુંબના સાધુ-ગુરુ બનાવી રહ્યા છે. મારૂં તે માનવું છે કે ગૃહસ્થા, સાધુએના પક્ષાપક્ષીમાં ન પડ્યા હત, પેાતાના જ ગુરુ ન મનાવતાં જગતના ગુરુ તરીકે તેમને વિચરવા દીધા હત, અને જરા પણ આચારમાં વ્યવહારમાં શિથિલતા આવતાં, શાસ્રના નિયમ પ્રમાણે સાધુએના માતા-પિતા બની, તેમના આચાર-વિચારનું ભાન કરાવતા રહ્યા હત, તા આજે સાધુઓની અને આખા સમાજની આ સ્થિતિ ન જ આવી હત. આજે સાધુએમાં જે વૈમનસ્ય જોવાય છે, તે જોવાના પ્રસંગ ન જ આવતે. આજે સાધુસમ્મેલન થવામાં જે વિન્નો દેખાય છે, તે વિદ્યો કદાપિ આડે નહિં. આવત. પરન્તુ કેવળ ઢષ્ટિરાગના કારણે, જ્યાં, ગમે તેવી પાલાલ ચલાવનારમાં શિથિલાચારીયામાં પણ ચેાથા આરાની વાનગીપણું જોઇ રહ્યા હૈાય ત્યાં સત્ય કયાંથી કહી શકાય ? ખુખી તે એ છે કે આજે જેને ચેાથા આરાની વાનગીમાં મૂકવામાં આવે છે એને કાલે પાંચમા આરાથીયે આગળ વધી છઠ્ઠા આરામાં મૂકવાના પ્રસંગ આવે છે. સમયની અલિહારી છે ! અસ્તુ. કહેવાની મતલમ એ છે કે ધર્મના પ્રચારક તરીકે જૈન સમાજમાં સાધુએ કામ કરી રહ્યા છે, પરન્તુ તેઓ પોતે તા મ્હાટે ભાગે ચાક્કસ ક્ષેત્રાના જાગીરદાર અન્યા છે, અથવા ચેાક્કસ રાગી શ્રાવકાના ગુરૂ બન્યા છે, એટલે, એમનામાં ગમે તેટલી શક્તિયેા હેાવા છતાં, દેશ-વિદેશમાં જૈનધર્મ ના ૮૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધપુત્ર. પ્રચાર કરવાની આપણે જે આશા રાખી શકીએ, તે પૂરી પડે તેમ નથી. વળી કેટલાક મુનિરાજે સમયના જાણ, દેશવિદેશમાં વિચરનારા, કોને સહન કરનારા પણ છે, પરંતુ મુનિરાજના આચાર– વિચારે જ એવા છે કે-જેથી તેઓ વધારે આજાદીથી કાર્ય કરી શકે નહિ. રાત્રે મકાન છોડી બહાર ન જવાય, બત્તી આગળ ન બેસાય-ફરાય, પગે જ ચાલીને મુસાફરી કરી શકાય, ઈત્યાદિ આચારો છુટથી–ગમે તે સમયે, ગમે તે દેશમાં, જવાને માટે બાધક હોય છે. અને મારું દઢ માનવું છે કે, આચાર-વિચારોમાં શિથિલતા લાવીને કાર્ય કરવું છે, તે પિતાનું અને પરનું પણ ખોવા બરાબર છે, આચારથી હીન થયેલ માણસ કદિ પ્રભાવ પાડી શકતા નથી. પોતાની હદને ચૂકનાર નથી ઘરને રહેતે કે નથી ઘાટનો. એમાં દાંભિતા વધે છે, એટલું જ નહિ પરંતુ એક પગથીયું ચૂક્યા પછી તે નીચે જ આવીને પડે છે. માટે કઈ એમ કહેતું હોય કે-સાધુઓ પિતાના મુખ્ય આચારેમાં પરિવર્તન કરીને-શિથિલતા લાવીને ખૂબ પ્રચારનું કાર્ય કરે, તો તે બિલકુલ હંબક છે. એથી કદિ પણ ફાયદો થતો નથી. બેશક, સમયને અનુકૂળ માત્ર તેજ પ્રવૃત્તિ આદરી શકાય કે જેથી આચારમાં–પોતાના સાધુધર્મમાં શિથિલતા ન આવે. આવી રીતે જૈન ધર્મના પ્રચારનું કાર્ય કરનારા મુનિરાની આ સ્થિતિ છે. બીજે વર્ગ તિવર્ગ છે. આ વર્ગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખે. ધારે તે તે પ્રચારનું કાર્ય મુનિરાજ કરતાં પણ કદાચ વધારે કરી શકે. પરંતુ આ વર્ગમાં મોટે ભાગે એટલી બધી શિથિલતા આવી છે, કે ગૃહસ્થ કરતાં પણ વધારે હીનતા આવી ગઈ છે. કેટલાક વિદ્વાન અને કંઈક કાર્ય કરી શકે એવા યતિર્યો છે, પરન્તુ તમામ યતિવર્ગ ઉપરથી સમાજની શ્રદ્ધા ઉડી જવાના કારણે, તેઓને પોતાના નિર્વાહને માટે અનેક પ્રકારના ધંધા-દાવા, દેરા–ધાગા વિગેરે કરવા પડે છે. અને તેમ કરવાથી તેઓ સ્વાર્થવૃત્તિમાં– લેભમાં પડી જાય છે, અને લેભમાં પડેલો માણસ નિ:સ્વથતાથી પ્રચારકાર્ય નથી કરી શક્તો. હા, કેટલાક યતિવર્યો પ્રચારકાર્ય સારું કરે છે, પરંતુ તેઓની સંખ્યા બહુજ થોડી–આંગળીના વેઢા ઉપર ગમે તેટલી પણ ભાગ્યેજ છે. જૈન સમાજમાં અત્યારે જેઓ પ્રચારનું કાર્ય કરનારાઓ છે, તેઓની સ્થિતિ ઉપર પ્રમાણે છે. આવી સ્થિતિમાં જૈન ધર્મના પ્રચારકોની સંખ્યા વધારવી, અને તે એવી સંખ્યા વધારવી કે જેઓ આજાદીથી ગમે તે સમયે, ગમે તે દેશમાં જઈ શકે, વાહને દ્વારા જઈ શકે-આ એક નો વર્ગ ઉત્પન્ન કરવાની જરૂર છે. આ નવ વર્ગ ચકકસ મર્યાદાને ત્યાગી હોય, ચેકસ આચારમાં ગૃહ કરતાં ચઢીયાતા હોય, અને ચોકકસ વેષથી આકર્ષક પણ હેય. કારણ કે ત્યાગ વિના છાપ પડતી નથી. આચાર વિના કથન ગ્રાહ્ય થઈ શકતું નથી અને વેષની વિચિત્રતા સિવાય આકર્ષતા વધતી - - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધપુત્ર. નથી, આવે એક વર્ગ ઉઘડ્યા વિના જૈનધર્મના પ્રચારને માટે આપણે સર્વત્ર પહોંચી શકવાને માટે અસમર્થ છીએ અને જ્યાં સુધી આપણી એ અસમર્થતા દૂર ન થાય, ત્યાંસુધી જૈનધર્મના પ્રચારની આપણે આશા રાખીએ, એ પણ નિરર્થક છે. આ ગૃહસ્થા પોતાની ધૂનમાં છે. સારી પેઠે લક્ષ્મી એકત્રિત કરી લેવા હતાં અને પ્રચારકાર્ય કરવાની શક્તિ હાવા છતાં, એવા ગૃહસ્થા લેાલવૃત્તિથી પેાતાના ધંધારાજગારને બંધ કરી-ચાક્કસ સમય માટે બંધ કરીને પણુ શાસનના હિતની ખાતર ઘેાડા પણ ભેગ આપી શકતા નથી અને અતએવ, ન સાધુમાં કે ન ગૃહસ્થમાં-એવા એક વર્ગ ઉભે કરવાની આવશ્યક્તા છે. આવા એક વર્ગ ઉભા કરવા, અને એ યુગને કા નામથી આળખવા, તેમ એના આચારવિચાર, અને તેએમાં ચેાગ્યતા કેવી હાવી જોઇએ, તે સબંધી થાડુંક વિચારી લઇએ. ચરિતાનુવાદના કેટલાક પ્રાચીન ગ્રંથામાં “સિપુત્ર”નું નામ આવે છે. આ ‘સિદ્ધપુત્રાના વેષ અને આચારવિચાર કેવા હતા, તે સબંધી હજી ચાક્કસ વર્ણન મારા વાંચવામાં આવ્યું નથી. પરન્તુ એ તા ચાક્કસ છે, કે જૈનસમાજમાં ‘ સિદ્ધપુત્ર ’ નામના એક વર્ગ અવશ્ય હતા. વધારે શેાધ કરીને આપણે એ મેળવવું જોઇએ કે એ સિદ્ધપુત્ર કેવાં ત્રતા પાળતા હતા? કેવા આચાર પાળતા હતા ? કેવી તેમની વેષ-વિભૂષા હતી ? અને તે શું શું કામ કરતા હતા ? ૮૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખો. આ સંબંધી વિશેષ હકીકત પ્રાચીન ગ્રંથમાંથી ન મળે તે આપણે તે સંબધી ખાસ એજના ઉભી કરવી જોઈએ. સમયાનુકૂળ નિયમે બનાવવામાં કંઈપણ બાધકતા નડતી નથી. પરંતુ ગમે તે રીતે પણ આવો એક વર્ગ ઉભું કરે, અને તેઓને પ્રચાર કાર્ય માટે નિયુક્ત કરવા જોઈએ. આવા વર્ગને માટે જે પેજના બતાવવામાં આવે, એમાં મુખ્ય પાંચ બાબતેને સમાવેશ કરવાનું રહે છે ૧ સિદ્ધપુત્રોને વેષ, ૨ સિદ્ધપુત્રોના આચાર-નિયમે, ૩ સિદ્ધપુત્રોને ગ્રહણ કરવાના વ્રતો, ૪ “સિદ્ધપુત્ર” તરીકે દીક્ષિત થનારાઓની ચેગ્યતા અને ૫ સિદ્ધપુત્રને કરવાનું કાર્ય. આ પાંચ બાબતો મુખ્ય છે. પહેલાં કહેવામાં આવ્યું છે તેમ સિદ્ધપુત્રને વેષ. સાધુના અને ગૃહસ્થના વેષથી નિરાળે હોવો જોઈએ. બલ્ક આપણા પ્રાચીન સંસ્કાર સંયુક્ત હોવા જોઈએ. એવી જ રીતે આચાર–નિયમે, તે વિગેરેમાં વચલો માર્ગ જ પસંદ કરવામાં આવે. જેથી તેઓ વધારે સંકેચમાં–બંધનમાં ન રહે, તેમ વધારે નીચી દશામાં પણ ન આવી રહે. દાખલા તરીકે આ પાંચે બાબતોની રૂપરેખા આ પ્રમાણે અથવા એમાં થોડાક ફેરફાર સાથે રાખી શકાય. ૧ વેષ– ૧ ખુલ્લુ મસ્તક રાખવું અને માથે શિખા રાખવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ ૨ જિનાપવીત રાખવી. ૩ કપડામાં— (૧) સફેદ ધાતી ( ૨ ) સફેદ કની (૩) પીળુ ઉત્તરાસન ૪ કપડાના માજા ( ખટને સ્થાને ) ૫ હાથમાં એક લાકડી. (દંડ) ૬ છત્રી પણ જરૂર પડે રાખી શકે. ૨ે આચાર-નિયમ– સિદ્ધપુત્ર. ૧ રાત્રિભોજન અને અભક્ષ્યને! ત્યાગ. ૨ જેટલી ખની શકે તેટલી સાદાઇ. ૩ રાજ એક સામાયિક કરવું. બનતા સુધી એક પ્રતિ ક્રમણ પણ. ૪ મંદિરનું સાધન હાય ત્યાં પૂજા અવશ્ય કરવી. ૫ જ્યાં મુકામ હાય, ત્યાં પ્રતિદિન એક કલાક પ્રવચન અવશ્ય કરવું, અથવા અધ્યાપન કરવુ. ૬ શરીરશુદ્ધિ ખરાખર રાખવી. ૭ નાટકા–સીનેમા વિગેરે ન જોવાં. તેમ શૃંગાર ન કરવા, તેમ હાર્ટલેામાં ન જવું. ૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખો. ૮ સાત્વિક ખોરાક-દૂધ, દહિ, ઘી, દાળ, ભાત, શાક, રોટલી, વિગેરે વાપરવું. અધિક તેલ, મરચું, ખટાશ ન વાપરવાં. ૯ રજ નિયમિત છેડી યા ઘણી કસરત કરવી. ૩ તે– ૧ ભગવાન હેમચંદ્રાચાર્યે ગૃહસ્થોને માટે અહિંસાવ્રત બતા વ્યું છે તેમ–નિવાસ્રસંગનૂનાં હિંસા સંવર્ધતત્યત–અથાત્ નિરપરાધી એવા ત્રસ જીને મારવાની બુદ્ધિથી ન મારે. ૨ એવું મૃષાવચન, કે જેથી બીજાને દુઃખ ઉત્પન્ન થાય, અથવા જેમાં પરવંચના હોય, તે ન બોલે. ૩ એવી ચોરી, કે જેનાથી રાજ્યદંડ થઈ શકે, અથવા લેકનિંદા થાય, ન કરે. ૪ ચાવજ જીવ શરીરથી બ્રહ્મચર્ય પાળે. મનથી વચનથી પાળવાને યત્ન કરે. પ માસિક પચીસ રૂ. નું પિતાનું ખર્ચ નીકળે, એટલે પરિગ્રહ રાખે, અને તેથી વધારે પરિગ્રહ વધારવા માટે પ્રયત્ન ન કરે. આ ખર્ચમાં મુસાફરી ખર્ચનો સમાવેશ નથી થતો. ૪ ગ્યતા– “સિદ્ધપુત્ર” થનારમાં મમાં કમ નીચેની યોગ્યતા હોવી જ જોઈએ. ૮૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધપુત્ર. ૧ વય–૧૮ થી ઓછી ઉમરનો ન હોય. ૨ નિરેગતા–શરીરમાં કઈ પણ જાતને રાજરોગ ન હોય. ૩ અભ્યાસ ઓછામાં ઓછો એટલે અભ્યાસ હવે જોઇએ. ૧ ધાર્મિક– પ્રતિકમણ, જીવવિચાર, નવ તત્ત્વ, અને ચાર કર્મગ્રંથ. ૨ આચાર –શ્રાદ્ધગુણવિવરણ અને ગ શાસ્ત્રના ચાર પ્રકાશ. ૩ સંસ્કૃત વ્યાકરણું–ન્યાયનું ઠીક ઠીક જ્ઞાન. ૪ દાર્શનિક–વડ્રદર્શનનું સામાન્ય જ્ઞાન. ૫ વસ્તૃત્વ—હિંદી-ગુજરાતીમાં સારી રીતે વ્યા ખ્યાન આપી શકે. ૬ અંગ્રેજી–લખતાં વાંચતાં ઠીક ઠીક આવડવું જોઈએ. (કદાચ ન હોય તો પણ ચાલે.) ૫ કાર્ય– ૧ કઈ પણ “સિદ્ધપુત્ર” ઉપદેશકનું અધ્યાપકનું, કઈ પણ સંસ્થાનું સંચાલન અથવા સાહિત્ય પ્રવૃત્તિ (પુસ્તકે લખવાં, સંશોધન કરવા વિગેરે ) આ ચાર કામ સિવાય બીજું કંઈ કામ ન કરી શકે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખો. ૨ જ્ઞાનપ્રચાર, નૈતિકજીવન તરફ લેકેને વાળવા, ધાર્મિક જીવન બનાવવું, એ “સિદ્ધપુત્ર” નું પ્રચારકાર્ય નાવવું, તરફ લે હે ઈ ૩ બને ત્યાં સુધી જેને સમાજની સાથે સંબંધ ધરા વતું કેઈ પણ સાહિત્યિક યા જ્ઞાનપ્રચારનું કાર્ય કરવું. ૪. જ્યાં સુધી સંસ્થા દ્વારા પિતાના ગુજરાતની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ઉચિત વેતનથી ઉપર્યુક્ત કાર્યો કરી પિતાનું ખર્ચ નિભાવવું અને સંસ્થા દ્વારા વ્યવસ્થા થયે અવૈતતિક કાર્ય કરવું. સિદ્ધપુત્ર” માટેની આ પેજના એક માર્ગદર્શક ઈસારો માત્ર છે. આમાં ઘણું ફેરફાર, સંસ્કાર, સુધારા વધારા કરી શકાય. પરન્તુ એ વાત નક્કી છે કે–આવો એક વર્ગ ઉત્પન્ન કરવાની જરૂર છે. ચારિત્રની ગ્યતા મેળવવા માટેની આ સંસ્થા એક સ્કૂલનું કામ કરી શકે. કંઈ પણ જાતની ગ્યતા મેળવ્યા સિવાય એકાએક “દીક્ષા ” લેવાનાં અને આપવાનાં જે અનિષ્ટ પરિણામે દીક્ષા લેનાર–દેનારને જ નહિં, પરંતુ આખી સમાજને ભેગવવાં પડે છે, તે આ પેજનાથી ઘણે ભાગે નાબુદ થશે. સિદ્ધપુત્ર તરીકે ચાસ વર્ષો સુધી કામ કર્યા પછી એ સિદ્ધપુત્ર સર્વ વિરતિ ચારિત્રને સ્વીકાર કરી શકે. ૯૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધપુત્ર. આ ચેાજના એક અખતરા સ્વરૂપ છે. જૈનસમાજના– જૈનધર્મના પ્રચારકાર્યનું લક્ષ્યબિંદુ રાખીને આ ચેાજના લખી છે. ખીજા જૈન વર્તમાનપત્રકારો આ યોજનાના અમલમાં રહેલા લાભાલાભને વિચાર કરી પાતાના વિચારે પેાતાના પત્રમાં પ્રકટ કરશે તા જૈનસમાજને ઘણું જાણવાનુ અને વિચારવાનુ મળશે. મારા તેા નમ્ર અભિપ્રાય છે કે કોઈ પણ માતબર જૈન સંસ્થા, જો આ ચેાજનાને અમલમાં મૂકવા માટે પેાતાના હાથમાં કાર્ય ઉપાડી લેશે ખરેખર આશીર્વાદરૂપ કાર્ય કરી શકશે, અને એ સંસ્થા, જૈનસમાજના એક આવશ્યકીય–પરમ ઉપયાગી કાર્ય કર્યાનું પુણ્ય સમ્પાદન કરી શકશે. તે તે આપણી ફ્રાન્ફરન્સ જેવી સંસ્થા, કે જેને માટે એવા આક્ષેપા મૂકાય છે કે તે પ્રતિવર્ષ હજારા રૂપિયા નાકરાના પગારમાં ખવા સિવાય, કાઇની દૃષ્ટિમાં આવી શકે, એવુ એક પણ કાર્ય નથી કરતી, તે સંસ્થા ખીજી બધી પંચાયતાને મૂકી આવુ જો એક કાર્ય ઉપાડી લે, તે તે ખરેખર, જૈન સમાજનું કલ્યાણ કરી શકે. જૈન ધર્મને પ્રચાર કરી શકે. શાસનદેવ કાઈ ને કાઇ સંસ્થાને સત્બુદ્ધિ સૂઝાડે, અને આવી યાજનાને અમલમાં મૂકવાનું સામર્થ્ય સમર્યે, એટલું જ ઈચ્છી વિરમું છું. ૯૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) એ અહિંસાનું અજીર્ણ માણસ વધારે ખાય છે, ત્યારે અજીર્ણ થાય છે, તેમ કેઈને બુદ્ધિનું અજીર્ણ થાય છે, અને કેઈને માન-પાનનું અજીર્ણ થાય છે અને કેઈને વિદ્યાનું અજીર્ણ થાય છે, તે કેઈને તત્ત્વજ્ઞાનનું પણ અજીર્ણ થાય છે. અને જેને અજીર્ણ થાય છે, એને પછી શાસ્ત્રની મર્યાદાઓ કે યુક્તિએની પ્રબળતાઓ એ કંઈ જોવાનું ભાન રહેતું જ નથી. એક જ વસ્તુને માટે જે યુક્તિઓ પોતે આપતા હોય, તે જ વસ્તુને માટે તે જ યુક્તિઓ બીજે કઈ આપે તે અજી વસ્થામાં એ યુક્તિઓ અને નિર્માલ્ય જ લાગે. નિદાન તે પિતાનો કક્કો ખરે કરાવવાને માટે ભરસક કોશીશ કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ અહિંસાનુ અજીણું કેટલાક માણસા એવા પણ હાય છે કે જેઓ એક યા ખીજી રીતે જગમાં એક વખતે પેાતાનું નામ પ્રાપ્ત કરી લે છે. લેાકેાની પ્રીતિ–શ્રદ્ધા મેળવી લે છે, પછી તે જ માણસ ગમે તેમ લખે કે એલે, એની સ્ડામે બીજાએને અવાજ ઉઠાવવાની પણ હિમ્મત ચાલતી નથી. એવા પુરૂ ષની હામે કેમ કંઈ કહી કે લખી શકાય ? અથવા બહુ તે છેવટે એમ પણ દલીલ કરવામાં આવે કે આપણે એમન વિચારાને–એમની દલીલેાને એમના હાઈ ને તપાસવાને જી ચેાગ્ય જ બન્યા નથી. ઉપરની બન્ને બાબતાના ઉંડા વિચાર કરનાર જો મહાત્મા ગાંધીજીની પ્રવૃત્તિઓને અને વિચારાના મુકામલેા કરશે, તે ખરેખર ઉપરની ખામતાની સત્યતા સ્પષ્ટપણે તેમની પાસેથી મેળવી શકશે. મહાત્મા ગાંધીજીએ એક યા બીજી રીતે ખરેખર દેશને લાભ પહોંચાડ્યો છે. ભલે તેએ પેાલીટીકલ પ્રવૃત્તિને માટે કેટલાકેાની દૃષ્ટિએ અયેાગ્ય નિવડ્યા હોય; પરન્તુ તેમની કેટલીક પ્રવૃત્તિઓથી દેશને લાભ પહોંચે છે એમાં તે કાઇથી ના પાડી શકાય તેમ નથી. અને તેનુ જ એ કારણ છે કે તેઓએ સમસ્ત દેશમ એની આટલી પ્રીતિ–ભક્તિ સ ંપાદન કરી છે. ખીજી તરફથી તેમણે પેાતાની પ્રવૃત્તિમાં એક એવું તત્ત્વ દાખલ કર્યું કે જે તત્ત્વ તરફ આર્યાવર્ત્તની સમસ્ત પ્રજા ખીંચાયા વિના ન રહે. આ તત્ત્વ છે ‘ અહિંસા તત્ત્વ. " ૯૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ સમયને આળખા. ' કોઈની સાથે અસહકાર કરવા તે · અહિંસાત્મક ’, કાઇની સાથે લડાઈ કરવી તેા ‘ અહિંસામય ’, વસ્ત્રો પહેરવાં તે · અહિંસા ' થી બનેલાં, મીજી ચીજો વાપરવી તે ‘ અહિંસા ’ વાળી. ’ દરેક વસ્તુમાં · અહિંસા ’ · અહિંસા ’ કરતા ગયા પરન્તુ જગત્ જોતું ગયુ. કે— ' · અહિંસા 'ની પ્રત્યેક વસ્તુમાં ઉદ્ઘાષણા કરનાર મહાત્માજીના અસહકારમાંથી ‘ હિંસા 'ની જ્વાલાએ પ્રકટી રહી છે. ‘અહિંસા ’તુ રટણ કરી રહેલા મહાત્માજી પણ ‘રાવણીરાજ્ય ’ સેતાની સરકાર, ' વિગેરે સુભાષિતા ભાંખી ૪ રહ્યા છે. · અહિંસા ’નેા મંત્ર ઘરે ઘરે ફૂંકનાર મહાત્માજી પણ લાખાનાં વસ્ત્રોની હેાળીએ કરાવી કરાવીને દેશના માથે શાપ લગાડી રહ્યા છે. ‘ છતાં એ તે મહાત્માજી! ભારતીય મનુષ્યેાના તારણહાર! અહિંસાની મૂર્ત્તિ! એમના તત્ત્વજ્ઞાનનેએમની અહિંસાને આપણે સમજી પણ કેમ શકીએ ? આપણાથી એમની ક્લિાસેાડ઼ી વિરૂદ્ધ એક અક્ષર યે કેમ લખી શકાય ? પરિણામ એ આવ્યુ કે મહાત્માજીને આખરે · અહિં સાનું અજીણું થયું. ' · અહિંસા ’ના તત્ત્વજ્ઞાનમાં બહુ • ઉંડા ઉતરતાં દુ:ખીઓને દુઃખથી મુક્ત નહિં, પરન્તુ પ્રાણથી મુક્ત કરવામાં ધર્મ છે એમ માનવાની અને ખીજાએ પાસે મનાવવાની નાખત આવી. ઘેાડા વખત ઉપર ગાંધીજીના ‘ કૂતરા ’એ ગાંધીજીને ચકડાળે ચઢાવ્યા હતા, જ્યારે હમણાં ગાંધીજીના વાછરડા ૯૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ અહિંસાનુ અણુ . અને વાંદરાઓએ ગાંધીજીને આર ચાકડે ચઢાવ્યા છે. ગાંધીજી પેાતાની આમાં કસેાટી થતી જણાવે છે, અને પાતે પેાતાના વિચારોમાં મક્કમતા જણાવે છે; પરન્તુ એમાં મને જરાયે આશ્ચર્ય જેવું નથી લાગતુ. ગાંધીજી જેવા મહાત્મા પુરૂષને હવે હજારા સમુચિત યુક્તિએ અને વ્યાજખી દલીલેાની દરકાર કરવી કંઈજ જરૂરની નથી. કારણ કે ગાંધીજી હવે કૃતકૃત્ય છે. એ તા જે વખતે અધૂરાપણું હતું—‘ મહાત્મા ’ મનવાનુ ખાકીપણું હતું, તેજ વખતે “ મારી પહાડ જેવી ભૂલ થઈ ” “ હું મારી ભૂલ સુધારૂં છું ” ઈત્યાદિ વસ્તુએની જરૂર હતી. હવે અત્યારે તેમને તેમાંનુ કઈ ખાકી રહ્યું નથી. એટલે તેએ આર્યાવર્ત્તની આ ભાવનાઓનુ નિકંદન કરનારા વિચારા રજુ કરે, મનુષ્યનું ખરૂં મનુષ્યત્વદયાલુતા–એને બહિષ્કાર કરાવે, અને અહિષ્કાર કરાવે, અને તેની ામે હજારા સચાટ દલીલે પેશ કરવામાં આવે, છતાં એમનુ રૂંવાડું પણ ન ફરકે, તે તેમાં મને જરાયે અજાયમી લાગતી નથી. અસ્તુ. તેમ છતાં પણ વિચારકાનું –‘અહિંસા’ના સાચા ઉપાસકેાનું અને ખીજાને પ્રાણથી નહિં, પરન્તુ દુ:ખથી મુક્ત કરવામાં ધર્મ છે, એમ માનનારાઓનુ કન્ય છે કે— ગાંધીજી માને કે ન માને, પરંતુ એમના વિચારોને રક્રિયા તેા મધ્યસ્થ દૃષ્ટિથી, શ્રુતિ, યુક્તિ અને અનુભૂતિપૂર્વક અવશ્ય આપવાજ. કારણ કે તેમ કરવાથી ખીજાઓને એક બીજાના વિચાર। જાણીને પછી, પેાતાની બુદ્ધિથી નિર્ણય કરવાને ૯૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખો. પ્રસંગ મળે છે. બસ, આ જ વિચારથી ગાંધીજીની “પાવકની જવાળા' ઉપર વિચાર કરવાને આ પ્રસંગ લઉં છું. પાવકની જ્વાળા” નો પ્રસંગ શા ઉપરથી ઉત્પન્ન થયે, એ વસ્તુ હવે કેઈથી છાની નથી રહી. ગાંધીજીના આશ્રમનો એક વાછરડે દુ:ખથી રીબાતો હતો. ગાંધીજીના પિતાના શબ્દોમાં કહીએ તો “તેને (વાછરડાને) પડખું ફેરવતાં યે દુઃખ થતું હતુ.” ગાંધીજી આ દુઃખને ન જોઈ શકયા અને આશ્રમના બીજા કેટલાકની સલાહ લઈ, એ સલાહમાં વાછરડાને નહિં મારી નાખવાની પ્રબળ યુક્તિ પૂર્વ કની દલીલ રજુ કરવા છતાં,ઝેરની પીચકારીથી એને ઠાર. બસ, આ મૂળ વસ્તુ છે. તેઓ જણાવે છે કે “આવી સ્થિતિમાં આ વાછરડાને પ્રાણ લે એ ધર્મ છે, એમ મને લાગ્યું.” આપણે આના ઉત્તરમાં માત્ર એટલું જ પૂછી શકીએ કે કઈ પણ પ્રાણિની ઈચ્છા વિરૂદ્ધ એના શરીર ઉપર વિના કારણે પ્રહાર કરે એ શું ધર્મ કહી શકાય ? મનુષ્ય જેવી જાતિ કે જે બેલી શકે છે, પોતાનું દુઃખ, પિતાની ઈચ્છાઓ બીજાઓ આગળ નિવેદન કરી શકે છે, એના ઉપર પણ, એની ઈચ્છા વિરૂદ્ધ કંઈ પણ પ્રવૃત્તિ કરવી એ અનુચિત છે, ગુન્હો છે, ત્યારે પશુ જેવું એક અવાચક પ્રાણિ, તે પણ બિમાર, એના ઉપર એની ઈચ્છા વિરૂદ્ધ પ્રહાર કરે, અરે ! એના પ્રાણ લેવા, એ શું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ અહિંસાનું અજીર્ણ. ભયંકર અત્યાચાર નથી ! “હક ” ની દષ્ટિથી વિચારીએ તે આપણે હક જ શા છે કે આપણે તેના પ્રાણ સંહારવાને તૈયાર થઈએ? ગાંધીજી અહિં એ દલીલ પેશ કરે છે કે “જે પ્રાણું અતિ દુઃખી હોય છે, તે મરવાની માંગણી કરે છે. પરંતુ ગાંધીજી ભૂલી જાય છે કે, એ માગણું કરે, એ એની સાચી માંગણ નથી, એ તો એની વેદનાનું સૂચન માત્ર છે. ગાંધીજીએ કઈ હેટા દવાખાનામાં એવા રેગીએ પણ કદાચ જોયા હશે કે જેના શરીર ઉપર અનેક ઓપરેશન થયાં હશે, શરીર સડી ગયું હશે, રૂધિર અને પાસ હેતુ હશે, છતાં એ રેગી જેની તેની પાસે ખાસકરીને ડાકટર પાસે એ જ માગણું કરશે કે – “ડાકટર સાહેબ, કૃપા કરીને મને જલ્દી આરામ થાય, એમ કરો.” ગાંધીજી ભૂલી જાય છે કે હવે નીવાવ ફુતિ નીવિવું ન રિઝs | સમસ્ત જીવન જીવવાની જ આકાંક્ષાવાળા છે, મરણને કોઈ ચાહતું નથી. આવી અવસ્થામાં એક અવાચક પ્રાણિ, કે જે પોતાનું દુ:ખ, પોતાની ઈચ્છા વ્યક્ત કરી શકતું નથી એને “બહુ દુઃખ થાય છે,” “આ મરવાને જ ચાહતું હશે” “એ પ્રાણથી મુક્ત થશે તે સુખી થશે” આવી મનઘડંત કલ્પનાઓ કરીને, એને પ્રાણથી મુક્ત કરે, એ ક્યાં સુધી એગ્ય છે, એને વિચાર કઈ પણ બુદ્ધિશાળી કરી શકે છે. ગાંધીજીના સિદ્ધાન્ત પ્રમાણે, જે દુ:ખી એવા વાછરડાને મારી નાખવાથી એમણે ધર્મ પ્રાપ્ત કર્યો, તે ગાંધીજીની ભયંકર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખો. બીમારી વખતે દવા અને ઓપરેશન વિગેરેથી આરામ કરવા બદલ ડાકટરે અને એમના મિત્રોએ અધર્મ પ્રાપ્ત ક્ય છે, એમ માનવાને ગાંધીજી તેયાર છે શું? ગાંધીજી પિતે કહે છે તેમ–એક ભાઈએ એવી દલીલ ગાંધીજી આગળ કરી કે “જેને પ્રાણ આપવાની શક્તિ નથી તે બીજાના પ્રાણ હશું શકે નહિ.” આ દલીલને ગાંધીજી અસ્થાને બતાવે છે. અને એનું સ્થાન સ્વાર્થભાવનાથી બીજાના પ્રાણ હણવાને પ્રસંગ હોય, તે બતાવે છે. પરન્તુ આપણે સહજ વિચારી શકીએ તેમ છીએ કે ગાંધીજીએ એ રીબાતા વાછરડાને મારવામાં ધર્મ છે, એમ માની એને પ્રાણહિન કર્યો, એ જ “સ્વાર્થભાવના” છે. સ્વાર્થભાવના વિના કયું કાર્ય મનુષ્ય કરે છે? પુણ્ય મેળવવાની ઈચ્છા, ધર્મપ્રાપ્તિની ઈચ્છા, કેઈનું દુઃખ પોતાથી નથી જોવાતું, માટે તેને મારી નાંખી અલગ કરવું, એ બધી સ્વાર્થભાવનાઓ નહિં તે બીજુ શું છે? આપણે પૂછીએ કે ગાંધીજીએ વાછરડાને પ્રાણથી મુક્ત કર્યો, એ શું પરમાર્થભાવનાથી કર્યો છે? શું એ વાછરડે તમારી પાસે યાચના કરી રહ્યો હતે કેમને પ્રાણથી મુક્ત કરે? એ વાછરડાની યાચના તે દૂર રહી, એની ભાવના-ઈચ્છા જાણવાનું પણ તમારી પાસે જ્ઞાન નહિં હતું તે પછી આવી અવસ્થામાં તમે પરમાર્થ કર્યો છે એ કહી જ કેમ શકાય ? ૯૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ અહિંસાનું અજીર્ણ. ગાંધીજી આવા દુ:ખી પ્રાણીઓને પ્રાણમુક્ત કરવામાં જે ધર્મ માની રહ્યા છે, તે ન કેવળ પશુપક્ષિઓને માટે જ. તેઓ તો મનુષ્ય માત્રને કે જેઓ અસાધ્ય રોગોથી પીડાઈ રહ્યા છે, અને જેમને કદાચ ડોકટરોએ એવી સલાહ આપી હોય, કે હવે આ સાજો નહિં થાય, એ બધાએને યમરાજના અતિથિ બનાવવામાં ધર્મ પ્રરૂપી રહ્યા છે. “અહિંસા” ના અજીર્ણની પરાકાષ્ટા આવી પહોંચી. આ ઉત્કૃષ્ટ (!) ધર્મની સ્લામે દલીલોની જરૂર છે શું? ભારતવર્ષ અને યુરોપના દેશમાં હજારે કે લાખની સંખ્યામાં રક્તપીત, કુષ્ટ અને રાજ્યમા રેગથી લેકે પીડાઈ રહ્યા છે, કે જેઓને સાજા થવાની આશા બિલકુલ રાખવામાં આવતી જ નથી, કેટલાક માથાના દર્દીને પણ એવા રેગીઓ હશે કે જે વર્ષો સુધી દવાઓ કરીને થાક્યા હશે અને પિતાને રેગ મટવાની આશા છોડી બેઠા હશે, કેટલાક વાયુના ગેળાના પણ એવા રોગીઓ હશે કે જેઓ રાતદિવસ એનાથી પીડાઈ રહ્યા હશે, અને કદાચ રેગથી કંટાળી બેલી પણ નાખતા હશે કે અરેરે, હવે તે છુટું તો સારું. આ બધાઓને એક ઝપાટે નાશ, એજ ગાંધીજીના સિદ્ધાન્ત પ્રમાણે ઉત્કૃષ્ટ ધર્મ રહેલો છે. ન કરે નારાયણું, અને ભારતવર્ષના સદ્ભાગ્યે કે દુભાગ્યે જે ભારતવર્ષને સ્વરાજ્ય પ્રાપ્ત થાય, અને કદાચિત પહેલે જ ઝપાટે ગાંધીજી જ ભારતના વિધાતા–નાયક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખો. –નેતા-રાજા બને, તો મને લાગે છે કે આ લાખે દુ:ખિયાઓને દુઃખથી નહિ, પરંતુ પ્રાણથી મુક્ત કરીને અતૂટ ધર્મને ખજાને ગાંધીજી ઉપાર્જન કરે. બલિહારી છે અહિંસાતત્વના ઉત્કૃષ્ટ ઉપાસકની ! ગાંધીજીના આ સિદ્ધાન્તને પ્રચાર થાય તે હું નથી સમજી શકતો કે જે વખતે એક માણસ ભયંકર બિમાર હશે તે વખતે તે મરવાને જ છે, એને નિર્ણય કણ કરશે? ઘણુ વખત કેઈ બિમાર મનુષ્યને જોવા માટે ચાર ડાકટરે ભેગા કરવામાં આવ્યા હોય, તો તે ચારેમાં પણ મતભેદ પડે છે. ત્યારે આવી અવસ્થામાં ખરે મત કોને માનવો? ગાંધીજીના સિદ્ધાન્ત પ્રમાણે અતિ ભયંકર બીમારીમાં પીડિત મનુષ્યને માટે જે એમ લાગે કે આ હવે બચનાર નથી, તો તેને ઠાર કરે; આ સિદ્ધાન્તને જે પ્રચાર થાય તો એક ભયંકર અનર્થ ઉભું થાય. જે મારશે તે એમ જ કહેશે કે “તે એ પીડિત હતોદુ:ખી હતો કે તેને જીવવાની આશા જ ન્હોતી. કદાચિત એકાદ ડાકટરને અભિપ્રાય પણ મેળવી આપે. પરંતુ આમાં સાચુ શું છે? એને નિર્ણય કેણ કરી શકે? અને આનું પરિણામ પણ કેટલું ભયંકર આવે? વળી ગાંધીજીના આ સિદ્ધાન્તની હામે કે એ દલીલ ઉભી કરે કે તમે જીવતા પ્રાણુને મારવામાં ધર્મ માને છે, તે અમે એ મરેલ મનુષ્યના શરીરનું ભક્ષણ કરવામાં ધર્મ માનીએ ૧૦૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ અહિંસાનુ' અણુ . ,, છીએ, ” તેા તેને જવામ ગાંધીજી શેા આપશે, તે કઈ જણાવશે ? ગાંધીજી એક એ દલીલ આપે છે કે–“ જેમ ડાકટર દરદીના સારાને માટે આપરેશન કરે છે, તે અહિંસા-ધર્મ પાળે છે, તેમ મારતાં પણ અહિંસાનુ પાલન હેાઈ શકે ” ગાંધીજી જેવા મહાત્મા આવી નિર્માલ્ય દલીલ આપીને પણ પેાતાના મતનું સમર્થન કરવા ચેષ્ટા કરે, એ ખરેખર આશ્ચર્ય ઉત્પન્ન કરે છે. ડાકટર ઓપરેશન કરે છે, તે પ્રાણને બચાવવા માટે, મારવા માટે નહિં, એટલા માટે એને ઇરાદા શુભ છે, અને એ ઈરાદાના કારણે તે અહિંસક કહી શકાય, પરન્તુ આપ શ્રીમાન્ તા પ્રાણને કાઢવા માટે સ્હામા પ્રાણીને મારી નાખવા માટે પીચકારી આપે! કે કઇ આપા, એને ‘ અહિંસાનું પાલન ' શી રીતે કહી શકાય, બેશક, એક અત્યન્ત પીડિત પ્રાણિને એવા ઇરાદાથી કઇ દવા આપેાકે તે બિચારા ખચી જાય, પરન્તુ આયુષ્ય પૂરૂ થયેલુ હાવાથી માની લ્યા કે તે પ્રાણી ન બચ્યું, તે પણ તમે અહિંસા , ધ પાળ્યો છે, એમ કહી શકાય. કારણ કે તમારા ઈરાદા મારવાનેા નહિ હતા-બચાવવાના હતા; પરન્તુ મારવાના જ ઇરાદાથી ઝેર આપવુ, અને પછી હેવું કે એમાં પણ અહિંસા ધર્મ ’ પળાય છે, એ તા સરાસર દિવસને રાત હેવા ખરાખર જ કહી શકાય. " ૧૦૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખે. વળી આત્માને દુ:ખમુક્ત કરવાની ડાકટરની ધારણું અને પ્રાણ હરણ કરનારની એક સરખી કહેવામાં આવે છે, તે પણ ઠીક નથી. કારણ કે–ડાકટરને ઈરાદે એ પ્રાણુને દુઃખ મુક્ત કરવાનું છે, જ્યારે પ્રાણ હરણ કરનારને ઈરાદો પ્રાણમુક્ત કરવાનો છે, કદાચિત્ એમ કહેવામાં આવે કે પ્રાણમુક્ત એટલા માટે કરવામાં આવે છે કે તે દુ:ખમુક્ત થાય, પરંતુ એ તો આપણું મનઘડંત જૂઠી કલ્પના છે. કારણ કે પ્રાણમુક્ત કરવાથી એ જીવ, દુઃખ મુક્ત થયા છે, એવું આપણે શા ઉપરથી જાણી શકીએ? એ જાણવાનું આપણુ પાસે કંઈ સાધન જ નથી. અને એ તો પહેલાં જ કહેવામાં આવ્યું છે અને દરેકની લગભગ અનુભવસિદ્ધ વાત છે કે હજાર દુઃખે એ પ્રાણરક્ષાની આગળ કંઈ ચીજ જ નથી. દરેક પ્રાણું ગમે તે ભેગે પ્રાણની રક્ષા પહેલાં જ ચાહે છે. જ્યારે એજ પ્રાણોને આપણે દૂર કરીએ અને એમાં “અહિંસા ધર્મ ” માનીએ, એના જેટલી વિપરીતતા બીજી કઈ હોય શકે ? ગાંધીજી એક તત્ત્વજ્ઞાન એ પણ પ્રકાશે છે કે “મૃત્યુદંડને જે ડર અત્યારે સમાજમાં જોવામાં આવે છે તે અહિંસા ધર્મના પ્રચારમાં ભારે બાધા કરનારી વસ્તુ છે.” બેશક, એ વાત ખરી છે કે મૃત્યુને ભય મનુષ્ય ન રાખ. અને જેઓ પિતાની જિંદગી ધાર્મિક વૃત્તિથી, નૈતિક આચરણથી વ્યતીત કરે છે, એને મૃત્યુને ભય રહેતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ અહિંસાનું અજીર્ણ. પણ નથી, પરંતુ એથી એ સિદ્ધાન્ત ન બની શકે કે ગમે તે માણસ ગમે તેને ગમે તે કારણે મૃત્યુદંડ આપી શકે? માણસે પિતે કેમ વર્તવું, એ પિતાની મુનસફી ઉપર આધાર રાખે છે, પરંતુ બીજે માણસ પેલાની દુખિત અવસ્થામાં એમ સમજીને એને પૂરો કરે કે તે બિચારે દુઃખથી મુક્ત થાય, તો તે એક ભયંકર પાપ જ છે. જે ગાંધીજીને આ સિદ્ધાન્ત સર્વવ્યાપિ થાય તે ખરેખર સૃષ્ટિ એ એક બીજાના ખુનેનું કેન્દ્રસ્થાન જ બની જાય, અને સંસારમાં “અહિંસા” જેવી વસ્તુનું નામે નિશાન પણ ન રહે. ગાંધીજી કહે છે કે “આપણા અવિચાર અને આપણી ભીરતાને લીધે હું તો ડગલે ને પગલે હિંસા થતી જોઈ રહ્યો છું.” આપણું અજ્ઞાનતા, અવિચાર કે ભીરતાના લીધે મનુષ્ય સમાજ કદાચ અનેક હિંસા કરી રહ્યો હશે, પરંતુ દુઃખી પ્રાણુઓને પ્રાણથી મુક્ત કરવાની પ્રવૃત્તિથી, એ હિંસા અટકી જશે, એમ શું માને છે ? મનુષ્યસમાજમાં અવિચાર છે, તો તેને સદ્વિચારને માર્ગ બતાવો. મનુષ્ય ભીરૂ છે, તે તેમને નિર્ભય બનવાના ઉપાયે જાઓ; પરન્તુ મનુષ્ય અવિચાર અને ભીરતાથી ઘણું હિંસા કરે છે, માટે દુઃખી પ્રાણિઓને પ્રાણમુક્ત કરવાની પ્રવૃત્તિ આદરાવવી, એ શું પુરૂષાર્થ છે? એ શું સાચે ઉપાય છે ? ૧૦૩ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #117 -------------------------------------------------------------------------- ________________ સમયને આળખા. સંક્ષેપમાં કહીએ તે– કોઈપણ રીખાતા પ્રાણિને જોઇ તેને પ્રાણથી મુક્ત કરવામાં ધર્મ છે, ” એવા જો સિદ્ધાંત નિશ્ચિત કરવામાં આવે, તે સંસારમાં પ્રલયની નાખતા વાગતી નજીક જ સંભળાય ? તળાવ, નદીઓ અને કુવાનાં માછલાં અને દેડકાં બહુ રિખાય છે, કારણકે ડૅાટાં પ્રાણીઓ એએને હેરાન કરે છે—ગળી જાય છે, માટે એને પ્રાણથી મુક્ત કરવાં જોઇએ, આ બધુ કેટલું ભયંકર પરિણામ છે, એ સમજવું જરાપણ કિઠન નથી. • ગાંધીજીના એજ લેખનુ એક પ્રકરણ · હિંસક પ્રાણ હરણ ' નુ પણ આપ્યુ છે. જેમાં ગાંધીજીના આશ્રમને વાંદરાનેા ઉપદ્રવ ત્રાસ આપી રહ્યો છે, અને તેથી ગાંધીજી વિચાર કરી રહ્યા છે કે—આ ઉપદ્રવ શી રીતે દૂર કરવા ? બિચારા વાંદરાએ હજી સુધી ભાગ્યશાળી બની રહ્યા છે કે—જેથી ગાંધીજી પોતે કહે છે તેમ હજુ તેઓ ‘ઉપાય’ શાધવામાંજ પડ્યા છે. ગાંધીજી પેાતાને કૃષિકર તરીકે પણ જાહેર કરે છે અને તેથી એમને કદાચ ખબર હશે કે ખેતી કરનારાઓને વાંદરાએના અને બીજા જાનવરાના ઉપદ્રવ વખતેા વખત થયા જ કરે છે. આથી પણ આગળ વધીને આગ્રા અને મથુરા વૃંદાવનમાં કદાચ ગાંધીજીએ જોયું હશે કે ત્યાંના વાંદરા એટલા અધા ચાલાક છે કે પચીસ-પચાસ માણસની પંગત જમવા બેઠી હાય, એની વચમાંથી આ વાંદરા ભાણું પીરસેલું ઉપાડી ૧૦૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ અહિંસાનું અણું. જાય છે એટલું જ નહિ પરન્તુ દરવાજાની સાંકળ ઉઘાડીને દરવાજો ખાલી ત્યાંના વાંદરાને મકાનમાં પેસતાં અમે જોયાં છે. આટલા ઉપદ્રવમાં પણ એ શહેરામાં લાખાની સંખ્યામાં લેાકેા રહે છે, વ્યવહાર ચલાવી રહ્યા છે અને મથુરા-વૃદાવનમાં એટલેા ઉપદ્રવ હાવા છતાં લાખા યાત્રાળુએ જાય છે. છતાં હજી સુધી કેાઇએ એક વાંદરાને પણ મારવાને કે મરાવવાના વિચાર કયા નથી. ' પૂર્વ દેશ, કે જે ગુજરાતની અપેક્ષાએ · અહિંસા ’માં નીચેા નખર મેળવે, ત્યાં ન કલ્પી શકાય તેટલેા ઉપદ્રવ, હંમેશાંના હોવા છતાં હજી સુધી એક પણ વાંદરાને મારવાને કેાઈ તૈયાર નથી થયું, જ્યારે અહિંસા પ્રધાન દેશમાં, અમદાવાદ જેવી અહિંસા પ્રધાન નગરીમાં અને ગાંધીજીના આશ્રમ જેવી પવિત્ર ભૂમિમાં વાંદરાઓના ઘેાડાક ઉપદ્રવને માટે ગાંધીજી જેવા મહાત્મા છેવટના પ્રયાગની વાતા અને ભાવનાઓ કરી રહ્યા છે, એના જેવા અત્યન્ત પાપના પ્રસંગ ખીજો કયો હાઈ શકે ? ગાંધીજી એ ઉપદ્રવના નિવારણ માટે સલાહ માગે છે. હું કહું છું કે એવી ખાખતમાં સલાહ માંગવાના આડંબર કરવા એજ ગાંધીજી જેવાને માટે શેાભાસ્પદ નથી. એમાં મહત્વ જેવું એ શું છે ? જો ગાંધીજીના આશ્રમની ખેતીને ખરેખર વાંદરાઓને ઉપદ્રવ છે, તે તે વાંદરાઓમાંના એકને પણ નાશ ન થાય, એવી રીતે એક બે કે તેથી વધારે ૧૦૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખે. માણસ રેકી તે ઉપદ્રવ શાન્ત કરી શકે છે અને તેમ છતાં જે ગાંધીજીને છેવટને જ ઉપાય લેવાની નોબત આવે તે તે છેલ્લે ઉપાય વાંદરાઓને મારવાને નહિં, પરન્તુ પિતાની તે ખેતીની ભૂમિને ત્યાગ કરવાને છે. જંગલમાં આનંદ કરી રહેલાં નિર્દોષ પ્રાણુઓને સંહાર કરે, એના કરતાં હું તે કહું કે-કદાચ લાખની ઈમારતોને પણ ત્યાગ કરવાને પ્રસંગ આવે તોયે શું ખોટું છે? એ બિચારા નિર્દોષ પ્રાણિઓને માટે એટલે પણ ભેગ આપ શું ગાંધીજી જેવાને માટે અશકય છે ? અને જે મનુષ્યને માટે પણ તે વાંદરા ઉપદ્રવક્ત થતાં હોય તે છેવટ તે સ્થાનને પણ થોડી ઘણી મુદતને માટે ત્યાગ કરવાથી કાર્યસિદ્ધિ થઈ શકે છે. પણ તે બધું ત્યારેજ બની શકશે, જે વાંદરાઓને બચાવવાની દષ્ટિ હશે. આશા છે કે ગાંધીજી ઉપરની બાબતનો પૂર્ણ વિચાર કરશે, અને પોતે માનેલા “અહિંસાત્મક ધર્મમાં જે હિંસાનું તત્વ છે એને દૂર કરી શુદ્ધ અહિંસાધર્મનું પાલન કરવા માટે પ્રયત્ન કરશે. ૧૦૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ (૫) અહિંસાનું અજીર્ણ ગયા અંકમાં આ વિષય ઉપર, ગાંધીજીએ કરેલા વાછ-- રડાના પ્રાણહરણ સંબંધી લખવામાં આવ્યું છે. અહિંસાના ઉપાસક ગાંધીજી, સાક્ષાત્ પ્રાણહરણ કરવામાં પણ અહિંસા જોઈ રહ્યા છે, માની રહ્યા છે, અને બીજાઓ પાસે મનાવવાનો પ્રયત કરી રહ્યા છે, એના જેવું “અહિંસાનું અજીર્ણ ” બીજું કયું હોઈ શકે ? ગાંધીજીના એ કૃત્ય અને એ વિચારે ઉપર ઘણા ભાઈઓએ યુક્તિપુર:સર ઘણું લખ્યું. તેમાંથી કવચિત ૧૦૭ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #121 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખો. યુક્તિઓને જવાબ ગાંધીજી વાળી શકયા છે. એમણે જે જવાબ વાળ્યા છે, એના પ્રત્યુત્તરે પણ નીકળી ચૂક્યા છે, એ બધું તપાસતાં હવે જનતાને એ સમજવા જેવું નથી રહ્યું કે ગાંધીજીએ, આ પ્રકરણમાં કેવળ જીદનું–આગ્રહનું જ શરણું લીધું છે કે જેમ કરવું ગાંધીજી જેવા આજાદીના ઉપાસકને જરાયે શોભાસ્પદ ન કહેવાય. આ દરમીયાન, અમદાવાદમાં એક ઔર નાટક ભજવાઈ ગયું; એણે તે ગાંધીજીની અને ગાંધીજીના ભક્તોની મનોદશાનું એક સુંદર ચિત્ર ખડું કર્યું. આપણે સૌ કોઈ જાણીએ છીએ તેમ, ગાંધીજી એટલે આ વીસમી સદીના વિચારસ્વાતંત્ર્યના સાચા પૂજારી. એક અદનામાં અદનો માણસ પણ પોતાના વિચાર જાહેર કરવાને અધિકારી છે, એ તે ગાંધીજીની ઉદઘોષણા. ગાંધીજી પોતાના શિષ્યોને તે જરૂર જ આ તાલીમ આપે છે, એમ કહેવાય છે. પરંતુ ગાંધીજીના ઉપર્યુક્ત “અહિંસા સંબંધી વિચારોની વિરૂદ્ધમાં અમદાવાદમાં જે સભા કવિવર ન્હાનાલાલભાઈના પ્રમુખપણ નીચે ભરાઈ, અને તે પ્રસંગે ગાંધીજીના ચેલાચાપટેએ જે ધાંધલ મચાવ્યું–કવિવરને નહિં સાંભળવા માટે સભામાં જે ભંગાણું કર્યું, એ ગાંધીજી અને એમના ભક્તોની મનોદશા જાણવા માટે શું ઓછું ઉપયોગી છે? ગાંધીજીના ચેલાઓ તે વખતે ભૂલી ગયા લાગે છે કે, આ અમે વિદ્ધ નાખતા નથી, પરંતુ ૧૦૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ અહિંસાનું અજીર્ણ. કાલે બીજા પ્રસંગે–પિતાના જ પ્રસંગે તેમ કરવાનો પાઠ શીખવીએ છીએ. અહિંસાના કહેવાતા આદર્શ (!) ની અહિંસામાં તે આવી આવી કેટલીએ ખૂબીઓ રહેલી હશે, એને સામાન્ય જનતા શું સમજી શકે ? અસ્તુ. - આ તે એક પ્રસંગેપાર કથન થયું. આજે મારે ખાસ જે કહેવાનું છે તે આ છે. ગાંધીજી પિતાની લગભગ બધી દલીલેમાં નાકામયાબ નીવડ્યા છે, એમ હવે દીવા જેવું દેખાયું છે. હવે તેમની એક દલીલ ઉપર ખાસ વધારે વિચાર કરવાનું રહે છે. ગાંધીજીના કથનમાંથી એક ભાવાર્થ એ નીકળે છે કે – “ વાછરડાને મારવામાં મારા પરિણામ હિંસા કરવાના નહિં હતા, માટે મને હિંસાનું પાપ ન લાગે.” આ યુક્તિ ખાસ વિચારવા જેવી છે. ગાંધીજી આ યુક્તિના સમર્થનમાં કહી શકે કે–“મનવ મનુષ્ય #RM ધોયો:” બન્ધ અને મોક્ષનું કારણ મન છે અથાત્ પ્રત્યેક ક્રિયામાં મનુષ્ય જેવા જેવા મન:પરિણામ રાખે છે, તેવા તેવા પ્રકારે તેને કર્મબંધન થાય છે. જેના પરિભાષામાં કહીએ તે રામે વંઘ અર્થાત્ જેવા પરિણામ, તેવા પ્રકારને બંધ છે. અર્થાત ગાંધીજીના ભાવને સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો ગાંધીજીના કથન પ્રમાણે એમના પરિણામ મારવાના નહિં હતા, પરંતુ તેને સુખી કરવાના હતા અથવા ૧૦૯ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #123 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખે. દુ:ખથી મુક્ત કરવાના હતા, માટે તેમને હિંસાજન્ય પાપ ન લાગવું જોઈએ. આ ગાંધીજીને પૂર્વપક્ષ. આ વાત ઉપર સ્થિર ચિત્તથી વિચાર કર જોઈએ છે. સંસારમાં જેટલી જેટલી હિંસાઓ પ્રવતી રહી છે, એ બધીમાં જે જોવા જઈએ તો કઈ પણ હિંસામાં “હિંસા” નો અભિપ્રાય ભાગ્યે જ કોઈમાંથી નીકળશે. અર્થાત્ જેટલા હિંસા કરનારા છે, તે બધાને આંતરિક ઈરાદો તે બીજે જ કંઈ હોય છે. દાખલા તરીકે– કસાઈઓ પશુહિંસા કરે છે, તેઓ એમ ધારીને કરે છે કે અમે પશુઓને મારી ગેસ્ત ઉત્પન્ન કરીએ, અને ગત ખાવાવાળાઓને પૂરૂ પાડીએ. તેઓનું કામ થશે અને ભેગે ભેગે અમારે પણ રેટ નીકળશે. ગાંધીજીના સિદ્ધાન્ત પ્રમાણે તે આ લોકોને પણ હિંસાનું પાપ ન લાગવું જોઈએ? ગાંધીજી આમ માનવાને તૈયાર છે ખરા? કદાચ ગાંધીજી આમાં સ્વાર્થબુદ્ધિ બતાવે એટલે કે કસાઈ લોકોને પેટ ભરવાને આમાં સ્વાર્થ રહેલે છે, માટે વાછરડાની સાથે તે ન ઘટી શકે. પરંતુ વાછરડામાં પણ ગાંધીજીને સ્વાર્થ સધાતો હતો, એ વાત ગાંધીજી કેમ ભૂલી જાય છે? વાછરડાનું દુઃખ જ્યાં સુધી જોઈ શક્યા, ત્યાં સુધી તેને બચાવી રાખે પરંતુ જ્યારે તેનું દુ:ખ ન જોઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ અહિંસાનું અણું. શકયા, ત્યારે તેને પીચકારી આપી. હવે દુ:ખને ન જોઇ શકવું એ પણ સ્વાર્થ નહિ. તેા ખીજું શું છે? તેમ છતાં આપણું, ખીજું ઉદાહરણ લઇએ, કે જેમાં એકાન્ત પરેશપકાર બુદ્ધિજ છે. યજ્ઞાદિ ક્રિયા પ્રસંગે પશુવધ કરવામાં આવે તેમાં તે કેવળ પશુવધ કરનાર–કરાવનારની એકજ દૃષ્ટિ-એકજ અભિપ્રાય હાય છે કે, તે યજ્ઞ કરનાર અને પશુને સ્વર્ગ માં પહાંચાડવાં. પરિણામ પ્રમાણે હિંસા–અહિંસાનું ફળ મળે છે, એમ કહેવામાં આવે તે યજ્ઞાદિમાં પશુવધ કરનારાઓને હિંસાજન્મ પાપ નજ લાગવું જોઇએ, બલ્કે આવી હિંસા કરનારાઓ તા કહે છે કે–અમે ર્હિંસા નથી કરતા, બલ્કે ધર્મનું પાલન કરીએ છીએ. ત્યારે આવાઆને ગાંધીજી શે! જવાખ આપશે ? અને જો આમાં પાપ ન લાગતું હાય, હિંસા ન થતી હાય તેા પછી ગાંધીજીના સિદ્ધાન્ત પ્રમાણે તે અશ્વમેધ, નરમેધ ગામેધ વિગેરે કરવામાં પણ શી હરક્ત છે ! બસ, મનના પરિણામ સારા હૈાવા જોઇએ. એ જીવાને સ્વર્ગમાં પહોંચાડવાના પરિણામ હૈાય તે ખસ છે. અને જો આ સિદ્ધાન્ત સત્ય જ સમજવામાં આવે તે તા પછી કાલે કોઈ માણસ, એક બીજા માણસનુ ખુન કરે, અને પછી કહેશે કે તે માણસ બહુ દુષ્ટ હતા, ઘણા જીવાને તકલીફ્ આપતા હતા ત્રાસ આપતા હતા, આ માણસને મારીને મે હજારા જીવાને ત્રાસથી બચાવ્યા છે. મારે ૧૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખે. અભિપ્રાય આ માણસની હિંસા કરવાને નહિં હતું, હજારો જીવોને ત્રાસથી બચાવવાનો હતો. એક કસાઈ રોજ સેંકડે જીવોની હિંસા કરે છે, એક માણસને એ જીવેને મરતાં દેખી અત્યન્ત દયા આવી. ખરેખર દયા આવી અને તેણે પેલા કસાઈને ઠાર કર્યો. શું તે માણસને કસાઈના વધનું પાપ નહિં લાગે? ગાંધીજીના હિસાબે તો નજ લાગવું જોઈએ. એક વેશ્યા સેંકડે નવયુવકેના જીવનને–ચારિત્રને પાયમાલ કરી રહી છે. એક માણસને વિચાર ઉઠ્યો કે આ એક દુષ્ટાના કારણે સેંકડે યુવકો પોતાનાં જીવને નષ્ટ કરી રહ્યા છે. એમ ધારી એ વેશ્યાને ઠેકાણે કરી નાંખી. તેના પરિણામ વેશ્યાને મારવાના નહિં હતા, પરંતુ પેલા યુવકોનાં નષ્ટ થતાં જીવનેને બચાવવાના હતા, તે શું આ વેશ્યાને મારવાનું પાતક એ મારનારને ન લાગે ! ગામમાં ફરતા એક દુષ્ટ રેગીને જોઈને કોઈ વિચારે કે આ કઢીયો ગામમાં ફરે છે અને હજારો લોકોને ચેપ લગાડશે, એમ ધારી એને મારી નાખે, એને પણ પાપ તે નજ લાગવું જોઈએ. આવાં સેંકડો ઉદાહરણે આપી શકાય તેમ છે. કેઈ પણ જીવને મારતી વખતે મનના પરિણામ ગમે તે હોય, પરન્તુ ગાંધીજીએ સમજી રાખવું જોઈએ છે કે જે હિંસા છે તે હિંસાજ છે. જે વખતે હિંસા થાય છે, તે કષાયજન્ય થાય છે. ક્રોધ, માન, માયા, લાભ, રાગ, દ્વેષ એ ૧૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ અહિંસાનું અજીર્ણ. પૈકી કોઈને કોઈ કષાયથી હિંસા થાય છે. એટલે એ હિંસા તે હિંસા રહેવાની જ અને જે કેવળ પરિણામ સારા છે, માટે મને પાપ ન લાગે, એટલું માત્ર સમજી રાખીને સિદ્વાન્ત નિશ્ચિત કરવામાં આવે તે આજે જગમાંથી હિંસા ને શબ્દ જ ઉડી જાય. હિંસા જેવી કે વસ્તુ છે અને એનાથી પાપ લાગે છે, એમ કઈ સમજે જ નહિં. કોર્ટના કાયદાઓ અને વ્યવહારનાં નિયમો ઉપર પણ હડતાલ જ દેવી પડે અને એ હિંસકના અભિપ્રાય પ્રમાણે કેઈને હિંસા લાગે પણ નહિં. ખૂબ સ્મરણમાં રાખવાનું છે કે બંધ અને મોક્ષનું કારણ મન છે; કિંવા પરિણામે બંધ થાય છે, એ બિલકુલ સહી વાત છે. એમાં જરા પણ ફરક નથી. માણસના પરિણામ–અભિપ્રાય ગમે તે હોય, પરંતુ “હિંસા” એ તો હિંસાનાં પરિણામથી જ થાય છે, એમાં કેઈથી ના પાડી શકાય તેમ નથી. માત્ પ્રાચપીપળે હિંસ પ્રમાદથી પ્રાણનો નાશ કરે, એનું નામ હિંસા છે. હિંસા કરતી વખતે જે કઈને કઈ પ્રમાદ હોય તો હિંસા અવશ્ય લાગે છે. પ્રમાદ આ છે –પ્રમ: સ્મૃનવસ્થાનું પુરષ્યના રાહુwનિધાનં ચિપ પ્રમ: . (તત્વાર્થાધિગમભાષ્ય અ. ૮, સૂ. ૧) સ્મૃતિનું વિસ્મરણ-અવ્યવસ્થિતપણું, સમુચિત કાર્યનો અનાદર, મન–વચન-કાયાના ચેગનું વેપારીત્ય એ પ્રમાદ છે. કેઈ પણ જીવને મારતી વખતે આ પૈકીનો કોઈને કોઈ ૧૧૩ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #127 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખો. પ્રમાદ તો અવશ્ય હાય જ. આમાંની કોઈપણ એક બાબત સિવાય જીવને ઈરાદા પૂર્વક મારી શકાય જ નહિ. આજ પ્રમાદના જુદી રીતે પણ પાંચ ભેદ બતાવવામાં આવ્યા છે. मजं विसयकसाया निदा विगहा य पंचमी भणिया एए पञ्च पमाया जीवं पाडेन्ति संसारे ॥ (યોગશાસ્ત્ર-૩ જે પ્રકાશ) મદિરા, વિષય (પંચેન્દ્રિયના ત્રેવીશ વિષ), કષાય (ક્રોધ, માન, માયા, લેભ), નિદ્રા અને વિકથા એ પાંચ પ્રમાદે જીવને સંસારમાં પાડે છે સંસાર પરિભ્રમણ કરાવે છે. કેણ કહી શકે તેમ છે કે ઈરાદા પૂર્વક–જાને જ કઈ પણ જીવને મારનાર આ પાંચ પ્રકારના પ્રમાદેમાંથી કે ઈપણ પ્રમાદને નથી સેવ? અને જ્યાં પ્રમાદ છે અર્થાત્ પ્રમાદથી પ્રાણને નાશ છે, ત્યાં હિંસા અવશ્ય છે. ટૂંકામાં કહીએ તે, કોઈપણ જીવને મારવાની બુદ્ધિથી મારે, એમાં હિંસા જરૂર છે. ગાંધીજીએ વાછરડાને માર્યો, તે મારવાની બુદ્ધિથી-ઈરાદા પૂર્વક જ માર્યો છે. એ તે નિશ્ચય છે. અનિચ્છાથી–આકસ્મિક પ્રાણવધ નથી થયેલે. ૧૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ અહિંસાનું અજીર્ણ. અને તેથી તેઓને હિંસાજન્ય પાપ અવશ્ય લાગ્યું કહી શકાય. હા, ગાંધીજી “પરિણામે બંધ” કે “મારો ઈરાદે સુખ દેવાને હતો ” એવું તે ત્યારે કહી શકે અને એને આશ્રય ત્યારે લઈ શકે કે–ગાંધીજી વાછરડાની પૂબ સેવા શુશ્રુષા કરી રહ્યા હોય, અને એને જીવાડવા માટેના ઉપચારો –દવાઓ વિગેરે કરી રહ્યા હોય, પરંતુ અકસ્માત વાછરડે મરી જાય, અને એ દવાનું ઉલટું પરિણામ આવ્યું હોય તે વખતે તે કહી શકે કે “મારે ઈરાદે મારવાને નહિં હતો. ” એક સદ્ધ બીમાર માણસને બચાવવાને માટે ડાકટર ઓપરેશન કરી રહ્યા છે. બનવા જોગે એજ ઓપરેશનમાં તે માણસ મરી ગયે. ડાકટર જરૂર કહી શકે કે-શું કરું ? હું તો સારાને માટે આપરેશન કરી રહ્યો હતો, પરંતુ એનું આયુષ્ય નહિં ત્યાં હું શું કરું મારે મારવાને અભિપ્રાય નહિં હતો. એક માણસ પોતાના મિત્રને ત્યાં ગયો છે. પોતાના મિત્રના ન્હાના બાળકને તે હર્ષથી રમાડી રહ્યો છે. અકસ્માત્ છોક હાથમાંથી પડી ગયો અને મરી ગયે. તે વખતે તે કહી શકે કે–શું કરું, હું રમાડતો હતો ને અકસ્માત્ પડી ગયે ને મરી ગયે. મારા મારવાના પરિણામ નહિં હતા. (જે કે અહિં રમાડવામાં વધારે ઉપયોગ નહિં રાખે, એટલે પ્રમાદ જરૂર ગણાય અને એટલા પ્રમાદ પુરતુ પ્રાયશ્ચિત્ત કહેવાય, પરંતુ મનુષ્યનું ખુન કયોનું તે પાપ ન જ લાગે.) જૈન સાધુઓ આહાર વિહારાદિ કરે છે, ૧૧૫ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #129 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખે. સૂત્રોની આજ્ઞા પ્રમાણે-ઉપગપૂર્વક–વિધિપૂર્વક ભ્રમણ કરે, આવી અવસ્થામાં પણ કદાચિત એમના પગથી કઈ જીવની વિરાધના થઈ જાય, તે તેઓ કહી શકે કે-“શું કરું, ઉપગ પૂર્વક ચાલતું હતું, પરંતુ અકસ્મા–અનુપગથી વિરાધના થઈ ગઈ. મારો ઈરાદો એ જીવને મારવાનો–દુઃખી કરવાને નહિં હતો પરંતુ જે ઈરાદાપૂર્વક જ કેઈ જીવને વધ કરી રહ્યો છે, અને કહે છે કે મારા પરિણામ મારવાના નથી. હિંસા કરવાના નથી.” તે તે એક પ્રકારને વદતે વ્યાઘાત, ખેટ ભ્રમ અથવા શાબ્દિક છલ નહિં તે બીજું શું કહેવાય? ગાંધીજી વાછરડાના શરીરન્ત પછીના સુખને અભિપ્રાય જણાય છે, પરંતુ એ તે પહેલા લેખમાંજ બતાવવામાં આવ્યું છે કે વાછરડે આ શરીર છેડયા પછીની અવસ્થામાં આથી વધારે સુખી થશે, એમ નિશ્ચિત રૂપે ગાંધીજી કે કેઈપણ શી રીતે કહી શકે તેમ છે ? કારણ કે ગાંધીજી પોતે એ વાત સ્વીકારે છે કે–મનુષ્યનું જ્ઞાન, એ મર્યાદિત જ્ઞાન છે. આવી અવસ્થામાં, પ્રત્યક્ષ અનુભવમાં પણ આપણે ઘણું વખત ખેટા પડીએ છીએ તો પછી પક્ષ–આગામિ જીંદગીના સુખ દુઃખની કલ્પના કરવી, એ નરી અજ્ઞાનતા નહિં તે બીજું શું છે? અને આવી આવી આવી કલ્પનાઓ કરીને જે હિંસાઓ કરવામાં આવે અને એ હિંસાઓને અહિંસા સમજવામાં આવે, તે તે પછી ઉપર આપેલાં અનેક દષ્ટાન્તના પ્રસંગમાં કેઈને પણ હિંસા ન જ લાગવી જોઈએ; પરંતુ આ માન્યતા ખરેખર ૧૧૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ અહિંસાનું અજીર્ણ. ભૂલભરેલી છે. પરિણામ પ્રમાણે હિંસાને બંધ તે ત્યારે ન પડે, કે જયારે ઈરાદાપૂર્વક કેઈ જીવને દુઃખ અપાતું ન હેય-જીવવધ થતો ન હોય, પરંતુ એમાંથી આકસ્મિક કંઈ વધ થઈ જાય. ખાસ ઇરાદાપૂર્વક–મારવાની બુદ્ધિથી જ મારી રહ્યા હોઈએ, અને પછી કહીએ કે મને હિંસાને બંધ નથી, એ તે ખરેખરી અજ્ઞાનતા છે. આશા છે કે આટલા વિવેચન પછી ગાંધીજી “પરિ ણામે બંધ” અથવા “અભિપ્રાય પ્રમાણે ફલના સિદ્ધાન્તને બરાબર સમજી પિતાના વિચારો ફેરવશે. છે. ' Aruti ૧૧૭ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #131 -------------------------------------------------------------------------- ________________ (૪૬) ܠܝܐܓܡܩܐܐܝܐܡܣܐܡܤܐ છે “મિઠુ મિક્ષુવવી ” છે. કહેવતો એ પ્રવૃત્તિ–વ્યવહારનું પ્રતિબિંબ છે. સારા અને નરસા વ્યવહાર ઉપરથી–આચરણે ઉપરથી, તદનુકૂળ કહેવતો પડે છે. આવી સેંકડે-હજારે કહેવતોમાંની આ પણ છે - “મિલ્સ મિલ્ક દવા શાનવત્ રાચતે.” એક શેરીનું કુતરૂં બીજી શેરીના નવા કૂતરાને દેખે, એટલે ઘુરકીયાં કરે. એની માફક એક ભિક્ષુક બીજા ભિક્ષુકને જૂએ, એટલે ઘુરકીયાં કરે. ભિક્ષુકેનાં આપસનાં ઘુરકીયાં જોઈને જ કોઈ કવિને આ પ્રમાણે કથન કરવું પડયું હશે. ૧૧૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ भिक्षुको भिक्षुकं दृष्ट्वा. આપણે લાંબા સમયને ભૂલી જઈએ તો પણ, આપણું હામેથીજ એ સમય જરૂર પસાર થયા છે અને કઈ કેઈ સ્થળે હજુ પણ પસાર થઈ રહ્યો છે, કે જેમાં આપણે ઉપરની કહેવતની ઝાંખી કરી રહ્યા હતા, અથવા કરી રહ્યા છીએ. ભારતવર્ષમાં ભિક્ષુક તરીકે આપણે બે વર્ગને લઈ શકીએ. બ્રાહ્મણે અને સાધુઓ, બ્રાહ્મણ, કે જે ચાર વર્ણમાં સર્વોત્કૃષ્ટ વર્ણ–પ્રથમ નંબરને વર્ણ કહેવાય છે, એને માટે, એમની વરતણુંકને અનુરૂપ અનેક કહેવતો અને અનેક કથાઓ પ્રચલિત થઈ ગઈ છે, એ કેઈથી અજાણ નથી. આમ થવાનું કારણ એ જ કે, બ્રાહ્મણ, કે જેનું કાર્ય, કેવળ પઠન-પઠનાદિ હતું, અને જેઓ વેદ-વેદાદિના અધ્યયપૂર્વક લોકોને સન્માર્ગ ઉપર લાવતા હતા, તેઓએ પિતાનું કાર્ય છેડી દીધું અને નહિં કરવાનાં કામ કરવા લાગ્યા. બ્રાહ્મણ કે જેઓને માટે કહેવામાં આવ્યું છે – ये शान्तदान्ताः श्रुतिपूर्णकर्णा जितेन्द्रियाः प्राणिवधानिवृत्ताः। प्रतिग्रहे संकुचिताग्रहस्ता स्ते ब्राह्मणास्तारयितुं समर्थाः ॥ જેઓ શાન્ત, દાન્ત, અને શાસ્ત્રોથી પૂર્ણ કાનવાળા છે, જિતેન્દ્રિય છે અને પ્રાણિઓના વધથી–જીવ હિંસાથી ૧૧૯ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #133 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખા. નિવૃત્ત છે, તેમ જે દાન લેવામાં બિલકુલ સંકુચિત હાથવાળા છે, તે બ્રાહ્મણેા તારવાને સમર્થ છે. શ્રુતિયા અને સ્મૃતિયા તે બ્રાહ્મણેાનાં આ લક્ષણ અને આ કાર્યો ખતાવે, જ્યારે બન્યુ તેથી ઉલટું જ. દાન લેવું—ભિક્ષાવૃત્તિ કરવી, એ તેા બ્રાહ્મણેાનુ પ્રધાન કાર્ય બન્યું. છેવટે એમાં સફળતા ન મળી, અને પાસે વિદ્યા નહિં, એટલે હલકામાં હલકા ધધા પણ બ્રાહ્મણેા કરવા લાગ્યા. બીજો વર્ગ ભિક્ષુક તરીકે સાધુએનો છે. હિંદુ કે જૈન, ધ કે માહમીદન—તમામ જાતના સાધુએ ભિક્ષાવૃત્તિ ઉપર નિર્વાહ કરે છે. આવા ભિક્ષુકાની સંખ્યા વસ્તીની ગણતરી પ્રમાણે ૫૬ લાખથી વધીને ૭૨ લાખની થઇ છે. ત્રીસ કરોડ મનુષ્યા ઉપર છર લાખ સાધુએ ગુરૂ હાવાના દાવા કરે છે. ગુરૂ એટલે સમાજના તારણહાર, ગુરૂ એટલે ગૃહસ્થાને એમના ધર્મનું ભાન કરાવનાર ઉપદેશક, ગુરૂ એટલે ત્યાગની મૂત્તિ, ગુરૂ એટલે નિસ્પૃહતાનેા નમૂના. આવા ત્યાગી—–નિ:સ્પૃહ વર્ગ જનતા પર કેટલેા બધા ઉપકાર કરી શકે. પરન્તુ આખા દેશમાં જ્યાં આ ત્યાં એજ ધ્વનિ સંભળાઇ રહ્યો છે કે સાધુએ–ભિક્ષુકા ભારતનું અન્ન હેરામ કરી રહ્યા છે. આમ એક સરખા પેાકાર ઉઠવામાં કંઈક કારણ જરૂર હશે. જરા જૂએ અયેાધ્યા, બનારસ, ગયા વિગેરે સ્થાનાને. એજ ત્યાગી અને નિ:સ્પૃહ, એજ ઉપદેશક અને તારણહાર સાધુએ હાથીયા, ઘેાડા, મહેલેા, મકાનાતા વિગેરે ૧૨૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ भिक्षुको भिक्षुकं दृष्ट्वा. રાજા-મહારાજાઓના ઠાઠ જોગવી રહ્યા છે. કરોડોની મિલકતે ધરાવી રહ્યા છે. મેટ અને ગાડીઓમાં મેજે કરી રહ્યા છે. રોજ “ બત્રીસ–ભજન અને તેત્રીસ શાક ” ની કહેવતોને ચરિતાર્થ કરી રહ્યા છે. આપસમાં ઘરકાઘુરકીઓ કરી રહ્યા છે. સ્ત્રીઓ અને પૈસા માટે. અને છતાં કહેરાવી રહ્યા છે કે–અમે સાધુ છીએ, અમે ગુરૂ છીએ, અમે ભિક્ષુક છીએ. આવી સ્થિતિમાં નરી આંખે જોનારી જનતા એમ કહે કે “સાધુઓ દેશને ભારભૂત છે, મિક્ષુ મિક્ષ રાષ્ટ્ર જાનવનું પુજયતે” તે તેમાં નવાઈ જેવું શું છે ? પરંતુ સમય પલટાણો છે. જમાનાએ એ શ્વાનવત્ દુર્ઘરાયમાન થનારા ભિક્ષુકો–સાધુઓ અને બ્રાહ્મણની પણ આંખો ઉઘાડી છે. જમાનાએ એમના કર્તવ્યનું ભાન કરાવવાની સાન એમને આપી છે. એ ભિક્ષુકે અને બ્રાહ્મણો ચેત્યા છે. અને પોતાની પ્રાચીન પદ્ધતિ, પોતાના રીત રિવાજો, પિતાની પ્રણાલિકાઓમાં ફેરફાર કરવા લાગ્યા છે, એટલું જ નહિં પરંતુ જે ભિક્ષુકો-સાધુઓ અને બ્રાહ્મણે-એક બીજાને જોઈ ઘુરકીયાં કરતા હતા, એક બીજાને તિરસ્કાર કરતા હતા, એક બીજાને રેટલે છીનવી લેવા પ્રયત્ન કરતા હતા, તેઓ એક બીજાની પાસે બેસવાની નોબત ઉપર આવ્યા છે. વિચારોની લેણ દેણ કરવા સુધીની પરિસ્થિતિએ પહોંચ્યા છે. એ આ જમાનાને પ્રભાવ નહિં તે બીજું શું છે ? ૧૨૧ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #135 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખો. ગત વર્ષમાં ગ્વાલીયર રાજ્ય તરફથી માફીદારની કેન્ફરન્સ ગ્વાલીઅરમાં મળેલી, તે વખતે કેટલાક શંકરાચાર્યો અને હેટા મોટા સાધુ સંન્યાસીઓ તે કોન્ફરન્સમાં હાજર થએલા, અને એ માફીદારોમાં શિક્ષાનો પ્રચાર શી રીતે થાય? એ સંબંધી પરસ્પર વિચારેની લેણ દેણ કરી, ગ્વાલીયર રાજય તરફથી શિવપુરીમાં માફીદારોના છોકરાઓ માટે એક બ્રહ્મચર્યાશ્રમ ખોલવું, એવો નિર્ણય કરેલ. ઘોડા વખતને માટે માની લઈએ કે આ બધા ચકવત્તિઓ ( શંકરાચાર્યો અને મઠાધિપતિઓ ) રાજ્યની દષ્ટિ નીચે કેન્ફરન્સ ભરાએલી, તેથી કદાચ એકપીઠ ઉપર સાથે બેઠા હશે, પરંતુ હમણાં બનારસમાં અખિલ ભારતવર્ષીય બ્રાહ્મણ કેન્ફરન્સ ભરાઈ, એણે તો ખરેખર ब्राह्मणो ब्राह्मणं दृष्ट्वा अथवा भिक्षुको भिक्षुकं दृष्ट्वा श्वानवत् પુર્ષાય એ કહેવતને સર્વથા જૂઠી ઠરાવી છે. ઉપર્યુક્ત “ અખિલ ભારતવર્ષીય બ્રાહ્મણ મહા સમેલન ” આસો વદ ૧ થી આસો વદ ૧૧ સુધી મળ્યું. તેમાં પ્રારંભના ૮ દિવસ સુધી સભામાં પાસ કરવાના વિષય ઉપર ચર્ચાએ જ કરવામાં આવી, અને છેલ્લા ત્રણ દિવસમાં ઠરાવ થયા. આ મહાસંમેલન, કેવળ કેઈપણ એક જ પ્રકારની ઉપાસના કરનારા બ્રાહ્મ નું ન હતું. બલકે ભારતવર્ષમાં હયાતિ ધરાવતી તમામ જાતના બ્રાહ્મણનું આ સંમેલન હતું, આ સમેલનમાં ૧૨૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ भिक्षुको भिक्षुकं दृष्ट्वा. ન કેવળ બ્રાહ્મણેજ, પરંતુ શુદ્ધિ, વિધવા વિવાહ, અને અછુતોદ્ધાર વિગેરે અગત્યના પ્રશ્નો પર વિચાર કરવા માટે જુદી જુદી પઠેના અધિપતિ શંકરાચાર્યો, વલ્લભસંપ્રદાયના વલ્લભાચાર્ય શ્રીનાથજી મહારાજ, ગોકુલનાથજી મહારાજ, રામાનુજ સંપ્રદાયના કીમઠાધીશ્વર પ્રતિવાદી ભયકર શ્રી અનંતાચાર્યજી, આમ જુદા જુદા સમ્પ્રદાયના જુદા જુદા આચાર્યો એકત્રિત થયા હતા. તે ઉપરાન્ત બ્રાહ્મણ સમ્પ્રદાયના જુદા જુદા નેતાઓએ પણ આસપાસના સમસ્ત મતભેદોને બાજુએ મૂકી ઉત્સાહથી ભાગ લીધો હતો અને તે બધાઓના સિરમોર તરીકે કાશીનરેશ, અને દરભંગાનરેશે પણ ભાગ લઈ આ સમેલનને સર્વતોભાવે સફળ બનાવવા પ્રયત્ન કર્યો હતો. બ્રાહ્મણોના આ સમેલને કયા કયા ઠરાવ કર્યો, અને તેનો અમલ કયાં સુધી થશે, તે સંબંધી માટે અહિં કંઈ પણ કહેવાનું નથી. માત્ર હું તે એટલું જ બતાવવા ઈચ્છું છું કે જે ધર્માચા માલદાર છે, પૈસે ટકે રાખે છે, મોટરે અને ટ્રેનમાં બેસે છે, અને પોતપોતાની ગાદીઓના આધિપત્યને જોગવતાં બીજાઓને પોતાથી નીચા પદના સમજે છે, તે ધર્માચાર્યો-ભિક્ષુકે પણ પોતાના સેંકડો મતભેદેને ભૂલી એકત્ર થયા. હિંદુધર્મની રક્ષાના અગત્યના પ્રશ્નને માટે વિચારેની લેણદેણ કરવા એકત્રિત થયા. આસનની ઉંચનીચની તુછ ભાવનાને દેશવટે દઈ સાથે બેઠા. તે બ્રાહ્મણે, ૧૨૩. www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #137 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખો. જેમના માટે બાર પૂરબીયા ને તેર ચકાની કહેવત પ્રચલિત છે, જેઓ કેવળ એક બે કે ત્રણ તિલક અથવા આડા કે ઉભા તિલકના નિમિત્તે એક બીજાની હામે ઘુરકીયા કર્યા વિના રહેતા નથી, જેઓ “સીતારામ” અને “રાધેકૃષ્ણ ના શબ્દો માત્રમાં ગંગાના તીરે ગજબના યુદ્ધો કરે છે, તે બ્રાહ્મણે પણ પિતાના ધર્મની રક્ષા માટે એકત્ર થયા. અગીચાર દિવસ ભેગા બેસી ચિક્કસ પ્રને ઉપર વિચાર કર્યા અને જગને બતાવી આપ્યું કે ત્રાહ્મણો ગ્રાહ્ય વ અથવા મિક્ષુ મિક્ષ કૂવા નવત્ પુર્ધરાતે એ પુરાણી કહેવત ઉપર હવે હડતાલ મારે. એ કહેવતને ભૂલી જાઓ. ભિન્નભિન્ન ઉપાસના કરવા છતાં, ભિન્નભિન્ન પ્રકારનાં તિલક કરવા છતાં, ભિન્નભિન્ન કિયાઓ કરવા છતાં હિંદુ તરીકે– હિંદુધર્મના અનુયાયી તરીકે અમે બધાં એક છીએ, અને એ ધર્મની રક્ષા માટે ગમે ત્યારે પણ અમે ભેગા મળીને વિચાર કરી શકીયે છીએ. હવે આવો જૈન ભિક્ષુકે તરફ. એ તે હું પહેલાં જ બતાવી ચૂક્યો છું કે બ્રાહ્મણે એ જેમ નામનાજ બ્રાહ્મણે છે. તેમ હિંદુ ભિક્ષુકે–સાધુઓ પણ નામના જ સાધુઓ છે. ઘણે ભાગે ગૃહસ્થનાં આચરણે તેઓમાં છે, છતાં તેઓ સાધુ-ગુરૂ ગણાય છે. અને લાખો હિંદુઓ તેમને માને છે –પૂજે છે. જ્યારે જૈન સાધુઓ–જેન ભિક્ષુકે તે સાચા ભિક્ષુકે છે. હું વખતો વખત કહેતો આવ્યો છું તેમ, આજે ૧૨૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ भिक्षुको भिक्षुकं दृष्ट्वा. ભારતવર્ષ માં જૈન ભિક્ષુકે–જૈન સાધુએજ સાચા સાધુ-સાચા ભિક્ષુક રહ્યા છે કે–જેએ ભારતવર્ષની પચીસસેા વર્ષ ઉપરની સાધુતાને ભિક્ષુકતાને જાળવી રહ્યા છે. કંચન-કામિનીના પ્રલેાભનામાં આજે લગભગ આખા જગના સાધુઓ હનુપણ તેનાથી સર્વથા વિરક્ત બની રહ્યા છે. પચનપચનાદિ ક્રિયાઓ, કે જે સમસ્ત સાધુઓને માટે સર્વથા વર્જ્ય છે તે ક્રિયાઓમાં લગભગ સમસ્ત ભિક્ષુકવ લિપ્ત બન્યા છે, ત્યારે જૈન સાધુએ અગ્નિ, પાણી, ફૂલ, ફૂલ વિગેરે સચિત દ્રવ્યના સ્પર્શ માત્રથી પણ સર્વથા દૂર રહે છે. એટલુ જ નહિ પરન્તુ પરિમિત વસ્રોને રાખવાં, લુચનાદિ કષ્ટોને સહન કરવાં, આ બધી પ્રાચીન ભાવના-પ્રાચીન ક્રિયા જાગતી–જીવતી જૈન સાધુઓના જીવનમાં દૃષ્ટિગોચર થાય છે. અને ભિક્ષુક એટલે મૈથ્યમાત્રાવનીવિનઃ એ, ભિક્ષુકના અને ખરેખરી રીતે સાર્થક કરી રહ્યા હાય તેા તે જૈન સાધુઓ છે. આવા ત્યાગી—વૈરાગી નિ:સ્પૃહ સાધુએ હજી સુધી પેાતાનું સમ્મેલન નથી કરી શકયા, એ કેટલા ખેઢના અને આશ્ચર્યના વિષય છે? રાગી સાધુએ આપસમાં મળે વિચારાની લેણદેણ કરે, જ્યારે ત્યાગી સાધુએ આવા જાગતા જીવતા જમાનામાં પણ મિક્ષુદ્દો મિક્ષુ ગુર્જ્યો ની કહેવતને ચરિતાર્થ કરતા જોવાય, એ શુ એ ત્યાગીએ માટે ઉચિત છે? શું એછું શરમાવનારૂં છે ? શાસનના શુભેચ્છકે પૂછી રહ્યા છે કે- અમારા ત્યાગીઓમાં એવી કઇ ખાખત આવીને પડી છે કે જેથી તેઓ ભેગા મળવામાં આટલે ૧૨૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ સમયને આળખા. વિલંબ કરી રહ્યા છે? મ્હાટા મ્હોટા સિહાસના ઉપર એસી • અડેજાએ મહેરબાન' ની નેકી પેાકરાવાળાતા આસનાની ઉંચાઇ–નીચાઈનું મમત્વ મૂકી એક બીજાને સાથે મળે અને વિચારેાની લેન ક્રેન કરે, ત્યારે સવા હાથના કાંબળીના ટુકડા ઉપર બેસી જમીન ઉપર ત્યાગવૃત્તિના પાઠ શીખવનારા ત્યાગીઓ, એ રાગીઓ કરતાં પણ વધારે મમત્વમાં મુંઝાય, એના જેવી કમનસીખી ત્રીજી કઇ હાઇ શકે ? આજે આખાયે જૈન સમાજ સમક્ષ કેટલા અગત્યના પ્રશ્નો ઉપસ્થિત થયા છે, એ કાઇથી અજાણ્યા છે શું ? ભાઈ મહાસુખભાઇ ચુનીલાલે પ્રામાણિક આંકડાઓથી બતાવી આપ્યુ છે તેમ, પ્રત્યેક વર્ષમાં આઠ આઠ હજાર જૈનધર્મ પાળનારાએ ઘટતાજ રહ્યા છે. ન કેવળ છેલ્લાં પાંચ દસ વર્ષમાંજ ઘટ્યા છે, પરન્તુ છેલ્લા ત્રણસેા વર્ષના ઇતિહાસ તપાસતાં સ્પષ્ટ માલૂમ પડે છે કે–ત્રણસો વર્ષથી આઠ આઠ હજારની સંખ્યા પ્રતિવર્ષ ઘટતાં ઘટતાં આજે સાડા અગિચાર લાખ જેટલી સંખ્યા રહી છે. આ ઘટતીનાં સાચાં કારણેા શેાધી, એ ઘટતી અટકાવવાના અને જૈન ધર્મીઓની સંખ્યા વધારવાના ચાંપતા ઈલાજો લેવાની આવશ્યક્તા શું નથી ? શું જૈન સાધુએ કે જેઓ મહાવીરના વડા પુત્રા હેાવાના દાવા કરી મહાવીરને નામે પેાતાની એકલાખેલા ખેલાવી રહ્યા છે, એમણે એકત્રિત મળીને આ પ્રશ્ન વિચારવા જરૂરને નથી ? આવી જ રીતે જૈન સમાજના યુવકેામાંથી દિવસે દિવસે ધાર્મિક ૧૨૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ भिक्षुको भिक्षुकं दृष्ट्वा. ભાવના શા માટે ઘટી રહી છે? જૈન સમાજમાં કેવી કેળવણીના પ્રચાર કરવા આવશ્યક છે ? જૈન સમાજના યુવકોમાં શારીરિક બળ કેળવવા માટે શાં શાં પગવાં લેવાં જરૂરનાં છે? જે જાતિભેદ અને વાડાઓના કારણે જૈનધર્મ પાળનારાએ પણ દૂર થઇ રહ્યા છે, તે કયાં સુધી ઉચિત છે ? જૈન સમાજમાં વિધવાઓની સંખ્યા દિનપ્રતિદિન વધતી રહી છે, તેનું મૂળ કારણ શું ? અને તે અટકાવવા સમાજે શું કરવુ જોઇએ? જૈન તીર્થો ઉપર દિવસે દિવસે ધાડા પડતી જ રહી છે, અને કેટલાંક તીર્થો તા અત્યારે ઝાડાનાં પ્રધાન સ્થાન અની રહ્યાં છે, એ તીર્થોની રક્ષા માટે શું કરવું આવશ્યક છે ? જૈન સમાજમાં એકારી વધતી રહી છે, ગરીબાઇ વધી રહી છે, અને એ ગરીબાઇના કારણે ધર્મને! ત્યાગ આદિ અનેક અનિષ્ટ પિરણામેા આવે છે, તે એને માટે શું કરવું જોઇએ ? અજૈન વર્ગમાંથી જૈનધર્મ માં આવનારાઓ માટે કેટલી છૂટ અપાવી જોઇએ ? આ બધા પ્રશ્નો શું એછા અગત્યના છે ? શું જૈન સાધુએ કે જેએ સમાજના તારણહાર છે, તેઓએ આ પ્રશ્ના વિચારવા જરૂરના નથી ? પરન્તુ આવા અગત્યના પ્રશ્નોના વિચાર, જ્યાં સુધી સાધુએ એકત્રિત મળી ન કરે, ત્યાં સુન્ની તેના સફ્ળમાર્ગ કદિ લઈ શકાય જ નહિ. અત્યારે તા કેાઈ સાધુ એક પ્રશ્ન માટે કઇ વિચાર કરે છે તે બીજો સાધુ તે વિચારાની હામે થાય છે, અને તેને તેાડ ૧૨૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખે. વાને માટે જ ભરસક કોશીશ કરે છે. આ શ્વાન પુ નહિ તે બીજું શું છે? તે, ત્યાગીઓને માટે આ ખરેખર શરમાવનારી બીના છે. જગના રાગીઓ ચેતે, અને ત્યાગીઓ, હજી ચદમી સદીમાં જીવે છે તે ખરેખર ભારે દુઃખને વિષય કહેવાય? આ પ્રસંગે મારે એ પણ જણાવવું જોઈએ કે જ્યાં સુધી આ વિષયમાં હું વિચાર કરી શક્યો છું, આવા ત્યાગી મુનિઓ-ભિક્ષુક–જેન સાધુઓ એકત્રિત મળતા નથી, સુનિ સમેલન કરતા નથી, એમાં કેટલેક અંશે વિધ્રભુત ગૃહસ્થ જ છે. કેટલાક ગૃહસ્થોએ, કેટલાક સાધુઓનેઆગેવાન સાધુઓને પિતાના રમકડા બનાવી રાખ્યા છે, એ મદરિયે જેમ જેમ દેરી હલાવે તેમ તેમ તે સાધુઓએ વર્તવું જ જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તે ખુશામતપ્રિય એ વીતરાગના સાધુઓ પણ ગૃહસ્થને એવા આધીન બન્યા છે કે એમની આજ્ઞા સિવાય ક્યું પણ ન કરી શકે? અફસોસ છે આવી ત્યાગવૃત્તિ પર! મહાવીરના વેષમાં–નિર્ભય વેષમાં– ત્યાગીના વેષમાં આવવા છતાં આવી પરાધીનતા ! અને એ ગૃહસ્થાએ પણ વિચારવું જોઈએ છે કે જે તેઓ એ સાધુઓના ચારિત્ર ઉપર જ રાગી છે, તો એમનું કર્તવ્ય છે કે–એ સાધુઓને વિનયપૂર્વક પણ સત્ય હકીકત સમજાવી શાસનહિતનાં કાર્યોમાં–સમાજની ભલાઈના કાર્યોમાં ૧૨૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ भिक्षुको भिक्षुकं दृष्ट्वा . અગ્રેસર થવા પ્રેરણા કરવી. ખરી વાત તે એ છે કે–અને મારા તેા લગભગ દૃઢ વિશ્વાસ થઇ ગયે છે કે જો ગૃહસ્થોએ ચાક્કસ સાધુઓને પેાતાના વાડાના સાધુ ન ખાવ્યાં હત, અને એ ગૃહસ્થોએ સાધુઓને શાસનના ભલાની ખાતર પણ, ભક્તિપૂર્વક સાચી હકીકતા સમજાવી હત−કહી હત, તે આજે સમાજની આ દશા દિન થાત. આજ નહિં પરન્તુ વર્ષો પહેલાં આપણે ‘ મુનિ સમ્મેલન ’ જોવા ભાગ્યશાળી થયા હત અને સમાજના જે વિકટ પ્રશ્નો, અત્યારે વધારે વિકટ થતા આપણે જોઇએ છીએ, તે પ્રશ્નોમાંના ઘણા ખરા તા આપણે કયારનાએ હલ કરી શકયા હત. પરન્તુ સમાજની કમનસીબી છે કે—જેના ઉપર—જેના દ્વાર ઉપર સમાજના આધાર છે, તેઓ પાતે અત્યારે જમરદસ્ત નવ્વાણુંના ફેરમાં પડેલા છે. અને એ તે નક્કી છે કે જે સમાજના નેતાએ ખાડામાં છે, એ આખીયે સમાજ ખાડામાં છે. માટે મુનિરાજો, આચાર્યો, ઉપાધ્યાયે ચેતા ! સમાજના ભલાની ખાતર ચેતા ! બીજાનુ દેખીને પણ ચેતા ! શરમની ખાતર પણ ચેતા અને સંગઠન કરી ! વ્હેલાં કે મેડાં મરવું તેા જરૂર છે. પણ કંઇક કરીને મરો. નામ અમર કરીને મરેા. શાસનના વિજયડંકા વગાડીને મરે ! હજારે કે લાખા માણસેાને માંસાહાર છેડાવીને મરે ! સમાજના દુ:ખિયાએનાં દુ:ખ નિવારણ કરીને મા ! વિધવાઓની ૧૨૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ સમયને આળખા. વ્હારે ધાઇને મરા ? અશિક્ષિતાને શિક્ષિત બનાવીને મરે ! દેશ વિદેશમાં તમારા જ્ઞાનની સુગંધ ફેલાવીને મરે ! આમ મરશે। ત્યારે જ મરણ સફલ છે. મહાવીરના નામે પેાતાની વાહ વાહ ગવરાવી મરવામાં મજા નથી. સમાજધર્મનું ભલુ કર્યા સિવાય મરવામાં સુખ નથી ? મર્યા પહેલાં મળેા. એક બીજા આપસમાં મળેા ! વિચારાની લેણુ દેણુ કરો. સમાજનું ભવિષ્ય વિચારેા. ભવિષ્યને માટે સાધુસંસ્થાનું બંધારણ માંધા. ઉપદેશની ધારા કેવી રીતે વ્હેવરાવવી, એની એક લકીર ખીચા. આપસની ઈર્ષ્યાએ અને દ્વેષાના ત્યાગ કરી દ્યો. અને પુન: પણ કહુ છુ કે–મર્યા પહેલાં જરૂર મળેા. નિહ તેા જીવનની આખરે પણ તમારા ઉપર એ કલંક ચાંટેલુ જ રહેશે કેઃ— '' भिक्षुको भिक्षुकं दृष्ट्वा श्वानवत् घुघुरायते 11 "" ૧૨૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ ૪૭) mmmmm? ૨ સુધારે. હું Emmanmi જ્યારે જ્યારે જે જે વસ્તુ બગડે છે, ત્યારે ત્યારે તે તે વસ્તુને સુધારવાની જરૂર પડે છે. જે તે વસ્તુને ન સુધારવામાં આવે, તે તેને બગાડે વધતા જાય છે, અને આખરે એ વસ્તુને સર્વથા નાશ થાય છે. આ સત્ય એટલું બધું સ્પષ્ટ અને જગજાહેર છે કે–એમાં કોઈ પણ માણસ “કિન્તુ ” કહેવાને તૈયાર થઈ શકે નહિં. તેમ છતાં, ઘણી વખત જોવામાં આવે છે કે વસ્તુ ગમે ૧૩૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ સમયને આળખા. તેટલી સારી હાય, ગ્રાહ્ય હાય, આદરણીય હાય છતાં, કાઇ કોઇ વાતને! માણસને એવા દુરાગ્રહ પડી જાય છે કે જેના પ્રતાપે પેલું દીવા જેવું સત્ય સ્વીકારવા જેટલું પણ આદા થતુ નથી. જૈન સમાજની પરિસ્થિતિને ઊંડા અભ્યાસ કરનાર સહેજ સમજી શકે તેમ છે કે–સમાજને દિવસે દિવસે હ્રાસ થઇ રહ્યો છે, અનેક પ્રકારના નવા નવા કલેશે। ઉદ્દભવી રહ્યા છે, વીસમી સદી જેવા જાગતા જીવતા જમાનામાં પણ–ઉદાર જમાનામાં પણ જૈનધર્મ –જૈનસમાજ નિંદાઇ રહ્યો છે, એ આપણી ઉપર્યુક્ત મૂર્ખાઇના કારણે છે. રૂઢીના પૂજારીએ શુ એ વાતને નથી સમજતા કે રૂઢી, એ તા સામાજિક પ્રથા છે? જ્યારે જ્યારે જેવી જેવી પ્રથાની જરૂરત પડે છે, ત્યારે ત્યારે સમાજ, પેાતાની અનુકૂળતાને માટે એક પ્રથા ખાંધી લે છે. વળી સમય જતાં એ પ્રથા ઘસાઈ જાય છે, ને નવી ઉત્પન્ન થાય છે. આ વસ્તુ સમજે છે, જરૂર સમજે છે, એટલુંજ નહિં, પરંતુ પાતે પણ કુદરતના એ નિયમને ખાધ્ય નિર'તર થતા જ આવે છે. પુરાણી રૂઢીઓ દૂર કરાવે છે, નવી રૂઢીઓ ઉત્પન્ન કરાવે છે, છતાં એમની દૃષ્ટિમાં આવી ગયેલા કાઇ સુધારક એમ કહે તે તેઓ કહેવાને તૈયાર થશે કે ખિલકુલ ખેાટી કે-“ વાત છે. જૂની રૂઢીના નાશ થઇ જ કેમ શકે. આજકાલના સુધારકા ધર્મના નાશ કરવા બેઠા છે. નાસ્તિકે છે, અધમી છે. એમની સાથે અસહકાર કરવા જોઇએ, ” ઇત્યાદિ ઇત્યાદિ. "" ૧૩૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ સુધારા. આવી આવી મૂર્ખતાભરી વાતા નીકળે ત્યારે વિચારકા અને સમજુ માણસા, એ મૂર્ખતાઇ ઉપર હસે, અથવા એવા ધર્મગુરૂઓની નિંદા પણુ કરે તેા તેમાં અજાયખી જેવું શું છે ? રૂઢીના ગુલામે ગમે તેમ પછાડા કરે, પરંતુ શાસનના શુભેચ્છકેએ, ધર્મના પ્રેમીએએ, સમાજની દાઝ ધરાવનારાઓએ ખૂબ સમજી રાખવાની જરૂર છે કે–સમાજમાં સુધારાની અત્યંત આવશ્યકતા છે. જૈન સમાજની જુદી જુદી સ્થિતિઓનું ખારિકાઇથી અવલેાકન કરનાર જોઈ શકશે કેપ્રત્યેક અંગમાં સડા પેઠા છે, કચરો ભરાયેા છે, મેલ ચઢી ગયા છે, અને ટુકમાં કહીયે તેા સમાજના શરીરમાં ખરેખર ક્ષયરોગ લાગુ પડ્યા છે. છે કોઇ સુધારનાર ડાકટરે ! છે કાઇ સુધારનાર સાચા સુધારકા ! જરા મંદિરમાં પ્રવેશ કરે! એ શાન્તિનાં સ્થાના અશાન્તિનાં ધામા નથી ખન્યાં શું? પા કલાક એકાન્તમાં એસીને વીતરાગદેવની મુખમુદ્રા સ્હામે ષ્ટિ રાખી તમે ધ્યાન કરવા માગેા તેા થઇ શકે તેમ છે ? ધ્યાન રાખો, દોષ મંદિરને કે એ વીતરાગદેવની મૂર્ત્તિના નથી. એ દોષ ભક્તોની ભક્તિની ઘેલછાના છે. એમના અવિવેકને છે. ભક્તિની મર્યાદાની અતિરેકતાનેા છે. આ ઘેલછા સુધારવી જરૂરની નથી શું ? એ અવિવેક મટાડવા જરૂરનેા નથી શું? એ અતિકતા ઠેકાણે લાવવી જરૂરની નથી શું ? ૧૩૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખે. જરા શ્રમણાલ-ઉપાશ્રયમાં જાઓ. જુએ, એ ઉપાસરા ઉપાસરા છે કે અપાંસરા છે? શાન્ત મુખમુદ્રાવાળા મુનિરાજનાં દર્શન કરતાં જ તમારી ઈચ્છા ન હોય છતાં શિર ઝુકી પડે. “મહાનુભાવ” “દેવાણુપ્રિય” ઈત્યાદિ મધુર શબ્દથી અને ભલે શબ્દનું લાલિત્ય ન હોય, પરંતુ સીધા અને સરલ હદયના ઊંડાણમાંથી નીકળતી એ જ્ઞાનમિશ્રિત વાધારાથી તમારા હૃદયે ભીનાં બની જાય. પણ આના બદલે વિકરાળ મુખાકૃતિવાળા મહામુનિરાજને, શેરને પણ શરમાવી નાખે એવા ડોળા ફાડી ફાડીને તમારી હામે ગર્જના કરતા મહાત્માને, “બદમાસ” “દાંભિક,” “દુષ્ટ,” “નાસ્તિક,” “ધર્મભ્રષ્ટ,” અને એથીયે આગળ વધેલી સરસ્વતીનાં સુભાષિત સંભળાવતા જુઓ, તે તે અપાંસરાઓને પાંસરા–સાચા ઉપાશ્રય-શ્રમણાલય બનાવવાની જરૂર નથી શું? આ તે ઉપાશ્રયને બાહ્ય દેખાવ. પરંતુ આંતરસ્થિતિ તપાસતાં તે મને એમ જણાય કે આ મુનિરાજ એટલે હેટી પેઢીના કારભારી. દિનભર ગૃહસ્થની સાથે જાહેરમાં કે ખાનગીમાં ગામગપડા ચાલી રહ્યા હોય, દક્ષાના ઉમેદવારને સંતાડવા, નસાડવા માટે નાનાપ્રકારના પ્રપંચે થઈ રહ્યા હોય, ખાનગી ગૃહસ્થા દ્વારા રૂપિયાની લેવડ–દેવડ થઈ રહી હોય, તેજી-મંદીના તમાસા ચાલી રહ્યા હોય, પુસ્તક, પડાં, પાતરાં, ઘા, દંડાસણે વિગેરે ઉપકરણોના પટારા ભરાઈ રહ્યા હોય, અને એવા પ્રકારની ૧૩૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ સુધારે. બીજી—તીજી ધમાલે ચાલી રહી હોય તે શું તે જીવનમાં, તે પ્રવૃત્તિઓમાં ફેરફાર કરવાની જરૂર નથી શું ? હવે કઈ ગામમાં કોઈ પન્યાસજી કે આચાર્યજી મહારાજ ઉપધાન કરાવતા હોય ત્યાં જઈને જુઓ. ઉપધાન જેવી આત્મવિકાસ કરનારી તપસ્યા માટે પણ જે ટેકસ લેવાતા હોય, અને એવી બીજી રીતે જબરદસ્તીઓ કિવા ગોટાળાપંચક ચાલતા હોય, તો શું ત્યાં સુધારાની જરૂર નથી ? આવી જ રીતે ઉજમણું, પ્રતિષ્ઠા, સંઘ, સ્વામિવાત્સલ્ય અને એવી જે જે ધાર્મિક ક્રિયાઓ જે સમયને જોયા સિવાય, અંધાધુંધી પૂર્વક થતી હોય અને તે કિયાએ, ભલે ધર્મના ઓઠા નીચે થતી હોય, પરન્ત એનાથી જે સમાજનું અહિત થતું હોય, તો શું સુધારાની જરૂર નથી ? સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો–આજે એકેએક અંગ સડી રહ્યું છે. આજે સમાજના ધનાઢયો, પિતાની ઉદારતાને પ્રવાહ એવા માગે વહેતો કરી રહ્યા છે કે જેથી સામાજિક દષ્ટિએ લાભ થવાને બદલે ઉલટું નુકસાન થઈ રહ્યું છે. ધનાઢયોને ગરીબ કે સાધારણ વર્ગની જરા પણ ચિંતા નથી. સાધુએ-ખાસ કરીને આગેવાન સાધુઓ પોતાની વાહવાહમાં પડ્યા છે. અને પિતાની સત્તાને દર ચલાવવા તનતોડ મહેનત કરી રહ્યા છે. જાતિની જાતિયે આપણી નાદરશાહી અથવા બેદરકારીના પરિણામે જૈન ધર્મથી ૧૩૫ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #149 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખે. રહ્યા છે. સારા પડી એટલી બધી વિમુખ થઈ ઈતર ધર્મોમાં ભળી રહી છે, સાધુઓમાં સડે પેઠે છે, વૈમનસ્ય વધ્યું છે, શિષ્યમની માત્રામાં એટલે બધો વધારે થયે છે કે એની આગળ ધર્મની નિંદા એ કંઈ ચીજ સમજવામાં આવતી નથી. સંગઠન અને વૈરાગ્યના અભાવે નવયુવક સાધુઓ સમુદાયથી અલગ પડી અનેક પ્રકારના અધર્મો ફેલાવી રહ્યા છે. સામાજિક કુરૂઢિઓ પણ એટલી બધી વધી પડી છે કે જેના પાપથી આખો સમાજ ડૂબી રહ્યો છે. કેળવાયેલ વર્ગ વાતે કરવામાં–બીજાનાં છિદ્રો જોવામાં–કાઢવામાં શૂરેપૂરો છે, પરન્તુ કરવું ધરવું કંઈ નથી. ગૃહસ્થોના પક્ષપાત, અને સાધુઓની ઈર્ષ્યાઓના કારણે આપણું સંસ્થાઓ પણ શિથિલતામાં આવી રહી છે. એક તરફથી આખા દેશમાં, બાળકે અને નવયુવકોમાં શારીરિક સમ્પત્તિઓ પ્રાપ્ત કરાવવા માટેનાં આજોલને ચાલી રહ્યાં છે, જ્યારે જેનસમાજના ધર્મગુરુઓ એમાંયે પાપ માની એને વિરોધ કરી રહ્યા છે. સાધ્વીઓની સંસ્થા, કે જે સંસ્થા, વ્યવસ્થિત રૂપે અને ઉપયોગિતાપૂર્વક કામ કરતી હોય, તો આખા સમાજની સ્થિતિ સુધારી શકે, તે સંસ્થા તે અત્યારે સાવ નિરૂપયેગી બલ્ક ભયંકર હાનિર્ધારૂપ હય, એવું કેટલાકના દિલમાં ભાસી રહ્યું છે. આપણું કેન્ફરન્સ જેવી સંસ્થા બંધ થવાના પ્રમાદે ચાલી રહી છે. મંદિરની મિલકત જૂઓ તે ટ્રસ્ટીઓના તાગડાધન્નાના કામમાં આવી રહી છે. ન તેના હીસાબે કે ન તેના ખીતાબ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ સુધારે. આમ એકે એક અંગનું બારિકાઈથી અવલોકન કરીયે તે ખરેખર સમજાય છે કે–પ્રત્યેક અંગમાં સુધારાની જરૂર છે. પ્રત્યેક અંગમાં પેઠે સડે દૂર કરવાની જરૂર છે. પ્રત્યેક અંગમાંથી ફૂડો-કચરે કાઢવાની જરૂર છે. પણ એ સુધારો કરે કોણ? એ સડે કાઠે કોણ? સુધારકસાચા સુધારકે જ એ કામ કરી શકે. અને અએવ સાચા સુધારકોની સમાજમાં આવશ્યકતા છે. સાચા વીરેની જરૂર છે, આત્મભેગીઓની જરૂર છે. બળવાખોરોની જરૂર છે, એક એક અંગને બારીકાઈથી તપાસનારા દીર્ઘ દૃષ્ટિઓની જરૂર છે. આ સુધારકે સાચા સુધારકે જોઈએ, પરંતુ સુધારક થવું એ કંઈ છોકરાઓના ખેલ નથી. સુધારક થવું, એટલે આદર્શ બનવું, સુધારક થવું એટલે ત્યાગની મૂર્તિ થવું. સુધારક બનવું એટલે બે ફિકર ફકીર થવું. જ્યાં સુધી સાચા સુધારક ન બનાય, ત્યાં સુધી પિતાના કાર્યની સફળતાની આશા રાખવી એ આકાશથી પુષ્પ મેળવવાની આશા રાખવા બરાબર છે. હવે સાચે સુધારક તે છે કેજે પહેલાં સ્વયં સુધરે છે. પિતાના જીવનને પહેલાં સુધારવું, એ સુધારકના ક્ષેત્રનું પહેલું પગથીયું છે. અનીતિમય જીવન ગાળનાર, પિતાના–સાધુ કે ગૃહસ્થ–ધર્મથી દૂર થનાર સુધારક કદિ બની શકતા નથી. હૃદયની સાચી દાઝથી ૧૩૭ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #151 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખો. સુધારક થનારને-સુધારાના ક્ષેત્રમાં યાહામ કરનારે પહેલાં પોતાના આત્માને ખૂબ કેળવવાની જરૂર છે. બીજી બાબત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે સુધારો એનું નામ નથી કે મૂળમાં કુઠાર નાખ. મૂળ વસ્તુનો નાશ ન કરતાં, જેટલા અંશમાં બગાડે થયે હોય, તેટલા અંશમાં સુધારે કર, એનું નામ સુધારે છે. મંદિરમાં, ભગવાનની પૂજા વિગેરેમાં વધી ગયેલા અવિવેકના કારણે મંદિર, મૂર્તિ કે પૂજા-પાઠનું ખંડન કરવું, એનું નામ સુધારો નથી. આવી જ રીતે બીજી બધી બાબતમાં સમજવાનું છે. વળી સુધારો કરાવવા ઈચ્છનારે સ્વયં આચરણ બતાવવું જોઈએ. સુધારકોએ સ્વામિ વિવેકાનંદે પોતાના શિષ્યને કહેલા શબ્દો સ્મરણમાં રાખવા જેવા છે. જગતને સુધારવાની જે તારા મનમાં ઇચ્છા હોય તો તું પોતે સુધર.' અવિધિથી થતાં સામાયિકો તરફ સુધારકેને અભાવ થતો હોય અને તેઓ બીજાઓને શુદ્ધ સામાયિક કરાવવા ચાહતા હોય, તો તેમણે સ્વયં શુદ્ધ સામાયિક કરી બતાવવું. એમ જે જે વસ્તુમાં આપણે સુધારો કરાવવા ઈચ્છતા હોઈએ, તે તે વસ્તુનું શુદ્ધ રીતે સ્વયં આચરણ કરવું. મને લાગે છે કે ઘણું ખરી બાબતમાં તો આપણું અને આપણા મિત્રોનું દેખતાં દેખતાંજ ૧૩૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ સુધારે. વગર બેલે સુધારે થતો રહેશે. કઈ વસ્તુમાં કદાચ બલવાની પણ જરૂર પડે, તે તે અલ્પ ૪. વધારે નહિં જ. સુધારકે જે એમ સમજતા હોય કે- સાધુ પોતાની આવશ્યકીય ક્રિયાઓને ન કરે, અને સુધારાની વાતો કરે, તેથી તે સુધારક, અને જ્યારે તે મોટર કે રેલમાં બેસવા લાગે, એટલા માટે સુધારક, તે તે ખરેખર ભૂલ કરે છે. ધર્મનું રક્ષણ–પાલન, એ સાચું સુધારકપણું છે. ધર્મને છોડે, ધર્મ કિયાએથી દૂર થવું, એમાં બહાદુરી શી છે? બહાદરી શુદ્ધ રીતે ધર્મના પાલન કરવામાં છે. બગડેલાને સુધારવું, એનું નામ સુધારે છે. બગડેલાને સાવ છોડી દેવું, એનું નામ નાશકતા છે. ઉચ્છેદકતા છે આપણે સુધારક બનવું છે. ઉછેદક નથી બનવું. સુધારકની પહેલી હાકલ “સમયને ઓળખ” એ હેવી જોઈએ. અને પહેલાં સ્વયં સમયને ઓળખ જોઈએ. કેટ, પાટલુન ને નેકટાઈ કલર લગાવવાં, એ સમયને ઓળખ્યાનું લક્ષણ નથી. અથવા કેવળ લેકચર બાજી ઝાડી, એ પણ સમયને ઓળખ્યો ન કહેવાય. સમયને ઓળખનારે તે છે કે-જે સમાજ કે ધર્મને માટે પોતાના દ્રવ્યને, સમયને અને શરીરનો ભેગ આપવાને યથાશક્તિ તૈયાર થાય. આજના સુધારકમાંના ઘણા ખરા જેટલી સુધારાની વાત કરે છે, એમાંનું અપાશે પણ સમાજનું કંઈ ઉકાળવા તૈયાર થતા હોય, તો તેઓ ઘણું કામ કરી શકે. ૧૩૯ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #153 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખે. ઘણુ ખરા તે “સુધારકના ખાં” માં ખપવું છે, અને વખત આવે “ચઢ જા બેટા સૂળીપર, અલ્લા અચ્છા કરેગા” વાળી કહેવતને ચરિતાર્થ કરતા જોવાય છે. સવા ખાંડી બલવા કરતાં સવાપાસેર પણ કરી બતાવવું, વધારે સારું છે. સુધારક! જાગ્રત થાઓ. મહાવીરના શાસનમાં અત્યારે સાચા સુધારકોની ઘણું જરૂર છે. ડગલે ને પગલે જરૂર છે. આજે જેનધર્મ ગુજરાત અને કાઠિયાવાડના એક ખાચિયામાં જઈ પડયો છે, તેને બહાર કાઢી દેશદેશાંતરમાં ફેલાવનારા–પ્રચાર કરનારા સુધારકની જરૂર છે. જેને સમાજમાં કેટલાક સાધુઓ અને ધનાઢય ગૃહસ્થો તરફથી જે ગુરૂડમવાદ ચાલી રહ્યો છે, એ ગુરૂડમવાદને દેર તેડી નાખવા માટે સુધારકેની જરૂર છે. રૂઢીવાદે જૈન ધર્મને ખરેખર ઝાંખો પાડે છે, કલંક્તિ કર્યો છે, એ રૂઢીવાદને ઉછેદ કરવા માટે સુધારકેની જરૂર છે. સુધારક! તમારી કયાં જરૂર નથી ? મહાવીરની સાચી ભાવના, મહાવીરને ધર્મની સાચી ઉદારતા આજે તમે કયાં જૂઓ છે? એ સાચી ભાવના અને સાચી ઉદારતા પૃથ્વીપટ પર મૂકવા માટે બહાર પડે. પણ જરા ધ્યાનમાં લેશે? પહેલાં જ કહી ચુક્યો છું કે સુધારક થવું એ હેલું નથી. પહેલાં સ્વયં આદર્શ બનવાનું છે. પહેલાં સ્વયં સુધારવાનું છે, પછી બીજાને કહેવા જવાનું છે. બીજાને કહેવા જતાં ઘણું ઘણું મુશ્કેલીઓના ૧૪૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ સુધારે. સામનો કરવા પડશે. ધણુ ઘણુ તિરસ્કાર અને અપમાનો સહવા પડશે. જોતિબહાર કે સંઘબહારના ડેાળા તમને ડરાવી મારશે. “નાસ્તિકે ”, “અધમિઓ, “મિથ્યાત્વીએ” “ધર્મધ્વંસકે”નાં વમય બાણે તમારી છાતીમાં સુંસરા નીકળે, એવી રીતે તમને આવી વળગશે. છાતી મજબૂત રાખજે. દઢ પ્રતિજ્ઞ થજે. સંગઠન બળ વધારીને બહાર આવજે અને પેલા લૂથર કે લુથરના સાથી સુધારકને પૂછીને બહાર આવજે કે સુધારાના ક્ષેત્રમાં બહાર પડતાં–મેદાને જંગમાં ઉતરતાં તેમને કેટલી મુશ્કેલીઓ પડી હતી. ખૂબ ધ્યાનમાં રાખજે કે એ રૂઢી-રાક્ષસી મારતાં મહાભારતે લઢવાં પડે, એ જ્ઞાતિ કિલ્લા તોડતાં બહુ જંગ ખેડાવા પડે. સાચું સ્વાતંત્ર્ય સાધતાં કંઈ બત્રીસા દેવા પડે, પૂછે લૂથર-સુધારકને, આગમાં બળવા પડે. આટલુ સામર્થ્ય, આટલી દઢતા હોય તે સુધારક થશે અને સુધારા કરવા બહાર આવજે. વિજય જરૂર છે! ૧૪૧ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #155 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) જંગલી જાનવરોની હિંસા. || એક દેશી રાજાએ પેાતાના શહેરમાંનાં કૂતરાઓને નાશ કરવા ત્રણ ચાર શિકારીએ રાખી ધર્મ સ્થાનકા હાય કે બજાર હાય, હિંદુવાડા હાય કે મુસલમાનવાડા હાય, જ્યાં કૂતરૂ દેખાય, તેને ગાળીથી વિંધી નાખવાના હુકમ કાઢેલા. સ્વસ્થ ગુરુદેવ વિજયધર્મસૂરિ મહારાજે, એ પ્રજાના દુશ્મન રાજાને જ્યારે તેની એ ક્રૂરતા–નિ યતા દૂર કરવા સંબંધી ઉપદેશ આપ્યા, ત્યારે તેણે એક વિચિત્ર જવાબ આપેલા, આજ પણ અગિયાર વરસે મને યાદ છે. ૧૪૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ જંગલી જાનવાની હિસા. કૂતરાની જાતિ મનુષ્યની જાતિ સાથે ન હોવી જોઈએ. રાત્રે અમે પાડે છે, અને તેથી મારી અને પ્રજાની નિદ્રામાં ભંગ થાય છે” કેટલે વિચિત્ર જવાબ ? વચનની નિરકુશતાની કંઈ હદ છે? પતે તે ગામથી લગભગ ચારેક માઈલ દૂર રહેતા, છતાં ગામનાં કૂતરાંની રંજાડ અમને હેરાન કરતી. પ્રજા તો બિચારી એ કૂતરાને રોટલા ને શીરે ખવરાવી પાલન કરતી. આખરે યુક્તિવાદમાં એ રાજાજી લાજવાબ બન્યા, ત્યારે કહે: “ભલે હું નરકે જાઉં” બસ ખલાસ! છતાં ગુરુદેવે તે એ જવાબ આપે કે “ના, એ નહિ બને. નિઃસ્વાર્થતાપૂર્વક તમને સાચે સાચું સંભલાવી, અમે તમને સત્યનું ભાન કરાવીશું અને નરકે જતા અટકાવીશું.” અતુ. આ તે માત્ર એક પ્રસંગની વાત હતી. પરંતુ અહિં કહેવાનું જે છે તે આ છે. જેઓ કૂતરાને મારી નાખી કૂતરાંની જાતિને નાશ કરવા ઈચ્છે છે-ઈચ્છયા છે—હજારે પ્રયત્નો કરી ચૂક્યા છે, તેઓ પોતાની ઈચ્છાને કદિ પણ પૂરી પાડી શકયા નથી. એ અને એમના કદાચ બાપદાદાઓ પણું કૂતરાં મારતા આવ્યા હશે, પરંતુ કૂતરાં તે એટલાં ને એટલાં જ, બલકે એથી વધારે જ દેવાયાં છે. એક શિકારી રાજવીની સાથે વાત થતાં, એમને પૂછવામાં આવ્યું કે-“તમે હરિણુ અને સસલાં જેવાં નિર્દોષ જંગલની શોભારૂપ જાનવરોને શિકાર શા માટે કરે છે? ---- ૧૪૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ સમયને આળખા. એ તમારૂં શું ખગાડે છે ? ” પાતે કેવળ શેાખની ખાતર જ એ નિર્દોષ પ્રાણીઓના શિકાર કરે છે, છતાં જાણે કે યુક્તિવાદમાં હું હરાવી દઉં, એમ ધારી જવાબ આપે છે:–“ હિરણ, એ અમારી ખેતીને ઘણુ નુકશાન પહોંચાડે છે. માટે એ જાતિના નાશ કર્યે જ છૂટકા. ” આના ઉત્તર સીધેા અને સરલ જ છે. ભારતવર્ષ માં શિકારીઓના પાર નથી. શિકારી વર્ષોનાં વર્ષોથી થતા આવ્યા છે, છતાં હહરણની જાતિના કાઇપણ દેશમાંથી નાશ થયા કાઇએ જાણ્યા છે ? એટલુજ નહિં પરન્તુ જે પ્રાન્તમાં હરિણાના શિકાર કરવામાં આવે છે, એ પ્રાન્તમાં, ખીજા– નહિ શિકારવાળા પ્રાન્તા કરતાં વધારે ઉપજ થાય છે, એમ કહેવાનું સામર્થ્ય તેઓ કરી શકે તેમ છે? એકજ દેશી રાજ્ય જોધપુર. ચાક્કસ વર્ષો પહેલાં, જ્યારે કે તે રાજ્યમાં હરિણાદિના શિકાર નહિ થતા હતા, ત્યારે અત્યારની અપેક્ષાએ તે વખતની પ્રજા શું દુ:ખી હતી ? શું તે વખતે અનાજ નિહ પાકતું હતું? ન કેવળ જોધપુર જ, જ્યાં જ્યાં પહેલાં શિકાર નહિ થતા હતા, અને અત્યારે થઇ રહ્યા છે, એ બધાં સ્થાનામાં અત્યારના કરતાં પહેલાં અનાજ ઓછું પાકતુ હતું, અથવા તે વખતના મનુષ્યા દુ:ખી હતા, એવુ કહેવાને કાઈપણ સમર્થ થઈ શકે તેમ નથી. ખલ્કે વસ્તુસ્થિતિ તા તેથી ઉલટી જ દેખાય છે. એટલે કે પહેલાંના પાક, એ અત્યારે પાક રહ્યો જ નથી. પહેલાંનું સુખ, ૧૪૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ જંગલી જાનવરની હિંસા. એ અત્યારે સુખ રહ્યું જ નથી. શિકારે કરીને જાનવનું અસ્તિત્વ ઓછું કરી ખૂબ અનાજ ઉત્પન્ન કરવાની ભાવના રાખવાવાળા, એથી ઉલટું જ અનુભવી રહ્યા છે. આથી જરા આગળ વધીએ. મનુષ્ય જાતિમાં એક એવો વર્ગ છે કે-જેઓ એમ માને છે કે-વાઘ, ચિત્તા, સાપ, વિંછી વિગેરે જાનવર કે જેઓ મનુષ્યજાતિને ફાડી ખાય છે, મનુષ્યને ડંખ મારીને વેદના ઉત્પન્ન કરે છે, બલકે પ્રાણુ પણ લઈ લે છે, એવાં જાનવરોને તે જરૂર મારવાં જોઈએ. અને તેમ કરીને તેનું અસ્તિત્વ ઘટાડી દેવું જોઈએ. આવું માનનારે વર્ગ ઘણો મટે છે; બકે જેઓ માંસાહાર નથી કરતા, શિકાર નથી કરતા, અને જીવદયાના હિમાયતી કહેવરાવે છે તેમાં પણ છે. ઘણા ક્ષત્રિય, બ્રાહ્મણે, અને વૈશ્ય પણ-કે જેઓ શિકારાદિમાં નથી માનનારા, અને પિતાને પરમ ઈશ્વરભક્ત કહેવરાવે છે, તેઓ પણ ઉપરની વાતમાં માને છે. અને કદાચિત્ એવા હિંસક પ્રાણીને પિતે નથી મારતા, તે પણ બીજાની પાસે કરાવવામાં, કિંવા કોઈએ માર્યો હોય તે તેની અનુમોદનામાં અધર્મ પાપ તો નથી જ માનતા. કારણ કે–તે જાનવરનું અસ્તિત્વ એ મનુષ્યજાતિને માટે ભયંકર માને છે. તે જાનવરને, તેઓ મનુષ્યજાતિના ગુન્હેગાર સમજે છે. અને ગુન્હાની શિક્ષા આપવી, એ કર્તવ્ય સમજે છે. ૧૪૫ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #159 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખે. આવી હિંસાના સંબંધમાં ખાસ વિશેષ વિચાર કર આવશ્યક છે. ખાસ ખાસ વિચારવાની બાબતે આ છે. ૧ આવી હિંસામાં હિંસાજન્ય પાપ લાગે છે કે કેમ? ૨ આવી હિંસા કરવાને મનુષ્યને હક છે કે કેમ? ૩ આવી હિંસાથી જે ફાયદા મનુષ્યો ધારે છે, તે ફાયદા થાય છે કે કેમ ? હિંસાનું લક્ષણ બાંધવામાં આવ્યું છે. તેષ વૃદ્ધા દુ:વોત્યાન હિંસા, દ્વેષબુદ્ધિથી બીજાને દુ:ખ ઉત્પન્ન કરવું, એનું નામ હિંસા છે. મનુષ્ય આવા જીવોને માટે વિચારે છે કે-આ જીવે અમારા દુશ્મન છે, અમારી માલ-મિલકત કિંવા અમારી મનુષ્ય જાતિને નુકશાન કરે છે. અમારા પ્રાણ હરે છે, આ ભાવના જ તે જીવો પ્રત્યે દ્વેષ જાહેર કરે છે. અને એ શ્રેષ બુદ્ધિથી એ જીવને દુઃખ પહોંચાડવું, એમાં જ જ્યારે હિંસા છે, તે પછી એ જીના પ્રાણ હરણ કરવા, એમાં ભયંકર હિંસા હોય, એમાં વિચારવા જેવું જ શું છે? બલ્ક પ્રાણેને હરણ કરવા એ ન કેવળ હિંસા જ છે, બલ્ક કૂરતા છે. રિદ્ર ધ્યાનની પરાકાષ્ટા છે. એવા રદ્ર પરિણામથી જીવ મહાપાપમાં ડૂબે, એમાં આશ્ચર્ય જેવું જ શું છે ? હવે હિંસાની બીજી વ્યાખ્યા કરીએ: પ્રમાવાનું પ્રષ્યિપોપમાં હિંસા પ્રમાદથી કોઈ પણ પ્રાણને નાશ કરે, એનું ૧૪૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ જંગલી જાનવરોની હિંસા. નામ હિંસા છે. ઉપર્યુક્ત જીવોની હિંસામાં સ્વાર્થ સ્પષ્ટ છે. પોતાના સ્વાર્થની ખાતર નિર્દોષ પ્રાણિઓને મારવામાં પ્રમાદ પ્રત્યક્ષ છે. સ્વાર્થથી કષાય ઉત્પન્ન થાય છે. અને કષાય એ પાંચ પ્રમાદ પૈકીને એક પ્રમાદ છે. એટલે એ વ્યાખ્યાની દષ્ટિએ જોતાં પણ હિંસાજન્ય પાપ અવશ્ય લાગે છે. બીજે વિચાર હકક સંબંધી કરવાનો છે. મનુષ્ય જાતિ એ એક ઉચ્ચ જાતિ છે. બીજા પ્રાણિઓ કરતાં મનુષ્ય જતિમાં કેટલીક બાબતોની વિશેષતા છે, અને એ વિશેષતાના કારણે તેથી હલકી કેટીનાં જાનવરેને મારવાને તેને હકક પ્રાપ્ત થાય છે એ માનવું જ એક પ્રકારની અઘટિત સ્વતંત્રતા અથવા જુલ્મ છે. એમ તે મનુષ્ય જાતિમાં પણ એક એકથી ચઢીઆતી શક્તિઓવાળા મનુષ્ય દેખાય છે, પરન્તુ એ અધિક શક્તિઓવાળા મનુષ્યો હિન શક્તિવાળા મનુષ્યોને મારી નાખવાના સિદ્ધાંત પ્રચલિત કરે તે જગમાં કેઈને જીવવાનું રહેતું જ નથી. મનુષ્ય જાતિનો પણ સંહાર જ થઈ જાય. માટે એ યુક્તિ બિલકુલ બિન પાયાદાર છે કે “અમારી પાસે વધુ શક્તિઓ છે, માટે અમે તેને નાશ કરીએ.” એ તે પિતાના સંહાર માટેનું નિમંત્રણ છે. એક દલીલ એમ કરવામાં આવે છે કે “ તે જાનવરે અમારૂં નુકસાન કરે છે, માટે તેને મારવાનો અમારે હક્ક છે. ” આજ યુક્તિને આગળ કરી સિહ, વાઘ, સાપ, ૧૪૭ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #161 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખે. વિંછી અને છેવટે માંકડ સુધી જીને પણ ઘણું ખરા લેકે મારવાને ઉઘુક્ત થાય છે. પરતુ પ્રાણિઓના સ્વભાવ સબંધી બહુ બારિકાઈથી વિચાર કરનારાઓને માલૂમ હશે કે વાઘ અને સિંહ જેવા કુરમાં કુર પ્રાણિને પણ મનુષ્ય, એક ભયંકરમાં ભયંકર જાનવર તરીકે દેખાય છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો મનુષ્ય જ, એક એવું ભયંકર પ્રાણું છે, કે સંસારના તમામ પ્રાણિઓ તેનાથી ભય પામે છે. મનુષ્ય જાતિ એક સાથે રહે છે એટલે એને પરસ્પરસ એક બીજાને ભય નથી લાગતી, પરન્તુ એ જંગલમાં, કંદરાઓમાં, દરેમાં અને પત્થરની શિલાઓની નીચે સુખથી લપાઈ રહેલાં જાનવરે જ્યારે મનુષ્યને જુએ છે, ત્યારે તેના જીવન ઉપર એક ભયંકર વાદળ ઘેરાઈ આવ્યું હોય એવું એને જણાય છે. એ વાતની ખબર મનુષ્યને ભાગ્યે જ રહે છે. અને જ્યાં સુધી એ ઝેરીલી કે હિંસક જાનવરે પણ આવા ભયથી વ્યાકુલ નથી થતાં ત્યાં સુધી તે મનુષ્ય જાતિ ઉપર હુમલો નથી જ કરતાં. એવાં હજારે મનુષ્ય આપણે જોઈએ છીએ કે જેઓ જંગલમાં રાત દિવસ વિચરે છે. એવા અનેક મનુષ્યનાં ઉદાહરણે આપી શકાય તેમ છે કે જેઓના શરીર ઉપર સાપ અને વિછી ફરી વળ્યા હશે પરંતુ તેઓને કંઇક પણ ઈજા નથી પહોંચાડી. ઘણું માણસે વીંછીને પિતાના શરીર ઉપર ફેરવે છે. બીજાઓ અજાયબીમાં ગરકાવ થાય છે, કહે છે ૧૪૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ જંગલી જાનવની હિંસા. કે “આણે તે મંત્રથી એ વિછીના ડંખનું ઝેર મારી નાખ્યું છે, તેથી તે હાથ ઉપર ફેરવે છે.” પરંતુ તે એક જાતને ભ્રમ છે. વીંછીની ચામડીમાં એક એવા પ્રકારની વિશેષતા છે કે જે તેની પીઠ ઉપર એક અંશ માત્ર પણ સ્પર્શ થશે તો તે ઝટ પિતાને ડંખ ઉપાડી એ સ્પર્શ થયેલી વસ્તુ ઉપર મારશે. જ્યાં સુધી એની પીઠ ઉપર સ્પર્શ ન થાય ત્યાં સુધી તે ડંખ નહિં જ ઉપાડે. અને એનું જ એ કારણ છે કે કેટલાક મનુષ્ય બહુ સાવધાનતાપૂર્વક વીંછીને પોતાના શરીર ઉપર ફેરવે છે. આવી રીતે સાપ વિગેરે જાનવરે પણ જ્યાં સુધી કઈ પણ જાતના ભયમાં નથી આવતા ત્યાં સુધી તે ડંખ નથી જ મારતાં. જ્યારે વસ્તુસ્થિતિ આ છે તે પછી, આપણે, એ જાનવરો આપણું નુકસાન પહોંચાડનાર છે. આપણો જીવ લેનારાં છે, એમ માનવું, એ એક પ્રકારનો જુલ્મ નહિં તે બીજું શું છે? મનુષ્યજાતિને જરા પણ હાનિ ન પહોંચે, એવા પ્રકારના ભક્ષ્યથી પોતાનું ગુજરાન ગુજારી રહેલાં એ નિર્દોષ પ્રાણિઓને, પોતાનું દુઃખ નહિ કહી શકનારાં જાનવરને કેવળ પોતાના સ્વાર્થની ખાતર કે શેખની ખાતર આ સંસારથી વિદાય કરી દેવાં અથવા વિદાય કરી દેવાની બુદ્ધિ રાખવી, એ તો અક્ષમ્ય ગુન્હા જ કહી શકાય. એ જંગલી જાનવરોને પોતાનાં ગુન્હેગાર સમજનારા ખરેખર ભૂલ કરે છે. ભયમાં આવ્યા વિના તેઓ કેઈના ૧૪૯ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #163 -------------------------------------------------------------------------- ________________ ચા કરતાં નથ તિથી હમેશ રે છે, અને સમયને ઓળખે. ઉપર હુમલો કરતાં નથી, બલકે વાઘ, ચિત્તા વિગેરે એ જંગલી જાનવરે તે મનુષ્યજાતિથી હંમેશાં દૂર જ રહે છે. જેઓ આપણાથી બિચારાં નાસતાં ભાગતાં ફરે છે, અને મનુષ્યજાતિથી છુપાતાં ફરે છે, તેઓને ગુન્હેગાર માનવાં એ કેટલો અન્યાય છે? હરણ જેવાં જાનવરે જંગલનું ઘાસ ખાઈને જીવન વ્યતીત કરે છે, કે જેથી મનુષ્યજાતિનું કંઈ નુકસાન જ નથી. બલકે ઘાસ ખાવું, એ તો પિતાની ગરીબાઈ–દીનતા પ્રકટ કરવા બરાબર છે. જે રાજાએ એક રાજાના હજારે માણસની કલ્લ કરી હોય, અને લાખો-કરોડ રૂપિયાનું નુકસાન કર્યું હોય, છતાં તે જ રાજા જે મહેમાં ઘાસનું એક તૃણ લઈને હામે આવે તે તેના બધા ગુન્ડાઓ માફ કરી તેને અભયદાન આપવામાં આવે છે. એક ક્ષણભર ઘાસ લઈને આપણું આગળ પશુ બની આવનાર કટ્ટર દુશ્મનને પણ છોડી દેવામાં આવે છે, ત્યારે હમેશાં આપણું સામે ઘાસ ખાઈને રહેનારાં, અરે આપણાથી ભયભીત થઈને જંગલમાં નાસી જનારાં જાનવરોને મારવાને હક્ક કહે, એ કેટલું બધું ઘેર અન્યાયીપણું છે. - હવે એક બાબતને વિચાર કરવાનો રહે છે. અને તે એ કે જંગલી જાનવની હિંસાથી જે ફાયદે મનુષ્ય ધારે છે, તે ફાયદો થાય છે કે કેમ ? જંગલી જાનવરને નાશ કરવામાં મનુષ્ય મુખ્ય એ ૧૫૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ જંગલી જાનવરોની હિંસા. વિચારે છે કે જંગલી જાનવરને મારી નાખવાથી અસ્તિત્વ ઓછું થઈ જશે, અને તેથી તેના નિમિત્તે થતું મનુષ્યનું મરણપ્રમાણ ઓછું થશે. મનુષ્ય જાતિ પોતાની મૃત્યુ સંખ્યા કમ કરવાને માટે, એ જીવોને નાશ કરવાને જે પ્રયોગ કરી રહી છે, તે આજની નથી. સાપ, વિંછી, વાઘ, સિંહ અને એવાં જંગલી જાનવરને મારવાની પ્રવૃત્તિ કંઈ આજની નથી. એ તો અનાદિકાળથી ચાલી રહી છે. છતાં હજુ સુધી એ જંગલી જાનવરની જાતિને સર્વથા નાશ થયે હોય, એ કેઈપણ દેશને, કેઈપણ સમયને ઈતિહાસ બતાવે છે ખરો ? કદાપિ નહિ. બલ્ક આ પ્રયોગોમાં તે ગમે તેવા હિંસામાં માનનારાને પણ સ્પષ્ટ જણાય છે કે–“બીજાના નાશમાં પિતાને સુખ માનવું, એ ભયંકરમાં ભયંકર ભૂલ છે. જંગલી જાનવને નાશ કરીને મનુષ્યજાતિ પિતાના સુખની ઈચ્છા રાખે છે, એ અજવાળામાંથી અંધારામાં જવાને પ્રયત્ન કરે છે. ઘણું લેકેને ખબર નહિ હોય કે ખુદ ગવર્નમેન્ટ મેટાં મોટાં ઈનામે કાઢીને જંગલી જાનવરોને નાશ કરાવે છે. એટલા માટે કે મનુષ્ય જાતિનાં મૃત્યુ એનાથી ઓછાં થાય. પરન્તુ આ પ્રાગમાં એ લેકે કેટલા બધા નિષ્ફળ નીવડ્યા છે, એ “ગેઝેટ ઓફ ઈન્ડીયા ” માં ગવર્નમેન્ટ ૧૫૧ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #165 -------------------------------------------------------------------------- ________________ સમયને આળખા. , એફ ઇન્ડિયા ' ના સેક્રેટરીએ જે વક્તવ્ય પ્રકાશિત કર્યું છે, તે ઉપરથી સ્પષ્ટ થાય છે. સને ૧૯૨૭માં ગવર્નમેન્ટે ૧૩૯૦૦૦ રૂા. જંગલી જાનવરેાના શિકાર કરવાવાળાઓને ઈનામ આપ્યા. ૧૨૫૦ રૂા. સાપને મારવાવાળાઓને ઈનામ આપ્યા. આ ઇનામના પરિણામે ૨૫૫૦૦ જંગલી જાનવરોનો અને ૫૭૦૦૦ હજાર સાપેાને નાશ કરવામાં આવ્યેા. આટલા દ્રવ્યવ્યય કરીને આટલા જીવાની હિંસાનુ પરિણામ શું આવ્યું છે તે આપણે જોઇએ. જે વર્ષમાં ૧૪૦૨૫૦ રૂપિયા તે જંગલી જાનવરે અને સાપેાને મારવામાં ખરચાયા છે તેજ વર્ષ એટલે સ. ૧૯૨૭ માં જંગલી જાનવરો અને સાપેાના કારણે ૨૧૩૫૪ માણસાનાં મૃત્યુ નોંધાયાં છે, જેમાં ૨૨૮૫ માણસા વાઘ વિગેરે જંગલી જાનવરાના કારણે અને ૧૯૦૬૯ સાપેાનાં કારણે. મુખી તેા એ છે કે સં ૧૯૨૫ માં ૧૯૬૨ માણુસા જંગલી જાનવરેએ ખાધાં, સં. ૧૯૨૬ માં ૧૯૮૫ માણસા ખાધાં, જ્યારે જે વર્ષોમાં એક લાખ એગણચાલીસ હજાર રૂપિયા ખરચીને ૨૫૫૦૦ જંગલી જાનવરાના સંહાર કરવામાં આવ્યે છે, તે વર્ષોમાં ૨૨૮૫ મનુષ્યેાના સંહાર તે જંગલી જાનવરા દ્વારા થયા છે અને ૧૯૦૬૯ મનુષ્યા સાપા દ્વારા મર્યા છે. ૧૫૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ જંગલી જાનવરેની હિસા. ઉપરના સરકારી આંકડાઓ ઉપરથી કોઈ પણ વાચક સહજ સમજી શકે તેમ છે કે પ્રતિ વર્ષ જંગલી જાનવરેને સંહાર જેમ વધારે વધારે કરવામાં આવ્યો છે, તેમ તેમ તે જંગલી જાનવરે દ્વારા મનુષ્યોને સંહાર વધારે વધારે થઈ રહ્યો છે. અર્થાત્ જેમ જેમ જાનવરને વધારે મારવામાં આવે છે, તેમ તેમ તે જાનવરોની સંખ્યા વધતી જ જાય છે. આફ્રિકાદેશમાં વાઘ સિંહ ઘણું થાય છે. લગભગ તે દેશના રહેવાસીઓ મોટે ભાગે શિકારી છે. શિકારે પૂબ થાય છે, છતાં આફ્રિકા તો એને એજ વાઘ-સિંહને દેશ રહ્યો. એનું અસ્તિત્વ હજુ સુધી ઓછુ નથી થયું. મારવાના પ્રયોગમાં આનાથી વધારે નિષ્ફળતા બીજી કઈ હોઈ શકે? કહેવાની કંઈક જ આવશ્યક્તા નથી કે જેમ જેમ જીવોની હિંસા વધારે કરવામાં આવે, તેમ તેમ તેની ઉત્પત્તિ વધતી જ જાય છે. એક સામાન્યમાં સામાન્ય અનુભવની વાત છે કે જે લોકે માંકડને મારતા નથી તેઓના ઘરમાં ક્વચિત્ જ માંકડ થતા આપણે જોઈએ છીએ, જ્યારે મારનારાઓ ભાગ્યે જ માંકડના ઉપદ્રવથી બચેલા રહે છે. જે પ્રાન્ત અને ગામે હિંસક છે, હિંસા કરનારાઓની વસ્તી વધારે છે, એ પ્રાન્ત અને ગામમાં એવાં ઝેરીલાં જાનવરની ઉત્પત્તિ વધારે જ હોય છે, અને તેનાથી તેનાં મૃત્યુ પણ વધારે થાય છે. ૧૫૩ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #167 -------------------------------------------------------------------------- ________________ સમયને આળખા. હું અમારા શિવપુરીના જ ચેડા અનુભવ કહું. શિવપુરીમાં સ્વાભાવિક રીતે ચામાસામાં સાપના અને ઉન્હાળામાં વિંછીના ઉપદ્રવ વધારે રહે છે. અને તેમાં શિવપુરીના સીમાડા, કે જ્યાં સ્વર્ગસ્થ ગુરૂદેવ વિજયધર્મ સૂરીશ્વરજી મહારાજનું સમાધિમંદિર બન્યું છે, એ એક ભયંકર જ ંગલ હતુ. અવાર નવાર ત્યાં વાઘ ચિત્તા વિગેરે આવતા. સમાધિમંદિર બનવા લાગ્યું, મકાના ખન્યાં. વસ્તીની આખાદી થવા લાગી, એટલે તેની આસપાસ અબે માઈલ સુધી હવે એવાં જંગલી જાનવરનું નામે ય સભળાતુ નથી. પરન્તુ પ્રારંભનાં કેટલાંક વર્ષો સુધી વીંછીના અને સાપના ઉપદ્રવ તા ઘણા રહ્યો. અમે અને વિદ્યાથીએ પ્રતિક્રમણ કરતા હાઇએ, તે વખતે ૫-૭ વીંછી એક સાથે ક્રૂરતા ઘણીવાર જોવાતા. તેમને કંઇપણ છેછા ન કરતાં વિદ્યાથીએ ધીરેથી પકડી જરા દૂર મૂકી આવે. બસ, આ સિવાય એને જરા પણ કષ્ટ પહાંચાડવાનું કાઇનું મન ન થાય. આનું પરિણામ એ આવ્યું છે કે આજે ભાગ્યેજ ક્વચિત્ વિંછી કે સાપ દેખાવ દે છે. હવે તેા વિદ્યાર્થીઓ જાણે વીંછી અને સાપના ભાઈબંધ બન્યા છે. વિછીને તા રમતાં રમતાં હાથમાં પકડી દૂર મૂકી દે છે અને સાપને સાંડસામાં પકડીને. જો કે હવે તેા એ જાનવર કચિત જ નીકળેલા દેખાય છે, જ્યારે શિવપુરી ગામમાં આજથી સાત વર્ષ ઉપર જે ઉપદ્રવા જોવાતા, તે જ ઉપદ્રવ અત્યારે પણ ૧૫૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ જંગલી જાનવરોની હિંસા ચાલુ છે. કારણ એ છે કે–જેને કે એવા થોડા જ લોકોને છેડીને બાકીના લોકો એવા જીવોની હિંસા કરે છે. અને તેથી તે જીવોની ઉત્પત્તિ વધતી જ રહે છે. ઉપરની હકિસ્તે ઉપરથી એ સમજવું જરાય કઠિન નથી કે-કેઈપણ જીવની હિંસાથી, જેઓ એમ માનતા હોય કે તે જીવનું અસ્તિત્વ ઓછું થાય છે, તો તે ભયંકર ભૂલ કરે છે. બકે એ દઢતાપૂર્વક સમજી રાખવાની જરૂર છે–જે જીવોની હિંસા જ્યાં વધારે થાય છે, તે જીવની ઉત્પત્તિ ત્યાં વધારે થાય છે. અએવ મનુષ્યજાતિએ, ચાહે જંગલી હોય કે ચાહે ગમે તેવાં હોય, પરંતુ કેઈપણ જીવની હિંસાથી દૂર રહેવું એમાં જ પિતાનું અને પરનું કલ્યાણ રહેલું છે, એટલું જ કહી વિરમું છું. ૧૫૫ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #169 -------------------------------------------------------------------------- ________________ (૪૯ ) LEUSUÇUEUG UÇUSUÇUŞ BHISHESHBigfiglism સંદેશ. LÉLELÇUELSİLSLSLSTS BiEfEringingI]STSTSTS મારા વહાલા વીર યુવકે ! હમણું થોડા દિવસ ઉપર ગુરૂકુળ–ગુજરાનવાલાના કેટલાક યુવકે પરીક્ષા આપવાને અહિં (શિવપુરી) આવેલા, તેઓએ મને કહ્યું હતું કે “જેન યુવક મંડળ પંજાબ” નું અધિવેશન થવાનું છે તે ઉપર સંદેશ મોકલશે. હું સંદેશ મોકલું? સમાજ અને દેશની પરિસ્થિતિ સ્વયં “સંદેશ”નું કાર્ય કરી રહી છે, જેને આંખ છે તે ૧૫૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ સંદેશ. આંસુ વહાવે છે, હૃદય છે તે રૂવે છે, અને બુદ્ધિ છે તે વિચારમાં પડેલ છે. ચિંતામાં ચૂર થઈ રહેલ છે. હું શું બતાવું? શું સમાજ અને દેશની પરિસ્થિતિ તમારાથી છાની છે ? ભાઈઓ, જગદ્ગુરૂ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજના સમય પછીથી જેનસમાજની કમનસીબીનું ચક પ્રારંભ થયું છે. તે દિવસથી આજ સુધી પ્રતિ વર્ષ આઠ આઠ હજાર જેનોની સંખ્યા ઘટી રહી છે. તે મોટો અને હવાઈ ઝહાજેમાં ઉડવાવાળાઓને નહિ, પરંતુ તમારા ધર્મગુરૂઓને–જેના મુનિરાજેને પૂછે કે-જેનસમાજની આર્થિક સ્થિતિ કેવી છે? તે મુનિરાજોને નહિં, જેઓ હેટા શહેરમાં રહીને લક્ષાધિપતિ અને કેટ્યાધિશના ઘરમાં જ ગોચરી જતા હોય અને જેઓ પિતાના માનેલા થોડા ભક્તો પાસે ઉજમણું, ઉપધાન, અને સંઘ તથા એવી બીજી ધૂમધામે કરાવી પિતાની વાહ વાહ પોકરાવતા હોય. પરંતુ તે મુનિરાજોને પૂછજો કે–જેઓ ન્હાના હેટા બધાં ગામમાં વિચરે છે અને લુખી રેલીનો ટુકડે કે જે મળ્યું તે હારી ઉદરપૂર્તિ કરે છે. આજે સમાજના સેંકડે યુવકે આર્થિક કઠિનતાઓના કારણે શિક્ષામાં આગળ વધી શક્તા નથી. આજ હજારો અમારી વિધવા બહેનો પોતાના ચારિત્રની રક્ષા અને ઉદર નિર્વાહ કરી શકે, એવા સાધનોના અભાવથી અત્યાચારિયેના હાથે પડી પિતાને ધર્મ અને જીવન નષ્ટ કરી રહી છે. આજ હજારે નવયુવકે કોઈ પણ ધંધા રોજગારના અભાવે બેકાર બનીને નાના પ્રકારના અધર્મોનું ૧પ૭ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #171 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખે. આચરણ કરી રહ્યા છે. આજે અનેક પેટા જાતિયે અમારી જાતીય સંકુચિતતાના કારણે જેનધર્મને છોડી છેડીને અન્યધર્મોમાં ભળી રહે છે. મિત્રે ! શું બતાવું? જેન સમાજના પ્રત્યેક અંગમાં સડે પેઠે છે. આ સડે નહિં દૂર કરવામાં આવે તે, મારે પૂર્ણ વિશ્વાસ છે કે જેને સમાજને મૃત્યુ ઘંટ બિલકુલ નજદીકજ સાંભળવામાં આવશે. પરંતુ ભાઈઓ, આ સડે કાઢે કેણ? એને સુધારે કરે કેણ? એના માટે મારે તે સંપૂર્ણ વિશ્વાસ કેવળ તમારા ઉપરજ છે–સમાજના નવયુવક ઉપર છે. મારી તે આજે વર્ષોથી એ શ્રદ્ધા બેઠેલી છે કે–અમારી સમાજના નવયુવકે યદિ સમાજમાં આન્દોલન ઉભુ કરશે તે અવશ્ય દશ-પાંચ વર્ષોમાં આશાતીત પરિવર્તન જોઈ શકાશે. પરન્ત મને માફ કરવામાં આવે, હું આની સાથે સાથે એક ઓર વાત કહી લેવા ચાહું છું અમારા નવયુવકેમાં પ્રાય: એક દોષ જોવામાં આવે છે. તે આ છે “બેલે છે બહુ અને કરે છે થોડું.” મારૂં નમ્ર મન્તવ્ય છે કે હવે ખાલી બેલવાનેજ સમય નથી રહ્યો. હવે તે કાર્ય કરવું જોઈએ છે. દાક્ષિણ્ય અને ભીરૂતા એને દૂર કરીને સમાજના ઉદ્ધારના જે જે ઉપાયે માલુમ પડતા હોય, તે તે ઉપાયને હાથમાં લેવા જોઈએ. અને તે ઉપાયને-તે વસ્તુઓને સાથી પહેલાં પોતાના આચરણમાં લાવીને પછી જગની સ્લામે રાખવા જોઈએ. ૧૫૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ સંદેશ. એક સમય હતો, જ્યારે સાધુઓમાં ઘણું જ શિથિલતા પ્રવેશ કરી ગઈ હતી. તે વખતે મહાપ્રતાપી આનંદવિમલસૂરિ બહાર આવ્યા, જેમણે ઘોર તપસ્યાઓ અને શુદ્ધ ચારિત્ર પાલન કરીને ચુપચાપ વિચરી જગને બતાવ્યું કે “સાધુધર્મ આ છે.” કહેવાની કંઈજ આવશ્યકતા નથી કે યદિ તેઓએ આચરણમાં ઉતાર્યા સિવાય કેવળ ઉપદેશ આપવામાંજ સાધુ સંસ્થાને ઉદ્ધાર માન્યો હતો તે તેમના આદર્શ જીવનથી જે સુધારે થયે, તે સુધારો એકલા ઉપદેશથી ન જ થાત. ભાઈઓ, આપણુથી ભલે થોડું થાય પરંતુ કંઈને કંઈ કરી બતાવીને જ બીજાના ઉપર પ્રભાવ નાખવો જોઈએ. ઘરમાં બેસીને વાત કરીએ, કે સભાઓના પ્લેટફેમે ઉપર ચઢીને લેકચરે ઝાડીએ; એની અપેક્ષા આપણે આપણા કર્તવ્યથી–આચરણથીજ કંઈક કરી બતાવીએ, તો તે વિશેષ લાભકર્તા થઈ પડે છે. બેશક, વિચારેને પ્રચાર કરવાને માટે સમયાનુસાર વ્યાખ્યાનાદિની પ્રવૃત્તિ પણ ઉપગી અવશ્ય છે; પરન્તુ તે ત્યારે જ શોભે કે જ્યારે આપણે તે પ્રમાણેનું વર્તન શરૂ કર્યું હોય. આચરણ વિનાને ઉપદેશ શા કામનો છે? મિત્ર, ઉઠે, ઉભા થઈ જાઓ. હવે પ્રમાદમાં પડી રહે વાનો સમય નથી. સમાજને માટે સ્વાર્થ ત્યાગી બનો. તમારી શક્તિને-વિચારોને ઉપયોગ સમાજ અને ધર્મને ૧૫૯ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #173 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખે. માટે કરે. ધર્મના પ્રચારને માટે (સામ્પ્રદાયિક ધર્મ નહિં પરન્તુ મહાવીરના ઉદાર ધર્મના પ્રચારને માટે) યાહેમ કરીને બહાર આવે. તમારા ઉપરજ સમાજની નકાને આધાર છે અને વીસમી સદીના વેગથી પાર કરે? પરન્તુ એક વાત જરા કહી લેવા દેજે. તમને માલમ હશે કે સેવાનું કાર્ય જેવું વિકટ છે, એવું ભાગ્યે જ બીજુ કોઈ કાર્ય હશે. સેવાના ક્ષેત્રમાં ભયંકર કાંટાઓ છે. સેવાના ક્ષેત્રમાં માટી ઑાટી ખાઈઓ છે. સેવાના ક્ષેત્રમાં મીણના દાંતોથી લેઢાના ચણા ચાવવાના છે. ખુબ યાદ રાખજે, કઠિનાઈના પહાડે પાર કરવાના છે. તમને એવા એવા પ્રસંગે ઉપસ્થિત થશે જે વખતે તમે નિરાશ થઈને તમામ કાર્યોથી અલગ થઈ બેસવાની નેબત ઉપર આવી જશે. જેના કલ્યાણને માટે તમે તમારી આહુતિ આપતા હશે, તેઓ પોતે તમને તિરસ્કારશે. તમારી સેવાને ધુતકારશે. તમને દૂર થવાનું કહેશે; પરન્તુ વીરના પુત્રે ! કંઈ હરકત નહિ. જેણે કાર્ય કરવું છે, જેણે સમાજ ધર્મ અને દેશની સેવા કરીને પોતાના જીવનને સાર્થક બનાવવું છે, તેણે ન સ્તુતિની આશા રાખવી ને ન નિંદાની પરવા કરવી. નિંદા અને સ્તુતિ એ તો ભિન્ન ભિન્ન મનુષ્યની ભિન્નભિન્ન મિલકત છે. ભલા, પિતપોતાની મિલકતની તેઓ દુકાને ખોલે, તેમાં આપણે શા માટે હર્ષ શેક કરવો? જેની પાસે જે માલ હોય, તે તેજ ધરે. આપણે તો આપણું કામ કરતા રહેવું ૧૬૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ સંદેશ. જોઈએ. કામ કરવાની ભાવના રાખવાવાળાઓને માટે ક્ષેત્ર ઘણું વિશાળ પડ્યું છે, એટલા માટે મિત્રે ! આવ, બહાર આવે, અને સમાજ તથા ધર્મની સેવાને માટે મેદાને જંગમાં ઉતરે અને તમે તમારા કર્તવ્યથી બતાવી આપે કે– આદર મળો યા ના મળે, અમને કશી પરવા નથી; ત્યમ ફળ મળે, યા ના મળે, તે જાણવા ઈચ્છા નથી. કર્તવ્ય કરવા જન્મ આ, દિનરાત તેમાં રત રહી; ઋણમુક્ત વિશ્વ થકી થવા, કર્તવ્ય કરવું છે અહિં. શાસનદેવ તમને જે સમાજ અને જૈનધર્મની સેવા કરવાનું સામર્થ્ય આપે અને તમારી ઈચ્છાઓ પૂર્ણ થાય, એજ અંતરની અભિલાષા. BE ૧૬૧ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #175 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) મહાવીર–જયન્તી છે વધારે નહિં, માત્ર પચીસ વર્ષ ઉપરની જ વાત છે. જે મહાવીરદેવને આપણે જગદુદ્ધારક માનીએ છીએ, જેઓને આપણે ચરમતીર્થકર ભગવાન તરીકે ઓળખીએ છીએ તે મહાવીરનો જન્મદિવસ કર્યો છે, એની યે ઘણુઓને ખબર ન્હોતી. અને કેટલાક તે એમ જાણતા હતા કે ભાદરવા શુદિ ૧ ને દિવસ એ ભગવાનને જન્મદિવસ છે. કારણ કે તે દિવસે કલ્પસૂત્રની વાચનામાં જન્મત્સવ માનવામાં આવે છે. પરંતુ હવે જેનસમાજની તે અજ્ઞાનતા દૂર થઈ છે. આખી યે ત્રિલેકીમાં જે વખતે દેવલેના દેવ અને ૧૬૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #176 -------------------------------------------------------------------------- ________________ મહાવીર જયન્તી. દેવેન્દ્રોએ તેમ મૃત્યુલેકના મનુષ્યએ જોત્સવ ઉજવ્યો હતા, એ દિવસ–મહાવીર પ્રભુને એ જન્મદિવસ તે ચેત્ર શુદિ ૧૩ને છે, એટલું જ નહિ, પરંતુ એ ચેત્ર શુદિ ૧૩ના દિવસને જેનસમાજે પિતાને એક પરમ પવિત્ર દિવસ માની, તે દિવસે ભગવાન મહાવીર દેવની જયન્તી ઉજવવાને પણ ખાસ્સો પ્રચાર કર્યો છે. કહેવાની કંઈ આવશ્યક્તા નથી કે– છેલ્લાં પચીસ વર્ષોમાં “મહાવીર જયન્તી” લગભગ સર્વત્ર ન્હાના કે મોટા પાયાથી ઉજવવામાં આવે છે. આ દિવસનું માહાસ્ય ન કેવલ સ્વામિવાત્સલ્યાદિ કરવા પૂરતું જ રાખ્યું છે, પરંતુ આ દિવસ, એ જેનેના નહિં પરન્તુ આખા એ આર્યાવર્તન એક ઉદ્ધારક મહાન પુરૂષને જન્મ દિવસ હવાની ખાતરી રાજ્યાધિકારીઓને પણ કરી આપી છે. અને તેનું જ એ કારણ છે કે-કેટલાક દેશી રાજ્યોએ રાજ્યના જાહેર તહેવાર તરીકે આ દિવસને માન્ય રાખે છે. આટલું હોવા છતાં પણ આપણે ભગવાન મહાવીર દેવની વાસ્તવિક જયન્તી” ઉજવવાથી તે હજારે ગાઉ પાછા છીયે, એ વાત મહાવીરના પ્રત્યેક અનુયાયીએ બરાબર સમજવી ઘટે છે. ભગવાન મહાવીર એટલે કોણ? ભગવાન મહાવીરનું મહત્ત્વ કેટલું? ભગવાન મહાવીરના સિદ્ધાન્તો એ કઈ કેટીના સિદ્ધાન્તો? આ બધી બાબતોને જ્યારે જ્યારે વિચાર કરવામાં આવે છે, ત્યારે આપણને સ્પષ્ટ સમજાય છે કે, ભગવાન મહાવીરની જ્યની આપણે જે આકારમાં ઉજવીએ છીએ, મહાવીર ભગવાનની જયન્તી નિમિત્તે આપણે અત્યાર ૧૬૩ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #177 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખે. સુધીમાં જે કાંઈ કર્યું છે, તે સમુદ્રની અપેક્ષાએ એક બિંદુ સમાન પણ નથી. ભગવાન મહાવીર, એ એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના, કીડીથી લઈને ચક્રવર્તિ કે ઈન્દ્ર સુધીના ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ધમી કે ઘરમાં ઘોર પાપી, વ્હાલામાં હાલે મિત્ર કે કઠોરમાં કઠોર દુમિન, ફૂલની માળા પહેરાવનાર પૂજક, કે ખ લઈ મારવા ધાનાર હત્યારે-દરેકના ઉપર એક સરખા સમભાવ રાખનાર, સૌનું ચે કલ્યાણ ચાહનાર, સૌને કલ્યાણને માર્ગ બતાવનાર દયાની મૂર્તિ. ભગવાન મહાવીરના સિદ્ધાન્તો, એટલે રાગ-દ્વેષની હેળીને શાન્ત કરનાર શીતળ જળ. ભગવાન મહાવીરને સિદ્ધાન્ત, એટલે જેમાં કેઈના પણ ઉપર આક્ષેપ-વિક્ષેપ વિના માત્ર વસ્તુધર્મનું પ્રતિપાદન કરનાર નિર્દોષ સંદેશ. આવા પરમ ઉપકારી મહાવીર પ્રભુની જયન્તી, માત્ર એક દિવસ સભા ભરી ભાષણ કરવામાં પરિસમાપ્ત થાય? પૂજા ભણાવવા કે વરઘડે કાઢવા માત્રમાં એની સાર્થક્તા થાય? કદાપિ નહિં. ભગવાન મહાવીર જયન્તી તે ત્યારે જ ઉજવી કહેવાય, કે જ્યારે આપણે એ મહાવીરને સંદેશ પ્રત્યેક ગામ, પ્રત્યેક ઘર, પ્રત્યેક મનુષ્યના કાન સુધી પહોંચાડીએ અને ભગવાન મહાવીરની જયન્તી તો ત્યારે જ ઉજવી કહેવાય કે, આપણે આપણામાંના રાગ-દ્વેષને દૂર કરીએ. ભગવાન મહાવીરની જયંતી તે ત્યારેજ ઉજવી કહેવાય કે આપણે આપણું મમત્વ–અહં પદના કારણે મહાવીરના ધર્મને કલંકિત કરી રહ્યા છીએ, એનાથી દૂર થઈએ. આપણે તીર્થોના ૧૬૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #178 -------------------------------------------------------------------------- ________________ મહાવીર જયન્તી. ઝગડાઓ શાન્ત કરીએ, આપસનાં વૈમનસ્યાને દૂર કરીએ. આપણું તે સંકુચિતતાઓ, કે જે સંકુચિતતાઓના કારણે મહાવીરના છત્ર નીચે આશ્રય લઈ રહેલા હજારો ભાઈ–બેને તે છત્રથી દૂર થઈ રહ્યાં છે અને જે સંકુચિતતાના કારણે હજારો ભાઈ–બેને એ છત્રની શીતલ છાયાને આશ્રય લેવા તલસી રહ્યાં છે, પરન્તુ લઈ શકતાં નથી, તે સંકુચિતતાઓ દૂર કરીએ અને મહાવીર દેવના એ છત્રને પાછુ ખડું કરીએ કે જેની નીચે કોઈપણ દેશને, કોઈ પણ જાતિને, કેઈપણ સમ્પ્રદાયને માણસ, અરે ગમે તે આવીને એને આશ્રય લઈ શકે. જ્યાં સુધી આ કાર્ય આપણે ન કરીએ ત્યાં સુધી સાચી મહાવીર જયન્તી આપણે ઉજવી છે, એમ કદાપિ માની શકાય નહિ. પરંતુ મારે દિલગીરી સાથે જણાવવું પડે છે કે મહાવીર પ્રભુની આવી વાસ્તવિક જયન્તી ઉજવવાના પ્રથમ પગથીયે પણ આપણે પહોંચ્યા નથી. આ પ્રથમ પગથીયું છે–મહાવીર ભગવાનનું જીવન ચરિત્ર જગના કર્ણ ગોચર કરાવવું. કયાં છે ભગવાન મહાવીરદેવનું એક પણ ભાષામાં એક પણ મહાવીર ચરિત્ર, કે જે આપણે કેઈપણ અજેનને હાથમાં ધરી શકીયે ? મહાવીર કેણ હતા ? મહાવીર એ જગદુદ્ધારક શા માટે ? આજથી અઢી હજાર વર્ષ ઉપર ૧૬૫ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #179 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખે. દેશની પરિસ્થિતિ શી હતી? તે વખતે મહાવીરે જન્મધારણ કરીને શે પુરૂષાર્થ કર્યો? એમના ઉપદેશમાં–સિદ્ધાન્તમાં ખાસ ખુબીઓ શી હતી? આ વસ્તુનું ભાન જ્યાં સુધી કેઈપણ મનુષ્યને ન થાય, ત્યાં સુધી તે મહાવાર કે મહાવીરના સિદ્ધાન્તોનો અનુરાગી બની જ કેમ શકે અને તેટલા માટે જેનસમાજનું સૌથી પહેલું કર્તવ્ય કંઈ હોય તે તે મહાવીર ચરિત્ર તૈયાર કરવું તે છે. જે કે સામાન્યત: અનેક મહાવીર ચરિત્રે લખાયાં છે પરંતુ જે નિષ્પક્ષપાત રીતિથી કહેવાની મને છૂટ મળે તે સ્પષ્ટ કહેવું જોઈએ કેભગવાન મહાવીર સ્વામીનું ચરિત્ર જે દષ્ટિથી જેવા સ્વરૂપમાં લખાવું જોઈએ અને અત્યારના જગને આકર્ષક કરનારૂં થઈ પડે, એવું એક પણ ચરિત્ર લખાયું નથી. ભગવાન મહાવીર એ કઈ સામાન્ય વ્યક્તિ નહિં હતા કે–જેના માટે ગમે તેમ એક કથા લખી કાઢી એટલે તેનાથી કામ સરે. ભગવાન મહાવીરના જીવન ઉપર ન કેવળ એમના વ્યક્તિત્વને, પરંતુ આખા જૈનધર્મની ઉત્કૃષ્ટતાને આધાર રહે છે. ન કેવળ ધર્મને પરતુ આખા ઈતિહાસની સત્યતાનો આધાર રહેલો છે. આવા ચરિત્રને માટે કેવળ એક બે વ્યક્તિઓનું જ્ઞાન અને સમય કંઈ કામ કરી શકે તેમ નથી. આવા ચરિત્રને માટે કંઈ બે પાંચ હજારને વ્યય કામ કરી શકે તેમ નથી. આવા અપૂર્વ ૧૬૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #180 -------------------------------------------------------------------------- ________________ મહાવીર જયન્તી. સર્વાગપૂર્ણ ચરિત્ર લખાવા માટે મોટી ચેજના હાથ ધરવાની જરૂર છે. મારા નમ્ર મત પ્રમાણે એક યોજના હું નીચે ઉપસ્થિત ૧ એક મંડળ એવું સ્થાપન કરવું જે “મહાવીર ચરિત્ર મંડળ” ના નામે ઓળખાય. ૨ આ મંડલના બે વિભાગ રહે (૧) લેખકમંડળ (૨) સહાયકમંડળ. ૩ લેખક મંડળમાં પાંચ કે સાત વિદ્વાનો જોડાય. જેમાં ૧ આગમના અભ્યાસી, ૨ બૌદ્ધ અને હિંદુસાહિત્યના અભ્યાસી ૩ એતિહાસિક વિદ્વાન ૪ પાશ્ચાત્ય બધી ભાષાઓને વિદ્વાન ૫ કસાએલી પ્રઢકલમનો લેખક અને એક બે છુટક માણસે ૪ આ પાંચ સાત માણસમાં જેટલા બની શકે તેટલા ઓનરરી કામ કરનારા વિદ્વાને જોડવા અને બાકીના પરિમિત પગાર લઈ કામ કરનારા હોય. ૫ આ લેખક મંડળ ચરિત્ર લખવાનું કામ કરે. તેને માટે નીચેનાં કામે અવશ્ય કરવાનાં. ૧૬૭ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #181 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખે. - ૧ એતિહાસિક શોધ ખોળે કરવી. ૨ તમામ આગમેમાંથી મહાવીર ચરિત્ર તારવવું. ૩ બૌદ્ધ અને હિંદુ ગ્રંથમાંથી ઉપગી વસ્તુઓ શેધવી. ૪ મુસાફરી કરી મહાવીરસ્વામી જ્યાં જ્યાં વિચર્યા હોય, જ્યાં જ્યાં ચોમાસા કર્યા હોય તે તે સ્થાનની શોધ કરવી. ૫ મહાવીરસ્વામીના વિહારને નકશો તૈયાર કરો. ૬ મહાવીરસ્વામીના જીવનને લગતાં સુંદર ભાવવાહી ચિત્ર તૈયાર કરાવવાં. અવિચ્છન્નપણે જે ઉપરનું કામ લેખકમંડળ કરે તે ઓછામાં ઓછાં ત્રણ વર્ષ એક જીવનચરિત્ર લખતાં થાય. આ કાર્યને અંગે અનુમાન આ પ્રમાણે ખર્ચ થવા સંભવ છે. ૬ ખર્ચનો અંદાજ ૧૨૦૦૦ ઓછામાં ઓછા ત્રણ વિદ્વાને અને એકાદ સામાન્ય નેકરને ખર્ચ. ત્રણ વર્ષને. ૩૦૦૦ પુસ્તક અને સ્ટેશનરી–સાધન. ૫૦૦૦ મુસાફરી–શોધખોળ–સાધન. પ૦૦૦ ચિત્રો અને ન તૈયાર કરાવવા વિષે. ૨૫૦૦૦ ૧૦૦૦૦ છપાઈખર્ચ ૩૫૦૦૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #182 -------------------------------------------------------------------------- ________________ મહાવીર જયન્તી. અત્યારના અંદાજ પ્રમાણે છપાઈખર્ચ સાથે લગભગ • પાંત્રીસ હજારને અડસટ્ટો ધારવામાં આવે છે. આ ખર્ચને પહોંચી વળવા માટે અત્યારના સમયમાં એક સાથે મેટી રકમ આપનારા ગૃહસ્થ નીકળે, એ અસંભવિત દેખાય છે, અને તેટલા જ માટે એક સહાયક મંડળ રાખવાની સૂચના કરવામાં આવી છે. ૭ સહાયક મંડળઃ આ સહાયક મંડળના ત્રણ વર્ગ રહે. ૧ એકી સાથે એક હજાર આપનાર પેટન, જેને ફેટ તથા ટૂંક પરિચય એ મહાવીર ચરિકામાં આવે. ૨ એક સાથે હજાર આપનાર મેમ્બર, જેને ફેટે અને ફોટા નીચે થેડી લાઈનમાં પરિચય. ૩ એક સાથે પાંચસો રૂ. આપનાર. જેમનું નામ મદદગારના લિસ્ટમાં રહે. આ પ્રમાણેની ચેજનાથી યા થોડે ઘણે ફેરફાર કરી મદદગાર મેળવવા. ઉપર પ્રમાણેની યોજના જે આપણી કેન્ફરન્સ ઓફીસ અથવા આણંદજી કલ્યાણજીની પેઢી કે એવી કઈ પણ સંસ્થા ઉપાડી લે તે આપણે ખરેખર પ્રભુ મહાવીરની એક સાચી જયન્તી ઉજવવાનું કાર્ય ઉપાડ્યું છે, એમ માની શકાશે. આ કાર્ય ઘણું જ અગત્યનું છે, એ હવે ૧૬૯ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #183 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખેા. વારવાર કહેવા જેવું રહ્યું નથી. કોઇ પણ શાસનપ્રેમી મહાનુભાવાએ આ કાર્ય ઉપાડી લેવાની ખાસ જરૂર છે. અગર કાન્ફરન્સ અથવા પેઢી કે એવી કઇ સંસ્થા ન ઉપાડે, તે હું અમદાવાદના ચુથલીગના કાર્યકર્તાઓને ભલામણ કરવી ચૂકીશ નહિ કે જેઓ શાસનહિતનાં સુદર કાર્યોમાં જે પેાતાના ફાળેા આપી રહ્યા છે, તેવી રીતે આ અગત્યનું કામ ઉપાડી એક ખરેખરી શાસનસેવા બજાવે. જો કાઇ પણુ સંસ્થા મહાવીરચરિત્રના અંગેનુ • સહાયકમંડળ ’ નુ કાર્ય હાથ ધરે તેા લેખમ`ડળના ચેાજના માટે અમારૂં વિદ્વાન્ મંડળ પ્રયત્ન કરવા તૈયાર છે. મને આશા છે કે લગભગ બે મહિના સુધીમાં જો કાઇ સંસ્થા સહાયકુમડળનું કાર્ય હાથ ધરવાની હિમ્મત ખતાવશે તે લેખમડળ માટે અમે ખનતુ કરવા તૈયાર રહીશુ. શાસનદેવ શાસનશુભેચ્છકેાના દિલમાં આ અગત્યની માખત સબંધી ભાવના જાગ્રત કરાવે અને એક સુંદર મહાવીરચરિત્ર જલદી જોવાનું સાભાગ્ય પ્રાપ્ત થાય એટલું ઇચ્છી વિરમું છું. ૧૭૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #184 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) < છે. વિદ્યાર્થી કે વિવાહાથની સામાન્ય રીતે જોવા જઈએ તે વિદ્યાને અથી એ વિદ્યાથી કહેવાય. પછી તે “વિદ્યા” ગમે તે જાતની હોય, અને તે “અથી” ગમે તેટલી ઉમરનો હોય. કાશીની ગલીઓમાં એક બે પુસ્તકનું બંડલ બગલમાં મારીને એક પંડિતને ત્યાંથી બીજાને ત્યાં, બીજાને ત્યાંથી ત્રીજાને ત્યાં ફરનાર પચાસથી સાઠ વર્ષની ઉમરના માણસને તમે પૂછો કે તમે કેણ છે? જવાબ આપશે, મહામહોપાધ્યાય ગંગાધર કે શિવકુમાર શાસ્ત્રીને “વિદ્યાથી છું, તે પિતાને વિદ્યાથીજ કહેવરાવશે. કારણ કે હજુ તે વિદ્યાને અથી બનીને પંડિતના ૧ી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #185 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખો. દરવાજા ખટખટાવી રહ્યો છે. આવા પચાસ કે તેથી હેાટી ઉમરના લાંબી દાઢીવાળા ભગવાં વસ્ત્રધારી સેંકડે સાધુઓને પણ હું “વિદ્યાથી છું” એમ કહેતા આપણે સાંભળીશું. વિદ્યાથી શબ્દના ચુસત્યર્થ પ્રમાણે તે જરૂર વિદ્યાથી છે, પરંતુ અહિં મારે ઉદ્દેશ એ ચુસત્યર્થ પરત્વે નથી. “વિદ્યાથી”માં હું તેમને જ અહિં સમાવેશ કરું છું કે જેઓ એક ન્હાની સ્કુલથી લઈને કેલેજ પતની શિક્ષણ શાળાઓમાં અભ્યાસ કરે છે અને જેઓની ઉમર પચીસ વર્ષની અંદરની છે. જેને આપણે બાળક કે યુવાન ગણું શકીએ. આ વિદ્યાધ્યયન કરનારા વિદ્યાથીઓ સાચા ‘વિઘાથી” છે કે ખરેખર એ “વિવાહાથી” છે, એ સામાજિક દષ્ટિએ આપણે વિચાર કરવાને છે. આજના વિદ્યાથીઓમાં કેટલાક સ્વતંત્ર રીતે, પિતાના માતા-પિતાઓના આશ્રય નીચે રહી સરકારી સ્કૂલે, હાઈસ્કૂલ અને કોલેજોમાં અભ્યાસ કરે છે, કેટલાક સામાજિક સંસ્થાઓમાં–એટલે બેડિ ગેમાં રહી સરકારી સ્કૂલેમાં અભ્યાસ કરે છે, કેટલાક પિતાના ઘરે રહી સામાજિક શાળાએમાં અભ્યાસ કરે છે, કેટલાક સામાજિક બર્ડિગમાં રહી સામાજિક શાળાઓમાં અભ્યાસ કરે છે, આમ જુદા જુદા વિભાગમાં પિતાનું વિદ્યાધ્યયન કરી રહ્યા છે. ગમે તેમ પણ તેઓ છે તે વિદ્યાર્થી જ. દ્રવ્યોથી, પેટાથી, કે વિવાહાથી તે નહિ જ. ભારતવર્ષની પ્રાચીન પ્રણાલિકા-સંસ્કૃતિ ૧૭૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #186 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાથી કે વિવાહાથી. અને રીતરિવાજોને ઊંડે અભ્યાસ કરતાં આપણને સહજ જણાઈ આવે છે કે–આર્યાવર્તન કેઈપણ વિદ્યાથી ઓછામાં ઓછી પચીસ વર્ષની ઉમર સુધી તે સાચો વિદ્યાથી જ રહેતો અને તે વિદ્યાથી “વિદ્યાથી” જ નહિં, પરંતુ ખરેખર બ્રહ્મચર્યાથી” બનતો. આ અવસ્થામાં એની એક જ ભાવના પોષાતી કે “હું વિદ્યાથી છું, “હું બ્રહ્મચારી છું.” આ ભાવનામાં ભંગ ન થાય એટલા માટે એ વિદ્યાર્થીઓને એવા જ સગામાં રાખવામાં આવતા કે જ્યાં બીજી ભાવનાને પ્રવેશ કરવાને અવકાશ ન મળે. શારીરિક, માનસિક અને બૌદ્ધિક શક્તિઓનો વિકાસ કરવો, એજ એ વિદ્યાથીએનું અને એમના સંરક્ષક અથવા વિદ્યાગુરૂઓનું લક્ષ્ય રહેતું. વિદ્યાથીને ક્યારે પણ એ વિચાર ન ઉઠતો કે “મારૂં શું થશે?” કિંવા “મારે કઈ લાઇન લેવી જોઈએ? ” માત્ર શક્તિ-કઈ પણ પ્રકારની અસાધારણ વિદ્યા પ્રાપ્ત કરવી, શરીર ખૂબ મજબૂત બનાવવું, બુદ્ધિ તીવ્ર કરવી, વાચિક શક્તિ કેળવવી, એ, એ વખતના વિદ્યાથીનું મુખ્ય ધ્યેય રહેતું, અને તેજ કારણથી તેઓ બલવાન, તીવ્ર બુદ્ધિશાળી, પિતાના વિષયમાં અદ્વિતીય વિદ્વાન, તેજસ્વી અને પ્રતાપી નિવડતા અને એ પ્રમાણેની શક્તિ મેળવ્યા પછી ભાગ્ય અને પુરૂષાર્થના બળે જે કઈ લાઇન હાથમાં આવતી, તે લાઈન સ્વીકારી પોતાનું જીવન સુખમય બનાવવા સાથ પોતાના કુટુંબનું પણ પિષણ કરવાને સમર્થ થતા. હવે આજના વિદ્યાથી ” ની પરિસ્થિતિ જુઓ. ૧૭૩ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #187 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખેા. આજના વિદ્યાર્થીના મગજમાં, પ્રાથમિક શિક્ષણથીજ એક કીડા દોડ દાડા કરવા લાગે છે; “હું શા માટે ભણું છું? ભણીને હું કઈ લાઇન લઈશ ? ” ચપિ કેટલાક ન્હાની ઉમરના બાળકેામાં કદાચિત્ આ ભાવના નથી હાતી, પરન્તુ જ્યાં તે જરાક મ્હોટી ઉમરના છેરાઓના સહાયેાગેામાં આવે છે, ત્યાં બીજાની વાતાના એના જીવન ઉપર પ્રભાવ પડે છે. અને ધીરે ધીરે તે પણ એવા વિચારે કરવા માંડે છે. ન કેવળ આ ભાવના આટલેથીજ અટકે છે. આ ભાવનામાં—આ વિચારમાં એક બીજી ઝેર પણ પ્રવેશ કરે છે, અને તે એ કે-લગ્ન સ’બધી વિચાર. મશ્કરી અને ઠઠ્ઠામાં વિદ્યાર્થીએ એક બીજાના લગ્નની છેડછાડા કરે છે. પરિણામે આ વિદ્યાર્થી પોતાની વિદ્યાથી અવસ્થાને ભૂલી ‘વિવાહાથી ' અવસ્થાના ઉમેદવાર બને છે. કેટલી સામાજિક પ્રેડિંગા અને સામાજિક સ્કૂલામાં ત્યાંનુ શુદ્ધ વાતાવરણ, શુદ્ધચર્યા અને એવાં કારણેાથી વિદ્યાર્થી એમાં પરસ્પર આવું વાતાવરણ નથી ઉભું થવા પામતુ, પરન્તુ બિચારા કમનસીમ એ બાળકેા અને યુવકના માતપિતાઓની પ્રેરણાએથી એવાં આદાલના એ બાળકા અને યુવકેાના આ વિદ્યાર્થીજીવનમાં ઉભાં થાય છે. આ વિષયના ઉંડા અભ્યાસ કરવાથી તે એ સ્પષ્ટ જણાય છે કે ખાળકાના માતા પિતાઓનુ પ્રધાન લક્ષ્ય પ્રાર'ભથી જ એના વિવાહ માટેનું નિર્માણ થયેલુ હાય છે. “ કરી ૧૭૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #188 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાથી કે વિવાહાથી. જરા હોંશીયાર દેખાશે તે ઝટ એને કન્યા મળી જશે.” આ ભાવના બાળકોના માતાપિતાઓમાં પ્રારંભથી જ હોય છે. આ વાતની ખબર પ્રારંભમાં એ “વિદ્યાથી” ” ને કદાચ નથી હોતી, પરન્તુ ચેકકસ સમય પછી એની આસપાસ એવું વાતાવરણ ઉભું થાય છે. અને જ્યાં વાતાવરણ ફેલાય છે, એટલે એની “વિદ્યાથી” ” અવસ્થાના શુદ્ધ વાતાવરણમાં અશુદ્ધ વાતાવરણની ભેખડે ઉભી થવા લાગે છે. પરિણામ એ આવે છે કે કદાચિત્ ઘણુએ સુંદર ભાવના હોવા છતાં એ ઝેરીલું વાતાવરણ એના ઉપર જેર કર્યા સિવાય રહેતું નથી, તેથી તે “વિદ્યાથી મટી સ્વયં “વિવાહાથી ” બને છે, અને કાં તો એવા અશુદ્ધ વાતાવરણથી પોતાની નિર્મળ ભાવનાઓ અને ઉચ્ચ અભિલાષામાં ઉભી થતી આડખીલીઓ પરિણામે ચિત્તને ડામાડેલ બનાવી નાખે છે. આ બન્ને રીતે એ “વિદ્યાથી” “વિદ્યાથી” નથી રહેતો. એનાથી નથી પૂરૂ વિદ્યાધ્યયન થતું અને તે નથી કોઈ પણ પ્રકારની હિમ્મત કરી શકતો. આ સ્થિતિ ન કેવળ સરકારી સ્કૂલના વિદ્યાથીઓની છે. સામાજિક સ્કૂલ અને બેડિંગની પણ વ્હોટે ભાગે આજ દશાઓ છે. બલ્ક સામાજિક બર્ડિગમાં ગુરૂકુલે, વિદ્યાથીભુવનો વિગેરેમાં તે ગૃહસ્થ પિતાના બાળકને “કેવળ પિતાનો છેક વિદ્યાથી નહિં, પણ “વિવાહાથી બને, એટલા માટે જ મહેટા ભાગે દાખલ કરતા હોય, એમ જોવાય છે. ૧૭૫ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #189 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખો. ઘણે ભાગે આવી સંસ્થાઓમાં સાધારણ કે ગરીબ સ્થિતિના ગૃહસ્થો પોતાના બાળકને દાખલ કરાવે છે. આજ કાલનાં સમાજનાશી સામાજિક બંધનના કારણે સાધારણ કે ગરીબ લોકોના છોકરાઓને કન્યાઓ ઓછી મળે છે. અને તેટલા માટે માતા-પિતાએ વિચારે છે કે “ હેકરે કઈ સંસ્થામાં રહી જરા હોંશીયાર થશે, તે તેને ઝટ કન્યા મળી જશે. એમ ધારી તે આશ્રમમાં મોકલે છે. કેટલાક છેકરાઓ સ્વભાવે એવા તોફાની બારકસો હોય છે કે–શેરીના લોકોને તેમજ ઘરના માણસોને ખુબ રંજાડતા હોય, આવા છોકરાઓના માબાપ, “બહાર જશે તેજ કંઈક ઠેકાણે પડશે અને ઠેકાણે પડશે તેજ ક્યાંય ચાંલ્લે થશે.” એમ ધારી સીધા બેડિંગ ભેગા કરે છે. અસ્તુ, કેઈ હરકત નહિં. ગમે તે નિમિત્તે પણ આજનાં બાળકે પોતાનું જીવન સુધારે અને તેઓ માણસ બને એ તે સંસ્થાઓનું લક્ષ્ય હોયજ છે. હોવું જ જોઈએ. પરન્તુ માતા -પિતાઓના હદયની પેલી સ્વાર્થવૃત્તિઓ બલ્ક એમ કહેવું જોઈએ કે પિતાના બાળક પ્રત્યેની અહિત બુદ્ધિએ, એ છોકરાના જીવનને ફાયદો પહોંચાડવાના બદલે ભયંકર નુકસાન પહોંચાડે છે, એ વાતનું ભાન તેઓને મુલે નથી હોતું. વાત એમ બને છે કે કઈ પણ સંસ્થામાં એવા બાળકે એક બે વર્ષ રહે છે. સંસ્થાના કાર્યકર્તાઓ તેને પહેલાં તે કેવળ મનુષ્ય બનાવવા જ રાત દિવસ મહેનત લે છે. એની ૧૭૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #190 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાથી કે વિવાહાથી. કુટેવને દૂર કરાવવા સચેષ્ટ રહે. એના શરીરની સંભાળ માટે પૂર્ણ કાળજી રાખે. એને વિદ્યા પ્રત્યે અભિરૂચિ ઉત્પન્ન કરાવવા પ્રયત્ન કરે. કાર્યકર્તાઓના સતત પ્રયત્ન અને સંસ્થાના સેંકડે રૂપિયાના વ્યયના પરિણામે તે બાળક કંઈક માણસની લાઈનમાં આવી “વિદ્યાથી” અવસ્થામાં પ્રવેશ કરે. વિદ્યાની અભિરૂચિવાળે બને. તેટલામાં આ કમાવા મોકલેલા કુંવર કેટલું કમાયા છે, કિંવા કેટલા સ્થિરચિત્તવાળા બન્યા છે, બીજા શબ્દોમાં કહીએ તો “વિવાહ”ને ગ્ય કેવા થયા છે, એ પોતે જેવાને અને જાતિવાળાઓને બતાવવાને તેનાં માબાપ તેને ઘરે બોલાવવા માટે પન્ને છેડે છે. છેવટ પત્રથી કામ સિદ્ધ ન થાય તો “મા” કે કે “ઘરડુ બરડુ ભયંકર બીમાર છે, જલદી આવે.” વિગેરે મતલબના તારે છુટે. એટલે આ વિદ્યાથીઓનું ચિત્ત વિહ્વળ બને. આખરે તેણે જવું જ જોઈએ. ગૃહપતિએ તેને રજા આપવી જ જોઈએ. એમ એકાદ વખત ઘરે જઈ આવીને પિતાની શાન–શકલ સંબંધીઓને બતાવીને પોતાનું નામ “વિવાહાથી ” ના ઉમેદવાર તરીકે નેંધાવી આવે. બસ ખલાસ, ઉમર ગમે તેટલી હોય, દસ વીસ રૂા. ને મહીને લાવવા જેટલી એ ભલે શક્તિ ન મેળવી હોય, પરન્તુ એકાદ-બે વર્ષ પછી “વિદ્યાથીની પરિક્ષામાં નહિં, પરન્તુ, વિવાહાથની પરિક્ષામાં પાસ થાય. બસ ભણવાનું ગણવાનું ઉતરડે ચઢાવ્યું. હવે તે એકના १७७ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #191 -------------------------------------------------------------------------- ________________ સમયને આળખા. એ થયા. માતા-પિતાની સેવા એ, એ યુવકનું કાર્ય ક્ષેત્ર અન્ય. પણ માતા પિતાની સેવા કરે શાથી? જે દેશમાં ભલભલા ઇંજિનીયરી અને ડાકટરી પાસ કરેલા, અરે બી. એ. એલ એલ. ખી. કે એમ. એ. થયેલા હજારો નવયુવકે પેાતાના પેટને માટે માર્યા માર્યા કરે છે, અરે ટાંગા હાંકીને સાંજ પડે રૂપિયા ખાર આના પેદા કરવાની નેાખતમાં પડ્યા છે, તે દેશમાં કોઈપણ જાતના હુન્નર ઉદ્યોગથી હાથ ધેાઈ બેઠેલ અને નાની ઉમરથી શાદીના શિકાર થયેલા નવયુવકે શું કમાઈને માતા-પિતાની સેવા કરે ? માતા પિતાની સેવા તે! દૂર રહી, પેાતાનું અને પેાતાની ખીખીનુ પેટ ભરવુ જ મુશ્કેલ હાય, ત્યાં બીજું શું કરી શકે ? પરિણામ શુ આવે છે, તે કાઇથી છાનું નથી. વીશ વીશ કે પચીસ પચીસ વર્ષની ઉમર થવા છતાં જો કઇ કમાતા નથી તે તે છેકરા અને છેકરાની વહુ સગા માતા પિતાને કાળ સમાન લાગે છે. ગૃહકલેશ શરૂ થાય છે. આખરે ભાઈને, ખીખીને લઈ માતાપિતાથી જુદું થવુ પડે છે. પણ જુદા થઇને કરે શું ? લેાકેાની દુકાનેાના આટલા તાડવા સિવાય શું કરે ! અને અધુરામાં પુરૂ એ યુવક જો જિતેન્દ્રિય ન રહ્યો, વિષય લેાલુમ થયા તે સતાનેાત્પત્તિ વધતી જ જવાની. એટલે જ્યાં એનુ ંએ પુરૂ નહેાતું થતું, ત્યાં ખાલખચ્ચાંની રક્ષાના પ્રશ્ન ઉભા થયા. ખર્ચ વધ્યાં, આવકનું ઠેકાણું નથી. ગઈ કાલના વિદ્યાથી આજે વિવાહાથી ખની, જાઓ, પેાતાની સ્ત્રી સાથે કપાળે હાથ દઇ માતાપિતાને અત:ક ૧૭૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #192 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાર્થી કે વિવાહાથી. રણના ઉંડાણમાંથી શાપ આપી રહ્યો છે. કહે છે “ એ હિતશત્રુએ ! તમે મારી જીંદગી ખરખાદ કરી નાખી. મને, મારામાં શક્તિ આવ્યા વિના પરણાવી, એક ઉંડા કુવામાં નાખી દીધા, ભવાન્તરમાં પણ આવા માતા-પિતા ન હાજો. હાય ! હાય ! દેશ, સમાજ અને ધર્મ સેવાનો મારી તે ભાવનાએ કયાં ગઇ? દેશ બંધુઓની સેવા કરવાના મારા કાડા કયાં ગયા ? મારી એ લેખન અને વકતૃત્વ શક્તિઓ કઇ આગમાં ભસ્મીભૂત થઈ ગઈ? મારૂ જીવન આજે કેાડીનું જીવન નથી રહ્યું. હું એકેમાં ન રહ્યો. મારા જીવનની શી દશા થઇ ? મચાવેા, બચાવેા, એ પ્રભા ! કેવળ છેાકરાની વહુનુ મુખ જોવા માટે મારા જીવનની હાળી બનાવનાર આવા માતા પિતાએથી ખચાવે ! ” અંતરના આવા ઉદ્ગારા તે વિદ્યાર્થી, નહિ નહિ વિવાહાથી કાઢે છે. ખરી વાત એ છે કે માતા-પિતાએ પુત્ર પ્રત્યેનુ ખરૂ હિત શામાં છે, એ સમજવાની જરૂર છે. પેાતાના આળકને શિક્ષિત બનાવવા, શક્તિશાળી મનાવવા, પુરૂષાથી બનાવવેા, એ માતા–પિતાનુ કર્ત્તવ્ય છે. પેાતાના છેક, પોતાનું અને પોતાના કુટુંબનુ પાત્રણ સારી રીતે કરી શકે, એવી શક્તિ પ્રાપ્ત કરાવવા તરફ માતા પિતાઓએ ધ્યાન આપવુ જોઈએ. અને તેવીજ રીતે આજના યુવકેાએ પણ પેાતાના પગ ૧૭૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #193 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખે. ઉપર ઉભા રહેવાની શક્તિ મેળવ્યા પહેલાં કોઈના પણ વિચારેને આધીન નહિં બનવાનું મનોબળ કેળવવું જોઈએ. આજે પુખ્ત ઉમરે પહોંચેલા યુવકે ઉંચી ઉંચી મનોભિલાષાઓ રાખે છે. દેશ સેવા, ધર્મ સેવા, સમાજ સેવાની ભાવનાઓ ધરાવે છે, છતાં પણ પોતાના માતા–પીતાઓ કે સંબધીઓના ઉચ્ચ અભિલાષાઓના ઘાતક વિચારેને આધીન થવામાં જરા પણ વિલંબ કરતા નથી. બેશક, પૂની આજ્ઞા માથે ચઢાવવી, પૂની પૂજા કરવી, એમનું બહુમાન કરવું, એ જરૂરનું છે–કર્તવ્ય છે; પરંતુ જે પૂજ્ય કેવળ પિતાના સ્વાર્થની ખાતરજ, પોતાના પુત્રની શક્તિને જરા પણ વિચાર કર્યા વિના એના જીવનને હાનિ પહોંચે એવાં કાર્યોમાં પ્રવૃત્તિ કરતા હોય, તે તેઓને વિનયપૂર્વક સમજાવવાનું, એમના વિચારને ફેરવવાનું મને બળ કેળવવું એ આજના યુવકને માટે અતિ જરૂરનું છે. નિદાન, કમમાં કમ બે કે ત્રણ માણસનું ગુજરાન ચલાવવાની શક્તિ ન પ્રાપ્ત થાય, ત્યાં સુધી યુવકે પોતાના જીવનને “વિવાહાથી” જીવન ન બનાવવાની સંપૂર્ણ કાળજી રાખવી જોઈએ. શાસનદેવ, આજના માતા પિતાઓને સદ્દબુદ્ધિ સુજાડે અને તેઓ પિતાના છોકરાઓનું હિત સમજતા થાય, એ સાથે આજના બાળકો અને યુવકેમાં ધેર્યસાહસ અને મને બળ કેળવવાની શક્તિ પ્રાપ્ત કરાવે છે જેથી તેઓ પોતાનું હિત પિોતે જ વિચારી શકે, એટલી અંતિમ અભિલાષા સાથે વિરમું છું. ૧૮૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #194 -------------------------------------------------------------------------- ________________ ( પર ) 6 M J J J J J Jado વિદ્વાનેાની ખેાટ. એમાં કંઇક શક નથી કે આ જમાના એ જ્ઞાનના ઉદયના લગભગ આવી લાગ્યા છે. અત્યારે પ્રત્યેક કામ, જાતિ કે સમ્પ્રદાયવાળાઓ, પાતપાતાની કામ, જાતિ કે સમ્પ્રદાયમાં જ્ઞાનના મહાળેા પ્રચાર કરવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. અને તેના માટે તેનાં સાધને ઉભાં કરી રહ્યા છે. આપણા સ્થાનકવાસી બંધુઓ, કે જે થાડા વર્ષો અગાઉ આ વિષયમાં સાવ પછાત હતા, દિગમ્બર કે વે મૂર્તિપૂજક સમ્પ્રદાય કરતાં જેમનામાં સંકુચિતતા અને રૂઢીપૂજક્તા બહુ દઢ વાસેા કરી રહી હતી, તેજ સમ્પ્ર ૧૮૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #195 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખો. દાયવાળા ભાઈઓ આજે જ્ઞાનપ્રચારના કાર્યો જેસબંધ ઉપાડી રહ્યા છે. હમણાં હમણું તેમનામાં કેટલાક ગુરૂકુળ સ્થાપન થયાં છે, અને તેને માટે સારું ફંડ તેમજ એજનાઓ ઉપ સ્થિત કરી ચુક્યા છે. ન કેવળ આટલેથી જ તે બંધુઓએ સંતોષ વાળે છે, પોતાના સમ્પ્રદાયમાં ન્યાય, વ્યાકરણ, સાહિત્ય અને આગમન પણ ઉંડા અભ્યાસીઓ ઉત્પન્ન કરવાની કેટલાક ભાઈઓ ભરસક કોશીશ કરી રહ્યા છે. આ બધું બતાવી આપે છે કે તેઓ જ્ઞાનપ્રચાર માટે કેટલા ઉત્સુક છે. આવી રીતે વેમૂર્તિપૂજક સમાજમાં પણ જ્ઞાનાભિલાષિતા વધી રહી છે અને તે એટલા ઉપરથી સ્પષ્ટ થાય છે કે આપણી સંસ્થાઓમાં ઢગલાબંધ વિદ્યાથીએની અરજીઓ આવે છે. એક તરફથી આમ જ્ઞાન જિજ્ઞાસા વધી રહી છે, નવી નવી સંસ્થાઓ ખુલી રહી છે, જ્યારે બીજી તરફથી જોઈએ છીએ તો આપણે ત્યાં વિદ્વાનેની એટલી બધી કમી છે કે આપણું સંસ્થાઓમાં અધ્યાપનનું કાર્ય કરાવી શકે એવા અધ્યાપકે મળી શકતા નથી. આપણે ત્યાં અનેક સંસ્થાઓ હોવા છતાં આપણાં ગુરૂકુળ અને બીજી સામાજિક સંસ્થાઓ તરફથી અધ્યાપકોની માગણીઓ ચારે તરફથી છુટે છે, કારણ એ છે કે હવે એ તે સૌને જણાઈ આવ્યું છે કે આપણું બાળકોને સરકારી સ્કુલેમાં અભ્યાસ કરાવવાથી અમારા કાર્યની સિદ્ધિ થવાની નથી. જેને સમાજના બાળકે અને ૧૮ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #196 -------------------------------------------------------------------------- ________________ વિદ્વાનની ખોટ. યુવકેમાં જે જેનત્વનું અભિમાન, જેને સંસ્કાર અને ધાર્મિકતા રાખવાં હોય તે તેઓને આપણી સંસ્થાઓમાં સ્વતંત્ર પાઠ્યકમ દાખલ કરી સ્વતંત્ર અભ્યાસ કરાવેજ છૂટકે છે. અને તેનું જ એ કારણ છે કે અત્યારે નવી ઉત્પન્ન થતી ઘણું ખરી સંસ્થાઓ ગુરૂકુળ વિગેરેમાં સ્વતંત્ર પાચકમેજ દાખલ થાય છે અને કેટલીક જુની સંસ્થાઓ વાળા પણ આ તરફ પોતાનું લક્ષ્ય લઈ જઈ રહ્યા છે. પરન્તુ આ બધી સંસ્થાઓમાં પહોંચી વળે, એટલા અધ્યાપકો આખી યે સમાજમાં ક્યાં છે? એ એક ગંભીર પ્રશ્ન છે. આ સંસ્થાઓ, જેવા અધ્યાપકોની માગણી કરે છે, એવા અધ્યાપકો-વિદ્વાનો બનારસ પાઠશાળાએ ઉત્પન્ન કર્યાં હતા. પરંતુ તેઓ બધા એક અથવા બીજી લાઈનમાં કામ કરી રહ્યા છે. તે પછી હાલ તુર્તમાં આવા ધુરંધર વિદ્વાને ઉત્પન્ન કરવાનું કાર્ય “શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળ” કરી રહ્યું છે. પરંતુ આ સંસ્થાનું કાર્ય છેલ્લાં ચાર વર્ષથી રસ્તે ચહ્યું છે. આટલી ટૂંકી મુદતમાં પણ આ સંસ્થાએ કેટલાક વિદ્વાને ઉત્પન્ન કર્યા છે, પરંતુ તેઓ હજુ સંસ્થામાં રહીને પોતાનો અભ્યાસ આગળ વધારી રહ્યા છે, અને તેની સાથે સાથે સંસ્થામાં જ તેને માટે ઘણે અવકાશ છે. એટલે અત્યારની લગભગ બધી યે સંસ્થાઓ આવા ધુરંધર વિદ્વાનેની શોધમાં છે, એમ કહેવું અતિશયોક્તિ ભરેલું નહિ કહેવાય. આવી સ્થિતિમાં શું કરવું એ એક વિચારણીય પ્રશ્ન છે. ૧૮૩ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #197 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખો. આ ખોટ પૂરી પાડવા માટે આપણે બ્રાહ્મણ પંડિતને આશરે લેતા આવ્યા છીએ અને લેતા રહ્યા છીએ, પરન્તુ વધારે વિકટ પ્રશ્ન તે એ ઉભું થાય છે કે ન્યાયવ્યાકરણના ગ્રંથો ઉપરાન્ત જેનતત્ત્વજ્ઞાન કે જેન આગમના અભ્યાસને માટે શું કરવું? કારણ કે જેને તત્વજ્ઞાન અને જેનઆગમનો અભ્યાસ–ઉડે અભ્યાસ આજના જૈન યુવકોને કરાવવો એ અત્યારે ઘણું જરૂરનું છે. આ સંબંધમાં થોડા વખત ઉપર જયપુરવાળા શ્રીયુત દુર્લભજીભાઈ ઝવેરીએ પોતાની સ્થા જેન ટ્રેનીંગ કોલેજના વિદ્યાર્થીઓને ન્યાય અને આગને અભ્યાસ કરાવી શકે એવા બે વિદ્વાનોની માગણી કરનારે મારા ઉપર એક પત્ર લખેલે, તે પત્રને જે જવાબ મેં આપે હતો તે “ધર્મધ્વજ'ના વાચકોને ઉપયોગી થઈ પડશે, એમ ધારી હું અહિં આપું છું. સુશ્રાવક ભાઈ દુર્લભજીભાઈ ! ધર્મલાભ. તમારો પત્ર મળે. તમે લખો છો, તેવા પંડિતે આપણે ત્યાં સમાજમાં બહુજ ઓછા છે. કેનાં નામ લખું ? જે છે તેઓ જુદાં જુદાં સ્થાનમાં ગોઠવાઈ ગયેલ છે, હું તે એજ મતને છું કે હવે આવાં આગ આદિનું અધ્યયન કાર્ય આપણું મુનિરાજેએ ઉપાડી લેવાની જરૂર છે. ઉદાર વિચારના વિદ્વાન મુનિરાજે આ કામ વધારે સારું કરી શકે. એક સ્થાને ચોક્કસ સમય રહેવાને અપવાદ ઉઠાવવું પડે તે ભલે ઉઠાવે, સંસ્થાઓની બાહ્ય ૧૮૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #198 -------------------------------------------------------------------------- ________________ વિદ્વાનાની ખાટ. સ્થિતિ ઉપર ધ્યાન આપવુ, વિદ્યાથીઓને ઉપદેશ આપવે, ભણાવવા, એમના શિક્ષણ ઊપર દેખરેખ રાખવી, એ કામ મુનિરાજો પેાતાના ચારિત્રમાં રહીને કરે, તેા મારી ખાત્રી છે કે આપણી સંસ્થાઓમાં આવેલાં ખાળકૈા જરૂર સાચા શહેરી, સાચા ચારિત્રશીલ નાગરિક અને સ્વાર્થ ત્યાગી સમાજ, ધર્મ અને દેશના સેવકા તરીકે બહાર પડી શકે. મુનિરાજોનાં જુથનાં જુથ એક સાથે ફરે, એના કરતાં ચાગ્ય મુનિરાજોને આવી જાતનાં યોગ્ય કામે નાયકા સોંપે, તે કેટલું બધુ સુદર થઇ જશે ? જે વખતે સમાજને સાચા સ્વાર્થ ત્યાગી, ગૃહસ્થ ઉપદેશકાની—વિદ્વાનેાની જરૂર છે, તે વખતે અમારા એ ત્યાગી વર્ગ શા માટે એવા વીરે ઉત્પન્ન કરવા માટે પેાતાના જ્ઞાનને, બુદ્ધિમત્તાનેા અને ઉદારવૃત્તિના લાભ સમાજના બાળકોને ન આપે ? ભિન્ન ભિન્ન શક્તિ ધરાવનારા મુનિરાજે બધાની સાથે એકજ પ્રવાહમાં ઘસડાઇને પેાતાની શક્તિઓના વ્ય વ્યય કરે, એના કરતાં એમની શક્તિઓને ચેાગ્ય કાર્યો કાં ન કરવા દેવાં ? કાં ન સાંપવાં ? મને લાગે છે કે મારા આ વિચારા કદાચ તમને પણ પસંદ ન હેાય, પરન્તુ સ્નેહભાવે હૃદયની વાત લખી નાખી છે. ” અત્યારે પણ આપણા મુનિરાજોમાં એવા એવા ધુરંધર ૧૮૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #199 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખે. વિદ્વાને છે, કે જેઓ ધારે તે સેંકડો નવયુવકને વિદ્વાન બનાવી શકે. મનુષ્ય સ્વભાવજ એવી વસ્તુ છે કે તે ભિન્ન ભિન્ન રૂચિ અને શક્તિનો વિકાસ કરવાને અવકાશ જે ગ્ય મુનિરાજોને આપવામાં આવે તો તેઓ દ્વારા સમાજને ખરેખર ઉદ્ધાર થઈ શકે. આથી સમાજનું ઘણું દ્રવ્ય બચી શકે. યુવક અને બાળકમાં સુંદર સંસ્કાર પડે, આસ્તિકતા મજબૂત થાય, અને બીજા પંડિતો દ્વારા જે જ્ઞાન મળે, એના કરતાં કંઈ ગુણ વધારે સારું જ્ઞાન ગુરૂગમથી તે યુવકે મેળવી શકે. મને જણાવતાં હર્ષ થાય છે કે ભાઈ દુર્લભજી ઝવેરી ઉપર્યુક્ત ભાવનાને તાત્કાલિક અમલ કર્યાના અને તેમાં કેટલેક અંશે સફળતા મેળવ્યાના શુભ સમાચાર મને આપે છે. તેઓ પોતાની કેલેજના વિદ્યાથીઓને ઉચ્ચ કેટીના વિદ્વાન બનાવવા ચાહે છે. અને જેવી રીતે કે હું ચાહું છું–આગમાદિનું ઉંચું જ્ઞાન મુનિરાજે દ્વારા આપવામાં આવે તે તે વધારે લાભદાયક થઈ પડે, એ લક્ષ્ય મનમાં રાખી ઠેઠ કચ્છ સુધી તેમણે મુસાફરી કરી. અને સ્થાનક્વાસી સંમ્પ્રદાયના પ્રસિદ્ધ વિદ્વાન મુનિરાજશ્રી રત્નચંદ્રજી સાથે એવી ગોઠવણ કરી છે કે તેઓ તેમની કોલેજના વિદ્યાથીએને ન્યાય અને આગને અભ્યાસ આવતા ચાતુર્માસમાં કરાવશે. Aવેતામ્બર મૂર્તિપૂજક સમ્પ્રદાયના મુનિરાજોએ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #200 -------------------------------------------------------------------------- ________________ વિદ્વાનની બેટ. શિક્ષાપ્રેમી મહાનુભાવોએ ભાઈ દુર્લભજી ઝવેરીની, વિદ્વાને ઉત્પન્ન કરવાની ધગશનું અવલોકન કરવું ઘટે છે. હું પ્રારભમાં કહી ગયેલ તેમ, વેમૂર્તિપૂજક રામાજમાં ઘણા વિદ્વાન મુનિરાજે વિદ્યમાન છે. તેઓ પાલીતાણું, ભાવનગર, જામનગર, મુંબઈ, સુરત, વડોદરા આદિ શહેરમાં ચતુર્માસ કરે છે. જ્યાં જ્યાં તેઓ ચતુમસ કરે ત્યાં ત્યાંના સંસ્કૃત અભ્યાસી ગૃહસ્થ યુવકને આગમે, જેનન્યાય અને એવા કઠિન વિષયને અભ્યાસ કરાવવાની પ્રણાલિકા રાખે તે કેટલો બધો જ્ઞાનનો પ્રચાર થઈ શકે ? બલકે ભાવનગર, જામનગર, લીંબડી, પાલીતાણું અને એવાં જે જે સ્થાનમાં જેન સંસ્થાઓ હોય, એ જૈન સંસ્થાઓના વિદ્યાથીઓને ખાસ ઉડે અભ્યાસ કરાવવાના નિમિત્તે એગ્ય મુનિરાજે ચોક્કસ ચોક્કસ સમયની સ્થિરતા કરી એ યુવકોને પ્રઢ વિદ્વાન બનાવવાનું કાર્ય હાથમાં લે તે પણ હું એમાં કંઈ ટું સમજતો નથી. સમાજમાં ઉંડા અભ્યાસીઓ-વિદ્વાને ઉત્પન્ન કરવાની જરૂર છે, અને તેને માટે મુનિરાજેએ ખાસ તે કામ હાથ ધરવું જોઈએ છે. પરંતુ ખાસ કરીને એટલું જરૂર ધ્યાનમાં રાખવાનું છે કે એવા વિદ્વાન્ અને પિતાના ચારિત્રમાં દઢ રહી શકે, પ્રલેભનેમાં ન પડે, શિષ્યલોભી ન હોય, અને કેવળ સમાજની દાઝ ધરાવનારા હોય એવાજ મુનિરાજે એ કામને યોગ્ય હોઈ શકે. અન્યથા તે તે સંસ્થામાં અનેક પ્રકારની ખટપટ ૧૭ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #201 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખો. અને વિદ્યાથીઓનાં અને તેમના માબાપનાં મન ઉચક બની જતાં સંસ્થાના કાર્યને ધક્કો પહોંચાડવાની પણ નાબત આવી પહોંચે. આ વાત ખાસ લક્ષમાં રાખવાની છે. મુનિરાજે અને ગૃહસ્થ પિતાના સમાજમાં વિદ્વાને ઉત્પન્ન કરવા તરફ પોતાનું લક્ષ્ય લઈ જાય અને તેના સાધને ઉભાં કરી અનેક વિદ્વાન ઉભા કરે એટલું જ ઈચ્છી વિરમું છું. કોઈ જ ૧૮૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #202 -------------------------------------------------------------------------- ________________ ( ૫૩ ) 1441451461454545454545451 છે દાન-પ્રણાલી. એ દાન” નું મહાગ્ય જેનધર્મશાસ્ત્રોમાં ઘણું ઘણુ વર્ણવવામાં આવ્યું છે અને એક યા બીજી રીતે, કોઈ પણ જાતના પ્રત્યુપકારની આશા રાખ્યા વિના દાન કરવું લાભદાયક છે, એમ માનીને જ શાસ્ત્રકારોએ “દાન” ના પાંચ પ્રકાર વર્ણવ્યા છે. પરન્તુ એ પાંચ પ્રકારે અથવા બીજા જે જે ભેદાનભેદ થઈ શકે, તે બધાને આશય એકજ છે કે–જેને જેની આવશ્યક્તા છે, એને એને લાભ પહોંચાડવો, અને તે પણ કોઈપણ જાતના ઐહિક લાભની આશા વિના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #203 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખો. પોતાની શક્તિથી જેઓ રળી શકતા નથી, પિતાનું અને કુટુંબનું પોષણ કરી શકતા નથી, એને અન્નાદિ આપી એનાં દુઃખ દૂર કરવાં. પોતાની શક્તિથી જેઓ જ્ઞાન લાભ પ્રાપ્ત કરી શકતા નથી, એમને પુસ્તક ફી અને એવાં જોઈતાં સાધનો પૂરા પાડી એને શિક્ષામાં આગળ વધારવા દેવપૂજા, ગુરૂભક્તિ, આવશ્યક કિયા અને એવાં ધર્મનાં કાર્યો કરવામાં જેઓ પોતાના પગ ઉપર ઉભા રહી શકતા નથી તેમને તેવાં સાધનો પ્રાપ્ત કરી આપવાં. પ્યાસાને પાણી અને ભુખ્યાને અન્ન, ગરમીમાં શેકાનારને શીતલતા અને ઠંડીમાં ઠરી જનારને કપડાનાં સાધનો આજ દાનનું ખરું રહસ્ય છે. આ રહસ્યને સમજીને અત્યારે આપણામાં કેટલું દાન થાય છે, એ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. આજકાલ જેન સમાજમાં એાછું દાન નથી થતું. ધર્મ કે પરોપકારના નિમિત્તે પ્રતિવર્ષ લા–બબ્બે કરોડ રૂપિયા જુદાં જુદાં કાર્યોમાં ખરચાય છે. આ બધાનું પરિણામ શું આવે છે? એને જે કોઈ બારીકાઈથી વિચાર કરે તે તે ખરેખર ભારે ખેદ થયા વિના ન રહે. આપણે સૌથી પહેલાં એજ વિચારીએ કે અત્યારે જેને સમાજને વધુ પૈસે શામાં ખરચાય છે? અત્યારના દાનનાં ક્ષેત્રે જેને માટે આ છે – નવાં મંદિર, અને પ્રતિષ્ઠાઓ, ઉઝમણ ને ઉપધાને, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #204 -------------------------------------------------------------------------- ________________ દાન પ્રણાલી. સ ઘા ને સ્વામિવાત્સલ્ય, વરઘોડા ને અઠાઈ મહેત્સ, આ ઉપરાન્ત જીણોદ્ધાર, પુસ્તક પ્રકાશન, શિક્ષા પ્રચાર, પાંજરાપળ વિગેરે. આ બધાં કાર્યોમાં જેનેનું જે દ્રવ્ય પ્રતિવર્ષ ખરચાય છે, એ આખા દેશને અજાયબીમાં નાખે છે. પરંતુ વસ્તુત: હવે જમાને એ આવ્યો છે કે-જેનેના આ પરિણામશૂન્ય દ્રવ્યવ્યય અથવા દાન પ્રણાલીના કાર્યથી જેનો ઉલટા હાંસીને પાત્ર બની રહ્યા છે. મૂર્ખમાં મૂખે ખેતીકર પણ ખેતરમાં અનાજ વાવવા અગાઉ ક્ષેત્રને, સમયને વિચાર કરે છે. જ્યારે લાખો રૂપિયાનું દાન કરનાર જેને પિતાની દાનધારા વહેતી મૂકવામાં એટલો પણ વિચાર ન કરે કે– આ વાવવાનું ફળ શું છે? તે પછી એને માટે સભ્ય જગત હાંસી કરે, તે તેમાં આશ્ચર્ય જેવું શું છે ? હિંદુઓ, પોતાના માનેલા તે સાધુઓ, કે જેઓ લાખો કે કરેડાની મિલકત ધરાવે છે, સોના ચાંદીની પાલખીઓમાં બિરાજે છે, અને મહેલાતેમાં વાસ કરે છે, તેઓને દાન દેતાં જેમ હાંસીને પાત્ર થાય છે, તેમ આપણે, એવું ક્ષેત્ર કે જે ક્ષેત્રમાં લાખે કે કરેડાની મિલકતે હયાતિ ધરાવે છે, અને જે ક્ષેત્રમાં નાખેલું દ્રવ્ય, બીજા કેઈ કામમાં વાપરવા દેવાને માટે આપણે સખ્ત ગુમાનીયત કરીએ છીએ, એજ ક્ષેત્રમાં વધારેજ કરે જો, એને કો ડાહ્યો માણસ ઉપયેગી દાન કહી શકે? જે વખતે સમાજનું અંગે અંગે સડી ૧૯૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #205 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખે. રહ્યું હોય, જે વખતે પિતાના બંધુઓના પેટમાં વેંત વેંતને ખાડે પડ્યો હોય, જે વખતે હજારે યુવકે છતી બુદ્ધિએ આર્થિક સહાયતાના અભાવે અશિક્ષિત રહી જતા હોય, અને એના કારણે પિતાને ધર્મ સમાજ કે જાતિને ત્યાગ કરી બીજાઓ સાથે ભળી રહ્યા હોય, તેજ વખતે આપણે એક પક્ષીય ધર્મમાં માની ભરતામાં ભરવાનાં આંધળીમાં કરીએ, એના જેવી મૂર્ખતા બીજી કઈ હોઈ શકે? આજે જેમાં જેટલું દાન થઈ રહ્યું છે, એ બધુએ મહેટે ભાગે આવુંજ-વિવેક વિનાનું થઈ રહ્યું છે. દાખલા તરીકે – જેને પૈસાદારે એ સારી પેઠે સમજતા હોવા જોઈએ કે અત્યારે મંદિરે એટલા બધાં છે કે–જેની રક્ષા કરવી–સંભાળ રાખવી પણ ભારે થઈ પડી છે. છતાં નવાં મંદિરે ઉભા કરવાને લેકે તૈયાર થાય છે. હા, કોઈ એવા ગામમાં કે જયાં જેનેની ખાસ્સી વસ્તી હોય, અને મંદિરનું સાધન ન હોય, એવાં સ્થાનમાં સાધનભૂત એકાદ મંદિર બનાવે તો તે કઈ અપેક્ષાએ ચગ્ય ગણાય. આવી જ રીતે મૂર્તિ બીરાજમાન કરવાને મેહ પણ એજ છે. આવશ્યક્તાને વિચાર કર્યા વિના કેવળ પોતાનું અને બાપદાદાનું નામ મૂર્તિની પલાંઠી ઉપર ખેદાશે એ ઈચ્છાથી જરૂરત હોય કે ન હોય, મુર્તિ સ્થાપન કરાવ્યા જવું, અને પછી એ મુર્તિને પ્રક્ષાલ સરખો પણ સારી રીતે ન થતું હોય, એના તરફ બેદરકાર રહેવું, એ કેવા પ્રકારને ધર્મ અથવા દાન પ્રણાલી, એ કેઈ બતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #206 -------------------------------------------------------------------------- ________________ દાનપ્રણાલી. વશે કે જેના ઉપર મૂર્તિની સંભાળ અને પૂજા-પાઠને આધાર રહેલે છે, એવા જૈન ધમીની સંખ્યા તે દિવસે દિવસે–પ્રતિવર્ષ આઠ આઠ હજાર ઘટી રહી છે, અને બીજી તરફથી મંદિર અને મૂર્તિઓ વધાર્યો કરવી, એ કયાં સુધી ગ્ય છે એને વિચાર સમજદારોએ કર ઘટે છે. આવી રીતે ઉજમણાં ને ઉપધાન. ઉજમણું નિમિત્તે થતા હજાર રૂપિયાના છેડે, તે પણ કેવળ આઠ દિવસ માટે શોભાના પૂતળાંની માફક દુનિયાને બતાવવા પછી પોતાની માલીકીના એક પટારામાં ભરી રાખવાની વસ્તુ સિવાય બીજા શા કામમાં આવે છે? એ એક છેડમાં હજારો રૂપિયાને વ્યય ન કરતાં એજ દ્રવ્યને હેટ ભાગ જ્ઞાનના પ્રચારમાં પુસ્તકો છપાવીને વહેચવામાં–ખર્ચવામાં આવે તે શું એ એાછું ઉદ્યાપન છે? પરનું બાંધેલા છોડને જોઈને શેઠશેઠાણીને ખુશી થવાને હા પેલા જ્ઞાન પ્રચારથી કેમ પૂરે થાય? ઉપધાનમાં પણ કેટલે પક્ષપાત, કેટલી અનુચિત છુટ અને તેનું ભયંકર પરિણામ આવે છે એ કેઈથી અજાણ્યું છે શું? આને માટે પણ થતા હજારેને દ્રવ્યવ્યય એ છે કરી બીજી રીતે કરવામાં આવે તે કેટલે બધે લાભ થાય? આવી રીતે સંઘપ્રણાલી. બેશક, સંઘ કે એવી કઈ પણ શાસપ્રદિપાદિત ધર્મક્રિયાને હું વિરોધી નથી. પરંતુ મારો મતભેદ સમય અને સ્થાનને ઓળખવા સંબધીજ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #207 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખો. એક સંઘ કાઢવામાં પ કે ૬ લાખ રૂપિયાનો વ્યય થાય પરંતુ એજ ૫ કે ૬ લાખ રૂપિયાને જે વિવેક પૂર્વક જૈન સમાજની દરિદ્રતા દૂર કરવા માટે વ્યય કરવામાં આવે તો કેટલો બધે લાભ થાય? સંઘ કાઢવાને હેતુ એ છે કે-જે લેકે પિતાના ખરચથી યાત્રાએ ન કરી શક્તા હોય એવાઓને યાત્રાને લાભ મળે, અને તેની અનમેદનાનું ફળ એ ખર્ચ કરનારને મળે. પરંતુ ખરી રીતે આવા સંઘમાં યાત્રા નિમિત્તે તાણી તાણને–આગ્રહ કરી કરીને–અરે તારે કરી કરીને બોલાવવામાં કોને આવે છે? પિતાની બરાબરીના શેઠિયાઓને, સગાસંબંધીઓને. ગરીબ તે બિચારા એક જાહેર નિમંત્રણ જઈને પોતાની મેળે જાય તો ભલે જાય. તેમાં પણ જેટલે ભાવ ધનાલ્યોને પૂછાય એટલે ગરીબને થડે જ પૂછાય. વિચારવા જેવું તે એ છે કે અત્યારે યાત્રા એવી મેંઘી નથી કે જેટલી પહેલાં હતી. રેલાદિ ઝડપી વાહનને અભાવ, વિકટ માર્ગો, એ વિગેરે કારણે અત્યારે રહ્યાં નથી. અત્યારે તો ગરીબમાં ગરીબ પણ આસાનીથી યાત્રા કરી શકે છે. હા, સમેતશિખર જેવા દૂરના તીર્થને માટે આ સંઘ ઉપગી કહી શકાય, પરંતુ મુંબઈના છકકા પંજામાંથી માંડ માંડ બે ત્રણ અઠવાડીયાં કાઢી તીર્થકર ગાત્ર બાંધી લેવાવાળાઓને સમેતશિખર જેટલા દૂરના તીર્થની યાત્રા કરવાને અને કરાવવાને મહીનાઓની ફુરસદ કયાં મળી શકે અને જે ત્રણ અઠવાડીયાની ફુરસદથી તીર્થકર ગેત્ર બંધાતુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #208 -------------------------------------------------------------------------- ________________ દાનપ્રણાલી. હાય, તેા પછી મહીનાએ કાણુ કાઢે ? એ પણ એમના મન વિચારવા જેવુ જ છે ને ? ખરી વાત તે એ છે કે જેએ સંધ કાઢીને લાખા રૂપિયા ખરચે છે, તે તેજ રકમમાંથી હજારા જૈનેાની કેટલાએ કુટુબેની રક્ષા કરી શકે છે. અને કુટુબેની રક્ષા કરતાં જે લાભ થાય, એ એમના સંઘ કાઢવાના લાભ કરતાં કંઇ ઓછે લાભ નથી. એમ મારૂં નમ્ર મન્તવ્ય છે. જૈના જીવતા હશે, ધર્મ ધ્યાનમાં રત હશે—મહાવીરના અનુયાયી ખની રહેશે, તે તેએ તેજ તીર્થોની રક્ષા કરશે કે જે તીર્થાને આપણે આપણાં તારણહાર માનીએ છીએ. અને એટલા માટે સાથી પહેલાં મહાવીરના અનુયાયીએ છે તેની રક્ષા અને નવા વધારવા પ્રયત્ન કરવાની જરૂર છે. આવીજ રીતે જૈનેનુ મ્હાટુ દાન પાંજરાપાળા નિમિત્તે થાય છે. બેશક પાંજરાપાળા દ્વારા જાનવરેાની રક્ષાના જેએ ભાવ રાખે છે, તે પ્રશસ્ય છે, પરન્તુ એ પાંજરાપોળેા નિમિત્તે ખરચાતા દ્રવ્યના પ્રમાણમાં બલ્કે એમ પણ કહી શકાય કે જીવદયાના પ્રમાણમાં જીવ હિંસા તે દ્વારા કેટલી થાય છે, એનુ ભાન એ પાંજરાપાળાના પૂજારીઓને થાય, તેા કેટલુ સારૂ ? પાંજરાપાળા જે હેતુથી બનાવવામાં આવે છે, એ હેતુને સફળ કરવા માટે પ્રયત્ન કેટલા કરે છે ? કેવળ પાંજરાપાળતુ કે જીવદયાનું નામ લઈને કોઈ ઉભા રહ્યો, અથવા જુના પુરાણાં ચિત્રા અને જુનાં પુરાણાં હૅડખીલેા પર્યું ત્રણ ૧૯૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #209 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખો. જેવા તહેવારમાં લાવીને સ્વામે મૂકવામાં આવે એટલે દ્રવ્યને વરસાદ વરસાવ શરૂ કરવો, એ તે કઈ દાનપ્રણાલી છે ? નથી જોવાતું તેનું કાર્ય કે નથી જેવાતે એ દ્રવ્યને ઉપયોગ. આમને આમ કેટલાયે ધુતારાઓએ પિતાની દુકાને જમાવી લીધાનાં પાળાં ધીરે ધીરે બહાર પડી રહ્યાં છે. બેશક, મુંબઈની જીવદયા મંડળી જેવી પ્રતિષ્ઠિત સંસ્થા, કે જે પદ્ધતિસર અને લાભાલાભને વિચાર કરીને જુદી જુદી જનાઓ દ્વારા જીવદયાનું કાર્ય કરે છે, એવી રીતે જે કઈ સંસ્થા કાર્ય કરતી હોય, એને ઉત્તેજન આપવામાં કંઈ પણ અડચણ નથી. પરંતુ એમાં પણ એક વિચાર અવશ્ય રાખવાને છે અને તે એ કે ભરતામાં ન ભરવું જોઈએ. આવશ્યકતાને અને લાભનો વિચાર અવશ્ય કરવો જોઈએ. એક સંસ્થા પાસે લાખ રૂપિયા હોય, અને સારી રીતે ખર્ચ ચાલતું હોય છતાં દ્રવ્ય વધારવાના મેહથી ભીખ માગ્યાજ કરે. અને લોકો ભરતામાં ભર્યા જ કરે. જ્યારે બીજી એક સંસ્થા, કે જેને ખર્ચને પહોંચી વળવાને માટે જોઈતું ફંડ ન હોય, અને કાર્ય સારું થઈ રહ્યું હોય, તેના તરફ જૂઓ પણ નહિં, પરંતુ એમ ન કરતાં એની આવશ્યકતાની પૂર્તિ પહેલાં કરવી, એ જરૂરનું છે. આપણું શિક્ષણ સંસ્થાઓમાં મોટે ભાગે આવી પરિસ્થિતિ દેખાય છે. જ્યાં કાફી દ્રવ્ય છે, ત્યાં દ્રવ્ય વધાર્યા જવાય છે અને તેના પ્રમાણમાં કાર્ય કરી શકાતું નથી. અને જ્યાં કાર્ય કરવાની ધગશ છે, કાર્ય કરનારાઓનો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #210 -------------------------------------------------------------------------- ________________ દાનપ્રણાલી. સભાવ છે, ત્યાં દ્રવ્યની ચિંતાઓ હોય છે, આવી પરિસ્થિતિના પરિણામે જ શિક્ષણ કાર્યમાં પ્રતિવર્ષ લાખ રૂપિઆને વ્યય થવા છતાં જોઈતું પરિણામ આવતું નથી. આમ જેને એન્જૈન આગેવાનોએ પિતાની દાનપ્રણાલી વિવેકપૂર્વક જ આગળ વધારવાની જરૂર છે. ઘણે વખતે અવિવેકથી–અવિચારથી અથવા એમ કહેવામાં આવે કે અંધશ્રદ્ધાના આવેશથી કરેલી ભકિત કિંવા દાનથી ભયંકર નુકસાન પણ થાય છે. સાધુઓને સુખશીલીયા બનાવવામાં જે કંઈ કારણ હોય તો તે શ્રાવકોની અંધશ્રદ્ધાયુક્ત ભક્તિ છે. ભક્તિના મેહમાં નહિ ખપતી વસ્તુઓ ગૃહસ્થો હેરાવે, સદેષ આહાર વહરાવે, પોતાના જ ગામમાં કે આસપાસનાં ગામમાં રહેવા માટે એકના એક સાધુઓને આગ્રહ કરે, આ બધાનું પરિણામ એ આવે છે કે–સાધુઓ શિથિલ થાય છે. ચોમાસું આવ્યું, પાલીતાણામાં સાધુ-સાધ્વીઓ ઘણાં હશે, ચાલે ખુબ લાભ લઈએ.” એમ વિચાર કરીને ગૃહસ્થો પાલીતાણામાં રસોડુ ખેલે. એક નકર અને એક રસોયે રાખે. બહુ તે એકાદ શ્રાવક હરાવવા વાળે રાખે. રસેડે માણસ જમે ત્રણ અને હવારના પહેરમાં દૂધ ઉકાળે દેઢ મણ. બપોરે રોટલીને આર્ટો બાંધે સવામણું બલ્ક આખા દિવસ રડુ ચાલુજ. સાધુ સાધ્વીનાં ટેળેટેળાં આવતા જતા રહે એ રડે. બતાવે આતે લાભ કે ૧૭. www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #211 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખે. ડુબંડુમ્બા? આપણું આ દાનપ્રણાલી ક્યાં સુધી વ્યાજબી છે, એને કઈ વિચાર કરે છે? માધુકરી કિંવા ગોચરી કરનારા એવા કેટલાયે મુનિરાજે કેવળ ત્રણ માણસના રસેડેથી તરપણુઓ ભરીને દૂધ અને પાતરાં ભરીને આહાર ઉપાડે, એ અને કેવળ ત્રણ કે ચાર માણસના રડે સાધુ સાધ્વીનું જ લક્ષ્ય રાખીને મણ મણ કે દેઢ દોઢ મણની રોટલી બને એ ડુબંડુમ્બા નહિ તો બીજુ શું છે? ખુબી તે એ છે કે પાછા એજ રસોડાં ખેલી સાધુ સાધ્વીનાં પાતરાં ભરનારા દાનવીરે (!) મુંબઈના બજારમાં બેસીને પોતાની દાનવીરતાનાં બણગાં પણ ફેંકે અને પેલા સાધુ-સાધ્વીચોને હલકા પાડે. આવી રીતે કપડાં કાંબળીયે વ્હોરાવવાના સંબંધમાં પણ વિવેક રાખવાની જરૂર છે. શા માટે સો સો-દોઢસો દેઢાની કાંબળે બહેરાવવી? શા માટે ઢાકાની મલમલો શોધવા માટે બજારે બજાર ભટકવું? ભક્તિના આવેશમાં કરવું, ને પછી નિર્દવા, એ પણ આશ્ચર્યજને ! અતએ કહેવાની મતલબ એટલી જ છે કે આપણું દાનપ્રણાલીમાં સુધારાની ઘણી જ જરૂર છે. આજે જે દાન થઈ રહ્યું છે, એને સામાજીક દષ્ટિએ જોઈએ તો વિશેષ લાભ કંઈજ નથી થતું. અને એટલાજ માટે હું તે વારંવાર કહેતો આવ્યું છું કે જે કંઈ કામ કરે તે દ્રવ્ય ક્ષેત્ર,કાળ, ભાવ જોઈને કરે અથવા ટૂંકમાં કહીયે તે સમયને ઓળખીને કરે ૧૯૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #212 -------------------------------------------------------------------------- ________________ - - દાનપ્રણાલી. આજે સમાજની જે કંગાલીયત હાલત અંદરખાનેથી થઈ રહી છે, એ અમારા દાનવીએ આંખ ખોલીને જોવાની જરૂર છે. જેની એ આંતરિક હાલત સુધારવા માટે સૌથી પહેલાં પ્રયત્ન કરવાની જરૂર છે. જયાં સુધી તે તરફ પુરતું લક્ષ્ય નથી અપાતું, ત્યાં સુધી આપણા સંઘ ને ઉત્સ, ઉજમણને ઉપધાને, સામૈયા ને સાબેલાઓ, બધુ જગતની દષ્ટિએ હાસ્યાસ્પદ જેવું છે. આપણે એ ઉપરી આડંબર અત્યાર સુધી નભી રહ્યો, પણ હવે અંદરની સ્થિતિ બહાર આવી રહી છે, એટલે વધારે વાર ટકે તેમ નથી. માટે દાન કરનારાઓએ, બે રૂપિયા પણ ખરચતી વખતે ઉપયોગિતાને વિચાર કરીને ખરચવા, એટલું જ કહેવું કાફી છે. ૧૯ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #213 -------------------------------------------------------------------------- ________________ (૫૪) T સામાજિક પતન. “સમાજ” એ ચોક્કસ માન્યતાઓ ધરાવનારા મનુષ્ય સમૂહનું નામ છે. “સમાજ” ને સંબંધ “ધર્મ” અને રાષ્ટ્રની સાથે રહેલો છે. ચોક્કસ ધાર્મિક સિદ્ધાન્તનું પાલન કરનારે મનુષ્ય સમૂહ હોવાથી, સમાજને ધર્મની સાથે ધનિષ્ઠ સંબંધ છે. એ ધાર્મિક સિદ્ધાન્ત, રીતરિવાજો તેમજ એ મનુષ્ય સમાજે માનેલા આ પુરૂષની આજ્ઞાનું ઉલ્લંઘન થતાંજ એ સમાજ દ્વારા ધર્મ નિંદાય છે. “ધર્મ” તો એવી ૨૦૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #214 -------------------------------------------------------------------------- ________________ સામાજિક પતન. ' ( " કોઈ વસ્તુજ નથી કે જેની ‘ નિંદા ’ કે ‘ સ્તુતિ ’ થઇ શકે. પરન્તુ એ ‘ધર્મ ” ને–એ ‘ધાર્મિક નિયમ ’ને જે સમાજે સ્વીકાર્યો છે, એ · સમાજ ' ની કનિપુણતાથી-ધર્મ - પાલનથી ‘ધર્મ ' ની સ્તુતિ થાય છે, અને એ સમાજની કત્ત વ્યભ્રષ્ટતા કિવા અપાલનથી ધર્મ નિદાય છે. જે સમાજના કારણે ધર્મ નિંદાય, એ સમાજ ખરેખર કમનસીખ સમજવા જોઇએ. અને જે વ્યક્તિના કારણે ધર્મની નિંદા થાય, એ વ્યક્તિ પણ ખરેખર અધમજ સમજવા જોઇએ. અને એટલાજ માટે કહેવામાં આવ્યુ છે કે મનુષ્યનુ પેાતાનુ ગમે તે થાય, પરન્તુ પેાતાના નિમિત્તે ધર્મની નિંદા થાય, એવુ કૃત્ય કાળાંતરે પણ ન કરવુ જોઇએ. ખીજા શબ્દોમાં કહીએ તેા સે। માણસા ધર્મ ન પામે, એની દરકાર નહિં, પરન્તુ એક માણુસ અધર્મ ન પામવા જોઈએ. અર્થાત્ એવું કૃત્ય નજ થવા દેવુ કે જેથી એક પણ માણસને ધર્મ પ્રત્યે ધૃણા ઉત્પન્ન થાય. આવી રીતે ‘ સમાજ ' ના રાષ્ટ્રની સાથે પણ ઘનિષ્ઠ ” સંબંધ છે, એટલા માટે કે સમાજ એ રાષ્ટ્રનું એક અંગ છે. ઘણા ‘ સમાજે ’ ના સમૂહ બનીને એક રાષ્ટ્ર બને છે. કાઇ પણ રાષ્ટ્રના દેશના એક પણ સમાજનુ પતન, એ, રાષ્ટ્રના પતન સમાન છે. આખા શરીરના એક અંગમાં રાગ, એના અજ એ છે કે એ આખું શરીર રાગી– દુ:ખી છે. ૨૦૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #215 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખે. સમાજ” સંબંધી આટલું અવલોકન કર્યા પછી હવે આપણે જોઈએ કે–જેન સમાજ” નું સ્થાન અત્યારે ક્યાં છે ? - “જૈન સમાજ ” એ પણ એક સમાજ છે. અગિયાર લાખ મનુષ્યનો સમૂહ, અએવ સમાજ છે. જૈન સમાજ નો સંબંધ “જૈનધર્મ ” સાથે છે. જેનસમાજની ઉન્નતિમાંજ, જૈન સમાજની કર્તવ્યનિષ્ઠામાં અથવા એમ કહીએ કે “જેન સમાજ” ના આજ્ઞાપાલનમાંજ જૈનધર્મની શોભા અને કીર્તિ છે, જ્યારે જેનસમાજના પતનમાં જૈનધર્મની નિંદા છે. આવી જ રીતે જેનસમાજની તરકકીમાં રાષ્ટ્રની તરકકી છે, અને જૈન સમાજના પતનમાં રાષ્ટ્રને પણ નુકસાન જ છે. ધર્મ અને રાષ્ટ્ર એ બન્નેના ગૈારવ કે લઘુતામાં જેનસમાજનો પણ હિસ્સો છે. આ વાત જેનસમાજની પ્રત્યેક વ્યક્તિએ ભૂલવી જોઈતી નથી. હવે જોઈએ કે જેનસમાજનું અત્યારે પતન થઈ રહ્યું છે કે ઉત્થાન ! સૌથી પહેલાં જેનસમાજની સંખ્યા જુએ. હવે એ તો જરાયે અસ્પષ્ટ જેવું નથી રહ્યું કે–જેનસમાજ સંખ્યાની દષ્ટિએ દિવસે દિવસે નિચે ઉતરી રહ્યો છે. કયાં કરેડની સંખ્યામાં હયાતિ ધરાવતા જેનો અને કયાં અત્યારે અગીયાર કે બાર લાખ જેને! બહુ લાંબા સમયનનિહાળીએ તે પણ છેલ્લાં ત્રણસો સાડા ત્રણસો વર્ષમાં જ જેની સંખ્યા એટલી બધી ઘટી ૨૦૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #216 -------------------------------------------------------------------------- ________________ સામાજિક પતન રહી છે કે જેને હિસાબ લગાવતાં પ્રતિવર્ષ આઠ આઠ હજ રને ઘટાડે બરાબર નિશ્ચિત થયો છે. જેનેના સામાજીક પતનનું આથી વધારે દુઃખદાયી ઉદાહરણ બીજુ કર્યું હોઈ શકે ? ત્રણસો સાડાત્રણ વર્ષથી નિયમિત સંખ્યામાં આ પ્રમાણેને ઘટાડે થતું હોવા છતાં હજુ સુધી જૈન સમાજ તરફથી એ ઘટાડે અટકાવવાના ચાંપતા ઈલાજે નથી લેવામાં આવ્યા, નથી લેવામાં આવતા, એ શું ઓછી કમનસીબી છે ? બલ્ક જેવાઈ તે તેથી ઉલટુજ રહ્યું છે. સંખ્યાને ઘટાડે અટકાવવાને બદલે સંખ્યાના ઘટાડામાં ઓર વધારો થાય એવાજ પ્રયત્નો થતા જોવાય છે. જૈન સમાજની આર્થિક સ્થિતિનું બારિકાઈથી અવલોકન કરતાં પણ સ્પષ્ટ દેખાય છે કે જેને દિવસે દિવસે ઘસાઈ રહ્યા છે. ઘસાઈજ નથી રહ્યા, પરંતુ હજારોની સંખ્યાના કુટુંબમાં ગરીબાઈ આવતી જાય છે, અને એ ભુખમરાના કારણે અનેક પ્રકારના અનર્થો થવાના કિસ્સા પણ ઘણું વખત બહાર આવતા જોવાય છે–સંભળાય છે. જૈન સમાજ એ એક પ્લેટી વ્યાપારી કેમ ગણાતી. સંખ્યામાં, આટામાં લૂણ બરાબર હોવા છતાં, હિદુસ્થાનના વ્યાપારને મટે ભાગ જેનેના હાથમાં હતો. આજે જેનેના હાથમાં તે વ્યાપાર ક્યાં છે ? કદાચિત્ કઈ ગામના ગઈ કાલના ગરીબને આજે ધનાઢ્ય થયેલો કે એકાદ બંગલો બંધાવી મેટરમાં મોજ કરતો જોઈને કેઈ એમ માને કે જેને માં બનાવ્યો વધ્યા ૨૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #217 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખો. છે–વધે છે, તે તે ખટ્ટો ભ્રમ છે. એ ધનાઢ્ય ખરો ધનાઢ્ય નથી, પરંતુ સે કુટુંબને ભીખારી બનાવીને પોતાને ધનાઢ્ય મનાવનારે કૃત્રિમ લક્ષ્મીપુત્ર છે. આજની હિંદુસ્થાનની આર્થિક સ્થિતિને અભ્યાસ કરનારા હવે તે સ્પષ્ટ પણે પિકારી રહ્યા છે કે-હિંદુસ્થાનિયેના હાથમાં કઈ પણ વ્યાપાર રહ્યો નથી. અને જે વ્યાપાર અત્યારે દેખાય છે તે કેવળ સટ્ટો છે. આ સટ્ટામાં અમારાજ દેશના સો કુટુંબે ભીખારી બને છે, ત્યારે એક ગૃહસ્થ લક્ષાધિપતિ બને છે. આવી સ્થિતિમાં જૈન સમાજમાં ધનાલ્યો વધવાની કલ્પના પણ કરી શકાય તેમ નથી. જેનસમાજનું આંતરજીવન તપાસવું હોય તેણે ગામડાઓમાં ફરવું જોઈએ. હજારો કુટુંબે શી રીતે પોતાને જીવનનિર્વાહ કરી રહ્યાં છે, એ જોવું જોઈએ. મતલબ કે જેનસમાજનું આર્થિક સ્થિતિમાં પણ પતન જ થઈ રહ્યું છે. અરે, જે દેશના મનુષ્યની, મનુષ્ય દીઠ માસિક આવક સવા બે રૂપિયાથી વધારે ન હોય, તે દેશના એક નાનામાં ન્હાના સમાજમાં ધનાલ્યોની વૃદ્ધિ માનવી, એના જેવી અજ્ઞાનતા બીજી કઈ હોઈ શકે. આવી જ રીતે કેળવણીના વિષયમાં પણ કેટલું પતન થઈ રહ્યું છે, એતો પેલા મુંબઈવાળા નત્તમ બી. શાહ આપણને સત્તાવાર આંકડાઓથી પુરવાહ કરી આપતા રહ્યા છે. તેમાં ખાસ કરીને પ્રાથમિક અને માધ્યમિક કેળવણુમાં જ જ્યાં મહેટું ગાબડું પહેલું હોય ત્યાં ઉંચી કેળવણુ તરફ તે આપણે દષ્ટિપાત મેં કયાંથી કરી શકીએ. ૨૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #218 -------------------------------------------------------------------------- ________________ સામાજિક પતન. જેનસમાજનું સાંસારિક ગૃહજીવન તપાસવામાં આવે તે ત્યાં પણ પતનતા સિવાય બીજું શું દેખાય છે? જેનધર્મ પાળનારા જેનસમાજનું ગૃહજીવન, જે શુદ્ધ પાવન હવું જોઈએ, એ કેટલા કુટુંબમાં દેખાય છે? શ્રી હેમચંદ્રાચાર્ય વર્ણવેલ ચામવિમવ: આદિ ૩૫ ગુણે, કે જે ગુણે, એક ધર્મને યેગ્ય ગણાવનાર ગૃહસ્થમાં આવશ્યક છે, એમાંના કેટલા ગુણે કેટલા ગૃહસ્થમાં દેખાય છે ? આ ઉપરાંત વિવાહાદિ સાંસારિક કાર્યોમાં વધી પડેલી સંકુચિતતાઓ, અને તેના કારણે ઉભા થયેલાં અનર્થો કોનાથી અજાણ્યા છે? સમાજ એક સમાજરૂપે ન રહેતાં ઓશવાળ, પોરવાળ, શ્રીમાલ, શ્રીશ્રીમાલ, પલ્લીવાલ, અગ્રવાલ, ખડેલવાલ અને એવા અનેક ફિરકાઓમાં વહેંચાઈ ગયેલ છે. તારીફ તે એ છે કેઆ બધાઓએ પોતપોતાના વાડા જુદા જુદા બનાવી વિવાહાદિ કાર્યોમાં પણ જુદાઈ કરી નાખેલી છે. આટલેથી નથી અટકયું. હું ઘણી વખત બતાવી ગયો છું તેમ એક એક ફિરકામાં પણ અનેકાનેક ઘેળો-ન્હાની ન્યાની વાડીઓ બની ગયેલી છે. આના પરિણામે સામાજિક પતનમાં દિવસે દિવસે વધારેજ થઈ રહ્યો છે. વળી બાળલગ્ન, વૃદ્ધવિવાહ, કન્યા વિક્રય અને વર વિકય વિગેરે રાક્ષસી રિવાજે એવા તે ઘર કરી ગયા છે કે-જેના કારણે સામાજિક પતનની પરિ સીમા આવી પહેચી છે, એમ કહેવું અતિશક્તિવાળું નહિ ગણાય. -- - ૨૦૫ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #219 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખો. જેવી રીતે જૈન સમાજનું સામાજિક પતન સાંસારિક દષ્ટિએ થઈ રહ્યું છે, તેવી રીતે ધાર્મિક દ્રષ્ટિએ પણ ખરેખર પતન જ થઈ રહ્યું છે. આજના જેનસમાજની પ્રત્યેક ધાર્મિક ક્રિયાઓનું અવલોકન કરીએ તો જાણે એમજ જણાય કેઆપણે આત્મ વિનાને ધર્મ કરી રહ્યા છીએ. જેટલી જેટલી ધાર્મિક ક્રિયાઓ છે, એ બધી યે આત્મકલ્યાણના સાધનભૂત છે, એમાં કેઈથી પણ “હા ના કરી શકાય એમ નથી, પરંતુ એ ધર્મકિયાઓ કરનારા મહોટે ભાગે, એ ક્રિયાઓ એવી રીતે કરે છે કે–જાણે એ ક્રિયાની કંઈ કિસ્મત જ નથી. સામાયિક, પ્રતિક્રમણ, પિષધ, પૂજા, દાન-પુણ્ય, ઉત્સવ, મહોત્સવ, ઉઝમણાં, ઉપધાન, સંઘ, સ્વામિવાત્સલ્ય, ઇત્યાદિ ઇત્યાદિ જે કંઈ ક્રિયા કરવામાં આવે, એને સમજવાની અને એનાથી ઉસન્ન થતા ભવિષ્યના ફળને વિચાર કરવાની જરૂર નથી શું ? જે કે-આ બે બાબતેને કેટલેક સ્થળે અભાવ દેખી કેટલાક લેકે કિયાઓથી સર્વથા વિમુખ થાય છે, એ ખરેખર ભૂલ ભરેલું છે. હા, એવી તમામ કિયાઓ શુદ્ધ, સમજપૂર્વક અને ભવિષ્યના ફળને વિચાર કરવાની પ્રેરણું અને હિમ્મતથી અવશ્ય કરવી જોઈએ. ટુંકમાં કહીએ તે ભગવાન મહાવીર દેવના શાસનમાં કઈ પણ વસ્તુ એકાતે કહેવામાં નથી આવી. અને એટલાજ માટે કહેવામાં આવ્યું છે કે, જે કંઈ કરો તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જોઈને કરે. અથવા સમયને ઓળખીને કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #220 -------------------------------------------------------------------------- ________________ સામાજિક પતન. > , આમ જૈન સમાજનું ખરેખર સામાજિક પતન દરેક રીતે થઇ રહ્યું છે, એ સ્પષ્ટ દેખાય છે. બલ્કે ‘જૈનસમાજ' કે જેને આપણે ‘ સંઘ ' ના નામથી એળખીએ છીએ, એ ‘સંઘ ' ની સત્તાની દષ્ટિએ નિહાળીએ તેા તેમાં પણ ખરેખર પતનજ દેખાય છે. · સંઘસત્તા ' એ જૈનધર્મમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સત્તા તરીકે ઓળખાવવામાં આવી છે. તી કરા પણ ‘ સંઘ ’ ને નમસ્કાર કરે છે. આખા સમૂહની સત્તાને સ્વીકાર ધુરંધર આચાર્યા, પૂર્વધરા, ગણુધરે અને તીર્થંકરા પણ કરતા આવ્યા છે. એજ સંધની સત્તાના આજે વિચાર સરખા કરતાં પણ હૃદય ધડકી ઉઠે છે. આજે ‘સંઘ સત્તા ’ જેવું કયાંય કંઈ દેખાય છે શુ ? આ ભયંકર 'પતન નહિં તે ખીજું શું છે ? આજે સાધુ સમુદાયમાં મ્હોટા મ્હોટા આચાર્યા કે જેએ પેાતે પાતાની મેળે પેાતાને શાસન સમ્રાટો, કલિકાલ સર્રજ્ઞા અને યુગ પ્રધાના કહેવરાવે છે, વસ્તુત: તેઓની સત્તાથી સમાજનું એક પાંદડું પણ હાલી શકે છે કે ખરૂં કે ? આવી જ રીતે સમાજમાં એવા કેટલાયે ગૃહસ્થા છે કે જે જમીન ઉપર પગ દેતાં પણ શરમાય છે, પરન્તુ · જૈન સંઘ ’માં તેઓનુ વજન કેટલુ છે, એના જ્યારે તેએ પેાતે એકાન્ત બેસીને વિચાર કરતા હશે ત્યારે તેમને જ શરમાવું પડતુ હશે. આજે સમાજમાં અનેક કેળવાયલા પણ છે; પરન્તુ તેઓ પણ · સંઘનાં કાર્યોમાં સેકયે પાપડ ભાંગવાની ' २०७ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #221 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખે. સત્તા નથી રાખતા, એ શું કેઈથી અજાણ્યું છે. આ બધું શાથી બન્યું ? નિર્નીયતાથી. આજે સમાજ છિન્ન છિન્ન થઈ ગયા છે. નથી કેઈ કઈને કહી શકે તેમ, કે નથી કઈ કેઈનું માની શકે તેમ ? જૈન સંઘમાં–જેન સમા જમાં હમેશાંથી સાધુઓનું પ્રાધાન્ય સ્વીકારાતું આવ્યું છે. પ્રાચીન ઇતિહાસ તપાસતાં સામાજિક, ધાર્મિક કાર્યોમાં સાધુઓ-આચાર્યોના આધિપત્ય નીચે વિચારે પરામ થયા છે. વ્યવસ્થા ગોઠવાઈ છે, પરંતુ એજ આચાર્યો અને સાધુઓ આજે સમયના શત્રુ થઈને શાસનની–ધર્મની અપભ્રાજના થાય એવાં કાર્યો કરે, તે પછી એઓને પ્રભાવ કેમ પડી શકે? એજ આચાર્યો અને સાધુઓ આપસમાં મળીને સમાજેસ્થાનના વિચારો ન કરે, બલ્ક. ધંધુરાય વાળી કહેવતને ચરિતાર્થ કરતા હોય તે એમના ઉપદેશથી જનતાને શાંતિ કેમ મળે? મતલબ કે–જેનસમાજ “એક સંઘ” છે. “સંઘ ” એ પચીસમા તીર્થકર સમાન છે, એનીજ સત્તા આજે ગબડી પડી છે. તે પછી એ સમાજના પતનને બીજે વિચાર કર, એ મૂળને છેડી ડાળાં પકડવા જેવું જ ગણાય. અતએ આવી પતન અવસ્થામાંથી ઉદ્ધાર કરવાની ભાવના જૈન સમાજની પ્રત્યેક વ્યક્તિની થવી જોઈએ. આ સબંખી જેન આચાર્યો અને સાધુઓએ પણ દિીર્ઘ વિચાર કરવાની જરૂર છે. પિતાના મમત્વ–દુરાગ્રહના કારણે જૈનધર્મ નિંદાઈ રહ્યો છે, એ લક્ષ્યમાં લેવાની જરૂર છે. પોતાના માટે નહિ, પરંતુ કેવળ જૈનધર્મની ખાતર ૨૦૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #222 -------------------------------------------------------------------------- ________________ સામાજિક પતન. ઢીલી દેરી મૂકી એક બીજાને મળી વિચારેની લેનદેન કરી કંઈક સંગઠન કરવાની જરૂર છે. એવી જ રીતે જેના ગૃહસ્થોએ પણ કેઈ પણ સાધુ કે આચાર્યના પક્ષમાં ન પડતાં, તટસ્થપણે જૈનધર્મની ખાતર સંગઠનના ઉપાય હાથ ધરવાની જરૂર છે. શાસનદેવ સર્વને સબદ્ધિ આપે, અને જૈન સમાજને આ પતન અવસ્થામાંથી જલદી ઉદ્ધાર કરે, એજ અંતિમ આકાંક્ષા. ૨૦૯ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #223 -------------------------------------------------------------------------- ________________ (પપ ) ففي યુવકેને. વહાલા યુવકે! કાયાપલટને જમાને આળે છે. ગુરૂડમવાદના ખાતામાં થવાના દિવસો નજીક દેખાય છે. રૂહીની ગુલામીના બંધને ઢીલા પડવા લાગ્યા છે. ધર્મના ઓઠા નીચે ચલાવાતી અંધાઉંધિયેનાં વાદળે વિખરાવા લાગ્યાં છે. ત્યાગના લેબાસમાં ગમે તેવા ધામિકાની પૂજના–માનતાનાં પોકળો પ્રકાશમાં આવવા લાગ્યાં છે, અને સર્વત્ર સત્ય–સૂર્યના પ્રકાશની પ્રભા ઝાંખી ઝાંખી પણ પ્રકાશવા લાગી છે. તમે શું જુવે છે ? તમને કેમ દેખાય છે ? જે ઉપરની વાત તમને ૨૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #224 -------------------------------------------------------------------------- ________________ યુવકેને. ખરેખર દીસતી હોય તે યાહેમ કરીને બહાર આવે. બહુ લાંબી ચડી વેતરડમાં ન ઉતરતાં આખી દુનિયાને ઠેકે ન લેતાં ક્રમશ: આગળ વધે. પહેલાં જે સમાજને સડે દૂર કરવાનું કામ હાથ ધરે. આજે જે સમાજના પ્રત્યેક અંગમાં જે સડે પ્રવેશ કરી ગયો છે, એ હવે કેઈથી અજાણ્યું નથી. મંદિરમાં ભક્તિના નામે થતી અશાતના, ઉપાશ્રયમાં ત્યાગના નામે એકઠા થતે પરિગ્રહ, સાધુઓમાં મહાવીરના નામે વધતો જ આડંબર અને આ ઉપરાન્ત સત્તાની મારામારી, પાટ ઉપર પડંપડા, પુસ્તક અને ચેલાઓ માટે ભડંભડા. આવી જ રીતે ગૃહસ્થવર્ગમાં જે પોલંપટ્ટી ચાલી રહી છે, જે સત્તાના મદ કરી રહ્યા છે, જે ઈર્ષ્યાઓ, ઉકળી રહી છે, જે પક્ષપાતનાં ચમાં ચઢી રહ્યાં છે, એ બધાને પણ સુધારે કરેજ છુટકે છે. આ સુધારે એ તમારા હાથમાં છે. યુવકે, “યુવાન એ નવ સૃષ્ટિને સરજનહાર છે. ” પરન્તુ મિત્રો, જરા સ્મરણમાં રાખજો કે, આવા શબ્દો કાગળો ઉપર છાપવા અને વ્યાખ્યાનમાં ઝાડવા, એ એક વાત છે જ્યારે સાચુ યુવકપણું પ્રાપ્ત કરવું, એ બીજી વાત છે. એક યુવક આ સરજનહાર, આ સુધારક ક્યારે બની શકે, એને ખાસ વિચાર કરે અને એટલા માટે હું તમને કહું છું કે, તમે સુધારકના લેબાસમાં કે સરજનહારની કોર્ટમાં બહાર પડે, તે પહેલાં તેની ગ્યતા મેળવજે. વ્યર્થને કળાહળ કે શબ્દોની મારામારી એ પાણીને લેવવા જેવું છે. સાચું સંગીન કંઈ પણ ફળ મેળવવું હોય ૨૧૧ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #225 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખે. તે, એ ધાંધલીયાઓની હામે ધાંધલ મચાવવામાં કર્તવ્યની “ઇતિ શ્રી” ન માનતાં સાચી યેગ્યતા પ્રાપ્ત કરીને મેદાને જંગમાં ઉતરજે. જવાહર નેહરૂ, એ સાચા યુવક તરીકે બહાર પડ્યા છે. સાચા સુધારક તરીકે બહાર પડ્યા છે. પરન્તુ એમને પૂછો તો ખરા કે એમણે સ્વાર્થને કેટલે ત્યાગ કર્યો છે? એવા ત્યાગ વિના ખાલી શબ્દનું લાલિત્ય કે ડાહી ડાહી વાત કંઈ કાર કરી શક્તી નથી. મિત્રો, જરા સંભાળજે કે જે આક્ષેપો આપણે બીજા ઉપર મૂક્તા હોઈએ, તે આક્ષેપોના ભાજન આપણે કયાંય ન થઈએ. હું ઘણા વખતથી લખતે અને માનતો આવ્યો છું તેમઆજને યુવાન એ સમાજના શરીરને સડે દૂર કરનાર એક ડાકટર છે. પરન્તુ ઓ ડાકટરો! સમાજના શરીર ઉપર ઓપરેશનનું ચાકુ ચલાવવા અગાઉ તમે તમારા શરીરની શુદ્ધિ કરજો. તમારા શસ્ત્રાને ખૂબ ઉકાળી–તપાવીને સાફ કરજે. અને તમારે હાથ–તમારૂ મન સ્થિર રાખવા જેટલી શક્તિ મેળવજે. જે જે કાચુ ન કાપી નાખે, જે જે ક્યાંય ઉંધુ ન વેતરી મારતા ! મગજનું સમતોલપણું જાળવવાની શક્તિ મેળવજો, રૂઢીના ગુલામની ગમે તેવી ઉશ્કેરણીઓ કે હુમલાઓ વખતે તમે શાન્તિથી તમારું પ્રચાર કાર્ય કરવાનું બળ મેળવજે. યુવાનીને જોશ, એ દીવાનીને મદ છે. એ મદમાં મસ્ત ન બની જતા. સેંકડો વર્ષોથી ચઢેલા કાટને દેવાની તમારી તાલાવેલી, ગભરાટ ભરી ન હોવી જોઈએ. ૨૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #226 -------------------------------------------------------------------------- ________________ યુવકને. એ કાટ ભલભલા તેજાને પણ હજમ કરી જશે. પરંતુ યુક્તિ અને બુદ્ધિબળથીજ કામ લેવાનું છે, એ વાતને જરાયે ન ભૂલશે ! ભાઈઓ, થોડા વખત ઉપર મારા એક “સુધારા' ના લેખમાં કહી ગયે છું તેમ, સુધારકોએ સૌથી પહેલાં સુધરવાની જરૂર છે. આપણે આપણે મદ દૂર કરો. અને જે સુધારે કરવા આપણે મથતા હોઈએ, એ સુધારાની શરૂઆત આપણે આપણે જાતથી–શરીરથી–ઘરથી કરવી જોઈએ. જરા એ પણ સંભાળજે કે–“સુધારક”ના લેબાસમાં કઈ ઠગારા પોતાનું કામ ન કાઢી જાય, કે જેથી તમારી આખી યે પ્રવૃત્તિને કલંક લાગે. આ ઉપરાન્ત એક ખાસ વાત ધ્યાનમાં લેવાની છે, અને તે એ કે–સુધારકોએ–યુવકોએ સૌથી પહેલાં પોતાનું સંગઠન કરવાની જરૂર છે. ગામે ગામના યુવક મંડળેએ એકજ પદ્ધતિથી પિતાની પ્રવૃત્તિ આગળ ધપાવવી જોઈએ. જે યુવકેએ સંગઠન ન કર્યું, અને જેમ મરજીમાં આવ્યું તેમ ધપાવે રાખ્યું તે સંભવ છે કે, કોઈ વખતે “ લેને ગઈ પૂત છે આઈ ખસમ” વાળી કહેવતને ચરિતાર્થ થતી જેવાને પ્રસંગ આવશે. અતએ સંગઠનની પહેલાં જ જરૂર છે. બીજી બાબત એ છે કે યુવકોએ જે કંઈ પ્રવૃત્તિ આદરવાની જરૂર છે, તેમાં ખાલી ઠરાવ પાસ કરવા, ભાષણે આપવાં કે નિયમાવલીઓ બહાર પાડવા માત્રથી કંઈ સાર્થકતા થવાની ૨૧૩ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #227 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખે. આશા કેઈએ ન જ રાખવી. આજે ઠરાવે કેણ નથી કરતું ? ઠરામાં કે ભાષણમાં એટલી બધી અનવસ્થા થઈ ગઈ છે કે જાણે એની કંઈ કિંમ્મત જ નથી રહી. ઠરાવની હારમાળાઓ, એટલે જાણે આખા ગામની ભેંસો આપી દીધાનું ફારસ. કે પક્ષ ઠરાવો નથી કરતા? કયા પક્ષના ઠરાવને ડી કે મોટી સંખ્યામાં અનુમંદનારા નથી મળતા ? ખરી વાત એ છે કે, વાસ્તવિક પ્રયત્નથી લેકમત કેળવવાની જરૂર છે. જો કે સભાઓ ભરવી, ઠરાવ કરવા, એ પણ લેકમત કેળવવાનું એક સાધન જરૂર છે. પરંતુ તેની સાથે સમાજના મુખ્ય જે અંગમાં આપણે સુધારા કરવા માગીએ છીએ, એ અંગની જેટલી બની શકે તેટલા અંશે સહાનુભુતિ વધારવા પ્રયત્ન કરવાની જરૂર છે. ઉદાહરણ તરીકે, યુવકે દીક્ષા સંબંધી નિયમો ઘડે, અને તે નિયમોનાં કાગળીયાં મુંબઈના બજારમાં કે થોડાં ઘણાં બહાર પણ ફેલાવે. મારા નમ્ર મત પ્રમાણે તે એવા નિયમો ઘડવામાં કંઈ પણ સાર્થકતા નથી. ખરી વાત તો એ છે કે-જે સાધુઓ ઉદાર વિચારતા હોય, જેઓ સમયને ઓળખીને દીક્ષા આદિની પ્રવૃત્તિના હિમાયતી હોય, તેઓનું સંગઠન અથવા સમેલન કરાવવાની સૌથી પહેલી તકે જરૂર છે. તે સાધુઓ જ પોતે પોતાનું સંગઠન કરીને “દીક્ષા કે એવી બીજી પણ આવશ્યકીય બાબતેના નિયમ–એક બીજાની સાથેના પરામર્શ પૂર્વક બનાવે તે તે નિયમને અમલ જલદી થઈ શકે. ભલે પ્રારંભમાં આવા ઉદાર વિચારના સાધુઓની સંખ્યા અપજ હોય. કંઈ હરક્ત નહિં. ધીરે ૨૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #228 -------------------------------------------------------------------------- ________________ યુવકોને. ધીરે એમની સંખ્યામાં વધારે જ થવાનો. સમય પોતાનું કામ કરે જાય છે, અને તે પ્રમાણે વિચારોમાં પરિવર્તન થતું જ રહેવાનું. સૌથી પહેલે પ્રયત્ન આ કરવાની જરૂર છે. મારા યુવક બંધુઓને પણ સમય ઉપર ખબર પડશે કે સાચા સુધારક સાધુએ પણ કેટલા છે અને કણ કણ છે? સુધારાની બૂમ મારવી, સુધારાનાં વ્યાખ્યા કરવા અને પિતાને પક્ષ વધારવા કે ગમે તે કારણે સુધારક યુવકની “હા” માં “હા” મેળવવી, એક વાત છે, અને સુધારાની સમય પ્રમાણેના પ્રવૃત્તિ આદરવી, એક બીજાને મળવું, વિચારોની લેન દેન કરવી, એ બીજી વાત છે. સુધારક યુવકે, તમારે એક ઔર વાત પણ ખાસ કરીને ધ્યાનમાં લેવાની છે. અને તે એ કે સુકાના પાપે લીલું ન બળે, એના ખૂબ સંભાળ રાખજે. ઘેડાની પાયગામાં હુંશી જોડે તે એકાદ જ હોય. મહેોટા સમુદાયમાં અક્કલનો ઓથમીર તે ગણ્યા ગાંઠ્યા જ હોય, પરંતુ એવી ગણી ગાંઠી વ્યક્તિઓના કારણે આ સમુદાય-આખી સંસ્થાને છેદ કરવાની અંશમાં પણ પ્રવૃત્તિ ન કરજે. બેલવામાં કે લખવામાં, વાતમાં કે વર્તનમાં એની સંભાળ જરૂર રાખજે કે-જેનધર્મને–જેનસમાજને સાધુ સંસ્થાની ઘણુંજ જરૂર છે. સાધુ સંસ્થા વિના આખા સંઘનું નાવ કિનારે નહિં પહોંચે, એ નિશ્ચિત છે. સાધુઓએ જૈનધર્મને ટકાવી રાખવામાં સાથી મ્હોટે ફાળો આપે છે, એ નિર્વિવાદ છે. સાધુઓએ પિતાના ચારિત્રના ૨૧૫ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #229 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખો. પ્રભાવથી જેનધર્મની કીતિ–લતા ખૂબ વિસ્તાર છે. સાધુ એ સાહિત્યની સમૃદ્ધિ દ્વારા જૈનધર્મનું રક્ષણ કર્યું છે. એ ત્યાગી સાધુઓના આચાર વિચારની વાત સાંભળવા માત્રથી, આજ પણ ગમે તેવા જૈનધર્મના કટ્ટર દ્વેષીનાં પણ મિરાય ખડાં થાય છે. રાજ-દરબારેમાં એ ત્યાગનાજ કારણે પ્રભાવ પડી શકે છે. દેશ દેશાન્તમાં જ્યાં જેનેની વસ્તી લગભગ નથી જ, ત્યાં પણ એજ તમારે ત્યાગી વર્ગ પૂજાય છે અને એ દ્વારા જેનધર્મની સરભ સર્વત્ર ફેલાય છે. એ ત્યાગ તરફ–એ સાધુ સંસ્થા તરફ કયારે પણ ધૃણાની નજરથી ન જેશે ! ધ્યાન રાખજે, જે દિવસે તમે તમારા લક્ષ્યને છોડ્યું, તે દિવસ તમે તમારી પ્રવૃત્તિમાંથી લપસ્યા સમજજે. માટે લક્ષ્યને કદિ ન છોડશે. તમારે વિરોધ અગ્ય પ્રવૃત્તિઓ હામે હોવો જોઈએ. તમારે વિરોધ ગુંડાશાહી પરત્વે હોવો જોઈએ. તમારે વિધ આચારપતિતા હામે હોવો જોઈએ. એક બીજી વાત. તમે તમારા વ્યક્તિત્વથી ગમે તેને ગુરૂ માનતા હો, ભલે માને, તમે તમારા વ્યક્તિત્વથી ગમે તેને ગમે તેવાં ઉંચા ભલે માને, પરન્તુ તમારી જાહેર પ્રવૃત્તિમાં– તમારા આ જાહેર ઝુંબેશમાં એની ગંધ સરખી પણ ન આવવી જોઈએ. તમારી લડત સાર્વજનિક હોવી જોઈએ. નહિ કે વ્યક્તિત્વની. તમારી ઝુંબેશમાં પક્ષપાતને કે અમુક વ્યક્તિ પ્રત્યેના ખેંચાણને જરા પણ સ્થાન ન હોવું જોઈએ. જે ૨૧૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #230 -------------------------------------------------------------------------- ________________ યુવકોને. જગતને એમ ખ્યાલ આવશે કે–આ લડત તે અમુક વ્યક્તિના માટેજ છે, આ લડતના ગર્ભમાં તે અમુકનું સંચાલન છે, તે સમાજનો કે તમારી લડતનો પાયે મટીયા મેલ થઈ જશે. ગમે તેવે સાચે સુધારક પણ–તમારા વિચારને પ્રશંસક પણ તમારા એ પક્ષપાતી ચશમાંથી દૂર જ રહેશે. તમારા વિચારો ગમે તેટલા સારા હશે, સાચા હશે, સમાજને લાભના હશે, છતાં એની અસર જોઈએ તેવી નહિ જ થવાની. એ વાત ખૂબ દઢતાથી સમજી રાખશે. માટે હાલા સુધારક! યુવકે! તમારે ઘણું ઘણું સંભાળવાનું છે. સુધારક તરીકે બહાર પડવું, એ મીણના દાંતે લોઢાના ચણા ચાવવા જેવું છે. સુધારક તરીકે બહાર પડવા અગાઉ પિતાની ઘણું ઘણું શુદ્ધિ કરવાની જરૂર છે. સુધારક થવા અગાઉ ઘણું ઘણું શારીરિક, માનસિક અને વાચિક શક્તિઓ ખિલવવાની છે. ખાસ કરીને મગજનું સમતોલપણું, પક્ષપાત રાહિત્ય અને ખૂબ દઢતા; એ ગુણે ખાસ અગત્યના છે. મને સંપૂર્ણ આશા છે કે આવી ગ્યતા પૂર્વક તમે બહાર પડી જેનસમાજના અંગમાં પ્રવેશેલો સડો દૂર કરી તમે આ વીસમી સદીના જમાનામાં સાચા કાન્તિકારક તરીકે તમારું નામ અમર કરવા સાથે મહાન પુણ્ય હાંસલ કરશે. ૨૧૭ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #231 -------------------------------------------------------------------------- ________________ ( ૫૬ ) ધર્મ અને સમાજ પર સમયને પ્રભાવ. સમય એક એવી વિચિત્ર વસ્તુ છે, કે જેને પ્રભાવ સંસારની હરેક વસ્તુ ઉપર પડ્યા વિના રહેતા નથી. દેશ, જાતિ, ધર્મ, સમાજ, વેષ, વ્યક્તિ, શિક્ષણ, વ્યવહાર ચાવત્ સંસારની જેટલી વસ્તુઓ છે તે બધી સમયને આધીન છે. જેવા જેવા સમય આવતા જાય છે, તેવા તેવા પ્રકારના ફેરફાર હરેક વસ્તુમાં થયાજ કરે છે અને તેટલાજ માટે જુનુ તે નવું અને નવું તે જીનુ થાય છે. જે કાલે હતુ તે આજ નથી, અને જે આજે છે તે કાલે નહિ... હાય. સંસારની આ ઘટમાળ નિરંતર ચાલ્યા જ કરે છે. સમયના આ ૨૧૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #232 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સમાજ પર સમયને પ્રભાવ પ્રભાવ એ કુદરતી છે. કુદરતના આ નિયમની હામે થઈને કઈ એમ કહે કે નહિં “અમે સમય-અમયને કંઈ માનતા નથી. જેટલું પુરાણું છે તેટલું જ સાચું છે, અને તેજ અનુસાર ચાલવું જોઈએ,” તે તે કેવળ કથન માત્ર કિવા વ્યર્થ પ્રલાપ છે. આ સંસારની એક પણ વ્યક્તિ સમયને આધીન થયા વિના રહી શકી નથી અને રહી શકે તેમ પણું નથી. જેઓ ઉપર્યુક્ત કથન કળે છે, તેઓ પોતે પણ ઘણું જુનું છેડી ચુક્યા છે અને નવું આદરતાજ રહે છે. વ્યવહારની બાબતને તે બાજુ ઉપર મૂકીએ. ધર્મશાસ્ત્રોની રચના પણ સમયને અવલંબીને જ થાય છે. એ ધર્મશાસ્ત્રોનું હા તપાસવામાં આવે તે જરૂર માલૂમ પડે કે એમાં પણ સમયને પ્રભાવ” અવશ્ય રહેલું છે, બલ્ક તે શાસ્ત્રોપ્રાચીનમાં પ્રાચીન ગણાતાં શાસ્ત્રો પણ સમયને ઓળખવાને સંદેશ સૌને પહોંચાડે છે. ઉપર કહેવામાં આવ્યું તેમ “સમયને પ્રભાવ” ન કેવળ વ્યવહારિક બાબત પર પડે છે, બલ્ક યાવત્ સંસારની સમસ્ત વસ્તુઓ ઉપર પડે છે. દેશે, શહેરે, ગ્રામ અને ઘરની રચનાઓનાં પ્રાચીન વર્ણન વાંચે અને આધુનિક દેશે, શહેરે, ગામે અને ઘરની રચનાઓ નિહાળો, કેટલું બધું અંતર જણાય છે? પ્રાચીન મનુષ્યની વેષભૂષામાં અને અત્યારની વેષભૂષામાં કેટલા બધે તફાવત પડી ગયા છે? આજે પ્રાચીનતાને પકડી રાખવા સમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #233 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખો. માટે આપણે ગમે તેટલી ધમપછાડે કરીએ, છતાં સમય તે પોતાને પ્રભાવ નાખ્યા વિના રહેતો જ નથી. જો કે આને અર્થ એ નથી કે “જેટલું પ્રાચીન છે તે બધું ખરાબ જ છે, અને નવું બધું સારું છે. ” તેમ એમ પણ નથી, કે “નવું નઠારું છે અને જુનું સારું જ છે. અહીં કહેવાનું એ છે કે સમયના પ્રભાવ પ્રમાણે સંસારની પ્રત્યેક વસ્તુમાં પરિવર્તન થયાજ કરે છે. હવે એ પરિવર્તનમાં કે વિવેક જાળવ, એ મનુષ્યની બુદ્ધિ ઉપર આધાર રાખે છે. નવીનતામાં યદિ લાભ છે, ઉન્નતિ છે તો તેને આદર કર્યો જ છુટકે અને જે તેને આદર નથી કરતા, તે તેનું પરિણામ એ આવે છે કે તે તે કાર્યોને ભયંકર ધક્કો પહેચે છે. દાખલા તરીકે એક પ્રાચીન ક્રિયા આપણે કરતા આવતા હૈઈએ, પરંતુ તે કિયા આ સમયને બંધબેસતી ન હોય, અર્થાત્ એ ક્રિયામાં સમયાનુકૂળ ફેરફાર કરવાની જરૂર જણાતી હોય તો તે ફેરફાર કર્યો જ છુટકે. આપણે હઠાગ્રહી થઈ જે તે ક્રિયાને પકડી જ રહીએ તે તેથી સામાજિક દષ્ટિએ ભયંકર નુકશાન ઉઠાવવું પડે. પહેલાં કહેવામાં આવ્યું છે તેમ “સમયને પ્રભાવ દરેક વસ્તુ ઉપર પડ્યો છે અને પડી રહ્યો છે. જે કોઈ એમ કહે કે ચાલી આવતી ક્રિયામાં, રૂઢીમાં, રીતરિવાજમાં ફેરફાર નજ થાય, તે તેઓ ખરેખર ભૂલ કરે છે, બલ્ક સૂર્યના પ્રકાશમાં સાક્ષાત્ દેખાતી વસ્તુને પણ એક તૃણ સમાન ૨૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #234 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સમાજ પર સમયને પ્રભાવ. પ્રયત્નથી ઢાંકવા પ્રયત્ન કરે છે. સામાજિક કે ધાર્મિક, રાષ્ટ્રીય કે રાજકીય કેઈપણ પ્રકરણનું પ્રાચીન પડ ઉખેડવામાં આવે તે સ્પષ્ટ માલુમ પડશે કે જુના જમાનાની ક્રિયાઓ, રૂઢીઓ અને રીતરિવાજોમાં અવશ્ય ફેરફાર થયેલા છે. પૂર્વ પુરૂષોએ ફેરફારે અવશ્ય કર્યા છે, બલકે આધુનિક સમયના તે રૂઢીપૂજકે કે જેઓ પ્રાચીન રીવાજોને પકડી રાખવાનો આગ્રહ કરે છે, તેઓ પોતે પણ જુના રિવાજોમાં ફેરફાર કરી રહ્યા છે. ફરક માત્ર એટલેજ છે કે પોતાના ફેરફારે એમની નજરમાં નથી આવતા; જ્યારે બીજો કોઈ માણસ ફેરફાર કરવાનું કહે છે તે તેમાં તેઓ ધર્મને નાશ સમજે છે. આ બુદ્ધિની કિવા સમજની બલિહારી છે. અસ્તુ. હવે આપણે એ જોઈએ કે સમયનો પ્રભાવ ધર્મ અને સમાજની કઈ કઈ બાબતે ઉપર અત્યાર સુધી પડી ચુક્યો છે? એક વાત સ્પષ્ટ કરવી જોઈએ. “ધર્મ” એક એવી વસ્તુ છે કે જેમાં કંઈપણ જાતનો ફેરફાર થઈ શકતેજ નથી. “ધર્મ” એ તો આત્માની સાથે સંબંધ ધરાવનાર વસ્તુ છે, અને એટલાજ માટે “ધર્મ ની વ્યાખ્યા આમ કરવામાં આવી છે “ અંત:સખશુદ્ધિવં ઘર્મત્વ ” અથવા “ષાયનિવૃત્તિત્વ ધર્મ અંત:કરણ શુદ્ધ થવું એનું નામ ધર્મ, અથવા કષાયથી નિવૃત્ત થવું એનું નામ ધર્મ. ધર્મ તે કાર્ય છે. ધર્મક્રિયાઓ, પ્રતિકમણ, સામાયિક, પિષધ, દાન, ૨૨૧ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #235 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખેા. પુણ્ય, પરાપકાર, જ્ઞાન એ બધાં કારણેા છે, સાધના છે. એ સાધનમાં ફેરફારા અવશ્ય થઈ શકે. બેશક ધનાં કારણેાને, કારણના કાર્યમાં ઉપચાર કરીને, ‘ધર્મ ’ માની શકીએ, પરંતુ એ કારણેામાં ફેરફાર નજ થઇ શકે, એ માનવું સરાસર ભુલ ભરેલુ છે. હું અહીં · ધર્મ ' અને ‘ સમાજ ’ ઉપર ‘ સમયને પ્રભાવ જે બતાવવા ઇચ્છું છું તે ધર્મના કારણેામાં છે ધર્મનાં સાધતેામાં છે. એ ધર્મનાં સાધનામાં સમય સમય ઉપર ફેરફાર અવશ્ય થયા છે. જીએ સઉથી પહેલાં આવશ્યક ક્રિયા–પ્રતિક્રમણ. આવશ્યક ક્રિયા— પ્રતિક્રમણ એ છ આવશ્યકનું નામ છે. પહેલાં છ આવશ્યકમાં પ્રતિક્રમણની ક્રિયા સમાપ્ત થતી. પરંતુ સમય સમય ઉપર આચાર્યોએ અમુક અમુક સૂત્રેાની રચના કરી અને એ સૂત્રા ધીમે ધીમે પ્રતિક્રમણની ક્રિયામાં દાખલ કર્યો. દાખલા તરીકે એમ કાઇ નહી કહી શકે કે અત્યારે પખ્ખી, ચઉમાસી અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં ખેલાતુ સલાહત શ્રીહેમચંદ્રાચાર્યની પહેલાં ખેલાતુ હતુ. ચાવીશ તી કર ભગવાનેાની આ સ્તુતિ શ્રીહેમચંદ્રાચાર્યે મનાવ્યા પછીજ તે પ્રતિક્રમણમાં પ્રવેશી ગઇ છે. એ સૈા કબુલ કરશે કે શાંતિ એ માનદેવની બનાવેલી એટલે માનદેવસૂરિ પહેલાં આ સ્તુતિ નહાતી કહેવાતી. એ સ્પષ્ટ છે. આવીજ રીતે સ્નાતસ્યાની સ્તુતિ હેમચદ્રાચાર્યના શિષ્ય બાલચંદ્રની પહેલાં, સંસારદાવાની સ્તુતિ હરિભદ્રસૂરિની પહેલાં, અજિ ૨૨૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #236 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સમાજ પર સમયનો પ્રભાવ. તશાંતિ નંદેષણની પહેલાં, અરે, થોડાજ વર્ષોની પહેલાં થઈ ગએલા કીર્તિવિજયના શિષ્ય જયવિજયજીએ બનાવેલું સકલતીર્થગંદુ કર જોડ-, એ ગુજરાતી ભાષાની તીર્થ વંદના એ બધું એમની પહેલાં કહેવાતું હતું શું ? પ્રતિકમણ જેવી આવશ્યક ક્રિયામાં આમ નવાં નવાં સૂત્રને પ્રવેશ એ શું સમયને ઓછો પ્રભાવ સૂચવે છે? કેટલાક લેકે પ્રતિક્રમણમાં થંભણુ પાર્શ્વનાથનું ચિત્યવંદન કરે છે. ખરતર ગચ્છાનુયાયી લેકે દાદા સાહેબને કાઉસગ્ન કરે છે. ભલા જ્યારે દાદાસાહેબ નહિ થયા હતા ત્યારે તે વખતના ખરતરગચ્છાનુયાયીઓ શું દાદાસાહેબનો કાઉસ્સગ્ન કરતા હતા કે? અહીં એ કહેવાને પ્રશ્ન નથી કે પ્રતિક્રમણ જેવી આવશ્યક ક્રિયામાં આ સૂત્ર શા માટે ઘુસ્યાં? ગમે તે કારણે ઘુસ્યાં. ભલે ઘુસ્યાં. પરંતુ જેઓ એમ માને છે કે-“પ્રાચીન રીવાજમાં કઈ પણ જાતને ફેરફાર ન થઈ શકે” એઓને આ એક સ્પષ્ટ જવાબ છે. ભૂતકાળના ભયંકર ઉદરમાં આવાં તો કેટલાયે પરિવર્તને હજમ થઈ ગયાં. તેને કંઈ હીસાબજ નીકળી શકે તેમ નથી. સંવત્સરિક પર્વ ભાદરવા સુદ પાંચમનું હમેશાંથી ચાલ્યું આવતું હતું, પરંતુ તે કાલકાચાર્યના સમયથી પાંચમના બદલે ચોથના દિવસે થવા લાગ્યું. આ શું ઓછું પરિવર્તન છે? સમયને એ છે પ્રભાવ છે? કાલકાચાર્યને કે સમય ઓળખ પડ્યો? ૨૨૩ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #237 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખો. મંદિરે અને મૂર્તિઓ. આવી જ રીતે આપણે તારણહાર મંદિરની પરિસ્થિતિઓ જુઓ. મંદિરે ઉપર પણ સમયે કે પ્રભાવ નાખે છે? પ્રાચીન સમયમાં આપણાં મંદિરમાં અત્યારની માફક પેઢીઓ ચાલતી હતી, ભઇયા અને પઠાણે ચોકી માટે રાખવા પડતા હતા, એમ કઈ કહી શકે તેમ છે? મંદિરની બાંધણુએ તપાસવામાં આવે તો અત્યારે જે જે નવાં મંદિરે બને છે; તેમાં, જેટલી આજ કાલની ફેશનનું તત્વ દાખલ કરવામાં આવે છે, એના કરતાં એની મજબુતાઈ અને શીલ્પકળાનું તત્ત્વ ઓછુંજ જોવામાં આવે છે. આ પણ સમયને પ્રભાવ નહી તો બીજું શું? મનુષ્યના વિચારે, મનુષ્યની બુદ્ધિએ સમયને અનુસરે છે. તેની પાછળ પાછળ ચાલે છે અને તેનું જ પરિણામ છે કે મંદિરે અને એવી બીજી બાબતમાં આજકાલની ફેશનને એપ વધારે ચઢાવવામાં આવે છે. જરા ભગવાનના અંગ ઉપર થતી અંગરચનાઓનું તે નિરીક્ષણ કરે ! વીતરાગદેવના ઉપર થતી અંગરચનાઓમાં પણ કોટ, પાટલુન અને નેકટાઈ, કલર તેમજ ઘડીઓ મુકવાના છંદ પડી ગયા છે. હજુ હેટ–અંગ્રેજી ટેપી પહેરાવી હોય, એવું જોવામાં નથી આવ્યું ! કેટલો સમયને પ્રભાવ! મંદિરના રંગમંડપ અને દીવાલે જ્યાં સંગમરમરથી સુશોભિત અને મજબુત થતાં, ત્યાં આજે ઈટાલીની લાદીઓથી ચમક દમક બતાવવામાં આવે છે. ૨૨૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #238 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સમાજ પર સમયને પ્રભાવ. મંદિરની રક્ષા માટે જેટલી આજે ગૃહસ્થને હાયહાય કરવી પડે છે, તેટલી પહેલાં નહાતી કરવી પડતી. ગૃહસ્થ આવશ્યકતા પડતાંજ દ્રવ્ય લગાવીને જીર્ણોદ્ધારાદિ કરી લેતા. ધીરે ધીરે લેકેની ભાવનામાં ફરક પડવા લાગ્યો. આવકનાં સાધને બીજાં રહ્યાં નહી. એટલે પૂજા-આરતી આદિની બેલીઓ, શરૂ થઈ અને એ ઉપજ મંદિરમાં લઈ જવા લાગ્યા. પ્રાચીન મૂર્તિઓમાં અને આધુનિક મૂર્તિઓમાં પણ કેવો મેટો ફેરફાર દેખાય છે. અત્યારે મેટે ભાગે મૂર્તિઓ ઉપર નવ અંગે ચાંદીનાં ટીલડાં ચટાડેલાં હોય છે. આ શું જરૂરનાં છે? વીતરાગની મૂર્તિ સાથે એને કંઈ સંબંધ! પરંતુ આ ટીલડાં શાથી લાગ્યાં? કોઈ સમયમાં ચંદનથી પૂજા કરતાં કરતાં લોકોને ખ્યાલ સુંદરતા ઉપર ગયે. સુંદર રંગ ઉત્પન્ન કરવા માટે ચંદનની સાથે કેશર ભેળવવા લાગ્યા. ભેળવતાં ભેળવતાં કામ વધી પડ્યું. ચંદનની ગણતા થઈ ગઈ અને કેશર વધી પડયું. પરિણામે કેશરની ગરમી આરસની મૂર્તિઓ ઉપર અસર કરવા લાગી. મૂર્તિ ઉપર ડાઘ પડવા લાગ્યા, તેમ એ આરસને પણ અસર થવા લાગી. એટલે જ્યાં જ્યાં કેશર ચઢાવાતું ત્યાં ત્યાં નવ અંગે ચાંદીનાં ટીલડાં ચટાડ્યાં. એ ટીલડાં ઉપર પૂજા કરવા લાગ્યા. હવે એ ટીલડાં મૂર્તિ ઉપર ન હોય તો અમારા રૂઢીપૂજકો કહેશે કે “વાહ! ભગવાનના નવ અંગે તો ટીલડાં ચોટાડ્યાં નથી. ” તેમ કેશરની ગરમીથી થતું નુક્સાન અને કેશરની ૨૨૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #239 -------------------------------------------------------------------------- ________________ સમયને આળખા. અપવિત્રતાના કારણે કાઇ કેશરને વાપરવાના નિષેધ કરશે તા રૂઢીપૂજકે ચીલ્લાઈ ઉઠશે: “ જોયુ...! કેશરને બંધ કરી ધર્મના નાશ કરવા બેઠા છે. ખીલકુલ નાસ્તિક થઈ ગયા છે” ઈત્યાદિ. અસ્તુ. કહેવાની મતલખ એ છે કે મંદિર, મૂર્ત્તિ, મૂર્તિપૂજા, અગરચના વિગેરેમાં પણ ઘણા ફેરફાર થઇ ગયા છે. એ બધા “ સમયનાજ પ્રભાવ ” છે, અને એ પ્રભાવને રૂઢીપૂજકા સારી રીતે જાણે છે. પષણા પ આપણા પરમ પવિત્ર પયૂષણા પર્વ ઉપર પણ સમયને કેવા પ્રભાવ પડ્યો છે ? એના કાઈ વિચાર કરે છે કે ? પયૂ ષણા પર્વના ખાસ દિવસ ભાદરવા સુદી પાંચમને હતા પરંતુ એ પાંચમની ચેાથ કરી. પયૂષણા પર્વમાં વંચાતુ કલ્પસૂત્ર કેવળ સાધુએજ વાંચતા અને સાંભળતા. જ્યારે સમયના પ્રભાવે એજ કલ્પસૂત્ર સભા સમક્ષ વાંચવુ' શરૂ થયુ; એટલું જ નહી પરંતુ એ કલ્પસૂત્રવાંચનની મહીમા વધતાં વધતાં ત્યાં સુધી વધી કે તેના નિમિત્તે અનેક ક્રિયાએ તેમાં પ્રવેશી ગઇ. દાખલા તરીકે સ્વપ્ન ઉતારવાં, ઘાડીયાપારણું ઝુલાવવું, તેના નિમિત્તે ઘી ખેલવું, પસૂત્ર સાધુનુ હાવા છતાં તેજ વખત ગૃહસ્થ સાધુ પાસેથી લઈને ખાલી ખેાલીને પછી સાધુને વહેારાવવુ, ઘેાડીયા-પારણું ખેલી ખેલીને ઘેર લઈ ૨૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #240 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સમાજ પર સમયને પ્રભાવ. જવું. બારસાસૂત્રનાં ચિત્રનાં દર્શન કરાવવાં, બેલી બોલાવી ઘોડીયાં–પારણું નિમિત્તે, અનેક માળાઓ નિમિત્તે, અનેક રૂમાલ નિમિત્તે બોલી બાલવી, આ બધું પાછળથી નથી વધ્યું શું ? જે વખતે કેવળ સાધુઓજ કલ્પસૂત્ર વાંચતા હતા તે વખતે આ બધી બેલી બેલાતી હતી શું ? સમયના પ્રભાવે આ બધું પ્રવેશી ગયું, એ સ્પષ્ટ જ છે. સાધુના આચારવિચારો – આવીજ રીતે સાધુઓના આચારવિચારે ઉપર પણ સમયે અવશ્ય પિતાને પ્રભાવ નાખે છે. સાધુઓ પહેલાં બે પ્રકારના હતા જિનકલ્પી અને સ્થવિરકલ્પી, પરંતુ કાળકેમે સમયના પ્રભાવે શક્તિઓ ક્ષીણ થવાના કારણે જિનકલ્પ વિચ્છેદ થઈ ગયે; એટલું જ નહી પરંતુ સ્થવિરકલ્પી સાધુઓના આચારે જે આચારાંગ અને દશવૈકાલિક આદિ સૂત્રમાં બતાવવામાં આવ્યા છે, એ આચારમાં અત્યારે કેટલું બધું અંતર પડી ગયું છે ? એ બધે સમઅને પ્રભાવ નહીં તે બીજું શું છે? સાધુઓએ “વસ્ત્રો ન ધોવાં ન રંગવાં” એવી આજ્ઞા હોવા છતાં આજે દેવાની અને રંગવાની પ્રથા નથી પડી શું? અરે એ સમયના પ્રભાવનું જ પરિણામ છે કે તીર્થકરેના સમયમાં પણ ભિન્નભિન્ન તીર્થકરોના સમયમાં વ્રત અને આચારમાં ભિન્નતા હતી, નહી તે મેક્ષમાર્ગ સૌને એક જ હોવા છતાં એવી ભિન્નતા શાની હોય? પરંતુ સમયના પ્રભાવે તે તે ૨૨૭ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #241 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખે. જીની શક્તિઓ –ભાવનાઓ અને બુદ્ધિમાં ફેરફાર હોવાથી આચારે અને વ્રતમાં ફેરફાર રાખ પડે, એટલે સમયનો પ્રભાવ દરેક વખતે પોતાનું કામ કરે છે. - સાધુઓની નાની નાની ક્રિયાઓમાં પણ જોઈએ તો કેટલી બધી ક્રિયાઓમાં ફેરફાર થએલા છે. અત્યારે કાંબળી અને ઘારીયા વિગેરેમાં કેટલાક સાધુઓ સાધ્વીઓ પાસે ગેમુત્રા ભરાવે છે. શું પહેલાંના સાધુઓ એવું કરાવતા હતા? સાધુએ પહેલાં ખાસ કરીને વાંસના દાંડા રાખતા હતા. અત્યારે એ વાંસને દોડે કઈ રાખે તે એ. જાણે સાધુધર્મથી જ પતિત થ ન હાય, એ કલાહલ કરી મુક્વામાં આવે. દાંડા ઉપર જે મેગરા બનાવવામાં આવે છે એની ઉત્પત્તિ પ્રાચીન આચારગ્રંથમાંથી કેઈ બતાવી શકે તેમ છે? આ સિવાય પાત્ર રંગવાની વિધિ અને એવી સેંકડે બાબત છે, જેને પ્રાચીન રિવાજેની સાથે મુકાબલે કરતાં આકાશ-પાતાળનું અંતર જણાયા વિના નહીં રહે. આ બધા સમયને પ્રભાવ નહીં તે બીજું શું ? સાધુઓને નવકપ વિહાર તે આજે રહ્યો છે કે ? સમયના પ્રભાવે આજે એમાં પણ કેટલું અંતર પડી ગયું છે. શાસ્ત્રો શાસ્ત્રો એ મનુષ્યની બુદ્ધિ અને વિચારેની સાથે સંબંધ રાખે છે. એક સમય હતો કે જે વખતે મનુષ્યની બુદ્ધિ ૨૨૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #242 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સમાજ પર સમયને પ્રભાવ. તીવ્ર હતી. સ્મરણશક્તિઓ અગાધ હતી. તે વખતે તમામ શાસ્ત્રો કંઠસ્થ રાખવામાં આવતાં હતાં. તે સમય પલટાણે. સ્મરણશક્તિઓ ઓછી થઈ. એટલે જેટલું યાદ હતું તેટલું લખી લેવાયું. લખાયું તે પણ આજકાલની માફક કાગળો ઉપર નહી. તાડપત્ર અને એવા સાધને ઉપર તે લખાયાં. સમય બદલાતે ગયે. નવી નવી શોધો થતી ગઈ. પરિ. ણામે તે જ શાસ્ત્રો કાગળ ઉપર લખાવા લાગ્યાં. છાપખાનાં વધ્યાં. જ્યારે ગ્રંથો છપાવવા શરૂ થયા, ત્યારે આગમસૂત્રો છપાવવા માટે લોકો વિરોધ કરવા લાગ્યા. “એવાં પૂજનીય આગમે છપાશે, તો તેની ભયંકર આશાતના થશે. ગૃહસ્થ પણ તેને વાંચવા લાગશે. આગમનું રહસ્ય બહાર પડી જશે. પ્રેસમાં થતી આરંભસમારંભની ક્રિયાઓના નિમિત્તભૂત તે છપાવનાર થતાં છપાવનાર ભયંકર પાપમાં ડુબી જશે. સાધુથી તે એ કિયા તરફ નજર સરખી પણ ન થાય.” ઈત્યાદિ વિચારોના કારણે જે સમય શાસ્ત્રોને– આગમને છપાવવાના પક્ષમાં હતા, તેમની સામે સંપૂર્ણ વિરોધ કરવામાં આવતું. પરંતુ સમય! તારી બલીહારી છે! તેં ભલભલા હઠાગ્રહીઓની હઠને ડગાવી છે. અને તેં દઢ પ્રતિજ્ઞાધારીઓને પ્રતિજ્ઞાઓથી ચલાયમાન કરી દીધા છે. આ સમયના પ્રભાવે તે જ વિરોધીઓ પોતે આગમે છપાવવા લાગ્યા, પ્રફે શેધવા અને ઓર્ડરે આપવા પ્રેસમાં દેડધામ કરવા લાગ્યા. એમને છપાવેલા આગમે. ગાડામાં ભરીને ઘાટીઓ-કુલીઓ જેડા પહેરી એ બંડલે ૨૨૯ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #243 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખો. ઉપર ચઢી બેસી એ ગાડીઓ દેડાવતા એ મહાત્માઓ પાસે આવી એ બંડલે પટકાવવા લાગ્યા. ગઈકાલના વિરોધી એ મહાત્માઓ, આજે પિતે એ ક્રિયા કરી કરાવી રહ્યા છે. સમયને પ્રભાવ તે કેટલે ! આવી જ રીતે જૈન સાધુઓની પ્રાચીન માન્યતા કે સૂત્ર શ્રાવકેથી ન વંચાય તે માન્યતામાં પણ આજે કેટલું અંતર પડી ગયું છે! “ શ્રાવકેથી ન વંચાય અને શ્રાવકોને ન વંચાવાય ” એવી માન્યતા ધરાવનાર મહાત્માઓ સ્વયં શ્રાવકને સૂત્રે વંચાવવા લાગ્યા છે, અને એમ વંચાવવામાં પિતાનું ગેરવ–મહત્ત્વ સમજે છે. આ પણ સમયને પ્રભાવ નહી તે બીજુ શું ? શ્રાવકની વાત તો દૂર રહી, અજેન વિદ્વાન-યુરોપીયને વિગેરે સૂત્રોને ઉંડો અભ્યાસ કરે છે, અને તે સંબંધી આશ્ચર્યભરી શોધખોળ કરે છે. આ બધુ સમયના પ્રભાવે જ બન્યું છે. આવી જ રીતે જુએ ઉપદેશ પદ્ધતિ. ઉપદેશપદ્ધત્તિ ઉપદેશપદ્ધતિમાં પણ સમયના પ્રભાવે ઘણું અંતર પડી ગયું છે. એક સમય એ હતો કે જ્યારે સાધુઓ ગ્રહસ્થોના પરિચયથી સાવ નિરાળા જ રહેતા. પિતાના જ્ઞાન–ધ્યાનમાં મસ્ત રહેતાં જગતના જીવનું કલ્યાણ ઈચ્છવા સાથે પોતાનું કલ્યાણ કેમ થાય? એવી શાંત પ્રવૃત્તિમાં મસ્ત રહેતા. ૨૩૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #244 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સમાજ પર સમયને પ્રભાવ. કઈ ભવ્ય પુરૂષ કે પુરૂષ આવી ચઢતા તે તેઓને થોડા શબ્દોમાં ગંભીર ઉપદેશ આપતા. પરિણામે એ ભદ્રપુર ને એ સાધુજીના ચારિત્રના પ્રભાવે થાડા ઉપદેશથી ઘણું અસર થતી. ધીરે ધીરે સમય પલટાયે. સાધુઓ ગ્રહસ્થાના પરિચયમાં વિશેષ આવવા લાગ્યા. ઉપાશ્રયે એ મુનિઓનાં સ્થાન બન્યાં. ઉપદેશ ઉપાશ્રયમાં થવા લાગ્યું. ઉપાશ્રયની ચાર દીવાલમાં એમને ઉપદેશ ગાજવા લાગ્યા. ભક્તશ્રાવક જી-જીના પડકાર કરવા લાગ્યા. આ સ્થિતિ પણ પલટાઈ. સમયને વા વાવા લાગ્યો. સમયને અનુકૂળ થઈ કેટલાક મહાત્માઓએ દીવાલે છેડી જાહેર સ્થાને કે જ્યાં જેન કે અજેન કેઈ પણ ઉપદેશ સાંભળી શકે, એવાં સ્થાનોમાં ઉપદેશ આપવા લાગ્યા. રૂઢીપૂજકો એ વાતને વિરોધ કરવા લાગ્યા. એટલું જ નહી પરંતુ “ધર્મને નાશ કરનારા” “શાસનદ્રોહિઓ” “નાસ્તિક” આદિ વિશેષણેથી નવાજવા લાગ્યા, પરંતુ એ બિચારાઓને કયાં ખબર હતી કે બીજાઓને નાસ્તિક કહેનારા એવા અમારે પણ આવતી કાલે “નાસ્તિક” ની પદ્ધતિનું આચરણ કરવાનું છે. ખરેખર એ “નાસ્તિક” કહેનારા પણ સમયને આધિન બન્યા અને જાહેર ભાષણ કરતાં આવડતું હોય ચાહે ન આવડતું હોય, જાહેર સ્થાનમાં ભાષણ અપાયું હોય કે ન અપાયું હોય. ભલે પિતાની રૂઢી પ્રમાણે શ્રાવકેને છ ના પડકાર કરાવતા હોય, પરંતુ પેપરમાં પોતાના વ્યાખ્યાનને જાહેર ભાષણ” તરીકે છપાવવા લાગ્યા ૨૩૧ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #245 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખે. અને ઉત્સુકતાપૂર્વક વાંચવા લાગ્યા, ધીરે ધીરે તેમને પોતાની જુની પદ્ધતિમાં ફેરફાર કરવો પડ્યો. આવી જ રીતે ધાર્મિક ક્રિયાઓમાં રીતરીવાજોમાં સમચનો પ્રભાવ પડ્યો છે અને સમયને અનુસરી ફેરફાર થયા છે. સામાજિક રીવાજો ન કેવળ ધાર્મિક રિવાજો, સામાજીક રીવાજો ઉપર પણ તેટલો જ પ્રભાવ પડેલો છે. દેશ દેશ અને પ્રાંત પ્રાંતના રિવાજે ઉપર સમયને પ્રભાવ પડ્યો છે અને તેમાં ન કલ્પી શકાય તેવા ફેરફાર થયા છે. એક નાનામાં નાની મામુલી ક્રિયા જ જુઓ. નમસ્કાર પદ્ધતિ. પહેલાં જે કઈ પૂજ્ય પુરૂષ સામે મળે અથવા તો પૂજ્ય પુરૂષના ઘરે કઈ જાય તે દંડવત પ્રણામ કરતા અર્થાત લાંબા દંડની માફક સૂઈ જઈને પ્રણામ કરતા. તે પછી કાળક્રમે ઉભા ઉભા કમરમાંથી વાંકા વળીને મસ્તક ઝૂકાવીને નમસ્કાર કરવા લાગ્યા, તે પછી સિદ્ધા ટટ્ટાર ઉભા રહેવું અને હાથ જોડી કેવળ માથું નમાવીને નમસ્કાર કરવા લાગ્યા, પછી માથું નમાવવાનું બંધ થયું. કેવળ હાથ જોડવાના રહ્યા. તે પછી બે હાથને બદલે એક હાથ ઉંચે કરી સલામ કરવા લાગ્યા અને અત્યારે સુધરેલાઓમાં એક હાથની સલામ દુર થઈ છે. માત્ર એક આંગળી કે હાથમાં સટી હેય તે તે ઉંચી કરીને ૨૩૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #246 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સમાજ પર સમયનો પ્રભાવ. મુખથી સાહેબજી, નમસ્કાર, પ્રણામથી ઇતીશ્રી આવી ગઈ છે. સમયને પ્રભાવ કેટલે ! સમયે મનુષ્યના રીતરીવાજે ઉપર કેટલી અસર કરી છે. પહેલાં જેનધર્મ કેઈ પણ વર્ણાશ્રમી પાળી શક્ત હતો. અર્થાત્ બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય કે શુદ્ર ચારે વણે જેનધર્મની શીતળ છાયામાં બેસતા. કાળક્રમે આજે વૈશ્યાના હાથમાં જ જેનધર્મ રહ્યો અને તેમાં પણ ખાસ કરીને ગણ્યા ગાંચા ઓસવાળ, પિરવાડ, પલ્લીવાળ, શ્રીમાળ આદિમાં જ. આવી જ રીતે વેષમાં પણ કેટલે ફેરફાર. પ્રાચીન જમાનાનાં જાડાં ધોતીયાં, અંગરખાં અને કસ બાંધવાની બંડીઓ આજે કયાં દેખાય છે? આજે તે કેટ, પાટલુન, ટાઈ, કેલર અને બેંગલર કેપ અથવા યુરોપીયન ટેપી એ સગૃહસ્થનું ભૂષણ થઈ પડ્યું છે. આ ઉપરાંત પ્રાંત પ્રાંતની, જુદી જુદી કમેની, જુદી જુદી રૂઢિઓમાં આકાશપાતાળનું અંતર થઈ પડયું છે. આ રૂઢિઓ સંબંધી લંબાણથી વિવેચન “સમયને ઓળખ”ના પહેલા ભાગમાં “રૂઢી અને ધર્મ” નામના લેખમાં કર્યું છે. એટલે તેની પુનરૂક્તિ કરવા અહીં ઈચછત નથી. અહીં માત્ર મારે એ જ બતાવવાને ઉદ્દેશ છે કે સમયને પ્રભાવ સામાજિક અને ધાર્મિક રીતરીવાજે તેમ જ કિયાઓ ઉપર નિરંતર પડતે આવ્યા છે, અને પડ્યા જ કરે છે. આપણે મુખથી માત્ર બક્યા કરીએ કે “સમય ૨૩૩ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #247 -------------------------------------------------------------------------- ________________ સમયને આળખા. ખમય શું છે ? પ્રાચીન ચાલી આવતી રૂઢીમાં ફેરફાર કેમ કરી શકાય ?' એ આપણે! બ્ય પ્રલાપ છે. આપણે પોતે સમયને આધીન થઈ રીવાજો–રૂઢીઓમાં ફેરફાર કરતા આવ્યા છીએ, અને કરી રહ્યા છીએ, કારણ કે રૂઢી એ તે મનુષ્યની પ્રચલિત કરેલ વસ્તુ છે. સામાજિક કે ધાર્મિક વ્યવહારાનુ પાલન થઇ શકે, અને તેમાં અવ્યવસ્થા ઉત્પન્ન ન થાય એટલા માટે આંધેલા નિયમે છે. એ નિયમે આપણા મનુષ્યના બાંધેલા હાઇ આપણે તેમાં ફેરફાર કરવાના અધિકારી છીએ. તેમ કાઈ રીવાજ આ સમયને અનુકુળ ન દેખાતા હાય તા તેને સર્વથા દૂર કરી શકીએ છીએ. કોઇ સમયમાં કઇ જાતિમાં અમુક કારણેાને લઇને ખાળલગ્નો થવા લાગ્યાં હાય, પરંતુ તે પ્રથા આ સમયને માટે પેાતાને, જાતિને, સમાજને અને આખા રાષ્ટ્રને શાપ રૂપ હાય તે તે પ્રથા શું દૂર ન કરવી ? શુ તેને વળગી રહેવું ? એવી જ રીતે તમામ રીવાજોને માટે, રૂઢીએને માટે સમજવાનુ છે. જે રીવાજો જે રૂઢીએ, સમાજને, દેશને, કે ધર્મને હાની પહેાંચાડનારી છે, એ રૂઢીઓમાં અને રીવાજોમાં ફેરફાર કરવા કિવા એને મૂળથી દૂર કરવા, એ જરૂરનું જ છે. પૂર્વ પુરૂષા, આચાર્યો અને સંઘના નેતાએ એ પ્રમાણે ફેરફાર કરતા જ આવ્યા છે ! રૂઢીપૂજકા આવી ખાખતામાં જ્યારે લાજવાબ અને છે ત્યારે માત્ર એક જ શાસ્ત્રની આડ ઉભી કરે છે અને ૨૩૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #248 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને સમાજર સમયના પ્રભાવ. કહે છે કે “ શાસ્ત્રોમાં આમ લખ્યું છે. ” પરંતુ તેઓ ભૂલી જાય છે કે જેઓ “ સમયને ઓળખા ” ની ઉ ઘેાણા કરે છે, તેઓ પણ શાસ્ત્રની આજ્ઞાને અવલમ્બીને જ કરે છે. શાસ્ત્રોમાં કાઈ પણ વસ્તુનુ એકાંતથી પ્રતિપાદન નથી કરવામાં આવ્યું, એ વાત રૂઢીપૂજકાએ ભૂલવી જોઈતી નથી. બલ્કે શાસ્ત્રો તે સ્પષ્ટ પ્રતિપાદન કરે છે કે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને જોઇને જ કામ કરે ! દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને જોયા વગર જો કાઇ પણ ક્રિયા, કોઈ પણ કામ કરવામાં આવે તે તે લાભને બદલે નુકસાનને પહોંચાડે છે. વળી શાસ્ત્રોના સંબંધમાં પણ ખાસ વિચારવાની જરૂરત છે કે આ વસ્તુ શા માટે કહેવામાં આવી છે ? ક્યા સમયને માટે ઉપયોગી છે? ગ્રંથ ક્યા સમયના અનેલે છે? તે સમય કેવા હતા ? આ વસ્તુ તે સમયને માટે કહેવામાં આવી છે કે અનાદિ અનંતકાળને માટે છે? ઈત્યાદિ ખાખતાના પાતાની બુદ્ધિથી વિચાર અને શેાધ કરવાની જરૂર છે. કેવળ પિતાજી દાદાજીના શ્રાદ્ધ વખતે ખીલાડી થાંભલે માંધતા હતા, માટે મારે પણ પિતાજીના શ્રાદ્ધ વખતે ખીલાડી માંધવી જોઇએ, અને ઘરમાં ન હેાય તેા ગમે ત્યાંથી લાવીને પણ ખાંધવી જોઈએ, એવુ અંધ અનુકરણ કરે જવું એ શું વ્યાજબી કહેવાય ? અને એટલા માટે નીતિકારી કથે છે કે केवलं शास्त्रमाश्रित्य न कर्तव्यो विनिर्णयः । युक्तिहीन विचारे तु धर्महानिः प्रजायते ॥ રૂપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #249 -------------------------------------------------------------------------- ________________ સમયને ઓળખે. કેવળ શાસ્ત્રોને જ આશ્રય લઈને કઈ પણ વિષયને નિર્ણય ન કરવું જોઈએ, કારણ કે યુક્તિ વિનાના વિચારથી ધર્મહાનિ થાય છે. માટે બુદ્ધિમાન મનુષ્યોએ શાસ્ત્રની આજ્ઞા ઉપર પણ પોતાની પ્રજ્ઞાથી, બુદ્ધિથી લાંબો વિચાર કરવાની જરૂર છે અને તેમ કરવામાં આવે તે જ શાસ્ત્રોને આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરી શક્યા છીએ એમ માની શકાય. પરંતુ જેઓ પોતાની પ્રજ્ઞાનો ઉપયોગ કરવા તૈયાર નથી, તેઓને માટે નીતિકારનું આ વચન અક્ષરશ: સાચું ઠરે છે કે – यस्य नास्ति स्वयं प्रज्ञा शास्त्रं तस्य करोति किम् ? लोचनाभ्यां विहीनस्य दर्पणः किं करिष्यति ? જેને સ્વયં પ્રજ્ઞા નથી, બુદ્ધિ નથી એને શાસ્ત્ર શું કરે? જેવી રીતે લોચનથી હીન માણસને માટે દર્પણ શું કરી શકે તેમ હતું ? .. કી સમાપ્ત ૨૩૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #250 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા. આ સંસ્થાને ઉદ્દેશ ગુજરાતી, હિંદી, સંસ્કૃત, પ્રાકૃત, બંગાળી, અંગ્રેજી આદિ ભાષામાં લેકોપયોગી એવા ઐતિહાસિક, સામાજિક, ધાર્મિક અને શિક્ષણ સંબંધી ગ્રંથો બહાર પાડવા, એ છે. સંસ્થાને વહિવટ એક કમિટી દ્વારા ચાલે છે. સારા સારા વિદ્વાન પાસે ગ્ર લખાવી-સંપાદિત કરાવી બહાર પાડવાની યેજના કરી છે. ઉંચા કાગળ, સુંદર ગેટઅપ અને સરસ છપાઈપૂર્વક ગ્રંથે બહાર પાડવામાં આવે છે. સાહિત્યની વૃદ્ધિ અને પ્રચાર એજ માત્ર લક્ષ રાખેલું હે સસ્તી કિંમતે લેકેને સાહિત્ય પહોંચાડી શકાય એવી જના રાખવામાં આવી છે. શ્રીમંતની સહાયતા, એજ અમૂલ્ય સાહિત્યના સજનને અને પ્રકાશનો આધાર છે. એક પંથ બે કાજનામનું નામ ને સેવાની સેવા. ૧ સંરક્ષક-બે હજાર આપનાર સંરક્ષક ગણાશે. લાભ, ૧ આ રકમમાંથી નીકળનારા ગ્રંથો ઉપર સંરક્ષકના નામની સીરિજને નંબર ૧-૨-૩ એમ રહેશે. ૨ વેચાણની રકમ બચત રકમમાં ઉમેરતાં તેટલા અંશે ગ્રંથની સંખ્યા વધશે. ૩ દરેક ગ્રંથમાં ફોટો રહેશે. ૪ આ રકમમાંથી જે એક અથવા બે મોટા ગ્રંથો બહાર પાડવામાં આવશે તે તેમાંના એકમાં સંરક્ષકનું જીવનચરિત્ર પણ આપી શકાશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #251 -------------------------------------------------------------------------- ________________ (૨) ૫ સંરક્ષકને ફેટે સંસ્થાના મકાનમાં રહેશે. ૬ સંસ્થામાંથી નીકળતા તમામ ગ્રંથની એક એક નકલ ભેટ મળશે ૨ લાઈફ મેમ્બર-એક હજાર રૂ. આપનાર લાઈફ મેમ્બર ગણાશે. લાભ ૧ આ રકમમાંથી નિકળનાર ગ્રંથોમાં લાઈક મેમ્બરનું નામ સહાયક તરીકે પારો ૨ વેચાણની રકમ બચત રકમમાં ઉમેરાતાં તેટલા અંશે ગ્રંથની સંખ્યા વધશે. ૩ દરેક ગ્રંથમાં ફેટ રહેશે. ૪ આ રકમમાંથી જે એક કે બે ગ્રંથ બહાર પાડવામાં આવશે તે તેમાંના એકમાં જીવનચરિત્ર સંક્ષેપમાં અપાશે. ૫ સંસ્થામાંથી નિકળતા તમામ ગ્રંથની એક એક નકલ ભેટ મળશે. ૩ સહાયક-પાંચસો રૂપિયા આપનાર સહાયક ગણાશે. લાભ. ૧ સહાયક તરીકે ગ્રંથમાં નામ રહેશે. ૨ પાંચની રકમમાંથી જે એક જ ગ્રંથ છપાશે તે તેમનો ફોટો અને ફેટા નીચે થોડે પરિચય આપવામાં આવશે. ૩ સંસ્થાના દરેક પુસ્તકોની એક એક ન ભેટ મળશે. નેટ ઉપરના ત્રણે પ્રકારના સહાયકો તરફથી જે જે ગ્રંથો છપાશે, તેની કિંમત લાગત ખર્ચથી પણ ઓછી રાખવામાં આવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #252 -------------------------------------------------------------------------- ________________ (૩) પ્રકાશિત થયેલા ગ્રંથે. નંબર નામ ભાષા કર્તા યા સંપાદક કિંમત. ૧ વિજયધર્મસૂરિ સ્વર્ગવાસ પછી. ગુજરાતી વિદ્યાવિજયજી. ૨-૮-૦ ૨ પ્રમાણનયતત્વાલક સટીક સંસ્કૃત ન્યાય હિમાંશુવિ. ૦-૧૪-૦ ૩ ધર્મ વિયોગમાલા સંસ્કૃત કાવ્ય , ૦-૨–૦ ૪ જયન્ત પ્રબંધ સંસ્કૃત-ગુજરાતી ,, ૦-૩-૦ ૫ શ્રાવકાચાર હિન્દી શ્રી વિદ્યાવિ. ૧-૪-૦ ૬ વિજયધર્મસૂરિક વચનકુસુમ ,, ,, ૧-૪-૦ ૭ વિજયધર્મસરિનાં વચનકુસુમે ગુજરાતી , ૦-૪-૦ ૮ સેઝ એફ વિજયધર્મસૂરિ અંગ્રેજી ડૉ. ૦–૮–૦ ૮ વિજયધર્મસુરિઅષ્ટપ્રકારી પૂજા હિન્દી શ્રી વિદ્યાવિ. ૧-૪-૦ ૧૦ વિજયધર્મસરિ ગુજરાતી ધી. ટ. શાહ ૦–૨–૦ ૧૧ આબૂ -૭૦ ફેટા સાથે , શ્રી જયન્તવિ. ૨-૮-૦ ૧૨ સમયને ઓળખે ભા. ૧ લે. , શ્રી વિદ્યાવિ. ૦-૧૪૦ ૧૩ સમયને ઓળખો ભા. ૨ જે. ,, , ૦-૧૨-૦ ૧૪ શ્રાવકાચાર , ૦-૩-૦ ૧૫ એન આઇડીયલ મંક અંગ્રેજી એ. જે. સુનાવાલા ૦-પ૦ ૧) શાણુ સુલતા. ગુજરાતી. શ્રી વિદ્યાવિ. ૦–૩– ૧૭ પ્રમાણુનયતત્ત્વાલક પ્રસ્તાવના સંક્ત શ્રી હિમાંશુવિ. ૦–૩-૦ ૧૮ ઉત્તરાધ્યયન સૂત્ર કમલસંયમી સંસ્કૃત શ્રી જયન્તવિ. ૩–૮–૦ ટીકાયુક્ત ચેથે ભાગ (જેમણે ત્રણ ભાગે ખરીદ્યા છે, તેમણે ચોથો ભાગ જલદી મંગાવી લે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #253 -------------------------------------------------------------------------- ________________ (૪) પ્રકાશિત કરવાના ગ્રંથ. ૧ અહંત પ્રવચન : ૮ કલ્પસૂત્ર–મૂળ-સાનુવાદ ૨ મહિનાથ ચરિત્ર ૧૦ હેમચંદ્રાચાય ને કુમારપાલ અંગ્રેજી અનુવાદ, નોટ સહિત ૧૧ વસ્તુપાલ તેજપાલ ૩ વિજયધર્મસૂરિ બૃહદ્ ચારત્ર ૧૨ મહાવીર ચરિત્ર ૪ ભારત કે પ્રાચીન વિદ્યાપીઠ ૧૩ ગૌતમીય કાવ્ય-ટીકા પ તત્વાર્થસૂત્ર અનુવાયુક્ત ૧૪ આબૂસ્તવનાદિ સંગ્રહ ૬ આબૂ ભાગ ૨ જે ૧૫ સુભાષિત પદ્યરત્નાકર ૭ આબૂના શિલાલેખે ૧૬ દ્વયાશ્રય-પ્રાકૃત. ૮ જૈન સપ્તપદાર્થો સૂચના, ૧ રેકડી કિંમતે લેનારા બુકસેલરને સેંકડે ૨૫ ટકા કમીશન આપવામાં આવશે. જે ૨૫ કે તેથી વધારે કિંમતનાં પુસ્તકો ખરીદે તો ( ઉત્તરાધ્યયનને છોડી. ) ૨ બીજા સામાન્ય ગ્રાહકોને પચીસ કે તેથી વધારે કિંમતનાં પુસ્તકો ખરીદનારને સેંકડે ૨૦ ટકા કમીશન આપવામાં આવશે. ( ઉત્તરા ધ્યયનને છેડી. ) ૩ નં. ૪-પ-૬-૭-૮-૯-૧૦ એ નંબરની બુકો વહેંચવા માટે ૧૦૦ કે તેથી વધારે નકલો ખરીદનારને અધીં કિંમતે આપવામાં આવશે. ૪ દરેક પુસ્તકનું પિસ્ટ કે પાર્સલ ખર્ચ ખરીદનારને શિર રહેશે. લખે– દીપચંદ બાંઠિયા. મંત્રી, શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા. છોટા સરાફા, ઉજજૈન (માલવા ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #254 -------------------------------------------------------------------------- ________________ થી ચો , zlcPhilo bolero મળવાનાં ઠેકાણાં:૧ મંત્રી, વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા, છોટા સરાફા, ઉજૈન, (માળવા) 2 ધીરજલાલ ટોકરશી શાહ, ‘જેનીતિ’ કાર્યાલય, - રાયપુર, હવેલી પિાળ, અમદાવાદ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com