________________
સમય ને ઓળખેા.
'
કે આ પ્રસંગ ‘ માંસાહાર · માટે છે જ નહિ અને તેટલા માટે ટીકાકારે તે શબ્દોના અર્થ · વનસ્પતિ ” માં કયેા છે તે વ્યાજખી છે.
*
ધ્યાનમાં રાખવું જોઇએ છે કે શબ્દો, કેવળ એકજ અર્થને સૂચવાનારા નથી હેાતા. શબ્દોના અર્થ ઘણા હાય છે અને એક એક શબ્દના અનેક અર્થો ન થતા હત તે! આજે ‹ કાશ ’ જેવુ સાહિત્યનું એક અંગજ હયાતિ ન ભાગવતું હત.
ܕ
ઉપરના શબ્દોના અર્થ જેમ ટીકાકારે વનસ્પતિ વિશેષમાં કર્યા છે તેવીજ રીતે પ્રાચીન કારોમાં પણ તે શબ્દોના અર્થ · વનસ્પતિ * વિશેષમાં કર્યા છે.
6
નિ યસાગર પ્રેસમાં પ્રકાશિત અમિષાનસંપ્રદ નામના સગ્રહમાં નિષ્ણુ ’નામક કેાશ છપાયા છે, તેના ૧૩૯–૧૪૦ શ્લાકમાં આ શબ્દો છે—
6
66
पारावते तु साराम्लो रक्तमालः परावतः आरेवतः सारफलो महा पारावतो महान् । પોતાન્તુ મુખ્યજો...”
આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે-પોત એ અતુલ્યફલનુ નામ છે. આવીજ રીતે નટ શબ્દ પણ તેજ નિષન્ટુ ના ૩૫૨ મા શ્લોકમાં છે.
“ શ્રીવાજ શિતિવરી વિતુન્નપુટ રિતિ ” ।
jy
૩૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com