SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ સમયને ઓળખો. ધ્યાનમાં રાખવાનું છે કે–આવી રીતે સૂતાદ્રિ-રેગાદિ કારણે પણ ચોમાસામાં તો તે વસ્તુઓ લેવાને પણ નિષેધ છે. સૂત્ર–સુવોધિવા ટીકામાં નવમા ક્ષણમાં કહ્યું છે – यद्यपि मधु १ मद्य २ मांस ३ नवनीत ४ वर्जनं यावज्जीवं अस्त्येव, तथापि अत्यंतापवाददशायां बाह्यपरिभोगाद्यर्थे कदाचिद् ग्रहणेऽपि चतुर्मास्यां सर्वथा निषेधः॥ ભગવાન મહાવીરે તે જેન સાધુઓને–પિતાના સાધુએને એવા માર્ગમાં ચાલવાને–અરે, ચાલવાને જ નહિ, ચાલવાનું મન પણ કરવાનો નિષેધ કર્યો છે કે–જ્યાં મસ્ય-માંસ વેચાતું હોય. આ મતલબને સવાર સૂત્ર માં અને નિથસૂત્ર માં આ પાઠ છે. "मंसखलं मच्छखलं वा इञ्चाइ जाव णो अभिसंधारेज" હવે આપણે ભગવતી સત્રના તે પાઠ ઉપર દષ્ટિપાત કરીએ કે જે પાઠમાંના શબ્દ તિર્યંચ પ્રાણીની બ્રાંતિમાં નાખે છે, પરંતુ વસ્તુત: તે શબ્દોના અર્થો બીજા જ છે. માવતી સૂત્ર, શતક ૧૫, ૫, ૧૨૬૯ માં આ પાઠ છે "तत्थ णं रेवतीह गाहावइए मम अह्राए दुवे कवोयसरीरा उपक्खडीया, तेहिं नो अठ्ठो अत्थि । से अण्णे पारियासिए मजारकडे कुकुडमंसए, तमाहराहि, तेणं अट्ठो” इत्यादि । ૩૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035231
Book TitleSamayne Olkho Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy