Book Title: Samayne Olkho Part 02
Author(s): Vidyavijay
Publisher: Vijaydharmsuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 172
________________ સંદેશ. એક સમય હતો, જ્યારે સાધુઓમાં ઘણું જ શિથિલતા પ્રવેશ કરી ગઈ હતી. તે વખતે મહાપ્રતાપી આનંદવિમલસૂરિ બહાર આવ્યા, જેમણે ઘોર તપસ્યાઓ અને શુદ્ધ ચારિત્ર પાલન કરીને ચુપચાપ વિચરી જગને બતાવ્યું કે “સાધુધર્મ આ છે.” કહેવાની કંઈજ આવશ્યકતા નથી કે યદિ તેઓએ આચરણમાં ઉતાર્યા સિવાય કેવળ ઉપદેશ આપવામાંજ સાધુ સંસ્થાને ઉદ્ધાર માન્યો હતો તે તેમના આદર્શ જીવનથી જે સુધારે થયે, તે સુધારો એકલા ઉપદેશથી ન જ થાત. ભાઈઓ, આપણુથી ભલે થોડું થાય પરંતુ કંઈને કંઈ કરી બતાવીને જ બીજાના ઉપર પ્રભાવ નાખવો જોઈએ. ઘરમાં બેસીને વાત કરીએ, કે સભાઓના પ્લેટફેમે ઉપર ચઢીને લેકચરે ઝાડીએ; એની અપેક્ષા આપણે આપણા કર્તવ્યથી–આચરણથીજ કંઈક કરી બતાવીએ, તો તે વિશેષ લાભકર્તા થઈ પડે છે. બેશક, વિચારેને પ્રચાર કરવાને માટે સમયાનુસાર વ્યાખ્યાનાદિની પ્રવૃત્તિ પણ ઉપગી અવશ્ય છે; પરન્તુ તે ત્યારે જ શોભે કે જ્યારે આપણે તે પ્રમાણેનું વર્તન શરૂ કર્યું હોય. આચરણ વિનાને ઉપદેશ શા કામનો છે? મિત્ર, ઉઠે, ઉભા થઈ જાઓ. હવે પ્રમાદમાં પડી રહે વાનો સમય નથી. સમાજને માટે સ્વાર્થ ત્યાગી બનો. તમારી શક્તિને-વિચારોને ઉપયોગ સમાજ અને ધર્મને ૧૫૯ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254