Book Title: Samayne Olkho Part 02
Author(s): Vidyavijay
Publisher: Vijaydharmsuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 250
________________ શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા. આ સંસ્થાને ઉદ્દેશ ગુજરાતી, હિંદી, સંસ્કૃત, પ્રાકૃત, બંગાળી, અંગ્રેજી આદિ ભાષામાં લેકોપયોગી એવા ઐતિહાસિક, સામાજિક, ધાર્મિક અને શિક્ષણ સંબંધી ગ્રંથો બહાર પાડવા, એ છે. સંસ્થાને વહિવટ એક કમિટી દ્વારા ચાલે છે. સારા સારા વિદ્વાન પાસે ગ્ર લખાવી-સંપાદિત કરાવી બહાર પાડવાની યેજના કરી છે. ઉંચા કાગળ, સુંદર ગેટઅપ અને સરસ છપાઈપૂર્વક ગ્રંથે બહાર પાડવામાં આવે છે. સાહિત્યની વૃદ્ધિ અને પ્રચાર એજ માત્ર લક્ષ રાખેલું હે સસ્તી કિંમતે લેકેને સાહિત્ય પહોંચાડી શકાય એવી જના રાખવામાં આવી છે. શ્રીમંતની સહાયતા, એજ અમૂલ્ય સાહિત્યના સજનને અને પ્રકાશનો આધાર છે. એક પંથ બે કાજનામનું નામ ને સેવાની સેવા. ૧ સંરક્ષક-બે હજાર આપનાર સંરક્ષક ગણાશે. લાભ, ૧ આ રકમમાંથી નીકળનારા ગ્રંથો ઉપર સંરક્ષકના નામની સીરિજને નંબર ૧-૨-૩ એમ રહેશે. ૨ વેચાણની રકમ બચત રકમમાં ઉમેરતાં તેટલા અંશે ગ્રંથની સંખ્યા વધશે. ૩ દરેક ગ્રંથમાં ફોટો રહેશે. ૪ આ રકમમાંથી જે એક અથવા બે મોટા ગ્રંથો બહાર પાડવામાં આવશે તે તેમાંના એકમાં સંરક્ષકનું જીવનચરિત્ર પણ આપી શકાશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254