Book Title: Jivan Safalya
Author(s): Vijaykirtichandrasuri, Kiranbhai
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyan Mandir

View full book text
Previous | Next

Page 15
________________ ૪ ] જીવન સાફલ્ય જો નિષ્કારણ તમે ભયના અનુભવ કરી તા નક્કી માનજો કે તમને ભયના ચેપ ક્યાંકથી લાગ્યા છે. જેમ ટેલીપથી એટલે વિચાર વિનિમયમાં દૂર રહેલી કોઇ વ્યક્તિના વિચાર આપણે ઝીલી શકીએ છીએ. તેવી જ રીતે સેકા માઈલ દૂર રહેલી કોઈ વ્યક્તિ જો તમે તેની પ્રત્યે Receptive ગ્રહણશીલ હૈ। તા તેના ભયના ચેપ તમને લગાડી શકે છે. આજની દુનિયાની ભયજનક સ્થિતિનું કારણ ચારે માજી તીત્રપણે વ્યાપી રહેલા ભયના આંદોલના છે. ભ્રયથી શરીર અસ્વસ્થ અને છે, બિમારી આવે છે, કયારેક મૃત્યુ થાય છે. : સામાન્ય ચિંતા મગજની વિચાર કરવાની શક્તિમાં વિધ લાવે છે. પરંતુ ભય તા મગજને સર્કાચી દે છે. તેની કાય શક્તિ અટકી પડે છે, કયારેક મનુષ્યની મરણુશક્તિ પશુ મ' પડી જાય છે. તમને આશ્રય લાગશે પણ કયારેક મનુષ્ય પેાતાનું નામ અને ઘરનું ઠેકાણું' પણ ભયના દખાણુમાં ભૂલી જાય છે. ખીજા વિશ્વયુદ્ધમાં બ્રિટનના પ્રધાનમંત્રી શ્રી વિન્સ્ટન ચર્ચિલ એકવાર એટલા બધા અસ્વસ્થ થઈ ગયા હતા કે તેમના નિવાસસ્થાનનું ઠેકાણુ. તેમને વિસ્તૃત થઈ ગયું. ૦ શિર દિયા પર શિષ ના દિયા ૦ આદશાહ ઔર’ગઝેખના સમયમાં ધર્માંધતાને લીધે

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 182