________________
; ]
જ્યારે તે તેતાલીસની ઉમરના હતા દુનિયાની સૌથી પ્રસિદ્ધ સ્ટેન્ડ વેક્યુમ માલિક હતા.
જીવન સાય
ત્યારે શકફેલર એઇલ કુાં. ના
જ્યારે તે ત્રેપન વરસના હતા ત્યારે શકફેલર પાસે અખો રૂપીઆ હતા, પરંતુ તેનું સ્વાસ્થ્ય સથા નાશ પામ્યું હતું. તેનું શરીર હાડકાના માળા જેવું હતું.
6
રોકફેલરે કહ્યું છે કે, એવી કાઇ રાત ગઈ નહિ હૈય જ્યારે ઉંઘ આવતા પહેલાં મને એ વાતના ભય ન થયા હાય કે, મારૂં' સ`સ્વ કદાચ ચાલ્યું જાય તા ? ’
તેના ડાક્ટરોએ તેને સખ્ત ચેતવણી આપી કે જે તે ભય, લાલ અને ચિંતાથી મુક્ત નહિ થાય તે અકાલે મૃત્યુ પામશે.
અને આ ચેતવણી આજે પણ કેટલાયને લાગુ પડતી હશે. ભય, લેાભ અને ચિંતાથી મુક્ત થવાના રોકફેલરે દૃઢ સકલ્પ કર્યો અને જીવનના ક્રમ બદલી નાખ્યા.
"
હું વધુ ધનવાન કઈ રીતે ખનું ?' એટલે ચિંતા ગઈ અને મારા ધન વડે કેટલું કરી શકું?' આ વિચારણા શરૂ કરી અંધ મુઠ્ઠી ઉઘાડી નાખી. પરાપકાર માટે લાખા અને કરા રાનું ધન વાપરવા માંડયું. તેને ઉદાર હૃદયે લાખા કરાડાનું દાન કરવા માંડયું અને તેના ભય ગયા. રોકફેલર ફાઉ ન્ડેશન”નું નિર્માણ કર્યું..
અનેક દીનદુઃખીને ચિંતા તથા ભયથી મુક્ત કર્યો તેથી
એ લેાલ છેાડ્યો
લેાકેાનું હિત હું રાકફેલરે પેાતાની
: