Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्र. ३ सू. ८ सप्तपृ. घनोदध्यादीनां तिर्यग्बाहल्यम्
८१
"
हन्त सन्वित थाविधानि द्रव्याणि इति । एवं जाव अहे सतमाए जं जस्स बाहल्लं' एवं यावदधः सप्तम्याः यद्यस्य बाहल्यम् हे भदन्त ! बालुकाप्रभायाः तृतीय पृथि घनोदधिवलयस्य त्रिभागोनसप्तयोजन बाहल्यस्य क्षेत्रच्छेदेन छिद्यमानस्य सन्ति द्रव्याणि वर्णतः कालादि पञ्चवर्ण द्विगन्ध पञ्चरसाष्टस्पर्शयुक्तानि पञ्चसंस्थानपरिणतानि अन्योन्य संबद्धादि विशेषणयुक्तानि परस्परं समुदायरूपेण तिष्ठन्ति किम् ? इति प्रश्नः भगवानाह हे गौतम! सन्ति तानि द्रव्याणि तथाविधानीति । पङ्कप्रभाया पृथिव्याः खलु भदन्त ! घनोदधिवलयस्य सप्तरूप से परिणत होते हैं क्या ? इस प्रश्न के उत्तर में प्रभु कहते हैं'हे गौतम! वे 'हंता, अस्थि' पूर्वोक्त विशेषणों वाले होते हैं । 'एवं जाव अहे सत्तमाए जं जस्स बाहल्लं' इसी तरह से आगे भी ऐसा ही पूछना और प्रभु की ओर से दिया गया उत्तर ऐसा ही जानना-जैसेहे भदन्त ! बालुकाप्रभा पृथिवी का जो घनोदधि वात वलय है कि जिसकी मोटाई योजन के तृतीय भाग कम सात योजन की है उसके क्षेत्रच्छेद से विभाग करने पर तद्वत द्रव्य क्या वर्ण की अपेक्षा कालादि रूप से गंध की अपेक्षा सुरभि दुरभि गन्ध रूप से रस की अपेक्षा तिक्त आदि रस रूप से स्पर्श की अपेक्षा कर्कश आदि स्पर्श से तथा - संस्थान की अपेक्षा परिमंडल आदि संस्थान रूप से परिणत एवं अन्योन्य संबद्ध आदि विशेषणों वाले होकर परस्पर समुदाय रूप से रहते हैं क्या ? इसके उत्तर में प्रभु कहते हैं - हां गौतम ! तद्गत द्रव्य पूर्वोक्त विशेषणों के रूप में परिणत होते हैं । हे भदन्त ! पङ्कप्रभा
' एवं ' जाव असत्तमाए जं जस्स बाहल्ल" मेन प्रमाणे महिना विषय સબંધમાં પણ એવાજ પ્રશ્નો પૂછવા જોઇએ અને તેના ઉત્તરો પણ એજ પ્રમાણે સમજવા. જેમકે હે ભગવન વાલુકાપ્રભા પૃથ્વીના જે ઘનેદધિવાત વલય છે, કે જેની વિશાળતા ચેાજનના ત્રીજા ભાગ કમ સાત યાજનની છે, તેના ક્ષેત્ર રચ્છેદથી વિભાગ કરવામાં આવે તેમાં રહેલ દ્રવ્ય વર્ણની અપેક્ષાથી કાળા વિગેરે વણ પણાથી, ગંધની અપેક્ષાથી સુરભિ, દુરભિ ગંધ પણાથી રસની અપેક્ષાથી તીખાકડવા વિગેરે રસ રૂપે, સ્પશની અપેક્ષાથી કર્કશ વિગેરે સ્પર્શીથી તથા સસ્થાનની અપેક્ષાથી પરિમ`ડલ વિગેરે સ’સ્થાન પણાથી પરિણત થાય છે ? તથા અન્યાન્ય બદ્ધ વિગેરે વિશેષણા વાળુ' થઇને પરસ્પર સમુદાય પણાથી રહે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે. હા ગૌતમ ! તેમાં રહેલ દ્રવ્ય, પૂર્વક્તિવિશેષણેાથી પરિણત થાય છે. હે ભગવન્ પ ́કપ્રભા પૃથ્વીનું જે जी० ११
જીવાભિગમસૂત્ર