Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१३६
जीवाभिगमसूत्रे
न्तरं कियद् अबाधया प्रज्ञप्तम् ? भगवानाह - हे गौतम ! अष्टाविंशति सहस्रा धिकं योजनशतसहस्रमबाधयाऽन्तरं प्रज्ञप्तम् बालुकाप्रभाया अधस्तन चरमान्त घनोद धेरुपरितनचरमान्तयोः परस्परं संलग्नतया तुल्यप्रमाणत्वभावात्, हे भदन्त ! बालुकाप्रभायाः पृथिव्या उपरितनचरमान्तात् घनोदधेरुपरितन चरमान्त एतदन्तरं कियद् अबाधया प्रज्ञप्तम् भगवानाह - हे गौतम ! अष्टाविंशतिहस्राधिकं योजनशतसहस्र मबाधयाऽन्तरं प्रज्ञप्तम् बालुकाप्रभाया अधस्तन चरमान्त घनोद धेरुपरितन चरमान्तयोः परस्परं संलग्नतया तुल्यप्रमाणत्व भावात्,
भदन्त ! बालुकाप्रभाया उपरितन चरमान्तात् घनोदघेरधस्तन चरमान्त एतद - न्तर कियद् अबाधया प्रज्ञप्तम् ? भगवानाह - हे गौतम! अष्टचत्वारिंशत्सहस्रो तरं की कही गई है । है भदन्त ! बालुकाप्रभा के उपरितन चरमान्त से घनोदधि का उपरितन चरमान्त कितने अन्तर पर है । प्रभु कहते हैंयह भी एक लाख अठाईस हजार योजन का है क्योंकि बालुकाप्रभा का अधस्तन चरमान्त और घनोदधि का उपरितन चरमान्त परस्पर संलग्न होने से बालुकाप्रभा के बाहल्य के तुल्य प्रमाण कहा गया है ।
गौतम प्रभु से पूछते हैं - हे भदन्त ! बालुकाप्रभा के उपरितन चरमान्त से घनोदधि का जो अधस्तन चरमान्त हैं । उनमें कितना अन्तर है ? तो इसके उत्तर में प्रभु ने ऐसा कहा है कि है कि हे गौतम ! पूर्वोक्त नियम के अनुसार तृतीय पृथिवी की एक लाख अठाईस हजार योजन की मोटाई में घनोदधि की बीस हजार योजन की मोटाई मिलाकर यह अन्तर निकल आता है कि बालुकाप्रभा के उपरितन चरमान्त પૃથ્વીની પહે ળાઇ એક લાખ અઠયાવીસ હજાર ચૈાજન કહેવામાં આવી છે. હે ભગવન્ વાલુકાપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાન્તથી ધનેાધિની ઉપરના ચરમાન્ત કેટલા અંતર પર આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે આ પણ એક લાખ અઠયાવીસ હજાર ચૈાજનના અંતર પર છે. કેમકે વાલુકાપ્રભા ની નીચેને ચરમાન્ત અને ઘનેાધિની ઉપરના ચરમાંત પરસ્પર મળેલા હાવાથી વાલુકાપ્રભાના માહત્યની ખરાખરનું પ્રમાણ કહેલ છે, ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે કે હે ભગવન્ વાલુકાપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાંતથી ઘનેદધિને નીચેના જે ચરમાન્ત છે, તેનુ કેટલું અંતર કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ! પૂર્વોક્તનિયમ અનુસાર ત્રીજી પૃથ્વીની એક લાખ અઠયાવીસ હજાર યેાજનની વિશાળતામાં ઘનધિની વીસ હજાર ાજનની વિશાળતા મેળવવાથી આ અંતર મળી આવે છે, કે વાલુકાપ્રભાની ઉ૫૨ના
જીવાભિગમસૂત્ર