Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
८९९
प्रमेयद्योतिका टीका प्र.३ उ.३सू.५३ वनषण्डादिकवर्णनम् होता है वह प्रवृत्तक है ७ मध्यमा में जो सकल मूर्च्छनादि गुणों से युक्त होता हुआ धीरे धीरे संचार करता है, वह गेय के आठवां भेद हैं फिर गेय का विशेषण कहते है जिस गेय का अवसान सम्यक्रूरूप से भावित होता है वह रोचितावसान गेय है जो गेय छह दोषों से रहित हो उन छह दोषों का स्पष्टीकरण जो गीत गबराए हुए मन से गाया जाता है वह गीत भीत दोष से दूषित कहा गया है जो गाना जल्दी गाया जाता है वह गान का द्रुत नामक दोष है जिस गान को गाते समय श्वास उठ आवे और इससे गानेवाले को आकुलता हो जावे वह गेय उप्पिच्छ दोषवाला कहा गया है-तदुक्तम्-'उपिच्छं श्वासयुक्तम्' जो गाना अतितालवाला हो अथवा अस्थान तालवाला हो वह उत्ताल दोषवाला कहा गया है। जो गाना शिथिल कठोर स्वर से गाया जाता है वह गाना काक स्वर दोष से दूषित कहा गया है। जो गाना नाक के स्वर से गुनगुनाते हुए गाया जाता है वह अनुनासिक दोषवाला गाना कहा गया है ६ । ११ गुणों का स्वरूप पूर्वी में स्वर प्राभृत में विशेषरूप से है उनसे उदूघृत किया हुआ 'कुई वेस्मि भरतविंशाखिल' आदिद्वारा विरचित ग्रन्थो में मिलता है वहां से जान लेना चाहिये, गाने के आठ गुण इस प्रकार से हैं-जो गीत स्वर एवं कलाओं से पूर्ण करके થાય છે તે પ્રવૃત્તક છે. છ મધ્યમામાં જે સકલ મૂછ ના વિગેરે ગુણોથી યુકત થતા થતા ધીરે ધીરે સંચાર કરે છે. તે ગેય મંદ કહેવાય છે. ૮ આ આઠ ભેદ ગેયના છે. હવે ગેયના વિશેષણો બતાવવામાં આવે છે. જે ગેયનું અવસાન રમ્યક પ્રકારથી ભાવિત થાય છે તે ચિતાવસાન ગેય છે. જે ગેય છ દોષોથી રહિત હોય એ છ દોષો આ પ્રમાણે છે. જે ગીત ગભરાયેલા મનથી ગાવામાં આવે છે, તે ગીત ભીત દેષથી દૂષિત કહેવામાં આવે છે. જે ગાન જલ્ટિ જહિદ ગાવામાં આવે છે. તે ગાનને દ્રુત નામને દેષ છે. જે ગાનને ગાતી વખતે શ્વાસ ચડી જાય અને તેનાથી ગાવાવાળાને આકુળતા થઈ જાય તે ગીત व हवाणु ४३वाय छे. ते ४ामा भावेस छ. 'उप्पिच्छ श्वासयतम'२ न भयंत तास पाणु हाय अथवा स्याने तसामु हाय ते ગાનને ઉત્તરાલ દેષવાળું કહેવામાં આવે છે. જે ગાન શિથિલ કઠોર સ્વરથી ગાવામાં આવે તે ગાન કાકQર દેષથી દૂષિત કહેવાય છે. જે ગાન નાકના સ્વરથી ગણગણતા ગાવામાં આવે તે ગાન અનુનાસિક દેલવાળું કહેવાય છે. હું
જીવાભિગમસૂત્ર