Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७८४
___ जीवाभिगमसूत्रे 'कालेय महाकाले, सुरूव पडिरूव पुण्णभद्दे य । अमरवइ माणिभद्दे, भीमे य तहा महाभीमे ॥१॥ किन्नर किंपुरिसे खलु, सप्पुरिसे खलु तहा महापुरिसे ।
अइकाय महाकाए, गीयरई चेव गीययससे ॥२॥ छाया-कालश्च महाकालः सुरूपः प्रतिरूपः पूर्णभद्रश्च ।।
अमरपति मणिभद्रः, भीमश्च तथा महाभीमः ॥१॥ किन्नर किंपुरुषो खलु, सत्पुरुषः खलु तथा महापुरुषः ।
अतिकाय महाकायौ, गीतरतिश्चैव गीतयशाः ॥२॥ अयं भावः-पिशाचानां दाक्षिणात्योत्तराणामिन्द्रौ कालमहाकलौ स्त इति सूत्रे प्रतिपादितमेव । एवमेव क्रमेण दक्षिणोत्तरदिग्वत्तिनां भूतादीनाम् इन्द्रयुगलनामानि यथा-भूतानां सुरूप-प्रतिरूपो द्वाविन्द्रौ स्तः । एवं यक्षाणां पूर्णभद्र-माणिभाद्रो३, राक्षसानां भीममहाभीमौ४, किन्नराणां किन्नरकिंपुरुषो५, किंपुरुषाणां सत्पुरुषमहापुरुषों६, महोरगाणाम् अतिकायमहाकायौ७, गन्धर्वाणां गीतरति-गीत. यशसौ८ । एते वानव्यन्तराणामष्टौ मुख्यभेदा भवन्ति इति ॥मू० ४९॥ दक्षिण के भूतों के सुरूप और उत्तर के भूतों के प्रतिरूप ये दो इन्द्र है यक्षों के पूर्णभद्र और मणिभद्र ये दो इन्द्र है, राक्षसों के भीम
और महाभीम ये दो इन्द्र है, किन्नरों के किन्नर और किंपुरुष ये दो इन्द्र है किं पुरुषों के सत्पुरुष और महापुरुष ये दो इन्द्र है महोरगों के अतिकाय और महाकाय में दो इन्द्र है गंधवों के गीतरति और गीत. यश ये दो इन्द्र है । ये वानव्यन्तरों के मुख्य आठ भेद कहे गये है। काल की व्यक्तव्यता के जैसी ही वक्तव्यता गीतयशनाम के इन्द्र तक के समस्त इन्द्रों की है ॥सू०४९॥ બાબતમાંજ જુદાપણું છે. ઈદ્રોનું જુદા પણું બે ગાથાઓ દ્વારા આ રીતે બતાવેલ છે. પિશાચના ઈન્દ્ર કાલ અને મહાકાળ છે. અને ભૂતેના ઇન્દ્ર સુરૂપ અને પ્રતિરૂપ છે. અર્થાત્ દક્ષિણ દિશાના ભૂતને ઈદ્ર સુરૂપ અને ઉત્તર દિશાના ભૂતને ઈદ્ર પ્રતિરૂપ એ બે ઈન્દ્ર છે. યક્ષોના પૂર્ણભદ્ર અને મણિભદ્ર એ બે ઈંદ્રો છે. રાક્ષસેના ભીમ અને મહાભીમ એ બે ઈદ્રો છે. કિન્નરેના કિનર અને જિંપુરૂષ એ બે ઈન્દ્રો છે. જિંપુરૂષના સપુરૂષ અને મહાપુરૂષ એ બે ઈંદ્રો છે. મહારગેના અતિકાય અને મહાકાય એ બે ઇંદ્રો છે. ગંધર્વોના ગીતરતિ અને ગીતયશ એ બે ઇંદ્ર છે. આ પ્રમાણેના આ વાનવંતરેના મુખ્ય આઠ ભેદે કહેવામાં આવેલ છે. કાલના કથન પ્રમાણેનું કથન ગીતયશ નામના ઈન્દ્ર સુધી સઘળા ઈદ્રોનું સમજવું. | સૂ ૪૯ છે
જીવાભિગમસૂત્ર