Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४४४
जीवाभिगमसूत्रे सप्तादिभिः-त्रिपश्च सप्तनवभिः 'गुणिज्जइ' गुण्यते, एवं गुणनेन 'आगयं फलं च जं तं' यत् आगतं तत् 'कमपरिमाणं' क्रमपरिमाणं देवस्य प्रत्येकविमानश्रेण्यां क्रमेण विक्रमेण विक्रमपरिमाणं परिभ्रमणक्षेत्र प्रमाणम्, "वियाणाहि' विजानीहि ।३॥ चत्तारि वि' चत्वार्यपि स्वस्तिकाचिः कामविजयादीनि विमानानि 'संकमेहि दुगुना करना चाहिये वह दुगुना किया हुआ क्षेत्र इतना होता है-चौरानवे हजार पांचसौ छब्बीस योजन और एक योजन के बयालीस साठिया भाग (९४५२६-४२) यह प्रमाण एक अवकाशान्तर का हुआ ऐसेप्रत्येक विमान श्रेणि में क्रम से कितने कितने अवकाशान्तर होते हैं सो बताते हैं-'तिपणसत्तमाईहिं' तीन पांच सात और नव, ये क्रम से होते हैं । पूर्वोक्त दुगुने किये हुए सूर्योदय सूर्यास्त क्षेत्र को प्रत्येक विमान श्रेणि के अवकाशान्तर से गुनाना चाहिये, जैसे-पूर्वोक्त सूर्योदय सूर्यास्त क्षेत्र को स्वस्तिकादि विमान श्रेणि में तीन से, अचिरादि विमान श्रेणि में पांच से कामादि विमान श्रेणि में सात से और विजयादि विमान श्रेणि में नौसे गुनाना चाहिये सारांश यह है कि पूर्वोक्त सूर्यादयास्त क्षेत्र (९४५२६-१२)को तीन से गुनने पर जो फल आता है वह स्वस्तिकादि विमान श्रेणि के प्रकरण में एक देव का विक्रम कहना चाहिये इसी प्रकार पूर्वोक्त सूर्यादयास्त क्षेत्र को पांच से गुना करने पर जो फल आता है वह अचिरादि विमान श्रेणि प्रकरण में एक देव का विक्रम कहना કરવું જોઈએ. એ પ્રમાણે બમણું કરવામાં આવેલ ક્ષેત્ર એટલું હોય છે. ચોરાણું હજાર, પાંચસે છવ્વીસ એજન અને એક જનના ૪૨ બેતાसीस साडियामा (८४५२६४२) या प्रमाण में अशान्तनु ययु. આવી દરેક વિમાન શ્રેણીમાં ક્રમથી કેટલા કેટલા અવકાશાન્તર હોય છે. તે मता छ, 'तिपणसत्तमाईहिं' , पाय, सात मन न१ मा भी थाय છે. પૂર્વોક્ત બમણા કરવામાં આવેલ સૂર્યોદય અને સૂર્યાસ્તના ક્ષેત્રને દરેક વિમાન શ્રેણીના અવકાશાન્તરથી ગુણવા જોઈએ. જેમ પૂર્વોક્ત સૂર્યોદય અને સૂર્યાસ્ત ક્ષેત્રને સ્વસ્તિક વિગેરે વિમાન શ્રેણીમાં ત્રણથી અર્ચિ વિગેરે વિમાન શ્રેણીમાં પાંચથી, કામ વિગેરે વિમાન શ્રેણીમાં સાતથી અને વિજ્યાદિ વિમાન શ્રેણિમાં નવથી, ગુણવા જોઈએ. કહેવાનો સારાંશ એ છે કે પૂર્વોકત સૂર્યોદય અને સૂર્યાસ્ત ક્ષેત્ર (૯૪૫૨૬૩) ને ત્રણ થી ગુણવાથી જે ગુણાંક આવે તે સ્વસ્તિક વિગેરે વિમાન શ્રેણીના પ્રકરણમાં એક દેવનું વિક્રમ-બલ કહેવું જોઈએ. એજ પ્રમાણે પૂર્વોક્ત સૂર્યોદય અને સર્યાસ્ત ક્ષેત્રને પાંચથી ગુણવાથી જે ફલ આવે તે અર્ચિ વિગેરે વિમાન શ્રેણીના પ્રકરણમાં એક દેવનું વિકમ સમજવું અને એજ સૂર્યોદય અને
જીવાભિગમસૂત્ર