Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्र.३ उ.३सू.४४ हयकर्णद्वीपनिरूपणम्
७०५ त्रीणि शातनि प्रत्येकं शतोत्तराणि कर्तव्यानि तथाहि-अवगाहनाविष्कम्भं तावद् जानीयात् यावद् नवशतानि, तद्यथा द्वीतीयचतुष्के चत्वारि योजनशतानि तृतीये द्वीपचतुष्के पश्चयोजनशतानि, चतुर्थे षट्शतानि पञ्चमे सप्तशतानि पष्ठे अष्टौ शतानि, सप्तमे नवशतानीति । अत ऊर्ध्वम्-'परिरयं वोच्छं' एकोरुकप्रभृति द्वीपानां परिरयं-परिक्षेपपरिमाणं वक्ष्ये-कथयिष्ये इति ॥ गोकर्णद्वीप, शष्कुलीकर्णद्वीप इनमें अवगाहना और लम्बाई चौड़ाई चार सौ योजन की हो जाती है तृतीयद्वीप चतुष्क में आदर्शमुख, मेण्द्रमुख, अयोमुख,-गोमुख,-इन चार द्वीपों में पांच सौ योजन की अवगाहना और लम्बाई चौड़ाई हो जाती है चतुर्थद्वीप चतुष्क में-अश्वमुख, हस्तिमुख, सिंहमुख व्याघ्रमुख, इन चार द्वीपों में अवगाहना और लम्बाई चौड़ाई छइ सौ योजन की हो जाती है। पंचमद्वीप चतुष्क में अश्व कर्ण सिंहकर्ण, अकर्ण, कर्णप्रावरण इन द्वीपों में अवगाहना एवं लम्बाई चौड़ाई प्रत्येक की सात सौ सात सौ योजन की होती है छट्टे द्वीप चतुष्क में-उल्कामुख मेघमुख विद्युन्मुख, विद्युदन्त, इन चार द्वीपों में अवगाहना एवं लम्बाई चौड़ाई प्रत्येन की आठ सौ योजन की हो जाती है इसके बाद सातवे द्वीप चतुष्क में-घनदन्त लष्टदन्त गूढदन्त और शुद्ध दन्त, इन चारद्वीपों में अवगाहना एवं लम्बाई चौड़ाई प्रत्येक की नौ नौ सौ योजन की होती है परिरय-परिधि के परिमाण के सम्बन्ध में ऐसा विचार है-प्रथमदीप चतुष्क में परिधि का परिमाण कुछ अधिक અને લંબાઈ પહોળાઈ ચારસો યોજનની થઈ જાય છે. ત્રીજા દ્વીપ ચતષ્કમાં આદર્શમુખ, મેદ્રમુખ, અમુખ, ગોમુખ, આ ચાર દ્વીપમાં પાંચસે લેજના ની અવગાહના અને લંબાઈ પહોળાઈ થઈ જાય છે. ચોથા દ્વિીપ ચતુષ્કમાં અશ્વમુખ, હસ્તિમુખ, સિંહમુખ, વ્યાધ્રમુખ આ ચાર દ્વીપમાં અવગાહના અને લંબાઈ પહોળાઈ છસો જનની થઈ જાય છે. પાંચમાં દ્વીપ ચતુષ્કમાં અશ્વકર્ણ, સિંહકર્ણ, અકર્ણ, અને કર્ણાવરણ આ ચાર દ્વીપમાં અવગાહના અને લંબાઈ પહોળાઈ દરેકની સાતસો જનની થઈ જાય છે. છઠા દ્વિીપ ચતુષ્કમાં ઉલ્કામુખ, મેઘમુખ, વિદ્યુમુખ, વિદ્યુદંત આ ચા૨ દ્વીપમાં અવગાહના અને લંબાઈ પહોળાઈ દરેકની આઠસો આઠસો જનની થઈ જાય છે. તે પછી સાતમાં દ્વીપ ચતુષ્કમાં ઘનદંત, લક્કદંત, ગુઢઇંત અને શુદ્ધદંત આ ચાર દ્વીપમાં આવગાહના અને લંબાઈ પહોળાઈ દરેકની નવસે નવસે જનની થઈ જાય છે. પરિરય–પરિધિના પરિમાણના સંબંધમાં આ પ્રમાણેને વિચાર છે, પહેલા દ્વીપ ચતુષ્કમાં પરિધિનું પ્રમાણ કંઈક વધારે
जी० ८९
જીવાભિગમસૂત્ર