Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्र.३ उ.३सू.२७ गन्धाङ्गस्वरूपनिरूपणम् पत्रतमालपत्रादिः ५, पुष्प प्रियङ्गुनागर पुष्पादिः ६, फलं जातिफल कर्कोलकैलालबंग प्रभृतिः। एते च मूलादयः प्रत्येकं कृष्णनीलादि भेदात पञ्च पञ्च भेदा भवन्तीति, वर्णपञ्चकेन गुणिताः सन्तः पञ्चत्रिंशदू (३५) भवन्ति गन्धमधिकृत्यैते सुरभिगन्धवन्त एवेत्ये केन गुणिताः पञ्चत्रिंशदेव (३५)श तत्रापि एकैकस्मिन् वर्णभेदे रसपञ्चकद्रव्यभेदेन विविक्तं प्राप्यते इति सा पञ्चत्रिंशत् संख्या रसपञ्चकेन गुणिता सती पञ्चसप्तत्युत्तरशतं (१७५) भवन्ति, स्पर्शाश्च यद्यपि अष्टौ भवन्ति तथापि गन्धाङ्गेषु यथोक्तरूपेषु प्रशस्याः स्पर्शाः व्यवहारतश्चत्वार एव मृदुलघुशीतोष्णरूपाः, ततः पञ्चसप्तत्युत्तरशत स्पर्शचतुष्टयेन गुण्यते तदा जातानि सप्तशतानि (७००) । तदुक्तम्काष्ठ शब्द से गृहीत हुए हैं ३, कपूर आदि निर्यास शब्द से गृहीत हए है ४, जाति पत्र, तमाल पत्र आदि पत्र शब्द से गृहीत हुए हैं ५, प्रियङ्गु नागर पुष्प आदि पुष्प शब्द से गृहीत हुए है ६, जाति फल एलाफल-कॉलक, ऐला-इलायची-और लवङ्ग आदि पुष्प शब्द से गृहीत हुए है ये सातों ही प्रत्येक कृष्ण, नील आदि पांच वों के भेद से पांच २ भेद वाले होते हैं इस तरह एक एक के पांच वर्गों की अपेक्षा लेकर पांच पांच भेद हो जाने के कारण ये मूल आदि गन्धाङ्ग पैतीस हो जाते हैं । गन्ध इन में एक सुरभि ही रहता है, अतः इसकी अपेक्षा ये पैतीस ही रहते हैं ३५ पांच वर्णों की अपेक्षा जिस प्रकार से सात गन्धाङ्गों से पैंतीस भेद ये कहे गये हैं उसी प्रकार से इनमें पांच रस भी पाये जाते हैं अतः पैंतीस को पांच से गुणा करने पर एक सौ पचहत्तर १७५, ये हो जाते हैं । तथा स्पर्श आठ होते हैं किन्तु आठ स्पर्शो में से इन गन्धाङ्गों में चार प्रशस्य નિયંસ શબ્દથી ગ્રહણ થયેલ છે. ૪, જાતીપત્ર, તમાલપત્ર, વિગેરે પત્ર શબ્દથી ગ્રહણ કરેલ છે. ૫, પ્રિયંગુ નાગર પુષ્પ વિગેરે પુ૫ શબ્દથી ગ્રહણ થયા છે. ૬, જાતિફળ અર્થાત્ જાયફળ કર્મોલક, એલા કહેતાં ઈલાયચી. અને લવિંગ વિગેરે પુષ્પશબ્દથી ગ્રહણ કરાયેલ છે. આ સાતે કૃષ્ણ, નીલ, વિગેરે પાંચ વર્ણોના ભેદથી પાંચ પાંચ ભેટવાળા હોય છે. આ રીતે એક એકના પાંચ વર્ણની અપેક્ષાથી પાંચ પાંચ ભેદ થવાના કારણે આ મૂળ વિગેરે ગંધાંગના પાંત્રીસ ભેદ થઈ જાય છે. આમાં ગંધ એક સુરભિ ગંધ જ હોય છે. તેથી ગંધની અપેક્ષાથી આ પાંત્રીસ જ હોય છે. પાંચ વર્ણોની અપેક્ષાથી જેમ સાત ગંધાંગોના આ ઉપર ૩૫ પાંત્રીસ ભેદે કહેલા છે. એ જ પ્રમાણે આમાં પાંચ રસ પણ મળે છે. તેથી પાંત્રીસને પાંચથી ગુણવાથી ૧૭૫ એક પતેર ભેદ થઈ જાય છે. તથા સ્પશે આઠ હોય છે. પરંતુ આઠ સ્પર્શમાંથી આ બંધામાં ચાર
જીવાભિગમસૂત્ર