Page #1
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર
[પુસ્તક સ્] ૧૯૩૭-૧૯૮૧
ગુજરાત વર્નાકયુલર સોસાયટી અમદાવાદ
Page #2
--------------------------------------------------------------------------
________________
કીમત
શ્રીમંત મહારાજાશ્રી સયાજીરાવ ગાયકવાડ ગ્રંથમાળાને
પરિચય વડોદરાના શ્રીમંત મહારાજા સાહેબ શ્રી સયાજીરાવ ગાયકવાડ સેનાપાસખેલ સમશેરબહાદુર સન ૧૮૯૨માં અમદાવાદમાં પધાર્યા તે પ્રસંગે તેમણે ગુજરાત વર્નાકયુલર સોસાયટીને રૂા. ૫૦૦૦ બક્ષિસ કર્યા છે. માટે સાયટીએ તેમને પિતાના મુરબ્બી (પટન) કરાવ્યા છે, અને તે રકમ તેમના નામથી જુદી રાખી તેનું વ્યાજ તેમને નામે ગ્રંથ રચાવવામાં, ગ્રંથો છપાવી પ્રસિદ્ધ કરવામાં અને ઉત્તેજન દાખલ ગ્રંથો ખરીદ કરવામાં વાપરવાનો ઠરાવ કર્યો છે, તે પ્રમાણે આજ સુધીમાં નીચે પ્રમાણે પુસ્તક “શ્રીમંત મહારાજાશ્રી સયાજીરાવ ગાયકવાડ ગ્રંથમાળા' તરીકે પ્રસિદ્ધ કરવામાં આવ્યાં છેઃ પુસ્તકનું નામ
કર્તા ૧ ગ્રીસ દેશનો ઈતિહાસ રા.સા. મહીપતરામ રૂપરામ ૦-૧૪-૦ ૨ વિધવાવપન અનાચાર અનુ. ચુનીલાલ બાપુજી મોદી ૦-૪-૦ ૩ હિંદનાં મહારાણું અને તેમનું કુટુંબ જગજીવન ભવાનીશંકર
કાપડિયા ૦–૨–૦ ૪ ભાલણસુત ઉદ્ધવ-કૃત રામાયણ રા. સા. હરગોવિંદદાસ
દ્વારકાદાસ કાંટાવાળા અને
નાથાશંકર પૂજાશંકર શાસ્ત્રી ૧-૧૨-૦ ૫ કર્તવ્ય
અનુ- કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી ૧-૮-૦ ૬ બર્નિયરને પ્રવાસ
મણિલાલ છબારામ ભદ ૧-૦-૦ ૭ ઓષધિકોષ ભા. ૧લો. ચમનરાય શિવશંકર વૈષ્ણવ ૧-૮-૦ ૮ અકસ્માત વખતે મદદ અને ઈલાજ ડૉ.નીલકંઠરાય ડાહ્યાભાઈ
છત્રપતિ ૦-૪-૦ ૯ હેન્રી ફોસેટનું જીવનચરિત્ર જીવાભાઈ રેવાભાઈ પટેલ ૦-૧૨-૦ ૧૦ હિંદની ઉદ્યોગસ્થિતિ કેશવલાલ મોતીલાલ પરીખ ૦-૬-૦ ૧૧ મરાઠી સત્તાનો ઉદય કરીમઅલી રહીમભાઈનાનજિયાણી ૦-૧૦૦ ૧૨ દક્ષિણનો પૂર્વસમયનો ઈતિહાસ નવનીધરાય નારણભાઈ મહેતા ૦-૧૦-૦ ૧૩ હિન્દુસ્તાનને અર્વાચીન ઇતિહાસ ભા. ૩ ના
(બ્રિટિશ રિયાસત-પૂર્વાર્ધ) અનુ. ચંપકલાલ લાલભાઈ ૧-૮-૦
Page #3
--------------------------------------------------------------------------
________________
પુસ્તકનું નામ
કીમત ૧૪ હિન્દુસ્તાનને અર્વાચીન ઇતિહાસ ભાગ્યો . (મુસલમાન રિયાસત–પૂર્વાર્ધ) અનુ. સૂર્યરાયસોમેશ્વર દેવાશ્રયી ૧-૦-૦ ૧૫ હિન્દુસ્તાનને અર્વાચીન ઇતિહાસ ભા. ૧૯
(મુસલમાન રિયાસત-ઉત્તરાર્ધ)અનુ. સૂર્યરાય સોમેશ્વર દેવાશ્રયી ૧-૦-૦ ૧૬ મરાઠી રિયાસત–પૂર્વાર્ધ અનુ. જીવણલાલ અમરશી મહેતા ૧-૦-૦ ૧૭ , –ઉત્તરાર્ધ અનુ જીવણલાલ અમરશી મહેતા ૧-૦-૦ ૧૮ રોમનો ઇતિહાસ આત્મારામ મોતીરામ દીવાનજી ૦-૧૨-૦ ૧૯ મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિ અનુ. જયંતીલાલ મ.આચાર્ય ૧-૦-૦ ૨૦ ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ-વિભાગ પહેલો
દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી ૧-૦-૦ ૨૧ , , વિભાગ જે દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી ૧-૦-૦ પ્રસ્તુત પુસ્તક સદરહુ ગ્રંથમાળાનું સરખું પ્રકાશન છે.
ગુ. વિ. સોસાયટી અમદાવાદ
જેઠાલાલ જી. ગાંધી
આસિ. સેક્રેટરી
Page #4
--------------------------------------------------------------------------
________________
ભૂમિકા અને ૧૯૩૭ સુધીમાં “ગ્રંથ અને ગ્રંથકારના આઠ ભાગ પ્રસિદ્ધ થઈ Gઇ ચૂક્યા હતા. એ પછી એના વિશેષ ભાગ પ્રસિદ્ધ કરવાનું હાથ ધરી શકાયું નહોતું. સને ૧૯૪૨માં નવમો ભાગ પ્રસિદ્ધ કરી તેમાં સને ૧૯૩૭થી ૧૯૪૧ સુધીનાં પાંચ વર્ષના ગ્રંથોની સમીક્ષા અને આઠ ભાગમાં રહી ગયેલા ગ્રંથકારેનાં ચરિત્ર આપવાની યોજના કરવામાં આવી અને તે કામ શ્રી ચુનીલાલ વર્ધમાન શાહ અને શ્રી બચુભાઇ પિ. રાવતને રોપવામાં આવ્યું હતું. પૂર્વના ભાગોમાં ગ્રંથ અને ગ્રંથકારો ઉપરાંત કોઈ ઉપયોગી વિષય ઉપર નિબંધ અથવા તો મહત્ત્વના કેઈ નિબંધના પ્રકાશનની વ્યવસ્થા કરવામાં આવતી હતી. તે રીતે આ નવમા ભાગમાં ગ્રંથસ્વામિત્વના કાયદાનો સાર અને જોડણીના નિયમોનું વિવરણ આપવાનો નિર્ધાર કરી તે કાર્ય અનુક્રમે શ્રી પ્રભુદાસ બા. પટવારી અને ૫૦ કેશવરામ કા. શાસ્ત્રીને સોપવામાં આવ્યું હતું. અનુકૂળ સંજોગોને અભાવે શ્રી પટવારીનો નિબંધ તૈયાર થઈ શક્યો નથી; એટલે અહીં પં. કેશવરામ શાસ્ત્રી, ગુજરાત વિદ્યાપીઠના જોડણીના નિયમોનું વિવરણ આપતો “ગુજરાતી શબ્દોની વ્યવહારુ જોડણ” એ નામનો શ્રમપૂર્વક લખાયેલો લેખ, નમૂનાના આશરે ૧૦,૦૦૦ શબ્દો સાથે આપવામાં આવ્યું છે. કોઈકઈ શબદની પં. શાસ્ત્રીને ઠીક ન લાગતી જોડણી સુધારવામાં આવી છે; પણ આવા શબ્દો જાજ છે. આ આખો નિબંધ એક દિશાસૂચન પૂરતો જ લેખકે તૈયાર કર્યો છે. એનાથી સંસ્થાની નીતિ બદલાઈ છે એમ કોઈ ન માને.
ગ્રંથ અને ગ્રંથકારની ઉપયોગિતા વિશે વિશેષ કહેવાનું નથી. એનું પ્રકાશને દર વર્ષે થવાને બદલે દર પાંચ વર્ષે થતું રહે એ સગવડભરેલું પણ છે. દર વર્ષે છાપવાથી “ગ્રંથકાર' વિભાગ ટૂંક થતો જાય. ગ્રંથની સમીક્ષાને તો પ્રશ્ન બહુ નથી, કેમકે અમદાવાદની ગુજરાત સાહિત્ય સભા દર વર્ષે રીતસર સમીક્ષા કરાવી છપાવે છે. એનું પાંચ વર્ષે દોહન, અને વિદેહ તેમજ વિદ્યમાન ગ્રંથકારોનાં ચરિત્ર, એટલાથી ગ્રંથપૂર બરોબર થઈ રહે.
ગુજરાત વર્નાકયુલર સોસાયટીના સ્વ. આસિસ્ટંટ સેક્રેટરી સદગત હીરાલાલ ત્રિભુવનદાસ પારેખે શુભ ઉદ્દેશથી આ પુસ્તકમાળાનો આરંભ કરેલો. અનિવાર્ય સંજોગોને લીધે તે પ્રબંધ અટકી પડ્યો હતો, પરંતુ કારેબારી સમિતિએ તેની ઉપયોગિતા લક્ષ્યમાં લઈને તે ફરી ચાલુ કરવાની વ્યવસ્થા કરી છે એ ખરેખર યોગ્ય થયું છે.
વિદ્યાબહેન ર. નીલકંઠ અમદાવાદ,
ઓન સેક્રેટરી, તા. ૧-૮-'૪૪
ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના એવી ઉપર પ્રસિદ્ધ કરવા ધારેલો ગ્રંથ અને ગ્રંથકારને આ નવા
( ભાગ આ વર્ષ પણ અડધું પસાર થતાં પ્રસિદ્ધ થાય છે અને એ રીતે સને ૧૯૩૭ થી ૧૯૪૧નાં સાહિત્યની સમીક્ષા ૧૯૪૪માં બહાર પડે છે. આ વિલંબ ન ઈચ્છવા યોગ્ય છે. આ ગ્રંથના લેખન કરતાં વધુ તો છાપખાનાની અગવડને કારણે આ વિલંબ થયો છે. ભવિષ્યના “ગ્રંથ અને ગ્રંથકાર'ના ભાગો માટે સાહિત્ય-સમીક્ષા વિભાગનું કામ કોઈ પણ લેખકોને અગાઉથી ત્રણ કે પાંચ વર્ષ માટે નકકી કરી લેંપી દેવું જોઇએ કે જેથી વર્ષ પૂરું થતાં સમીક્ષા બહુ વિલંબમાં ન પડે. - આ નવમા ભાગનું મુદ્રણ દેઢ બે વર્ષથી શરૂ થયેલું, પણ છાપખાનાઓમાં માણસોની હાડમારીએ કામ સરળતાથી નીકળી શકતું નહોતું; અને એ અગવડોમાં ત્રણ જુદાં જુદાં છાપખાનાને આશ્રય લઈ આ કામ
આ વિભાગમાં પ્રસિદ્ધ થતી સાહિત્ય-સમીક્ષા વસ્તુતઃ સમીક્ષા નથી; તે માત્ર દષ્ટિપાત છે, કારણ કે પાંચ વર્ષના સાહિત્યને વિશેષ વિસ્તારથી વિવેચવાનો આમાં અવકાશ નહતિ. આ દષ્ટિપાતને પણ સાહિત્યના પ્રવાહના વિભાગશ: બલાબલ સમજી શકાય એવી રીતે બનતા પ્રમાણમાં વિશદ કર્યો છે.
ગ્રંથકાર–ચરિતાવલી માટે જે નામ બહાર પાડેલાં અને જેની માહિતી જાહેર તથા ખાનગી રીતે મેળવવામાં આવેલી તે બધી જ આ ગ્રંથ માટે ઉપયોગમાં લઈ શકાઈ નથી. ઘણું જીવનરેખાઓ લખાઈ આવવા છતાં હજી બાકી રાખવી પડી છે. કેટલાક વિદેહ સુપ્રસિદ્ધ ગ્રંથકારે કે જેમની જીવન-રેખાઓ આજ સુધીના ગ્રંથોમાં અનિવાર્યરીતે આવવી જોઈતી હતી પરંતુ આવી શકેલી નહિ, તે બધીને આ ગ્રંથમાં તે સંક્ષેપ કે વિસ્તારની દષ્ટિ છોડીને પણ સમાવી લેવાનો સંકલ્પ કરેલો; કારણ. વખત જતાં જીવનરેખાનાં સાધનો ઘસાતાં જવાનો સંભવ હોય છે. એવી કેટલીક જીવનરેખાઓ આ ગ્રંથમાં લીધી છે, પરંતુ ધારેલી બધી રેખાઓ આવી શકી નથી. કેટલાક ગ્રંથકારો સંબંધમાં માહિતી મેળવવા યત્ન કર્યા છતાં મળી
Page #6
--------------------------------------------------------------------------
________________
શકી નહિ અને કેટલીક બહુ અધૂરી મળી શકી. તે બાકી રાખીને ખની શકે તેટલી જીવનરેખા સમાવી છે. જેને સમાવેશ કર્યો છે તેમાં પણ અપૂર્ણતા અને ત્રુટિઓ છે. ગ્રંથકારની મહત્તા કે સાહિત્યસેવાના પ્રમાણમાં સંક્ષેપ-વિસ્તારના નિયમ જાળવી શકાયા નથીઃ માત્ર જે કાંઇ ઉપલબ્ધ થયું. તે ઉપર જ આધાર રાખવા પડયો છે; અને જેમ બને તેમ વેળાસર આવી જીવન-રેખાએ વધુ પ્રમાણમાં ગ્રંથારૂઢ થવા પામે એ દૃષ્ટિપૂર્વક એકંદર ૧૧૭ ગ્રંથકારાની જીવન-રેખાઓ એકત્ર કરી આપી છે.
ચુનીલાલ વર્ધમાન શાહુ બચુભાઇ રાવત
સાહિત્યસમીક્ષા અને ગ્રંથકારચરિતાવલી ઉપરાંત ગુજરાત વિદ્યાપીઠે પ્રસિદ્ધ કરેલા જોડણીના નિયમેનું વિવરણ આપતા ‘ગુજરાતી શબ્દોની વ્યવહારુ જોડણી' એ નામના લેખ આપણા નિત્યના ઉપયોગના આશરે દસ હાર શબ્દોની સૂચી સાથે આ ભાગમાં દાખલ કરવામાં આવ્યેા છે. વિવરણમાં જોડણીના નિયમાની યથાશક્ય મીમાંસા કરવામાં આવી છે. નિયમેામાંના ગ્રાહ્ય તત્ત્વને બની શકે તેટલી વિશદતાથી બતાવી, કવચિત્ અનાવશ્યક કે ત્યાગ કરવા જેવા તેમ બદલવા જેવા નિયમેા વિશે પણ સૂચન કરવામાં આવ્યું છે. તેમ જોડણીના નિયમાનું પાલન જ્યાં જ્યાં શિથિલ જણાયું છે તેના તરફ પણ ધ્યાન દોરવામાં આવ્યું છે.
દાયકા થયાં ગુજરાતી જોડણી નક્કી કરવાના પ્રયત્નાને અંતે ગુજરાત વિદ્યાપીઠે વ્યવહારુ નિયમે તૈયાર કરી એકવાક્યતા કરવાનું પ્રશસ્ય કાર્ય કર્યું છે; જોડણીકાશની નવી નવી આવૃત્તિએમાં સુધારાવધારાને પણ અવકાશ રાખ્યા છે. અત્યાર સુધીના પ્રયત્નામાં વિસંવાદનાં તત્ત્વા રહેવામાં પ્રધાન કારણ ક્યાં બળેા જોડણી નક્કી કરવામાં નિયામક છે તેને નિર્ણય કરવામાં રહેલા મતભેદ છે. કેાઇ નરી વ્યુત્પત્તિને બળે જોડણી નક્કી કરવા પ્રયત્ન કરે, તેા કે વ્યુત્પત્તિ અને ઉચ્ચારણ એ બેઉને લઇ નક્કી કરવા પ્રયત્ન કરે. ભાષાનું જીવંત સ્વરૂપ માત્ર વ્યુત્પત્તિને અધીન નથી હતું. એમાં ઉચ્ચારણનું તત્ત્વ પ્રધાન ભાગ ભજવતું..હાય છે, અને વ્યુત્પત્તિ તેા એના અંગમાં સમાવિષ્ટ હેાય છે. બલ્કે વ્યુત્પત્તિ ઉચ્ચારણને જ અધીન હોય છે. આમાં સ્વાભાવિક, વ્યાપક અને શિષ્ટ ઉચ્ચારણ ઉપર આધાર રાખવામાં આવે તા જોડણીનું સ્વાભાવિક રૂપ મેળવી શકવામાં સુવિધા થાય.
Page #7
--------------------------------------------------------------------------
________________
જોડણીમાં પ્રધાન વિસંવાદ હસ્વ-દીર્ઘઉને છે. અમુક એક ચોક્કસ તત્વ શોધી કાઢવામાં ન આવે ત્યાં સુધી મુશ્કેલી રહે જ. એ તત્ત્વ છે
સ્વરભાર’નું. જીવતી ભાષામાં આ તત્ત્વ પકડવું બહુ અઘરું નથી, અને આપણે નિર્ણય પણ તદ્ભવ શબ્દોમાંના ઈ-ઉને કરવાનો હોય છે, યા તત્સમ શબ્દો ગુજરાતીમાં આવ્યા પછી ગુજરાતી લેબાશમાં આવી ગયા હોય તેવાઓના ઇ-ઉ નો. આ અને એવી બીજી વાત તરફ પાદટીપોમાં ધ્યાન ખેંચવામાં આવ્યું છે. વાચકને વિવરણ સમજવામાં વિલન ન આવે એ હેતુથી જ પાદટીપમાં તે વાત અલગ બતાવવામાં આવી છે. વિવરણમાં તે નિયમોનું સ્પષ્ટીકરણ મુખ્યત્વે અપાયું છે. - વિવરણ પછી આપવામાં આવેલી શબ્દસૂચીમાં ગુજરાત વિદ્યાપીઠના જોડણુકેશને પ્રાયઃ અનુસરી જોડણી આપવામાં આવી છે. કેઈ શબ્દની છપાયેલી જોડણી નિયમથી વિરુદ્ધ હોય તે સુધારી લેવામાં આવી છે. વિવરણમાં બતાવ્યા મુજબ સુધારવા જેવી સ્પષ્ટ ભૂલો પણ સુધારી લેવામાં આવી છે. વિકલ્પોમાંના આવશ્યક રાખી, યા વિવરણમાં બતાવ્યા મુજબ થડે સ્થળે નિયમપ્રાપ્ત વધુ દાખલ કરી, નકામા લાગતા વિકલ્પ દૂર કરવામાં આવ્યા છે.
આપણા નિત્યના વ્યવહારના શબ્દોની જોડણી કેવી હોવી જોઈએ, એ બતાવવાનો આ પ્રયત્ન એના ગ્રાહકોને માર્ગદર્શક થઈ પડશે, તે પ્રયત્નનું સાર્થક્ય છે.
કેશવરામ કાશીરામ શાસ્ત્રી
Page #8
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
પાંચ વર્ષના સાહિત્ય ઉપર દૃષ્ટિપાત ઉપર્યુક્ત ‘દષ્ટિપાત’ની વિષયસૂચિ ગુજરાતી શબ્દોની વ્યવહારુ જોડણી [ગુજરાત વિદ્યાપીઠના નિયમાનું વિવરણ] આપણા નિત્યના શબ્દોની જોડણી શુદ્ધિપત્ર ગ્રંથકારચરિતાલિ
વિદેહ ગ્રંથકાર (વર્ણાનુક્રમે) અકબરઅલી નૂરાની (કાજી) અનવરમિયાં અનંતપ્રસાદ ત્રીકમલાલ વૈષ્ણવ આશારામ દલીચંદ શાહ
ઈબ્રાહીમ લાખાણી
ફીલાભાઇ ધનશ્યામ ભટ્ટ કૃષ્ણરાવ ભાળાનાથ દિવેટિયા કેખુશરા નવરેાજજી કાબરાજી
કેશવજી વિશ્વનાથ ત્રિવેદી
ગજેન્દ્રરાય ગુલાબરાય બુચ પંડિત ગટુલાલજી
ગણપતરામ અનુપરામ વાડી ગણેશજી જેઠાભાઈ દુખળ ગેાપાલજી કલ્યાણજી દેલવાડાકર ગંગાશંકર મણિશંકર વૈષ્ણવ
છેટાલાલ 'ચંદ્રશંકર શાસ્ત્રી
જગજીવન કાલિદાસ પાક
જહાંગીરજી નસરવાનજી પટેલ (‘ગુલકામ’)
જાફરઅલી મિસ્ત્રી (‘અસીર’) જેડાલાલ ચીમનલાલ સ્વામીનારાયણ જેહાંગીર બહેરામજી મરઝાન ડાહ્યાભાઈ લક્ષ્મણભાઈ પટેલ ત્રિભુવન પ્રેમશંકર ત્રિવેદી ત્રિભુવનદાસ કલ્યાણુદાસ ગજ્જર
૧
૧૨૪
૧-૨૮
૨૯–૧૦૨
૧૦૩–૧૦૪
૧
m
૩
5 x
૧
忘
૧૦
૧૧
૧૨
૧૩
૧૫
૧
૧૮
૧૮
૧૯
२०
૨૨
૨૩
૨૫
૨૬
૨૮
૨૦
Page #9
--------------------------------------------------------------------------
________________
૩૬
४०
૪૧
૪૧
૪૨
૪૫
४७
૫૧
પર
(ડો.) ત્રિભુવનદાસ મોતીચંદ શાહ (રા. સા) દલપતરામ પ્રાણજીવન ખખર દામોદર ખુશાલદાસ બોટાદકર દુર્લભ સ્પામ ધ્રુવ દેવશંકર વકુંઠજી ભટ્ટ દોલતરામ કૃપારામ પડયા નથુરામ સુંદરજી શુકલ - નલિનકાન્ત નરસિંહરાવ દિવેટિયા નારાયણ મોરેશ્વર ખરે નારાયણ વિસનજી ઠકુર નારાયણશંકર દેવશંકર વૈદ્યશાસ્ત્રી પીરોઝશા જહાંગીર ભરઝબાન (પીજામ) પીંગળશી પાતાભાઈ નરેલા પુરૂષોત્તમ વિશ્રામ માવજી પૃથુલાલ હરિકૃષ્ણ શુકલ બહેચરલાલ ત્રીકમજી પટેલ (“વિહારી') બહેરામજી મલબારી (જૈનાચાર્ય શ્રીમદ) બુદ્ધિસાગરજી (કવિ) બુલાખીરામ ચકુભાઈ (ડો.) ભગવાનલાલ ઇંદ્રજી (કવિ) ભવાનીશંકર નરસિંહરામ ભાઈશંકર નાનાભાઈ ભટ્ટ ભેગીલાલ ત્રીકમલાલ વકીલ મગનલાલ વખતચંદ શેઠ મણિશંકર ગોવિંદજી વૈદ્યશાસ્ત્રી મણિશંકર રત્નજી ભટ્ટ 'કાન્ત') મધુવચરામ બળવચરામ હોરા મહમદઅલી ભોજાણી માધવરાવ બાબારાવ દિવેટિયા મૂલચંદ્ર તુલસીદાસ તેલીવાળા રતિપતિરામ ઉદ્યમરામ પંડ્યા રણછોડજી અમરજી દીવાન
૫૪
૫૫
૫૭
(૭
૭૩
७४
Page #10
--------------------------------------------------------------------------
________________
૪૪ કલાક ૪૪ 9 ક ડ ડ ડ S S SS
રૂપશંકર ઉદયશંકર ઓઝા (“સંચિત્') વલીમોહમ્મદ મોમીન વલભદાસ પોપટભાઇ શેઠ વાઘજી આશારામ ઓઝા |
શ્રી વિજયકેસર સૂરિ વિનાયક નંદશંકર મહેતા વિશ્વનાથ સદારામ પાઠક શંકરલાલ મગનલાલ પંડ્યા (“મણિકાન્ત') સત્યેન્દ્રરાવ ભીમરાવ દિવેટિયા સૂર્યરામ સોમેશ્વર દેવાશ્રયી સોરાબજી શાપુરજી બંગાલી હરિલાલ માધવજી ભટ્ટ હરિશંકર માધવજી ભટ્ટ હાજી મહમ્મદ અલારખિયા શિવજી
હીરાલાલ વ્રજભૂખણદાસ શ્રોફ વિદ્યમાન ગ્રંથકાર (વર્ણાનુક્રમે) (સૈયદ) અબુઝફર બીન સૈયદ હકીમ અબુ હબીબ નદવી અબદુલસત્તારખાન પઠાણ (ભક્ત સત્તારશાહ) અમૃતલાલ નાનકેશ્વર ભટ્ટ ઈશ્વરલાલ મૂળચંદ વીમાવાળા કરસનદાસ નરસિંહ માણેક કુંવરજી આણંદજી શાહ ગિરિજાશંકર મયારામ ભટ્ટ (‘ગિરીશ') ગુલાબદાસ હરજીવનદાસ બ્રોકર હાજી ગુલામઅલી હાજી ઈસ્માઈલ (“રહીમાની'), ' ગોવિંદભાઈ હરિભાઈ પટેલ જગજીવનદાસ ત્રીકમજી કોઠારી (“ઓલિયા-શી'). જગજીવનદાસ દયાળજી મેદી જગજીવનદાસ માવજીભાઈ કપાસી જયંતકુમાર મણિશંકર ભટ્ટ જયન્તી ઘેલાભાઈ દલાલ જુગતરામ ચીમનલાલ દવે -- - -----
- ૧૦૦
-
૧ ૦૧
»
૧૦૩ ૧૦૪ ૧૦૫ ૧૦૬ ૧૦૭ ૧૦૮
૧૦૮
૧૦૯ ૧૧૦ ૧૧૨
૧૧૩
૧૧૪
૧૧૫
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૧૬ ૧૧૮
૧૨૦
૧૨૧ ૧૨૧
૧૨૨
૧૨૩ ૧૨૪ ૧૨૫ ૧૨૬ ૧૨૭ ૧૨૮ ૧૨૯ ૧૩૦
૧ ૩ર
સ્ના શુક્લ ઝીણાભાઈ રતનજી દેસાઈ (“સ્નેહરશ્મિ'). દુલાભાઈ ભાયાભાઈ કાગ દેવકૃષ્ણ પીતાંબર જોષી પ્રહલાદ જેઠાલાલ પારેખ બચુભાઈ પ્રભાશંકર શુકલ ભાસ્કરરાવ ગજાનન વિસમંગળજી હરજીવન ઓઝા (સર) મનુભાઈ નંદશંકર મહેતા (ડો.) મડાદેવપ્રસાદ ભોગીલાલ કંથારિયા મુકુન્દરાય વિજયશંકર પટ્ટણી–પારાશર્ય મુરલીધર રામશંકર ઠાકુર મૂળજી દુર્લભજી વેદ મૂળશંકર હરિકંદ મૂલાણી મેહનલાલ તુલસીદાસ મહેતા (સોપાન') યુસુફ અબ્દુલગની માંડવિયા રણછોડદાસ વૃંદાવનદાસ પટવારી રામનારાયણ નાગરદાસ પાઠક લક્ષ્મીનારાયણ રણછોડલાલ વ્યાસ (“સ્વપ્નસ્થ'). શંકરલાલ ગંગાશંકર શાસ્ત્રી સાકરચંદ માણેકચંદ ઘડિયાળી સાકરલાલ મગનલાલ કાપડિયા (મધુકર”) સારાભાઈ મણિલાલ નવાબ હરગોવિંદ પ્રેમશંકર ત્રિવેદી હરદાન પીંગળશી નરેલા હરિલાલ મૂળશંકર મૂળાણું હરિશ્ચંદ્ર ભગવતીશંકર ભટ્ટ હરિહર પ્રાણશંકર ભટ્ટ હાશિમ યુસુફ ભરૂચા (“ઝાર રાંદેરી) હીરાચંદ કસ્તુરચંદ ઝવેરી
૧૩૩
૧ ૩૫
૧ ૩૬ ૧૩૬ ૧૩૭. ૧૩૮ ૧૩૯ ૧૪૦ ૧૪૧ ૧૪૩
• ૧૪૪
૧૪૫ ૧૪૬ ૧૪૭
૧૪૮
Page #12
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષના સાહિત્ય ઉપર દષ્ટિપાત [ઈ. સ. ૧૯૩૭ થી ઈ. સ. ૧૯૪૧]
પાંચ વર્ષને કાળ
સા
હિત્યના પ્રવાહને અવલેાકવા માટે શક, સંવત્ કે સનના ૩૫૪ કે ૩૬૫ દિવસેાથી પરિમિત થતા એક વર્ષના હિસાબ ગણીને છૂટા પાડેલે પાંચ વર્ષના કાળના એક ખંડ ઘણા નાના લાગે એમાં નવાઈ નથી. કોઈ પણ કાળખંડના સાહિત્યપ્રવાહને તેની પૂર્વેનાં કે પછીનાં ઝરણાથી જુદા પાડીને તે ઉપર દષ્ટિપાત કરવા માટે એ પ્રવાહથી ઘણે દૂર ગયા પછી જ તેની ઝાંખી સમગ્રપણે કરી શકાય અને તેની વિશિષ્ટતાને સાક્ષાકાર પણ કરી શકાય. વર્તમાનમાં વહી રહેલા પ્રવાહને અવલેાકતા ને વર્તમાનમાં જ વિચરતા માનવી તેનાં સ્થૂળ પરિમાણેાને કે સુક્ષ્મ ગુણાને નાંધી શકે કિંવા નિર્માણ થતી જતી નવતાનાં ચિહ્નોને માત્ર પિછાણી શકે; પણુ સમગ્ર દર્શન કરવા માટેનાં તેનાં સાધને મર્યાદિત હાય છે, તેની દૃષ્ટિની દોડ કાળથી પરિમિત બને છે. એટલે સને ૧૯૩૭ થી ૧૯૪૧ સુધીનાં પાંચ વર્ષના ગુજરાતી સાહિત્યના પ્રવાહ ઉપરના દષ્ટિપાત વર્તમાન પ્રવાહના જ એક ખંડના દર્શન કરતાં વધારે ગુણાથી યુક્ત કદાચ ન પણ બને.
પાંચ વર્ષના સાહિત્યના પ્રવાહ ઉપર દષ્ટિપાત કરવામાં એ સાહિત્યની સમીક્ષા કરવાના આશય રાખ્યા નથી. જે જુદાંજુદાં ઝરણાંના એ પ્રવાહ બનેલા છે તે ઝરણાંનાં બિંદુએ બિંદુના સરવાળા કરી આપવાને પણ કશે અર્થ નથી. એ પ્રવાહ હજી ચાલુ છે. કોઇ કાળે વૃષ્ટિની ન્યૂનાધિકતાથી ઝરણાંમાં અને પરિણામે ચાલુ પ્રવાહમાં એછાં-વધુ જળ વહ્યાં હશે, પરંતુ આ દષ્ટિપાતના આશય એ છે કે એ ઝરણાંએ પોતાની દિશામાં કાંઈ ફેરફાર કર્યો છે કે નહિ, તે તારવેગે સીધાં વહે છે કે સર્પાકારે વહે છે, તેના વેગમાં વધારાધટાડા થયા છે કે નહિ, સતત વહેતાં ઝરણાં અધવચ અટકીને સુકાવા લાગ્યાં છે કે વહેતા પ્રવાહમાં આત્મસાત્ થયા કરે છે, તેએ કાઈ નવીન દિશા પકડીને નવા પ્રદેશેાનાં દ્રવ્યાને સમાવી લે છે કે નહિ, નવીન દિશાભિમુખ થયેલાં ઝરણાં પાછાં ફરી જૂની દિશાએ વળે છે કે કેમ, એ બધું આ પાંચ વર્ષમાં કેટલા પ્રમાણમાં નિષ્પન્ન થયું. છે તેને ખ્યાલ વાચકા સ્વયમેવ મેળવી શકે.
Page #13
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ.૯
જુદાજુદા સાહિત્યપ્રવાહા પરના આ દષ્ટિપાત છે–સમીક્ષા નથી; એટલે સાહિત્યની જુદીજુદી શાખાઓમાંની કૃતિએની વિશિષ્ટતા, ગુણવત્તા કે નવીનતા પૂરતી સંક્ષિપ્ત નોંધ કિવા ઊણપના સહજ ઉલ્લેખ કરીને જ નિયત વિસ્તારમર્યાદાને સાચવી લીધી છે. કૃતિની કલાત્મકતાની ન્યૂનાધિકતાનું સૂચન આવશ્યક લાગ્યું ત્યાં માત્ર કર્યું છે, પરન્તુ તેથી વિશેષ ઊઁડાણુમાં જવાનું આ દૃષ્ટિપાત માટે શક્ય નથી. આ જ કારણે પાંચ વર્ષમાં જે જે પુસ્તકાની નવી આવૃત્તિએ પ્રસિદ્ધ થઈ છે તેમાં જે કાંઈ નાંધપાત્ર નવીનતા ન હેાય તે। આ વર્ષપંચકના સર્જનનું ફળ તે નહિ હોવાને કારણે તેની નોંધ લીધી નથી. સામયિકામાં થતાં સાહિત્યનાં અવલાકના અને સ્વીકારનાંધા, ખાસ કરીને ગુજરાત સાહિત્ય સભા તરફથી કરાવવામાં આવતી વાર્ષિક સમીક્ષા જે કાર્ય કરે છે તે જ કાર્ય આ દૃષ્ટિપાત દ્વારા બજાવવાને હેતુ મૂળથી જ રાખ્યા નથી. ગ્રંથ અને ગ્રંથકાર'ના આમા ગ્રંથમાં એક વર્ષમાં પ્રસિદ્ધ થએલાં પુસ્તકોની યાદી સરકારી ગૅઝેટમાંની યાદી ઉપરથી તારવીને આપી છે, તેથી કાંઇક વિશેષ અર્થસૂચક અને ઉપયોગી નેાંધવાળું આ વાડ્મયદર્શન અને એટલા માત્ર તેના આશય છે. કહેવાની જરૂર નથી કે વાડ્મયદર્શન માટે મૂળ પુસ્તકોમાંનાં ઘણાંખરાં તપાસી લીધા પછી ગુ. સા. સભાની વાર્ષિક સમીક્ષા અને સામિયકાની અવલોકનનાંધા મને કેટલાક પ્રમાણમાં માર્ગદર્શક - બની છે.
२
કવિતા
જૂનાં છંદ, પદ અને દેશીઓવાળા કવિતાસાહિત્યમાંથી ઊતરેલી દલપતશૈલી અને નર્મદશૈલી, એ શૈલીએ સાથે અનુસંધાન ધરાવતી ‘કાન્ત’ અને નરસિંહરાવની શૈલી, કારસી કવિતાના સંપર્કથી જન્મેલી ખાલાશંકર અને કલાપી'ની શૈલી, અંગ્રેજી બ્લૅક વર્સના પ્રભાવે પ્રકટાવેલી કવિ નાનાલાલની ડેાલનશૈલી, શબ્દાળુતામાં સરી જતી કવિતાને વિચાર તથા અર્થમાં સધન અનાવતી બ. ક. હાર્કારની શૈલીઃ એ બધી શૈલીએની કવિતા આ પોચ વર્ષમાં કવિતા-સાહિત્યમાં ઉમેરાઈ છે. દલપતની પૂર્વે લખાતાં પદો તે દેશીઓ, દોહા, સારડા ને મુક્તા, એના વારસા આજે લખાતી કવિતામાં ઊતરતા રહ્યો છે. દલપત–નર્મદ શૈલી સંમિશ્રિત થઈને સરલ કવિતામાં સારી પેઠે જળવાઈ રહી છે. ‘કાન્ત' અને નરસિંહરાવની શૈલી જીવંત છે પરન્તુ મુખ્યત્વે ખંડકાવ્યામાં. બાલાશંકર અને ‘કલાપી'ની શૈલી મુસ્લિમ કવિઓની ગઝલેા
Page #14
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષનું સાહિત્ય-કવિતા માં દેખા દે છે, પરંતુ તે શૈલીની પૂરી ગુણવત્તા તેમાં ઊતરશે કે કેમ એ પ્રશ્ન છે. એ શૈલીની કવિતાને એક ભાગ દલપત શૈલીમાં અને બીજે ભાગ નવી પેઢીની અર્થધન કવિતામાં સમાઈ જશે એમ લાગે છે. ડોલનશિલી કવિ નાનાલાલની કૃતિઓમાં જ પરિબદ્ધ રહી છે. અર્થઘન કવિતાને વિસ્તાર વધી રહ્યો છે. અર્થઘનતાને નામે કિલષ્ટતા અને દુર્બોધતા જેવાં ભય
સ્થાનો સાથે આથડી ન પડાય, “અગેય વૃત્તો’ પ્રતિના પક્ષપાતને કારણે ગેયતાથી કેવળ વિમુખતામાં જ સરી ન જવાય, પ્રવાહિતાને નામે છેલયની અવગણના ન થાય, એવી ચોકીદારી પિતાને પ્રભાવ દાખવી રહી છે, અને તેથી કવિતાના બધા બાહ્યાંતર ગુણોને પોતામાં સમાવી લેવાની તેની અભિલાષા રૂટ થઈ રહી છે. છતાં સરલતા, ગેયતા, લાલિત્ય અને ભાવથી નીતરતી કવિતાઓ વધુ અંશે લોકપ્રિય બને છે એ વસ્તુસ્થિતિ છે. પ્રસિદ્ધ થયેલા કવિતાગ્રંથની સંખ્યા ઉપરથી જ જે કવિતા માટેના જનતાના રસનું પ્રમાણ કાઢવું હોય તો કહી શકાય કે નવી પેઢીની કવિતા હજી પાછળ છે, પરંતુ તે પ્રગતિમાન તે જરૂર છે. દલપતશૈલીની અને નવી પેઢીની કવિતાની સંમિશ્ર ગુણવત્તામાંથી જન્મેલી કવિતા જ કદાચ નવતર પેઢીની લોકપ્રિય કવિતા બનશે એમ લાગે છે.
પાંચ વર્ષમાં પ્રસિદ્ધ થયેલા પ્રત્યેક કવિતાસંગ્રહમાંની બધી કવિતાઓ ઉપર કોઈ એક જ શૈલીની છાપ મારવાનું શક્ય નથી. પિતાની પહેલાંની પેઢીઓના કવિતાપ્રયોગોની સરસતા-નીરસતા પારખીને નવા કવિઓ કવિતારચના કરી રહ્યા છે અને જૂના કવિઓ નવીનતાને અપનાવી રહ્યા છે. દલપત શૈલીની સરલતાને તેઓ વાંછે છે, પરંતુ તેની શબ્દાળુતાને વર્જવા માગે છે. અર્થઘનતા તેમને ઇષ્ટ છે, પરંતુ કિલષ્ટતા કે દુર્બોધતા નહિ. પદ્યરચનાના નવા પ્રયોગો તેઓ કરે છે, પરંતુ છંદોલય અને પ્રવાહિતા ખંડિત ન થાય તો સારું એવી તેમની મનોભાવના રહ્યા કરે છે. રસનિષ્ઠા, પ્રસાદપૂર્ણતા અને વાસ્તવિક ભાવનિરૂપણ, એ કવિતા માટે ઉપાદેય તત્તવો છે તેની સમજદારી સાથે તેઓ પિતાના કવિતાસર્જનમાં આગળ વધે છે, જોકે તેમની બધી કવિતાઓ એ સર્વ ગુણેથી ઉપેત નથી પણ હતી. છેલ્લાં પાંચ વર્ષમાં બધી શિલીની કવિતાઓના નવા લેખકો અને કેટલાક જૂના લેખકો પણ, કોઈ નૂન તો કોઈ અધિક અંશે, આ દષ્ટિ ધરાવવા લાગ્યા છે.
કવિતાના વિષયમાં પણ બધી પેઢીઓનું પ્રતિનિધિત્વ ઊતરેલું જોવામાં આવે છે. ભક્તિ, ઉપદેશ, તત્ત્વદર્શન, સૃષ્ટિૌદર્ય, પ્રેમ, વીરતા, કટાક્ષ, રાષ્ટ્રીયત્વ, સામ્યવાદ અને વિરાથી માંડીને ક્ષુદ્ર વસ્તુઓ સુધીના પદાર્થોને તથા
Page #15
--------------------------------------------------------------------------
________________
A - ગ્રંથ અને સંથકાર ૫.૯ જન્મથી માંડીને મૃત્યુ સુધીના માનવજીવનના પ્રસંગેને અને પ્રાસંગિક ભાવોને આજની કવિતા પિતામાં સમાવી લે છે. જૂની પેઢીની સર્વાનુભવરસિકતા ઓછી થઈને સ્વાનુભવરસિકતા નવી કવિતામાં વધી છે. સ્થૂળ અભ્યાસ કરતાં કવિના નિજસંવેદનમાંથી કવિતાને અંકુર ફૂટીને વિશાળતા ધારણ કરતા વધુ પ્રમાણમાં જોવામાં આવે છે. આ સંવેદનોની મર્યાદાને કારણે કવિતામાં પાંડિત્ય ઓછું તે સજીવતા વિશેષ જોવા મળે છે. - શૈલીક્રમે આ પાંચ વર્ષની કવિતા ઉપર દષ્ટિપાત કરતાં છેલ્લી અર્થધન શૈલી, ‘કાન્ત’-નરસિંહરાવની શિલી, બાલાશંકર–કલાપીની શિલી, દલપત–નર્મદની શૈલી, જૂના કવિઓની શૈલી, એ ક્રમ સ્વીકારી શકાય; પરંતુ બહુધા જુદીજુદી શૈલીઓનું સંમિશ્રણ એ કવિતાઓમાં થયેલું છે, એટલે અનુકૂળતા ખાતર અને વહેવા દૃષ્ટિએ નવીન પેઢી, મધ્યમ પેઢી અને જૂની પેઢી એ ત્રણ પેઢીઓમાં જ એ બધી શૈલીને વહેંચી દેવી એ એગ્ય છે. નવીન પેઢી
કવિતાસંગ્રહો શેષનાં કાવ્યો' (રામનારાયણ પાઠક) જાણે શૈલીમાં અને પદ્યપ્રકારોમાં બધી પેઢીઓનું પ્રતિનિધિત્વ દાખવી રહ્યાં છે. તેમાં દુહા, રાસ, ગરબા, ગીત, સૉનેટ, મુક્તક, ભજન, પ્રતિકાવ્ય ઇત્યાદિ સંગ્રહેલાં છે. શાંત, કરણ, શંગાર, અને હાસ્યરસની વાનગીઓ તેમાં મળે છે. તેમની કવિતામાં ભાવનિરૂપણ હદયના સંવેદનપૂર્વક ઊતરે છે, એટલે તેમાંની વિચારપ્રધાનતા કે અર્થપ્રધાનતાની પાછળ તત્ત્વાભિજ્ઞ માનસ અને આર્દ હદય દેખાયા વિના રહેતાં નથી. કિલષ્ટતાથી એમની કવિતા સામાન્ય રીતે મુક્ત હોય છે, પરંતુ વિશદાર્થદર્શક ભાષા પ્રતિનો તેમને પક્ષપાત તેમને અર્થને ભોગે શબ્દાળતામાં કે સરલતામાં સરી પડવા દેતો નથી. છંદો પર તેમનું પ્રભુત્વ છે, છતાં તેમાં કોઈ વાર જે શિથિલતા જોવા મળે છે તે કવિતાના રસની જાળવણી માટેના યથાર્થ શબ્દોની ગૂંથણીને કારણે આવેલી જણાય છે. તેમની કલ્પનાનો વિહાર અને ઊર્મિનું જેમ સ્વસ્થતા અને શિષ્ટતાના કિનારા નથી છેડતું.
“પારિજાત' (પૂજાલાલ દલવાડી): પ્રકૃતિપ્રેમ અને શાંત ચિંતન માટે તલસી રહેલું હદય આ સ્વાનુભવરસિક કવિતાસંગ્રહમાં ધબકી રહેલું છે. એમનું ચિંતન અને સંવેદન જે અર્થગૌરવ માગે તે પૂરું પાડવાને તેમને સંસ્કૃત શબ્દોનો પ્રયોગ વધુ કરવો પડે છે, પરંતુ તે યથાર્થ ભાવેની છાપ પાડીને જ વિરમે છે. પૃથ્વી છંદનો ઉપયોગ તેમણે સફળતાપૂર્વક કર્યો છે છતાં તે તેમની મર્યાદા પણ બને છે.
Page #16
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષનું સાહિત્ય- કવિતા
ગોરસી' (ઈદુલાલ ગાંધી)ની કવિતાઓમાં કવિને પ્રકૃતિૌંદર્યને અનુરાગ, જીવનનું વાસ્તવદર્શન તેમ જ ભાવનામયતા અને કલ્પનાની અભિનવ તરંગલીલા અનુભવવા મળે છે. કલ્પનાની સુરેખતા જ્યાં ઊઘડતી નથી ત્યાં કવિતા દુર્બોધ બને છે ખરી.
“આરાધના' (મનસુખલાલ ઝવેરી)માં “કુરુક્ષેત્ર” કાવ્યમાળા સારી પેઠે આકર્ષક બની છે અને પૌરાણિક ખંડકાવ્યોના લેખનમાં કવિની કલમ સફળતા સાધવા કેટલી શક્તિમાન છે તે બતાવી આપે છે. તેમની કવિતાશૈલી ચિંતનપ્રધાન-વિચારપ્રધાન છે. કેટલીક વાર કલ્પનાને બદલે તર્કપરંપરા ઊડે છે ત્યારે કવિતા ગુણ મર્યાદિત બને છે. ભાષાની શિષ્ટતા વિચારની અભિવ્યક્તિને ઘણી વાર દિપાવે છે, કોઈ વાર અઘરી બનાવે છે.
વસુધા' (સુંદરમ) એ અનેક પ્રકારની કવિતારીતિની સરસ હથોટી બતાવનાર કવિતાસંગ્રહ છે. ગીત, લોકગીત, રાસ, સેનેટ ઈત્યાદિ પદ્યદેહના વૈવિધ્ય સાથે શાન્ત, શંગાર, વિનોદ કે રૌદ્ર એવું રસવૈવિધ્ય પણ એ કવિતાઓમાં રહેલું છે. જૂની વસ્તુઓ અને પાત્રોનાં નવાં મૂલ્યાંકન કરવાને કવિની દૃષ્ટિ ચોગમ ફરતી રહે છે. અર્થ અને ભાવમાં બધી કવિતાઓ સરખી મૂલ્યવાન નથી, પરંતુ એકંદરે કવિની પ્રતિભાનો વૈભવ તેમાં જોવા મળે છે. કવિતાઓને મોટો ભાગ કવિતાના અંતિમ બિંદુમાં ભાવ કે ચમત્કૃતિની પરાકાષ્ટાનો અનુભવ કરાવે છે.
“ઇદ્રધનું” (સુંદરજી બેટાઈ)માં બે પ્રકારની કવિતાઓ સંગ્રહેલી છેઃ અર્થપ્રધાન અને ભાવપ્રધાન. અર્થપ્રધાન કવિતામાં પૃથ્વીવૃત્તને ઉપગ વિશેષ કરેલો છે અને ભાવપ્રધાનમાં ગીત વગેરેને, અને તેમાં તેમની કવિતા અર્થપ્રધાન કરતાં વધુ દીપી નીકળે છે.
નિશીથ' (ઉમાશંકર જોષી)ની કવિતાઓ પ્રકૃતિ અને માનવજીવનનાં અનેક ક્ષેત્રમાં ઘૂમી વળે છે. જીવનની વિષમતા ઉપર તે કોપ ઠાલવે છે અને ઊંડાં તાવિક ચિંતનમાં તે શાંત રસના સીકર ઉડાવતી વહે છે. તેજસ્વી પ્રતિભા અને હૃદયની આર્દ્રતા કવિતાના રસ અને ભાવ દ્વારા સ્કુટ થાય છે. કાંઈક વધુ પડતી સંસ્કૃત શબ્દાવલિથી અને કાંઈક છંદોલયની અવગણનાપૂર્વકની છંદવૃત્તની રચનાથી કેટલીક કવિતા માત્ર વાચનક્ષમ બને છે, જ્યારે ગેય કવિતા શ્રવણમધુરતા અને અર્થાભિવ્યક્તિમાં સરખી ઊતરે છે.
“જનની’ (રતુભાઈ દેસાઈ) સરલ અને સુરેખ કવિતામાં માતૃપ્રેમ પ્રકર્ષ દાખવે છે. કવિતાવિષય પાછળ કવિની સહદયતાનો ગુણ હોવાથી અભિપ્રેત ભાવ, વાચકના હૃદયમાં ઉપજાવવામાં તેનો શાન્ત પ્રવાહ સફળ બને છે.
Page #17
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને સંથકાર પુ. ૯ અજંપાની માધુરી' (‘સ્વપ્નસ્થ ભનુભાઈ વ્યાસ)-સ્કૂલ વસ્તુઓ અને પ્રસંગમાં હગત ભાવને વ્યક્ત કરવા લેખકની ઊર્મિ કવિતાનું ઘડતર કરે છે. એ ભાવના પ્રવાહમાં કવિનું માનવતાથી ભરપૂર હદય દુઃખ, નિઃશ્વાસ અજેપ, વિષાદ, નિરાશા અને તૃષાનાં ઘેરાં ચિંતાનોની તરંગમાળાની વચ્ચે તરતું રહે છે. એ તરંગમાળા જ કવિને મન માધુરી' છે. ભાવ મૂર્ત કરવામાં વાણીનું સામર્થ્ય કઈ વાર ઊણું લાગે છે.
કેડી' (બાદરાયણ': ભાનુશંકર વ્યાસ)માં અપાયેલી સોએક કવિતાઓ લેખકની દસેક વર્ષના ગાળામાં લખાયેલી કવિતાઓ છે. તે કાળની પ્રારંભિક કૃતિઓ પર નરસિંહરાવ અને નાનાલાલની શૈલીની અસર છે અને પાછળની કૃતિઓમાં નૂતન કવિતાની અર્થઘનતા ઊતરી છે. મુખ્યત્વે તેમનાં સૉનેટમાં એ અસર દેખાઈ આવે છે. તેમણે કેટલાંક ગીતો પણ લખેલાં છે. ઊર્મિનું સંવેદન આલેખતાં તેમની વાણી વિશેષ ભાવપૂર્ણ બને છે, તેથી ઊલટું તેમની સર્વાનુભવરસિક કવિતા શિથિલ બને છે. કવિતામાં જીવનદષ્ટિ હમેશાં તરતી રહે છે.
બારી બહાર' (પ્રહલાદ પારેખ): જીવનમાં જોવામાં આવતાં દા અને પ્રસંગેને, હદયે સંધરેલા ભાવો અને અનુભવેલી ઊર્મિઓને સરલ કવિતામાં ગાઈ લેવાની શૈલી એમની કવિતાને વરી છે. બંગાળી કવિતા અને મુખ્યત્વે કવિ ટાગોરની કવિતાના વાચને જગાડેલી મૂઈના કવિહૃદયને સારી પેઠે સ્પર્શે છે. પ્રકૃતિ, પ્રણય અને માનવહૃદયની સપાટીને કવિતા જેટલી સ્પર્શે છે તેટલી તેના ઊંડાણને સ્પર્શતી નથી.
પ્રતીક્ષા” (રમણીક આરાલવાળા): એમની કવિતામાં હદયના સુકોમળ ભાવો વધારે સાહજિક સ્વરૂપે ઊતરે છે. શ્રમજીવીઓના જીવનના સંવેદને તેમની કવિતાઓમાં ઊતરીને તેમને માનવ પ્રતિની સહાયતા ગાતા ર્યા છે, તે જ રીતે કુટુંબપ્રેમની અને ખાસ કરીને માતૃપ્રેમની તેમની કવિતાઓ વધુ ભાવયુક્ત બની છે. પ્રકૃતિશોભા અને પ્રણયચેતના પણ તેમની કેટલીક કવિતાઓમાં વણાઈ છે. અર્થઘનતા તેમની કવિતાને ઈષ્ટ છે અને દુર્બોધતા અનિષ્ટ છે, એટલે અર્થવૈભવની સાથે તેમની કવિતામાં સરલતા હોય છે.
“સંસ્કૃતિ' (‘પારાશર્ય: મુકુન્દરાય પટ્ટણી)માં લેખકે પિતાની છંદબદ્ધ ને ગીતરચનાઓ સંગ્રહી છે. કેટલાંક મુક્તકો પણ છે. કવિતા અર્થઘનતાને બદલે શબ્દાબરયુક્ત વધારે બની છે અને તેથી કાવ્યતત્ત્વ કે ઊર્મિસંભાર શિથિલ રહે છે.
“સાંધ્યગીત” (કોલક: મગનલાલ લાલભાઈ દેસાઈ): છંદબદ્ધ અને
Page #18
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષનું સાહિત્ય-કવિતા ગીતકાબે બેઉને આ સંગ્રહ લેખકની શરૂઆતની કવિતારચના દર્શાવે છે, તો પણ તેમની શક્તિને પરિચય તેમાંથી મળી આવે છે. હાસ્યરસિક, કટાક્ષયુક્ત અને કથાપ્રાસંગિક કાવ્યો પણ તે સારી રીતે લખી શકે છે. કૃત્રિમ ઊર્મિલતા કે સામાન્ય વક્તવ્યને પદ્યદેહ આપવાની રીતિ તેમની કવિતાની મર્યાદા બને છે. તેમનો બીજો કાવ્યસંગ્રહ “સ્વાતિ” પ્રથમ સંગ્રહ કરતાં ગુણદષ્ટિએ આગળ વધેલો છે. પ્રકૃતિ, વિનોદ, વર્તમાન યુદ્ધ, જીવનકલહ, ઇત્યાદિ અનેક વિષયોને તેમણે પોતાની કવિતાઓમાં ઉતાર્યા છે.
“કુમારનાં કાવ્યો” (મહેંદ્રકુમાર મોતીલાલ દેસાઈ)માં છંદરચના ઠીક છે, પરતુ અર્થઘનતાને નામે અર્થાડંબર વિશેષ છે. દલપતશૈલીમાં જેવું શબ્દાળુતાનું દૂષણ ખૂંચે છે તેવું જ આ અર્થઘનતાનું દૂષણ છે એમ લાગે છે. આ કવિતાઓમાં વિશેષાંશ અનુકરણશીલતા તરી આવે છે.
“દીપશિખા’ (અમીદાસ કાણકિયા)ની શૈલી ‘કાન્ત’ અને નરસિંહરાવની કવિતાશૈલી તરફ વધુ દળે છે, એટલે તેમાં પ્રચંડ ર્મિ કે ચંચળ તરંગેનું દર્શન થતું નથી પરંતુ અર્થ અને ભાવને પ્રવાહ શાન્ત–સંયત રીતે વહી રહે છે. પ્રકૃતિ અને માનવજીવનનું દર્શન મોટા ભાગની કવિતાઓમાં નિરૂપાયું છે.
ઉપામાં ઊગેલાં' (ચંપકલાલ વ્યાસ) કાવ્યોમાં સૉનેટ, ખંડકાવ્ય, મુક્તક વગેરે સંગ્રહેલાં છે અને કવિના જીવનનો ઉષ:કાળ દર્શાવનારાં છે; તેમની પ્રયાગદશાનાં એ કાવ્યો છે.
કાવ્યસંહિતા' (અનામી)માં પણ ગીત, રાસ, ખંડકાવ્ય, સોનેટ, મુક્તક વગેરે છે. એમની કવિતાઓનો એ પહેલો જ ફાલ છે. આશાસ્પદતા તેમાંથી ફુરે છે, અને અર્થઘન કવિતાનું પ્રતિનિધિત્વ પ્રકટાવવા તે મથે છે. વાગ્યતાનું તત્ત્વ વિશેષ હેવાને કારણે કવિતા ભારેખમ જેવી લાગે છે.
“અર્ચન” (પ્રબોધ અને “પારાશર્ય’) એ બે મિત્રોની કવિતાનો સંયુક્ત સંગ્રહ છે અને અર્થઘન કવિતાની કેડીએ પ્રયાણ કરવાનો ઉમંગ દાખવે છે.
“મહાયુદ્ધ' (પ્રજારામ રાવળ અને ગોવિંદ સ્વામી)માં વિશ્વપ્રેમના આદર્શી વ્યક્ત કરતી કવિતા છે. દેવિધાન, સુંદર છે અને કલ્પના વિકાસ પામતી સ્થિતિમાં પણ સુરેખ જણાઇ આવે છે.
“સફરનું સખ્ય' નામના સંયુક્ત પ્રકાશનના પહેલા ખંડ “સખ્ય અને બીજાં કાવ્યો' (હરિશ્ચંદ્ર ભટ્ટ) માંની કવિતા, કલ્પના અને ઊર્મિ છતાં જ્યારે વિચાર ગદ્યની પેઠે પદ્યમાં વહે છે ત્યારે કવિતા જેવી સક્ષ લાગે તેવી-માદેવ વગરની, અર્થભારે લચી પડતી જણાય છે. પ્રણયકાવ્યમાં કવિતાનું લાલિત્ય
Page #19
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. કેટલાક પ્રમાણમાં પ્રકટે છે. સંગ્રહ લેખકના લેખન-સામર્થ્યને તો બતાવી આપે છે. એ પ્રકાશનના બીજા ખંડ “સફર અને બીજાં કાવ્યો' (મુરલી ઠાકુર) માંનાં ગેય કાવ્યોમાં હદયના અને છંદબદ્ધ કાવ્યોમાં બુદ્ધિના આવિર્ભાવો પ્રકટે છે, પરંતુ બેઉના આવિર્ભા પૂરતું ઊંડાણ નથી દાખવતા. આશાની કાંઈક ઝાંખી કરાવતી પ્રગદશાની એ કવિતાઓ છે.
કેસુડો અને સોનેરૂ” (હરિશ્ચન્દ્ર ભટ્ટ) માં થોડી અંગ્રેજી ઉપરથી કરાયેલી અનુવાદ-કૃતિઓ છે અને બીજા મૌલિક કાવ્યો છે. નૂતન શિલી લેખકને સારી રીતે ફાવી હોય તે દર્શાવતી કવિતાઓ આ સંગ્રહમાં વિશેષ છે. કેટલાંક સુરેખ ઊર્મિગીતો પણ છે. સુકોમળ ભાવનાં નિદર્શક વર્ણનમાં લેખક ઘણે સ્થળે ઊચું કવિત્વ દાખવી શકે છે.
- “ખંડેર, ઝરૂખો, સૌભાગ્ય' (ભગીરથ મહેતા) નામના કવિતાસંગ્રહમાં લેખકની લેખનની શક્તિનું દર્શન થાય છે. કવિતાતત્ત્વ દર્શન મળ્યું છે.
‘ચિત્રલેખા' (રમણ વકીલ): પ્રણય, પ્રકૃતિ અને જીવનને સ્પર્શતાં છંદોબદ્ધ અને ગેય કાવ્યોનો આ સંગ્રહ સુરેખ સરળ ભાષા અને સ્પષ્ટ અર્થનું દિર્શન કરાવતી કવિતાઓ આપે છે. ઘેડી હળવી કવિતાઓ પણ તેમાં છે. ઊર્મિ અને કલ્પના તેજસ્વી ન હોવાને કારણે તેમાં મોળપ લાગ્યા કરે છે..
“કોણ માથાં મૂલ' (લ. ઠા.નયેગાંધી)માંનાં કાવ્યો દેશ માટેની સમર્પણની ભાવના, ઉદ્દામ આવેગ, સંસ્કારી ભાષા અને શુદ્ધ છંદોનાથી યુક્ત છે. .“રમલ” (સં. વિપિન ચીનાઈ) એ જુદાજુદા નવીન કવિતાલેખકોની વાનગીનો સંગ્રહ છે; કેટલીકમાં કેવળ અનુકરણવૃત્તિનું જ દર્શન થાય છે.
પ્રભાત નર્મદા' (‘પતીલ') અત્યંત સંવેદનશીલ માનસમાંથી ઊછળતી ઊર્મિઓ આ કવિતાસંગ્રહમાં અવલોકી શકાય છે અને બાલાશંકર-કલાપી'સાગર’ની મસ્તી તેમની ગઝલોમાં અને છંદોમાં ઊતરી હોવાનો ભાસ થાય છે, પરંતુ તેમાં વાસ્તવિક ઊર્મિ કરતાં ઊમિલતા વિશેષ છે. આળા હૃદયના પુત્કાર અને વિષાદનો પ્રતિધ્વનિ તેમાંથી પ્રકટે છે. “પતીલ' નવીન પેઢીના કવિ છે, પરંતુ અર્થઘનતા કરતાં ભાવુકતા તેમને વધુ સદે છે. તેમના નવા છંદ પ્રયોગ કવિતાપ્રવાહને માટે યોજાયા હોય તેમ જણાતું નથી.
ખંડકાવ્યો કવિતાસંગ્રહોના પ્રમાણમાં ખંડકાવ્યો બહુ જ ઓછાં લખાયાં છે. નવીન પેઢીની કવિતામાં સ્વાનુભવરસિકતા જેટલી ઊતરી છે તેટલી સર્વાનુભવરસિકતા નથી ઊતરી; અને મહાકાવ્યો તથા ખંડકાવ્યાના આલેખનમાં
Page #20
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષનું સાહિત્ય - કવિતા સર્વાનુભવરસિકતાને કવિને ગુણ જ આવશ્યક હોય છે. આપણે ત્યાં જણાતી ખંડકાવ્યોની દુર્લભતા સર્વાનુભવરસિકતાની ઊણપને આભારી છે.
રતન' (ચંદ્રવદન મહેતા) એ નવીન પેઢીની કવિતામાં લખાયેલું પ્રથમ પંક્તિનું ખંડકાવ્ય છે, ને ભગિનીસ્નેહની મંગળ ગાથા સમું છે. વસ્તુ આછું હોવા છતાં ૧૬૦૦ પંક્તિઓનું એ લાંબુ કાવ્ય વાતાવરણ અને પાત્રમાનસને સુંદર તથા ભાવભરી રીતે રજૂ કરે છે. એ કાવ્ય પૃથ્વી છંદની એક સિદ્ધિ સમું બન્યું છે. વસ્તુવિષય કે જૂનો છે, પરંતુ કવિની સહદયતા તેને અભિનવતા અર્પે છે.
“અચલા' (સ્વપ્નસ્થ) એ ૪૦૦ પંક્તિઓનું ખંડકાવ્ય છે. નિષ્ફળ નીવડેલા પ્રણયનું વિલાયેલું સ્વમ તેમાં સરલ પ્રવાહી શૈલીમાં ગવાયું છે, ઊર્મિપ્રાબલ્યથી ભરપૂર છે.
‘પવન, “મદાલસા અને “આપદ્ધર્મ (ગાવિંદ હ. પટેલ)માંના પહેલામાં “સાવિત્રી અને યમ” તથા “યજ્ઞશિખા” એ બે ખંડકાવ્યો છે. બીજું બોધપ્રધાન સંવાદકાવ્ય છે. લેખક નરસિંહરાવ અને ‘કાન્ત’ની શૈલીએ પૌરાણિક તથા ઐતિહાસિક પ્રસંગોને કાવ્યમાં ગૂંથે છે, પણ વર્ણનનો વિસ્તાર કાવ્યની સમગ્ર અસરને કાંઈક ઝાંખી કરે છે. કાવ્યનો ધ્વનિ જીવનને સ્પર્શીને બોધપ્રધાન બને છે એટલે અંશે રસનિષ્પત્તિ ઊણી રહે છે. ત્રીજું પ્રવાહી અને રસમય શૈલીમાં લખાયેલું છે અને પહેલાં બે કરતાં ઉચ્ચ કોટિમાં આવે તેવું છે. શૈલી સ્વસ્થ અને છંદરચના તથા છંદોવિધાન સુંદર છે.
“કથાકુંજ' (ચંદ્રકાન્ત ઓઝા)માં મોટે ભાગે પૌરાણિક કથાકાવ્યો છેઃ કુન્તીની પરાસ્તતા, હરિશ્ચંદ્રની કસોટી, કચ-દેવયાની, અને વર્તમાન કાળે બનેલી વઢવાણની શાન્તાના મૃત્યુની કરૂણ ઘટના; એમાંની છેલી કથા વિશેષ આકર્ષક બની છે. અસાધારણ આત્મબળ અને લાગણી તેમાં વણાયાં છે. બીજ કાવ્ય સામાન્ય કોટિનાં છે. મુખ્ય અને ગૌણ બધાય પ્રસંગો એકસરખી અભિનવતા ન બતાવે ત્યારે કથાકાવ્યો અને ખંડકાવ્યો ઇષ્ટ ફળદાયી બની શકતાં નથી.
કુરુક્ષેત્ર” (કવિશ્રી નાનાલાલ) એ કોઈ પણ પઢીની કવિતાનો નમૂનો દર્શાવતું મહાકાવ્ય નથી–સ્વકીય ડોલનશૈલીનું અનેરું મહાકાવ્ય છે. ૧૯૨૬ થી કવિશ્રીએ તેનું લેખન શરૂ કરેલું અને ૧૯૩૯માં તે પૂરું થયું. ચૌદ વર્ષમાં એના કાંડે ક્રમસર નહિ પણ છૂટક છૂટક બહાર પડયા છે, એટલે એનું એકદર મૂલ્ય કોઈ એક જ વિવેચકની કલમે હજી અંકાયું નથી. કવિની ડોલનશૈલીની, ઉપમા-અલંકારોની, દિવ્યતા તથા ભવ્યતાને આવરી લેનારી ક૯પ
Page #21
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને સંથકાર પુ.૯ નાની અને તેજીલી વાણીની વિશેષતાં તથા મર્યાદા સર્વવિદિત છે. મહાભારતની મહાકવિતા પિતાની શૈલીએ ગાવાની સ્વપ્રતિજ્ઞા કવિએ આ મહાકાવ્યમાં પૂર્ણ કરી બતાવી છે. ડોલનશૈલી પ્રારંભમાં ગુજરાતને જેટલી આકર્થી શકી હતી તેટલી હવે તે આકર્ષતી નથી. એટલે આ મહાકાવ્ય કે પૂરતું આકર્ષણ નહિ કરે, તો પણ મહાકાવ્યના અનેક ગુણ અને સમૃદ્ધિથી ભરપૂર તેની રચના બની છે અને તેની પાછળ કવિએ લીધેલો શ્રમ, ટકાવેલી ધીરજ ને પકડી રાખેલી ખંતને ખ્યાલ તે પરથી આવ્યા વિના રહેતું નથી.
મુક્તક-સંગ્રહ કવિતામાં વણાયેલાં વિચારમુક્તકે અર્થાત સુભાતિ પ્રાચીન કાળથી સાહિત્યમાં મહત્ત્વનું સ્થાન ધરાવી રહેલાં છે. પૂર્વે દુહા-સોરઠામાં જે ચાટ્રતિઓ ગૂંથાતી તે પરિપાટી હવે ઓછી થઈ છે. આ પાંચ વર્ષમાં આ પ્રકારની કવિતારચના બહુ જૂજ થઈ છે.
“પાંખડી' (જેઠાલાલ ત્રિવેદી)માં સંસ્કૃત સુભાષિતોની શૈલીનાં અને કવચિત નવીનતાથી ઓપતાં વિચારમુક્તક છંદમાં ઉતારેલાં છે. - “શતદલ' (ઇદુલાલ ગાંધી)ને મુક્ત કહેવામાં આવ્યાં છે કારણ કે તેમાં મુક્તકના જેવો ધ્વનિ છે. વસ્તુતઃ તેમાં દીર્ઘ ધ્વનિકાવ્યો પણ છે.
ચિનગારી' (તુરાબ)માં આલંકારિક, કલ્પનાપ્રધાન અને ભવ્ય સ્કૂટ વિચારો સંગ્રહેલા છે પરંતુ તે પદ્ય નહિ–ગદ્ય મુક્તક લેખાય તેવાં છે.
ભાવના” (મનોરમા મંગળજી ઓઝા)માં અંતરાત્માના નાદે પ્રેરેલા મનેભાવ કાવ્યોચિત ગદ્યમાં ગૂંથેલા છે. ભાવનાઓ જીવનનાં અનેક પાસાંઓને સ્પર્શે છે અને પવિત્ર વિચારોને પ્રતિધ્વનિ પાડે છે.
ભાષાંતરે ગુલે પિલાંડ' (ઉમાશંકર જોષી) એ મિત્સકિવિચના “કીમિય સૌનેટ્સ'નું ભાષાંતર છે. કુદરતનાં રમ્ય દર્યો અને કાવ્યનું કરુણ વાતાવરણ હૃદયને હલમલાવે તેવું છે. સંસ્કૃત સમાસ અને સંસ્કૃત કવિતાની સૂત્રરૂપાત્મક ઉક્તિઓ તેમાં થોડા શબ્દો દ્વારા વિશેષ અર્થસંભાર ભરે છે, તેથી શબ્દાળુતા દૂર રહે છે, પરંતુ અર્થધ માટે તે તેનું પુનઃપુનઃ વાચન કરવું પડે છે. એમાં આપેલો “સેનેટ' વિશેનો નિબંધ અનેક દૃષ્ટિઓની વિચારણાપૂર્વક લખાયેલો છે.
રાસપંચાધ્યાયી” (અમૃતલાલ ના. ભટ્ટ) એ ભાગવતમાંથી સમશ્લોકી અનુવાદ રૂપે ઉતારેલું એક ખંડકાવ્ય છે. મૂળ પ્રતિની તેની એકનિષ્ઠતા અને અર્થબોધની ઉત્કટતા એ આ ભાષાંતરની વિશિષ્ટતા છે.
Page #22
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષનું સાહિત્ય – કવિતા
૧૧
‘ગીતાધ્વનિ’ (કિશારલાલ મશરુવાળા): ગીતાનું આ સમશ્લાઙી ભાષાંતર નવી આવૃત્તિમાં કેવળ નવા સમું બન્યું છે, અને મૂળને લક્ષ્ય કરીને શબ્દાળુતા વિના સરલતા કેવી રીતે આવી શકે તેને એક સરસ નમૂને તે પૂરા પાડે છે.
મધ્યમ પેઢી
કવિતાસંગ્રહા
‘કલ્યાણિકા' (કવિ ખબરદાર)માં ઈશ્વરવિષયક વિરલ દિવ્ય અનુભવાનું પ્રકટીકરણ ભજનાના ઢાળમાં એક ભક્તની ઊર્મિથી કરવામાં આવેલું છે. ઈશ્વરના સ્પર્શ માટે પાંચ પગથિયાં નિરૂપીને સરલ વાણીમાં ભક્ત હૃદયના ભાવે દર્શાવ્યા છે.
‘રાષ્ટ્રિકા’(કવિ ખબરદાર) એ રાષ્ટ્રાત્થાનને પ્રેરનારાં કાવ્યોને સંગ્રહ છે. દેશપ્રીતિ, ઉત્સાહ, શૌર્ય, આશા અને સ્વાર્પણની ભાવના એ કાવ્યેામાં ધબકે છે. ઊર્મિ જગાડવામાં તેનાં ગાન-નાદ મણ હિસ્સા આપે છે, ‘લેાલિંગરાજ’(કવિ નાનાલાલ) એ ભૈરવનાથના ખાવાનું રાસડાના ઢાળમાં ઉતારેલું એક સરસ શબ્દચિત્ર છે.
‘સેાહાગણુ’(કવિ નાનાલાલ): પ્રૌઢાવસ્થામાં જૂના પ્રેમનાં સંસ્મરણા દ્વારા નવસંવનનને અનુભવ કરતા કિવને! મનેાહર લલકાર આ કાવ્યમાં ઊતરીને પ્રેમભાવનાની નિર્મળતાને જગાડે છે. એવી જ બીજી છંદોબદ્ધ કાવ્યકૃતિ ‘પાનેતર’માં કવિએ લગ્નવિધિમાં આવતા આચારાને સ્રીમુખની નિર્મળ સ્નેહનીતરતી વાણીમાં ગૂ'થીને દાંપત્યભાવાને રેલાવ્યા છે.
‘એકતારા' (ઝવેરચંદ મેઘાણી)માંનાં ગીત, કાવ્યા અને ભજનેામાંનાં કેટલાંક પ્રસંગલક્ષી હાવા છતાં તેમાં જે પ્રાણવાન ઊર્મિતત્ત્વ રહેલું છે તેણે કરીને તે આકર્ષક બની રહે છે. કેટલાંકની ગેયતા અને કેટલાંકની ભાવનૂતનતાને કારણે તે સ્મરણમાં જડાઇ જાય તેવાં છે. કલ્પના અને સહૃદયતાની આરપાર વહેતી વાણી ચેટ લગાડનારી બને છે. દેશ્ય શબ્દો અને સંસ્કૃત શબ્દોના અણુમેળ કાઇ વાર ખૂંચે છે ખરા.
‘તેજછાયા’ (જયમનગૌરી પાઠકજી)ઃ છંદ, ગીત અને રાસ એ ત્રણે પ્રકારની કવિતાઓના આ સંગ્રહમાં ભાવદર્શન સ્વચ્છ છે, પણ ઊર્મિ સપાટી પર જ વહે છે અને કલ્પના મર્યાદિત ઉડ્ડયન કરે છે. પ્રેમ, પ્રકૃતિ અને જીવનના કોઈ કાઈ પ્રસંગેા કવિતાના વિયેા છે.
‘હંસમાનસ' (કવિ હંસરાજ)ઃ ઉત્સાહ, કરુણા, રાષ્ટ્રપ્રેમ તથા વનમધને આવરી લેતી કવિતાઓના આ સંગ્રહ સ્પષ્ટ ને સરલ વેગભરી ભાષાને
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૨
ગ્રંથ અને ગ્રંથકાર પુ.૯ કારણે કવિતાપ્રેમી સામાન્ય જનતાને ગમી જાય તેવો છે. જીવનદષ્ટિનું ઊંડાણ કે ઉચ્ચ પ્રતિભાની ન્યૂનતા હોવા છતાં છંદપ્રભુત્વ દર્શાવતી એ કવિતાવાણીમાં શ્રવણસુખદતાનો ગુણ રહેલો છે.
વનવનનાં ફૂલ” (નાગરદાસ અ. પંડયા): પ્રૌઢતાભરી સંસ્કૃત શૈલીમાં લખાયેલાં ખંડકાવ્ય, ઊર્મિગીતો અને મુક્તકોને આ સંગ્રહ છે. કથનશૈલી સ્પષ્ટ અને થાનકો રસપૂર્ણ છે. ચેતનયુક્ત તરલતા ઓછી છે.
“તંબૂરાને તાર (મોરારકામદાર): બોધપ્રધાન કવિતા, ફારસી ગઝલો, ભજનો, દુહા વગેરેના આ સંગ્રહ ઉપર દલપત શિલીની સ્પષ્ટ અસર છે.
“ઊર્મિ' (વાશ્રયી લેખકમંડળ-લાઠી): ઊર્મિકાવ્યો, દેશભક્તિનાં કાવ્યો કટાક્ષકાવ્યો, ખંડકાવ્યો, રાસ, બાલકાવ્યો વગેરેને આ સંગ્રહ જુદાજુદા કવિતા-લેખકોની વાનગી પીરસે છે. બધાં કાવ્યોમાં સમાન ગુણવત્તા નથી અને શૈલીઓની પણ વિવિધતા છે.
બુલબુલનાં કાવ્યો' (કાન્તિપ્રસાદ વોરા)માં ખંડકાવ્યો, પ્રણયગીત, ઊર્મિગીતો, રાસો, વંદનગીત, દેશગીતો, હાસ્યગીતે એવી વિવિધતા છે, પરંતુ બધાં સામાન્ય કોટિનાં અને ‘કાન્ત’-નરસિંહરાવનાં અનુકરણ જેવાં છે.
રસધારા” અને “પારસિકા' જેહાંગીર માણેકજી દેસાઈ): પદ્યદષ્ટિએ લગભગ નિર્દોષ અને સુઘડ એવી આ સંગ્રહોમાંની કવિતા ગદ્યમાં કહેવા જેવી વસ્તુઓને ગદ્યાળુ શિલીએ પદ્યનો અવતાર આપે છે. શૈલીમાં કવિ દલપતરામ અને કવિ ખબરદારનું અનુકરણ મોટે ભાગે છે અને કવિ ખબરદારની પેઠે તે નવા છંદ પ્રયોગ પણ કરે છે. પારસિકાંમાં જરથોસ્તી ધર્મની સમીક્ષા, ધાર્મિક ઉોધન, પ્રસિદ્ધ પુરુષોની કથાઓ અને ઇરાની અંતિહાસનું વિહંગાવલોકન છે.
ત્રિવેણી” (પુષ્પા રમણલાલ વકીલ): છંદોબદ્ધ કવિતા, રાસો અને મુખ્યત્વે બાળગીત : એવી ત્રિવિધતા “ત્રિવેણી'માં રહી છે. રાસોમાં પ્રેમનંદ, નરસિંહ અને નાનાલાલની પ્રેરણા છે. ગીત-રાસ કરતાં છંદબદ્ધ પ્રણયકાવ્યોમાં ભાવરૂપે કાવ્યતત્ત્વ વિશેષ પ્રકાશે છે.
પરિમલ” (રમણીકલાલ દલાલ): કેટલાંક પરભાષાનો આધાર લઈને લખેલાં અને કેટલાંક મૌલિક એવાં કાવ્યોનો આ સંગ્રહ છે. અંગ્રેજીને આધારે લખાયેલાં કાવ્યોમાં શબ્દોજનામાં કેટલીક કૃત્રિમતા લાગે છે તે મૌલિક કાવ્યોમાં શબ્દસૌષ્ઠવ ઠીક જળવાય છે. છંદરચના શુદ્ધ છે. પ્રકૃતિ, જીવન અને પ્રણય એ વિષયો મોટા ભાગની કવિતાને સ્પર્શે છે.
કાવ્યપૂર્વા (ઉપેન્દ્રરાય નાનાલાલ વોરા): વાણી કે વિચારમાં અભિ
Page #24
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષનું સાહિત્ય- કવિતા નવતા વિનાની, વૃત્તો અને ગીતામાં લખાયેલી સામાન્ય કોટિની કવિતા અને ભક્તિનાં પદોનો એ સંગ્રહ છે.
“રૂપલેખા' (ભગવાનલાલ માંકડ); ગરબી, ભજનો અને રાગ-રાગિણીઓમાં લખેલી એમની કવિતા શુદ્ધ-સરલ ભાષામાં વહે છે અને વિશુદ્ધ હદયભાવો, આસ્તિકતા તથા અધ્યાત્મનો રંગ તેને લાગેલો છે.
“પંકજ-પરિમલ” (કમળાબહેન ઠકકર)માં સારાં ભાવગીતો રાગ-રાગિણીઓમાં લખાયેલાં છે. ભક્તિ અને હૃદયવિશુદ્ધિ એમાંનાં ગીતોનો મુખ્ય વનિ છે. નવા યુગનો ધબકાર નથી.
બોધબાવની' અને “મનુની ગઝલો' (મનુ હ. દવે)માંના પહેલા પુસ્તકમાં વ્યાવહારિક તથા નૈતિક શિક્ષણસૂત્રો દલપત શિલીએ મનહર છંદમાં ગૂંચ્યાં છે અને બીજામાં સામાન્ય ગઝલોનો સંગ્રહ છે. બેઉમાં કાવ્યતત્ત્વ ઓછું છે.
કુંપળ” (સ્વ. તરુણેન્દ્ર મજુમદાર): અકાળે અવસાન પામેલા જુવાન કવિની પ્રયોગદશાની સામાન્ય કવિતાઓને એ સંગ્રહ છે.
કાગવાણુંઃ ભા. ૧-૨’ (કવિ દુલા ભગત): ભાટો અને ચારણોની લાક્ષણિક કવિતાશલીમાં નૂતન રાષ્ટ્રભાવને અનેરી સ્વાભાવિકતાથી વણી લેતી કવિતાઓના આ સંગ્રહ કેવળ માર્મિક અને સુંદર વિચારોથી જ નહિ પણ ઝડઝમક, લોકઢાળે અને વેગભર્યા છંદોલયથી સમાજને ડોલાવવાનું સામર્થ બતાવી આપે છે. તળપદી વાણી અને તળપદા અલંકારો આ શિલીની એવી વિશેષતાઓ છે કે જે સમાજના બધા થરોને પહોંચી વળે તેમ છે.
“કારાણી કાવ્યકુંજ: ભાગ-૨’ (દુલેરાય કારાણુ)માં કચ્છી ઈતિહાસનાં કથાગીતો, નીતિબોધના ચાબખા અને વતનભોમ પ્રતિનો ભક્તિભાવ દર્શાવતી સામાન્ય કવિતાઓ વગેરે સંગ્રહ્યું છે.
‘લલિત કાવ્યસંગ્રહ’ (લલિતાશંકર વ્યાસ) એ નર્મદના ઉત્તર કાળના સમકાલીન કવિ લલિતાશંકર વ્યાસની કવિતાઓનો સંગ્રહ છે. ઘણીખરી કવિતાઓ પ્રાસંગિક સ્વરૂપની છે અને કેટલાંક દશ્ય નાટકોનાં ગીતો આપેલાં છે. આછા કાવ્યતત્ત્વવાળી એ કવિતાઓ છે અને ગેયતા તેને મુખ્ય ગુણ છે. દલપત-નર્મદ યુગની કવિતાઓનું સ્વરૂપ તે દાખવે છે.
“ઉત્ક્રાન્તિકાળ યાને વર્ણધર્મસમીક્ષા' (વિદ્યારામ વસનજી ત્રિવેદી) એ પદ્યમાં સનાતન હિંદુ ધર્મની સમીક્ષાનું પુસ્તક છે. ધાર્મિક જીવન ગાળવા માટેનો બોધ અને ઉબોધન એ તેમાંનું મુખ્ય તત્વ છે. કવિતાનો પ્રકાર કેવળ સામાન્ય છે.
“શ્રી કૃષ્ણ મહારાજ કાવ્ય' (રાજકવિ પિંગળશીભાઈ પાતાભાઈ અને
Page #25
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર ૫૯ હરદાન પિંગળશીભાઇ): પ્રસંગલક્ષી કાવ્યને એ સંગ્રહ છે. લોકકવિતા અને દલપતશિલી બેઉનું તેમાં મિશ્રણ છે. રાજાઓ અને કવિઓને ઉત્કૃષ્ટ જીવનપંથે વાળવાનો તેમાં બોધ છે. મુખ્યત્વે તો માત્ર કાનને ગમે તેવી એ કવિતાઓ છે.
પદ્યસંધ' (નગીનદાસ પુરુષોત્તમદાસ સંઘવી) લેખકની સર્વ પ્રકારની કવિતાઓનો આશરે ૭૦૦ પાનાને આ ગ્રંથ છે. કવિતાઓમાં પ્રેમાનંદ, દયારામ અને દલપતરામની છાપ છે. ધર્મ, નીતિ તથા વર્તમાન સામાજિક સ્થિતિ વિશેની બેધક તથા કટાક્ષાત્મક કવિતાઓ વિશેષ છે.
ભાષાંતરે રઘુવંશ' (નાગરદાસ અ. પંડ્યા)નું સમશ્લોકી ભાષાંતર આ પહેલું જ છે, અને સમશ્લોકિતા ઉતારવાની કઠીનતાને જે બાદ કરીએ તો એમાં પ્રસાદગુણ પણ ઠીક જળવાયો છે.
“મેઘદૂત' (ત્રિભુવન વ્યાસ) એ સમશ્લોકી નથી, પરંતુ તેને મૂલણ છંદ જેવો ગેય છે તેવી જ સરલ શિષ્ટ વાણી ભાષાંતરકારની છે, એટલે સમશ્લોકી ભાષાંતરોની લિષ્ટતા તેમાં ઊતરી નથી, અને સરલતા તથા સુગેયતા તેને મળી છે. મૂળ પ્રતિ એકનિષ્ઠ રહેવા સાથે ભાષાંતરને સુગમ્ય બનાવવાને તેમનો પ્રયત્ન સફળ થયો છે.
શ્રીમદ્ ભગવદ્ગીતા' (રણછોડલાલ કેશવલાલ પરીખ) નું આ ભાષાંતર હરિગીત છંદમાં છે. તે સરલ છે પરંતુ ભાષાની અભિવ્યક્તિમાં શિથિલ છે.
સુવર્ણહિની (દિવાળીબહેન ભટ્ટ) એ મંદાક્રાન્તા વૃત્તમાં વિલિયમ મોરીસના Atalanta's Raceનું ભાષાંતર છે. ભાષા સંસ્કારી છે.
કટાક્ષ-કાવ્યો “પ્રભાતને તપસ્વી” અને “કુસ્કુટદીક્ષા” (“મોટાલાલ’: કવિ અરદેશર ફરામજી ખબરદાર) એ બેઉ અનુક્રમે કવિશ્રી નાનાલાલનાં ડોલનશૈલીનાં કાવ્યો “ગુજરાતને તપસ્વી” અને “બ્રહ્મદીક્ષા'નાં પ્રતિકાવ્યો છે. કવિ નાનાલાલને અપદ્યાગદ્યથી પાછા વાળવાને એ પ્રતિકાવ્યો જન્મ્યાં હતાં. કવિ નાનાલાલ પિતાની ડોલનશૈલીથી પાછા વળતા નથી, પરંતુ ડેલનશૈલી પ્રતિના કટાક્ષ રૂપે એ બેઉ કાવ્યો સારી પેઠે આકર્ષણ કરી શકેલાં.
“કટાક્ષકાવ્યો (દેવકૃષ્ણ પી. જોશી): જુદા જુદા કવિઓની કવિતાસંગ્રહમાં પ્રતિકા, કટાક્ષ કવિતાઓ અને કટાક્ષ રૂ૫ મુક્તકે નાનામોટા પ્રમાણમાં સંગ્રહાયેલાં આમાં મળે છે, પરંતુ કટાક્ષને અનુલક્ષીને લખાયેલી કવિતાઓનો કોઈ ખાસ સંગ્રહ પ્રસિદ્ધ થયા નથી. “કટાક્ષ' શબ્દમાં જે અર્થ
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૫
પાંચ વર્ષનું સાહિત્ય - કવિતા
રહેલા છે તેની દૃષ્ટિએ કવિએ આમાં સંગ્રહેલાં સ્વરચિત કાવ્યેા શિથિલ છે. તેમાં સ્થૂળ રમૂજ અને ટાળ માત્ર છે : સાચા કટાક્ષ ક્વચિત્ જ જોવા મળે છે. આવી કવિતા રેંજનાત્મક બને, પરન્તુ કટાક્ષના રંજનથી એ રંજન જુદું હાય છે.
મુક્તક-સંગ્રહા
‘દુહાની રમઝટ’ (ગાકુળદાસ રાયચુરા અને ગઢવી મેરૂભા) સંસ્કૃત કવિતામાં અનુષ્ટુપ્ છે એવા ગુજરાતી કવિતામાં દુહા–સારા છે. આમાં દુહા–સારાના સંગ્રહ એ તળપદી વાણીનાં સુભાષિત મુક્તકોના સંગ્રહ છે. એમાંનાં કેટલાંક મુક્તા પ્રાકૃત-અપભ્રંશ સુભાષિતાની છાયા જેવાં છે અને કેટલાંક શામળ-દલપતના સમયનાં છે.
‘સાનેરી શિખામણ’ (પુરુષોત્તમરાય ભટ્ટ) એ પણ દુહા સુભાષિતાના સામાન્ય સંગ્રહ છે.
સંપાદિત કાવ્યસંગ્રહા
અર્વાચીન કાવ્યેામાંથી ચૂંટણી કરીને તૈયાર કરવામાં આવેલા કાવ્યસંગ્રહ થાયા છે. ‘હૃદયત્રિપુટી અને ખીજાં કાવ્યા’ તથા ‘શ્રામમાતા અને બીજાં કાવ્યા' એ બેઉ સંગ્રહેા શ્રી. નવલરામ ત્રિવેદીએ ‘કલાપી'ની કવિતાએમાંથી વીણી કરીને તૈયાર કરેલા છે. ‘ગ્રામ ભજનમંડળી' (જુગતરામ દવે) એ ગામડાંના વિકાસ માટે સંપાદિત કરવામાં આવેલું લેાકસાહિત્ય છે. ‘મૂળદાસકૃત કાવ્યવાણી' (મહંત આધવદાસજી) એ મહાત્મા મૂળદાસનાં ભજના વગેરેના સંપાદિત કરવામાં આવેલેા સંગ્રહ છે.
ભક્તિનાં કાવ્યાના સંગ્રહેા
આ પેઢીની ભક્તિની કવિતા જૂની અને મધ્યમ પેઢીના મિશ્રણ જેવી છે, પરન્તુ ભાષા, શૈલી અને આકાર મુખ્યત્વે મધ્યમ પેઢીના છે. ભક્તિનાં કાવ્યાના એક ભાગ તેા પ્રકીર્ણ કવિતાઓના સંગ્રહેામાંજ આવી જાય છે, પરન્તુ આ પ્રકારની કવિતાના ખાસ સંગ્રહાજ અહીં જુદા નેાંધ્યા છે.
આ પ્રકારના કાવ્યસંગ્રહોમાં ‘રંગ અવધૂત’ (પાંડુરગ વિઠ્ઠલ વળામે)ની રચનાએ વિશેષે કરીને આકર્ષણ કરે છે. મરાઠી અને ગુજરાતી બેઉ ભાષાએમાં તેમણે કવિતાઓ લખી છે. તેમની ગુજરાતી કવિતા મરાઠીની લાક્ષણિકતાથી મુક્ત નથી, છતાં સરલ અને શુદ્ધ છે. ગુરુ લીલામૃત”માં ૧૯૦૦૦ દોહરામાં દત્તાત્રેયનું ચરિત્ર, જ્ઞાનકાંડ, કર્મકાંડ, ઉપાસનાકાંડ, દત્તકથન વગેરે ખંડે। આપેલા છે. ‘સંગીતગીતા' એ ગીતાના પદ્યાનુવાદ કાવ્યદૃષ્ટિએ શિથિલ પણ ગેય દૃષ્ટિએ વિશિષ્ટ છે. ‘ઊભુંા અવધૂત’માં તેમનાં
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૬
- ગ્રંથ અને ગ્રંથકાર પુ. ભજને છે. તેમાં હિંદુ ધર્મની ઉદાર ધર્મભાવના, ઊંડી લાગણી, જ્ઞાન અને અનુભવ પ્રકટ થાય છે. “પત્રગીવામાં ગીતાના ઉત્તમ ૧૬ શ્લોકોનું એવી છંદમાં વ્યાખ્યાન દ્વારા રહસ્ય સમજાવ્યું છે. “રંગસ્તવન'માં અવધૂતના અનુયાયીઓએ રચેલાં સ્તવને છે. સંતની પ્રાચીન પ્રણાલિકા મધ્યમ પેઢીની કવિતા દ્વારા ચાલુ રહી છે એમ આ બધાં પુસ્તકે સૂચવી રહ્યાં છે.
કીર્તન કુસુમમાળા' (જેઠાલાલ મોજીલાલ)માં કવિએ રચેલાં ભક્તિભાવનાં કીર્તનો છે. ----
‘ડંકપુર યાત્રા” (કાશીભાઈ પટેલ) માં ડાકોરની યાત્રા નિમિત્ત ભક્તિના આર્તભાવો વહાવેલા છે.
સ્તવનાદિ સંગ્રહ (શાહ જશભાઈ ફુલચંદ): જૈનોના સ્નાત્ર પૂજા આદિ વખતે ગાવા યોગ્ય સ્તવના આ સંગ્રહમાં વિશેષતા એ છે કે તે ભક્તિની કવિતા છે, પરંતુ તેનું બધુંય કવિતાપણું નાટક-ફિલ્મી તેમાં જ સમાઈ રહેલું છે. પ્રભુસ્તુતિની આધુનિક કાવ્યકલાની તુચ્છતાનું દર્શન તેમાં કરી શકાય છે.
રાસસિંહે - કવિ નાનાલાલ, કવિ ખબરદાર અને કવિ બોટાદકરના રાસેએ ગેય કવિતાના રસમાં જે રસ ઉપજાવ્યો છે તે રસ રાસોમાંનું વાણીલાલિત્ય કે રાગ-ઢાળ જ નથી, તેમાંના અર્થગૌરવ અને લલિતભાવદર્શક ધ્રુવપદોએ પણ મોટો ભાગ ભજવે છે. તેમનાં અનુસરણ અને અનુકરણ કરીને ઘણું નવાજૂના કવિઓએ રાસો લખ્યા છે, પરંતુ તેમાંના બહુ જ થોડા રાને જનતાએ ઝીલ્યા છે. જે રાસ ઝિલાયા છે તેમાં ય અર્થગૌરવ અને લલિત ભાવ જ મુખ્યત્વે કરીને આકર્ષણનું કારણ બન્યા છે. નીચે એ રાસસંગ્રહોનાં નામ તારવિને આપ્યાં છે અને જે જે સંગ્રહમાં સેંધપાત્ર વિશેષતા જણાઈ છે તે દર્શાવી છે.
હાના ન્હાના રાસ ભાગ ૩” (કવિ નાનાલાલ), “રાસચંદ્રિકા – કેટલાક નવા અને બીજા જૂના રાસ (કવિ ખબરદાર), “આકાશનાં ફૂલ' અને “મુક્તિના રાસ–દેશદાઝવાળાં સામાન્ય રાસ-ગીત ( સ્ના શુકલ), “રાસવિલાસ (ખંડેરાવ પવાર), “રાસપદ્મ” અને “રાકીમુદી' (મૂળજીભાઈ શાહ), “રાસપાંખડીકુટુંબપ્રેમ, સ્વદેશપ્રેમ, પ્રકૃતિપ્રેમનાં રાસ-ગીત (વિવિત્સ: ચીમનલાલ ગાંધી), “શરપૂર્ણિમા', “રાસમાલિકા'—જુદાજુદા લેખકોના રાસની તાવણી, અને “રાસ ત’ (ધચંદ્ર બુદ્ધ), “રાસરંજન’ જગુભાઈ રાવળ અને વાડીલાલ શાહ), “ગીતમાધુરી” (મનુ દેસાઈ), રાસગંગા' (ચંદ્રકાન્ત ઓઝા), “સૂર્યમુખી” (સુંદરલાલ પરીખ), “અમર ગીતાંજલિ' (કવિ લાલ નાનજી), “રાસપૂર્ણિમા” (જમિયતરામ અધ્વર્યુ),
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૭
પાંચ વર્ષનું સાહિત્ય કવિતા ગીતરજની' અને “રાસકલિકા' (બાલકૃષ્ણ ભટ્ટ), “રાસબત્રીસી' (ચંદુલાલ શાહ), “રસિકાના રાસ' (કેશવલાલ ચ. પટેલ), “રાસભ્યોતિ” (ધનિષ્ઠા મજમુદાર). જૂની પેઢી
જૂની પેઢીની શૈલીએ આજે બહુ જ ઓછી કવિતા લખાય છે. જેઓ લખે છે તેમાંનો એક ભાગ પ્રાચીન ભક્તિસંપ્રદાય સાથે સંપર્ક રાખનારા ભક્ત કવિઓનો છે, અને બીજો ભાગ વિષયાનુરૂપ કરીને કોઈ જ વાર જૂની શૈલીને પિતાની કોઈકોઈ કવિતા રચના માટે પસંદ કરે છે. એવી કવિતાઓ નવીન અને મધ્યમ પેઢીના કવિતાસંગ્રહોમાં સમાઈ જાય છે. જૂની પેઢીની કવિતાને વર્તમાન કાળે થતે સમુદ્ધાર એ આ પેઢીની કવિતાઓના વર્તમાન કાળે થતા સંગ્રહોનો એક ત્રીજો વિભાગ છે. એકંદરે જોઈએ તો આ પેઢીની નવી કવિતા તેજસ્વી લાગતી નથી, તેને બદલે એ પેઢીની કવિતાનો અભ્યાસ વધુ તેજસ્વી જણાય છે અને એના અભ્યાસીઓનાં સંપાદન-સંશોધનકાર્યો વધારે નોંધપાત્ર બને તેવાં છે. • -
રાસ સહસ્ત્રપદી' અને “હારમાળા' (સં. કેશવરામ કા. શાસ્ત્રી): નરસિંહ મહેતા કૃત આ બેઉ કાવ્યનાં આ સમર્થ સંશાધનો છે અને તેમાં પ્રાચીન પદ્યરચનાના આંકડા મળી રહે છે. મળી શકેલી હસ્તપ્રતોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ‘ઉષાહરણું (સં. ભોગીલાલ સાંડેસરા): પાઠ સંશેધનની ચીટાઈ અને વિદ્વત્તાભર્યો ઉઘાત એ તેની વિશેષતાઓ છે. “કુંવરબાઈનું મામેરું(સં. મગનલાલ દેસાઈ): અભ્યાસીઓ અને એ જૂના કાવ્યના રસિકો માટે તે ખાસ તૈયાર કરવામાં આવેલું છે.
ભજનસંગ્રહ' (સં. પં. બેચરદાસ): કબીર, નાનક, નરસિંહ, દયારામ મિષ્કુલાનંદ, મુક્તાનંદ, સૂરદાસ અને કેટલાક જૈન ભક્તોનાં ગીત-પદ-ભજનોનો આ સંગ્રહ છે. તેમાંની ચૂંટણી સરસ છે, પરંતુ વિશિષ્ટ દષ્ટિ તો તે તે કવિઓની ભાષાના અને તેમણે કરેલા શબ્દપ્રયોગોના અભ્યાસની છે.
ગવરી કીર્તનમાળા' (સં. મસ્ત) ૧૭૫ વર્ષ પહેલાં થઈ ગયેલાં ગવરીબાઈનાં વિરાગ્યનાં પદનો આ સંગ્રહ છે. કીર્તન કેવળ સામાન્ય પ્રકારનાં છે.
“નિરાંતકાવ્ય' (સં. નટવરલાલ લલુરામ પંડયા): વડોદરાની નિરાંત પંથની ગાદીના મહંતની પ્રેરણાથી એ પંથમાં થઈ ગયેલા ભક્તો અને કવિઓએ રચેલાં પદો-ભજનોનો આ સંગ્રહ થવા પામ્યો છે. જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિની ભાવના અને પદોની વાણું એ બધું ય તળપદું છે. “રવિભાણ સંપ્રદાયની વાણી” (પ્ર. મંછારામ મોતીરામ): ખંભાળિયા તથા શેરખીમાં
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૮
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ સંપ્રદાયની ગાદી સ્થાપનાર ભાણ સાહેબ, તેમના શિષ્ય રવિ સાહેબ, ખીમદાસજી અને બીજા સંતાની પદ્યવાણીને આ સંગ્રહ છે. ભાણ સાહેબ ૧૮મા શતકના ઉત્તરાર્ધમાં થઇ ગયા. નરસિંહ મહેતા પછી જેટલા પદપ્રકારો યેાજાયા છે તેનાં અનુકરણેા આમાંનાં પદોમાં દેખાવ દે છે. ‘પ્રેમરસવાણી’ (મહારાજ નારાયણદાસજી) માં ભજનાના સંગ્રહ છે, જેમાં ઉપનિષદ્ કાળથી માંડીને ૧૮–૧૯મી સદી સુધીના સંતેની વાણીની અસર દેખાય છે.
નાટક
નાટકનું સાહિત્ય ગુજરાતી ભાષામાં બહુ દૂબળું રહેલું મનાતું આવ્યું છે, પણ તે દેખાય છે એટલું દૂબળું નથી. તે દૂબળું દેખાય છે તેનું કારણ એ છે કે ભજવવાનાં નાટકો પૂરેપૂરાં છાપીને પ્રસિદ્ધ કરવામાં આવતાં નથી; માત્ર ગાયને અને સારની પુસ્તિકાઓ છાપીને નાટક જોનારાઓ માટે એ નાટકાને અનામત રાખવામાં આવે છે. એ ખરું કે રંગભૂમિની રચના, પાત્રાનાં કાર્ય તથા ગતિ, ભાવાની ઉત્કટતા તથા શિથિલતા એ બધા દૃષ્ટિના વિષયે છે અને તેથી એ નાટકો દર્શનપ્રધાન હોઈ વાચનક્ષમ ઓછાં બને છે. દૃશ્ય, કાર્ય, ગતિ, ભાવ ત્યાદિ દૃષ્ટિના વિષયાને વાચનક્ષમ બનાવી શકાય, પણ દશ્ય નાટકાના સંચાલકા એ તકલિફ લેતા નથી. કદાચ તેઓ એમ માનતા હશે કે નાટક વાંચનારાએ તેને પ્રયાગ જોવા માટે નહિ આવે. વષઁથી આ જ પદ્ધતિ દક્ષ્ય નાટક ભજવનારાએ પકડી રહ્યા છે. જૂની મે।રબી અને વાંકાનર નાટક કંપનીએ પૂરાં નાટકા છપાવી પ્રસિધ્ધ કરતી, બાલીવાલાની નાટક કંપનીનાં કેટલાંક ઉર્દૂ નાટકો ગુજરાતી લિપિમાં છપાયેલાં હતાં, અને ઘણાં મરાઠી નાટકો પણ પૂરેપૂરાં પ્રસિદ્ધ થયેલાં લેવામાં આવે છે; પરન્તુ ગુજરાતી નાટક કંપનીઓએ એ પતિ વર્ષોથી તાડી છે તે પાછી જોડી નથી. રંગભૂમિની રચના, કાર્ય, ગતિ, ભાવાદિને દસ્ય ને શ્રાવ્ય સ્વરૂપે જ રજૂ કરવા ઉપર તેમને પોતાની સફળતાના વિશ્વાસ હશે, લેખનમાં તે રજૂ કરવામાં તેમને કદાચ સફળતા માટે વિશ્વાસ નહિ હેાય; પણ કેટલાંક દશ્ય નાટકો વાચ્યસ્વરૂપે પણ રસદાયક થવાની ગુણવત્તાવાળાં હોય છે. પૂરાં નાટક પ્રસિદ્ધ કરવાની પ્રથાથી તેમને આર્થિક હાનિ થવાના ભય કાંક વધુપડતા લાગે છે. નાટકસાહિત્યની દૂબળી અવસ્થા એ નાટકો પુસ્તકાકારે અપ્રસિદ્ધ રહેતાં હાવાથી વિશેષ દેખાય છે.
મેલપટા પણ નાટકો તો છે જ, પરન્તુ તેમાં વાચ્ય ગુણ એછે અને
Page #30
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષનું સાહિત્ય-નાટક
૧૯ દ ગુણ વિશેષ હોય છે, છતાં જનતાના મન ઉપર નાટકનું દર્શન જેટલી પ્રબળ અસર પાડે છે તેટલી જ પ્રબળ અસર બોલપટો પાડે છે, એટલે લોકમાનસ ઉપર સાહિત્યની સંસ્કારયુક્ત અસર પાડવાની દૃષ્ટિએ બોલપટ નાટકના પ્રદેશમાં જ આવી જાય છે. કાંઈક વાગ્યે ગુણની ઓછપને લીધે અને કાંઈક મોટા ભાગનાં બોલપટો હિંદી ભાષામાં હોવાને લીધે ગુજરાતી સાહિત્યમાં એ બોલપટોની ગણત્રી કરવામાં આવતી નથી. સાહિત્યનાં પત્રો કે સાહિત્ય-વિવેચનના ગ્રંથો એની સમીક્ષાથી દૂર રહે છે. બોલપરનાં વિવેચન-સમીક્ષાનું કાર્ય તે માટેના ખાસ પત્રો જ કરે છે; પરંતુ એ વિવેચનો બોલપટોનાં ટેકનિક, પાત્રાના પોશાક, સંગીતની સરસતા-નીરસતા, પ્રસંગોની રજૂઆતને સ્પર્શતાં વિશેષ પ્રમાણમાં હોય છે. વસ્તુસંકલના, સંવાદની યથાર્થતા, ભાવનિરૂપણની દષ્ટિએ વાણીનો સુસંવાદ ઇત્યાદિ સાહિત્યસ્પર્શી અંગોને એવાં વિવેચનોમાં કોઈક જ વાર છણવામાં આવે છે. આવી છણાવટ જરૂરી લાગે છે, કારણ કે વર્તમાન નાટક સાહિત્યનું એ એક મહત્ત્વનું અંગ બની ગયું છે.
આ પાંચ વર્ષને ગુજરાતી નાટક સાહિત્યમાં એકાંકી નાટિકાઓને જ કાલ સૌથી મોટો છે; એક જ વસ્તુ પ્રતિ નિષ્ઠાવંત એવાં સંપૂર્ણ નાટક ગણ્યાગાંઠયાં છે. નાટિકાઓમાં ય સાંસારિક-સામાજિક પ્રશ્નોની છણાવટ કરતાં અને રસદષ્ટિએ હાસ્ય તથા કરણને અંગભૂત બનાવતાં વસ્તુઓવાળી નાટિકાઓ વિશેષ છે. નવલિકાઓ અને નવલકથાઓનાં ભાષાંતરના પ્રમાણમાં નાટક-નાટિકાઓનાં ભાષાંતર–અનુવાદોનું પ્રમાણ ઓછું છે.
- નાટક “પુણ્યકંથા' (કવિશ્રી નાનાલાલ) એ વૈરાગ્ય, સંયમ, તપસ્યાના મહિમાગીત સમું નાટક છે. ગીત-છંદના છંટકાવ સાથે અપદ્યાગદ્યમાં તે લખાયેલું છે. તેનાં પાત્ર ભાવનાની મૂર્તિ સમાં છે અને કાર્યવેગમાં મંદતા દાખવે છે. જીવનને પુણ્યવંતુ બનાવવાનો સંદેશો તે આપે છે. “મૃગતૃષ્ણા” (ખટાઉ વ. જોષી)માં નાટકનું સળંગપણું બરાબર નથી એટલે છૂટાં છૂટાં દોનો સમૂહ તે બની ગયો છે. આધિભૌતિક સુખવાદને મૃગતૃષ્ણ રૂપ ઓળખાવીને એ નાટક બધપ્રધાન બની રહે છે.
ઈશ્વરનું ખૂન” (“દિવ્યાનંદ') એ નાટક સંસારત્યાગી ધર્મગુરુઓના વૈભવવિલાસો ઉપરની જનતાની ઘણાના પ્રત્યાઘાત રૂપે લખાયેલું છે, તેનો ધ્વનિ એ છે કે બધા વિલાસી ધર્મગુરુઓ પતિત નથી હોતા, કેટલાક સત્યપ્રેરણા પામ્યા હોય છે અને વ્યક્તિ તથા સમષ્ટિનો ઉદ્ધાર કરી શકે છે. એ જ
Page #31
--------------------------------------------------------------------------
________________
२०
ગ્રંથ અને ગ્રંથકાર પુ.૯ લેખકનું બીજું નાટક યેાગી કાણુ” સાંસારિક નાટક છે, જેમાં એક વિષયી પુરુષની પુષ્ટિના ભાગ થઇ પડેલી પત્નીને તેને ગુણવાન ને ઉદાર પતિ ક્ષમા આપે છે અને તેમના જીવનના માર્ગો ઇષ્ટ પરિવર્તન પામે છે. બેઉ નાટકાની શૈલીમાં શિથિલતા છે, પરન્તુ પાત્રાલેખન આશાસ્પદ છે.
‘અંજની’ (રમણલાલ વ. દેસાઇ) એ રંગભૂમિ પર ભજવવાની દૃષ્ટિએ લખાયેલું છતાં એક સુવાચ્ય નાટક બન્યું છે. વર્તમાન સમાજનું પ્રતિબિંબ ઝીલીને તેમાં એ સિદ્ધાંત પ્રતિપાદ્યો છે કે સમાજનું દુ:ખ ધન અને સુખની વહેંચણી કરવાની અવ્યવસ્થામાં જ રહેલું છે. ‘કાળચક્ર’ (ગાવિંદભાઇ અમીન) એ પાત્રાલેખન અને પ્રસંગવિધાનમાં શિથિલ નાટક છે, પરન્તુ લેખકની દૃષ્ટિ સહૃદયતાયુક્ત છે અને તે આ નાટક દ્વારા કહે છે કે ગામડાના જીવન ઉપર ધસતું શહેરનું કાળચક્ર ગ્રામજનતાના અધઃપાત કરે છે, અને એ રીતે નાટક કરુણરસ પર્યવસાયી બને છે.
જેને ઐતિહાસિક કહી શકાય તેવાં નાટકો માત્ર એ છે. વૈશાલીની વનિતા' (પ્રહ્લાદ ચંદ્રશેખર દીવાનજી)માં ઇ. સ. પૂર્વેના ચોથા સૈકાનું ધાર્મિક, રાજકીય, સામાજિક અને આર્થિક વાતાવરણ તે કાળના ઊંડા અભ્યાસ પછી આલેખવામાં આવ્યું છે. પાત્રા ઐતિહાસિક ન હોવા છતાં વાતાવરણુ સામાજિક ઇતિહાસ-લક્ષ્યને સાર્થક કરે છે. આખું નાટક ગદ્યમાં છે અને સુવાચ્ય છે, જોકે કલાદષ્ટિએ ઊતરતું છે. ‘રાજનન્દિની' (કેશવ હ. શેઠ) એ. રંગભૂમિ ઉપર ભજવવાની દૃષ્ટિએ લખાયેલું ગદ્ય-પદ્યયુક્ત ઐતિહાસિક નાટક છે. મહારાણી મીનળદેવીના લગ્નકાળથી માંડીને તેની સતીત્વની વિજયભાવના સુધીના પ્રસંગે તેમાં ગૂંથી લેવામાં આવ્યા છે. સંવાદો અને આડકથા પણ રંગભૂમિની દૃષ્ટિએ ચેાાયાં છે.
‘વહેમનાં વમળ’ (કુલીનચંદ્ર દેસાઈ) એક સામાજિક નાટક છે અને ‘યુગદર્શન’ (મૂળજીભાઈ શાહ) એક રાષ્ટ્રીય નાટક છે. બેઉ નાટકા રંગભૂમિ માટે લખાયાં છે અને ઍમેટરીએ ભજવેલાં છે. નાટક સાહિત્યમાં તે ઊતરતું સ્થાન ધરાવે તેવાં છે. ‘સ્ત્રીગીતા’ (રામચંદ્ર ઠાકુર) એ શ્રી ચતુર્ભુજ માણુકેશ્વર ભટ્ટે લખેલી વાર્તા વીજળી ગામડિયણનું નાટક રૂપે રૂપાંતર છે. અભણુ અને સામાન્ય સ્ત્રીએ માટે તેમાં મેધ રહેલા છે.
‘નાગા ખાવા’(ચંદ્રવદન મહેતા) એ દ્વિઅંકી નાટક છે, જેમાં ભિખારીઓની સૃષ્ટિનું વાસ્તવદર્શી તથા કલ્પનાપ્રધાન વસ્તુ સફળતાથી ગૂથવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમાં બે બાળનાટકો ‘રમકડાંની દુકાન' અને ‘સંતાકુકડી' તેમજ ‘નર્મદ’ની ચરિત્રદર્શક નાટિકા પણ સંગ્રહી લેવામાં આવ્યાં
Page #32
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષનું સાહિત્ય-નાટક
૨૧ છે. નાટક અને નાટિકાઓ ભજવી શકાય તેવાં છે તે સાથે વાચનક્ષમ પણ ઓછાં નથી.
અનુવાદ પાંચ વર્ષમાં ત્રણ જ નાટકો બીજી ભાષાઓમાંથી અનુવાદિત થઈને બહાર પાડ્યાં છે, પણ એ ત્રણે નાટક સારી કેટિનાં છે અને નાટક સાહિત્યમાં સારે ઉમેરે કરે છે. “ઉંબર બહાર' (અનુ. મૂળશંકર પાધ્યા) પ્રો. અત્રેએ લખેલા “ઘરા બાહેર'ને અનુવાદ છે. બહારથી સભ્ય અને ખાનદાન દેખાતા પુરુષો કેવા દુર્ગણી અને દંભી હોય છે તે પ્રત્યેના કટાક્ષ સાથે નાટક કરણ અને હાસ્યની જમાવટ કરે છે. નાટક ગદ્યમાં છે અને સંવાદળા સુંદર હોવાથી સુવાચ્ય બન્યું છે. “અલકા' (અનુ. માણેકલાલ ગો. જોષી) એ શરદબાબુના શોકપર્યવસાયી નાટકનો અનુવાદ છે. તેમાં સેવાપરાયણ સ્ત્રી દ્વારા દારૂડિયા જમીનદારનું હદય પરિવર્તન દર્શાવ્યું છે. “સંભાવિત સુંદરલાલ' (અનુ. રત્નમણિરાવ ભીમરાવ) એ જેમ્સ બૅરીના Admirable Crichtonનું રૂપાંતર છે. તેમાં સામાજિક જીવન અને માન્યતાઓ ઉપર કટાક્ષાત્મક રીતે દૃષ્ટિપાત કરવામાં આવ્યો છે. અનુવાદ સુવાચ્ય બન્યા છે..
- નાટિકાઓ એકાંકી નાટિકાઓના સંગ્રહો અને નાની છૂટી નાટિકાઓનો ફાલ પ્રમાણમાં મોટો છે. નાટિકાઓ મુખ્યત્વે સંસાર અને સમાજના પ્રશ્નોને સ્પર્શ છે અને કટાક્ષાત્મક તથા પ્રહસનરૂપાત્મક વિશેષાંશે છે. ચરિત્રાત્મક અને ઐતિહાસિક નાટિકાઓ જૂજ છે. એકંદરે જોતાં નાટકો કરતાં નાટિકાઓ કલાદષ્ટિએ વિશેષ ચઢિયાતી છે અને તેથી રંગભૂમિ પરના પ્રયોગોમાં તેમાંની ઘણુંખરીને ઠીકઠીક સફળતા વરી છે.
“અંધકાર વચ્ચે (ઈંદુલાલ ગાંધી) માં પાંચ નાટિકાઓ સંગ્રહી છે. વસ્તુ આછું—પાંખું અને ક્રિયાશીલતા સ્વલ્પ એવી આ નાટિકાઓ રસભર્યા સંવાદ જેવી બની છે. કવિહૃદય તેની પાછળ ધબકી રહ્યું છે એટલે કાવ્યાસ્વાદ મેળવી શકાય તેમ છે, પણ તેમાં દર્શનક્ષમતા નથી. એ જ લેખકનો બીજો નાટિકા સંગ્રહ “અસરા અને બીજાં નાટકો' પહેલા કરતાં કાંઈક ચઢે તેવા આયોજનવાળો છે. પાત્રોની મેળવણું તથા મુખ્ય પ્રશ્નને સ્પષ્ટ કરવાની દષ્ટિ વધારે લક્ષ્યાર્થી બની છે. તેમાં ય પાંચ નાટિકાઓ છે, અને માનવજીવન તથા માનવસંસારને સ્પર્શતા પ્રશ્નો વણેલા છે. રસપ્રધાનતા કરતાં ઉપદેશપ્રધાનતા વિશેષ છે.
પરી અને રાજકુમાર તથા બીજાં નાનાં પાંચ નાટકો' (રમણલાલ
Page #33
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને થારપુ. ૯ વ. દેસાઈ): એ નાટિકાઓમાં, રંગભૂમિ પર એમેટરો ભજવી શકે તેવી તખ્તાલાયકીની ગુણવત્તા અને રસપ્રધાનતા રહેલી છે. “રાખનાં રમકડાં' (ભાસ્કર વહોરા)માં સાત નાટિકાઓને સંગ્રહ છે. બર્નાર્ડ શો અને ઈબસન જેવા પાશ્ચાત્ય નાટયલેખકોના વિચારો તથા નિરૂપણરીતિઓની તેમાં અસર રહેલી છે. સંસારનાં જુદાં જુદાં પાસાંઓની આસપાસ તેમાંનાં વરંતુ પરિભ્રમણ કરે છે અને બુદ્ધિશાળી પાત્રો જ મુખ્ય ભાગ ભજવતાં હોવાથી તેમાં જેટલું વિચાર પ્રાધાન્ય છે તેટલું ભાવ કે રસનું ત્રાધાન્ય નથી. સંવાદોમાં કોઈ કોઈ સ્થળે ચમક દેખાય છે. કેટલાંક પાત્રો પશ્ચિમના વિચારોનાં દેશી સ્વાંગધારી પૂતળાં હોય તેવાં દેખાય છે. છેલ્લો ફાલ' (ધનસુખલાલ મહેતા)એ પણ અંગ્રેજી ઉપરથી ઉતારેલી બાર નાટિકાઓનો સંગ્રહ છે, પરંતુ તેનાં ભાષાંતર રૂપાંતર ચોટદાર બન્યાં છે. “રાજાની રાણી (રમણીકલાલ દલાલ)માં મીરાં, જુલિયટ અને સ્વીડનની મહારાણીએ ત્રણે રાણીઓના જીવનવિષયક ઐતિહાસિક નાટિકાઓ છે.
ન્યાતનાં નખરાં' (ગજેન્દ્રશંકર પંડ્યા) એ સામાજિક નાટિકામાં ધરારપટેલાઈનાં દૂષણોનો પરિચય કરાવવા ઉપરાંત ન્યાતસુધારો કરવા મથતા જુવાનિયાઓની પ્રવૃત્તિનું દર્શન કરાવ્યું છે, જો કે તેમાં નાટયતત્ત્વ ઓછું છે. “એક જ પત્ની' (છોટુભાઈ ના. જોષી) એ સાધારણ કોટિની સાંસારિક નાટિકા છે. “નવા યુગની સ્ત્રી' (શારદાપ્રસાદ વર્મા)માં ત્રણ નાટિકાઓને સંગ્રહ છે, અને ત્રણેમાં સ્ત્રીત્વનાં જુદાં જુદાં પાસાંને સ્પર્શવામાં આવ્યાં છે. તેજસ્વી નારીત્વનો આદર્શ રજૂ કરવાનો તેમાં પ્રયત્ન કરવામાં આવ્યું છે અને સ્ત્રીઓ તથા કુમારિકાઓ ભજવી શકે એ તેના લેખન માટેનું પ્રધાન દષ્ટિબિંદુ હોવાથી આત્યંતિક કણ અને શંગારને આવવા દીધા વિના બહુધા સ્ત્રી પાત્રોનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રકટ રીતે ધ્યેયને જ જ્યારે દષ્ટિબિંદુ બનાવવવામાં આવે છે ત્યારે નાટિકાઓ રસનિષ્પત્તિમાં મળી જ રહે છે. રેડિયમ અને બીજાં નાટકો' (ગોવિંદભાઈ અમીન)માંની નાટિકાઓ સંવાદ અને વાર્તાના મિશ્રણ જેવી બની છે. “જવનિકા' (જયંતી દલાલ) માંની એકાંકી નાટિકા માટે વર્તમાન સંસારના કૂટ પ્રશ્નોએ જોઈતું વસ્તુ પૂરું પાડ્યું છે. કટાક્ષ, ઉપહાસ અને વેધક ઊર્મિલતા એ એમાંના સંવાદોના મુખ્ય ગુણો છે. બધી નાટિકાઓ ભજવી શકાય તેવી છે અને લેખકને નાટિકાલેખનનાં આવશ્યક તોની સારી પેઠે માહિતી પણ છે. પાત્રાલેખનમાં સબળતા અને સજીવતા છે.
“કલાને નાદ' (કાલિદાસ ના. કવિ) એ એક રૂપક એકાંકી નાટિકા છે જેને પ્રધાન સંદેશ એ છે કે “સાચો કલાકાર જ્યારે કલાસેવા કરતો હોય છે ત્યારે આખા જગતના અસ્તિત્વને ભૂલી જાય છે અને જ્યારે કલાપૂજામાં
Page #34
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષનું સાહિત્ય-નાટક
૨૩ લીન થઈને બેઠા હોય છે ત્યારે પડોશમાં લાગેલી આગ પણ તેને ક્ષુબ્ધ કરી શકતી નથી. આમ ધૂનીપણાને મૂર્તિમંત કરવાના ધ્યેયને કારણે નાટિકા રસનિપત્તિમાં મોળી પડે છે. વેણુનાદ' (ગોવિંદભાઈ અમીન) એ પાંચ એકાંકી નાટકોનો સંગ્રહ છે. કોઈ કૂટ પ્રશ્નોને સ્પર્શવાને બદલે પ્રાસંગિક ઘટનાઓને નાટકરૂપે વણીને તેમાંથી રસ વહાવવાનો યત્નએ બધાં નાટકોમાં દેખાઈ આવે છે.
હાસ્ય અને કટાક્ષ વેરતી નાટિકાઓ આ પાંચ વર્ષમાં ઠીક પ્રમાણમાં બહાર પડી છે, અને તેના લેખનમાં સારા લેખકોએ ભાગ લીધો હોઈનાટિકાઓનો એ ખૂણો ઠીકઠીક ખીલ્યો છે. “રંગલીલા' (કલમ મંડળ) એ રજૂ થયું છે સળંગ નાટક રૂપે, પરંતુ સૂરતના જુદાજુદા હાસ્યલેખકની કૃતિઓમાંથી ચૂંટેલી વાનગીઓને એ શંભુમેળો છે અને એકબીજી વાનગીઓને જોડી દેવાની કલ્પનામાં રમૂજ તથા આકર્ષણ રહેલાં છે. એક વસ્તુમાંથી બીજી વસ્તુમાં પ્રવેશ કરતાં જે વિષયાંતર થાય છે તેને ભાસ ન થવા દેવાની હિકમત એમાં ધ્યાન ખેંચે તેવી છે. પ્રેમનું મેતી અને બીજાં નાટક” (ચંદ્રવદન મહેતા)માં આઠ નાટિકાઓ સંગ્રહી છે, જેમાંની પાંચ કટાક્ષ અને ઉપહાસ દ્વારા વસ્તુની ચેટ દાખવે છેઃ “દેડકાંની પાંચશેરી”, “ધારાસભા', ઘટમાળ', “લગનગાળો’ અને ‘ત્રિયારાજ'. “કલ્યાણું” એ સંગીત-નાટક છે. બધી નાટિકાઓ તખ્તાલાયક છે અને કેટલીક તો સફળતાપૂર્વક ભજવાઈ પણ છે. ચાર એકાંકી નાટકો' માંનું એક “દુર્ગ” (ઉમાશંકર જોષી) ગંભીર છે અને બીજાં ત્રણ પ્રહસનો છેઃ દેડકાંની પાંચશેરી' (ચંદ્રવદન મહેતા), ગૃહશાંતિ (ઉમાશંકર જોષી) અને “ભગવદજજુકીય” (સુંદરમ). એમાં “ગૃહશાંતિ’ અંગ્રેજીમાંથી અને “ભગવદજજુકીય સંસ્કૃતમાંથી ઉતારેલાં છે. “હિમાલય સ્વરૂપ અને બીજાં નાટકો' (હંસા મહેતા) એ અંગ્રેજીમાં જેને “સ્કિટ' કહે છે તે પ્રકારનાં પ્રહસનોનો સંગ્રહ છે. તેમાંનું એક “આંખે પાટા કણાની ગાઢ છાયાથી વીંટાયેલી કટાક્ષાત્મક નાટિકા છે. બાકીનાં બધાં પ્રહસનોમાં વર્તમાન સામાજિક–સાંસારિક જીવનમાંથી ચૂંટેલી વિષમતાઓને કટાક્ષ સાથેની હળવી શૈલીથી રજૂ કરી છે. વિધવાને “ગંગારવરૂપ” કહેવામાં આવે છે તેમ “વિધુરીને શા માટે હિમાલયસ્વરૂપ' ન કહેવામાં આવે એ કટાક્ષ મુખ્ય પ્રહસનમાં કર્યો છે અને એ જ એની પરાકાષ્ઠા બને છે. “શકુંતલાની સાન્નિધ્યમાં' (પદ્માવતી દેસાઈ અને “મસ્ત ફકીર') એ પ્રહસનમાં ભૂતકાળને વર્તમાન કાળની તુલનામાં ખડો કર્યો છે, તેથી હાસ્યનું વાતાવરણ જામે છે. નાટિકા ભજવવા યોગ્ય છે. “ભીલકુમારી' (પદ્માવતી દેસાઈ) એ પ્રહસનમાં નાનાલાલની આડંબરી શૈલીના સંવાદો યોજાયા છે. “સંવાદો (વ્યોમેશચંદ્ર પાઠક, સં. જયમનગૌરી પાઠકજી)
Page #35
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. - સાહિત્ય તિ તથા સમાજમાંના અનિષ્ટ અંશ પ્રત્યે કટાક્ષ કરીને તે દ્વારા - રમૂજે આપવાને ઉદ્દેશ રાખેલ છે. --
નવલિકા પાંચ વર્ષની ગુજરાતી નવલિકાઓનો એકંદર ફાલ સમૃદ્ધ કહી શકાય તે છે, પરંતુ વર્ષનુવર્ષ- એ ફાલ પ્રમાણમાં ઊતરતે જાતે જણાય છે. ૧૯૩૭ માં નવલિકાઓના ૩૦ સંગ્રહ બહાર પડ્યા હતા, જ્યારે પાંચ વર્ષમાં આશરે ૭૫ સંગ્રહ અને થોડી છૂટી કથાઓ પ્રસિદ્ધ થઈ છે. કેટલાક નિષ્ણાત નવલિકા-લેખકોએ નવલિકાલેખન બંધ કરીને સાહિત્યરચનાના બીજા પ્રદેશોમાં વિહરવા માંડયું છે તેથી તેમને નવલિકાઓનો પ્રવાહ લગભગ બંધ પડ્યો છે. પાંચ વર્ષ દરમિયાન થેડા નવા લેખકે આ ક્ષેત્રને સાંપડ્યા છે, જેમાં ગણ્યાગાંઠ્યા લેખકો એ ક્ષેત્રને દિપાવે તેવા પણ છે, છતાં કોઈ નૂતન તેજવી શૈલી એ ક્ષેત્રમાં પ્રકટી નથી. બહ#નવલિકાઓ અથવા નાની નવલકથાઓ અને વાસ્તવદર્શી તથા આદર્શલક્ષી નવલિકાઓની સાથેસાથે ભાવકથાઓ, રસકથાઓ, રેખાચિત્રો, પ્રસંગચિત્રો ઈત્યાદિ અનેક પ્રકારની રચનાઓ ઘણા લેખકોએ પોતપોતાના સંગ્રહોમાં એકઠી કરીને આપી છે, એટલે કોઈ એક સંગ્રહ અમુક એક જ પ્રકારની નવલિકાઓનો સંગ્રહ બની રહે એવાં પુસ્તકે તો ગણ્યાગાંઠયાં જ છે અને બાકીના બધા સંગ્રહે રસ, ભાવ કે વસ્તુની પ્રકીર્ણતા દર્શાવી રહે છે. વસ્તુનિક, રસનિષ્ઠ અને ભાવનિષ્ટ કથાઓ ઘણું સંગ્રહમાં સાથે સાથે મુકાઈ છે એટલે એ સંગ્રહોનું વર્ગીકરણ શક્ય બને તેમ નથી; છતાં એકંદર પ્રવાહ ઉપરથી એટલું કહી શકાય તેમ છે કે આ લેખકોમાં વાસ્તવદર્શિતા વધારે આવી છે અને માનવસમાજ તથા વર્તમાન સંસારના પ્રશ્નોની છણાવટ તરફ તેમનું ધ્યાન વધુ ખેંચાયેલું રહ્યું છે. માનવજીવનના સ્થાયી ભાવોને સ્પર્શતી નવલિકાઓ અને ઐતિહાસિક વસ્તુઓને વિશદ કરતી નવલિકાઓ બહુ જૂજ લખાઈ છે. કલાદષ્ટિએ ઉતરતા વર્ગની નવલિકાઓનું પ્રમાણ મોટું છે અને તે વસ્તુકથન વડે માત્ર મનોરંજનનું કાર્ય યથાશક્તિ કરે છે. અનુવાદોમાં શૈલીની અને વસ્તુઓની અભિનવતા વધુ સાંપડે છે અને કેટલાક સંગ્રહે તે એવા છે કે જેની વાર્તાઓની કોટિમાં શોભે એવી વાર્તાઓ આપણે ત્યાં બહુ જૂજ જોવામાં આવે છે.
મલ્લિકા અને બીજી વાતો' (ધૂમકેતુ)માં “મલ્લિકા એક નવલકથા
Page #36
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષનું સાહિત્ય-નવલિકા છે અને બાકીની ૧૧ નવલિકાઓ છે. એ નવલકથાની વસ્તુ છું તેનું પાત્રાલેખન વિશેષ સુઘડ રીતે થયું છે અને કથાનાં મુખ્ય તેમજ બીજા પાત્રો સમાન તેજસ્વી રંગે રંગાવાને લીધે તથા એ પાત્રને સ્પર્શતા વસ્તુનું કથન એકબીજાથી છૂટું પડી જવાને લીધે, એકબીજાથી સાંકળેલી નવલિકાઓ જેવું સ્વરૂપ એ નવલકથા પામી છે. કથાનાં પાત્ર તેજદાર વ્યક્તિત્વનાં સ્વામી છે અને તેથી તે તેજ પ્રસાર્યા વિના રહેતાં નથી. આ સંગ્રહમાંની નવલિકાઓ શ્રી “ધૂમકેતુના “તણખામંડળનો અવશેષ હોય તેવી તેજસ્વી અને માનવતાનું મંગળ દર્શન કરાવનારી છે. ત્યારપછી તેમણે આપેલી “ત્રિભેટો'માંની નવલિકાઓ તેમની પહેલાંની નવલિકાઓ જેટલી ઊંચી ટેચે ગયેલી નથી. શૈલી એ જ છે, જીવનવિષયક કપનાઓ એટલી જ દિગંતગામી છે, પરંતુ એ વિચારસંભારમાં વધારે ઘટ્ટ બની છે અને તે કારણે રસનિષ્પત્તિમાં ઊણી જણાય છે. લેખક જીવનલક્ષ્યને નથી ચૂક્યા પરંતુ તેમનાં પાત્ર ભાવનાઘેલાં વધુ બન્યાં છે અને તેટલા પ્રમાણમાં તે વાસ્તવિકતાથી દૂર પડેલાં લાગે છે.
“પિયાસી (“સુંદરમ ')માંની નવલિકાઓમાં વસ્તુઓનું વૈવિધ્ય હોવા છતાં એક પ્રકારની ધ્યેયની એકસૂત્રતા રહેલી છે. દરેક કથાના મૂળમાં છૂપી પિયાસઝંખના છે. નારીને સંતાનની, શ્રમજીવીને ધનની, સૌંદર્ય માણનારને ધૂળ સુખની, બેકારને ધંધાની, માસ્તરને પત્નીની, સ્ત્રીને પરાક્રમી સહચારીની, જીવનથી થાકેલા ડોસાને પરમાત્માની અને દંભથી ભરેલા સમાજને સહદયતાની ઝંખના પીડી રહી છે. જીવનના બાહ્ય અને આત્યંતર પ્રવાહોને વણીને કથાવસ્તુ સર્જવું અને તેને સચોટ રીતે ગૂંથવું એ કળા લેખકે હતગત કરી છે, અને કથાને ધ્વનિ અણુછતો રહેતો નથી. એ જ લેખકની
લકી અને નાગરિકામાંની નવલિકાઓ વર્તમાન સમાજ અને સંસારની કેટલીક ગંદકીઓનું દર્શન કરાવે છે. એ ગંદકીઓના દર્શનથી હીણ માનવતા પ્રતિ જુગુપ્સા ઉપજે છે, પરંતુ બધી નવલિકાઓનો ધ્વનિ એકસરખી રીતે જુગુપ્સા પ્રેરીને મંગલ ધ્વનિ પ્રકટાવતા નથી. “ખોલકી' કથામાં જે ધ્વનિ છે તેવો વનિ બીજી નવલિકાઓમાંથી પ્રકટતો નથી; સંસારની આ બીભત્સતા છુપાવી રાખવા જેવી નથી હોતી, પરંતુ તે પ્રકટ કરવિાની શૈલીની ઊણપને લીધે આમાંની નવલિકાઓ સામે ઠીકઠીક વિરોધ પણ ઊડ્યો હતો.
અખંડ ત” (“સપાન')માં બે લાંબી પ્રેમકથાઓ છે. પ્રત્યેકમાં એક એક યુગલની કથા દ્વારા લગ્નજીવનમાં પ્રેમનું સ્વરૂપ, જીવનમાં નિર્મળ રસ
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૧
ગ્રંથ અને ગ્રંથકાર પુ. તથા કર્તવ્યભાવના અને પ્રેમનો નિભાવ કરવામાં વેઠવી પડતી હાડમારીને
ખ્યાલ મળે છે. જેવી એ હેતુપ્રધાન મોટી કથાઓ છે તેવી જ તેમની નવલિકાઓનો સંગ્રહ “ઝાંઝવાનાં જળ” છે. એ નવલિકાઓ માટે લેખકે વર્તભાન સંસારજીવનમાંથી પ્રેરણા મેળવી છે અને તેમાં લગ્નવ્યવસ્થા, માનવની વૈવિધ્યની વાસના, સ્ત્રીઓની આર્થિક સમાનતા તથા સ્વતંત્રતા, ત્યક્તા સ્ત્રીઓનો પ્રશ્ન, જાતીય આકર્ષણનું અદમ્ય બળ, નિબંધ પ્રેમ, એ બધા કૂટ પ્રશ્નોની છણાવટ કરી છે. હેતુપ્રધાનતાને લીધે રસદષ્ટિએ કથાઓ મોળી પડે છે. એમને ત્રીજો સંગ્રહ “અંતરની વ્યથામાં પાંચ સત્યાગ્રહી સિનિકેની આપવીતીઓ આપે છે. સત્યાગ્રહીઓમાં ભળેલાઓનો એક ભાગ નવીનતા, આરામ કે સમાધાન શોધનારાઓનો હતો એમ તે કથાઓ બતાવે છે અને તે ઉપરાંત મવાલી, હિંસાવાદી, ધર્મચિવાન, પરદેશી ખ્રિસ્તી, અજ્ઞાન ખેડૂત એવા બધા માનવીઓ ઉપર સત્યાગ્રહ કરેલી અસરનો ખ્યાલ આપે છે. “ત્રણ પગલાં” એ તેમના એક વધુ નવલિકાસંગ્રહમાં સત્તર કલ્પિત તથા સત્ય કથાઓ આપી છે. સામાજિક જીવનનાં દૂષણો, જુવાન માનસની પ્રણયવિકળતા અને વર્તમાન જીવનના પ્રશ્નોને લેખકે યોગ્ય સંયમથી છણ્યા છે. નવલિકાઓનો મોટો ભાગ જેકે રસલક્ષી કરતાં હેતુલક્ષી વિશેષ છે પણ તેમાં પ્રચારડાનું દૂષણ નથી.
લતા અને બીજી વાતો” (ગુલાબદાસ બ્રોકર) માં સંસારને ડહોળી નાખનારાં અનેક બળોનું સૂક્ષ્મ નિરીક્ષણ છે. મોટા ભાગની નવલિકાઓમાં જાતીય આકર્ષણનું પૃથકકરણ કરેલું છે અને તેનાં કરુણ પરિણામે દર્શાવ્યાં છે. તેમના બીજા નવલિકાસંગ્રહ “વસુંધરા અને બીજી વાતો' માં વર્તમાન જીવનના પ્રશ્નો, પ્રસંગે તથા આંદોલનોને કળા રૂપે વણી લેવામાં આવ્યાં છે. કથાને ધ્વનિ કથાંત સુરેખ પ્રકટી નીકળે છે. મધ્યમ વર્ગનાં અને વર્તમાન કેળવણીના રંગે રંગાયેલાં પાત્રોની એ વાર્તાઓ હોઈને વર્તમાન જીવનના વાસ્તવિક ગુણદોષોને તે છતા કરે છે. કથાશિની સ્વસ્થ છે અને રસનિષ્પત્તિને પિષે છે.
સુખદુઃખનાં સાથી', “જો દાંડ” અને “જિન્દગીના ખેલ' (પન્નાલાલ પટેલ) એ ત્રણે સંગ્રહોમાં લેખકની દષ્ટિ ગામડાના સમાજને, તેની વિચારસૃષ્ટિને અને તેના જીવન વહેણને પચાવીને એ સમાજના વિવિધ પ્રસંગોને કથા રૂપે રજૂ કરે છે. માનવપ્રકૃતિને રજૂ કરવાની ચોટ લેખકને હસ્તગત થઈ છે અને જ્યારે સ્થાને વનિ અર્ધપ્રકટ રહે છે ત્યારે રસનિષ્પત્તિમાં કથા વધારે સફળ બને છે. પાત્રાલેખનની, વાતાવરણના આલેખનની અને સંક્ષિપ્ત વાર્તાલાપ . દ્વારા વાર્તાને ઉઘાડ આપવાની કલા લેખકની નૈસર્ગિક દષ્ટિના ગુણ રૂપે
Page #38
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષનું સાહિત્ય - નવલિકા
२७
પ્રકરી છે અને તેથી જ ઘેાડા વખતમાં તેમની કથાએ મેાખરે આવીને ઊભી રહેવા પામી છે. ત્રણે સંગ્રહાની મળીને ૩૧ ટૂંકી વાર્તાએ તેમણે આપી છે.
‘છાયા' અને ‘પલ્લવ’ (દુર્ગેશ શુકલ): સામાન્ય લેાકજીવન, અને વિશેષે કરીને શ્રમજીવીએથી માંડીને ભિક્ષુકા સુધીના નીચલા થરના લોકોના જીવન ઉપર લેખકની દૃષ્ટિ આ બેઉ સંગ્રહેાની કથાએમાં શ્રી વળે છે, અને જુદા જુદા માનસની પાત્રસૃષ્ટિ રજૂ કરે છે. લેખકની સહૃદયતા તરી આવે છે. કથાની કલામાં જોઇતી ચેટ નથી આવતી કારણ કે પ્રસંગચિત્રાના અને પાત્રાના આલેખનમાં જે સબળતા અને સંક્ષેપ જોઇએ તે લેખકને સિદ્દ થયાં નથી. લેખકના લાકવનને પરિચય પાત્રાની ખેાલીની રજૂઆત દ્વારા પ્રકટ થઈ રહે છે.
‘પીપળનાં પાન’ અને ‘ફૂલપાંદડી’ (નાગરદાસ અ. પંડયા) એ બેઉ વાર્તાસંગ્રહેામાં સુવાચ્ય, પ્રેરક અને ખેાધક ધ્વનિયુક્ત વાર્તાઓ આપવામાં આવી છે. લેખકની દૃષ્ટિ પવિત્ર જીવનને અભિમુખ રહે છે. વાતાવરણની જમાવટની અને પાત્રાલેખનની કલામાં જે દીર્ધસૂત્રિતા છે તે કથાએને રસનાં બિંદુરૂપ બનતી અટકાવે છે. બેઉ સંગ્રહેામાંની મેટા ભાગની કથા મૌલિક છે, જીવનમાં જોયેલી-અનુભવેલી ધટનાએ હાય એમ પણ જણાઇ. આવે છે.
‘શૌર્યનાં તેજ' (મનુભાઇ જોધાણી)ઃ ‘સૌરાષ્ટ્રની રસધાર'ની ચેટદાર શૈલીએ લખાયેલી વીર જીવનની, અદ્ભુત પ્રતિજ્ઞાઓની અને વિરલ સ્વાર્પણની કથાઓના આ સંગ્રહ છે. એ જ લેખકના ‘જનપદ’ના ત્રણ ભાગોમાં ગામડાંનાં વસવાયાં, વેરાગીઓ, ધંધાદારીએ અને ઇતર તળપદાં પાત્રાનાં રેખાચિત્રા સરળ વાણીમાં આલેખ્યાં છે અને તે સરસ ઊઘડવાં છે.
‘ચા-ધર : ભાગ ૧, ૨ (મેધાણી, ‘ધૂમકેતુ”, ગુણવંતરાય આચાર્ય, મનુભાઇ જોધાણી, અનંતરાય રાવળ, મધુસૂદન મેાદી અને ધીરજલાલ ધ. શાહ)ઃ ચાહ પીવા સાથે મળનારા સાત લેખક મિત્રા એકએક નવલિકા લખે અને એવાં નવલિકાસસકો વખતેવખત બહાર પડે એવી ચેાજના આ મેઉ ભાગેામાં દેખાઈ રહી છે. પ્રથમ ભાગ મુખ્યત્વે સંસાર–સમાજને સ્પર્શતી નવલિકાઆના છે, બીજો વિભાગ ઐતિહાસિક નવલિકાઓના છે. પ્રત્યેક લેખકે પેાતપેાતાને ફાવે તેવાં જ વસ્તુઓ તથા ઐતિહાસિક નવલિકાઓ માટેના પ્રસંગેા પસંદ કર્યાં છે. સઘળી કથાએ ગુણદૃષ્ટિએ તથા કલાદષ્ટિએ સમાન કાટિની નથી, છતાં બેઉ સંગ્રહા મૌલિક નવલિકાઓના છે અને ખાસ કરીને ખીજો ભાગ ઐતિહાસિક નવલિકાઓની ઊણપને કારણે આદરણીય અને છે. ‘શ્રાવણી મેળા' (ઉમાશંકર જોષી) માંની નવલિકાઓ માટે ભાગે વાસ્તવદર્શી છે અને વર્તમાન સંસાર તથા સમાજને સ્પર્શે છે. શહેર અને ગામ
Page #39
--------------------------------------------------------------------------
________________
ર
ગ્રંથ અને ગ્રંથકાર પુ.૯ ડાંનાં પાનાં માનસ અને તેમની વિચારસરણીમાંથી વાર્તાવસ્તુ પ્રકટે છે, વાતાવરણ જામે છે, પ્રસંગે ખડા થાય છે અને ઘણે ભાગે ચોટદાર પરાકાકામાં કથાને અંત આવે છે. વાતાવરણની જમાવટ અને પાત્રમાનસનું ઘડતર એ બેઉ બાબતમાં આ નવલિકાઓ ઊંચી સિદ્ધિનું દર્શન કરાવે છે: અભિનવ ઘટનાઓની ગૂંથણી જે નવલિકાઓમાં નથી તેઓનો પણ રસનિર્વાહ એ બે વસ્તુઓથી થાય છે અને સજીવ છાપ પડે છે.
“પુરાતન જેત' (ઝવેરચંદ મેઘાણી) લેખકના “મેરઠી સંતોના ચરિત્રકથાગુચ્છની પૂર્તિરૂપે આ સંગ્રહમાં ત્રણ સંતની કથાઓ આપી છે, જેમાંની “સંત દેવીદાસ’ એક નાની નવલકથા જેટલો વિસ્તાર રોકે છે. સંતની પરંપરાગત ભક્તિત છવનના અંધકારની વચ્ચે પ્રકાશ આપીને લોકોને માર્ગ દર્શાવે છે એ એમાંની કથાઓનું કથયિતવ્ય છે.
જીવનનાં વહેણે” (રસિકલાલ છો. પરીખ)માં મોટે ભાગે વર્તમાન જીવનને સ્પર્શતી વાર્તાઓ છે. સામાજિક આદર્શો, માન્યતાઓ અને આચારની તુલના કરીને વર્તમાન જીવનની દૃષ્ટિ ઘડવા માટે એ કથાઓ અને તેમાંની ચિંતનાત્મક ચર્ચા વિચારની સામગ્રી પૂરી પાડે છે. ચિંતન કે કથાતત્વ બતાવતી કૃતિઓમાં તેમની પાત્રયોજના યથાયોગ્ય છે, પરંતુ તેમાં રસતત્ત્વ ગૌણ બની જાય છે અને પ્રશ્નોની આલોચના પ્રધાનતા પામે છે. વર્તમાન જીવનને નહિ પણ ભૂતકાળને સ્પર્શતી એમાંની ત્રણ કથાઓ અને એક નાટિકા ભૂતકાળના પ્રતિનિર્માણ દ્વારા કાંઈક અંશે વર્તમાનને અજવાળે છે.
‘છેલ્લો ફાલ' (ધનસુખલાલ મહેતા)માંની ઓગણીસે કથાઓ વર્તમાન જીવન, વર્તમાન પાત્રો અને પ્રસંગોમાંથી ઉપનવેલી છે. વસ્તુગૂંથણીમાં રોમાંચક પલટો આણવાની કલા અને વર્ણન તથા સંવાદ દ્વારા વિશદ પાત્રાલેખન વડે કથાઓ રસભરિત બની છે. મુંબઈના અને શહેરી જીવનના અનેક ઊજળા તથા અંધારા ખૂણાઓમાં લેખકની દૃષ્ટિ કથાવસ્તુઓ માટે ફરી વળી છે.
“પગદીવાની પછીતેથી' (જયંતી દલાલ) એ વાસ્તવિક સૃષ્ટિનાં એવાં રેખા ચિત્રો અને પ્રસંગચિત્રો છે કે જેમને નવલિકાઓની કોટિમાં મૂકી શકાય. તેના પહેલા વિભાગ “પગથિયા-વસ્તી'માં શહેરના ફૂટપાથ ઉપર ભટકીને કે વસીને જીવન ગાળનારાઓનાં સજીવ ચિત્રો છે. અને બીજાં ‘પડદા ઊપડે છે ત્યારે એ વિભાગમાં નાટકની રંગભૂમિની સૃષ્ટિનાં ચિત્રો આલેખ્યાં છે. નાટકની ચમકતી ભજવણીમાં ભાગ લેનારા કલાકારેનાં પડદા પાછળનાં જીવન અને વિચારો કેવાં તરેહવાર હોય છે તેનું ચોટદાર આકલન એ વિભાગ કરી બતાવે છે.
Page #40
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષનું સાહિત્ય - નવલિકા
કથાપરી', “કથામણિ', કથાકેલગી’ અને ‘કથાકલાપ' (સ્થાપરી કાર્યાલય) એ ચાર કથાગુચ્છમાં જુદા જુદા લેખકોએ લખેલી મૌલિક અને અનુવાદિત કથાઓ સંગ્રહવામાં આવી છે. ભાવકથા, રૂપકથા, સંસારકથા, જાસૂસી કથા અને હાસ્યથા એમ સર્વ પ્રકારની કથાઓની વાનગી તેમાંથી મળી રહે છે. જીવનમાં શાંતિ મળે, એખલાસ વધે, અને કડવાશ-વિખવાદનો હાસ થાય એ ધ્યેય કથાઓની પસંદગી કરવામાં દૃષ્ટિ સમીપે રાખવામાં આવ્યું છે.
. સી. વિધવા” (બાબુભાઈ પ્રા. વૈદ્ય) એ એક મોટી અને બીજી નાની વાર્તાઓનો સંગ્રહ છે, તેમાં “અ. સૌ. વિધવા” હિંદુ સંસારની રસપૂર્ણ, કરણ અને આનંદપર્યવસાયી બનતી નાની નવલકથા સમી છે. બીજી વાર્તાઓમાં ચોટદાર રજૂઆતની ખામી જોવામાં આવે છે, છતાં કેટલીક ઠીકઠીક રસનિષ્પત્તિ અને ચમત્કારદર્શન કરાવે છે.
“ઑપરેશન કોનું અને બીજી વાતો' (ડો. પ્રાણજીવનદાસ મહેતા) એ કલામાં ઊતરતી પરંતુ સહદય માનવતાને સ્પરાવતી કથાઓ છે. ડેકટરના જીવનના ખૂણામાં તે ઠીકઠીક પ્રકાશ ફેંકે છે. નવલિકાઓના વિષયવૈવિધ્યમાં એ કથાઓ નવી વાનગી જેવી છે.
“ઊંધાં ચશ્મા” (લલિતમોહન ગાંધી): સમાજના ખૂણાઓ શોધીશોધીને આ સંગ્રહમાંની ૧૪ નવલિકાઓ માટેના વિષયો પસંદ કરવામાં આવ્યા છે નવલિકાની કલાના ખ્યાલપૂર્વક વિચારપ્રેરક બને એવી શૈલીએ વાર્તાવસ્તુઓની ગૂંથણી અને પાત્રોજના કરવામાં આવેલી છે.
“પ્રકંપ” (હરિકૃષ્ણ વ્યાસ)માં મોટે ભાગે મૌલિક નવલિકાઓ છે અને મનોવિજ્ઞાનની દષ્ટિપૂર્વક પાત્રના સુષુપ્ત માનસને કૂટ પ્રશ્ન રૂપ બનાવીને લખેલી છે. એ પ્રકારની વાર્તાઓ ગુજરાતીમાં થોડી જ લખાયેલી છે. આયજન અને રસનિરૂપણમાં બધી વાર્તાઓ સમાન કોટિની નથી, પરંતુ લેખકે ગ્રહણ કરેલા પ્રશ્નોમાં વૈવિધ્ય છે અને પાત્રો તથા પ્રશ્નોને રજૂ કરવાની હથોટી કલાયુક્ત છે.
પાનદાની' (શંકરલાલ ગ. શાસ્ત્રી)માંની વાર્તાઓમાંની ઘણુંખરી સંસારજીવનની સપાટીને સ્પર્શે છે અને થોડી તેનાં ઊંડાણ સુધી પહોંચે છે ને તે કલાદષ્ટિએ સારી રીતે સધાઈ છે. બધી વાર્તાઓનો ધ્વનિ તેમાંના માનવતાના ગુણોને સકુટ કરી બતાવે છે.
ટનાં પાણ” (ગુણવંતરાય આચાર્ય અને ગિરોશ રાવળ)માં પ્રથમ લેખકની ચાર અને બીજા લેખકની પાંચ એમ નવ વાર્તાઓનો સંગ્રહ છે. વિચારપ્રેરક અને મનોરંજક બેઉ વાર્તા પ્રકારે તેમાં એકત્ર થયા છે. સ્વ. ગિરીશ
Page #41
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. રાવળને જીવનપરિચય પણ સમાજ સામે ઝગડનાર એક યુવક પાત્રની નવલિકા જેવો છે.
ગામધણી’ (ચીમનલાલ મૂળજીભાઈ લુહાર) એ, એ નામની એક અને બીજી ત્રણ એમ ચાર લાંબી વાર્તાઓનો સંગ્રહ છે. વાર્તાઓ આર્ય સંસારની પવિત્ર ભાવનાઓને એક યા બીજી રીતે છુટ કરતા પ્રસંગોથી ભરેલી છે. કઈ વાર વસ્તુમાં યોગાનુયોગયુક્ત ઘટનાઓથી કથા રોમાંચક અને રસિક બને છે, પરંતુ વાસ્તવિકતાથી વેગળી રહે છે.
ચરણરજ' (નીરુ દેસાઈ) સ્ત્રી જીવનના અનેક પ્રશ્નો છેડતી અમે મુખ્યત્વે કરીને સંસારમાં સ્ત્રીની પરાધીન દશા ઉપર કરુણા તથા કટાક્ષ વરસાવતી વાર્તાઓનો સંગ્રહ છે. પ્રસંગોની ગૂંથણી આકર્ષક છે, પરંતુ જીવનનું દર્શન મર્યાદિત છે. સ્ત્રી જીવનને ઉત્ક્રાત કરવાના ધ્યેયપૂર્વક બધી કથાઓ લખાઈ છે.
પાંદડી' (શયદા) સમાજમાં દેખાઈ આવતાં વ્યક્તિઓનાં જીવનદર્દીને લેખકે આકર્ષક રીતે સેળ કથાઓમાં ગૂંધ્યાં છે. સામાન્ય ઘટનાઓને પણ રસિક શિલીએ રજૂ કરી હાઈને કથાઓ મુખ્યત્વે મનોરંજક બને છે.
એકાકી' (નર્મદાશંકર શુકલ)માંની પંદરે વાર્તાઓમાં મુખ્ય પાત્ર ભર્યાભર્યા જગતમાં તનમનથી એકલતા અનુભવતાં હાઈ વાર્તાસંગ્રહનું નામ સાર્થક બન્યું છે. બધાં ય લાગણીપ્રધાન કરણ કથાનકે છે અને લેખકની સર્જનશક્તિનો પરિચય કરાવે છે.
“લોહીનાં આંસુ' (ધનશંકર ત્રિપાઠી) એ સામાજિક પ્રશ્નોની ચર્ચા કરતી અને પ્રસંગચિત્રોનું આલેખન કરતી બાર વાર્તાઓનો સંગ્રહ છે.
પેટ કોચી અને બીજી વાત' (સુમન્તકુમાર મણિલાલ)માં મુખ્યત્વે સામાજિક અન્યાયો અને રહસ્યમય પ્રસંગોથી ગૂંથાયેલી વાર્તાઓ છે. પાત્રાલેખન અને વાસ્તવદર્શન ઠીક હોવા છતાં વિચારો અને ઉપદેશોના લપેડાથી કથાએનું કલાતત્ત્વ મુંઝાય છે.
નંદિતા' (સુરેશ ગાંધી)માંની વાર્તાઓમાં જીવનમાંથી ભાવે નીતરતા પ્રસંગે વીણીને હૃદયને આર્ટ કરે તેવી રીતે આલેખવામાં આવ્યા છે, પરંતુ ખરા રસપ્રસંગે ય કલાવિધાનની અણઆવડતને લીધે યોગ્ય જમાવટ દાખવી શકતા નથી. કેઈ વાર્તાઓ સરસ ઉપાડ કરે છે, પરંતુ આગળ વધતાં મોળી પડે છે અને અંતે પરાકાષ્ટા આવતી નથી.
આરાધના' (સરલાબહેન સુમતિચંદ્ર શાહ)માંની એકવીસ ટૂંકી વાર્તામાંની કેટલીક મૌલિક અને કેટલીક અનુવાદિત છે. વાર્તાઓનો વિષય મોટે ભાગે હિંદુ સંસારને છે. કથાઓ ધ્યેયલક્ષી છે અને ધ્યેય પવિત્ર છે
Page #42
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષનું સાહિત્ય-નવલિકા પણ રજૂઆત મોળી છે. અનુવાદિત કથાઓમાં લેખિકાની ભાવવાહી ભાષા નોંધવા યોગ્ય છે.
“રહિણ' (નાગરદાસ પટેલ)માં જુદા જુદા રસની ૨૪ વાર્તાઓ સંગ્રહેલી છે. વાર્તાઓ નિર્દોષ, સાદી અને મનોરંજક છે.
“દશમી (પ્રકાશમ)માં ૧૦ વાર્તાઓ આપેલી છે. વાર્તાઓ કલાગુણમાં ઊતરતી છે પરંતુ મનોરંજનનું કાર્ય કરે છે.
દિગંત' (હિનીચંદ્ર)માં પણ દસ વાર્તાઓ છે. બધી વાર્તાઓ સામાજિક છે અને નીચલા થરનાં પાત્રોના જીવનકલહનાં ચિત્રો તેમાં મુખ્યત્વે તરી આવે છે. વાર્તાકલા અને કવિતાકલા વચ્ચેનો ભેદ અણપારો રહેવાથી કથાઓ વિરૂપ બની જવા પામી છે.
“ઉમા (પ્રહલાદ બ્રહ્મભટ્ટ) મધ્યમ વર્ગના સમાજના નારીજીવનના ભિન્નભિન્ન પ્રશ્નો ચર્ચાતી ચૌદ કથાઓને સંગ્રહ છે. પ્રશ્નો માટેની ઘટનાઓ પણ સમાજજીવનમાંથી જ મળી આવી હોય તેવી છે. કલાત્મક સંક્ષિપ્તતાનો અભાવ અને ભાષાની કૃત્રિમતા શિલીને બેડોળ બનાવે છે.
દેવદાસી' (ડો. રઘુનાથ કદમ)માં દસ સુવાચ્ય સામાજિક વાર્તાઓ છે. બધી ય સાદી શૈલીની રસિક અને મનોરંજક વાર્તાઓ છે.
“સોરઠી ગાથા' (‘મયૂરઃ મગનલાલ શામજી)માં સોરઠનાં શીર્ય-વીર્યની ઘાતક કથાઓ રસધાર'ની શૈલીનું અનુકરણ કરીને લખવામાં આવી છે.
“રણબંકા' (મગનલાલ બાપુજી બ્રહ્મભટ્ટ)માં ભૂતકાળના રાજપૂતોના શૌર્યની વાર્તાઓ આપી છે. વટ, ધૂન કે ગાંડપણ પાછળ ખપી ગયેલાઓને શરાએ તરીકે બિરદાવનારી કેટલીક કથાઓ ઈષ્ટ ન લેખાય. લેખનશૈલી સામાન્ય પ્રકારની છે.
“વીર શાર્દૂલ અને બીજી વાતો' (ગુલાબચંદ વલ્લભજી શેઠ)માં વીર શાલ એ રાજપૂત કાળની વીરતા તથા પ્રેમની રોમાંચક લાંબી વાર્તા છે. અને બીજી સાત મનોરંજક કથાઓ છે. શિલી સામાન્ય પ્રકારની અને ભાષા સાદી છે.
સિંધના સિહો” (મગનલાલ દ. ખvખર) સિંધના વીર તથા રાજપુરાનાં જીવનની રોમાંચક ઘટનાઓવાળી કથાઓનો આ સંગ્રહ છે. ઇતિહાસની પછીત ઉપર રચાયેલી લોકકથાઓને માટે ભાગે આધાર લેવામાં આવેલો જણાય છે. લખાવટ સીધીસાદી અને લોકકથા પદ્ધતિની છે.
ખાંડાના ખેલ” (તારાચંદ્ર પી. અડાલજા) એ શુરવીરતા અને નૈતિક વીરતા દાખવનારાં ઐતિહાસિક કે દંતકથાનાં પાત્રોનાં તરેહવાર પરાક્રમોની
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૨
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ કથાઓ છે. લખાવટમાં ભાટ-ચારણની કથનશૈલીનું મિશ્રણ નાટકી શૈલીને દીર્ઘસૂત્રી સંવાદો સાથે થતું હોવાથી એકંદરે ચોટદાર સરસ જમાવટ થતી નથી, જોકે કેટલાક સરસ પ્રસંગે શોધી કાઢવામાં લેખકે સફળતા મેળવી છે.
પાંખડીઓ' (ગિરીશ ભટ્ટ) સામાન્ય પ્રકારની સ્વતંત્ર અને સંયોજિત વાર્તાઓનો સંગ્રહ છે.
“મધુરજની' (“મૃદુલ') જાતીય પ્રશ્નોને છેડતી વાર્તાઓને સંગ્રહ છે. આકર્ષક પ્રસંગોને મનોરંજક-વાર્તારૂપે ગૂંથી લેવામાં આવ્યા છે.
સંસારદર્શન' (બાલકૃષ્ણજોષી અને રમાકાન્ત દ્વિવેદી)માં વાચકોને વિચાર કરતા બનાવે એવી ઘટનાઓ સમાજમાંથી વીણીવીણીને વાર્તા રૂપે ગૂથી છે.
‘રસમૂર્તિઓ' (રણજીત શેઠ) એ રમૂર્તિ રૂપ કલાકારોના જીવન પ્રસંગેને આલેખી બતાવતી સુવાચ્ય કથાઓ છે. કથાપ્રસંગો આકર્ષક અને ધ્યેય પવિત્ર છે, માત્ર વસ્તુવિધાન અને પાત્રાલેખન મોળાં છે.
ભરતીનું ઘર' (જયચંદ્ર શેઠ)માંની વાર્તાઓ કાચીપાકી શિલીએ લખાચેલી મુખ્યત્વે ભાવનાપ્રધાન વાર્તાઓ છે જેનું મૂળ સામાજિક સામાન્ય ઘટનાઓ છે.
ધની વણકર અને બીજી વાતો' (ઉછરંગરાય ઓઝા) એમાં એકંદરે પાંચ વાર્તાઓ છે. મુખ્ય વાર્તામાં ગામડાના નિર્દોષ સરલ જીવન ઉપર શહેરી જીવનની વિલાસી અને હદયહીન નાગચૂડ કેમ ભેરવાય છે તેનું ચિત્ર આપવામાં આવ્યું છે. બીજી બે વાર્તાઓમાં દેશી રાજ્યોની હીન અંત:સ્થિતિનું દર્શન કરાવનારી ઘટનાઓ છે. શિલી દીર્ઘસૂત્રતાવાળી હોઈને કથાઓ આકર્ષક બનતી નથી.
અભિષેક” તથા “પ્રદક્ષિણા (વિનોદરાય ભટ્ટ)એ જીવનમાં સામાન્ય રીતે બનતા બનાવો ઊંચકી લઈને રચાયેલી વાર્તાઓના સંગ્રહ છે. વાર્તાઓનો હેતુ ઉપદેશ આપવાને અને ગમે તેવી રીતે ઘટનાઓને જવાનો હોય એવી લેખકની સમજ જણાય છે. એ જ લેખકની સાત વાર્તાઓનો સંગ્રહ મેઘધનુષ' નામનો છે, જેમાં પાંચ વાસ્તવિક જીવનની કરુણ કથાઓ, એક પ્રાણકથા અને એક વિદકથા છે.
મારા મનની મોજ' (ચંદ્રકાન્ત ગૌરીશંકર ભટ્ટ) એ કેટલીક મૌલિક અને કેટલીક પરદેશી વાર્તાઓની અનુકૃતિ કરીને લખેલી ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે. મોટા ભાગની વાતોમાં ઊર્મિલતા, મનસ્વિતા અને તરંગશીલતા જેવામાં આવે છે. “મારા મનની મેજ' એ નામ જ લેખનની વાસ્તવિકતાની મર્યાદા સૂચવનારું છે.
Page #44
--------------------------------------------------------------------------
________________
૩૩
પાંચ વર્ષનું સાહિત્ય · નવલિકા
‘વિચારવીચિ અને જીવનરસ' (સ્વાશ્રય લેખકમંડળ ) એ જુદાજુદા લેખકેાએ લખેલી ટૂંકી વાર્તાઓને સંગ્રહ છે અને જીવનની જુદીજુદી દિશાઓને સ્પર્શે છે.
સામાન્ય કેટિના બીજા વાર્તાસંગ્રહો અને છૂટક પ્રસિદ્ધ થયેલી વાર્તાએમાંથી નોંધ લેવા યેાગ્ય કેટલીક કૃતિઓને ગણાવી જઈએ. સૂરતની સ્ત્રીશક્તિ ગ્રંથમાળા’માં ‘સામાજિક વાતા’, ‘ગુણિયલ ગૃહિણી’, ‘સ્ત્રીસ્વાતંત્ર્ય’, બાળવિધવા’ અને ‘સંસારદર્શન' એ વાર્તાસંગ્રહોમાં નારીજીવનના કૂટ પ્રશ્નો વણાયા છે. ‘થેપડા અથવા એક પર બીજી' (નટવરલાલ તળાજિયા)માં ખીજી સ્ત્રી પરણવાના પ્રશ્ન કાંઈક રમૂજ સાથે સંવાદ દ્વારા છવામાં આવ્યા છે. શ્રી. નાગરદાસ પટેલ તરફથી પ્રસિદ્ધ થયેલી વાર્તાઓ ‘ભૂતિયા બંગલા', ‘પ્રાયમસના ભાગ’, ‘ખોવાતા ખેલાડી’, ‘સહેજ ગફલત’ અને ‘ગુનેહગાર દુનિયા’ એ બધી અદ્ભુતતા અને ડિટેક્શનના ચમત્કારો વડે મનેારજન આપનારી વાર્તાઓ છે, અને માટે ભાગે અંગ્રેજી ઉપરથી લખાયેલી છે. રામકૃષ્ણ સેવાસમિતિ તરફથી પ્રસિદ્ધ થયેલી એ વાર્તાએ ‘જીવલેણ ગાડું’ (શ્રી. રાજગેાપાલાચારી કૃત કથાના અનુવાદ) મદ્યનિષેધ માટે, અને ‘અણેજો’ (ચુનીલાલ વ. શાહ) હિંદુ-મુસ્લિમ ઐક્ય માટે મેાધક તેમ જ પ્રેરક બને તેવી કૃતિ છે. ‘પની અને બીજી વાતા’ (ચંપકલાલ જોષી), ‘ઝાંખાં કિરણ’ (રિતલાલ શાહ), ‘વામકુક્ષી' (ભીમાશંકર શમાં), એ બધા કેવળ સામાન્ય કોટિના વાર્તાસંગ્રહા છે. ‘ગામગોષ્ઠી' (વિઠ્ઠલદાસ મગનલાલ કે।ઠારી અને રાવજીભાઈ નાથાભાઇ પટેલ) પ્રૌઢશિક્ષણાર્થે લખાયેલી સરલ વાર્તા છે. ગામડાંના અનેક પ્રશ્નોની ચર્ચા તેમાં સમાયેલી છે. ‘પ્રવાહી હવા' અને ‘આપઘાતના ભેદ’ (નાગરદાસ પટેલ) એ બેઉ મનારંજક ટૂંકી વાર્તાએના સંગ્રહેા છે, જેમાંની મેાટા ભાગની વાર્તા માટેની પ્રેરણા અંગ્રેજીમાંથી મેળવેલી છે. ‘ચંદ્રહાસ’ (ઇશ્વરલાલ ખાનસાહેબ), ‘અરુંધતી' (કૌમુદી દેસાઇ), ‘ભીષ્મ’ (વિક્રમરાય મજમુદાર) અને ‘સાવિત્રી’ (શાંતારામ મજમુદાર) બે પૌરાણિક પાત્રા તથા પ્રસંગેાની ચરિત્રરૂપ વાર્તા છે. ‘રઝિયા બેગમ’ (ઇશ્વરલાલ વીમાવાળા) એ ઐતિહાસિક લઘુ કથા વિદ્યાર્થીઓને રસ પડે એવી શૈલીથી લખવામાં આવી છે. અનુવાદિત નવલિકાએ
‘સાવકી મા’ (શરદબાબુ)માં ત્રણ કમ્પ્યુરસિક વાર્તાઓના સંગ્રહ કરવામાં આવ્યા છે. ઓની માંગલ્યમૂર્તિનું અને હિંદુ સંસારની નિષ્ઠુરતાનું વેધક દર્શન તેમાં જોવા મળે છે. ‘દુર્ગા’ એ નામથી શરદ ખાભુની ખીજી ત્રણ બૃહન્નવલિકાએને અનુવાદ થયેા છે જેમાં પણ સ્ત્રીહૃદયના અભિનવ ભાવે, આધા
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૪
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯
ને સંધોના ચિતાર તથા તેનું રસભર્યું પૃથક્કરણ છે. ‘શિકાર’(કિરાનસિંહ ચાવડા) એ હિંદી ઉપરથી લખાયેલી શિકાર વિશેની રામાંચક અદ્ભુત ઘટનાએ છે. તેમાંનાં પાત્રા શિકારી માણસા જનથી પણ પશુઓ પણ છે અને તેઓ કથારસની નિષ્પત્તિમાં સારો ભાગ ભજવે છે.
‘જીવનસરિતા’ (સં. ભારતી સાહિત્યસંઘ) એ પરદેશ અને પરપ્રાંતની જીવનપર્શતી વાર્તાઓનું એક સરસ પુસ્તક છે. જર્મન અને અમેરિકના જેવા પરદેશીઓ, અફઘાના તથા ગ્રીના જેવા પાડાશીએ અને મુસ્લિમા, કલાકારા, ગામડાંની ડેાશીએ જેવાં ઘરઆંગણુનાં પાત્રાની આસપાસના સામાજિક વાતાવરણનું વૈવિધ્ય એ રજૂ કરે છે. ચૂંટણી પાછળ પણ વૈવિધ્યની દૃષ્ટિ રહેલી છે.
‘અજવાળી રાત’(સં. રવિશંકર રાવળ) એ ગુજરાતી, બંગાળી, મારવાડી, ઇરાની અને અંગ્રેજી પરીકથાના સાહિત્યમાંથી વીણી કાઢેલી સુંદર વાનગી છે, અને લેાકકથાના રવરૂપમાં સરળ રીતે લખાયેલી છે.
‘વનવનની વેલી’ (શારદાપ્રસાદ વર્મા) માટે ભાગે અંગ્રેજી ઉપરથી અવતારેલી ટૂંકી વાર્તાઓના સગ્રહ છે. વસ્તુવિધાન સામાન્ય પ્રકારનું છે.
‘લાલ પડછાયા’ (સુદામેા) સમાજવાદી ક્રાન્તિની જ્વાળાનાં સૌમ્ય અને ભીષણ સ્વરૂપાને મૂર્ત કરતી વાર્તાઓ આપે છે. તે ઉપરાંત ચીન-જાપાનમાં પ્રસરેલા ક્રાન્તિના એળાની કથાઓ પણ છે. કથાઓને હિંદી વેશ પહેરાવવામાં લેખકે ડીક સફળતા મેળવી છે. શૈલી વેગીલી અને પ્રચારકામી છે. એવી જ વેગીલી શૈલીમાં ‘શહીદી' (ચંદ્રભાઈ ભટ્ટ) લખાયેલી છે, જેમાં એ ઈંગ્લાંડના, એક ચીનના અને એ રશિયાના શહીદેાની પ્રેરક વાર્તાએ આપી છે. ‘શામાટે બંધન' (માણેકલાલ દ્વેષી) એ રેસમેનોની મે લાંબી વાર્તાએને અનુવાદ છે. સામ્યવાદી રશિયન સંસારમાંનાં સ્ત્રીપુરુષાના જાતીય સંબંધની મીમાંસા એમાં કરવામાં આવી છે.
‘મુક્તિદ્વાર’(રમણીકલાલ દલાલ)માં વર્તમાન જીવનને સ્પર્શતી દસ વાર્તા સંગ્રહેલી છે. સબળી–નબળી એઉ કેટિની વાર્તા એમાં છે.
‘ઉદ્દેાધન’ (પદ્માવતી દેસાઇ) એ એક અમેરિકન લેખકની સાદી નીતિમેધક કથાઓના અનુવાદ છે.
‘ભાભીની બેંગડીએ અને બીજી વાતા’ (ગોપાળરાવ કુલકર્ણી) : સુપ્રસિદ્ધ મહારાષ્ટ્રીય લેખક યશવંત ગાપાળ જોષીની બાર મરાઠી વાર્તાઓને આ અનુવાદગ્રંથ છે. લખાવટ ચેટદાર, રસિક અને ભાવપૂર્ણ છે તથા કથાવસ્તુએને ઉપાડ સરસ રીતે થાય છે.
Page #46
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષનું સાહિત્ય નવલિકા
ગરલક્ષ્મી' (રમણલાલ સોની) કવિવર ટાગોરની કેટલીક રસરિતા અને ભાવપૂર્ણ પદ્યકથાઓનો ગદ્યાનુવાદ છે.
હાસ્ય-કથાઓ કલમ-ચાબૂક', હું રાજા હેઉં તો’ અને ‘અક્કલના ઈજારદાર' (બેકાર) એ ત્રણે સંગ્રહ હાસ્ય ઉપજાવે તેવી કથાઓ, કટાક્ષચિત્રોને પ્રસંગવર્ણનેને છે. લેખકની સર્વ પ્રકારની કૃતિઓ ધૂળ હાસ્ય ઉપજાવે છે. પહેલા સંગ્રહમાં શબ્દચાતુર્યથી નિષ્પન્ન થતા હાસ્યના પ્રસંગો અને કટાક્ષચિત્રો માટે ભાગે છે. બીજામાં વિચિત્ર પાત્રો, વિચિત્ર પ્રસંગો અને જુદી જુદી બોલીઓને ઉપયોગ કરીને નિર્દોષ ટીખળ ઉપજાવવામાં આવ્યાં છે. અતિશયોક્તિ અને કૃત્રિમતા હાસ્યને માટે સ્વાભાવિક લેખાય તેટલા પ્રમાણમાં છે. ત્રીજામાં વિચિત્ર વ્યવહાર અને પ્રસંગોમાંથી વણનો દ્વારા અને કથાઓ દ્વારા હાસ્ય ઉત્પન્ન કરવામાં આવ્યું છે. ત્રણે સંગ્રહો ઉપરથી જોઈ શકાય છે કે હાસ્ય ઉપજાવનારા પ્રસંગે શોધવાની લેખકને દૃષ્ટિ છે, પરંતુ બધામાં જે એક સામાન્ય તવ જોવામાં આવે છે તે વાણીપ્રયોગો-બેલીની વિકૃતિઓ-દ્વારા હાસ્ય ઉપજાવવાનું છે. એવા પ્રસંગે શ્રોતાઓની વચ્ચે જેટલા રમૂજી બને તેટલા વાચન દ્વારા ન બની શકે. મોટે ભાગે પ્રસંગકથાઓ અને કટાક્ષચિત્રોના આ સંગ્રહો હોઈને તેમને કથાઓના વિભાગમાં ઉલેખ્યા છે, નહિતો તેમાં બીજી પ્રકીર્ણતા યે સારી પેઠે છે.
મસ્ત ફકીરનાં હાસ્ય છાંટણ (‘મસ્ત ફકીર')માં ૧૯ લે છે, તેમાં અર્ધ ઉપરાંત કથાઓ, શબ્દચિત્રો અને પ્રાસંગિક હાસ્યુત્પાદક કથાનકો છે. લેખો કરતાં કથાઓ વિશેષ રમૂજ આપે તેવી છે. લેખકની દષ્ટિ મુંબઈમાં વસતા મધ્યમ વર્ગના ગુજરાતીઓના જીવનમાં ફરી વળીને રમૂજ શોધી આપે છે.
મારાં માસીબા” (વિનોદ' : ચંદુલાલ હરિલાલ ગાંધી)માં લેખકે રમૂજી કથાઓ ઉપરાંત નિબંધાત્મક લેખો અને પ્રસંગચિત્રો પણ આપેલાં છે, પરંતુ કથાઓ અને પ્રસંગચિત્રોમાં તેમની હાસ્યલેખનશૈલી વધુ સફળ થાય છે. લેખક પિતાને પણ રમૂજનો વિષય બનાવે છે. શૈલીમાં શિષ્ટતા અને સંયમ છે. તેમને વિનોદ મોટે ભાગે સપાટી પરનો હાથ છે-ઊડે કે માર્મિક નથી હોતો.
હાસ્યાંકુર' (હરિપ્રસાદ વ્યાસ)માંની હાસ્યકથાઓ ચાતુર્યયુક્ત વિનોદ અને શિષ્ટ હાસ્યરસ આપનારી છે. પાત્રોના સ્વભાવનાં સંઘર્ષણમાંથી વિનોદ ઉપજાવવાની કળા તેમણે ઠીકઠીક સંપાદન કરી છે.
આનંદબત્રીસી' (જદુરાય ખેધડિયા) એ ગલીપચી કરીને કે લેખક જાતે હસીને વાચકને હસાવવાને મથતા હોય તેવા પ્રકારનાં કથાનકોનો સંગ્રહ છે.
Page #47
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ.લ. - “હાસ્યનૈવેદ્ય' (‘અગ્નિકુમાર: બળવંત સંઘવી): માનવસ્વભાવની વિચિત્રતા અને નિર્બળતા, પ્રસંગ તથા પાત્રો વચ્ચે રહેલી અસંગતિ, વાણી અને વર્તન તથા વ્યવહાર અને સિદ્ધાન્તની વચ્ચેનો વિરોધ, એ સર્વને હાસ્યનાં સાધનો બનાવીને આ સંગ્રહમાંના લેખો, કથાનક અને પ્રસંગચિત્રો આલેખવામાં આવ્યાં છે. લેખકમાં દષ્ટિ છે પણ શૈલી કાચી છે.
“વાતનાં વડાં' (બળદેવ મોલિયા) નિત્યજીવનનાં હળવાં પાસાં શોધી કટાક્ષ અને ટકોર સાથે નિર્દો- રમૂજ ઉપજાવે છે. એની શેલી ગંભીર છે, પણ વેધક દષ્ટિ વિષમતાઓને પકડી લઈને હાસ્ય ઉત્પન્ન કરે છે.
પ્રભાતકિરણો' (રમણલાલ સોની)એ પ્રભાતકુમાર મુખોપાધ્યાયની પ્રધાનપણે હાસ્યરસની વાર્તાઓનો અનુવાદ છે. તેમાં દાવો કટાક્ષ અને અતિશક્તિ છે, પરંતુ અતિશયોક્તિ અપ્રતીતિકર નથી, એટલે તે શિષ્ટ વિનોદનું સાધન બને છે.
નવલકથા પાંચ વર્ષનાં પ્રકાશનમાં નવલકથાઓને ફાળો સૌથી મોટો છે. સર્વ પ્રકારની મળીને આશરે પોણા બસ નવલકથાઓ (નવી આવૃત્તિઓ બાદ કરતાં) પ્રસિદ્ધ થઈ છે, જેમાંનો ત્રીજો ભાગ ઈતર ભાષાઓમાંથી અનુવાદિત નવલકથાઓનો છે. તેની પહેલાંનાં પાંચ વર્ષ કરતાં આ વિભાગ વધારે સમૃદ્ધ થયો છે અને પહેલી હરોળમાં આવીને ઊભી રહે એવી નવલકથાઓનું પ્રમાણ પણ પહેલાં કરતાં મોટું છે. ઐતિહાસિક, સાંસારિક, સામાજિક, રા ટ્રોય, મનોરંજક અને હાસ્યરસિક એટલા પ્રકારોમાં વર્ગણી કરીને જોઈએ તો વિવિધતા જણાઈ આવે છે, પરંતુ પ્રત્યેક પ્રકારમાં જે વિવિધતા શોધવા માગીએ તો તે મર્યાદિત બની જાય છે. અનુવાદિત નવલકથાઓમાં પણ જે કાંઈ વૈવિધ્ય છે તે અંગ્રેજીને આધારે લખાયેલી કથાઓને લીધે છે, બાકી તો શરદબાબુ અને બંકિમબાબુની નવલકથાઓના અનુવાદો ઘણા વધુ છે અને તેમાં નારીજીવનનાં જુદાં જુદાં પાસાંઓ જ જોવા મળે છે. અધ્યાત્મ, વિજ્ઞાન, ભૂગોળ, પ્રવાસ કે સાહસ વિષયની કોઈ સારી નવલકથા લખાઈ નથી. રાષ્ટ્રીય આંદલને વ્યક્તિ–સમષ્ટિ પર જે અસર કરી છે તેના ફળ રૂપે થોડી નવલકથાઓ લખાઈ છે પણ એ આંદોલનની આડકતરી અસર તો ઐતિહાસિક, સામાજિક તથા સાંસારિક નવલકથાઓમાં પણ સારી પેઠે જોવા મળે છે. એકંદરે જોઈએ તો નવલકથાવિભાગ સંખ્યા તથા ગુણવત્તામાં ચો જતો જોવામાં આવે છે.
Page #48
--------------------------------------------------------------------------
________________
૩૭
પાંચ વર્ષનું સાહિત્ય-નવલકથા ઐતિહાસિક
ઐતિહાસિક નવલકથાઓમાંની અર્ધી કેવળ ગુજરાત અને કાઠિયાવાડના અતિહાસિક બનાવો તથા ઇતિહાસપ્રસિદ્ધ વ્યક્તિઓને કથા દ્વારા રજૂ કરવા માટે લખાઈ છે. બાકીની નવલકથાઓ ભારતનો પુરાતન તથા નજીકનો ભૂતકાળ, માળવા–મેવાડનો પ્રાચીન તથા મધ્યકાળ, ઝાંઝીબારનો નજીકના ભૂતકાળ અને રોમનો પ્રાચીન કાળઃ તે તે દેશ તથા તે તે કાળને સ્પર્શીને લખાઈ છે. પૂર્વેના કોઈ પણ પાંચ વર્ષના ગાળામાં ઐતિહાસિક નવલકથાઓ આટલી સંખ્યામાં અને આટલી વિવિધતાયુક્ત પ્રસિદ્ધ થઈ નથી.
‘વિરાટ જાગે છે ત્યારે” (ગુણવંતરાય આચાર્ય)માં વનરાજની પાટણની સ્થાપનાનો ઇતિહાસ વણી લેવામાં આવ્યો છે. ગુજરાતના રાજકીય ઈતિહાસમાં વનરાજની રાજ્યસ્થાપનાની સફળતાનું રહસ્ય કાંઈ અનેરું જ તારવી આપવામાં આવ્યું છે. વનરાજની સાથે સંપર્ક રાખનારાં ઐતિહાસિક પાત્રે તેમાં આવે છે, પરંતુ તેમના સંબંધમાં પ્રચલિત ઐતિહાસિક માન્યતાએને લેખકે બદલાવી છે અને ઐતિહાસિક માંડણી પર અર્વાચીન ભાવને ચોટી છે. કથારસનો નિભાવ ઠીક થાય છે અને તેજસ્વી શૈલી સરસ છાપ પાડે છે.
“જય સોમનાથ' (કનૈયાલાલ મુનશી)માં લેખકે મહમૂદ ગઝનવીએ ભીમદેવના કાળમાં સોરઠના સોમનાથ મહાદેવના મંદિર પર કરેલી ચઢાઈનો ઐતિહાસિક પ્રસંગ વણી લીધો છે અને તે દ્વારા ગુજરાતના વીરોનું વીરત્વ, મુત્સદ્દીઓનું ભૂહપટુત્વ, શૈની ધર્મશ્રદ્ધાળુતા અને ધર્માર્થે બલિદાન-તત્પરતા ઉત્કૃષ્ટ રીતે દાખવ્યાં છે. પાત્રોનાં તેજ અને મુખ્યત્વે કરીને નાયિકા ચોલાદેવીનું ભાવનાશીલ જીવન આંજી નાખે તેવાં છે. કાર્યના વેગ અને વાતાવરણ જમાવવાની કુશળતાથી લેખકે આ કથા દ્વારા ઉત્તમ ઇતિહાસ–રસ આપ્યો છે એમાં શંકા નથી.
“ચૌલાદેવી' (ધૂમકેતુ) એ પણ ભીમદેવના ઇતિહાસકાળની અને “જય સોમનાથની જ નાયિકાને મોખરે રાખતી નવલકથા છે. એનાં પાત્રો પણ તેજસ્વી છે, પરન્તુ એ તેજ પાથરનારી કલ્પનાઓમાં વાસ્તવિકતાની ખામી છે. કાર્યવેગ લાવવામાં આવ્યો છે પણ તે કૃત્રિમ લાગે છે. એમાંની ચૌલા રાષ્ટ્રોદ્ધારની ભાવનામૂર્તિ કરતાં એ મૂર્તિના બનાવટી બીબા જેવી વધુ લાગે છે. ઐતિહાસિક પાત્રો અને પ્રસંગની એ નવલકથા છે અને એમાંના કેટલાક પ્રસંગે સરસ રીતે દીપી પણ નીકળે છે, પરંતુ એ પ્રસંગોનાં જોડાણ વાસ્તવિક
Page #49
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકા૨ ૫.૯ નથી લાગતાં; છતાં તેમાં તેજસ્વી નારીત્વનું કાલ્પનિક દર્શને ઉત્કૃષ્ટ રીતે કરાવવામાં આવ્યું છે. .. — - -
- “સતી જસમા’ (ભીમભાઈ વક્તાણકર) સિદ્ધરાજના સમયમાં થઈ ગયેલી મનાતી જસમાના રાસડા અને ગરબાને આધારે લખાયેલી એક આખ્યાયિકા છે.પાતિવત્યની પૂનિતતા દર્શાવવાનો તેનો હેતુ છે. શૈલી કેવળ સામાન્ય કોટિની છે.
“સાન્ત મહેતા' (ધીરજલાલ ધ. શાહ) : સિદ્ધરાજના સમયમાં જે વીર મુત્સદીઓ થઈ ગયા છે તેમાં એકની આ ચરિત્રથા ત્રણ ભાગમાં પૂરી થઈ છે. તે ચરિત્રકથા છે કારણ કે કથાનાયકના જીવનના બધા પ્રસંગે અનુક્રમે કથામાં વણી લેવામાં આવ્યા છે. સાતૂ મહેતાના વીર મુત્સદ્દી તરીકેના અનેક ગુણો તેથી પ્રકાશમાં આવે છે. પ્રસંગોની ગોઠવણી કલાયુક્ત નથી તેથી કાર્યને વેગ દાખવવામાં આવ્યા છતાં ઘણું નિરર્થક લંબાણ અને અનાવશ્યક સંવાદો વચ્ચેવચ્ચે વિરસતા આણે છે. પ્રત્યેક ભાગનો નખોનોખો ધ્વનિ હોય અને એ ધ્વનિને વિશદ કરવા પૂરતા પ્રસંગોની ગૂંથણું હોય તો ચરિત્રકથાના ભાગે પણ એકએક રસપૂર્ણ ઐતિહાસિક નવલકથા બની શકે.
રાજહત્યા' (ચુનીલાલ વ. શાહ)માં ગુર્જરેશ્વર અજયપાળની તેના સેવકે કરેલી હત્યાના કાર્યકારણભાવને વિશદ કરનારા પ્રસંગે તથા તદનુરૂપ પાત્રોની ગૂંથણી કરવામાં આવી છે. કથાનો પ્રવાહ ધીર-ગંભીર રીતે વહે છે. અજયપાળની ક્રરતાને અતિરેક એક જૈન મુનિના વીરમૃત્યુ દ્વારા અને રાજહત્યા કરનારા સેવકની ભાવનાનો ચિતાર તેના પુત્રી પ્રેમ દ્વારા દર્શાવ્યો છે.
“ગુજરાતને જય” (ઝવેરચંદ મેઘાણી) એ વાઘેલા વંશના રાજત્વના પ્રારંભકાળની નવલકથા છે. વીરધવલ અને લવણપ્રસાદ તથા જૈન મંત્રીઓ વસ્તુપાળ-તેજપાળના ઐતિહાસિક, રાજકારણીય અને સાંસારિક જીવનપ્રસંગોને ગૂંથી લઈને તે લખાઈ છે. તેરમી સદીના ગુજરાતનું વાતાવરણ એમાં સરસ રીતે જામે છે.
સોલંકીને સૂર્યાસ્ત અથવા વાઘેલાનો ચંદ્રોદય’ (જેઠાલાલ નારાયણ ત્રિવેદી) એ સોલંકી વંશના છેલ્લા રાજા ભોળા ભીમદેવના રાજત્વના ઉત્તરાધની અને વાઘેલા વંશના વીસલદેવ તથા વીરધવલના ઉદયની કથા છે. પાત્રાજનામાં શ્રી. મુનશીનું અનુસરણ જણાઈ આવે છે. ઐતિહાસિક પ્રસંગેની સાથે થોડી લોકકથાઓને પણ વણી લેવામાં આવી છે. ગુજરાતી” પત્રનું ૧૯૪૧ની સાલનું એ ભેટનું પુસ્તક છે.
Page #50
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષનું સાહિત્ય - નવલકથા
૩૯
‘ગુજરાતના વેરની વસુલાત' (નર્મદાશંકર વ. ત્રિવેદી) એ ‘ગુજરાતી’ પત્રનું ૧૯૩૭નું ભેટપુસ્તક ગુજરાતના છેલ્લા રાજા કરણ વાઘેલાને લાગેલું કલંક ભૂંસવાને લખાયેલી ઐતિહાસિક નવલકથાનું છે. કરણને લંપટ આલેખવામાં ભાટ-બારેાટા અને ‘કહાનડદે પ્રબંધે અન્યાય કર્યાં છે એવી માન્યતાપૂર્વક આ કથામાં કરણને ચારિત્ર્યશીલ આલેખીને ખીલજી વંશના બાદશાહોનાં એક પછી એક થયેલાં ખૂનામાં ખુદ કરણે ભાગ ભજવીને વેરની વસૂલાત કરી હાવાનું કલ્પનારંગી પરન્તુ રસભર્યું ચિત્ર નિપજાવવામાં આવ્યું છે. કથા માટે ઐતિહાસિક આધારનું જે તરણું લેખકને મળ્યું છે તે એટલું જ છે કે કરણના સંબંધમાં પ્રાપ્ત થયેલાં તામ્રપત્રા કે શિલાલેખા પરથી કરણ સ્ત્રી-લંપટ નથી જણાતા, તે તેના ચારિત્ર્ય પરના કલંકને સ્થાન જ કેવી રીતે હેાઇ શકે?
‘અહિલવાડના યુવરાજ' (નૌતમકાન્ત સાહિત્યવિલાસી) એ ચાવડા વંશના ઇતિહાસમાંથી યાગરાજના જીવનને અવલંખીને માટે ભાગે કલ્પનાસિષ્ટથી ગૂંથેલી નવલકથા છે. એ રીતે એ ઐતિહાસિકને બદલે ઇતિહાસાભાસી નવલકથા વધુ પ્રમાણમાં બને છે. પાત્રાલેખન કે પ્રસંગાવધાન પણ ચેટદાર નથી; જોકે ખટપટ અને કાવતરાંની વાતા ડીકડીક ગાડવી દીધી છે.
‘સરપતિ' અને ‘સામનાથની સખાતે' (ગેાકુળદાસ રાયચુરા) એ બેઉ નવલકથાએ જૂનાગઢના ચુડાસમા રા'નવઘણના જીવનપ્રસંગાને વણી લે છે. ગુજરાતને સેાલંકી વંશના ઇતિહાસ જેવા તેજસ્વી છે તેવા જ તેજસ્વી કાર્ડિયાવાડના ચુડાસમા વંશના ઇતિહાસ છે. શ્રી. રાયચુરાએ આ વંશના ઇતિહાસની સાત નવલકથાઓ લખી છે તેમાંની આ મે છે. એકલા રા'નુંવઘણના ચરિત્રને જ ગૂથી લેતી તેમની બીજી એ નવલકથાએ ‘નગાધિરાજ’ અને ‘કુલદીપક’ છે. રા'નવઘણના વખતમાં જ મહમૂદ ગઝનવી સામનાથ ઉપર ચઢાઇ લાવ્યા હતા અને રા'નવઘણ ગુર્જરેશ્વર ભીમદેવની મદદે સેના લઈને ગયા હતા એ પ્રસંગ અને તેને અનુકૂળ વીરત્વપૂર્ણ વાતાવરણ ‘સેામનાથની સખાતે'માં આલેખવામાં આવ્યું છે. રા'નવઘણના ચરિત્રની ચારે કથાએ એકક્ષ્મીજી સાથે સંકળાયેલી છે, એટલે સ્વતંત્ર નવલકથા તરીકે તે વાચનીય બની શકતી નથી. વાર્તાએ વિગતેથી રસપૂર્ણ અને છે, પણ પાત્રાનાં આલેખન ઉઠાવદાર નથી થતાં.
‘રા’ ગંગાજળિયા’ (ઝવેરચંદ મેઘાણી) એ જૂનાગઢના છેલ્લા ચુડાસમા વંશના રાજા રા'માંડલિક. તેના અસ્તકાળ અને ગુજરાતના સુલ્તાન મહમ્મદ બેગડાના ઉદયકાળનું ચિત્ર આ કથામાં સબળરીતે આલેખવામાં આવ્યું છે.
Page #51
--------------------------------------------------------------------------
________________
૪૦
ગ્રંથ અને ગ્રંથકાર પુ૯ વહેમો અને ચમત્કારોમાં માનતા તત્કાલીન સમાજનું માનસ તેમાં સરસ રીતે દાખવ્યું છે. માંડલિક મિત્રના ઘર પર કૂડી નજર નાખીને વિનિપાત પામે છે, નરસિંહ મહેતાને હાર લાવી આપવાનું ફરમાવી પજવે છે, એવા લોકકથાના પ્રસંગે તેમાં વણી લેવામાં આવ્યા છે.
“સમરાંગણ (ઝવેરચંદ મેઘાણી): ગુજરાતની મુસ્લિમ સુલ્તાનીના અસ્તકાળની એ કથા છે અને જાણીતા ભૂચરમોરીના યુદ્ધની આસપાસ તાણવાણા ગૂંથીને તેને કથાપટ નિર્માણ કરવામાં આવ્યો છે. સોરઠના રાજપૂત રાજાઓના આશ્રિત સુલ્તાન મુજફરને રક્ષણ ખાતર એ રાજાઓએ અકબરશાહની સેના સામે યુદ્ધ આદર્યું હતું, તેમાં કેટલાકએ પાછળથી દગો દીધો હતો અને પરિણામે હારી જવાથી મુજફરને આપઘાત કરવો પડ્યો હતો એ રોમાંચક ઘટનાને આ કથા સરસ રીતે સજીવ કરી શકી છે.
જગનના મંદિરમાં' (ગુણવંતરાય આચાર્ય ) એ નવલકથા એબામંડળના વાઘેરેના સ્વાધીનતાના સંગ્રામને અભિનવ રંગે રંગી બતાવે છે. આ જ ઇતિહાસની એક-બે નવલકથાઓ પૂર્વે લખાયેલી છે, પણ આ કથા તેથી અનેક રીતે જુદી પડે છે. કથાના ઈષ્ટ ધ્વનિને પિષવાને માટે ઈતિહાસનાં આકરાં બંધનને લેખક સ્વીકારતા નથી, પરંતુ કથાકાળના વાતાવરણને સુરેખ રીતે સર્જવાની અને પાત્રોને જીવંત બનાવી મૂકવાની શૈલી તેમને વરી છે તે વાર્તારસનું સારી પેઠે પોષણ કરે છે. લેખક ઇતિહાસને વર્તમાનકાળની અપેક્ષાઓ જોઈને તે દ્વારા ધ્યેયનિષ્ઠ કથાની રચના કરે છે એટલે કથારસ મળે છે, પરંતુ ઐતિહાસિક નવલકથાને લાક્ષણિક ઇતિહાસરસ નથી મળતા.
ખાપરા-કોડિયાનાં પરાક્રમો' (કેશવલાલ સામલાકર) સાલપરને ખાપરો' અને કોડીનારને કોળેિ' એ લેકકથામાં જળવાયેલી ઐતિહાસિક વ્યક્તિઓ છે. એ ઠગ-લુટારાનાં શીર્ય તથા પરાક્રમથી ભરપૂર આ કથા છે. તળપદી સોરઠી ભાષા વાતાવરણને જમાવવામાં ઠીક મદદગાર બને છે અને લખાવટ જૂની લઢણુની હોવા છતાં કથારસ જાળવી રાખે છે.
જોતીઓ સરદાર' (વસંત શુકલ) સૂરત જિલ્લામાં પાંત્રીસેક વર્ષ પર થઈ ગયેલા એક ભીલ બહારવટિયાની આ રોમાંચક ઐતિહાસિક નવલકથા છે. જેતિ ક્રર હતો તે જ દયાળુ હતો. તેનાં અનેક પરાક્રમો આ કથામાં વણી લેવામાં આવ્યાં છે. છેવટે તે દગાથી પકડાઈને ફાંસીએ ચડ્યો હતો.
રક્તપિપાસુ રાજકુમારી' (જેઠાલાલ હ. મહેતા)ઃ પાલીતાણાના રાજા
Page #52
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષનું સાહિત્ય- નવલકથા
૪૧ ઊનડની પ્રિયતમા પાટલદેવી અને બીજી જશવંતકુમારી, એ બે વિરુદ્ધ સ્વભાવનાં પાત્રોના ઘર્ષણમાં આખી નવલકથા પૂરી થાય છે. કોઈ લોકકથા જ આધારભૂત હોય તેમ જણાય છે. શૈલી અતિ સામાન્ય છે.
“સમ્રા વિક્રમ અથવા અવંતીપતિ’ (જેઠાલાલ ત્રિવેદી): સુપ્રસિદ્ધ રાજા વિક્રમની કથા પ્રબંધ-વાર્તિકાની મેળવણી દ્વારા નિરૂપવાનો પ્રયત્ન આ નવલકથામાં કરવામાં આવ્યો છે. પ્રાચીન માળવાના વાતાવરણનું સર્જન કરવાને તાંત્રિકોની મેલી વિદ્યાના પ્રયોગો, સુવર્ણસિદ્ધિ, જયોતિપનો ચમત્કાર, વિવને પ્રયોગ ઇત્યાદિને ઉપયોગમાં લેવામાં આવ્યાં છે. ચમકારેનો ઉકેલ કઈ વાર વૈજ્ઞાનિક દૃષ્ટિએ કરવામાં આવ્યો છે અને કઈ વાર અણઉકેલ્યો પણ રહે છે. કથાનો પટ પહોળો બન્યો છે પણ સચોટ નથી બન્યો. પાત્રો પ્રતિભાશાળી હોવા છતાં આલેખન ઝાંખું રહ્યું છે.
“અવન્તી નાથ” અને “રૂપમતી’ (ચુનીલાલ વ. શાહ) એ બેઉ નવલકથાઓ જુદા જુદા સમયના માલવપ્રદેશની છે. “અવન્તીનાથ'માં સુપ્રસિદ્ધ રાજા ભેજના જીવનનો કાળ આલેખાય છે. “રાજા ભેજ અને ગાંગે તઈલ' એ કહેવતની ઐતિહાસિક સિદ્ધતા, ચેદીના ગાંગેય અને કર્ણાટકના તઈલ રાજાના પુત્રો સાથેના યુદ્ધમાં ભેજની પહેલાંની છત અને પછીની હાર છતાં સાત્વિક વિજય દર્શાવીને કરવામાં આવી છે. એકંદરે ભોજની વીરતા, વિદ્વત્તા, ઉદારતા તથા સંસ્કારનો, તેના જીવનના ઘડતરના પ્રયોગો દ્વારા સરસ રીતે પરિચય કરાવવામાં આવ્યો છે. કથાગ ધીરે છે પણ રસનિર્વાહ છેવટ સુધી થાય છે. “રૂપમતી’ એ ઐતિહાસિક પ્રેમકથા છે. માળવાના સુલતાન બાઝ બહાદુર અને રૂપમતીના પ્રેમાં કુરથી માંડીને બાઝના પ્રેમ પાછળ રૂપમતીના આત્મવિસર્જન સુધીની કથા અકબરના માળવાના રાજકારણ તથા બાઝ સાથેના યુદ્ધની કથા સાથે ગૂંથીને આપવામાં આવી છે.
વીર દયાળદાસ' (નાગકુમાર મકાતી): રાજસિંહના મંત્રી તરીકે ઔરંગઝેબ સામે અને મોગલ સલ્તનત સામે ઝૂઝનાર ટેકીલા જૈન યોદ્ધા દયાળદાસની આ નવલકથામાં શાહીવાદના પ્રતીક સામે સ્વતંત્રતાના પ્રતીકની અથડામણનું રસભરિત રીતે દર્શન કરાવવામાં આવ્યું છે. સંવાદ, વર્ણને અને વાતાવરણની જમાવટમાં લેખકે સારી હથોટી બતાવી છે. લેખકની શૈલી હકીકતની શુષ્કતાને નિવારીને રસનિભાવ કરે છે.
ડગમગતી શહેનશાહત યાને શેતરંજના દાવ (અમૃતલાલ રતનજી ત્રિવેદી) : મેગલ સમ્રાટ જહાંગીરના જીવનનાં છેલ્લાં વર્ષોમાં જ્યારે મેગલ સામ્રાજ્ય નબળું પડતું જતું હતું તે સમયના બનાવોને એમાં ગૂંથેલા છે. જહાં
Page #53
--------------------------------------------------------------------------
________________
४२
ગ્રંથ અને ગ્રંથકાર પુ.૯
ગીરના જીવતાં જ તેના પુત્રાના શરૂ થયેલા રાજકીય કાવાદાવા અને કટ• જાળના તે ખ્યાલ આપે છે.
‘ગુરુરવામી' (દામેાદર સાંગાણી) એ પાણીપતના યુદ્ધ પછીની પેશવાઇની ઐતિહાસિક ભૂમિકા પર લખાયેલી નવલકથા છે, એટલે વાતાવરણમાં ઐતિહાસિક તત્ત્વ ગૂંથાયું છે; પરંતુ કથાના પટ પ્રેત્રિકાણ અને રાજ્યખટપટની વચ્ચે પથરાઇ રહે છે, તાત્ત્વિક કાળેા આપતા નથી; માત્ર ધર્મના જય અને પાપના ક્ષય' એ ધ્યેયને પ્રકટ કરે છે. કલાવિધાનમાં કચાશ છે.
ગલ રસનિષ્પત્તિમાં ઋતિહાસ કાંઈ
‘બંધન અને મુક્તિ' (દર્શક)ના વિષય ૧૮૫૭ના વિપ્લવયુદ્ધનું આલેખન છે, પરન્તુ ખરું યુદ્ધ તા કથાનાયકના હૃદયમાં મચેલું છે. પ્રેમ અને શિસ્ત, શિસ્ત અને માનવતાનાં પરસ્પર વિરુદ્ધ ખેંચાણા પાત્રા માટે ચાલ્યા કરે છે. યુદ્ધમાં ગૌરવાન્વિત માનવતા હારે છે, પરંતુ કથાની રસનિષ્પત્તિ જીતી જાય છે.
‘રંગ’ (રમણુલાલ વ. દેસાઇ)માં એકાદમ્બે ઐતિહાસિક પાત્રા છે, છતાં કંપની સરકારના રાજત્વનું વાતાવરણ કથાની ઐતિહાસિક પીકિા અને છે. ઢગલાકાની સંસ્થાના ઉલ્કાપાતાના ઇતિહાસ, પ્રેમ-શૌર્ય, ધૈર્ય, ઔદાર્યને સ્ફુટ કરતી કથા દ્વારા રજૂ કરવાને તેમાં સરસ પ્રયત્ન થયા છે.
‘ભગવાનજો’ અને ‘દરિયાલાલ' (ગુણવંતરાય આચાર્ય) એ એ નલકથાએ પૂર્વ આફ્રિકામાં વસેલા ગુજરાતીએનાં પરાક્રમાની કથા છે. તેમાંની પહેલી, હિંદી સંસ્કૃતિના ભગવા નેો ફરકાવતી ગુજરાતી કેાડીની વસાહત પર આવેલા એક તાકાની મામલાની કથા છે. બીજી, ઝાંઝીબારમાં ગારી વસાહતા ગુલામેાના વેપાર કરતી હતી ત્યારે તેમાં સાથ આપતી એક ગુજરાતી પેઢીના નેકરે એ અમાનુષી વેપારથી ત્રાસીને મૂળ વતનીઓને સાથ દઈ ગુલામા થતા બચાવ્યા તથા તેમને લવીંગની ખેતીમાં વળગાડવા તેના પરાક્રમની કથા છે. બેઉ કથાએ ઝડપી વસ્તુવિકાસ વાળી, સાહસપ્રચુર, ભયંકર ઘટનાથી રામાંચક અને પ્રકૃતિસૌંદર્યની વચ્ચે મૂકેલાં ચેતનવંતાં પાત્રાથી સજીવ બની છે. પૂર્વ આફ્રિકાના પ્રદેશેાનાં વર્ણના કેટલાં વાસ્તવિક છે તે કહી શકાય તેમ નથી, પરન્તુ કથામાં ખૂંચે તેવી અવાસ્તવિકતા જણાતી નથી. ‘જળસમાધિ’ એ જ લેખકની ત્રીજી નવલકથા પણ હિંદના દરિયાઈ વાતાવરણને સ્પર્શીને લખાઈ છે. હિંદના કિનારાને પરદેશી ચાંચિયાઓથી રક્ષવામાં હિંદી ખલાસીઓએ બતાવેલી બહાદુરીને તે મેાખરે મૂકે છે. ઇતિહાસ તથા લાકકથા બેઉના આધાર લેખકે લીધા છે અને રસની જમાવટ ડીક કરી છે.
Page #54
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષનું સાહિત્ય - નવલકથા
૪૩
‘ક્ષિતિજ’ (રમણલાલ વ. દેસાઇ) ના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ એ બેઉ ખંડામાં ગુપ્ત સામ્રાજ્યની પૂર્વેની નવલકથા છે. હિંદમાં નાગેા અને ભારશવેાએ સ્થાપેલાં સામ્રાજ્યેાના સમય તે મૂર્તિમંત કરે છે. સામ્રાજ્યેાની ધડતરક્રિયાએનું અને તે થતાં પૂર્વે જાગતા મનભાવા તથા અભિલાષાનું દર્શન કરાવવાના મુખ્ય હેતુ કથા પાછળ છે. માનવભૂમિનું અટકસ્થાન તે ક્ષિતિજ, ક્ષિતિજની પેલે પાર શું હશે તે જાણવાની જિજ્ઞાસા પ્રકટતાં માનવી આગળ વધે છે અને તેની ક્ષિતિજ વિસ્તરે છે; આમ ક્ષિતિજભૂમિ આદર્શોનું ધામ કલ્પીને અને આમૅની ક્ષિતિજ એક પછી એક વિજય થતાં લંબાયે જ જાય છે તેનું દર્શન કરાવીને ‘ક્ષિતિજ’ નવલકથા રાજ્યસંસ્થા, સમાજસંસ્થા અને માનવજગતના તત્ત્વચિંતનમાં વાચકાને છૂટા મૂકે છે. કથા માત્ર ઇતિહાસના પુટ પામી છે, વસ્તુતઃ તે નિજસંસ્કૃતિનું ઘડતર કરી રહેલા આર્મીની કથા છે. કથા રસનિષ્પત્તિમાં સારા ટકાવ કરે છે.
‘કલિંગનું યુદ્ધ’ (સુશીલ) એ, ચક્રવર્તી મહારાજા ખારવેલના કલિંગ દેશ પર હલ્લા કરી અશાકે જે ભારે કતલ ચલાવી હતી તેનું દર્શન કરાવતાં વિક્રમ સંવત પૂર્વેના સેા વર્ષના સમયનું વાતાવરણ સર્જી આપે છે. અશોકને લેખકે વિકૃત સ્વરૂપમાં આલેખવાના યત્ન કરતાં તેની ધર્મપ્રચારદૃષ્ટિને સામ્રાજ્યવાદી જણાવી છે. હકીકતે નવલકથા ઇતિહાસને વફાદાર રહે છે, દિષ્ટમાં ભેદ છે.
‘તક્ષશીલાની રાજમાતા' (ઉછરંગરાય એઝા): સિકંદરે તક્ષશીલા વિદ્યાપીઠ પર કરેલી ચઢાઈ એ આ કથાનું વસ્તુ છે. વસ્તુ ઐતિહાસિક છે, પણ પાત્રાલેખન નબળું છે એટલે તે કાળનું વાતાવરણુ મૂર્તિમંત બનતું નથી. ‘ભારતી' (વાલજી દેસાઇ)એ મહાભારતની સંક્ષિપ્ત અને સારભૂત કથા છે.
‘સ્થૂલિભદ્ર’ (‘જયભિખ્ખુ’) એ જૈન પુરાણાંતર્ગત એક ધર્મકથાનું નવલસ્વરૂપ છે. કથામાંના જૈન પારિભાષિક તત્ત્વને અળગું કરીને કથાને સામાન્ય માનવતત્ત્વથી એતપ્રેાત બનાવવાની દૃષ્ટિ તેમાં તરી આવે છે. ‘મહર્ષિ મેતારજ’ એ એ જ લેખકની બીજી નવલકથા છે અને તે પણ જૈન પુરાણકથાનું નવીન શૈલી દ્વારા થયેલું નિરૂપણ છે. તેમાંનાં કેટલાંક પાત્રાનાં આલેખન પ્રથમ કથા કરતાં વધારે સુભગ થયાં છે. કવિતાની કક્ષાએ પહોંચતું રંગદર્શી આલેખન એ લેખકની શૈલીની વિશિષ્ટતા છે અને એ શૈલી જ્યાં સંયત રહે છે ત્યાં સરસ ઉડ્ડાવ આપે છે.
‘જીવનનું ઝેર' (હoવન સામૈયા)ઃ રામન સામ્રાજ્યમાંથી વસ્તુને શોધીને
Page #55
--------------------------------------------------------------------------
________________
૪૪
ગ્રંથ અને ગ્રંથકાર પુ.૯ તેના સારી પેઠે અભ્યાસ કરીને લેખકે આ કથા લખી છે. પરદેશી વાતાવરણ, પરદેશી સંસ્કારવાળાં પાત્રા અને અત્યંત દૂરના ભૂતકાળના સમય, એ બધાંને ન્યાય આપવા લેખકે સારી પેઠે મથન કર્યું હેાય એમ જણાઇ આવે છે. નીરાની માતા એગ્રીપીનાની મહત્ત્વાકાંક્ષા જીવનને બદલે જીવનના ઝેર રૂપ કેવી રીતે બને છે તેનું તેમાં દર્શન કરાવ્યું છે. ઐતિહાસિક નવલકથાનાં તત્ત્વાથી આ પુસ્તક ભરચક છે. તેની માંડણી અને ખીલવણીની કલામાં કેટલીક ઊણપ લાગે છે.
‘ગુલામ’ (ચંદ્રભાઈ કા. ભટ્ટ): પ્રાચીન રામમાં અસ્તિત્વ ધરાવતી ગુલામીની પ્રથા પર રચાયેલી આ કથા ‘પાર્ટેકસ' નામના અંગ્રેજી પુસ્તકમાંની માહિતીને આધારે લખાયેલો છે. સ્પાર્ટેસનું પૌરુષ સરસ આલેખાયું છે. કથનશૈલીમાંની અતિશયેાક્તિ કેટલીક વાર વાસ્તવિકતાને હણે છે, છતાં પરદેશના પ્રાચીન કાળના વાતાવરણને એક ગુજરાતી લેખક આલેખે છે એ જોતાં તેમાંની ઊણપને સંતવ્ય લેખી શકાય.
સાંસારિક
સાંસારિક નવલકથાઓમાંની ઘણીખરી . પ્રેમ અને લગ્નની આસપાસ પરિક્રમણ કરતાં પરિણીત જીવનના વિધવિધ પ્રશ્નો ઉપસ્થિત કરીને તેની છણાવટ કરે છે. વર્તમાન કેળવણીએ, જગતમાં ઊઠેલાં નવવિવચારનાં મેડાંએ, રાજકારણમાં, અર્થકારણમાં અને સમાજમાં પ્રસરતી જતી ક્રાન્તિકારી ભાવનાએ આર્ય સંસારમાં પણ જે ઝંઝા ઉત્પન્ન કરી છે તેનું પ્રતિબિંબ સાંસારિક નવલકથાઓમાં જોવા મળે છે. જૂના અને નવા વિચારાના ધર્ષણમાંથી પસાર થતી ઘણી સાંસારિક કથાઓ કાષ્ટ ને કાઇ નવીન ધ્વનિ રજૂ કરીને જનતાને વિચાર કરતી કરી મૂકવાનું કાર્ય કરે છે. જેવી રીતે નવા વળાક લેતા સંસાર આ નવલકથામાં પ્રતિબિંબિત થતા જોવામાં આવે છે તેવી જ રીતે નવલકથાનાં પાત્રાના કલ્પિત છતાં વારતવિક સંસાર, જીવનમાં પણ કેટલેક અંશે પ્રતિબિંબિત થ રહ્યા છે. એકંદરે લગ્નજીવનની જૂની ભાવનાઓનું સ્થાન ધીરેધીરે નવીન ભાવનાઓ લેતી જાય છે, પરન્તુ નવલકથાએમાં નવીન ભાવનાઓને જે વેગ જોવા મળે છે તે વેગ હંજી સાક્ષાત્ જીવનમાં આવ્યા નથી. કુમારિકાઓ, પરિણીતાઓ, ત્યક્તા અને વિધવાએ પ્રતિની સહાનુભૂતિ માટા ભાગની નવલકથાઓનાં ઉભરાય છે, છતાં એ સહાનુભૂતિને સાક્ષાત્કાર જીવનમાં બહુ જ આછે. ઊતરેલા દેખાય છે. નવીન ધ્વનિ રજૂ કરવામાં પણ બધી સાંસારિક કથાએ એકસરખી રીતે કામ કરતી નથી; કેટલીકમાં પ્રેમનાં ને સાંસારિક ક્રાન્તિનાં પેાકળ ટાહ્યલાંપણ
Page #56
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષનું સાહિત્ય-નવલકથા હોય છે, અને કોઈ કોઈ વાર તો લેખકોની ફાંટાબાજ કલ્પનાઓ પશ્ચિમની નવલકથાઓની દેખાદેખીથી વર્તમાન સંસારને વિમાર્ગે દોરતી હોય છે. જાતીય મનોવિજ્ઞાનની અધૂરી સમજ હેઠળ પશ્ચિમના કોયડાઓને સંસારમાં ઉતારવાના કેટલાક પ્રયોગો હિંદને જીવનને માટે અવાસ્તવિક લેખાય તેવા હોય છે, પરંતુ પરિણીત જીવનમાં ઊઠતાં ક્રાન્તિનાં મોજાંનું એ પણ એક સ્વરૂપ બની રહે છે એમ કહી શકાય. કેટલાક લેખકોના પ્રયોગદશાના નવલકથાલેખનના પ્રયાસોને બાદ કરીએ તો આ પ્રકારની નવલકથાઓને ફાલ મોળો લેખાય તેવો નથી અને કલાવિધાનમાં પણ ઉત્તરોત્તર વિકાસનું દર્શન કરાવે છે.
લગ્ન, પ્રેમ અને દાંપત્ય લગ્નઃ ધર્મ કે કરાર?” (સ્વ. ભોગીંદ્રરાવ દિવેટિયા): આ પ્રશ્નશીર્ષક નવલકથામાં લેખકે પ્રશ્નને જ છણવાની દૃષ્ટિએ પાત્ર યોજના અને ઘટનાપરંપરાને ગોઠવી છે એટલે તેનું કળાવિધાન નબળું છે; વિચારસરણી પણ અદ્યતન નથી. લેખકના જીવનસમયનાં યુવક-યુવતીઓનાં લગ્નવિષયક મંથનનું દર્શન કરાવીને તેમણે લગ્નને ધાર્મિક સંસ્કારનું ગૌરવ આપ્યું છે અને બીજા પણ કેટલાક સામાજિક કોયડા છણ્યા છે.
વેવિશાળ' (ઝવેરચંદ મેઘાણી)માં વાગ્દાન થયા પછી તે ફેક થતું નથી એવાં બંધનેવાળી ન્યાતનાં પાત્રોની આસપાસ કથાની ગૂંથણી કરવા. માં આવી છે. મુંબઈમાં જતા ગામડિયા વણિકો ત્યાંનું વાતાવરણથી ઘેરાયા પછી કેવું કૃત્રિમ, ભાવનાહીન અને મતલબી જીવન ગાળે છે, તથા ગામડામાં રહેલા એ જ ન્યાતના લોકો મુશ્કેલીમાં પણ પિતાની ટેકને ટકાવી રાખે છે તેનું સુરેખ દર્શન કરાવીને લેખક બેઉ પક્ષના સંસ્કારો વચ્ચેના
અંતરમાંથી કથાવસ્તુ નિપજાવે છે, અને ગામડામાં દાંપત્યજીવનના તેમ જ કુટુંબજીવનના જે અવશેષો રહેલા છે તે જ શાશ્વત છે, શહેરોમાં કૃત્રિમતા પેઠી છે, એ રસભરિત રીતે બતાવી આપે છે. બેઉ પ્રકારના જીવન વચ્ચેનું અંતર એ આજનો મહત્ત્વનો સાંસારિક-સામાજિક પ્રશ્ન છે, એમાં શંકા નથી.
પુત્રજન્મ” (ગુણવંતરાય આચાર્ય) માં વિશાળ ફેક નહિ કરવાની ટેકવાળાં માબાપ પ્રારંભમાં એક ભયંકર કજો નિપજાવે છે અને પછી ગુણવતી પત્ની અપંગ અને ગાંડા પતિને પિતાની પ્રેમભરી સારવારથી દેવ જેવો ડાહ્યો પુરુષ બનાવે છે એવી કથા આપીને આગળ જતાં એ પતિ-પત્ની વચ્ચે લેખક તૂટ પડાવીને એવો સિદ્ધાંત સ્થાપિત કરવા માગે છે કે પુરુષ પ્રતિ જે સ્ત્રીનો અસાધારણ સેવાભાવ ઉભરાય તે એ પુરુષની
Page #57
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર ૫.૯ માતા જ બને છે; કારણ કે પુરૂષને અનેક પ્રકારની કછપરંપરામાં જે છેવટ સુધી વળગી રહે તેની પાછળ સ્ત્રીને ભાતૃભાવ જ હેય-પત્નીભાવ કદાપિ ન હોય ! આ કપનાને આધારે એક વારના અપંગ પતિનો “પુત્ર જન્મ ઘટાવવામાં આવ્યો છે. આ કથાધ્વનિ વિલક્ષણ છે, પરંતુ લેખકની રજૂઆત મનોવેધક છે અને ઘટના પરંપરા છેવટ સુધી રસ જાળવી રાખે છે. ‘નિવેદિતા” નામક એમની બીજી સાંસારિક નવલકથા એક ત્યક્તા સ્ત્રીની રોમાંચક જીવનકથા રજૂ કરે છે. અનેક અથડામણે વચ્ચેથી પસાર થઈને નાયિકા આદર્શ ગૃહિણી બને છે એ મુખ્ય વાત લેખકને કહેવી છે, તે સાથે તેની જોડે સંબંધ ધરાવતાં બીજા પાત્રોની સૃષ્ટિ અને ઘટના પરંપરા કથારસની જમાવટ સરસ રીતે કરે છે. પાત્રો અને પ્રસંગોનાં આલેખન કરવાની લેખકની કુશળતા કથામાંની કેટલી અસંગતતા કે દીર્ધ ત્રિતાને ઢાંકી દે છે.
“રંજન” (પ્રમોદ)માં ભણેલાં યુવક-યુવતીના વાગ્દાનનો પ્રશ્ન ગોઠવવામાં આવ્યો છે, પરંતુ તેમાં બોધપ્રધાનતા વિશેષ છે એટલે કથારસ અને પાત્રાલેખન મોળાં પડે છે.
શોભના” (રમણલાલ વ. દેસાઈ) આજની કોલેજોની કેળવણી લીધેલાં યુવક-યુવતીઓના જીવનરસની પોકળતા અને કરુણતાને ખ્યાલ આપનારી નવલકથા છે. તેમાં પ્રેમનો ચતુષ્કોણ નિર્માણ કરીને લેખકે પરણેલાં યુવક-યુવતીના લગ્ન બહારના પ્રેમના તલસાટ ચિતાર આપ્યો છે, અને એને અંત જેકે અરોચક નથી આપ્યો છતાં તેમાં કરુણતા ખૂબ છવાઈ રહેલી છે. “રસવૃત્તિ તરફ દેડતું ગુજરાતનું યૌવન કેટલું નિરર્થક બની ગયું છે એ ધ્વનિ કથામાંથી ઊઠી રહે છે. એ જ લેખકની એક બીજી નવલકથા છાયાનટ'માં વર્તમાનકાળના કોલેજિયનોના અભિલાષોનું વાતાવરણ જમાવવામાં આવ્યું છે અને તેમાં ય એમની ચંચળ દોડ તથા તરંગમય મનોદશા ઉપરનો કટાક્ષાત્મક ધ્વનિ છે. પાત્રાલેખન અને કલાવિધાનમાં બીજી કરતાં પહેલી નવલકથા ચઢિયાતી છે.
કોલેજિયન’ (સ્વ. ભોગીંદરાવ દિવેટિયા) એ પચીસ વર્ષ પૂર્વેના કોલેજના વિદ્યાર્થીના જીવન અને વાતાવરણને મૂર્ત કરે છે અને સુખી દાંપત્ય માટે પતિ પત્ની કેળવણીમાં પણ યોગ્ય કક્ષાનાં હોવાં જોઈએ એ ધ્વનિ ઉપજાવીને સ્ત્રીકેળવણીની આવશ્યકતા દર્શાવે છે. સ્વ. ભોગીંદરા ૧૯૧૭ માં લખતાં અધૂરી મૂકેલી આ કથાને શ્રીમતી માલવિકા દિવેટિયાએ પૂરી કરીને પ્રસિદ્ધ કરી છે એથી કથા વર્તમાન વાતાવરણથી પાછળ રહીને કાંઈ વિશિષ્ટ સિદ્ધિ કરી આપતી નથી.
Page #58
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષનું સાહિત્ય - નવલકથા
‘વિકાસ’ અને ‘વિલેાચના' (ચુનીલાલ વ. શાહ) એ બેઉ નવલકથાઓ વર્તમાન યુગની કેળવણી અને નવીન વિચારાનાં મેામાં ઘસડાતાં જુવાન પાત્રાની કથાઓ છે. પ્રથમ કથામાં જીવનના ‘વિકાસ’ની જુદીજુદી દિશાએ જોનારાં જુદાંજુદાં પાત્રા પાતપેાતાની રીતે આગળ વધ્યે જાય છે અને દરેકને તે તે દિશાની મર્યાદાનું ભાન થાય છે. આ ભાન થતાં પૂર્વે કેટલાક વિકાસપંથીઓને કરુણ અંત આવે છે, કેટલાંક પાછાં પડે છે અને થાડાંને વિકાસના સાચા ખ્યાલ આવે છે. આ કારણે જુદાજુદા પ્રકારનાં દાંપત્યજીવનને ચિતાર તુલનાત્મક નીવડે છે અને મુખ્ય ધ્વનિને પોષતા પ્રસંગેામાં રસ પૂરે છે, બીજી નવલકથામાં કોલેજિયન યુવતી અને તેના મર્યાદિત સુધરેલા વિચારના પિતાના વિચાર–ર્ષણમાંથી કથા પ્રારંભાય છે અને સ્વાતંત્ર્યને ઝંખતી કુમારિકા સ્વાતંત્ર્યના કડવા સ્વાદ પામવાની સાથેસાથે દાંપત્યને સ્વાતંત્ર્યના નાશનું ઉપલક્ષણ માનવાની ભૂલમાંથી કેવી રીતે બચે છે તે દર્શાવનારા પ્રસંગેા ગૂથવામાં આવેલા છે. સ્ત્રીત્વની મૂલગામી ભાવનાને તે પુરસ્કારે છે. બેઉ કથાએ વર્તમાન યુગના કેળવાયેલા માનસની રજૂઆત વૈજ્ઞાનિક રીતે કરતી હાઈ કેટલાક પ્રશ્નોની ગૂંચવણુના ઉકેલમાં તે દિશાદર્શક અને તેમ છે.
४७
‘વળામણાં’ અને ‘મળેલા જીવ' (પન્નાલાલ પટેલ) એ બેઉ ગ્રામજીવનના તળપદા પ્રેમપ્રસંગેાની ઉદાત્ત ભાવનાયુક્ત કથા છે. નૈસર્ગિક વિશુદ્ધ પ્રેમનું આલેખન ‘વળામણાં'ની નાયિકા દ્વારા લેખકે અદ્ભુત કુશળતાથી કર્યું છે. ‘મળેલા જીવ' માં પણ જુદીજુદી ન્યાતનાં યુવકયુવતીની વચ્ચે જાગેલા પ્રેમની કથા છે; પણ ‘વળામણાં’થી તે અનેક રીતે જુદી પડે છે. મેઉ કથાઓમાં ગામડાના નૈસર્ગિક સૌંદર્યની વચ્ચે પાત્રાને રજૂ કરવાની સુંદર કલા લેખકે હસ્તગત કરી હોય એમ જણાયા વિના રહેતું નથી.
‘ખાંડાની ધાર’ (રામનારાયણ ના. પાઠક):જુવાન હૃદયેામાનાં આકર્ષણા, સરલ જીવન જીવવાની અણઆવડત, મેહવશ થવાની ઉત્સુકતા અને જુવાનીની મૂર્ખાઇએ વડે ખુવાર થતા જીવનનું નિરૂપણ કરતી આ નવલકથામાં પ્રણયત્રિકાળુ મુખ્ય ભાગ ભજવે છે. પાત્રા જેટલે અંશે મનસ્વી છે તેટલે અંશે કથામાં વાસ્તવિકતાનું તત્ત્વ ઊભું રહે છે.
‘વિલંગ કથા’ (દુર્ગેશ શુકલ) : કામાંધાના ઉપહાસ કરીને ઉદાત્ત પ્રેમનો ખ્યાલ આ નવલકથામાં પ્રણયત્રિકાણના નિર્માણ દ્વારા લેખકે આપ્યા છે. પ્રેમ અને મેાહ વચ્ચેના ભેદ તેથી વિશદ થવા પામ્યા છે. કલાવિધાન શિથિલ છતાં આશાસ્પદ છે.
Page #59
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અવંથકાર પુ “સ્વાર્પણ” અને “હત્રિપુટી' (ભદ્રકુમાર યાજ્ઞિક), “સુહાસિની (બાબુરાવ જેવી), “ક્ષિતીશ' (ઈદુકુમાર શહેરાવાળા) એ ચારે નવલકથાઓમાં લગ્ન અને પ્રેમનાં વસ્તુઓ સંયોજવામાં આવ્યાં છે અને લેખકોના તે પ્રાયોગિક દશાના પ્રયત્નો છે. શ્રી. રમણલાલ દેસાઈની કથાઓનાં અનુકરણે માત્ર કરવામાં આવ્યાં છે. “ક્ષિતીશ'ની તે ભાષા પણ કૃત્રિમ લાગે છે.
લયલા' (શવદા) એ મુસ્લિમ સંસારની સુવાચ્ય અને રસભરી નવલક્થા છે, અને કોઈ ખાસ-ખંસારિક પ્રશ્નને છેડયા વિના મનોરંજન પૂરું પાડે છે.
“જીવનની જવાળાઓ” (દ૫) એ આત્મકથા રૂપ નવલકથામાં લેખકે વર્તમાન સમાજમાંના મધ્યમ વર્ગના એક સંસારનું જ્વલંત રેખાચિત્ર સંયમ અને તટસ્થતાથી દોરી આપ્યું છે. અનેક પ્રકારનાં પાત્રોની સાંસારિક મૂંઝવણનો સંભાર તેમાં ભર્યો છે. વસ્તુનો પ્રકાર સામાન્ય છે, પરંતુ વસ્તુવિધાન અને પાત્રાલેખન કથામાં રસ પૂરે છે.
“જયશ્રી' (જયંત ન્યાલચંદ શાહ)માં ગુજરાતી સંસારને બંગાળી ઉમિલતાનાં કપડાં પહેરાવેલાં હોય તેમ લાગે છે. પ્રેમત્રિકોણમાંથી એક પાત્રના મૃત્યુ પછી બાકીનાં બેનું લગ્ન થાય છે, પણ પત્નીને વદન પર પવિત્રતાનું તેજ જોઈને વિચારવિવશ બનેલો પતિ યોગી બની જાય છે અને એ રીતે દિલનાં લગ્ન દેહલગ્નમાં પરિણમતાં નથી. લખાવટ સામાન્ય કોટિની છે.
“સુભગા” (સીતારામ શર્મા) ઉપલા વર્ગના શિક્ષિત યુવતીઓના દંપતી- ' જીવનની આ કરુણ કથા પાત્રોના મનોવ્યાપારોનું વિશ્લેષણ કરીને લખવામાં આવી છે. વસ્તુ આછું હોવા છતાં ચર્ચાત્મક પ્રસંગગૂંથણ તેમાં રસ પૂરે છે.
સુરેખા” (જેઠાલાલ ત્રિવેદી)માં સ્ત્રી-પુરુષના સંબંધમાં નૂતન યુગની ઉદારવૃત્તિ કેળવવાનો સૂચક ધ્વનિ સ્પરાવતા લેખક પ્રેમત્રિકોણની વચ્ચે અસ્પૃશ્યતા, રેલસંકટ નિવારણ, આશ્રમજીવન, રાજકીય પ્રવૃત્તિ, ગ્રામજીવન, સંતતિનિયમન ઈત્યાદિને લગતા પ્રસંગે ગોઠવી દે છે. શૈલીમાં શ્રી. રમણલાલ દેસાઇને પગલે પગલે ચાલવાનો યત્ન પરખાઈ આવે છે.
વર કે પર ?' (ચુનીલાલ વ. શાહ) એ કથાનો ધ્વનિ કવિશ્રી નાનાલાલના “આત્મા ઓળખે તે વર અને ન ઓળખે તે પર એ સુપ્રસિદ્ધ વાક્યમાં સમાયેલો છે. નાની વયમાં પરણેલો પતિ કેવા સંયોગોમાં “પર” બની જાય છે અને સ્ત્રીને ઠગવા આવેલો “પર પુરુષ કેવા સંગોમાં “વર બનવાને યોગ્ય બની જાય છે તે ઘટના પરંપરાને આ કથામાં રસભરી રીતે મૂર્ત સ્વરૂપ આપવવામાં આવ્યું છે.
Page #60
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષનું સાહિત્ય - નવલકથા
૪૯
‘નિરંજના' (મૂળજીભાઇ શાહ) માં સુશિક્ષિત કન્યા એક પત્ની પરણેલા પતિને પરણવા અને શાક્ય બનવા તૈયાર થાય છે તે પ્રશ્ન ચર્ચવામાં આવ્યેા છે. લેખનની કેાટિ સામાન્ય છે. ‘વસંતકુંજ' (ત્રિકમલાલ પરમાર) એ એક પર બીજી સ્ત્રી પરણવાના પ્રશ્ન ઉપર લખાયેલી સામાન્ય કોટિની નવલકથા છે.
‘બંધન’ (ઇંદુકુમાર શહેરાવાળા) પ્રેમ, અનિષ્ટ લગ્ન, છૂટા છેડા, પુનર્લગ્ન અને છેવટે પશ્ચાત્તાપ એવી વિચિત્ર તાવણીમાંથી પસાર થતાં નાયકનાયિકાની કથા છે. વાતાવરણ અને ઘટનાએ અવાસ્તવિક લાગ્યા કરે છે.
જીવનના પ્રશ્નો
પ્રેમ, લગ્ન અને દાંપત્યના વર્તુલની બહાર પણ સંસારને વિશાળ સાગર પડચો છે, પરન્તુ એ સાગર ખેડવા માટે જે કુશળ હાથ જોઈ એ તે થાડા છે એટલે તે પ્રકારની નવલકથાએ કાંઈક આછી લખાઇ છે. આ પ્રકાર અનુવાદિત નવલકથાએમાં કાંઇક વધુ સમૃદ્ધ દેખાય છે.
‘પરાજય’ અને ‘અજીતા' (ધૂમકેતુ) એ બેઉ નવલકથાએ માનવના સાંસારિક જીવનને તેના મૌલિક અર્થમાં વણે છે. તેનાં પાત્રા અમુક નવીન વિચારસરણી સાથે જ પ્રવેશ કરે છે અને પછી પોતાના અભિનવ વ્યક્તિત્વને ખીલવતાં વાચક ઉપર છાપ પાડતાં આગળ વધે છે. વસ્તુવિધાન અને વાતાવરણ કૌતુકમયતા જગવે છે અને પ્રતીતિજનકતાની ઊણપને કારણે અવાસ્તવિકતા તરતી લાગે છે, છતાં અદ્ભુત પુરુષત્વ અને તેજસ્વી નારીત્વની છાપ છાપવાના હેતુ સાધવામાં નવલકથાએ પાછી પડતી નથી. વાતાવરણ અદ્યતન સાંસારિક લાગે છે, પરન્તુ વસ્તુતઃ સંસારમાં એવાં તેજસ્વી કલ્પિત પાત્રા ધડીને મૂકવાં કે જેમાંથી ભાવિ જનતા ચારિત્ર્યંગન માટે પ્રેરણાનું પાન કરે એ તેમાંના કેન્દ્રવર્તી ઉદ્દેશ છે.
:
‘તુલસીકયારા’ (ઝવેરચંદ મેઘાણી) : જૂના યુગના પિતા અને નવા યુગમાં ઊછરેલા તથા કૉલેજમાં પ્રેાફેસર થયેલા પુત્ર એ બેઉની જીવન વિશેની વિચારસરણીમાં જે ભેદ રહેલા છે તે ભેદની સરાણે વર્તમાન જીવનના અનેક પ્રશ્નોને લેખકે ચઢાવ્યા છે અને બતાવ્યું છે કે આર્થિક વૈભવ, બુદ્ધિની ઉત્કટતા કે આધિભૌતિક સુખ એ જ જીવનને પોષતાં નથી, પરન્તુ ઉદાત્ત જીવનભાવનાઓ જ પ્રેરણાદાયક બનીને ષ્ટિ માર્ગે ચાલવામાં મદદગાર બને છે. સ્વાર્થી મિત્રમંડળા, સુંવાળા સહચારના સાધકા, ક્રાન્તિની પાકળ ધૂન ચલાવનારાઓ, સ્ત્રી-પુરુષના સમાન હક્કના દંભી પુરસ્કર્તાએ અને સ્વતંત્રતાને નામે સ્વચ્છંદને પાપનારાએને લેખકે કથામાં સરસ રીતે આલેખ્યા છે અને તે બધાની પાછળ સળગતા સંસારની ભયાનક હેાળીનું દર્શન કરાવ્યું છે.
Page #61
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ કૌટુંબિક સંસ્કૃતિની ઉજવૂલતા આજના વખાતા જતા કૌટુંબિક સંસારમાં પણ મંગલમયતા વર્તાવી શકે છે એવો કથાનો નિષ્કર્ષ છે.
પારકાં જયાં (ઉમાશંકર જોષી) : ગ્રામજીવન છોડીને શહેરી જીવન ગાળનારને ધૂળ વૈભવ મળવા છતાં જીવનની સાચી સમૃદ્ધિ જેવા કોમળ માનસિક સંસ્કારોને ગુમાવવા પડે છે એ ધ્વનિ પુરાવનારી આ કથાનો પટ ત્રણ પેઢી સુધી પથરાય છે. પાત્રોનું આલેખન સુરેખ છે પણ કથાપટ પાતળો રહે છે.
“જાગતા રેજે (સોપાન): કર્મતિ અને કર્મસંન્યાસી એવાં બે મુખ્ય પાત્રોનાં મનોમંથન અને આચરણની ગૂંથણ આ કથાના બેઉ ભાગોમાં કરવામાં આવી છે. સંયોગ, અભ્યાસ, ચિંતન વગેરેને લીધે સેવાકાર્યરત સ્ત્રીપુરુષો પણ અપદિશામાં વહેવા લાગે છે અને નિવૃત્તિમાં આત્મશદ્ધિ શોધનારાઓ પ્રવૃત્તિ તરફ આકર્ષાય છે એ કથાવસ્તુ છે. વસ્તુને પાયો મનોવિજ્ઞાનની ભૂમિકા પર ચણો છે, એટલે વિચારમાં વર્તુલોમાં વાર્તા વધુ વિહરે છે. પાત્રોનું આલેખન તેજવી છે અને કથાગ શાન્ત-ધીરો છે.
“શભા” (ઈન્દ્ર વસાવડા) માં વાસ્તવિક જીવનમાંથી ઉઠાવેલા વસ્તુની આસપાસ વિધવિધ પાત્રોની અને પ્રસંગોની ગૂંથણી કરવામાં આવી છે. જીવનના કોઈ અભિનવ પ્રશ્નોની છણાવટ તેમાં કેદ્રસ્થ બનતી નથી. પણ શોભા અને બીજાં પાત્રોના જીવનપ્રસંગોનું આલેખન, કથાનું વાતાવરણ અને પાત્રોનાં વિચારમંથન તથા તરંગાવલિ રસ પૂર્યા કરે છે. પાત્રસર્જન સંવાદ દ્વારા કરવાની કલા લેખકે સફળતાપૂર્વક વાપરી છે. એ જ લેખકની બીજી નવલકથા “ગંગાનાં નીરમાં, પ્રકૃતિના વિશાળ પટ ઉપર માનવની જીવનલીલા વિસ્તરી રહેલી જોવામાં આવે એ પ્રકારનું પાત્રો અને પ્રસંગોથી ખચિત વાતાવરણ જામે છે. સ્ત્રી પુરૂનાં આકર્ષણ અને વિધવજીવનને પ્રશ્નો તેમાં છણાય છે અને જાતીય ખલને માટે યુવક-યુવતીઓને તિરસ્કારી ગુમાવવાં ન જોઈએ, પરંતુ જીવનની ગંગાનાં નીર તેમને પણ પાવન કરે છે માટે તેમનો સારામાં સારો ઉપયોગ કરવો જોઈએ એ મુખ્ય ધ્વનિ તેમાંથી છુરી રહે છે.
“કલ્યાણને માર્ગે (રમણીકલાલ દલાલ) એ સ્ત્રીજીવન, ગ્રામજીવન અને શહેરી જીવનમાં નવજીવનની કુંક મારીને અજ્ઞાનનાં આવરણ ફેડવાનાં સ્વપ્ન આલેખી બતાવે છે. દેશસેવા હદયવિશુદ્ધિથી જ મંગળમય બની શકે એ વિચાર કેંદ્રસ્થાને છે. પાત્રોમાં વાસ્તવિકતા છે એટલી વાસ્તવિકતા વાતાવરણમાં નથી; ગુજરાતી પાની કથા હોવા છતાં વાતાવરણ ગુજરાતી લાગે છે.
Page #62
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષનું સાહિત્ય - નવલકથા
૫૧
‘દંભી દુનિયા’ (તારાચંદ્ર અડાલજા) : શહેરી જીવનનાં દાંભિક પાસાંની રજૂઆત કરનારી આ નવલકથા છે. સાધુ, સમાજસેવક, ભક્ત, મિત્ર, પડેાશી, કે સહચરીના એઠા નીચે વિકાર પાષવાને ખેલાતી ગૂઢ બાજીનું દર્શન કરાવીને આ કથા એવા નેિ સ્ફુરાવે છે કે આવા ગુપ્ત અનાચાર કરતાં ઉધાડે છે।ગે ચાલતા જાતીય દુર્ગુણ વધારે ઠીક છે એ સંદેશા કથાનાયક દ્વારા લેખકે સુણાવ્યા છે, તથા સમાજના નવસર્જનને પ્રશ્ન છણી બતાવ્યા છે. પાત્રાલેખન, સંવાદા અને વાતાવરણ રસનાં પોષક અને છે.
‘પ્રેમપાત્ર’(રમાકાંત ગૌતમ) નું હાર્દ એ છે કે સંયેાગવશાત્ પાપમાં પડનાર વ્યક્તિએ પ્રત્યે સમાજે ઉદાર થવાની જરૂર છે. લખાવટ સામાન્ય પ્રકારની છે.
‘જન્મારા’ (મેાહનલાલ નથવાણી): એક પરાષકારી અને બીજો વિલાસી એ બેઉમાંના કાના જન્મારા સાર્થક છે એ પ્રશ્નની આસપાસ આ કથા ગૂંથવામાં આવી છે. અકસ્માતેાની પરંપરા રસને બદલે કુતૂહલ જન્માવે છે. એ જ લેખકની બીજી નવલકથા ‘આખર' પતનની અને દુઃપરિસ્થિતિની કરુણારસિક કથા છે. જીવનનું સમતાલ દર્શન તેમાં નથી, એક જ દિશાને લક્ષ્ય કરીને ઘટનાપ્રવાહ ચાલ્યા કરે છે અને લેખકની સહાનુભૂતિ પ્રકટ કરે છે.
‘અજાણ્યે પંથે' (કુંદનલાલ શાહ)ના મેઉ ભાગા એ વિચાર રજૂ કરે છે કે નવીન સંસ્કૃતિમાં લગ્નજીવનને નિર્મૂળ કરવા મથતા વાયરા જનતાને સ્વતંત્રતાને બદલે પશુતા તરફ ખેંચી જાય છે. સંવાદો અને વસ્તુવિધાન પ્રયાગદશામાં હોવા છતાં આશાસ્પદ લાગે છે.
‘રંભા’ (જેઠાલાલ ત્રિવેદી) : હિંસા-અહિંસાવાદ, જીવનકલહ અને બલિદાનના રોમાંચક પ્રસંગેાને વણી લેતી આ નવલકથા રસચમત્કૃતિ કે જીવનદર્શનનું ઊંડાણ દાખવી શકતી નથી.
‘પ્રભાના ભાઈ’ (અમૃતલાલ એ. જોષી) : કુટુંબ જીવનની કટુતાને અંતે ભગિનીપ્રેમા મીઠા સંચાર વર્ણવતી આ એક સીધી–સાદી કથા છે. તેમાં નવલકથાના કલાતત્ત્વની ખામી છે, પરન્તુ વાસ્તવિક જીવનને તે સારી રીતે સ્પર્શતી વહે છે.
‘પૃથ્વીચંદ્ર અને ગુણસાગર' (મણિલ્લાલ ન્યાલચંદ શાહ): શંખ રાજા અને કલાવતી રાણીની એક જૈન કથાને સીધા-સાદા ગદ્ય દ્વારા આ પુસ્તકમાં આલેખી છે. મુખ્ય કથાની આસપાસ પરસ્પરાવલંબી અનેક નાની વાર્તા જૈન ધર્મની ભાવના પાષાય એવી રીતે આપી છે. આખી કથા ઉપદેશપ્રધાન છે અને પુરાતન કાળના સંસારનું ચિત્ર મધ્યે કાળના વાતાવરણમાં ઉતાર્યું હોય એવું લાગે છે.
Page #63
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકા૨ ૫.૯ “પૃથ્વીનો પહેલો પુત્ર” (હરજીવન સોમૈયા): માનવસંસ્કૃતિને આદિકાળનાં પાત્રોનાં જીવન, પ્રણયાદિનું નિરૂપણ કરનારી આ એક નવીન પ્રકારની નવલકથા છે. તત્કાલીન પ્રાદેશિક વર્ણને, પ્રવાસ, વસાહતો ઇત્યાદિનો ખ્યાલ એમાં સારી રીતે આપ્યો છે, પરંતુ એમાં મૂકેલાં પાત્રો તથા તત્કાલીન ઊર્મિ-સંવેદન સુઘટિત બનતાં નથી. રોમાંચક પ્રસંગોની ગૂંથણી ઠીક થઈ હોવાથી વાર્તારસ જળવાયા કરે છે. “ઉષા ઊગી' અને “શાપુને ખોળે' એ બે ટૂંકી વાર્તાઓ તેમાં આપી છે તે પણ પુરાતન કાળને સ્પર્શે છે.
“રામકહાણી' (ગુણવંતરાય આચાર્ય) એ એક જુગારીના જીવનને ઈષ્ટ દિશામાં થયેલા પરિવર્તનની કથા છે. એ પરિવર્તન અકસ્માત ઉપર અવલંબી રહે છે એટલી કલાક્ષતિને બાદ કરીએ તો આખી કથા રસારિત શિલીએ રજૂ થયેલી અને ચમત્કારપૂર્ણ પ્રસંગોથી ભરપૂર હોઈ રસનિર્વાહ સારી રીતે કરે છે.
“માનવતાનાં મૂલ” (રામનારાયણ ના. પાઠક) એ કથા હરિજન પ્રશ્નને ગૂંથી લે છે. હરિજનસેવાના કાર્યને અનુભવ લેખકને કથાનાં પાત્રોના આલેખનમાં સુરેખતા બતાવવા મદદગાર બન્યો હોય તેમ જણાય છે. પ્રચાર અને બોધ એ વાર્તાનું લક્ષ્ય છે.
જીવનના બહુવિધ પ્રશ્નોમાંનો વેશ્યાજીવનનો પ્રશ્ન પણ જુદાજુદા લેખકોએ પિતાની કથાઓમાં ચર્ચા છે. ભસ્માંગના' (ગુણવંતરાય આચાર્ય)માં લેખકે એ જીવનના દોઝખમાં ડોકિયું કર્યું છે અને પતિતાઓનો ફૂટ પ્રશ્ન કર્યો છે. કાર્યને વેગ મંદ છે અને પાત્રો પૂરાં ખીલ્યાં નથી, તેથી કથા વિચારપ્રધાન અને ચર્ચાત્મક વધુ બની છે. “રૂપજીવિની (શ્રીકાંત દલાલ) માંની નાયિકા પિતાના વેશ્યાવ્યવસાયના અસ્તિત્વ અને સાતત્યને સમાજમાં આવશ્યક માને છે અને કહે છે કે એ વ્યવસાયની પાછળ કોઈ સનાતન જાતીય પ્રશ્નનો ઉકેલ રહ્યો હોવો જોઈએ. કથામાં વેશ્યાજીવનને સમાજજીવનને એક નૈસર્ગિક આવિષ્કાર માનવામાં આવ્યું છે, એટલે એ જીવનને જોવાનો એક વિશિષ્ટ દૃષ્ટિકોણ તેમાં રજૂ કરવામાં આવેલ મનાય; કે તે કેવળ નો નથી. છતાં નાયિકા પોતાની પુત્રીને એ વ્યવસાયમાં પડવા દેવા ઇચ્છતી નથી એટલે વેશ્યાજીવન એ સમાજજીવનનું પૂરક અંગ હોય તો પણ વ્યક્તિગત દષ્ટિ એ જીવનને ઈષ્ટ અને ઉપકારક માનતી નથી એ ધ્વનિ એકંદરે તેમાંથી ફુરી રહ્યો છે. રસ અને કુતૂહલનો નિભાવ કથા સુંદર રીતે કરે છે “રાત પડતી હતી' (નીરુ દેસાઈ) એ વેશ્યાજીવનની નાની નવલકથા છે. અને રસ પણ ટકાવે છે, પરંતુ પાત્રો અને
Page #64
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષનું સાહિત્ય - નવલકથા
૫૩
સંવાદો અપ્રતીતિકર છે. વેશ્યાવનના અન્યા-ઝળ્યા અને કરુણ પાસાની તે રજૂઆત કરે છે. ‘મારા વિના નહિ ચાલે’ (ધનવંત ઓઝા) એ ‘કાલ્પનિક છતાં તદ્દન વાસ્તવિક એવી શક્તિમાન અને વિકૃત માનસ ધરાવનારી નારીની જીવનકથા' છે. વેશ્યાસંસ્થાને અાજની સામાજિક રચનાનાં અનિષ્ટ પેજે છે, અને સમાજના આર્થિક અનર્થીના સ્વરૂપપલટા થઇને એ અનીતિનું સ્વરૂપ ધારણ કરે છે એ તેના મુખ્ય ધ્વનિ છે. એક અંગ્રેજી કથાના લેખકે આધાર લીધા છે.
સામાજિક
વર્તમાન સામાજિક તંત્રમાં ચાલી રહેલી વિષમતા અને તેમાં ઘર કરી રહેલા દેાષાનું પૃથક્કરણ તથા વિવેચન કરવાની દૃષ્ટિથી લખાયેલી અને છેવટે સમાજસુધારાના માર્ગનું રેખાંકન કરીને કે સૂચન કરીને વાચકેાને તે વિશે વિચાર કરતા કરવાના હેતુપૂર્વક લખાયેલી સામાજિક નવલકથાઓની સંખ્યા નાની છે, પરંતુ તેમાં વિવિધતા આવેલી છે. રાષ્ટ્રીય માનસની જાગૃતિની જ એક શાખા રૂપે સામાજિક જાગૃતિ દેશમાં પ્રસરી છે અને તેનું પ્રતિબિંળ આ થેાડી નવલકથાઓમાં પણ નિહાળી શકાય તેમ છે.
‘પ્રાયશ્ચિત્ત’ (સાપાન) એ એ ભાગની નવલકથા અસ્પૃશ્યતાનિવારણના પ્રશ્ન વિશે લેાકલાગણી કેળવવાનું કાર્ય કરે છે. મુખ્યત્વે કરુણ રસમાં વહેતી એ એક ઉપદેશપ્રધાન કૃતિ છે અને કાર્યવેગ મંદ છે, પરન્તુ પાત્રાલેખન અને રસનિષ્પત્તિમાં તે ઊતરે તેવી કથા નથી. ‘ઘર ભણી’(ઈંદ્ર વસાવડા) એ પણ અસ્પૃસ્યતાના ઝેરને સમાજના હૃદયમાંથી તિરાહિત કરી મૂકે એવા એક સુશીલ અસ્પૃશ્ય મનાતા નાયકની કથા છે.
‘હૃદયવિભૂતિ’ (રમણલાલ વ. દેસાઇ) એ લુટારા અને લવારિયાં જેવી ગુનાહીત જાતાના ઉપેક્ષિત વનનાં અનેક પાસાં ગૂંથી લેનારી કથા છે. ચારીથી પેટ ભરનારાં એ જાતેાનાં પાત્રાનાં જીવનચિત્રા આકર્ષક બન્યાં છે અને માનવશ્ર્વન પ્રત્યેની લેખકની પ્રેમાળ દૃષ્ટિ કથાની આરપાર ઊતરેલી છે. શહેરનાં, ગામડાંનાં અને ગામેગામ ભટકતી જાતાનાં પાત્રાનું સજીવ આલેખન લેખકના નિરીક્ષણ અને મર્મગામી અભ્યાસના ખ્યાલ આપે છે.
‘કાણુ ગુન્હેગાર ?’ (ગુણવંતરાય આચાર્ય) એ નવલકથામાં એવી પ્રશ્નચર્યાં સમાવી લીધી છે કે જેએ પ્રચલિત નીતિ વિરુદ્ધ ગુન્હાએ કરીને જેલમાં પુરાય છે તેએ સાચા ગુન્હેગાર છે કે ગુનાહીત મનાતાં મૃત્યાને શક્ય બનાવનાર તથા ઉત્તેજનાર સમાજ ગુન્હેગાર છે ? એકંદરે સમાજના વિષમ તંત્ર સામેનું એ આરેાપનાનું છે તેમ જ, એક વાર જેલમાં જનારને
Page #65
--------------------------------------------------------------------------
________________
૫૪
ગ્રંથ અને થકાર પુ. ૯ જિંદગીભર ગુન્હેગાર માનનારા રાજ્યતંત્ર સમક્ષ ગુન્હેગાર જગતનું સબળ બચાવનામું છે. જેલજીવનની અમાનુષીય સૃષ્ટિનો તે રસભરી રીતે ખ્યાલ આપે છે. એ જ જીવનનો ત્યારપછીનો પડઘો “અમે પિંજરનાં પંખી' (નીરૂ દેસાઈ) એ કથામાં પડતે જોઈ શકાય છે. એક જર્મન કથાની છાયા લઈને લખવામાં આવેલી એ કથામાં જેલજીવન ગાળી ચૂકેલા કેદીઓને જેલમાંથી છૂટયા પછી મદદ કરવા માંગતી સંસ્થાઓને જે મુશ્કેલીઓ વેઠવી પડે છે તેનો ખ્યાલ મળે છે.
‘જગતનો તાત' (રામનારાયણ ના. પાઠક) એ સામાજિક વિષમતાની વચ્ચેના કારણે ખેડૂતજીવનની કથા છે. ચરોતરના શ્રમજીવી બારિયા ખેડૂતની આ થા આપણું સભ્ય સમાજની ખેડૂત તરફની બેદરકારીનો ખ્યાલ આપે છે. દરિદ્રનારાયણ (ગુણવંતરાય આચાર્ય) એ વર્તમાન સમાજમાં વ્યાપેલા વિષમ અર્થતંત્રમાં સુધારો કરવાનો એક પ્રયોગનો પુરસ્કાર કરતી નવલકથા છે. મજૂરને રોટલો મળે, વચગાળાનો નફો ખાનાર વર્ગ અદશ્ય થાય, ગામનું ઉત્પન્ન ગામમાં વપરાય અને વધારે કમાવાનું સામાન્ય પ્રયોજન છોડી વધુમાં વધુ માણસોને રોજગારી મળે એવા હેતુથી એક ભાવનાશીલ યુવક અનેક યાતનાઓને અંતે એક નવો પ્રયોગ આદરી બતાવે છે તેની આ નવલકથા છે. અકસ્માતે અને અપ્રતીતિકર પ્રસંગે વિશેષ હોઈને કથાની વાસ્તવિકતા હણાય છે.
આત્માનાં તેજ' (ધનશંકર ત્રિપાઠી) : જ્ઞાતિના માઠા રિવાજોને નાબૂદ કરવાના હેતુથી તે ઉપર કટાક્ષ કરવા અને તેનાં માઠાં પરિણામો દાખવવા આ કથા લખાઈ છે અને સામાજિક સુધારો એ તેનું ધ્યેય છે. એ જ હેતુથી લખાયેલી બીજી એક નવલકથા “ઊછળતાં પૂર’ (અંબાશંકર નાગરદાસ પંડયા) છે. કુરૂઢિઓ સામે નૂતન સમાજના બળવાનું તેમાં ચિત્રાલેખન છે. લખાવટ સામાન્ય પ્રકારની છે.
કલકશોભા' (અંબાલાલ શાહ) એ લેખક અને પત્રકારોની સૃષ્ટિની નવલકથા છે. લેખકો પરસ્પર તેજેય દાખવે છે, વાડા બાંધે છે, તેમનો પત્રકારો સાથેનો સંબંધ કેવો હોય છે, એ પ્રકારની ભૂમિકા પર દર્શાવ્યું છે કે મનુષ્યો તરીકે સાહિત્યકારો કેવું વર્તન ચલાવી રહ્યા છે. કથાનું કલાવિધાન મોળું છે. રાષ્ટ્રીય
- રાષ્ટ્રજાગૃતિના જુવાળ પછી નવલકથાલેખનમાં જે નવીન દૃષ્ટિ આવી છે તેનું આછું દર્શન તો સર્વ પ્રકારની નવલકથાઓમાં થાય છે.
Page #66
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષનું સાહિત્ય - નવલકથા
૫૫
વર્તમાન રાષ્ટ્રીય પ્રશ્નોને યાગ્ય રીતે ઘટાવીને પ્રાચીન કે પુરાતન કાળની ઐતિહાસિક નવલકથાઓમાં પણ છણવામાં આવ્યા છે, તેવી જ રીતે રાષ્ટ્રજાગૃતિની અસર જેટલે અંશે લેાકજીવનને થઇ છે તેટલે અંશે તે સંસાર અને સમાજને લગતી નવલકથાઓને પણ થઇ છે. તેથી વિશિષ્ટ રીતે જુદી પડતી જે નવલકથાએ રાષ્ટ્રીય જાગૃતિને પોષે છે અને રાષ્ટ્રાય આંદોલનને પેાતામાં સારી પેઠે સમાવી લે છે, તે નવલકથાઓને જુદી ઉલ્લેખવાનું જ યેાગ્ય લાગે છે.
‘સેારઠ તારાં વહેતાં પાણી’ (ઝવેરચંદ મેધાણી) માં કાઠિયાવાડના શાય અને ખાનદાનીના અવશેષેાનું તળપદું વાતાવરણ જામે છે અને તેમાં નવીન યુગની દિર્શના અંકુર ફૂટતા દેખાડવામાં આવ્યા છે. સારઠના જીવનની એ કથા છે, પાત્રા તેજસ્વી છે, અને રાષ્ટ્રમાનસનાં તેજ ભભૂકતાં બહાર આવે છે. આખી કથામાંના જુદાજુદા પ્રસંગે વાતાવરણ જમાવવાનું જ કાર્ય કરે છૅ. તળપદાં ઉપમા-અલંકારાથી સભર એવી લેખનશૈલી અનેાખી ભાત પાડે છે અને છેવટ સુધી રસ પૂરા પાડે છે.
‘ગ્રામલક્ષ્મી’(રમણલાલ વ. દેસાઈ) નવલકથા ચેાથા ભાગમાં પૂરી થઇ છે. તેમાં ગ્રામસુધારણા, સમાજવાદી દષ્ટિ અને ગાંધીજીની વિચારસરણીનું મિશ્રણ છે. વર્તમાનયુગનાં જ પાત્રાની રાજકીય તથા સામાજિક આકાંક્ષાઓનું તે પ્રકટીકરણ કરે છે. ગ્રામેાહાર માટે ગ્રામોદ્યોગે થી માંડીને દાંપત્ય સુધીના અનેક વિષયાને આવરી લેતા અનેક પ્રસંગાને વસ્તુમાં વણી લાધેલા છે . તેથી વસ્તુ શિથિલ લાગે છે, પરન્તુ કલાવિધાન અને લેખકનાં વિચારરત્ને તેની વાચનક્ષમતાને સારી પેઠે નિભાવે છે. ‘ગ્રામદેવતા’ (મહીભાઇ પટેલ)માં ગ્રામેાદ્વાર માટે શહેરી ગામડામાં જઇને સેવા કરવા ઇચ્છતા હૈ।ય ત્યારે જૂના મતના લાકોને ૮ વિરાધ તેમને વેઠવા પડે છે તેનું દર્શન કરાવેલું છે, અને મજૂરા તથા ખેડૂતોમાં જાગૃતિ લાવવાની ગ્રામેાહાર માટે સર્વોપરી આવશ્યકતા છે એમ દર્શાવ્યું છે. ‘દિનેશ’(હિંમતલાલ ચુ. શાહ) માં ગ્રામેાહાર માટે ગ્રામસફા, કરજનિવારણું, પુસ્તકાલયપ્રવૃત્તિ, વેઠના ત્રાસનું નિવારણ, મોટર-હોટલના શહેરી ચેપથી મુક્તિ,ઇત્યાદિ પ્રશ્નાને સમાવી લેવામાં આવ્યા છે અને વસ્તુના વેગ તથા લખાવટ સારાં છે.
‘કલ્યાણયાત્રા’ (દર્શક) : દેશની સેવા માટે વિદ્યાર્થી વયથી સ્વપ્નાં સેવી રહેલા એક યુવકની દેશકલ્યાણ તથા નિજકલ્યાણ માટેની યાત્રાની આ રામાંચક તથા ભાવભરી કથા છે. યાત્રાકથાની આ પહેલી ટૂંક છે. ભાષા અને શૈલી ઠીકઠીક તેજસ્વી છે.
Page #67
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ.૯
‘ક્રાન્તિને કિનારે’ (સાત વીષ્ણુ) માં મજૂરપ્રવૃત્તિમાં વર્ગવિગ્રહની ઉપકારકતા દાખવીને તેના સાધન રૂપે હડતાળની કાર્યસાધકતા નિરૂપી છે. આખું વસ્તુ હડતાળની આસપાસ ફર્યો કરે છે. કથાવેગ મંદ છે. ‘આવતી કાલ' (રામનારાયણ ના. પાઠક) માં પણ સમાજવાદી વિચારસરણી છે અને ખેડૂત-મજૂરની સૃષ્ટિ છે, પરન્તુ તેમાં ગ્રામેાદ્યોગના પુરસ્કાર કરવામાં આવ્યા છે. વસ્તુવિકાસ સુરિત રીતે થતા નથી એટલે કથા વાસ્તવિકતાથી વેગળી રહે છે. લખાવટ તેજસ્વી છે. આવતી કાલના ઘડવૈયા'(જગન્નાથ દેસા) માં લેખકે એક કલ્પિત નગરમાં વર્તમાન કાળના આર્થિક અને રાજકીય કોયડાઓ જેવા કે ગરીબાઈ, ખેડૂતાની દુર્દશા, ગુલામી, સ્ત્રીની પરતંત્રતા વગેરેને કલ્પી લઇને પછી સામુદાયિક ક્રાન્તિ નિપજાવી શકાય એમ કલ્પના કરી છે અને તેને અનુરૂપ કથાની ગૂથણી કરી છે લેખકે પ્રસંગાને ઠીક વર્ણવ્યા છે પરન્તુ વાતાવરણ અવાસ્તવિક જ રહે છે. છેવટનું સ્વાતંત્ર્યસિદ્ધિનું ધ્યેય પણ એટલું જ અવાસ્તવિક છે.
પ
‘રાજમુગુટ’(ધૂમકેતુ) ની નવી આવૃત્તિ એ આદિથી અંતસુધીનું નવું સંસ્કરણ છે. દેશી રજવાડાંની કુટિલતા, ગંદકી અને તંત્ર વાતાવરણની વચ્ચે તેજસ્વી પાત્રાનાં વિચાર અને કાર્યો દ્વારા તેમાં તેમની સુધારણા તથા ભાવિની વિચારણા તરી આવે છે. સડતું જીવન અને પ્રકાશ વહેતું રાષ્ટ્રમાનસ મેઉ વચ્ચેના ભેદ વિચારના ખારાક પૂરા પાડે છે. ખમ્મા બાપુ'(ચંદ્રવદન મહેતા) માં પણ દેશી રજવાડાંનું ગંધાતું વાતાવરણ કટાક્ષ, ઉપહાસ અને તિરસ્કારના પુત્કાર સાથે આલેખવામાં આવ્યું છે. કથાવસ્તુ અને પાત્રે વચ્ચે ઘટતા મેળ જામતા નથી અને એક પછી એક ખભેથી ભરેલાં ચિત્ર આવ્યે જાય છે, પરંતુ લેખકની દૃષ્ટિ તેમાંથી સ્પુટ થાય છે કે રાષ્ટ્રમાંથી એ બદમાના નાશ થવા જોઇએ. ‘એમાં શું ?' (અવિનાશ) એ દેશી રજવાડાના સડેલા સંસારની કથા છે. તરેહતરેહના વર્તમાન પ્રશ્નાની ચર્ચામાં ઘૂમીને લેખકે ક્રાન્તિનું ઉગ્ર ઝનૂન દાખવ્યું છે. વિચારસરણી યથાર્થ રીતે સ્પષ્ટ થતી નથી.
‘જીવનનિર્માણ’(ચિરંતન) માં જમીનદારના દેશભક્ત પુત્રને નાયક કલ્પીને નવા રાષ્ટ્રીય વિચારેને કથામાં વણી લેવાને એક પ્રયાગ કરવામાં આધ્યેા છે. આત્મકલ્યાણ વિરુદ્ધ જનસેવા, સ્થાપિત હિતા વિરુદ્ધ સમાજવ્યવસ્થા’ઇત્યાદિ પ્રશ્ના તેમાં મુખ્ય છે. ‘ક્ષિતીશ’ (ઈંદુકુમાર શહેરાવાળા) : જાગીરદારાની રાજાશાહી અને ખટપટાથી ભરેલા વાતાવરણમાં એક પ્રજાસેવક યુવકની લેાકજાગૃતિની કામગીરી અને છેવટે તેની ફતેહ એ આ કથાના
Page #68
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષનું સાહિત્ય - નવલકથા
૫૭
મુખ્ય ધ્વનિ છે. લેખનશૈલી તથા ઘટનાસંયેાજન કૃત્રિમ તથા કાચાં છે. મનારંજક
કોઈ વિશિષ્ટ ધ્વનિ કે દિષ્ટ જે નવલકથાઓમાંથી સ્ફુરતાં નથી તેવી ઘેાડી નવલકથાએ મનેારંજકની વર્ગણામાં આવે છે. કેવળ મનેારંજન માટે જ લખાયેલી કલાયુક્ત નવલકથાએની ઊણપ દેખાઈ આવે છે તેનું મુખ્ય કારણ એ છે કે કથાલેખકામાં સાહિત્ય પ્રતિની વનાભિમુખ કલાદિષ્ટ વિશેષ ખાલી છે, અને તેથી કથાનું ધ્યેય કે આદર્શ તેમની દૃષ્ટિ સમીપે વધુ રહ્યા કરે છે.
‘વિરાટને ઝભ્ભા’ (ગુણવંતરાય આચાર્ય) : એક લેખક મિત્રની કીર્તિ અને તેનું નામ ચારી લઇને બીજો માણસ સમાજમાં બહાર પડે છે, પણ પછી ખરેા લેખક આવે છે અને દ્રોહ કરનાર ઉપર વેર લેવા માગે છે. છેવટે ‘અવેરે વેર શમે' તેમ વેર પ્રેમથી શમે છે. પરદેશના મજૂરસંધાની પ્રવૃત્તિ, તેમને અસંતાષ અને અંતઃસ્થિતિના વાતાવરણની વચ્ચે વિરાટના ઝભ્ભા’ એઢી કરનાર લેખકની આ કથા છેવટ સુધી મનેારંજનનું કાર્ય કરે છે.
‘કાઠિયાવાડી રાજરમત’ (ઉછરંગરાય ઓઝા) : એક ખૂનના કિસ્સાની આસપાસ ખટપટના પ્રસંગેા અને પાત્રોની ગૂંથણી કરીને એક મનેરંજક જાસૂસી કથા ઉપાવવામાં આવી છે. પાત્રાલેખન સારું છે પરન્તુ વસ્તુ મંદ ગતિએ વહે છે. ભૂતકઢા ડિટેક્ટિવનું પાત્ર મુખ્ય છે.
‘સંહાર' (અયુબખાન ખલીલ) એ કથા મનેારંજનનું કાર્ય કરે છે પરન્તુ તેને પાયે। કલ્પના નહિ, વિજ્ઞાન છે. લખાવટ સારી છે.
‘મુક્તિ’(મધુકર )એ સારી લખાવટવાળી, મનેારંજક અને કાંઈક ભેાધક જાસૂસી કથા છે.
હાસ્યરસિક
હાસ્યરસને પ્રધાનપણે જમાવતી નાટિકાઓ અને નવલિકાઓને મુકાબલે તેવી નવલકથા બહુ જાજ લખાય છે અને પાંચ વર્ષમાં માત્ર ત્રણ જ કૃતિએ એ પ્રકારની લખાઇ છે. ‘સહચરીની શેાધ' એ અતિશયેાક્તિથી યુક્ત સ્થૂળ હાસ્યરસ ઉપાવતી નવલકથા છે જેમાં કથાનાયકને બેવકૂફ્ અનાવીને વાચકેશને હસાવવાના યત્ન કરવામાં આવ્યેા છે. ધ્વનિ રાચક નથી છતાં લેખકની શૈલી વેધક છે. ‘તાત્યારાવનું તાવીજ' (સનત્કુમાર વીણ)માં અતિશયાક્તિને બદલે ચમત્કારિક ભૂમિકા લઇને હાસ્યરસ નિપજાવવામાં આવ્યા છે. અસહકાર યુગના એક કેદી તાત્યારાવને બિલ્લા એ અલાદીનના જાદૂઈ ફાનસના ટુકડા હતા એમ દર્શાવીને પછી વિલક્ષણ પ્રસંગેાની પરંપરા
Page #69
--------------------------------------------------------------------------
________________
૫૮
ગ્રંથ અને ગ્રંથકાર પુ.૯ નિર્માણ કરવામાં આવી છે. નાયકની મરાડી ગુજરાતી ભાષાની ખીચડી પણ રમૂજમાં કેટલાક હિસ્સા પૂરે છે. એકંદરે તા એના હાસ્યરસ સ્થૂળ પ્રકારના જ રહે છે. આશાવરી' (રમાકાન્ત ગૌતમ) માં એક પરિણીત યુગલને પ્રેમ અને તેનું લગ્નજીવન લેખકે હાસ્યરસ બહેલાવવાના સભાન પ્રયત્નપૂર્વક આલેખ્યું છે. તેમાં માર્મિક વિવેદથી શરૂઆત થઈ છે પરન્તુ વચ્ચે કથા પ્રીસી પડી જાય છે અને કૃત્રિમ હાસ્યપ્રસંગાથી રસચમત્કૃતિ નીપજી શકતી નથી.
અનુવાદિત
અનુવાદિત નવલકથાઓમાં મેટા હિસ્સા બંગાળી નવલકથાઓએ આપ્યા છે અને તેમાં ય મુખ્યત્વે કરીને સ્વ. શરચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથાઓએ આપ્યા છે. ત્યાર પછીના હિસ્સા અંગ્રેજી નવલકથાને આવે છે અને છેલ્લે હિંદી તથા મરાઠી નવલકથાઓને આવે છે. કેવળ કનિષ્ઠ કાટિની મૌલિક ગુજરાતી નવલકથાઓ કે જેના ઉલ્લેખ પણ કરવા જેટલું મહત્ત્વ આપી શકાય તેમ નથી, તે કરતાં અનુવાદિત નવલકથાઓની ક્રેડિટ ઊંચે આવે છે એમાં શક નથી. કેટલીક વાર વસ્તુવિષયક વિવિધતા નૈૌલિક નવલકથાએથી પૂરી પડતી નથી તે અનુવાદિત નવલકથા પૂરી પાડે છે. ભાષાંતર, અનુવાદ કે અનુકરણ વિશેના ઉલ્લેખો કેટલીક નવલકથાઓમાં કરવામાં આવતા નથી, તેથી બનવાજોગ છે કે એવી ઘેાડી નવલકથાએ માલિકની વર્ગણુામાં આવી ગઈ હોય.
અંગ્રેજી
‘વસુંધરાનાં વહાલાં દવલાં’ (ઝવેરચંદ મેઘાણી) : વિક્ટર હ્યુગોના ‘ધ લાફિંગ મૅન’ના આધારે લખાયેલી આ નવલકથામાં સમાજે હડધૂત કરેલા અને જીવને સાવકી માતા જેવું વર્તન રાખ્યું હાય તેવાં ધરતીનાં જાયાં દીન દુ:ખી મનુષ્યેાનાં વીતાનાં ચિત્રા આલેખાયાં છે. પાત્રાલેખન તેજસ્વી છે. એ જ લેખકે હાલ કેઈનના માસ્ટર ઑફ મૅન' ઉપરથી કરેલું રૂપાંતર ‘અપરાધી’ છે, જેમાં સત્ય અને ન્યાય પ્રતિ એકનિષ્ઠ એવા જુવાન ન્યાયાધીશ પોતાના જ અપરાધ માટે પોતાની વિરુદ્ધ ચુકાદો આપીને કેદી બને છે. કથાનાયકનું મને મંથન અને પાપના એકરાર હૃદયંગમ છે. માનવજીવનના પ્રશ્ન વિષયની કથાઓમાં આ કથા મૂલ્યવાન ઉમેરા જેવી છે. ‘બીડેલાં દ્વાર' એ એ જ લેખકે અપ્ટન સિંકલેરના ‘લવ્ઝ પ્રિશ્રિમેજિ’નું કરેલું રૂપાંતર છે. સંવનનથી માંડીને બાળકના પ્રસવ સુધીના એક આદર્શભક્ત યુવાન પતિના જીવનપ્રસંગેા પરત્વેની હ્રદયેર્મિનું આલેખન તેમાં કરેલું છે. સળંગ
Page #70
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષનું સાહિત્ય - નવલકથા
૫૯
નવલકથાને ઘટતું વસ્તુ નથી, પરન્તુ આપેલાં પ્રસંગચિત્રા રસરિત અને રામાંચક હાઈ વિચારના ખારાક પૂરો પાડે છે.
‘ઘેરાતાં વાદળ’ અને ‘વહેતી ગંગા’ (ગુણવંતરાય આચાર્ય) એ બેઉ નવલકથાએ અપ્ટન સિકલેરની કથાએને અનુવાદ છે. પહેલીમાં લગ્નજીવન, જાતીય આકર્ષણ અને સમાજમાન્ય પ્રતિષ્ઠાના જનતાના ખ્યાલેા ઉપર ક્રાન્તિકારક વિચારે દર્શાવ્યા છે. મનાવા અને વાતાવરણ પરદેશી જ લાગે છે. બીજી નવલકથામાં સેા વર્ષ પછીના ભાવિનું કલ્પનારંગ્યું કથાચિત્ર છે. તેના આશય સમાજવાદના વિકાસના ઈતિહાસ કથારૂપે રજૂ કરવાને છે. ‘કલંકિત’ (મણિલાલ ભ. દેસાઇ) એ અપ્ટન સિંકલેરની કથા ‘ડૅમેજ્ડ ગુડ્ઝ’ ના અનુવાદ છે. ઉપભ્રંશ-ચાંદીના ભયંકર રોગ પ્રગતિમાન યુગને કેટલા કલંકિત બનાવે છે તે તેમાં રેશમાંચક રીતે દર્શાવ્યું છે.
‘જૅકિલ અને હાઈડ' (મગનભાઈ પ્રભુભાઈ દેસાઇ) : આર. એલ. સ્ટીવન્સનની એ જ નામની કથાના આ અનુવાદ એક રૂપકકથા છે. માનવનાં દૈવી અને આસુરી પાસાંનું તેમાં પૃથક્કરણ છે. એ બેઉ જીવન એકીસાથે જીવનાર માણસ છેવટે કંટાળીને આપઘાત કરે છે. કથા હૃદયંગમ છે અને માનવજીવનની નૈસર્ગિકતા અને કૃત્રિમતાનાં યથાઘટિત દર્શન કરાવે છે.
‘શયતાન' (માણેકલાલ ગાવિંદલાલ જોષી) એ ટૉલ્સટૉયની ‘ડેવિલ’ કથાને અનુવાદ છે. તેમાં કામવાસના અને જાતીય આસક્તિના પ્રશ્નની ચર્ચા છે. નાયકના મનેમંથન દ્વારા તેમાં નીતિભાન કરાવ્યું છે.
‘અહંકાર’ (હરજીવન સામૈયા) એ આનાતાલ ફ્રાંસની નવલકથા ‘થેપ્સ’ના અનુવાદ છે. એક ખ્રિસ્તી પાદરી વેશ્યાને ઉદ્ઘાર કરવા મથે છે; તેથી વેશ્યાના તા ઉલ્હાર થાય છે, પરન્તુ અહંકાર તથા વાસનાથી આસક્ત પાદરીનું પતન થાય છે, માનસિક વિકૃતિ તેને દગા દેછે, તેનું સરસ આલેખન એ કથામાં છે. ‘પતન અને પ્રાયશ્ચિત્ત' (વિશ્વનાથ ભટ્ટ) એ નેથેનિયલ હાયાર્નના ધ સ્કાર્લેટ લેટર’ને અનુવાદ છે. એ પણ એક ખ્રિસ્તી પાદરીના પતન અને તેથી થતા માનિસક ત્રાસની હૃદયદ્રાવક કથા છે. પાપના એકરાર દ્વારા પ્રાયશ્ચિત્ત કરવાથી તે શાંતિથી મરે છે.
‘અમ્મા’ (ભાગીલાલ ગાંધી) નૅકસીમ ગાર્ડીની કથા ‘મધર’નું રૂપાંતર છે. કથાને બંગાળની ભૂમિ પર ઉતારી છે. બીકણુ ધરતી-અમ્મા ધીમેધીમે નમ્રત થઇ માથું ઊંચકી ક્રાન્તિ પોકારે છે. અમ્માનું વિરાટ સ્વરૂપ તે રશિયા. મૂળ કથાને આત્મસાત્ કરીને કથા ગુજરાતીમાં ઉતારી છે. ‘ભીખા ચેટ્ટો' (રમણુલાલ સાની) એ સાથેન એસ્કની કથા માર્કે
Page #71
--------------------------------------------------------------------------
________________
૧૦
ગ્રંથ અને ગ્રંથકાર પુ ધ થીફ'નું કથાવસ્તુ લઈને ગુજરાતનાં પાત્રો તથા વાતાવરણને અનુકૂળ રહી લખાયેલી નવલકથા છે. સમાજના નીચલા થરનાં પાત્રોની માનવતાને તે પ્રકટ કરે છે.
ધરતી” (નીરુ દેસાઈ) એ પર્લ બકની ચીનની નવલકથા ગુડ અર્થને આધારે લખાઈ છે. સૂરત જિલ્લાના દુબળા જાતિના ખેડૂતના ગરીબ સંસાર પર અને તેના માનસ ઉપર નવલકથા ઉતારી છે. ખેડૂતજીવનની કરણતાને તે સારી રીતે આલેખે છે.
પશ્ચિમને સમરાંગણે (હરજીવન સામૈયા) એ “લ કવાટ ઓન ધ વેસ્ટર્ન કંટ' એ જાણીતી અંગ્રેજી નવલકથાને સરલ ભાષામાં કરવામાં આવેલ અનુવાદ છે. ગત યુપીય મહાયુદ્ધની ભીષણતા, અમલદારોની પશુતા અને સૈનિકની મુગ્ધતાનું આલેખન યુદ્ધની ઐતિહાસિક પીઠિકારૂપ બને છે અને યુદ્ધોત્તર સમસ્યાઓનો ખ્યાલ આપે છે.
અબજપતિ’ (રમાકાન્ત ગૌતમ) એ બધી ઈનએવિટેબલ મિનરનું રૂપાંતર છે. નાખી દેતાં ન ખૂટે તેટલું ધન કેવા કેવા અખતરાઓ કરાવીને એક ધનપતિના હૃદયમાં માણસાઈ પ્રકટાવે છે તેનો ચિતાર એ કથા આપે છે.
“માયાવી દુનિયા’ (ચંદુલાલ વ્યાસ) એ દાણચેરીના કિસ્સાને કેદ્રરથ રાખીને લખવામાં આવેલી સુવાચ્ય મનરંજક ડિટેક્ટિવ નવલકથા છે. એ જ લેખકની બીજી નવલકથા “પ્રમદાનું પતન” એ મિસિસ હેત્રી વૂડની જાણીતી નવલકથા “ઈટલીન’નું સુવાચ્ય રૂપાંતર છે.
ખજાનાની શોધમાં' (મૂળશંકર મ. ભટ્ટ) એ સ્ટીવન્સનના ટ્રેઝર આઈલેન્ડીને અનુવાદ છે.
પિનાકિન' (સુમનલાલ તલાટી) એ દેdયવસ્કીની જગપ્રસિદ્ધ નવલકથા “ક્રાઈમ એન્ડ પનિશમેંટનો અનુવાદ છે.
ચંદ્રલોકમાં” અને “૮૦ દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા' (મૂળશંકર ભટ્ટ) એ બેઉ જુલે વર્નની જાણીતી ખગોળ-ભૂગોળવિષયક વૈજ્ઞાનિક નવલકથાઓના અનુવાદ છે.
“સુવર્ણ (રમણીકલાલ જ. દલાલ) એ કઈ ભાષાની કઈ નવલકથાનો અનુવાદ કે રૂપાંતર છે તે નથી સમજાતું. બાળલગ્નમાંથી જન્મેલો સ્ત્રીજીવનનો કોયડો તે રજૂ કરે છે. બંગાળનું વાતાવરણ ગુજરાતમાં ઘટાવવાને ન કરવામાં આવેલો જણાય છે. વાર્તારસ ટકી રહે છે.
બંગાળઃ શરદબાબુ શરદબાબુની બંગાળી નવલકથાઓએ ગુજરાતી લેખકો તેમ જ વાચકોને
Page #72
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષનું સાહિત્ય - નવલકથા
૧૧
ખૂબ આકર્ષ્યા છે. આકર્ષણ કરવાયેાગ્ય દૈવત અને નવીનતા પણ તેમાં છે. તેમની નવલકથાએની વસ્તુસંકલના કરતાં પાત્રનિરૂપણ વધુ સચોટ હાય છે. તેમનાં પુરુષપાત્રો પ્રેમાળ પણ અક્રિય અને ઉદાસીન હેાય છે, ત્યારે સ્ત્રીપાત્રો ખૂબજ ત્યાગી અને ક્રિયાશીલ હેાય છે. પાત્રોનાં માનસ આલેખવાની શરદબાબુની શૈલી હૃદયંગમ છે અને ગુજરાતી લેખકાનું એ શૈલીએ એટલું આકર્ષણ કર્યું છે કે કેટલાક લેખકો એ શૈલીનું અનુકરણ કરવા પણ લલચાયા છે. શરદબાબુની નવલકથાના અનુવાદો ગુજરાતીમાં ભલે ઊતર્યાં, પણ ખેદ માત્ર એટલેા છે કે એક એક કથાના અમ્બે-ત્રણત્રણ અનુવાદો જુદાજુદા લેખકાએ કર્યાં છે અને જુદાજુદા પ્રકાશાએ પ્રસિદ્ધ કર્યાં છે. સાહિત્યદૃષ્ટિએ એ કથાઓની ઉપકારકતાને અવગણ્યા સિવાય કહેવું જોઇએ કે તેનેા વેપારી દિષ્ટએ લાભ લેવાય તે ખૂંચે છે. છતાં બધાય અનુવાદેને વાચકાએ ઠીકઠીક અપનાવી લીધા છે તે એ કથાએ પ્રતિના પક્ષપાતનું સૂચક ચિહ્ન બન્યા વિના રહેતું નથી. શરદબાબુની નવલકથાઓની નામાવિલ જ અહીં પૂરતી છે.
‘શ્રીકાન્ત’ના ચાર ભાગ (રમણલાલ સેાની અને ‘સુશીલ’), ‘વિપ્રદાસ’ (૧ રમણલાલ સેાની, ર્ ઉષા દલાલને અનુવાદ ‘સુવાસચંદ્ર'), ‘દત્તા’ (૧ ભાગીલાલ ગાંધી, ૨ માણેકલાલ જોષી), ‘શુભદા' (૧ શાંતિલાલ શાહ અને હિમાંશુ ચક્રવર્તી, ૨ રમણલાલ સાની), ‘શેષ પ્રશ્ન' (૧ માધવરાવ કણિક, ૨ રમણલાલ સેાનીના અનુવાદ ‘નવીના’), ‘ચિરત્રહીન’ (૧ માધવરાવ કર્ણિક, ૨ ભાગીલાલ ગાંધી), ‘પથેર દાબી’ (૧ દયાશંકર ભ. કવિ, ૨ બચુભાઇ શુક્લના અનુવાદ ‘અપૂર્વ ભારતી’), ‘નવો વહુ’ (‘શેષેર પરિચય’ : ૧ બચુભાઇ શુકલ, ૨ યાશંકર ભ. કવિને અનુવાદ ‘રેણુની મા’), ‘અનુરાધા' (બીજી ત્રણ નવલકથાએ સાથે, ૧ રમણલાલ સેાની, ૨ દયાશંકર ભ. કવિ તથા માણેકલાલ જોષી), ‘બડી દીદી’ (સુશીલ) એ કથાના આ ત્રીજો અનુવાદ છે,
અનુરાધા' નામક એઉ પ્રકાશનામાં એ કથા આવી જાય છે, ‘ગૃહદાહ’ (ભોગીલાલ ગાંધી), ‘દેવદાસ’ (‘જયભિખ્ખુ’ અને રતિલાલ દીપચંદ દેસાઇ), એ પહેલાં પ્રસિદ્ધ થયેલા અનુવાદોને સાથે ગણતાં ત્રીજો અનુવદ છે; ‘ચાંદમુખ’ (રમણલાલ સેાની)એ ઉપરાંત એ જ કથાને અનુવાદ ‘વૃંદાવન’ નામે બહાર પડયો છે.
અંગાળી: અંકિમખાણુ
શરદબાબુની નવલકથાએ ગુજરાતને જે ચટકા લગાડચો તેથી આકર્ષાઇને લેખકોએ બીજા જાણીતા બંગાળી લેખકેાની નવલકથાઓ પણ
Page #73
--------------------------------------------------------------------------
________________
- ગ્રંથ અને ગ્રંથકાર પુ. ગુજરાતીમાં ઉતારવા માંડી છે, તેમાં બંકિમબાબુની વિલકથાઓ સારા પ્રમાણમાં છે. એમની કેટલીક નવલકથાઓ પહેલાં અનુવાદિત થઈ ગયેલી તેના પણ નવા અનુવાદો પ્રસિદ્ધ થયા છે.
“ભૂમિમાતા-આનંદમઠ' (ઈશ્વરલાલ વીમાવાળા), “દુર્ગેશનંદિની” (૧ સુશીલ, ૨ દયાશંકર ભ. કવિ), કપાલકુંડલા' (બચુભાઈ શુકલ), કૃષ્ણકાન્તનું વીલ” (૧ રમણલાલ ગાંધી, ૨ બચુભાઈ શુકલ), “મનોરમા' (સુશીલ) રાજરાણી' (કાન્ત), રાધારાણી’ (ચંદ્રકાન્ત મહેતા તથા કેશવલાલ પટેલ).
બંગાળઃ ઇતર લેખકે | ઇતર બંગાળી લેખકોમાંના કવિવર રવીન્દ્રનાથ ટાગોર અને સૌરીન્દ્રમેહન મુખપાધ્યાયની નવલકથાઓ મુખ્ય છે. ટાગોરની નવલકથા નિકા
બી’ (નગીનદાસ પારેખ) ને આ નવો અનુવાદ ગુજરાતમાં ત્રીજે છે. લાવણ્ય' (ટાગેરની “શેર કવિતાને અનુવાદ : બચુભાઈ શુકલ) માં પ્રેમની વ્યાપકતા અને લગ્નની મર્યાદિતતાનો સરસ ભાવ જામે છે. “ચાર અધ્યાય અને માલય' (ટાગોર: બચુભાઈ શુકલ)માં બે કથાઓનો સમાવેશ કરેલો છે. ટાગોરની બે વધુ કથાઓ “રાજર્ષિ અને “વહુરાણ' (અનુવાદક-બચુભાઈ શુકલ) સરસ અને સરળ અનુવાદો છે. સૌરીન્દ્રમેહનની “મુક્ત પંખી' (મૃદુલ) એ નવલકથા તેમણે અંગ્રેજી નવલકથા The Woman who did ના આધારપૂર્વક લખેલી છે. તેમની બીજી નવલકથા ગૃહત્યાગ’ ગુજરાતીમાં ઊતરી છે. વિભૂતિભૂષણ બંદોપાધ્યાયની પથેર પાંચાલી' (ઉર્મિલા) અને નિરુપમાદેવી કૃત “બહેન” (દયાશંકર ભ. કવિ) એ રસિક સાંસારિક નવલકથાઓ છે. બંગાળીમાંથી ઊતરેલી બીજી નવલકથાઓ “પ્રિયતમા’ (મેહનલાલ ધામી), અને ઈલા” (ભગવાનલાલ સાહિત્યવિલાસી) છે. “ઉપેદ્રની આત્મકથા (નગીનદાસ પારેખ) એ બંગાળના એક જાણીના વિપ્લવવાદી ઉપેદ્રનાથ બંદોપાધ્યાય જેમણે વિપ્લવના કાવતરા માટે કાળા પાણીની સજા પણ ભોગવી હતી તેમની રોમાંચક આત્મકથા છે. પુસ્તકમાં વિપ્લવવાદી પ્રવૃત્તિના ઇતિહાસ પણ આપેલ છે. “અનુરાગ” (કાન્તાદેવી) પૂર્ણશશીદેવીની સામાજિક નવલકથાના આ અનુવાદમાં નિરાશ થયેલા પ્રેમિકાની આત્મકથા છે. ભાષામાં બંગાળી તત્ત્વ વિશેષ પ્રમાણમાં ઊતર્યું છે. “ઘરની વહુ' (લાભુબહેને મહેતા)એ પ્રભાવતીદેવી સરસ્વતીની સાંસારિક કથાનો સુવાચ્ય અનુવાદ છે.
હિંદી હિંદી નવલકથાઓમાંથી ગુજરાતી અનુવાદકેએ થોડી જ પસંદગી કરી
Page #74
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષનું સાહિત્ય - નવલકથા
43
છે અને તે મુખ્યત્વે સ્વ. પ્રેમચંદજીની જ નવલકથાઓની. તેમની નવલકથા ‘પ્રેમાશ્રમ’ (કિશનસિંહ ચાવડા) માં જમીનદારા ખેડૂતને રાખે છે તેનેા ચિતાર મુખ્ય છે. ‘નિર્મળા’ (માણેકલાલ જોષી) માં કોડાને અંગે ઉત્પન્ન થતી વિષાદમય સ્થિતિનું કરુણાંત આલેખન છે. ‘ગેાદાન' (માણેકલાલ જોષી) માં ઉચ્ચ સમાજના પ્રતિનિધિઓના જીવનને પડછે દુઃખમાં શૂરા અને શીલસંપન્ન ગરીમાનું જીવન સરસ રીતે આલેખી બતાવ્યું છે.
મરાઠી
‘સુશીલાને દેવ’ (ગોપાળરાવ ભાગવત) એ વામન મલ્હાર જોષીની એક સારી નવલકથા છે. પ્રકૃતિધર્મ સમજીને કર્મયાગી થવું એ તેના મચિતાર્થ છે. વાર્તારસ એળે છે. કારણ કે ચિંતન તેમાં વિશેષ ભાગ શકે છે. શ્રી. ખાંડેકરની નવલકથા ‘દાન ધ્રુવ’ (હરજીવન સામૈયા) એ સત્યવન અને વાસ્તવજીવન વચ્ચેનું ઉત્તર-દક્ષિણ ધ્રુવ જેટલું અંતર બતાવતી નવલકથા છે. અનેક વર્તમાન જીવનના પ્રશ્નોની તેમાં ચર્ચા છે. ઈંદિરા સહસ્રબુદ્દેની ‘બાલુ તાઈ ધુડા ધે’ના અનુવાદ ‘એ પત્ની કાની’ (યજ્ઞેશ શુકલ)માં પ્રચલિત લગ્નવ્યવસ્થા સુકુમાર હૃદયાને છૂંદી નાંખે છે તેનું કરુણ આલેખન છે. મામા વરેરકર કૃત ‘મળતી કળી’ ના અનુવાદ ‘ખીલતી કળા' (યજ્ઞેશ શુકલ)માં નવમતવાદ અને જૂનવાણી માનસ વચ્ચેનું સંઘર્ષણુ નિરૂપવામાં આવ્યું છે.
કાઝી મુહમ્મદ અબ્દુલ ગફાર કૃત ‘લચલાના પત્રા' (ઇમામુદ્દીન સદરુદ્દીન દરગાહવાળા) ના અનુવાદ એ પત્રરૂપે કહેવામાં આવેલી એક રૂપજીવિનીની આત્મકથા છે. કથારસ એ છે અને નાયિકા પેાતાના પેશાની નિંદાની સાથે સમાજ ઉપર અને ખાસ કરીને પુરુષવર્ગ ઉપર ધગધગતી વાણીમાં પ્રહાર કરે છે. સમાજની અતિશયેાકિતભરી કાળી બાજૂની તે રજૂઆત કરે છે. સાદીક હુસેન સિદ્દીકીની ઉર્દૂ નવલકથા ઉપરથી લખાયેલી કથા ‘ક્રુઝેડ યુદ્ધ' (એમ. એચ. મેમીન) ઇ. સ. ના બારમા સૈકામાં ધર્મઝંડા હેઠળ મુસ્લિમેા સામે ઇસાઇઓએ કરેલા યુદ્ધની વીર તથા કરુણ રસ રેલાવતી ઐતિહાસિક નવલકથા છે.
સંસ્કૃત
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય' (માણેકલાલ ન્યાલચંદ) : શુભશીલણ કૃત એ નામના સંસ્કૃત ગ્રંથ ઉપરથી અનુવાદ રૂપે આ નવેલકથા લખવામાં આવી છે. સંવત ૧૪૯૯માં એ ખંડ અને ખાર સâમાં એ ગ્રંથ લખાયેલા, તેનાં પ્રકરણા પાડીને નવીન શૈલીનું અનુકરણ કરીને
Page #75
--------------------------------------------------------------------------
________________
૪
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯
અનુવાદકે આ કથા લખી છે. ભર્તૃહરિના ભાઈ વિક્રમના રાજ્યારેાહને લગતી, વેતાળ અને વિક્રમના પરાક્રમપ્રસંગને વણી લેતી આ કથા આજે તા સામાન્ય જનતા માટેની એક મનેરંજક જૂનવાણી કથા જેવી લાગે છે.
નિબંધા તથા લેખા
ચિંતન-મનનને યાગ્ય નિબંધા, નિબંધિકાઓ, લેખા, ભાષણા ને વિચારકંડિકાઓના સંગ્રહાને આ ખંડમાં સમાવ્યા છે; પરન્તુ પ્રાથમિક કે માધ્યમિક શાળાઓ માટે નિર્માણ થયેલા વિદ્યાર્થીઓને જ ઉપયાગી એવા સંગ્રહાને ગણનામાં લીધા નથી. ગંભીર અને અગંભીર મેઉ રીતે સાહિત્ય ચિંતનમનનને યેાગ્ય અને છે, એટલે નર્મ શૈલીએ લખાયેલા ચિંતનપ્રધાન લેખસંગ્રહે। પણ આ જ ખંડમાં આવે છે. માટે ભાગે આ ખંડમાંના ગ્રંથા સંગ્રહરૂપ છે અને સંગ્રહ કરતી વખતે કેટલાક લેખકે બધા લેખેાનું સ્વરૂપ સમાન પ્રકારનું છે કે નહિ તે જોવા થાભતા નથી, એટલે તેવા સંગ્રહામાં કેટલીક સંકીર્ણતા આવી જાય છે; પરન્તુ જે સંગ્રહાનું પ્રધાન સ્વરૂપ ચિંતનક્ષમ લેખાનું જણાયું છે. તે જ સંગ્રહાને અહીં લીધા છે. જે લેખસંગ્રહાનું લક્ષ્ય સાહિત્યવિવેચન પ્રધાનાંશે છે તેમના સમાવેશ અહીં કર્યું નથી, તેમ જ જે લેખસંગ્રહોને ઇતર શીર્ષક હેઠળ વધારે બંધોસતી રીતે લઈ શકાય તેમ જણાયું છે તે પણ અહીં લીધા નથી.
આ બધા સંગ્રહો પરના એક જ દૃષ્ટિપાત કહી આપે છે કે નિબંધસાહિત્યમાં ગુજરાતી લેખકાના કાળા મધ્યમસરનેા છે, પરંતુ સાહિત્ય, ભાષા, કલા, ઇતિહાસ, શિક્ષણ, સંસાર, સમાજ, રાષ્ટ્ર, વિજ્ઞાન, ધર્મ, તત્ત્વજ્ઞાન ઇત્યાદિ માનવજીવનને સ્પર્શતા અનેક વિષયા સંબંધે ચિંતનના ખારાક તેમણે પૂરા પાડયો છે. અનુવાદિત લેખાના કેટલાક સંગ્રહે પણ આ સાહિત્યમાં સારે। ઉમેરો કરે છે. સંપાદિત સંગ્રહા આગલા જમાનાના લેખકાની કેટલીક સુંદર નિબંધકૃતિઓને જાળવી રાખીને અભ્યાસ માટે પ્રચારમાં મૂકવાનું કાર્ય કરે છે. ગુજરાતી ગદ્યશૈલીના વિકાસ સાહિત્યના આ પ્રકારમાંથી વધારે સારી રીતે તારવી શકાય તેમ છે.
Page #76
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષનું સાહિત્ય -નિબંધા તથા લેખા
માલિક
કપ
સામાન્ય
‘જીવન સંસ્કૃતિ’(કાકા કાલેલકર) એ સામાજિક અને સંસ્કૃતિવિષયક ચિંતનાત્મક નિબંધોના એક મૂલ્યવાન સંગ્રહ છે. સંસ્કૃતિ, સમાજના પાયા, વર્ણ અને જ્ઞાતિ, સંસારસુધારા, ગામડાંના પ્રશ્નો, ગરીબાઈના પ્રશ્નો, શ્રમજીવીએ, સમાજસેવાની પ્રવૃત્તિઓ, હરિજનસેવા, ઇત્યાદિ વિભાગામાં એ નિબંધોને વહેંચી નાંખ્યા છે. દૃષ્ટિની સ્થિરતા, વિચારણાની વિશદતા, અભ્યાસ, ચિંતન અને સ્પષ્ટ દર્શન એ બધાંના સમન્વયથી ઊપજેલી ધીરગંભીર શૈલીએ લેખકના ગદ્યને સરસ અને પૂર્ણ ભાવવાહક બનાવ્યું છે. જીવન અને સમાજના ખૂણેખૂણામાં એ ષ્ટિ-ફરી વળી છે અને વાચકની સ્વાભાવિક જિજ્ઞાસાએ તથા પ્રશ્નો ઉપજાવીને તેનું નિરસન કરી વિષયને સંપૂર્ણ ખ્યાલ આપવા મથી છે. એ જ લેખકના બીજો લેખસંગ્રહ ‘જીવનને આનંદ' બીજી આવૃત્તિ પામ્યા છે જેમાં કેટલેાક વધારે કરવામાં આવ્યેા છે. એમાંના લેખેા એવા જ પ્રભાવશાળી ગદ્યમાં કળા અને કુદરત વિશે લખાયા છે.
‘મણિમહાત્સવના સાહિત્યòાલ' (કવિ શ્રી નાનાલાલ) એમાં લેખકના મણિમહે।ત્સવ પ્રસંગનાં ૧૬ ભાષણાના સંગ્રહ કરવામાં આવ્યા છે. શ્રોતાએના વર્ગ અને ભાષણનું સ્થાન એ બેઉને લક્ષ્ય કરીને એ ભાષણા અપાચેલાં એટલે તેમાં કેટલીક પ્રાસંગિકતા છે. ‘કવિધર્મ,’ ‘જગતકવિતાનાં કાવ્યશિખરા’, ‘નારીજીવનના કોયડા' એ વ્યાખ્યાને તેમાંના સુંદર નમૂનાઓ છે.
ગુજરાતની અસ્મિતા અને બીજા લેખા' (કનૈયાલાલ મુનશી) : ગુજરાતની સંસ્કૃતિની વિશિષ્ટતા દાખવનારા ‘ગુજરાતની અસ્મિતા’ને નિબંધ અને એ જ લેખકના ખીજા લેખાને સંગ્રહ તેમના સુવર્ણમહેસવના સ્મારક રૂપે ગુજરાતી સાહિત્યપદેિ પ્રસિદ્ધ કર્યાં છે. તેમના ગદ્યનાં બળ અને ભભક તેમાં તરી આવે છે.
‘સર્જન અને ચિંતન’ (ધૂમકેતુ) માં ચોટદાર ભાષામાં લખાયેલા જીવન, સાહિત્ય તથા કળાવિષયક નિબંધો મુખ્ય છે અને ધર્મ તથા તત્ત્વજ્ઞાનને સ્પર્શતા લેખા પણ તેમાં છે. લેખકની દૃષ્ટિ જીવન અને જીવનવ્યાપાર સાથે સંબંધ ધરાવતાં ક્ષેત્રામાંની ઊણપાને સત્વર પકડી પાડે છે અને તેની ઉપર પ્રહાર કરતાં તે કલમને તીખી પણ બનાવે છે. આ નિબંધો કેવળ અભ્યાસનું જ પરિણામ નથી પરન્તુ ચિંતન અને નિરીક્ષણ દ્વારા દઢીભૂત કરેલી ભાવનાઓને તે મૂર્ત કરે છે. એમના ખીજા લેખસંગ્રહ ‘જીવનચક્ર'માં
Page #77
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ સાહિત્યવિષયક લેખે ઉપરાંત બીજી કેટલીક સામગ્રી પણ છે. નિબંધ ઉપરાંત વિચારમૌક્તિકો, પ્રસંગચિત્ર, વાર્તા, પત્ર, ભાવને ઇત્યાદિની બનેલી એ સંકીર્ણ સામગ્રી છે.
“લલિતકળા અને બીજા સાહિત્ય લેખ (રવ. ચૈતન્યબાળા મજમૂદાર, સં. મંજુલાલ મજમૂદાર)માં લેખિકાના નિબંધ, ભાષણો તથા લેખો સંગ્રહેલા છે. અભ્યાસ, મનન અને ચિંતનમાંથી ફુરેલા સામાન્ય કોટિના વિચારોનો પ્રવાહ તેમાં ફેલાયેલો છે. -----
“નાજુક સવારી' (વિનોદકાન્તઃ વિજયરાય વૈદ્ય) એ કિંચિત હળવી શૈલીએ લખાયેલી ૨૪ નિબંધિકાઓને સંગ્રહ છે. વિષયોમાં વૈવિધ્ય છે. અભ્યાસ અર્થે કરાતી વિષય–ડલો ઉપરની સવારી કઠણ છતા નાજુક છે' એ દષ્ટિબિંદુથી સંગ્રહનું નામ પાડવામાં આવ્યું છે. આ નાજુક કે હળવી શૈલીની નિબંધિકાઓ વિદિ ઉપજાવે તેવી નથી, લેખક પિતે કોઈ વાર વકૅક્તિદ્વારા પિતાની જાત પર થોડું હસી લે છે એટલું જ.
બંધુ અંબુભાઈના પત્ર' (અંબાલાલ બાલકૃણુ પુરાણુ) લેખક એક જાણીતા વ્યાયામપ્રેમી છે. હાલની કેળવણીપ્રવૃત્તિની ઊણપ વ્યાયામપ્રવૃત્તિથી દૂર કરવાને તેમને આદર્શ એકલા શરીરવિકાસ પૂરતું જ નથી, પરતુ નૈતિક શિક્ષણ, ભારતીય સંસ્કૃતિને પરિચય, રાષ્ટ્રીય ભાવના વગેરે બાબતો પર પણ પૂર્ણ લક્ષ આપીને પવિત્ર તથા આદર્શ અંતર ધરાવતા સશક્ત નાગરિકે નિપજાવવાનો છે? આ પત્રે એ દિશામાં માર્ગદર્શક નીવડે તેવા પ્રેરણાત્મક નિબંધ જેવા છે.
પથિકનાં પુ-ગુરછ ૨-૩ (બાલાલ બાલકૃષ્ણ પુરાણી): એ બેઉમાં નિબંધ, ચરિત્રલેખ, પત્રો, વાર્તાઓ, સંશોધનલેખ, સાહિત્યવિષયક લેખો વગેરે સંગ્રહેલા છે. બધા લેખેની પાછળ લેખકની ચિંતનશીલ પ્રકૃતિનું દર્શન થાય છે. ઈતિહાસ, ભૌતિકશાસ્ત્ર, અધ્યાત્મ, સાપેક્ષવાદ, ભાયાવાદ, સાહિત્ય, એવાએવા અનેક વિષયોને સ્પર્શતાં લેખક સપાટીથી ખૂળ ઉડે ઊતરીને તારતમ્ય કાઢી બતાવે છે. “પથિકના પ-ગુચ્છ ૧-૨-૩માં એ જ લેખકના પાને સંગ્રહ છે. પહેલા ગુચ્છમાં કિશોરે તથા યુવકોને સંબોધીને લખાયેલા કેટલાક જીવનવિષયક પ્રશ્નોના પત્રો છે; બીજામાં જાહેર કાર્યકર્તાઓને જીવનમાં તથા જાહેર પ્રવૃત્તિમાં ઉપયોગી થાય તેવા સૂચનાત્મક તથા નીતિ, સેવા, સાધના, રાષ્ટ્રોન્નતિ એવા ચર્ચાત્મક પત્રો છે; અને ત્રીજમાં એથી ય ઉચ્ચ કોટિએ પહેચેલા જિજ્ઞાસુઓ તથા સાધકે પ્રતિ લખાયેલા પડ્યો છે.
Page #78
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષનું સાહિત્ય - નિબંધા તથા લેખા
૭
‘ગ્રામેાતિ' (રમણુલાલ વ. દેસાઇ) : આર્થિક અને સામાજિક દૃષ્ટિએ ગ્રામજીવનનું પુનર્વિંધાન કરવા માટેના વહેવારુ વિચાર। આ પુસ્તકમાંના લેખામાં દર્શાવ્યા છે. ‘મારું ગામડું' (બબલભાઈ મહેતા) તેમાં ખેડા જિલ્લાના માસરા ગામમાં ગ્રામેાહાર પ્રવૃત્તિના પ્રયાગાની અનુભવપૂર્વક ચર્ચા કરવામાં આવેલી છે. ગ્રામસફાઈ, ખેતી, ઉદ્યોગ, ખોરાક, કેળવણી, વ્યસના, વહેમા, વગેરે ઉપર પર્યેક દષ્ટિ ફેરવીને લેખકે સમાજશાસ્ત્રની વહેવારુ વિચારણા કરી છે. ‘ખેડૂતાની દુર્દશા' (રાવતભાઈ દેસાભાઈ ખુમાણુ)માં કાર્ડિયાવાડના ખેડૂતાની દુર્દશાના સચેટ ખ્યાલ આપ્યા છે. લેખકે ગામડાં જાતે ખૂદીને માહિતી મેળવી છે અને ઝીણવટભરી આલેાચના કરી છે. ખેડૂતાની સમસ્યા' (લાલજી પેંડસે)માં ખેડૂતવર્ગની વર્તમાન દુર્દશા, તેનાં કારણેા, માંગણીઓ વગેરેની ચર્ચા ઐતિહાસિક દૃષ્ટિએ પ્રાંતવાર આંકડા આપીને કરવામાં આવી છે. ‘ગ્રામવિચારણા' (હરભાઇ ત્રિવેદી) : ગામડાંઓની પુનર્ઘટના ગ્રામકેળવણી દ્વારા જ શક્ય છે અને તેથી સાચા ગ્રામશિક્ષકા તથા ગ્રામસેવકાની અગત્ય છે એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ‘ચાર કોલેજિયનેા’ (નયનસુખલાલ રિલાલ પંડચા) : ચાર જુદીજુદી દૃષ્ટિવાળા કૉલેજિયનાને ગામડું એ શું છે તે એક વૃદ્ધ અનુભવી સમાવે છે, એ સમજૂતીનું એ પુસ્તક એક સંવાદાત્મક નિબંધિકાસમું છે. ‘ગ્રામપંચાયતના કાયદા' (નરહિર પરીખ): ગ્રામપંચાયતાને સવન કરવા માટેના જરૂરી માર્ગોનું સૂચન અને કાયદા ઉપરનાં ટિપ્પણ એ આ પુસ્તિકાની વિશિષ્ટતા છે. ‘ગ્રામપંચાયતના કાયદાને લગતા નિયમેા' પણ આ જ પુસ્તિકાના એક પરિશિષ્ટરૂપ છે.
‘વર્ષી શિક્ષણયાજના’ (ઝકીરહુસેન કમિટી) અને ‘વર્ષા કેળવણી પ્રયાગ’ (નરહિર પરીખ) એ બેઉ પુસ્તિકાઓ એ શકવર્તી શિક્ષણયેાજનાનું રહસ્ય, વીગતા તથા વિશિષ્ટતાના પરિચય કરાવે છે. ‘કેળવણીના કોયડા’ (મહાત્મા ગાંધીજી): અસહકાર યુગના ઇતિહાસથી માંડી વર્ષી શિક્ષણ્યેાજના સુધીની વીગતે આ લેખસંગ્રહમાં સમાવેલી છે. વર્ષાં શિક્ષણ્યેાજનાની પૂર્વ પીઠિકા રૂપે એમાંના વિચારા મનન કરવા યેાગ્ય છે. નવા આચાર–નવા વિચાર’ (હરભાઇ ત્રિવેદી)માં જીવનના સર્વાંગીણ વિકાસને માટે શાસ્ત્રીય કેળવણીની વિચારણા છે અને કેળવણી વિશેના દૃષ્ટિપરિવર્તનને તે સ્ફુટ કરે છે. ‘સહુ– શિક્ષણ' (રણજીતભાઇ એમ. પટેલ)માં અનેક દષ્ટિબિંદુથી વિદ્યાર્થી-વિદ્યાર્થિનીના એકત્ર શિક્ષણની પ્રથા તથા તેના લાભાલાભની ચર્ચા કરીને બધાં દૃષ્ટિબિંદુઓના સમન્વય કરવામાં આવ્યા છે.
વડાદરા રાજ્ય પુસ્તકાલય મંડળનાં ભાણા અને લેખેા-ભાગ ૨'
Page #79
--------------------------------------------------------------------------
________________
૧૮
ગ્રંથ અને ગ્રંથકાર પુ. એ સંગ્રહમાં પુસ્તકાલયો અને વાચનપ્રવૃત્તિના વિરતાર વિશેની માહિતી તેમ જ વિચાર કે સૂચને જુદાજુદા વિદ્વાન લેખકોના લેખોઠારા સારી પેઠે સમાવેલાં છે.
જીવન અને વિજ્ઞાન' (રમણિક ત્રિવેદી અને ભાઈલાલ કોઠારી)માં જીવનદષ્ટિએ સ્પર્શેલાં જ્ઞાનવિજ્ઞાનનાં વિવિધ અંગેનું સરળ-સુવાચ્ય નિરૂપણ છે. “જીવનપ્રવાહ (ઈશ્વરભાઈ દેસાઈભાઈ પટેલ માં જીવનની વિવિધ પ્રવૃત્તિઓ, સંસ્થાઓ, રચનાઓ તેમ જ માનવની વૃત્તિઓ વિશે લેખકે પોતાની રીતે વિચાર કરીને બોધ તારવ્યા છે. લેખક એક વિદ્યાર્થી છે અને એ કાચી દશાની મર્યાદા વિચારમાં ઊતરી છે.'
- “યંત્રની મર્યાદા' (નરહરિ પરીખ) : વર્તમાન યંત્રમય બનેલા જીવનમાં યંત્રની મર્યાદાને તર્કશુદ્ધ વિચારસરણીથી તેમાં સમજાવેલી છે. યંત્રનો એકાન્ત નિષેધ નથી સૂચવ્યો, પરંતુ અર્થવિજ્ઞાન જીવનની માનસિક ભૂમિકાને સ્પર્યા વિના જે વખતે દોડી રહ્યું છે તે વખતે આ નિબંધ પ્રચારદષ્ટિએ જ નહિ પણ તાત્ત્વિક દષ્ટિએ ઉપયોગી બને છે અને હસ્તકૌશલની ભૂમિકા રચી આપે છે. - દેશી રાજ્યોને પ્રશ્ન” (ગાંધીજી): દેશી રાજે અંગેના વિવિધ પ્રશ્નો સંબંધે સામાન્ય પ્રકારના અને ગુજરાત-કાઠિયાવાડનાં દેશી રાજ્ય સંબંધ પ્રાસંગિક એવા લેખો ગાંધીજીએ વખતોવખત લખેલા તેનો આ સંગ્રહ છે. દેશી રાજ્યોના રાજકારણ તથા પ્રજાજીવન અંગેના બળતા પ્રશ્નો સંબંધ ગાંધીજીની દોરવણી આ બધા લેખોમાં રહેલી છે, અને જેવી રીતે ઇતર
ક્ષેત્રોના પ્રશ્નોને માટે ગાંધીજીની દૃષ્ટિ પ્રેરક બની રહે છે તેવી રીતે આ • ક્ષેત્રમાં પણ એ દૃષ્ટિની પ્રેરકતા પૂરી પાડતી લેખસામગ્રી આ ગ્રંથમાં એકત્ર કરવામાં આવી છે.
બારમા સાહિત્યસંમેલનને અહેવાલ તથા નિબંધસંગ્રહમાં સંમેલનના પ્રમુખ તથા વિભાગી પ્રમુખોનાં ભાષણ ઉપરાંત સાહિત્ય, ઇતિહાસ, કલા, વિજ્ઞાન, સમાજશાસ્ત્ર તથા અર્થશાસ્ત્ર, ધર્મ તથા તત્વજ્ઞાન અને પત્રકારત્વ એ બધા વિભાગોમાં વંચાયેલા નિબંધોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. અભ્યાસ માટેની સારી સામગ્રી તે પૂરી પાડે છે.
“ફાર્બસ ગુજરાતી સભા મહોત્સવ ગ્રંથ' (સં. અંબાલાલ બુ. જની) : આ સભાની ૭૫ વર્ષની હયાતીના ઉત્સવ નિમિત્તે પ્રસિદ્ધ કરવામાં આવેલા આ ગ્રંથમાં સંગ્રહેલા નિબંધ, લેખે તથા કાવ્યો વગેરેમાં મુખ્યત્વે ઇતિ હાસ, પુરાતત્ત્વ, સાહિત્ય તથા સંસ્કૃતિવિષયક લેખે મૂલ્યવાન તથા આકર્ષક છે.
“કરાંચી સાહિત્યસંમેલનનો અહેવાલ અને નિબંધસંગ્રહ' (ગુજરાતી
Page #80
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષનું સાહિત્ય-નિબંધે તથા લેખે સાહિત્ય પરિષદ) કરાંચીમાં મળેલું તેરમું સાહિત્યસંમેલન એ મહાગુજરાતનું પ્રથમ સાહિત્યસંમેલન હતું. તેના અહેવાલમાં સાહિત્યવિષયક ઉચ્ચ કોટિના લેખો અને ભાષણ ગણ્યાંગાંઠડ્યાં છે. “પરિષદ પ્રમુખનાં ભાષણો' (ગુજરાતી સાહિત્ય પરિષદ) એ પહેલી પરિષદથી માંડીને ૧૩ મા અધિવેશન સુધીના પ્રમુખનાં અને વિભાગી પ્રમુખોનાં ભાષણોનો સંગ્રહ છે. સાહિત્યના અભ્યાસીઓ માટે એ એક મૂલ્યવાન ગ્રંથ બન્યો છે.
મહાવીર જૈન વિદ્યાલયનો રજત મહેસૂવગ્રંથમાં ગુજરાતી અને અંગ્રેજી લેખો સંગ્રહેલા છે અને જો તેમ જ જૈનેતર લેખકોએ તેમાં પોતાનો ફાળો આપ્યો છે. લેખોમાં વિષયવૈવિધ્ય છે અને કેટલાક નિબંધો સાહિત્યમાં ચિરંજીવી સ્થાન લે તેવા છે.
હેમ સારસ્વત સત્ર' (ગુજરાતી સાહિત્ય પરિષદ): ૧૯૩૯ભાં પાટણમાં ગુ. મા. પરિષદે ઊજવેલા હૈમ સારસ્વત સત્રનો અહેવાલ તથા તેમાં વંચાયેલા કિવા તે નિમિત્તે લખાયેલા લેખેનો આ સંગ્રહ છે. તેનો એક ભાગ હેમચંદ્રને વ્યક્તિત્વનો અને વિભૂતિમવનો ખ્યાલ આપે છે. બીજો ભાગ ગુજરાતની એ કાળની સંસ્કૃતિનો ખ્યાલ આપે છે. હેમચંદ્રના સાહિત્યનિર્માણને સ્પર્શતા લેખો બહુ થોડા છે.
વિનદાત્મક વૈરવિહાર-ભાગ ૨' (રામનારાયણ વિ. પાઠક) : “વૈરવિહારી” ને વિનોદ, કટાક્ષ કે ઉપહાસ માટે જોઇતી સામગ્રી તો સામાન્ય માનવજીવન કે વિશિષ્ટ નહેર પ્રસંગો જ પૂરી પાડે છે, પરંતુ તેમાંનું નર્મ તત્વ વ્યાપક હોય છે એટલે તે ગ્રહણ કરવા માટે લેખકના તર્કપાટવને બરાબર અનુસરવું પડે છે, અને તે જ તેમાંના વિનોદને યથાર્થ સ્વરૂપે પામી શકાય છે. સત્યાગ્રહની લડત, લાઠીમાર, જેલનિવાસ વગેરે બનાવોએ તેમને ઠીક-ઠીક વિનોદવસ્તુઓ આપ્યાં છે. તે ઉપરાંત કવિતા, ભાષા અને વ્યુત્પત્તિમાં પણ તેમણે સ્વૈરવિહાર કરીને બુદ્ધિપ્રધાન વિનોદના સફળ પ્રયોગ કરી બતાવ્યા છે.
રંગતરંગ-ભાગ ૧થી ૪' (તીંદ્ર હ. દવે)માંને વિનાદ ભાગ્યે જ પ્રસંગલક્ષી હોય છે, પરંતુ લેખક કાલ્પનિક પ્રસંગો નિપજાવે છે, સામાન્ય વસ્તુઓની લાક્ષણિક અસામાન્યતા નિરૂપે છે તથા અસામાન્ય વસ્તુઓની અસામાન્યતા લુપ્ત કરે છે અને પછી તર્કપરંપરાએ કરીને સુંદર વિનોદ નિપજાવે છે. તેમાંના વ્યંગ, કટાક્ષ તથા પ્રહાર સચોટ હોય છે અને નિર્દોષ હાસ્ય ઉપજાવ્યા વિના વિરમતા નથી. લેખકને તર્કવિસ્તાર જીવનમાં કર્મનું પ્રાધાન્ય અમાન્ય કરીને કર્તાનું પ્રાધાન્ય સિદ્ધ કરી શકે છે, આળસને સગુણ ગણાવી શકે છે, ભાષણની
Page #81
--------------------------------------------------------------------------
________________
७०
ગ્રંથ અને ગ્રંથકાર ૩.૯ સરસતાને ઉંધાડી દેતા હાલરડાના ગુણની સમતુલામાં બેસાડી શકે છે, છતાં તે તો હાય છે, તેની પાછળ ભૂમિકા હોય છે, કેવળ તરંગશીલતા નથી હતી. નર્મ વિનાદ ઉપરાંત ઉગ્ર વિનેાદ પણ લેખક નિપજાવી શકે છે છતાં તેના નિર્દોષતાના ગુણ ખંડિત થતા નથી એટલી વિશિષ્ટતા નોંધવા જેવી છે.
‘પાનગાષ્ઠિ' (ધૂમકેતુ)માં હળલી શૈલીએ કટાક્ષપૂર્વક કરવામાં આવેલું જીવનનું દર્શન જોવા મળે છે. જીવનની ઊણપો ઉપર લેખકની દૃષ્ટિ જડાયેલી રહે છે અને એ ઊણપાને કટાક્ષા વેરીને હસી કાઢવા જતાં ગંભીર રાષમાં તથા વિષાદમાં પણ લેખક કેટલીક વાર ઊતરી પડે છે. તેમને વિનાદ બુદ્ધિપ્રધાન છે અને તર્કપરંપરાએ કરીને જ્યારે તે એક વસ્તુમાંથી ખીજી વસ્તુમાં સાથી પલટા લે છે ત્યારે એ તર્કો નર્મ વિનંદની લહેર ઉપજાવી રહે છે.
‘કેતકીનાં પુષ્પો' (નવલરામ ત્રિવેદી) દુનિયામાં અન્યાય કરનારા કે તે નિભાવી લેનારાઓને મધુરા ડંખ દઇને વાંચાને મૃદુ કે મુક્ત હાસ્યના ભક્તા બનાવે છે. તેમના કટાક્ષ કોઈ વાર વિનેદપ્રચુરને બદલે કટુતાપ્રચુર પણ બને છે. થાડી હળવી કવિતાઓ પણ તેમાં સંગ્રહેલી છે.
‘રામરોટી' (નટવરલાલ પ્ર. બુચ)માંનાં પ્રતિકાવ્યો, નિબંધો, વાર્તા, નાટક વગેરેમાં વસ્તુની વિકૃતિ દ્વારા નિપજાવાતા હાસ્યનો પ્રકાર છે. સાહિત્ય, શિક્ષણ, સમાજ ઉપર તે ટકાર કરે છે.
‘વિચારવીચિ’ (બળવંત ગો. સંધવી) માં હળવી શૈલીમાં લખાયેલા પ્રયાગદશાના નિષધા-લેખા સંગ્રહ્યા છે.
અનુવાદિત
‘સ્વદેશી સમાજ’ (નગીનદાસ પારેખ) એ કવિવર રવીંદ્રનાથ ટાગારના ભારતીય સમાજવિષયક નિબંધા તથા ભાષણેાના સંગ્રહ છે. ભારતના વૈવિધ્યમાં એકતા નિહાળનારી પ્રધાન દષ્ટિ એ નિબંધામાં આતપ્રેત થઈ રહેલી છે. ‘હિંદુઓનું સમાજરચના શાસ્ત્ર' (લીલાધર જાદવ) એ ગાવિંદ મહાદેવ જોશીના મરાઠી પુસ્તકના અનુવાદ છે. તેમાં હિંદુઓની સમાજરચનામાં તેમના પૂર્વજોનું ઊંડું જ્ઞાન તથા નિરીક્ષણ કેટલાં મર્મગામી હતાં તે પ્રતિપક્ષના પુરાવાઓ સાથે બતાવી આપ્યું છે. પરિશ્રમ તથા વિદ્વત્તા મેઉના સુંદર સંયેાગ તેમાં રહેલા છે.
‘નીતિશાસ્ત્રપ્રવેશ’(ગારધનદાસ અમીન) એ વામન મલ્હાર બેશીના મરાઠી ગ્રંથને અનુવાદ છે. એમાં ધર્મ તથા નીતિ, નીતિશાસ્ત્ર તથા ખીજાં શાસ્ત્રા વચ્ચેના સંબંધ, કાર્યાંકાર્યમીમાંસા વગેરે વિષયે પર મર્મગામી ચર્ચા
Page #82
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષનું સાહિત્ય-નિબંધ તથા લેખે છે. પાશ્ચાત્ય ચિંતક તથા તત્ત્વજ્ઞાનીઓના વિચારને પચાવીને ગ્રંથ લખાયો છે એ ગ્રંથની વિશિષ્ટતા છે. “નીતિશાસ્ત્ર' (પ્રફ્લાદભાઈ ધ્રુવ) એ પ્રો. મરે લખેલા “એથિકસને સુવાચ્ય ગુજરાતી અનુવાદ છે. ગંભીર તત્વચર્ચા સાથે વ્યવહાર તથા નીતિના કૂટ પ્રશ્નો તેમાં છણ્યા છે.
“પ્લેટનું આદર્શનગર (પ્રાણજીવન પાઠક)માં પ્લેટોના ‘રિપબ્લિકને સરળ અનુવાદ બે ભાગમાં આપ્યો છે. પ્લેટોનું ભાવનાવાદી તત્ત્વજ્ઞાન સંવાદ અને દષ્ટાંતો સાથે સુવાચ્ય બન્યું છે. પ્રાચીન ગ્રીક ફિલસૂફી' વિશેનો નિબંધ ગ્રીસના સાહિત્ય, સંસ્કૃતિ તથા રાજનીતિશાસ્ત્રનો ખ્યાલ આપે છે.
મારી વ્યાપક કેળવણી” (ચંદુભાઇ રાવજીભાઈ પટેલ) : ટસ્કેજી સંસ્થાના સ્થાપક બુકર ટી. વોશિંગ્ટનની આત્મકથાના ઉત્તરાર્ધને આ અનુવાદ છે. તેમાંને અનુભવો અને વિચારો કેળવણીને સાચા અર્થ સમજવાને તથા ખાસ કરીને પાયાની કેળવણીને વિચાર હિંદમાં જમ્યો છે ત્યારે સાચી કેળવણીને મર્મ વ્યવહારમાં ઉતારવાને ઉપયોગી હોઈ એ આજન્મ કેળવણીકારના વિચારો અભ્યાસને વેગ્ય છે.
પશ્ચિમના દેશોની કેળવણી પુ. ૧' (ગોપાળ ગજાનન વિકાસ): ડો. ગનનન શ્રીપત રે લખેલા મૂળ પુસ્તકને આ અનુવાદ છે. અમેરિકા, રશિયા, ઈંગ્લાંડ, ફ્રાન્સ, જર્મની અને ઈટાલીની કેળવણી પદ્ધતિઓની હિંદી દષ્ટિએ આપવામાં આવેલી માહિતી તથા સમાલોચને તેમાં છે.
આચાર્ય કૃપાલાનીના લેખો' એ ધર્મ, તત્ત્વજ્ઞાન, સત્યાગ્રહ અને રાજકારણને લેબો તથા ભાણેનો અનુવાદિત સંગ્રહ છે. તેમાં આચાર્ય કૃપાલાનીજી તર્ક અને વિચારપૂર્વક ગાંધીજીની વિચારસરણીને સમર્થ રીતે પ્રતિપાદન કરે છે.
મધુકર” (વિનોબા ભાવે) : મૂળ મરાઠીમાં લખાયેલા ત્રેવીસ લેખોનો આ ગુજરાતી અનુવાદ છે. લેખક પિતાનાં મતે અને મૂલ્યાંકનો વાચક ઉપર આગ્રહયુક્ત તથા તર્કશુદ્ધ રીતે ઠસાવે છે. બધા લેખોના વિષયો વર્તમાન જીવનને સ્પર્શતા છે.
“આપણ દેશની સ્થિતિ' (સાકરલાલ યાજ્ઞિક): સુપ્રસિદ્ધ દેશભકત ચીપલુણકરના તેજસ્વી નિબંધે જે દેશની દુર્દશા ઉપર પ્રકાશ પાડનારા તથા સ્વાતંત્ર્યદષ્ટિથી યુક્ત હોઈને જ થયા હતા તે ૨૭ વર્ષો બાદ મુક્ત થતાં તેનો આ ગુજરાતી અનુવાદ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.
“ગ્રામ્ય હિંદને વિશેષ ઉત્કર્ષ (ગોકળદાસ શાહ) : ગામડાંના લોકોનું ધાર્મિક, બૌદ્ધિક, શારીરિક, સામાજિક અને આર્થિક જીવન વધારે પૂર્ણ
Page #83
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. કરવા સારુ તેમના સંપૂર્ણ વિકાસની સિદ્ધિ થાય તે માટે કાર્યકર્તાઓએ પાળવાના સિદ્ધાન્ત તેમાં આપ્યા છે અને વિવિધ ક્ષેત્રમાં વિકાસ સાધવાની રીતિ સૂચવી છે. મૂળ લેખક ડો. હેચ દક્ષિણ હિંદના ગ્રામોદ્ધારકાર્યના પરિચયી હતા અને ગાયકવાડના કોસંબા કેન્દ્રની સ્થાપનામાં તેમનો હિસ્સો હતે.
‘હિંદુસ્તાની ભાષા' (‘ઝાર' રાંદેરી) એ વિષય પર પં. સુંદરલાલના એક ભાષણનું આ ભાષાંતર છે.
ગ્રામીઝમ' (અનુ. મંજુલાલ દવે)માં શ્રી રામરાય મુનશીની ગામડાને સ્વાયત્ત બનાવવાની યોજના રજૂ કરવામાં આવી છે અને એને વિસ્તારથી સમજાવવામાં આવી છે. ગાંધીજીની ગામડાને સંપૂર્ણ બનાવવાની વિચારસરણી, ઉત્પાદનની માલિકીનો સામ્યવાદી સિદ્ધાંત, બ્રિટન-અમેરિકાનો બહુમતવાદ, અપરિગ્રહ અને સર્વધર્મસમભાવ, યંત્રોની શક્તિ તથા તેના લાભાલાભ ઇત્યાદિનું એવું મિશ્રણ એ યોજનામાં છે કે જે પ્રયોગની સરાણે ચડતાં કેટલી કાર્યસિદ્ધિ કરે તે પ્રશ્ન બને છે.
“કલાસૃષ્ટિ' (ઈંદુમતી મહેતા અને ભૂપતરાય મહેતા): શ્રી સી. જિનરાજદાસના અંગ્રેજી ગ્રંથનો આ અનુવાદ છે. કલાધામોમાં પ્રવાસ કરીને કલાકૃતિઓનો સાક્ષાત પરિચય કર્યા પછી સૌન્દર્યતત્ત્વની પિછાન કરાવનારા નિબંધોનો એ સંગ્રહ છે. સંપાદિત
“નર્મદનું મંદિરઃ ગદ્ય વિભાગ” (વિશ્વનાથ ભટ્ટ): કવિ નર્મદાશંકરની ગદ્યકૃતિઓમાંથી વિણી કરીને નર્મદના ગદ્યનું પ્રતિનિધિત્વ દર્શાવી આપે એ પ્રકારને આ સંગ્રહ છે. નર્મદની દેશદાઝ, ઉત્સાહ, અકળામણ, વિષાદ, અને ધર્મવિચારને સ્પષ્ટ કરે એ પ્રકારે નિબંધ, પત્રો, આત્મકથા, સાહિત્યવિચાર ઇત્યાદિ કાપી-પીને સુઘટિત રીતે ઉતાર્યા છે.
નવલગ્રંથાવલિ' (નરહરિ પરીખ): “નવલગ્રંથાવલિનું તારણ કરીને આ સંગ્રહમાં વિશેષાંશે તેમનાં ગ્રંથવિવેચને ઉતારવામાં આવ્યાં છે. અભ્યાસીઓને ઉપયોગી થાય એ દૃષ્ટિ આ તારણ પાછળ રહી છે.
નિબંધમાળા” (વિશ્વનાથ ભટ્ટ) છેલ્લાં ૭૫ વર્ષમાં લખાયેલા નિબંધમાંથી ઉત્તમ અને પઠનીય નિબંધધન વિણું કાઢીને આ માળામાં ગૂંથવામાં આવ્યું છે. સાહિત્યવિવેચન અને સમાજવિવેચનને સંપાદકે દૃષ્ટિ સમીપે રાખ્યાં છે. ગુજરાતી ગદ્યશૈલીને વિકાસ અને પૃથફપૃથફ કાળના વિચારણીય પ્રશ્નોનું વૈવિધ્ય એ તેમાં મળી આવે છે.
બુદ્ધિપ્રકાશ : લેખસંગ્રહ' (નવલરામ ત્રિવેદી તથા અનંતરાય રાવળ) :
Page #84
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષનું સાહિત્ય - સાહિત્ય-વિવેચન
GA
૧૮૫૪ થી ૧૯૦૮ અને ૧૯૦૯ થી ૧૯૭૦ સુધીનાં ‘બુદ્ધિપ્રકાશ’માં આવેલા લેખામાંથી ભાષા, સાહિત્ય, વિવેચન, ઇતિહાસ, શિક્ષણ, જીવન, ધર્મ-તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાનવિષયક લેખાનું તારણ એ વિભાગામાં રજૂ કરવામાં આવ્યું છે. ગદ્યના વિકાસક્રમ, વિચારોની દર્શનશૈલી અને ‘બુદ્ધિપ્રકાશ'નું પ્રતિનિધિત્વ એ આ તારણમાંનાં અભ્યસનીય તત્ત્વા છે.
‘સો ટકા સ્વદેશી’ (નવજીવન પ્રેસ) : ખાદી પ્રવૃત્તિની પૂર્તિ રૂપે ૧૯૩૪થી ગ્રામેાદ્યોગ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવેલી તેને અંગે ગાંધીજી, મહાદેવ દેસાઇ, પ્યારેલાલ, સ્વામી આનંદ, વૈકુંઠરાય મહેતા, કુમારપ્પા, ચંદ્રશંકર શુકલ અને પ્રા. પૂરણે લખેલા લેખાને આ સુંદર સંગ્રહ છે. કેટલાક લેખા ધ્યેયાત્મક અને કેટલાક પ્રયેાગાત્મક છે. ‘સ્વદેશી’ના સંપૂર્ણ અર્થ અને ખાદી તથા તે સિવાયના ગ્રામેદ્યોગને વ્યવહારુ રીતે સફળ કરવાનાં મહત્ત્વનાં સૂચને તથા પ્રેરણા એ લેખસંગ્રહમાંથી પ્રાપ્ત થાય છે.
‘સ્વર્ગોનું દેહન’ (સં. વડાદરા રાજય પુસ્તકાલય મંડળ) : સ્વ. અમૃતલાલ સુંદરજી પઢિયારના પ્રકીર્ણ, ઉદ્બાધક અને ઉપદેશક લેખસંગ્રહો ‘સ્વર્ગા’ને નામે જાણીતા છે, તેમાંથી ધર્મથી માંડીને આયુર્વેદ સુધીના લેખાની વીણી કરીને આ ગ્રંથ સ્વ. મેાતીભાઇ અમીનના સ્મરણાર્થે શરૂ થયેલી ગ્રંથમાળામાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.
સાહિત્ય–વિવેચન
સાહિત્ય-વિવેચનના પાંત્રીસેક ગ્રંથેનું આ પાંચ વર્ષમાં થયેલું પ્રકાશન મૌલિક ગુજરાતી સાહિત્યમાં નાનેસને ઉમેરે ન ગણાય, પરંતુ એમાં લગભગ અર્ધો હિસ્સા તેા એવાં પ્રકાશનાના છે કે જેનું સર્જન આ પાંચ વર્ષમાં થયું નથી, માત્ર પ્રકાશન જ થયું છે. બધા ગ્રંથા સાહિત્યની મીમાંસાના, વિવેચનના તથા સમીક્ષાના લેખાના સંગ્રહા છે, અને તેમાં ઘણા ચિરંજીવી વિવેચનલેખો છે. સ્વ નરસિંહરાવ, સ્વ. કે. હ. ધ્રુવ તથા સ્વ. આનંદશંકર ધ્રુવના લેખાના સંગ્રહા એ ગણ પેઢીના ઉત્તમ વારસો છે અને એ વારસા નવા વિવેચકો તથા અભ્યાસીએને આરોગતાં પચાવતાં ન ખૂટે એટલે વિવિધ તથા વિસ્તૃત છે.
વિવેચનનું સાહિત્ય એ કેવળ ગ્રંથસમીક્ષાનું સાહિત્ય નથી, પરંતુ સાહિત્યની કાઈ પણ શાખાનાં પ્રકાશનને તલસ્પર્શી અભ્યાસ, નિરીક્ષણ, તુલના અને કેન્દ્રવર્તી પ્રશ્નોની છણાવટ એ પણ વિવેચનનું સાહિત્ય છે. સિકાને
Page #85
--------------------------------------------------------------------------
________________
૭૪
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ સાહિત્યનાં મર્મગામી મૂલ્યાંકન કરી આપવામાં તથા તેનું આસ્વાદન કરાવવામાં વિવેચનને મહત્ત્વના હિસ્સા હોય છે, અને જીવનને સંસ્કારી કરવાના કાર્યમાં સાહિત્યની પ્રગતિ–પરાગતિનું માપ કાઢવામાં વિવેચનજ માનદંડ બની રહે છે. આ દિષ્ટએ જોતાં નવું ગુજરાતી વિવેચન-સાહિત્ય નિરાશા ઉપજાવે તેવું નથી. ગષ્ઠ પેઢીના વિવેચકોની કોટિમાં ઊભા રહે તેવા વિવેચકો ગુજરાતને મળી રહ્યા છે, જોકે હજી તેમણે નિપાવેલા કાલ થાડે છે, ચિંતનનું ઊંડાણ આપ્યું છે, વૈવેધ્ય પૂરતું નથી, પરન્તુ નવું.વિવેચન આશાસ્પદ તા જરૂર છે.
‘મનામુકુર-ભાગ ૩, ૪’ (સ્વ. નરસિંહરાવ દિવેટિયા) : વિવેચન, રસચર્ચા, ગ્રંથસમીક્ષા અને સાહિત્યવિષયક ધૃતર લેખાના ચાર સંગ્રહગ્રંથેામાંના આ છેલ્લા એ ગ્રંથે પૂર્વેના બે ભાગે જેટલા મનનીય અને ચિંતનીય લેખાના મૂલ્યવાન ભંડાર સમા છે. તેમાંનું સાહિત્યવિવેચન પાંડિત્ય અને શાસ્ત્રીય ચોકસાઈ ઉપરાંત વેધક દૃષ્ટિ, સત્યનિષ્ઠા અને રસિકતાથી ઓતપ્રોત છે. સંગીતચર્ચા, કાવ્યચર્ચો, અલંકારચર્ચા, શબ્દચર્ચા કે ઇતર કોઇ વિષયની ચર્ચા અને મીમાંસામાં, તે પેાતાનો દૃષ્ટિને પુષ્ટ કરવાને ચર્ચાવિષયનાં બધાં પાસાં તપાસતાં પેાતાના જ્ઞાનના ભંડાર હાલવે છે, અને ત્યારે તેમની ચર્ચા બીહ»ા માટે અભ્યાસનો વિષય બની રહે છે. ગુ. વ. સેાસાયટીએ ગુજરાતના સુપ્રસિદ્ધ વિદ્રાનાના લેખોના સંગ્રહ સંપાદિત કરાવીને પ્રસિદ્ધ કરવાનું જે કાર્ય કર્યું છે તેની ઉપયુક્તતા તેમાંના લેખેનું વૈવિધ્ય અને ડેરું પાંડિત્ય બતાવી આપે છે. અત્યારના સાહિત્યવિષયક ફૂટ પ્રશ્નામાંના ઘણાખરાને માટે કાંઇ તે કાંઇ મતદર્શન કે દોરવણી આ સંગ્રહમાંથી સાંપડી રહે તેમ છે.
‘સાહિત્ય અને વિવેચન-ભાગ ૧, ૨' (સ્વ. દી. બા. કેશવલાલ ધ્રુવ): ગુ. વ. સાસાયટીના સાહિત્યવિષયક લેખ-ગુચ્છેાનાં પ્રકાશમાં આ મે ભાગ પણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. દી. બા. દેશવલાલ ધ્રુવનાં અન્વેષા અને નવલ પ્રયોગના લાભ તેમના અનુવાદગ્રંથાને મળ્યા છે, પરન્તુ તેમના એ કાર્યાં પાછળની દૃષ્ટિ તા તેમના સાહિત્યવિષયક લેખામાંથી સાંપડે છે, પહેલા ભાગમાં તેમણે કરેલા કાવ્યાનુવાદો પ્રયેાગાના અને મુખ્યત્વે પ્રાચીન તિહાસ તથા સંસ્કૃત સાહિત્યનાં જુદાંજુદાં અંગેા સબંધી સંશેાધનાત્મક લેખા સંગ્રહેલા છે બીજા ભાગમાં ભાષાશાસ્ત્ર, ગુજરાતી ભાષા તથા સાહિત્ય, છંદઃશાસ્ત્ર તથા પ્રકીર્ણ એમ ચાર વિભાગેામાં લેખાને વર્ગીકૃત કરેલા છે. ‘ગુજરાતી ભાષા અને સાહિત્ય' તથા ‘પદ્યરચનાના પ્રકાર' એ એ સુપ્રસિદ્ધ લેખા એમાં રહેલા છે. સ્વ. ધ્રુવની સ્પષ્ટ વિચારણા, તલસ્પર્શી અન્વેષણ અને ભાષાભક્તિનું પ્રતિબિંબ તેમાં પડે છે.
Page #86
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષનું સાહિત્ય - સાહિત્ય-વિવેચન
‘કાવ્યતત્ત્વવિચાર' અને ‘સાહિત્યવિચાર' સ્વ. ડૉ. આનંદશંકર બાપુભાઇ ધ્રુવ) એ મે લેખણુ પણ ગુ. વ. સાસાયટીનાં જ પ્રકાશને છે. પહેલામાંના પ્રથમ વિભાગમાં સાહિત્યવિષયક ચર્ચાલેખા છે. અને ખીજા વિભાગમાં ગ્રંથાવલોકનોના સંગ્રહ છે. પૂર્વ અને પશ્ચિમને સમન્વય કરનારી એમની વિવેચનકલા તથા સાહિત્યચર્ચાની ચાલીસ વર્ષની પ્રસાદી તેમાં મળે છે. બીજા ગુચ્છમાં સાહિત્યવિષયક પ્રકીર્ણ લેખાના સંગ્રહ છે. મેઉ ગુચ્છામાં પદ્યસાહિત્ય, ગદ્યસાહિત્ય. કેળવણી, ગ્રંથવિવેચન, રસચર્ચા, સ્મરણનાંધ, ખુલાસા, ઇત્યાદિ સાથે સંબંધ ધરાવતા નાનામેાટા અનેક લેખાને કુશળતાપૂર્વક વર્ગીકૃત કરીને આપ્યા છે. પ્રત્યેક લેખમાં સ્વ. આનંદશંકરભાઈની સ્વસ્થ, સંયત અને સાત્વિક દૃષ્ટિના એપ છે અને બહુશ્રુતતા તથા સાહિત્યરસિકતા વહે છે. અભ્યસનીય અને ચિરંજીવી તત્ત્વાવાળા લેખાને ગ્રંથારૂઢ કરવાનું આ કાર્ય ગુ. વ. સાસાયટી જેવી સાહિત્યસેવાવ્રતી સંસ્થા સિવાય બીજા કેાથી કદાચ ન પૂરું થઇ શકયું હત.
‘કાવ્યની શક્તિ' અને સાહિત્યવિમર્શ' (રામનારાયણ વિ. પાઠક) : આમાંના પ્રથમ ગ્રંથમાં કાવ્ય વિષયની સાધક-બાધક ચર્ચાવાળા જુદાજુદા લેખાદ્વારા લેખકે પોતાનાં મંતવ્યોનું પ્રતિપાદન કર્યું છે. પુસ્તકોનાં વિવેચનઅવલોકનમાં એકસરખા વિસ્તાર કે એકસરખું ઊંડાણ નથી લાગતું છતાં તેમનું પ્રત્યેક થયિતવ્ય તેમના કાઇ ને કોઇ મંતવ્યનું દર્શક હોય છે. ખીજા સંગ્રહમાં વાર્તા, નાટક ઇત્યાદિ કાવ્યેતર વિષયક લેખા તથા ‘યુગધર્મ’ અને ‘પ્રસ્થાન’માં તેમણે લખેલા સાહિત્યગ્રંથેાનાં વિવેચન-અવલાકન સંગ્રહેલાં છે. એ લેખા પણ તેમનાં મંતવ્યેાને સ્ફુટ કરી આપવામાં સફળ થાય છે અને વસ્તુનિષ્ઠતા મર્યાદિત રહેવા છતાં ચર્ચાપાત્ર મુદ્દાઓને ઘટતા સ્પર્શે કર્યા વિના રહેતા નથી. કાવ્ય અને કાવ્યેતર એ વિજ્યેા પરનાં તેમનાં મંતવ્યો અભ્યાસ, ચિંતન અને મનનના પરિપાકરૂપ હેાય છે તે તેના સદષ્ટાંત પ્રતિપાદન ઉપરથી છતું થાય છે.
૭૫
અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણુ’ (રામનારાયણ વિ. પાઠક) એ મુંબઇ યુનિવર્સિટીની ૧૯૩૭ની વ. મા. વ્યાખ્યાનમાળામાં અપાયેલાં ભાષણાના સંગ્રહ છે. તેમાં દલપતરામથી માંડી મનસુખલાલ ઝવેરી સુધીના કવિઓની કવિતાશૈલીનું વિવેચન છે. એ પેા સેા વર્ષમાં ગુજરાતી કવિતાના સ્વરૂપમાં, રુચિમાં, છંદરચનામાં, અલંકારો વગેરેમાં કેવા ફેરફાર થતા આવ્યા તેનું ઐતિહાસિક નિરૂપણ કરીને વર્તમાન યુગમાં વહેતી કવિતાની વિશિષ્ટતાનું તેમ જ ઊપાનું પણ દર્શન કરાવ્યું છે. વ્યાખ્યાનના એકંદર
Page #87
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯
૭૬
એક કવિતાની ચિંતનપ્રધાનતાને ઉત્તમ પદે સ્થાપનારા છે.
‘ગુજરાતી કવિતાની રચનાકળા’(કવિ અરદેશર કુ. ખબરદાર) એ મુંબઇ યુનિવર્સિટીની ૧૯૩૮ની વ. મા. વ્યાખ્યાનમાળામાં અપાયેલાં ભાષાના સંગ્રહ છે. તેમાં કવિતાની નૈસર્ગિક ઉત્પત્તિથી માંડીને જુદી જુદી ભાષાઓમાં થયેલા કવિતાપ્રયોગાનું દર્શન કરાવીને અને ગુજરાતી કવિતાની રચનામાં છંદેાવિધાન કવિતાના ભાવપ્રતિપાદનમાં કેટલા મહત્ત્વના કાળેા આપે છે તે દર્શાવીને ચિંતનપ્રાનતા કે વિચારપ્રધાનતા કવિતાની રસનિષ્પતિમાં ઊણપ લાવનારી બને છે એમ દર્શાવ્યું છે; આથી કરીને વ્યાખ્યાતાએ કવિતાના કલેવર સાથેના કાવ્યરસનિષ્પત્તિના સંબંધને વિસ્તારથી સ્યુટ કર્યો છે અને નવીન છંદો, બ્લૅક વર્સ માટેની ઉચિત છંદોધટના, છંદરચનામાં આવસ્યક શબ્દસંગીતતત્ત્વ ત્યાદિ વિશે વિસ્તારથી પેાતાના વિચારા જણાવ્યા છે. કવિતાના ઘટનાતંત્ર વિશેના વિસ્તૃત અભ્યાસ અને ઉર્વાંડા ચિંતનના ફળરૂપ એ વ્યાખ્યાના છે. શ્રી. રા. વિ. પા!કનાં વ્યાખ્યાના અને શ્રી. ખબરદારનાં વ્યાખ્યાન એ મેઉ કવિતાવિષય પરત્વેની મે જુદીજુદી વિચારશાખાઓનું દર્શન કરાવે છે.
. ‘આપણી કવિતાસમૃદ્ધિ' (બળવંતરાય ક. ઠાકોર) ની નવી આવૃત્તિ જાણે એક નવું જ પુસ્તક બન્યું છે, કારણ કે જૂની આવૃત્તિ કરતાં તેમાં ઘણી નવી વાનગી અને નવી વિવેચના ઉમેરાઇ છે. એ કવિતાઓની પસંદગી કવિના વ્યક્તિત્વનું સ્ફુટ દર્શન કરાવવાના ધોરણે કરવામાં આવી નથી પરન્તુ વર્તમાન કવિતાવિષય પરત્વે ‘સમૃદ્ધિ’કારને જે કાંઇ ગુણ-દોષ દષ્ટિએ કયિતવ્ય છે તેને અનુકૂળ આવે એ પ્રકારની પસંદગી તેમણે કરા છે. પરિણામે પસંદગી અને તે પરનું ગુણદોષદૃષ્ટિપૂર્વકનું વિવેચન એ મેઉ દ્વારા કેટલાક કવિઓને અન્યાય થયા છે. પરન્તુ કર્તાને એ મર્યાદા જ અભિપ્રેત હતી એમ લાગે છે. એકંદર રીતે જોઇએ તા કવિતારીતિ પરના કર્તાના ઘણાખરા અભિપ્રાયા—છંદ, અલંકાર, પ્રાસ, ગેયતા, શબ્દલાલિત્ય, ચિંતનપ્રધાનતા ઇત્યાદિ વિશેના—તેમાંની કવિતાઓ પરત્વેનાં ટિપ્પણ આદિમાં સમાવિષ્ટ થઇ ાય છે.
‘પ્રાચીન ગૂજરાતી સાહિત્યમાં વૃત્તરચના’ (ભાગીલાલ સાંડેસરા) એ પુસ્તિકા એમ દર્શાવી આપવા માટે તૈયાર કરવામાં આવી છે કે ગુજરાતી ભાષાના આરંભકાળથી માંડીને દયારામ સુધીના સાહિત્યમાં અક્ષરમેળ વૃત્તાની રચના ન્યૂનાધિક અંશે થયા કરતી હતી. જૂની ગુજરાતી કવિતા સુગેય ઢાળેા અને દેશીઓની અંદર જ બંધાઇ રહી હતી એવી એક માન્ય
Page #88
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષનું સાહિત્ય-સાહિત્ય-વિવેચન તાનું નિરસન કરવા લેખકે દૃષ્ટાંતો સાથે આ અભ્યાસ પૂર્ણ નિબંધની રચના કરી છે.
“સાહિત્યસમીક્ષા' તથા “વિવેચનમુકુર' (વિશ્વનાથ મ. ભદ) : વિવેચનલેખોને એ બેઉ સંગ્રહમાં લેખકને તલસ્પર્શી અભ્યાસ, સમતલ ન્યાયદૃષ્ટિ, ઉચ્ચ અભિરુચિ, સેંદર્યપરીક્ષક દૃષ્ટિ અને સતત જાગ્રત જવાબદારીનું ભાન પ્રકટ થતાં રહે છે. દલપત, નર્મદ, નરસિંહરાવ, બળવંતરાય, નંદશંકર, બોટાદકર વગેરે સાહિત્યકારોનાં સર્જનોની મુલવણીમાં તથા વાર્ષિક ગ્રંથસમીક્ષાઓમાં તે પૂરતા વિસ્તાર સાથે પોતાની દૃષ્ટિની છાપ ઉપસાવે છે અને એ દૃષ્ટિ પાછળ રહેલી વિદ્વાનોની અનુમતિ દ્વારા તેનું સમર્થન કરે છે. પ્રસંગોપાત્ત તે કટુભાવી પણ બને છે પરંતુ તેમ કરવામાં વિવેચક તરીકેની શુદ્ધ કર્તવ્યનિષ્ઠા તેમને દોરતી હોય છે. સાહિત્યનાં સમદર્શી અને તલસ્પર્શી વિવેચનોમાં આ બેઉ ગ્રંથે પ્રથમ કટિમાં આવે તેવા છે.
અવનભારતી' (કાકા કાલેલકર) માં લેખકના સાહિત્યવિષયક લેખો અને વ્યાખ્યાનોનો સંગ્રહ કરવામાં આવેલો છે. અભ્યાસ, ચિંતન અને વિશેષ તે પ્રત્યેક સાહિત્યકૃતિને જીવનદષ્ટિએ મુલવવાની તેમની વિવેચનશૈલી આમાંના પ્રત્યેક લેખની વિશિષ્ટતા છે. સાહિત્યવિવેચનાની તત્ત્વચચો અને કેટલાંક ગુજરાતી પુસ્તકનાં તેમણે લખેલાં પરિચય, પ્રસ્તાવના, સમીક્ષા વગેરે સંભાર તેમની બહુશ્રુતતા અને જીવનદર્શનને સરસ રીતે પરિચય કરાવે છે. આ લેખમાં લેખકનું પાંડિત્ય દેખાઈ આવે છે, પરંતુ પાંડિત્યને વિનિયોગ તેના સભાન દર્શન માટે નહિ, કથયિતવ્યને મૂર્ત બનાવવા માટે કરવામાં આવ્યો છે, એટલે એ લલિત પ્રાસાદિક શૈલી ગદ્યની ચારતામાં ઉમેરો કરે છે.
“વિવેચના” (વિષ્ણુપ્રસાદ ત્રિવેદી)માંનાં ગ્રંથવિવેચનો તેમ જ ગ્રંથકારોની સાહિત્યશૈલી વિશેનાં મતદર્શને વેધક દૃષ્ટિથી સ્વારસ્યને તારવીને સુઘટિત સંક્ષેપમાં રજૂ કરાયેલાં છે. તેમાં દીર્ધસૂત્રિતા નથી હોતી, વિશેષાંશે તારિવકતા હોય છે. પરિણામે તેમાં વિવેચનનાં ચિરંજીવી તો સાંપડે છે, પરન્તુ એ વિવેચનોનો સાચો પ્રસાદ પૃથક્કરણશક્તિ કે ભાવગ્રાહક શક્તિવાળો અધિકારી વાચક જ પામી શકે તેવી લેખકની શિલી છે.
અખો : એક અધ્યયન' (ઉમાશંકર જોશી): સંશોધન, અધ્યયન અને વિવેચન એ ત્રણે પ્રવૃત્તિઓને સુમેળ આ ગ્રંથમાં સધાય છે. અખાના જીવન અને સાહિત્યનું મૂલ્યાંકન સંશોધકની ઝીણી અને વિવેચકની ક્રાન્ત
Page #89
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ દૃષ્ટિથી કરવામાં આવ્યું છે, અને કેટલીક પ્રચલિત માન્યતાઓને ઇતિહાસ દષ્ટિએ કસીને સુધારી કે નિવારી છે. અખાની એક તત્ત્વજ્ઞાની કવિ તરીકેની તેજસ્વી મૂર્તિને સાક્ષાત્કાર તે કરાવે છે. અખાની સુપ્રસિદ્ધ “અબે ગીતાનું વિવેચન રસભર્યું છે. આપણા જૂના કવિઓના સાહિત્યિક જીવનને સ્વતંત્ર વિવેચનગ્રંથોને માટે આ ગ્રંથ એક નમૂનો પૂરો પાડે તે બન્યો છે.
લોકસાહિત્ય' (ઝવેરચંદ મેઘાણી) : એ લોકગીતનાં અંતરંગ અને બહિરંગની ચર્ચા કરનારા નો સંગ્રહ છે, જેમાં લેખકે સંપાદિત કરેલાં લોકસાહિત્યનાં જુદાં જુદાં પુસ્તકોની તેમણે લખેલી પ્રસ્તાવનાઓને પણ સમાવેશ થાય છે. ભૂતકાળના જીવનને ભાવભરી વાણીમાં મૂર્તિ કરનારા લોકસાહિત્યમાંની દૃષ્ટિને તે રસભરિત શૈલીએ પૃથક્કરણપૂર્વક રજૂ કરે છે અને તેમ કરતાં દેશના, પ્રાંતના અને દુનિયાના દેશના લોકસાહિત્ય સુધી ફરી વળે છે.
જીવન અને સાહિત્ય–ભાગ ૨' (રમણલાલ વ. દેસાઈ) : સાહિત્યને જીવનદષ્ટિએ નિરીક્ષીને લેખકે પ્રાસંગિક વિવેચનો લખેલાં તેનો આ ગ્રંથમાં સંગ્રહ કર્યો છે. લેખકે જુદાંજુદાં સાહિત્યક્ષેત્રોમાં–નવલકથા, નવલિકા, નાટક, કવિતામાં સર્જક તરીકે વિહાર કર્યો છે, એટલે તેમનું સાહિત્યનિમજજના વિશાળ છે. એ વિશાળતા આ લેખોની અંદર પ્રતિબિંબિત થાય છે.
“સાહિત્યકલા’, ‘કાવ્યકલા અને વિવેચન' (મોહનલાલ પાર્વતી શંકર દવે)માંના પહેલા ગ્રંથમાં સાહિત્યવિષયક નિબંધોનો સંગ્રહ છે. સાહિત્ય સંબંધી તેમના વિચારોમાં અદ્યતનતા નથી, કારણ કે વીસેક વર્ષો પૂર્વે લખાયેલા લેખો મોટે ભાગે તેમાં છે. બીજા ગ્રંથમાં કાવ્ય અને કલાના સ્વરૂપના કેટલાક પ્રાથમિક સિદ્ધાંતોની વ્યાખ્યાઓ તથા દષ્ટાંતો છે. તેમાંના નિબંધનું મૂલ્ય આજે એવું લાગે એ સ્વાભાવિક છે, પરંતુ જ્યારે તે લખાયા હતા ત્યારે તત્કાલીન સામયિકોમાં કેટલાક લેખો આકર્ષક નીવડ્યા હતા. ત્રીજા ગ્રંથમાં જુદી જુદી સાહિત્યકૃતિઓ પરનાં પ્રાસંગિક વિવેચનો, કેટલાંક વ્યક્તિચિત્રો અને “ગ્રંથવિવેચનનું સાહિત્ય' એ વિશેનો સરસ નિબંધ છે. સુરતના ત્રણ નન્ના, કવિ ખબરદાર, રણછોડભાઈ ઉદયરામ ઇત્યાદિની જીવનરેખાઓ પણ તેમાં છે. બધા લેખોમાં શિલીની સમાનતા જળવાઈ નથી. કેટલાકમાં પ્રાસંગિકતા પણ છે. કેટલાંક વિવેચને ઠીક લખાયેલાં છે.
નવાં વિવેચન' (નવલરામ ત્રિવેદી) : નવલકથાનો વિકાસ, ગુજરાતનું હાસ્ય, નર્મદ-કાન્ત-કલાપી-નાનાલાલનું સાહિત્યિક તથા વૈયક્તિક જીવન, આત્મલગ્નની ભાવના, સાહિત્યમાં નારીજીવન ઈત્યાદિ પંદર લેખોનો આ
Page #90
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષનું સાહિત્ય – સાહિત્ય-વિવેચન
૭૯
સંગ્રહ છે. તેમાંના કેટલાક શુદ્ધ વિવેચનના છે તેા કેટલાક સાહિત્યના કાઈ વિશિષ્ટ ક્ષેત્ર પરના ઐતિહાસિક દૃષ્ટિપાત કે નિબંધનું સ્વરૂપ ધારણ કરે છે. બધા લેખો સાહિત્યવિષયને જ સ્પર્શે છે. અને માહિતીથી ભરપૂર છે. એ જ લેખકે સંપાદિત કરેલા ‘જયંતી વ્યાખ્યાને’ના ગ્રંથ ગુજરાત સાહિત્ય સભાએ ઊજવેલી જયંતીએ પ્રસંગેનાં વ્યાખ્યાનાના બનેલા છે. મીરાંબાઇ, અખા, પ્રેમાનંદ, મણિલાલ નભુભાઈ, ધીરેા, દલપતરામ, નર્મદ, કવિ બાલ, ગેાવર્ધનરામ અને કલાપી વિશેનાં વ્યાખ્યાને તેમાં સમાવેલાં છે. તેમાંનાં કેટલાંક ઉત્તમ પ્રકારનાં છે. વ્યાખ્યાન તરીકેના શિથિલ અંશેાને ગાળી કાઢીને અને ટિપ્પણ ઉમેરીને સંપાદકે વ્યાખ્યાનની સુવાચ્યતા સાધી આપી છે. ‘બૂઇ અને કેતકી’(વિજયરાય વૈદ્ય) : એ વિવેચના, અવલાકના તથા પુસ્તકોની ટૂંકી-મેટી નાંધાના સંગ્રહ છે. વિવેચનેામાંનાં કોઇ રૂઢ તેા કાઇ અરૂઢ શૈલીનાં પણ છે. ગ્રંથાનાં બધાં પાસાં સમભાવપૂર્વક અવક્ષેાકીને લખાચેલાં સ્વસ્થ વિવેચના ઘેાડાં છે. લેખકના ચિત્ત પર કઇ નોંધપાત્ર વીગત છપાઇ જાય છે ત્યારે તે તેને ઝડપી લઇને ત્યાં ઊંડું અવગાહન કરે છે અને તે દ્વારા જે કાંઇ મળે તે તારવી આપે છે.
‘સાહિત્યદ્રષ્ટાને’ (શંકરલાલ ગ. શાસ્ત્રી)ના પ્રથમ ખંડમાં અભ્યાસ, અવલોકન અને ચિંતનના ફળરૂપ પત્રરૂપે લખેલા સાહિત્યવિષયક લેખે છે. વિદ્યાર્થિ-વર્ગને સંમેાધીને એ પત્રા લખાયા છે. બીજા ખંડમાં પ્રેમાનંદ, શામળ, કૃષ્ણલાલ ઝવેરી, બળવંતરાય ઠાકાર, રમણલાલ દેસાઈ અને લલિતના પરિચયાત્મક લેખા છે. આ રેખાચિત્રામાં સમતેાલતા અને સ્વસ્થતાના સુમેળ છે.
‘મીઠી નજરે’(ધનસુખલાલ મહેતા)માં ચિત્રકલા, નૃત્ય અને અભિનયનાં વિવેચને સંગ્રહ્યાં છે, તે લેખકની રસપરીક્ષક દૃષ્ટિના પરિચય કરાવે છે. ‘પરાગ’(વ્યામેશચંદ્ર પાછ) એ હળવી શૈલીમાં લખાયેલા વિવેચનલેખા અને બીન્ન નિબંધેાના સંગ્રહ છે.
ગુજરાતીઓએ હિંદી સાહિત્યમાં આપેલા કાળા' (સ્વ. ડાહ્યાભાઇ દેરાસરી)માં પંદરમીથી ઓગણીસમી સદી સુધીમાં હિંદી લખનારા ગુજરાતી કવિએની માહિતી આપવામાં આવી છે.
‘સાહિત્ય અને પ્રગતિ' (ભારતી સાહિત્યસંઘ) : સાહિત્યમાં પ્રગતિશીલતા કઈ, તેનું કેાઈ સ્પષ્ટ ધારણ કિવા વ્યાખ્યા નક્કી કરવાના હેતુપૂર્વક આ ગ્રંથના છ સંપાદાએ મથન કરેલું અને પછી જુદાજુદા ગ્રંથકારાને પિરપત્ર મેાકલીને સાહિત્ય અને પ્રગતિ' વિશેના તેમના વિચારા
Page #91
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ.૯
૮.
જાણવા માંગેલા. આ ગ્રંથમાં એવા ત્રીસેક લેખાના અભિપ્રાયા ઉતારવામાં આવ્યા છે. તે ઉપરાંત સંપાદકોએ સ્વદૃષ્ટિએ પ્રગતિશીલ એવી કથાએ અને નિબંધો આપેલા છે. એક જ દૃષ્ટિપૂર્વક અનેક કલમેએ ફાળેા આપીને નિપુજાવેલા આ ગ્રંથ સાહિત્ય પ્રતિની દૃષ્ટિની નવીનતાને કારણે મૂલ્યવાન લેખાય તેવા છે.
ગુજરાત સાહિત્યસભાની કાર્યવહી' (૧૯૩૭ થી ૧૯૪૦)માં પ્રત્યેક વર્ષવા' ‘ગ્રંથસ્થ વાડ્મય’ની સમીક્ષા ઉપરાંત સભામાં પ્રત્યેક વર્ષ દરમ્યાન અપાયેલાં વ્યાખ્યાને સંગ્રહેલાં છે. સાહિત્યનાં વાર્ષિક વિવેચનામાં આ કાર્યવહીના ગ્રંથાએ મેાખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. પ્રત્યેક વર્ષે જુદાજુદા વિદ્વાન વિવેચકાને સમીક્ષાનું કાર્ય સોંપવામાં આવે છે અને તેથી સમીક્ષાને અંગે તે તે વિવેચકાનાં મંતવ્યા, અભ્યાસને નિતાર અને ગુજરાતી સાહિત્યની વિશિટતા-ન્યૂનતા વિશેના અભિપ્રાયા જાણવા મળે છે. આ રીતે આ પાંચ વર્ષમાં ડાલરરાય માંકડ (૧૯૩૬), અનંતરાય રાવળ (૧૯૩૭), મંજુલાલ મજમુદાર (૧૯૩૮), વિષ્ણુપ્રસાદ ત્રિવેદી તથા વ્રજરાય દેસાઇ (૧૯૩૯) અને રવિશંકર જોશી (૧૯૪૦) એ પાંચ – બધાએ જુદીજુદી કૉલેજોના ગુજરાતીના પ્રાધ્યાપકાએ આ સમીક્ષાઓ લખીને ગુજરાતી સાહિત્યના વિસ્તાર તથા ઊંડાણનાં સરવૈયાં સમભાવપૂર્વક આપ્યાં છે અને વાચકા તથા અભ્યાસીઓને સાહિત્યના રસાસ્વાદન માટે માર્ગદર્શન કરાવ્યું છે. પાંચ વર્ષમાં આશરે દોઢ હુન્નર ગ્રંથા એ સમીક્ષકાની દૃષ્ટિ હેઠળથી પસાર થઈ ગયા છે. આ વિશે એક નાંધવાયેાગ્ય ત્રુટિ એ જણાય છે કે સમીક્ષાને જે ગ્રંથા સમીક્ષા માટે મળે તેનું જ અવલોકન તે કરી શકે છે અને પરિણામે કેટલીક સારી કૃતિ સમીક્ષકની દૃષ્ટિ બહાર રહી જાય છે. સમીક્ષકે તેવી કૃતિએની નાંધ રાખીને કાઇ પણ રીતે મેળવી-વાંચીને તેને ન્યાય આપ્યા હોય તે આ સમીક્ષાઓની એ પ્રકારની ઊણપ ટળી જાય. નાનાંનાનાં પાઠ્ય પુસ્તકા કે અભ્યાસનાં પુસ્તકાની ગાઈડા અને નેટા પણ કાઈ કોઈ વાર સમીક્ષામાં આવી જાય છે, તેવી કૃતિઓનું શિક્ષણદૃષ્ટિએ મૂલ્ય હાઈ શકે-સાહિત્ય દૃષ્ટિએ નહિ, તેથી તેમને ગાળી નાંખવાથી સમીક્ષક ઉપરને વૃથા ભાર દૂર થવા પામે અને તેટલાપૂરતી ગુણવત્તા સમીક્ષામાં ઉમેરાય. સમીક્ષા ઉપરાંત આ કાર્યવહીએમાં સાહિત્ય સાથે સંબંધ ધરાવનારાં જે વ્યાખ્યાના આપવામાં આવેલાં છે. તેમાંનાં ઘણાંખરાં વિવેચન તથા નિબંધસાહિત્યમાં સારા ઉમેરા કરનારાં છે.
‘આપણું વિવેચનસાહિત્ય' (હીરા મહેતા) : એ વિવેચનસાહિત્ય
Page #92
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષનું સાહિત્ય - જીવનચરિત્ર ઉપર વિવેચન કરનારો ગ્રંથ છે. કવિ નર્મદથી માંડીને મુનશી અને પાઠક સુધીના સાહિત્યકારોનાં કાવ્યાદિ કલાના તથા તેમને વિવેચનના સિદ્ધાન્ત સંબંધી મંતવ્યોનું નિરૂપણ તેમાં કરેલું છે. સમકાલીન વિવેચકોઈ બરાબર ન્યાય નથી મળ્યો. તેની મર્યાદા અને ઊણપ છતાં આ પ્રકારને તો આ પહેલો જ ગ્રંથ છે એટલું નોંધવું જોઈએ.
જીવનચરિત્ર જેને સાચા અર્થમાં જીવનચરિત્ર કહી શકાય તેવાં પુસ્તકો બહુ થોડાં લખાય છે, એટલે એ પ્રકારનું સાહિત્ય આપણે ત્યાં પરતું નથી અને પૂરું ખીલ્યું પણું નથી. પરદેશીય વીરો અને મહાનુભાવ વ્યક્તિઓનાં જીવનચરિત્રો ઇતર ભાષાઓમાંથી ઉતારવામાં આવેલાં છે, જેમાંનાં કેટલાંક સારી કોટિનાં છે; પરંતુ જે સ્વદેશીય વિરે, નેતાઓ, વિદ્વાનો, મહાનુભાવો ઇત્યાદિનાં જીવન લખાયાં છે તેમાં અનેક પ્રકારના પ્રયોગો થયેલા છે. તેમાં એક પ્રકાર અણીશુદ્ધ જીવનકથાને છે, બીજે આત્મકથાનો છે, ત્રીજે સ્મરણલેખોના સંગ્રહરૂપે જીવનવૃત્તાંત રજૂ કરવાનો છે, ચેાથો સંક્ષિપ્ત જીવનરેખાઓ આંકી આપવાનો છે અને પાંચમે અહોભાવયુક્ત પ્રશસ્તિકથાઓનો છે. આ બધા પ્રકારનાં સ્વદેશી અને વિદેશી મહાનુભાવોનાં મૌલિક તથા અનુવાદિત મળી પચાસેક નાનાં-મોટાં જીવનકથાનકો આ પાંચ વર્ષમાં નવાં પ્રસિદ્ધ થયાં છે. માહિતીની સુઘટિત ચાળવણી, સંશોધન માટેની ખંત, કથાનાયક અને તેનાં પરિચયી પાત્રોને સજીવ આલેખન, પાત્રોનાં માનસને વેધક અભ્યાસ અને જીવનપ્રસંગેની રજૂઆત માટેની ભૂમિકાનું યોગ્ય ચિત્રણઃ એ બધા દ્વારા જીવનકથાનું લેખન અત્યંત શ્રમની અપેક્ષા રાખે છે; એવાં શ્રમસિદ્ધ મૌલિક જીવનચરિત્ર એાછાં લખાયાં છે. અનુવાદ કે તારવણી દ્વારા તૈયાર કરેલી જીવનકથાઓ કે જીવનરેખાઓના સંગ્રડે વિશેષ પ્રમાણમાં થયા છે. સ્વદેશ
“નર્મદઃ અર્વાચીનોમાં આદ્ય' (કનૈયાલાલ મુનશી) ગુજરાતની અસ્મિતાને એક મહાન વિધાયક નર્મદ હતો એ બેયને લક્ષ્ય કરીને આ ચરિત્ર રસભરિત શૈલીથી લખાયેલું છે. નર્મદની માનવસહજ નિર્બળતાઓને પણ ધ્યેયસિદ્ધિને અર્થે છાવરવામાં આવી છે.
હેમચંદ્રાચાર્ય (ધૂમકેતુ) સાંપ્રદાયિકતાથી રહિત માનવજીવનની કળાની અપેક્ષા પૂર્વક જૈનાચાર્ય શ્રી હેમચંદ્રનું જીવન આલેખનારું કદાચ આ પહેલું જ
Page #93
--------------------------------------------------------------------------
________________
८२
ગ્રંથ અને ગ્રંથકાર પુ.૯ પુસ્તક છે. ઐતિહાસિક, સામાજિક અને ધાર્મિક વાતાવરણની જે ભૂમિકા હેમચંદ્રને પ્રાપ્ત થઇ હતી તેના વિસ્તૃત પટ ઉપર લેખકે પાથરેલું એ જીવન વધારે દીપી નીકળે છે. હેમચંદ્રાચાર્યની કેટલીક અલૌકિક જીવનઘટના માનનારી જૈન સાંપ્રદાયિકતાને લેખકે વૈજ્ઞાનિક રીતે ઘટાવવાના યત્ન કર્યાં છે ત્યાં ચરિત્રનાયકની અતિમાનવતા દેખાય છે. હેમચંદ્રાચાર્યનું શિષ્યમંડળ' (ભાગીલાલ જ. સાંડેસરા) : એ એ જૈનાચાર્યના શિષ્યા સંબંધી પ્રાચીન ગ્રંથામાંથી તારવેલી માહિતીની પુસ્તિકા છે.
‘બાપુ’ (ઘનશ્યામદાસ બીરલા) : લેખકે ગાંધીજી સાથેના પચીસ વર્ષના સંસર્ગ દરમિયાન એમની નજીકથી કરેલા અભ્યાસના ફળરૂપ આ પુસ્તક છે. ગાંધીજીના જીવનનાં પાતાને પરિચિત પાસાંનું બયાન સારગર્ભ શૈલીથી આપવામાં આવ્યું છે. લેખકે ગાંધીજીના વ્યક્તિત્વનું તારતમ્ય કાઢયું છે તેમાં લેખકની દૃષ્ટિની ઊપાનું પણ પ્રતિબિંબ છે અને તેથી ગાંધીજી પ્રત્યેના તેમને અહાભાવ પણ કેટલેક અંશે ઊતર્યાં છે. ગાંધીજીના જીવનના પચીસ વર્ષના ખંડ એ પુસ્તકમાં આલેખાયા છે. તેવા ખીને ખંડ-ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના એકવીસ વર્ષના જીવનને લગતા ખંડ ‘ગાંધીજીની સાધના’ (રાવજીભાઈ મણિભાઈ પટેલ)માં આલેખાયા છે. પ્રવાહી શૈલી, ચિંતનીય પ્રસંગકથાનકા અને ગાંધીજીનાં કેટલાક પત્રા એ બધું સારી પેઠે રસ નિભાવી રાખે છે.
‘કવિવર રવીન્દ્રનાથ ઠાકુર' (કાન્તિલાલ ભ. શાહ)ઃ એ સ્વ. કવિવરના જીવન અને કવનના પરિચયાત્મક ગ્રંથ એટલે તેમાં જેવી રીતે તેમના જીવનની માહિતી અપાઇ છે તેવી રીતે તેમના સાહિત્યની સૌરભના પણ અહેાભાવયુક્ત પરિચય આપ્યા છે. કાકા કાલેલકરને પ્રસ્તાવનાલેખ ગ્રંથની દીપ્તિમાં ઉમેરા કરે તેવા છે.
‘એ ખુદાઇ ખીદમતગાર' (મહાદેવ દેસા) : સરહદ પ્રાંતની પ્રાચીન અને અર્વાચીન તિહાસભૂમિકાની વચ્ચે એ પઠાણુ નરવીરે ખાન અબ્દુલગફારખાન (સરહદના ગાંધી) અને તેમના મેાટા ભાઈ ડૉ. ખાનસાહેબ એ બેઉ વીરાની આ રામહર્ષણ કથા છે. જીવનના નાનામેાટા પ્રસંગેાને તેમાં સરસ રીતે ગૂંથી લેવામાં આવ્યા છે.
‘ભારતસેવક ગાખલે’ (જુગતરામ દવે) : સ્વ. ગેાપાલ કૃષ્ણ ગેાખલેના જીવનપ્રસંગેાના વિસ્તારની વિશેષતા કરતાં રજૂ કરેલા પ્રસંગાનું નિરૂપણ વધારે રસમય શૈલીથી કરવામાં આવ્યું છે, અને કથાનાયકનું દેશસેવામય માનસ દીપી નીકળે છે.
‘નૌજવાન સુભાષ’ (ગુણવંતરાય આચાર્ય): એ હિરપુરાની રાષ્ટ્રીય
Page #94
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષનું સાહિત્ય - જીવનચરિત્ર
૮૩
મહાસભાને પ્રસંગે લખાયેલી સુભાષબાબુની સંક્ષિપ્ત જીવનકથા છે અને તેજસ્વી શૈલીથી લખાયેલી છે. ‘સુભાષચંદ્ર’ (સંપાદક કકલભાઇ કાહારી)માં સુભાષબાબુના વિચાર। તેમનાં ભાષા તથા પત્રામાંથી તારવીને તેમના રાષ્ટ્રીય માનસના પરિચય કરાવવામાં આવ્યા છે.
કાફિયાવાડના ઘડવૈયા' (નિરંજન વર્મા અને જયમલ પરમાર)માં વઢવાણુના તેજસ્વી કર્મયાગી યુવાના મેાતીભાઈ દરજી, ચમનલાલ વૈષ્ણવ અને ફૂલચંદ શાહ એ ત્રણનાં જીવનચરિત્ર રસભરી અને પ્રેરણાત્મક શૈલીથી લખવામાં આવ્યાં છે.
‘અમારા ગુરુદેવ’ (સુશીલ) : જાણીતા સ્વ. જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિના જીવનનાં આ સંસ્મરણા છે, પરંતુ તેમાંથી એ મહાન ધર્મગુરુની મુખ્ય જીવનરેખાએ, તેમના વિદ્યાપ્રેમ, શિક્ષણ તથા સાહિત્ય પ્રત્યેના તેમના પક્ષપાત, તેમની ચારિત્ર્યવિશુદ્ધિ આદિ અનેક શક્તિઓના પરિચય થાય છે. સાંપ્રદાયિકતાથી દૂર રહીને લેખકે એ પ્રભાવક પુરુષના પરિચય રસરિત શૈલીએ કરાવ્યા છે.
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકલા’ (ગાવર્ધનભાઇ પટેલ) : એ શ્રીમદ્ રાજચંદ્રના એ આધ્યાત્મિક જીવનને અનન્ય ભક્તની દૃષ્ટિએ આલેખી બતાવનારું એક વિસ્તૃત જીવનચરિત્ર છે.
‘ચંદ્રગુપ્ત મૌર્ય’ (ગિરિજાશંકર વલ્લભજી આચાર્ય)માં સમ્રાટ્ ચંદ્રગુપ્ત મોર્યના રાજને, તેનાં પરાક્રમેાના અને તાત્કાલીન પ્રજાજીવન તથા સંસ્થાએને પરિચય સંક્ષેપમાં આપેલા છે.
‘સ્મરણયાત્રા’ (કાકા કાલેલકર)માં લેખક પેાતાની બાળવયનાં સંભારણાં આલેખ્યાં છે. એ આત્મકથા નહિ હાવા છતાં લેખકે આત્મપરીક્ષણ કરીને પોતાની બાળવયની વિલક્ષણતા, ત્રુટિ અને વિશિષ્ટતા એવી રીતે આલેખી છે કે સહેજે કિશારે અને કુમારને માટે એક મેધક જીવનકથા અને. તેમાંની હાસ્યગંભીરતા વાચનને રેાચક બનાવે તેવી છે.
‘મારી હકીકત-ભાગ ૨' (કવિ નર્મદ) એ ‘ઉત્તર નર્મદચરિત્ર’ છે. નર્મદના વિસ્તૃત જીવનચરિત્ર માટે વિશિષ્ટ રેખાએ પૂરી પાડે તેવી સંશાધિત માહિતી તેમાં સંગ્રહેલી છે.
‘જીવનસંભારણાં’ (શારદાબહેન મહેતા) : પચાસ વર્ષના જીવનપટ પર પથરાયેલાં આ સંસ્મરણા લેખિકાના વ્યક્તિત્વની આસપાસ પરિક્રમણ કરે છે, છતાં વસ્તુતઃ ગુજરાતની સ્ત્રીજાગૃતિની કથા કહી રહ્યાં હાય છે. કૌટુંબિક જીવનમાં રહીને પણ એક સંસ્કારી નારી નિજ વ્યક્તિત્વને સમષ્ટિને માટે
Page #95
--------------------------------------------------------------------------
________________
૮૪
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯.
કેવી રીતે ઉપયાગી બનાવી શકે તેનું પ્રેરક દર્શન પણ આ સંસ્કૃતિના સંગ્રહ કરાવે છે. નિરાડંબર, નિખાલસતા અને સંયમ એ એના લેખનના મુખ્ય ગુણા છે.
‘મારી જીવનસ્મૃતિ તથા નાંધાથી’ (સં. પુષ્પલતા પંડવા) : નિબંધે, વાર્તાઓ, કવિતાઓના વિવિધ પ્રયેાગા કરનાર સ્વ. કનુબહેન દવેનાં જીવનસંસ્મરણોને આ સંગ્રહ છે. તેમાં નિખાલસતા, ઊર્મિવશતા અને સારાં -માઠાં સંવેદનાની છાપ છે.--
‘દી. યા. રણછોડભાઇ ઉદયરામ શતાબ્દી સ્મારક ગ્રંથ' અનેક લેખકોના સહકારથી તૈયાર થયેલા છે. ‘રણપિંગળ'ના લેખક, ‘રાસમાળા'ના અનુવાદક, ‘લલિતા દુ:ખદર્શક' આદિ નાટકાના રચિયતા અને ખીન્ન સંખ્યાબંધ ગ્રંથાના કર્યાં દી. બા. રછેાડભાઇ ઉદયરામનું આંતર જીવન તેમના સાહિત્યાનુરાગથી જ પ્રકટ થાય છે. આ ગ્રંથમાં તેમના જીવનનાં અને તેમની કૃતિનાં સંસ્મરણા દ્વારા તે સમયના વાતાવરણની વચ્ચે તેમનું સાહિત્યરસિક વ્યક્તિત્વ ઊપસી આવતું જોઇ શકાય છે.
‘ગિજુભાઇને સ્મરણાંજલિ’ (સં. નાનાભાઇ ભટ્ટ તથા તારાબેન મેડિક) : બાલશિક્ષણશાસ્ત્રી સ્વ. ગિજીભાઈના અવસાન પછી તેમનાં સગાં, સ્નેહીઓ, વિદ્યાર્થીઓ અને સહકાર્યકર્તાએએ લખેલા ૬૦ રમરણલેખાને આ સંગ્રહ છે. તેમાં ગિજુભાઇના જીવનકાર્યની, તેમના વાત્સલ્યની, તેમની પ્રયાગસાધનાની અને તેમના વ્યક્તિત્વની પિછાન આપતા લેખેા મળી રહે છે. સમાન વાતાનું ઘેાડું પુનરાવર્તન પણ થાય છે. સળંગ જીવનચરિત્ર માટેની સામગ્રીરૂપ આ સંગ્રહ બન્યા છે.
‘પડચાજીને સ્મરણાંજલિ' (સં. શંકરલાલ પરીખ)માં પ્રસિદ્ધ રાષ્ટ્રકાર્યકર્તા સ્વ. મેાહનલાલ પંડયાની સંક્ષિપ્ત જીવનકથા સાથે તેમને આપવામાં આવેલી ભાવાંજલિએ છે.
‘દુર્લભ જીવન’ (સં. શાન્તિલાલ વનમાળી શેડ) : શ્રી દુર્લભજી ત્રિભુવનદાસ ઝવેરીના સ્મરણાર્થે જુદાજુદા લેખકાએ તેમને આપેલી અંજિલ, તેમના પરિચયનાં સંસ્મરણા અને તેમની વિવિધ પ્રવૃત્તિએનું દર્શન આ પુસ્તક કરાવે છે. સ્થા. જૈન સમાજના એક સહૃદય દૃષ્ટિવાળા સજન, ખંતીલા કાર્યકર, સંસ્કારી વ્યક્તિત્વવાળા એ હતા એવી છાપ આ પુસ્તકમાંની વીગતા પાડે છે.
‘કિવચિરત ભાગ ૧-૨' (કેશવરામ કાશીરામ શાસ્ત્રી) : સંશેાધકને છાજે તેવી ઝીણવટ અને નિષ્પક્ષપાતયુક્ત રીતે મધ્ય કાળના ગુજરાતી
Page #96
--------------------------------------------------------------------------
________________
૮૫
પાંચ વર્ષનું સાહિત્ય-જીવનચરિત્ર કવિઓનાં જીવન સંબંધી મળી શકે તેટલી માહિતી આ બેઉ ભાગોમાં આપી છે. એ કાળની કવિતા, સાહિત્ય, વિચારસરણી તથા જીવનકળાને ઇતિહાસ માટેનું સુંદર પ્રાથમિક કાર્ય આ ગ્રંથો દ્વારા ઉપલબ્ધ થયું છે. પ્રથમ ગ્રંથમાં ૪૦ કવિઓનો અને બીજા ગ્રંથમાં ૬૨ કવિઓનો પરિચય આપ્યો છે. વિક્રમની અઢારમી સદીના પ્રારંભિક કાળના કવિઓ સુધી આ ચરિતો પહેચ્યાં છે.
સાહિત્યને ઓવારેથી' (શંકરલાલ ગંગાશંકર શાસ્ત્રી)માં વર્તમાન યુગના ચીદ સાહિત્યરસિકોનાં રેખાચિત્રો છે. તેમાં સહાનુભૂતિભર્યું ગુણદર્શન છે, પરંતુ નરી પ્રશસ્તિ નથી એટલી તેની વિશેષતા છે. સાહિત્યકાર, સમ્રહસ્થ, અભ્યાસી અને સંસ્કારપ્રેમી તરીકે એ ચરિત્રનાયકે કેવા દેખાય છે તે લેખકે સંમભાવપૂર્વક દર્શાવ્યું છે.
“ગુરુને કાજે' (ઉમાશંકર ઠાકર): ગુને માટે અને ગુરુની આજ્ઞાથી પુરાણ—ઇતિહાસમાં શિષ્યએ કરેલાં સાહસોની અને તેમના ગુરુ પ્રેમની આ કથાઓ છે. ચારિત્ર્યગઠનમાં પ્રેરક બને તેવી રીતે તે લખાઈ છે. શ્રીકૃષ્ણ, ઉપમન્યુ, કર્ણ, એકલવ્ય, કુમારપાળ, કબીર, શિવાજી વગેરેના શિષ્યત્વના પાસાને બધી કથાઓ સ્પર્શે છે.
“પ્રતાપી પૂર્વજો (ડુંગરશી ધરમશી સંપટ) : વર્તમાન યુગના પ્રતાપી જૈન પુષોનાં જીવનકથાનકનો આ સંગ્રહ છે. વિશેષતા એ છે કે એક જેનર લેખકે શ્રમ અને સંશોધનપૂર્વક તે નિરૂપેલાં છે
મહાન મુસાફરો' (મૂળશંકર ભટ્ટ)માં દક્ષિણા પથમાં વસાહત કરનાર આર્ય ઋષિ અગત્યથી માંડીને એવરેસ્ટનાં હિમશિખર પર ચડાઈ માંડનાર સાહસવીરોની પ્રોત્સાહક જીવનથાઓ આપવામાં આવી છે.
ભારતના વૈજ્ઞાનિકો' (રેવાશંકર સોમપુરા)માં ચરક, સુશ્રુત, પતંજલિ, અગત્ય, વરાહમિહિર, નાગાર્જુન અને ભાસ્કરાચાર્ય એ ભારતના પ્રાચીન વિજ્ઞાનિક તથા અર્વાચીન વૈજ્ઞાનિકો જેવા કે ઝંડુ ભટ્ટ, ગજજર, જયકૃષ્ણ ઇંદ્રજી, જગદીશ બોઝ, પ્રફુલ્લચંદ્ર રોય, રામન વગેરેનાં સંક્ષિપ્ત જીવનચરિત્રો અને તેમનાં મહત્વનાં સંશોધનો સરસ શૈલીમાં આપ્યાં છે.
મહાસભાના પ્રમુખ (માભાઈ પટેલ): ઈ. સ. ૧૮૮૫ થી ૧૯૭૭ સુધીની રાષ્ટ્રીય મહાસભાઓના પ્રમુખોની સામાન્ય જીવનરેખાઓ અને તેમનાં ચિત્રો એમાં સંગ્રહેલાં છે.
ગ્રંથ અને ગ્રંથકાર : ગ્રંથ ૮મો' (ગુજરાત વર્નાક્યુલર સોસાયટી)માં વિદેહ અને વિદ્યમાન ૨૭ ગ્રંથકાસનાં સંક્ષિપ્ત ચરિત્ર આપેલાં છે. આઠે
Page #97
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ ગ્રંથામાં મળીને ૩૪ ગુજરાતી ગ્રંથકારાની જીવનનાંધા એ રીતે પ્રાપ્ત થઇ છે.
· ‘રામચંદ્ર દત્ત’(ડાહ્યાભાઇ રા. મહેતા) એ રામકૃષ્ણ પરમહંસના એક તેજસ્વી શિષ્યની કથા છે. ‘મા શારદા’ (સ્વામી જયાનંદ) અને ‘શ્રી માતાજી’ (રત્નેશ્વર ભવાનીશંકર) એ બેઉ શ્રી રામકૃષ્ણ પરમહંસનાં-પૂર્વાશ્રમના ગદાધરનાં સહધર્મચારિણી શ્રી શારદામણિ દેવીનું સંક્ષિપ્ત જીવન આપે છે. ‘શ્રી મહર્ષિ' (નિરંજનાનંદ સ્વામી) એ મદ્રાસના રમણ મહર્ષિની પ્રભાવદર્શિકા કથા છે. ‘શ્રી નાથચિરતામૃત' (આનંદાશ્રમ-બીલખા)માં શ્રી નથુરામ શર્માનો ધાર્મિક જીવનવિકાસ ક્રમબદ્ધ શૈલીએ આલેખ્યા છે.
‘ઝાંસીની રાણી’ (ખંડેરાવ પવાર) એ કથાનાયિકાનું વીરત્વ દાખવતી નાની પુસ્તિકા છે. ‘વિમાની ગીતાબાઇ' (સ્ત્રીશક્તિ કાર્યાલય)માં એક મહારાષ્ટ્રીય સન્નારીએ પોતાના ધર ઉપર થઇને દરરોજ ઊડતું વિમાન જોઇને વિમાની બનવાની મહત્ત્વાકાંક્ષા સેવેલી તે કેવા યત્નથી અને ખંતથી પૂરી કરી તેને પ્રેરણાદાયક વૃત્તાંત છે. રિયા નીડર' (રામચંદ્ર ઠાકુર) એ સ્વ. ચતુર્ભુજ માણકેશ્વર ભટ્ટની અને ‘મૌ. મહમદઅલી’ (ગરીબ) એ તણીતા મુસ્લીમ રાષ્ટ્રીય નેતાની ગુણાનુરાગી નાની જીવનકથા છે. વિદેશ
‘એક સત્યવીરની કથા’(ગાંધીઇ)માં સત્યાગ્રહી સાક્રેટીસ પેાતાના ધાત થયા પૂર્વે બચાવમાં આપેલાં ભાષણેાની પ્લેટએ લીધેલી નાંધા સાર સચેટ અને માર્મિક વાણીમાં આપવામાં આવ્યા છે.
‘મારું જીવન અને કાર્યક્ષેત્ર’ (રમણલાલ વ. દેસાઇ) એ આત્મકથામાં સુપ્રસિદ્ધ અમેરિકન કાધિપતિ હેનરી ફોર્ડ પોતાના જીવનપ્રસંગે રજૂ કરીને જીવનકલાવિષયક કેટલાંક પ્રેરણાત્મક નક્કર સત્યે! દર્શાવે છે. પુસ્તક સુવાચ્ય બન્યું છે.
‘રૂપરાણી’ (વજુ કોટક) : વીસમી સદીની પહેલી પચ્ચીસીમાં પોતાનાં નૃત્યા વડે જબરો ઊહાપાહ મચાવનારી કલારાની ઈસાડારા લિંકનની એ આત્મકથા છે. ‘નૃત્યના હાવભાવમાંથી માનવીની પવિત્રતા અને સૌન્દર્યનું જ્ઞાન આપવા હું આવી છું' એવી જીવનભાવના સાથે નાયિકાનાં મનેમંથના અને અનુભવાના સમન્વય તેમાં વાચનીય અને છે. અનુવાદમાં કાંઇક શિથિલતા છે.
‘બળવાખાર પિતાની તસ્વીર' (કકલભાઇ કોઠારી) આયલાંડના શહીદ જેમ્સ કાનેલીની પુત્રી નારાએ લખેલી પાતાના પિતાની આ જીવનકથા છે. ટૂંકાં શબ્દચિત્રા ભાવવાહક બન્યાં છે. તેમાં લેખિકાના પિતૃપ્રેમ એતપ્રાત
Page #98
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષનું સાહિત્ય - જીવનચરિત્ર
૨૭
વણાયા છે. કાનેાલીના જીવનસંગ્રામ અને શ્રી ઇંદુલાલ યાજ્ઞિકના લેખ ‘પ્રેરણા’ એ શબ્દચિત્રામાં રહેલી ચરિત્રકથાની ઊણપને પૂરી કરે છે.
‘કમાલ પાશા’ (રમણિકલાલ દલાલ): તુર્કીના રાષ્ટ્રવિધાયક મુસ્તફા કમાલની આ જીવનકથામાં તેના વનના પ્રસંગાને ઐતિહાસિક તથા ભૌગાલિક પરિસ્થિતિની પછીત પર રસરિત રીતે આલેખવામાં આવ્યા છે. જીવનની રોમાંચકતા પૂરી રીતે ઊપસી આવે છે. એ જ વીર પુરુષનું બીજું જીવનચરિત્ર ‘મુસ્તફા કમાલ' (કાન્તિલાલ શાહ) એ નામથી પ્રસિદ્ધ થયું છે. એ પણ સળંગ વનકથાને રસ પૂરું પાડતું એક સુવાચ્ય પુસ્તક છે. ‘જંગીઝખાન’ (રમણિકલાલ દલાલ) : માંગેાલ વાર જંગીઝખાનનું આ જીવનચરિત્ર હેરાલ્ડ લેમ્બના અંગ્રેજી પુસ્તકના અનુવાદ છે. જીવનચરિત્ર એક કથાની પેઠે રસપૂર્વક વાંચી જઈ શકાય તેટલું ઉત્કૃષ્ટ છે.
‘વીરપૂજા’ (મેાહનલાલ પાર્વતીશંકર દવે)માં જગતના ચાર મહાન ધર્મોના પ્રતિનિધિએ મહમદ પેગંબર, માર્ટિન લ્યુથર, મહારાજા અશેક, અને દયાનં સરસ્વતીનાં ચરિત્રા આપેલાં છે. આમાંનાં પહેલાં એ ચરિત્ર કાર્લાઇલના લેખાને આધારે અને ત્રીજું વિન્સેન્ટ સ્મિથના લેખાને આધારે લખાયેલું છે, પરિણામે તે તે લેખકોની દૃષ્ટિએ મુખ્યત્વે આ ચરિત્રામાં ઊતરી છે.
‘વિભૂતિમંદિર’(અશેાક હર્ષ)માં ન્યૂટન, માર્કાની, ગેરીબાડી, કર્નલ જ્હોનસન ઇત્યાદિ આ વિદેશીય અને લાલા હરદયાલ તથા ડૉ. કેતકર એ એ સ્વદેશીય એમ એકંદરે દસ મહાનુભાવાનાં સંક્ષિપ્ત ચરિત્રા આપ્યાં છે. શૈલી તાજગીભરી છે અને કથાની પેઠે રસ પૂરા પાડે છે.
‘અમર મહાજના’ (શારદાપ્રસાદ વર્મા)માં ‘કમાત્ર આતાતુર્ક અને મુસાલીની'નાં ચરિત્ર આપવામાં આવ્યાં છે. જીવનની છૂટક છૂટક પણ પ્રેરક રેખાઓના આલેખનથી પણ સવ વનચિત્ર ઊપસી આવે છે તેના નમૂનારૂપ આ કથા
છે.
‘વિજ્ઞાનના વિધાયકા’ (છેાટાલાલ પુરાણી)માં એરિસ્ટોટલથી માંડીને લોર્ડ કેલ્વિન સુધીના પંદર વિજ્ઞાનવિદેશની જીવનકથાએ તેમનાં સંશોધને તથા સિદ્ધાંતાની માહિતી સાથે આપવામાં આવી છે. આજસુધીના વિજ્ઞાનના વિકાસને પણ તે ખ્યાલ આપે છે.
‘કમિલા-કેયૂર’(વિદ્યારામ ત્રિવેદી) : એ ઇટાલીનું સ્વતંત્ર રાષ્ટ્ર સર્જવામાં મહત્ત્વનો ફાળો આપનાર મુત્સદ્દી વીર હતા, તેનું આ નાનું જીવનચરિત્ર છે. નૂતન પેાલાંડના સર્જક ‘પિલ્યૂ'ની રેસમાંચક જીવનકથા એ
Page #99
--------------------------------------------------------------------------
________________
૮૯
ગ્રંથ અને ગ્રંથકાર પુ.૯ નામે (હરિશ્ચંદ્ર ભટ્ટ) સરસ રીતે લખાઈ છે. રશિયન ક્રાન્તિના એક આત્માની જીવનકથા ‘ટ્રાટ્કી’(રતિલાલ મહેતા) ર।માંચક તથા રાજીવ શૈલીએ લખાઇ છે. ‘એડેાલ્ફ હિટલર’ (સી. એમ. શાહ) એ જર્મન સરમુખત્યાર હિટલરના જીવનની સંક્ષિપ્ત માહિતીવાળી પુસ્તિકા છે. ‘માર્ટિન લ્યુથર’ (વિદ્યારામ વસનજી)ની સંક્ષિપ્ત જીવનકથામાં ધર્મવિષયક નિબંધ જોડવામાં આવ્યા છે.
‘યુરોપની ભીતરમાં’(ચંદ્રભાઈ ભટ્ટ) : એ સુપ્રસિદ્ધ અંગ્રેજી પુસ્તક Inside Europeનું ભાાંતર છે. એમાં જર્મની, ટાલી, ઈંગ્લાંડ, સ્પેન, રશિયા, આયલાંડ અને તુર્કીના ચાળીસેક રાજપુરુષાનાં જીવન, કાર્ય અને ધ્યેય વિશેની માહિતી રેખાચિત્રાની શૈલીથી આપવામાં આવી છે.
ધર્મ અને તત્ત્વજ્ઞાન
ધર્મને બે સાંપ્રદાયિક દૃષ્ટિએ જોઇએ તે પૃથક્પૃથક્ ધર્મી અને સંપ્રદાયાનાં પરંપરાગત પુસ્તક! અને તેની નવીનવી આવૃત્તિ દર વર્ષે મેોટા પ્રમાણમાં બહાર પડતી જ રહે છે. સાંપ્રદાયિક કે અસાંપ્રદાયિક જે ધર્મગ્રંથા તાત્ત્વિક છે, કાંઇક નવીનતાવાળા છે, વિશિષ્ટ દૃષ્ટિપૂર્વક અનુવાદિત કે સંપાદિત થયા છે તે ઉપર જ આ વિભાગમાં દૃષ્ટિપાત કર્યો છે.
આવાં પુસ્તકાનું આપણું મૌલિક ધન થાડું તથા અનુવાદિત-સંપાદિત ધન વિશેષ છે. એ બીજા પ્રકારનું ધન જ ગુજરાતી ધર્મતત્ત્વજ્ઞાનના સાહિત્યની નવીન સમૃદ્ધિરૂપ છે એમાં શંકા નથી. એ નવીન સમૃદ્ધિ વડે સાંપ્રદાયિક દિષ્ટના હ્રાસ અને અસાંપ્રદાયિક-સમન્વયકાર દષ્ટિના વિકાસ થત જોઈ શકાય છે, ધર્મ તથા વિજ્ઞાનના સુમેળ સાધતી દૃષ્ટિ ધર્મચિંતકામાં વિશેષ ખીલતી જશે તેમતેમ એ સાહિત્ય સાંપ્રદાયિકતાના કિનારા છેાડીને ધર્મની વિશાળ ભાવના તરક વહેવા લાગશે એવાં ચિહ્નો આ પાંચ વર્ષની એ વિષયની સાહિત્યસમૃદ્ધિ ઉપરથી તારવી શકાય છે. એ દૃષ્ટિ જેટલી પશ્ચિમમાં ખીલી છે તેટલી પૂર્વમાં ખાલી નથી, પણ જે કાંઇ અંશે ખીલી છે તેના પરિણામે પ્રાપ્ત થયેલું થાડું પણ મૌલિક અને અનુવાદિત સાહિત્ય ઉચ્ચ કોટિનું છે. સામાન્ય ધર્મ
‘વ્યાપક ધર્મભાવના’ (ગાંધીજી) માં સમાજવ્યવસ્થા, કેળવણી, રાજકારણ, ગ્રામસેવા, તથા સ્વદેશીધર્મ એ બધાં સેવાક્ષેત્રેના પાયે ધર્મભાવ
Page #100
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષનું સાહિત્ય - ધર્મ અને તત્ત્વજ્ઞાન
૯૯
નામાં રાખીને લખાયેલા લેખેા સંગ્રહેલા છે. જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સર્વધર્મસમભાવની ઉદાર દિષ્ટ ધારણ કરતાં એ લેખા શીખવે છે. ધનુરાગી સાધકોની દૃષ્ટિને પવિત્ર અને ઉદાર મનાવવાના ધર્મગુણ પણ તેમાં રહેલા છે.
‘અધ્યાત્મજીવન’(રાજ) : જીવનને સંસ્કારી અને ઉન્નત બનાવે તેવી ગુણવત્તા આ ગ્રંથના લેખામાં રહેલી છે. શ્રી. જિનરાજદાસના અંગ્રેજી લેખાને એ સુવાચ્ય અનુવાદ છે અને બેંકે તેમાંની મુખ્ય દૃષ્ટિ થિયાસોક્િસ્ટ તત્ત્વજ્ઞાનની છે તેપણ થિયોસોફીને સર્વધર્મસમન્વય ગુણ તેમાં ઊતર્યો હાઇને તેને સાંપ્રદાયિક લેખી શકાય તેમ નથી. શ્રી. જિનરાજદાસના જ બીજા પુસ્તક Mysticism અનુવાદ ‘યેાગજીવન’(ભૂપતરાય મહેતા) પવિત્ર આધ્યાત્મિક જીવનના માર્ગો દર્શાવે છે. સામાન્ય યૌગિક પ્રક્રિયાઐાથી જ સાચા યેાગી બનાતું નથી પરન્તુ માનસયેાગની ઉચ્ચ ભૂમિકાએ પહોંચવાથી યેાગવન જીવી શકાય છે એ આ ગ્રંથના ધ્વનિ છે.
‘માનવધર્મ’(જયંતીલાલ આચાર્ય) : એ રવીન્દ્રનાથ ટાગારના એક વ્યાખ્યાનના સુવાચ્ય અનુવાદ છે. ત્યાગ તથા તપસ્યામાં જ માનવતા રહેલી છે એ તેનેા પ્રધાન સ્વર છે.
‘હિંદી સંસ્કૃતિ અને અહિંસા’(ભારકરરાવ વિદ્રાંસ) શ્રી. ધર્માંનંદ કાસંબીના એ નામના મરાઠી પુતકનો અનુવાદ છે. વૈદિક, શ્રમણ, પૌરાણિક અને પાશ્ચાત્ય સંસ્કૃતિની ઇતિહાસરેખા દોરીને તેમાં ઉત્તરાત્તર વિકસતી રહેલી અહિંસાદષ્ટિ... ક્રમિક વિકાસ મૌલિક વિચારણાપૂર્વક રજૂ કરવામાં આવ્યા છે. વિષય ધર્મને સ્પર્શતા હેાવા છતાં ઇતિહાસદૃષ્ટિ પ્રધાન છે.
‘કલ્ટી’(શ્રો. નગીનદાસ પારેખ) અને ‘જગતને આવતી કાલના પુરુષ': એ બેઉના પ્રધાન સુર આંતરરાષ્ટ્રીય માનવજગત સમક્ષ ભાવી ધર્મને અરીસા ધરવાના છે. મેઉ પુસ્તકા ડૉ. રાધાકૃષ્ણનનાં વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાનના અનુવાદો છે. પ્રથમ પુસ્તક લેખકે સામાન્ય વાચકો માટે લખ્યું હતું, જેમાં તેમણે સંસ્કૃતિનાં અસંખ્ય અંગો પૈકી ધર્મ, કુટુંબવ્યવસ્થા, આર્થિક સંબંધ, રાજકારણ અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ એ પાંચેની આલોચના કરી ભાવી પુનર્ઘટનાની રૂપરેખા દેરી છે. બીજું પુસ્તક તેમણે ઑક્સફર્ડના વિદ્વાન સમક્ષ વાંચવા માટેનાં વ્યાખ્યાના રૂપે લખેલું હતું, જેમાં યુરાપીય કાર્યકુશળતા સાથે આર્યજીવનદિષ્ટને યાગ કરીને આવતી કાલની નવીન સંસ્કૃતિની ઇમારતનું રેખાંકન કર્યું છે. સર્વધર્મસમભાવપૂર્વક ડૉ. રાધાકૃષ્ણને અનેક સંસ્કૃતિએની આરપાર કરેલું ક્રાન્તદર્શન આ પુસ્તકામાં જોવા મળે છે.
Page #101
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ.૯ ‘પૂર્ણયોગ નવનીત ભા. ૧-૨’, ‘પૂર્ણયાગની ભૂમિકાએ’, ‘યેાગસાધનાના પાયા’, ‘યોગ પર દી’િ અને ‘જ્ઞાનપ્રાપ્તિનું દ્વિતીય કરણ્’ (અંબાલાલ બાલકૃષ્ણુ પુરાણી) : એ પાંચે શ્રી. અરવિંદ ઘોષના યોગતત્ત્વજ્ઞાનને પ્રસન્નગંભીર શૈલીએ રજૂ કરનારાં નાનાં-મેાટાં પુસ્તકા છે. કર્મયોગ, જ્ઞાનયેાગ, ભક્તિયોગ, આત્મસિદ્ધિ અને વિજ્ઞાનયેાગ–એ પૂર્ણયાગનું નવનીત પ્રથમ એ ભાગમાં આપ્યું છે.બીલમાં અરવિંદ ઘેષના યેાગતત્ત્વોની સંક્ષિપ્ત સમજૂતી અને સાધક માટેનું માર્ગદર્શન છે. ત્રીજા–ચેાથા પુસ્તકમાં પણ યાગની સમજૂતી અને અભ્યાસ માટે ઉપયોગી ચર્ચા તથા માર્ગદર્શન રહેલું છે. પાંચમી પુસ્તિકા જેને ફાર્થ ડાઈમેન્શન્સ’કહે છે તે ચતુર્થ દિશામાન સમજાવ્યું છે. જે ઇંદ્રિયાતીત હોઇ જ્ઞાનયક્ષુથી જ જો-અનુભવી શકાય છે. ગુજરાતના તત્ત્વજિજ્ઞાસુઓમાં અરવિંદ ધેાષના તત્ત્વજ્ઞાન માટેની રુચિ વધતી જાય છે તેમાં આ લેખકના ગ્રંથાએ સારી પેઠે હિસ્સા આપ્યા છે..
‘સ્વાધ્યાય’(ડૉ. હરિપ્રસાદ દેસાઇ)માં અનેક તત્ત્વજ્ઞાના તત્ત્વદર્શનના સ્વાધ્યાય-મનન-પરિશીલન કરીને તેમાંથી તારવેલી વૈજ્ઞાનિક વનદિષ્ટના ખ્યાલ આપનારા સરસ લેખાને સંગ્રહ કરવામાં આવેલા છે.
‘એશિયાના મહાન ધર્માં' (ધીરજલાલ ચી. દેસાઈ) માં જુદાજુદા ધર્માંના સિદ્ધાંતાની તથા તેમના પ્રવર્તકાના જીવનની ટૂંકી હકીકત આપી છે. સર્વધર્મસમભાવને પુષ્ટ કરવાની દિષ્ટ તેમાં પથરાયેલી છે.
‘કર્મના નિયમ’ (હરજીવન કાલિદાસ મહેતા)માં કર્મબંધન અને કર્મક્ષયની સમજૂતી એવી રીતે રજૂ કરી છે કે જેથી કર્મવાદના બુદ્ધિમાન શ્રદ્ધાળુ નિષ્ક્રિય ન બને અને પુરુષાર્થને ત્યજી ન બેસે. પ્રારબ્ધ, સંચિત અને ક્રિયમાણ કર્મની ફિલસૂરી સુગમ્ય રીતે સમજાવી છે. ‘કારણસંવાદ’ (પં. શ્રી રત્નચંદ્રજી)માં પણ કાર્યકારણને નિપાવતાં અદષ્ટ બળાને જૈન સાંપ્રદાયિક દૃષ્ટિએ પણ સુગમ્ય અને રાચક શૈલીએ સંવાદદ્વારા સમજાવેલાં છે.
‘ઉચ્ચ જીવન’ (નાશાકરી પીલાં) : એ નીતિધર્મની દૃષ્ટિએ જીવનને ઉન્નત બનાવવાનો સંદેશો આપે છે. ‘યેાગામૃત' (જમિયતરામ આચાર્ય): એ જાતિ, ધર્મ, પ્રાંત કે સંપ્રદાયની અદિત દૃષ્ટિને ટાળીને સત્યધર્મને માર્ગ દર્શાવવાના એક સામાન્ય પ્રયત્ન છે. વાતેામાં મેધ' (જયંતીલાલ મહેતા) : એ તત્ત્વજ્ઞાનને વાર્તાદ્વારા સુગમ્ય રૂપે રજૂ કરવાના સરસ પ્રયત્ન છે અને એક વૃદ્ધની વિચારપેાથી'માંથી તેની તારવણી કરવામાં આવી છે. વેદાંત
‘હિંદુ ધર્મનાં મૂળતત્ત્વા’ (ડૉ. પ્રતાપરાય મેદી)માં ઉપનિષદો, ગીતા,
Page #102
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષનું સાહિત્ય-ધર્મ અને તત્વજ્ઞાન મનુસ્મૃતિ આદિ ધર્મગ્રંથેના જ્ઞાનનું અભ્યાસ પૂર્વક કરેલું દેહને સુવાચ્ય શિલીએ અર્થબોધક સરલ ભાષામાં ગૂંથવામાં આવ્યું છે.
વેદધર્મ વ્યાખ્યાનમાળા' (પ. પુરષોત્તમ ભટ્ટાચાર્ય)માં વેત આર્યધર્મનું પ્રતિષ્ઠાન કરવા માટે આપવામાં આવેલાં ઉપદેશાત્મક વ્યાખ્યાનોનો સંગ્રહ કરેલો છે.
શુદ્ધાદ્વૈત સિદ્ધાન પ્રદીપ” (સ્વ. મગનલાલ ગણપતરામ શાસ્ત્રી): લેખક શુદ્ધાદ્વૈત સિદ્ધાંતના સારા અભ્યાસી હતા. આ ગ્રંથમાં શુદ્ધાદ્વૈત સિદ્ધાન્તનું નિરૂપણ અને પ્રતિપાદન ઇતર મતોની દેપગ્રતતાના દર્શનપૂર્વક કરવામાં આવ્યું છે. આ નવી આવૃત્તિમાં ટિપ્પણી ઉમેરીને નવેસરથી સંશોધન કરવામાં આવ્યું છે.
“શ્રી પુષ્ટિમાર્ગીય કીર્તન પ્રકાર (કેશવરામ કા. શાસ્ત્રી)માં કીર્તનભક્તિનું મહત્ત્વ અને જીવનમાં કીર્તનસંગીતનું સ્થાન એ બેઉનો સમન્વય કરવામાં આવ્યો છે.
રવરૂપદર્શન' (દલપતરામ જગન્નાથ મહેતા)માં આત્મા, પરમાત્મા અને જગતની માયારૂપાત્મક્તાનો પરિચય ગુરુશિષ્યસંવાદરૂપે કરી ગીતાના આધારે બોધતત્વનું સમર્થન કર્યું છે. સંસારને મિથ્યા માનીને તેના ત્યાગમાં સનાતન સુખ દર્શાવ્યું છે..
ભક્તિ તત્ત્વ' (સ્વામી જયાનંદ તથા જયંતીલાલ ઓઝા) : એ શ્રી રામકૃષ્ણ પરમહંસના ઉપદેશોના પરિશીલનને પરિણામે ઉભેલું ભક્તિસંબંધી ચિંતનોનું વિવેચન છે.
‘કૃણબસી' (પ્રાણશંકર જોશી) સાધુ વાસવાણીને અંગ્રેજી પુસ્તક ઉપરથી લખાયું છે. તેમાં નવયુગની દૃષ્ટિએ ગીતાનું રહસ્ય સમજાવ્યું છે અને રાષ્ટ્રચિંતન તથા ધર્મચિંતનનો સમન્વય કરવામાં આવ્યો છે.
પ્રશ્નોપનિષદ' (મણિલાલ છબારામ ભાદ) સદાશિવ શાસ્ત્રી ભીડેના મરાઠી પુસ્તકનો અનુવાદ છે.
કલ્પનાસૃષ્ટિ અને બ્રહ્મકપના,' “અલૌકિક અમૃત,” તથા “પરા અને અપરા' (મૂળજી રણછોડ વેદ) : એકાંતના તે વિષયોની સમજૂતી આપનારી પુસ્તિકાઓ છે. -
યતીન્દ્ર મતદીપિકા' અને “તત્વત્રય” (માધવલાલ દલસુખરામ કોઠારી) એ રામાનુજ સંપ્રદાયનાં બે મહત્ત્વનાં પુસ્તકો છે. પહેલું પુસ્તક પં. શ્રીનિવાસદાસે લખેલું રામાનુજાચાર્યના સિદ્ધાન્તનું પ્રતિપાદન અને તેના પરની પં. વાસુદેવની ટીકાના ગુજરાતી અનુવાદનું છે. સ્વામિનારાયણ સંપ્રદાયને
Page #103
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ અભિમત વિશિષ્ટાદ્વૈતની તત્વચર્ચા તેમાં છે. બીજું પુસ્તક રામાનુજાચાર્યની શિષ્ય પરંપરામાં થયેલા સાતમા આચાર્ય શ્રી લોકાચાર્યના મૂળ ગ્રંથના અનુવાદનો છે. ચિ, અચિદુ અને ઈશ્વર એ ત્રણ તો તેમાં નિરૂપાયાં છે.
“સિદ્ધાન્તપ્રકાશ' (પ્રકાશક-મંછારામ મોતીરામ) : રવિભાણ સંપ્રદાયના રવિસાહેબે લખેલા મૂળ સૂત્રાત્મક ગ્રંથ ઉપર એ સંપ્રદાયના ત્રણ સાધુએ લખેલું એ ભાષ્ય છે.
કબીર સંપ્રદાય' (કીશનસિંહ ચાવડા)માં કબીરનું જીવન, કવન, રહસ્યવાદ તથા તેના સિદ્ધાંતો, ગુજરાત પર તેની અસર ઇત્યાદિ દર્શાવેલાં છે. શ્રી સત્ય કબીર દિગ્વિજય” (મહંત રતનદાસજી સેવાદાસજી)માં સાંપ્રદાયિક દષ્ટિએ કબીરનું જીવન, તેમના ઉપદેશપ્રસંગે તથા ઉપદેશાતત્ત્વ આપેલાં છે.
જપ (મગનભાઈ દેસાઈ) : શીખના ધર્મના એ નામના પ્રાર્થનાપુસ્તકનો અનુટુપ છંદમાં કરવામાં આવેલો અનુવાદ છે, જેનું મહત્ત્વ તેમાંનો ગુરુ નાનક અને આપણી સંસ્કૃતિ' એ લેખ બતાવી આપે છે.
તત્ત્વમીમાંસા' (ભૂપતરાય દવે) : એ સાધુ શાન્તિનાથના પ્રાગ્ય દર્શન સમીક્ષાને ઉઘાતનું ભાષાંતર છે. બધા ધાર્મિક અનુભવોને ભ્રમરૂપ દર્શાવતા શુન્યવાદનું તે સમર્થન કરે છે.
“સદાચાર' (મૂળજી દુર્લભ વેદ) : શ્રીમાન શંકરાચાર્યના કહેવાતા ૫૪ કલોકના “સદાચાર' ગ્રંથ ઉપર શ્રી. હંસ સ્વામી (ઈ. સ. ૧૮૪૫–૯૫) એ લખેલી એવીબદ્ધ મરાઠી ટીકાનો આ ગુજરાતી અનુવાદ છે, તેમાં શૌચ, પ્રાણાયામ, જપ, તર્પણ, હેમ, અર્ચન વગેરે સદાચારનાં અંગેનું વેદાંતદષ્ટિએ આધ્યાત્મિક વિવરણ કરેલું છે. જૈન
“મહાવીર કથા' (ગોપાલદાસ જીવાભાઈ) : આ લેખકે જૈન સૂત્રસાહિત્ય અને ગ્રંથસાહિત્યને સરલ ગુજરાતી ભાષામાં ઉતારવાના જે સ્તુત્ય પ્રયત્નો કર્યા છે તેને લીધે સાંપ્રદાયિકતાથી નિરાળું એવું જૈન તત્ત્વજ્ઞાનનું સુંદર સાહિત્ય ગુજરાતી ભાષાને મળ્યું છે. આ પુસ્તકમાં જૈન તીર્થકર મહાવીર સ્વામીની પૂર્વકથા અને જીવનકથા ઉપરાંત તેમની દષ્ટાંતકથાઓ અને સદુપદેશ પણ સમાવેલાં છે. જૈન સામગ્રીમાંથી જ તૈયાર કરેલું આ પુસ્તક તસ્વનિરૂપણમાં લેખકની સમદષ્ટિ, વિશાળતા અને અભ્યાસનિષ્ઠતા બતાવે છે. મહાવીરે ભારતને અહિસાગનું એક સ્વતંત્ર દર્શન આપ્યું છે એ તેને એકંદર વનિ છે. “મહાવીર સ્વામીનો અંત્રિમ ઉપદેશ” એ એ જ
Page #104
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષનું સાહિત્ય - ઈતિહાસ અને રાજતંત્ર લેખકે ઉત્તરાધ્યયન સૂત્રનો કરેલો છાયાનુવાદ છે. “સમી સાંજનો ઉપદેશ' એ દશવૈકાલિક સૂત્રનો છાયાનુવાદ છે. “ભગવતીસાર' એ અત્યંત મોટા ‘ભગવતી સુત્ર'ને લોકોપયોગી દષ્ટિએ તારવી કાઢેલે સારસંગ્રહ છે. આ જ લેખકે જે ધર્મના સાહિત્યના અભ્યાસ અને અનુવાદરૂપે તૈયાર કરેલા બીજા ગ્રંથો પાપ, પુષ્ય અને સંયમ', હેમચંદ્રના યોગશાસ્ત્રને અનુવાદ અને કુંદકુંદાચાર્યનાં ત્રણ રત્નો' સમય સાર, પ્રવચન સાર, તથા પંચાસ્તિકાયનો અનુવાદ છે.
નાગમ કથાકોષ' (જીવલાલ છે. સંઘવી): જૈન સુત્રગ્રંથમાં આવતી ધાર્મિક કથાઓ અને ચરિત્રો સંક્ષિપ્ત સ્વરૂપે આ પુસ્તકમાં આપેલાં છે. કેટલીક કથાઓ દષ્ટાંતરૂપ હેઈને કપિત અને કેટલીક પ્રાગૈતિહાસિક કાળની તથા ઉપદેશપ્રધાન છે.
ઇતિહાસ અને રાજતંત્ર ઇતિહાસના સંશોધન તથા લેખનને છેલ્લાં થોડાં થી જે વેગ મળે છે તેથી આ વિભાગમાં પચાસેક પુસ્તકો દષ્ટિ સામે આવીને ઊભાં રહે છે. ઇતિહાસ બહુધા રાજકારણથી મર્યાદિત થઈને આપણી સામે આવે છે; તેથી સંશોધન, અભ્યાસ કે અનુવાદદ્વારા પ્રાચીન અને અર્વાચીન રાજકીય ઇતિહાસ કે ઐતિહાસિક નિબંધો વિશેષ લખાયા છે અને સંસાર, સમાજ, ધર્મ ઇત્યાદિના ઇતિહાસથી મોટે ભાગે એ પ્રકારનું સાહિત્ય વંચિત રહે છે. આ પ્રકારનાં એકમેક–બબે પુસ્તકે માત્ર જોવા મળે છે.
ગુજરાતના પ્રાચીન ઇતિહાસના સંશોધન તરફ લેખકોની દૃષ્ટિ જેટલી ગઈ છે તેટલી અર્વાચીન ઇતિહાસ તરફ ગઈ નથી, તેથી ઉલટું હિંદુસ્તાનના અર્વાચીન રાજકારણને સ્પર્શતા ઇતિહાસગ્રંથો જેટલા લખાયા છે તેટલા પ્રાચીન સંશોધનના ગ્રંથો લખાયા નથી. હિંદુસ્તાનના ઇતિહાસનું સંશોધન અંગ્રેજી ઇતિહાસગ્રંથના લેખકોને આગવું સોંપીને આપણે જાણે તેના અનુવાદોથી જ સંતુષ્ટ રહેવાનું હોય એવી પરિસ્થિતિ વર્તે છે. - પરદેશને લગતા ઈતિહાસગ્રંથમાં વર્તમાન જાગૃતિકાળની ઉપમાં જોવામાં આવે છે. પરદેશના જૂના કાળના ઇતિહાસનાં એકાદ-બે પુસ્તકોને બાદ કરતાં બાકીનાં બધાં પુસ્તકોમાં રશિયા, જાપાન, જર્મની, ચીન કે બ્રિટનનાં વર્તમાન રાજકારણના તથા તેના પ્રત્યાઘાતોના પડઘા પડેલા છે. ગુજરાત
ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઈતિહાસ-ગ્રંથ ૧-૨' (દુર્ગાશંકર
Page #105
--------------------------------------------------------------------------
________________
૯૪
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ કે. શાસ્ત્રી) : રાસમાળા, પ્રબંધચિંતામણિ અને એમ્બે ગેઝેટિયરમાંથી સાંપડતા ગુજરાતના ઇતિહાસની ઊણપો ટાળવા માટે આ બેઉ ગ્રંથા ઉપચેાગી બને છે. એ ઇતિહાસમાંની ઘણી વીગતાનાં નવાં મૂલ્યાંકન લેખકે કયાં છે અને તે માટે બસ્સો જેટલા ગ્રંથાના આધાર લને પુષ્કળ સંશાધન-પરિશીલન કર્યું છે. ગુજરાતના નવેસરથી લખાયેલા સળંગ પ્રતિ હાસની ઊણપ હજી મટી નથી, પરંતુ તે માટેની રાજપૂતકાળ પુરતી સુંદર પ્રાથમિક સામગ્રી તરીકે આ સંસ્થા મૂલ્યવાન બન્યા છે.
‘પુરાતન દક્ષિણ ગુજરાત' (મણિભાઈ દ્વિવેદી) : દક્ષિણ ગુજરાતના જૂના ઇતિહાસ પર પ્રકાશ પાડતા છૂટક લેખાના આ સંગ્રહ છે અને ગુજરાતના સળંગ ઇતિહાસના લેખન માટે આ પણ મૂલ્યવાન સામગ્રી છે. રાજકીય ઉપરાંત આર્થિક અને સામાજિક દષ્ટિએ પણ પેાતાના વિષય ઉપર લેખકે હીક પ્રકાશ પાડયો છે.
‘સરસ્વતી પુરાણ’ (કનૈયાલાલ ભાશંકર દ્વે) : આ તીર્થવર્ણનના ગ્રંથ મુખ્યત્વે અતિહાસિક અને ભૌગોલિક દૃષ્ટિએ જે અગત્ય દર્શાવે છે. તેને અનુરૂપ સંશોધન તથા પ્રાચીન લેખેથી સંશોધકે તેને સમૃદ્ધ કર્યો છે. બર્બરક, ચાવડા, કર્ણ, મીનળ, સિદ્ધરાજ અને સહસ્રલિંગના ઇતિહાસ આપવા ઉપરાંત સરસ્વતીને તીરે આવેલાં તીર્થસ્થાનોની પૌરાણક તથા ભૌગોલિક માહિતી આપી છે.
‘વાઘેલાઓનું ગૂજરાત’ (ભોગીલાલ જ. સાંડેસરા)માં વાધેલા વંશના રાજના સમયના ગુજરાતની રાજકીય અને બીજી માહિતી સાંસ્કૃતિક ષ્ટિએ તારવી આપવામાં આવી છે.
ગુજરાતના મુસલમાન-ભાગ ૧’(કરીમ મહમદ માસ્તર) : એ મુંબઇ ગેઝેટિયરમાંથી કરવામાં આવેલો અનુવાદ છે, જેમાં અનુવાદકની સંઘે અને પિરોશો એ વિશિષ્ટતા છે.
‘મહમુદ બેગડા’ (લાખંડવાલા) : એ ગુજરાતના સુલ્તાન મહમુદ બેગડાનાં પરાક્રમા તથા ઇતિહાસનું દર્શન કરાવનારું નાનું પુસ્તક છે.
ડર સંસ્થાનના કેટલાક પુરાતન અવશેષો' (પંઢરીનાથ ઈનામદાર): ગુજરાતિહાસલેખનમાં મદદગાર બને તેવી રીતે ઇડર સંસ્થાનમાંના ઐતિલક અવશેષોનું વર્ણન અને ચિત્રાની સમૃદ્ધિ તેમાં ભરેલી છે, -
‘હિમાંશુવિજયજીના લેખા’ (સં. મુનિ વિદ્યાવિજયજી) : સ્વ. જૈન મુનિ હિમાંશુવિજયજી ગુજરાતનાં ઐતિહાસિક સ્થાને અને અવશેષાના ઇંડા અભ્યાસી તથા સંશોધક હતા. એ સાહિત્યના વિદ્યાવ્યાસંગથી તેમણે છત
Page #106
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષનું સાહિત્ય -ઇતિહાસ અને રાજતંત્ર
૯૫
હાસવિષયક અને સાહિત્યવિષયક તૈયાર કરેલા લેખોને આ સંગ્રહ છે, અને વિશેષાંશે ગુજરાતના પ્રતિહાસ માટેની જૈન સામગ્રી ઉપર તે પ્રકાશ પાડે છે. ‘જીરાવલા પાર્શ્વનાથ’ (લાલચંદ્ર ભગવાન ગાંધી): પાવાગઢમાં વિ. સં. ૧૧૧૨માં પ્રતિષ્ઠિત થયેલી જીરાવલા પાર્શ્વનાથની પ્રતિમા ત્યારપછી કોઇ કાળે દટાઈ ગયેલી તે ૧૮૮૯માં ત્યાંથી શેાધી બહાર કાઢીને વડાદરામાં પ્રતિષ્ઠિત કરવામાં આવેલી, તે પ્રતિષ્ઠાપનાને વૃત્તાંત તે જ વર્ષમાં જૈન મુનિ દીવિજયજીએ દેશી ઢાળેામાં ઉતારેલા; એ વૃત્તાંત ઐતિહાસિક દૃષ્ટિએ મૂલ્યવાન હાઇને સંશોધકે આ પુસ્તકમાં જરૂરી નાંધે તથા ટિપ્પા સાથે ઉતાર્યો છે.
‘ગુજરાતમાં સંગીતનું પુનર્જીવન' (સં. પુરુષોત્તમ ગાંધી) : આ પુસ્તકમાં સંગીતશાસ્ત્રવિષયક લેખા, શિક્ષણુ તથા સંગીત વિશેના લેખો, કેટલાક જૂના સંગીતશાસ્ત્રીનાં જીવનવૃત્તાંત અને સંગીતશાસ્ત્રી ખરેએ ગુજરાતમાં આવીને સંગીતને આપેલું નવું જીવન ત્યાદ્રિ માહિતી સંગ્રહેલી છે. એટલે સંગીતશિક્ષણ તથા સંગીતના ઇતિહાસ વિશેનું આ એક મિશ્ર પુસ્તક બન્યું છે. સંગીતવિષયક ઐતિહાસિક લેખમાં એ વિષયના ઇતિહાસનું જ્ઞાન ટીકઠીક મળી રહે છે.
અર્વાચીન ઇતિહાસનું રેખાદર્શન-ભાગ ૩' (સં. હીરાલાલ ત્રિ. પારેખ) : રાજકીય ઇતિહાસથી તર એવાં ક્ષેત્રાના ઇતિહાસગ્રંથાની જે ત્રુટિ છે તે ત્રુટિનું નિવારણ કરવા માટે ઉપલબ્ધ લેખસામગ્રી આ નામ હેઠળના ત્રણ ગ્રંથામાં સંગ્રહેલી છે. કેળવણી, સમાજસુધારા, સ્ત્રીજીવન, રાજકારણ, સાહિત્ય ઇત્યાદિ ક્ષેત્રામાં ત્રીસ વર્ષમાં થયેલી પ્રગતિસૂચક મહત્ત્વની ઘટનાએની નોંધ આ ગ્રંથેામાં લેવાઈ છે. એકંદરે તે આ બધી કાચી માહિતી માત્ર છે. પરન્તુ સળંગ ઇતિહાસના લેખન માટે તે ખૂબ જ ઉપચેગી થાય તેવી છે.
હિંદુસ્તાન
‘પ્રાચીન ભારતવર્ધ’(ડૉ. ત્રિભુવનદાસ લહેરચંદ) : ઈ. સ. પૂર્વે ૯૦૦થી માંડીને ઈ. સ. ૧૦૦‘સુધીનાં એક હજાર વર્ષના ઇતિહાસ આ મેણ પાંચ ગ્રંથામાં લેખકે સંપૂર્ણ કર્યાં છે અને તે ૧૯૩૫ થી ૧૯૪૦ સુધીનાં સૂર્યની અંદર જ પ્રસિદ્ધ કર્યાં છે. પાંચ ગ્રંથનાં આશરે ૨૦૦ ઉપરાંત પૃષ્ઠ, પુષ્કળ આકૃતિઓ અને નકશા, પ્રાચીન રાજવંશેાનેા ઇતિહાસ અને તે કાળની ભૌગોલિક, સામાજિક તથા આર્થિક સ્થિતિના વૃત્તાંત એ બધું આ ગ્રંથ પાછળ લેવાયેલા શ્રમને મારી પેઠે ખ્યાલ આપે છે. આ ગ્રંથામાં લેખકની
Page #107
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ સંશોધનષ્ટિ જેટલી તીવ્ર દેખાય છે તેટલી તીવ્ર ઐતિહાસિક દષ્ટિ નથી તેથી તેમણે કેટલાંક પ્રચલિત વિધાનને અન્યથા નિરૂપ્યાં છે અને એ નિરૂપણ માટેના તેમના પુરાવા તથા તેનાં પ્રતિપાદન અનૈતિહાસિક હાવાને કારણે તે વિશેડીક-ઠીક ઊહાપેાહ લગ્યા છે. આ ઊહાપાહ દરમિયાન ઉપસ્થિત કરવામાં આવેલી શંકાઓનું નિરસન કરવા તેમણે છેલ્લા ભાગમાં વિસ્તારથી પ્રયત્ન કર્યો છે. એકંદરે તે પ્રાચીન ઇતિહાસદ્મમંથન માટેની સામગ્રીમાં ઉમેરા કરનારા આ ઇતિહાસના બધા ગ્રંથા બન્યા છે અને તેટલાપૂરતી તેની ઉપયેાગિતા નોંધપાત્ર બને છે. પ્રતિહાસવિષયક જૈન સામગ્રીને જેટલે વિશાળ ઉપયેગ તેમણે કર્યો છે તેટલા ઉપયાગ આ કાળના ખીજા ઇતિહાસગ્રંન્થેામાં આજસુધી થયા નથી, એ પણ તેની એક વિશેષતા છે.
‘સ્વાધ્યાય-ખંડ ર' (પ્રેા. કેશવલાલ હિં. કામદાર) : અભ્યાસપૂર્ણ અતિહાસિક નિબંધાના આ બેઉ સંગ્રહા છે. ‘સરસ્વતીચંદ્રનું રાજકારણ’, ‘ગુજરાતના સંસ્કારિત્વનું ઘડતર’, ‘સમયમૂર્તિ નર્મદ’, ‘ગુજરાતના સાણંકી યુગ’, ‘દિગ્વિજયી જંગીમખાં’, ‘અકબર’ એવા રાજકીય અને સામાજિક ઇતિહાસલેખા અને ઐતિહાસિક વ્યક્તિએ વિશેનાં પુસ્તકાની લેખકે કરેલી સમાલોચના ઉપરાંત ‘તિહાસનું પરેશીલન’ જેવા કેટલાક એવા નિબંધો છે કે જે લેખકની નિર્બળ ઇતિહાસદૃષ્ટિને પરિચય કરાવે છે. લેખકનાં મંતવ્યાની પાછળ ઇતિહાસની એકનિષ દૃષ્ટિ છે, એટલે હેમચંદ્ર, શિવાજી કે પ્રતાપ ત્યાદિને તે યુગબળાના ધડનારા લેખે છે અને વીરપૂથ્વના મિથ્યાડંબરને અનિષ્ટ માને છે. એમનાં મંતવ્યા ચિંતનીય છે.
‘ઐતિહાસિક સંશાધન’ (દુર્ગાશંકર કે. શાસ્ત્રી)ઃ કેવળ રાજકીય ઇતિહાસ . જ નહિ પણ દેશ, નગર, ધર્મ, સમાજ, ક્ષતિ, વ્યક્તિ, વિદ્યા-શાસ્ત્ર, ઋત્યાદિ વિષયક ઐતિહાસિક સંશાધનલેખેાળા આ સંગ્રહ છે અને તેને જુદાજુદા ખંડમાં વહેંચેલા છે. લેખકની ઇતિહાસરસિકતા ઉપરાંત સંશાધન માટેની ખંત તથા ચીવટનું તે દર્શન કરાવે છે. કેટલાક લેખા પ્રાસંગિક ચર્ચાને અંગે લખાયેલા હોવા છતાં તેનું મૂલ્ય ઇતિહાસદષ્ટએ એછું નથી.
ઋગ્વેદકાલીન જીવન અને સંસ્કૃતિ' (વિજયરાય વૈદ્ય) : એ જુદાજુદા સંશોધક-લેખકોના ઋગ્વેદકાલીન સંશોધનગ્રંથાના પરિશીલનપૂર્વક લખાયેલે ગ્રંથ અભ્યાસીઓને ઉપયાગી થાય તે પ્રકારના છે. ગ્રંથના મથિતાર્થ એ છે કે જગતની ઉત્તમ સંસ્કૃતિ મધ્ય એશિયામાં કે બીજે ક્યાંય નહિ.પણ ભારતવર્ષમાં જ જન્મી હતી અને સપ્તસિંધુના આર્યાં તે ભારતનાં જ સંતાનેા હતાં. અવિનાશ દાસ અને અક્ષય મઝમુદારની માન્યતાને જ લેખકે સત્ય રૂપે સ્વીકારી છે.
Page #108
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષનું સાહિત્ય - ઈતિહાસ અને રાજતંત્ર
“ભારતમાં અંગ્રેજી રાજ્ય-ભાગ ૧-૨' (અનુ. ભાસ્કરરાવ વિકાસ): પંડિત સુંદરલાલજીએ મૂળ હિંદીમાં લખેલા ગ્રંથનો આ અનુવાદ હિદમાં અંગ્રેજી રાજ્યની સમાલોચના છે. આ સમાલોચના પ્રચલિત ઈતિહાસ અને તેનાં તારતમ્યોથી સારી પેઠે જુદી પડે છે અને અંગ્રેજી રાજ્યના અપકારો તથા ઉપકારો ઉપર નિરીક્ષકની ઉડી નજર નાંખે છે. સમાલોચનામાંના પ્રત્યેક મહતવના ધ્વનિ પાછળ બીજા ઈતિહાસકારોનાં વચન આધારભૂત રહેલાં છે તે દર્શાવીને લેખકે પોતાનાં વિધાને પ્રતિપાદ્યાં છે. પુસ્તકના પ્રારંભમાં જોડેલી આશરે દોઢસો પાનાંની પ્રસ્તાવના લેખકને દેશના વર્તમાન ઇતિહાસકાર તરીકે સ્થાપિત કરે તેવી ગુણવત્તા તેમાં રહેલી છે. આ કડક સમાલોચનાને કારણે જ પુસ્તકને સરકારે જપ્ત કરેલું પણ પાછળથી જમી ઉઠાવી લેવામાં આવેલી.
‘હિંદુસ્તાનની ગરીબાઈ' (ગોપાલદાસ જીવાભાઈ પટેલ)માં લેખકે દાદાભાઈ નવરોજીના પુસ્તક “પવર્ટી ઍન્ડ અનબ્રિટિશ સેલ ઈન ઈન્ડિયા' એ પુસ્તકનો નિચોડ આપીને બ્રિટિશ કાલમાંના હિંદની ગરીબાઇનો ઇતિહાસ આપ્યા છે. એવી જ રીતનું બીજું પુસ્તક હિંદહિતૈષી પાદરી ડિબીનું છે જેના નિચોડરૂપે એ જ લેખકે “આબાદ હિંદુસ્તાના' પુસ્તક તૈયાર કરેલું છે. બેઉ પુસ્તકો હિંદના આર્થિક શોષણના ઈતિહાસગ્રંથ માં .
“સત્તાવન’ (નગીનદાસ પારેખ) : હિદને ૧૮૫૭નો કહેવાતે બળવો એ બળવો નહતો પરંતુ સ્વતંત્રતા માટેનો વિપ્લવ હતો એવું પ્રતિપાદન કેટલીક આધારભૂત સામગ્રીને આધારે આ પુસ્તકમાં કરવામાં આવેલું છે. - “ગુલામીની શંખલા” (ધનવંત ઓઝા) : વેદકાળની ભારતીય રાજ્ય
વ્યવસ્થાથી માંડીને ૧૯૩૫ના હિંદના રાજકીય શાસનસુધારાના કાયદા સુધીના રાજ્યબંધારણનો ઇતિહાસ આ પુસ્તકમાં આપેલો છે. તે સંક્ષિપ્ત છે પણ અભ્યાસીઓને ઉપયોગી થાય તે છે.
મહારાષ્ટ્રીય ઇતિહાસનાં મુખ્ય વલણ (અનુ. ભ. મો. પિોટા): આ વિષય પરનાં શ્રી ગોવિંદરાવ સરદેસાઈનાં છ વ્યાખ્યાનોનો આ ગુજરાતી અનુવાદ છે. મહારાષ્ટ્રનાં ઐતિહાસિક સંશોધનોને પણ તે ઠીક ખ્યાલ આપે છે.
હ્યુએનસંગ (ડ. દેવેન્દ્ર મજમુદાર): આ જાણતા ચીની યાત્રાળુની જીવનકથા અને સાહસકથા કરતાં વિશેષાંશે તેની આ સંક્ષિપ્ત પ્રવાસકથા છે. તેમાંથી હિંદની તત્કાલીન સામાજિક, આર્થિક, ધાર્મિક સ્થિતિના ઇતિ હાસની રેખાઓ મળે છે.
ચંદ્રગુપ્ત મૌર્ય (ગિરિજાશંકર આચાર્ય) એ સમ્રા ચંદ્રગુપ્તની સંક્ષિપ્ત
Page #109
--------------------------------------------------------------------------
________________
૯૮
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ચરિત્રકથા છે જે તકાલીન ઇતિહાસની ભૂમિકા પર આલેખાઈ છે.
મારી સિંધયાત્રા' (જૈન મુવિ શ્રી વિદ્યાવિજ્યજી) : સિંધના પાટનગર કરાચીમાં બે ચાતુર્માસ કરીને અને મુખ્યત્વે ગુજરાતીઓથી વસેલાં ઇતર નગરોમાં પ્રવાસ કરીને સિંધના ઇતિહાસ, ભૂગોળ, સમાજ, સંસાર, સાહિત્ય ઇત્યાદિનું જે અવલોકન લેખકે કરેલું તેનું પ્રતિબિંબ આમોટા ગ્રંથમાં પાડવામાં આવ્યું છે. યાત્રાગ્રંથ કરતાં વિશેષાશે તે સિંધના વર્તમાન સામાજિક ઇતિહાસનો ગ્રંથ છે. લેખકે પોતાની જાહેર પ્રવૃત્તિની કથા પણ સાથે સાથે કહી છે પણ મુખ્ય દૃષ્ટિબિંદુ સિંધના જનસમાજની ઊણપ અને વિશેતાઓથી ગુજરાતી વાચકોને પરિચિત કરવાનું છે.
સમાજ “સ્ત્રીઓના વિકાસમાં નડતાં કાયદાનાં બંધન” (પ્રભુદાસ પટવારી): એ પુસ્તકમાં દુનિયાની સ્ત્રીઓના વિકાસ માટેનાં મથનાનું તારતમ્ય રહેલું છે. વેદકાળથી માંડીને આજ સુધીના નારીજગતના એ મથનનો સંક્ષિપ્ત ઇતિહાસ તેમાં આપેલો છે.
‘ઉનેવાળ બ્રાહ્મણ જ્ઞાતિની તવારીખ (દીનબંધુ) જ્ઞાતિઓના ઈતિહાસ સમાજશાસ્ત્રનું એક મહત્ત્વનું પ્રકરણ છે. આ તવારીખને ઇતિહાસની વાસ્તવિક દષ્ટિ સાંપડી નથી પણ ઇતિહાસ લખવા માટેની કાચી સામગ્રી તેમાં આપેલી છે. ઉના, મછુન્દ્રી તથા સ્થલકેશ્વરનાં પુરાણોક્ત માહાસ્ય દર્શાવ્યાં છે.
વડોદરા રાજ્યની સામાજિક સેવા' (રમેશનાથ ઘારેખાન) : વડોદરા રાજ્યની રાજકારણથી જુદી પડતી એવી બહુવિધ સામાજિક પ્રવૃત્તિઓને આ ઇતિહાસ છે. રાજ્યની શિક્ષણપ્રવૃત્તિ, વૈદ્યકીય તથા આરોગ્યરક્ષણ, ગ્રામોન્નતિ, ઔદ્યોગિક પ્રવૃત્તિ, અંત્યજોન્નતિ, વ્યાયામપ્રચાર અને સાહિત્યપાસનાનો પરિચય તેમાંથી મળે છે. બીજા દેશી રાજ્યોને ઉધક બને તેવી વીગતો તેમાં છે.
વૈષ્ણવ ધર્મને સંક્ષિપ્ત ઇતિહાસ (દુર્ગાશંકર શાસ્ત્રી): આ પુસ્તકની નવી આવૃત્તિમાં પુષ્કળ ઉમેરો કરવામાં આવ્યો છે. ભક્તિમાર્ગનું સાંસ્કૃતિક દષ્ટિએ મૂલ્યાંકન, સ્વામિનારાયણ સંપ્રદાય, ભક્તિમાર્ગની પોરાણિક કૃતિઓને સાર, ગુજરાતમાં વૈષ્ણવ ધર્મનો ફેલાવો, ઇત્યાદિ નવાં પ્રકરણે લેખકના ઊંડા અભ્યાસના ફળરૂપ છે.
જૈન કોન્ફરન્સની ચડતી પડતીનો ઇતિહાસ' ( સ્થા. જૈન કોન્ફરન્સ કાર્યાલય) : આ કોન્ફરસની બધી બેઠકોમાં થયેલી પ્રવૃત્તિ અને ઠરાવો તથા
Page #110
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષનું સાહિત્ય- ઇતિહાસ અને રાજતંત્ર પ્રમુખોનાં વ્યાખ્યાનોમાંથી કરેલી તારવણી દ્વારા આ પુસ્તક એ કામના સામાજિક ઇતિહાસની સામગ્રી પૂરી પાડે છે.
રાજતંત્ર રાજ્ય અને રાજકારણું (હરકાન્ત શુકલ): રાજકારણના ક્ષેત્રમાં રાજ્યની કલ્પના અને ઉત્પત્તિથી માંડીને આજની દુનિયાના જુદાજુદા દેશોની રાજ્યપદ્ધતિઓનો ઇતિહાસ લેખકે ત્રણ ખંડે દ્વારા વિસ્તારથી આવ્યો છે. રાજ્યની ઉત્ક્રાનિ સાથે તેનું કાર્યક્ષેત્ર અને કર્તવ્યક્ષેત્ર કેવી રીતે વિસ્તરતું ગયું અને અનેક વાદ તથા સંસ્થાઓ જન્મતી ગઇ તેની સમજૂતી તે આપે છે. ઇતિહાસના અભ્યાસની દૃષ્ટિ તેમાં વણાઈ ગયેલી છે. એ જ લેખકનું ‘હિંદનું ફેડરલ રાજ્યબંધારણ અને દેશી રાજ્યો' એ પુસ્તક ૧૯૩૫ના શાસનધારાની વિસ્તૃત સમજૂતી ઇતિહાસદષ્ટિએ આપે છે.
‘એક વૃદ્ધની વિચારપોથીમાંથી' (પ્ર. જયંતીલાલ મોરારજી મહેતા); જે વૃદ્ધની આ વિચારથી છે તે સ્વ. પ્રભાશંકર દલપતરામ પટણી. રાજ્યબંધારણ, રાજનીતિ, નરેંદ્રમંડળ અને સાર્વભૌમ સત્તા, નરેંદ્રમંડળ (૧૯૭૦)માં પિતે દર્શાવેલા વિચારે, કેટલાંક સાદાં સત્યો અને રાજકારણ સંબંધે લખેલા બીજા લેખે, એ બધાને આ સંગ્રહ છે. હિંદના રાજકારણના અને ખાસ કરીને દેશી રાજ્યોના બ્રિટન સાથેના કાયદેસરના સંબંધના ઇતિહાસને અભ્યાસીઓને માટે આ સરસ લેખસંગ્રહ છે.
દેશી રાજ્યો અને ફેશન' ચુનીલાલ શામજી ત્રિવેદી)લેખકે દેશી રાજ્યના હિતની દષ્ટિએ ફેડરેશનની ચર્ચા કરેલી છે.
- “આપણું સમવાયતંત્ર' (ત્રિભુવનદાસ મણિશંકર ત્રિવેદી)માં સમવાયતંત્રના જુદાજુદા વિભાગોનું વિવરણ તથા તેના અમલથી નીપજતાં પરિ
મનું દર્શન કરાવવામાં આવ્યું છે. બીજાં સમવાયતંત્રની સાથે હિંદના સમવાયતંત્રના કાયદાની તુલના પણ કરી છે.
“હિંદુસ્તાનને રાજકારભાર’ (ચીમનલાલ મગનલાલ ડોકટર) ઃ હિંદના વર્તમાન રાજ્યવહીવટનો તેમાં ખ્યાલ આવે છે અને ૧૯૩પના બંધારણના કાયદાને હિંદના ભાવી બંધારણ રૂપે ખ્યાલમાં રાખીને સમજૂતી આપી છે.
“રાજકેટનો સત્યાગ્રહ' (રામનારાયણ નાપાઠક): રાજકોટને સત્યાગ્રહ એ હિંદના સત્યાગ્રહનું એક ઐતિહાસિક પ્રકરણ છે. એ પ્રસંગનું તાદશ ચિત્ર આ પુસ્તકમાં રજૂ કરેલું છે. પરદેશ
“રશિયા' (ઉછરંગરાય ઓઝા)માં ઈ. સ. ૧૯૧૬ થી ઝારોના યુગ
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૦૦
ચ અને ગ્રંથકાર પુ. ૯ સુધીના રશિયાનું વિહંગાવલોકન કરીને નીપજેલી ક્રાન્તિ સુધીના ઇતિહાસ આપવામાં આવ્યે છે. ‘તું રસ ભાગ ૧-૨-૩' (ચંદ્રભાઈ ભટ્ટ)માં રશિયન ક્રાન્તિની રોમાંચક વીરગાથા કથારસપૂર્ણ શૈલીથા લખાઇ છે. ‘સેવિએટ સમાજ' (નીરૂ દેસાઇ)માં રશિયાએ આદરેલા સમાજવાદના પ્રયાગને ખ્યાલ આપવામાં આવ્યા છે. ‘આઝાદીનું લાલ લશ્કર' (જસવંત સુરિયા)માં સેાવિયેટની રાજ્ય કરવાની રીત, તેના આદર્શો અને તેના લાલ લશ્કરની રચનાને ખ્યાલ આપ્યો છે.
‘સ્વતંત્ર જર્મની' (ઉછરંગરાય ઓઝા)માં જર્મનીએ પેાતાની પ્રા માટે મેળવેલા સ્વાતંત્ર્યના ઇતિહાસ આપેલા છે. ‘નાઝીરાજ’ (ચંદ્રભાઈ ભટ્ટ)માં ત્યારપછી સ્થપાયેલા નાઝી રાજ્ય, તેના સૂત્રધારા, તેનાં રાહરસમેા, ઉદ્દેશ વગેરેનું ચિત્રમય આલેખન ઉમ્ર વાણીમાં કરેલું છે.
‘પ્રગતિશીલ જાપાન’ત્રિભુવનદાસ પટેલ)માં લેખકે જાપાનનું ઉત્થાન તથા તેની પ્રગતિના પ્રેરક ઇતિહાસ આપ્યા છે.
‘મુસ્લીમ સમયનું સ્પેન’(ઈમામુદ્દીન દરગાહવાળા) : ઉર્દૂ ઉપરથી અનુવાદિત થયેલા આ પુસ્તકમાં સ્પેનના અરબ વિજેતાએએ સ્પેનને સાહિત્ય, કલા, સંગીત, શિલ્પ, રાજશાસન ઇત્યાદિ શીખવીને સંસ્કારેલું, તેને વૃત્તાંત છે.
‘સ્પેન ઃ જગતક્રાન્તિની વાળા’ (ઈસ્માઈલ હીરાણી) : સ્પેનના આંતરવિગ્રહરૂપે સ્પેન ઉપર થયેલું ફાસિઝમનું આક્રમણ્ એ જગતની પહેલી વાળા હતી એમ દર્શાવતું આ વર્તમાનકાલીન ઇતિહાસનું પુસ્તક યુરાખના જુદાજુદા વાદો તથા તે વચ્ચેના ઘર્ષણને સારી પેઠે ખ્યાલ આપે છે. વર્તમાન યુદ્ધની પૂર્વછાયા તેમાં જોવા મળે છે.
‘ચીનના અવાજ’(ચંદ્રશંકર શુકલ) : ‘ૉન ચાયનામૅન' એ નામથી લેાવેઝ ડિકિન્સને ચીનને ઇંગ્લાંડ તરફથી થતા અન્યાયના પત્રો લખેલા તેને આ અનુવાદ છે. ચીની પ્રશ્ન, તેની સંસ્કૃતિ અને સ્વાતંત્ર્ય ઉપર સમભાવ જાગે એ રીતે પુસ્તક લખાયું છે.
‘તવારીખની તેજછાયા’ (વેણીલાલ બુચ) : પં. જવાહરલાલે માનવહતની સાંસ્કૃતિક પ્રગતિની ઇતિહાસરેખા દોરીને પાતાની પુત્રીને પત્ર લખેલા તેને આ અનુવાદ છે. તેમાં દેશદેશના ઇતિહામના પરિચય આપવામાં આવ્યા છે. સમયાનુક્રમ પ્રમાણે દુનિયાના દેશને નજરમાં રાખીને એ તિહાસકથા આલેખવામાં આવી છે.
Page #112
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષનું સાહિત્ય - પ્રવાસ અને ભૂગાળ
૧૦૧
‘રંગદ્વેષના દુર્ગં ભાગ ૧-૨' (પ્રાણશંકર દ્વેષી)માં દક્ષિણ આફ્રિકાને સમૃદ્દ કરનાર હિંદી પ્રશ્નને હાંકી કાઢનારા ગેારા વસાહતીઓના રંગદ્વેષને ઇતિહાસ રજૂ કરવામાં આવ્યો છે.
ટસ્કેજી અને તેના માણ્યેા' એ મુકર ટી. વાશિંગ્ટનની ટસ્કે સંસ્થાનું ધ્યેય, તેની કાર્યપદ્ધતિ તથા સિદ્ધિની માહિતી આપનારું પુતક છે.
પ્રવાસ અને ભૃગાળ
ભૂંગાળનાં પાચ પુસ્તકોને બાદ કરીએ તેા ભૂંગાળ વિજ્ઞાનને લગતાં પુસ્તકો "હુ જૂજ લખાય છે અને આ પાંચ વર્ષમાં તેવાં એ જ પુસ્તકા મળ્યાં છે. પ્રવાસનાં પુસ્તકા પ્રમાણમાં ઠીક લખાય છે અને એમાં કેટલીક નવીનતા પણ્ હેાય છે. પ્રવાસીઓને કે યાત્રાળુએને મદદગાર થાય તેવાં માત્ર માહિતી એકત્ર કરીને—વિના પ્રવાસ કર્યે લખેલાં પુસ્તકા હવે ભાગ્યે જ બહાર પડે છે, અને તેને બદલે પ્રવાસ કરીને પ્રવાસના પ્રદેશની છાપ વાચકના ચિત્તમાં છાપી શકે તેવાં પ્રવાસવર્ણના, સૌંદર્યનિરીક્ષણ, સમાજદર્શન ત્યાદિ આપનારાં પુસ્તકા પહેલાં કરતાં વધુ લખાતાં થયાં છે. સાહિત્યદૃષ્ટિએ એવાં પુસ્તકો વાચકને લેખકના સહપ્રવાસીના જેવા આનંદ ઉપજાવે છે અને પ્રવાસ માટેના રસ જગાડે છે. પોતાના જ દેશસંબંધી જ્ઞાનની ખાટ તેથી એક રીતે પૂરી પડે છે. જે દેશમાં સારા માણસા ધર્મનિમિત્તે યાત્રા કરે છે તે દેશના મુઠ્ઠીભર લેખક અને નિરીક્ષકા જ પેાતાના ચિત્ત પરની છાપને અક્ષામાં ઉતારે છે એ વાત અસંતાપ ઉપળવે તેવી છે, છતાં. તેમાં ય સંતાનું કિરણ એ છે કે સરસ પ્રવાસવર્ણનો પૂરા રસથી વંચાય છે અને તેને પરિણામે ‘હિમાલયના પ્રવાસ' પાંચમી, 'લોકમાતા’ બીજી અને ‘સૌરાષ્ટ્રનાં ખંડેરામાં' બીજી આવૃત્તિ પામ્યાં છે.
‘સ્મૃતિ અને દર્શન’(રતિલાલ ત્રિવેદી) : એ નદી, પહાડા અને ગિરિનગરાના પ્રાકૃતિક સાંદર્યથી ભરેલા પ્રદેશમાં કરેલા પ્રવાસનાં સંસ્મરણા અને બાહ્યાંતર દર્શનના ભાવવાહી વાણીમાં આપવામાં આવેલા પ્રસાદ છે. પ્રવાસવર્ણન કરતાં ય વિશેષાંશે તેમાં લેખકના અંતરમાં ઊડેલી ભવ્ય-દિવ્ય છાપાનું રેખાંકન અને ચિંતન છે.
‘પગદંડી' (ગૌરીશંકર દ્વેષી: ધૂમકેતુ) : એ લેખકે કરેલા પ્રવાસની વર્ણનાત્મક અને ચિંતનાત્મક નિબંધિકા સંગ્રહ છે. લેખકમાં પ્રકૃતિસૌંદર્યની દૃષ્ટિ છે, સ્થાપત્ય-કલા પ્રેમ છે અને સમાજદર્શનના શાખ
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૦૨
- ગ્રંથ અને ગ્રંથકાર પુ. છે, એટલે લેખકના ગમા-અણગમાની રેખાઓ પણ એ વર્ણ-ચિંતનમાં આલેખાતી રહે છે. પ્રવાસના અનુભવોનું તત્ત્વ તેમાં વિશેષ છે, પરંતુ એ અનુભવો એક ચુનંદા નિરીક્ષકના છે.
દક્ષિણાયન” (ત્રિભુવનદાસ લુહાર : સુંદરમ ) 'શિલ્પ-સ્થાપત્યના તથા જનનારાયણના સાંદર્યભક્ત તથા ભાવભક્ત' તરીકે લેખકે દક્ષિણ હિંદન -ગના ધંધથી વિજયનગરમ સુધી પ્રવાસ કરેલો તેનો આ રસભર્યો વર્ણનગ્રંથ છે. પ્રવાસીની સાથેસાથે લેખકના હગત ભાવે, ઉચ્ચ સંસ્કાર અને સિાંદર્યદૃષ્ટિનો પ્રવાહ પણ રેલાતો રહે છે
“ભારતને ભોમિયો” (હર્ષદરાય શુકલ) : હિંદના પ્રવાસીને જરૂરી થઈ પડે તેવી માહિતી, ચિત્રો તથા નકશાઓ સાથેનું આ પુસ્તક છે. તેની વિશેષતા તેનાં રમભર્યાં વર્ણનમાં રહેલી છે. ઇતિહાસ અને પ્રવાસ બેઉના રસિકને તે સંતોષી શકે તેમ છે.
ભારતદર્શન” (સારાભાઈ ભોગીલાલ ચોકસી) લેખકે આબુથી કાશ્મીર, સરહદપ્રાંત, પંજાબ, યુપ્રાંત, બંગાળ વગેરે પ્રાંતોમાં કરેલા પ્રવાસનું વર્ણન તેમાં આપેલું છે. પ્રવાસનાં સ્થાનોનાં સંદર્ય, વિશિષ્ટતા કે ઇતિહાસમાં ઊંડા ઊતરવા કરતાં લેખક પ્રસંગોપાત્ત સંસાર, ધર્મ, રાજકારણ અને બીજી બાબતોની ચર્ચામાં વધુ ઊતરે છે, તેથી વર્ણનને થોડું વૈવિધ્ય મળે છે પરંતુ તે બંધબેસતું થતું નથી અને ચર્ચામાં પૂરતું ઊંડાણ નથી.
ગિરિરાજ આબુ' (શંકરલાલ પરીખ): પ્રવાસીઓને ઉપયોગી થઈ પડે તેવી આ આબુ માટેની ભોમિયાપથી છે. તેમાં સારી પેઠે માહિતી અને ઇતિહાસ પણ આપેલ છે.
કાઠિયાવાથી કન્યાકુમારી' (દરબાર સુરગવાળા): વષિા દરબારે કાઠિયાવાડથી દક્ષિણમાં ૬૦૦૦ માઈલના મોટર વડે પ્રવાસ કરેલો તેના સામાન્ય અનુભવ ને માહિતી એમાં આપેલાં છે.
“ઉદયપુર ઃ મેવાડ' (નટવરલાલ બુચ) : એ એક નાનું સરખા પ્રવાસનું અને દર્શનીય સ્થાનની માહિતીનું રસિક અને રમૂજી વર્ણન છે.
“વડનગર' (કનૈયાલાલ ભા. દવે), ભર્ચ (કાજી સૈયદ નરુદ્દીન હુસેન) અને “આબુ અને આરાસુર (મણિલાલ ન. દ્વિવેદી) એ ત્રણે પુસ્તકે ત્રણે જાણતાં સ્થાન પ્રાચીન સંક્ષિપ્ત ઇતિહાસ તથા ભૌગોલિક રચનાની સંક્ષેપમાં માહિતી પૂરી પાડે છે.
ઈશ્વરની શોધમાં' (સ્વામી રામદાસ): એસ. આર. રેવના કન્ડનગઢ
Page #114
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષનું સાહિત્ય- કેશ-વ્યાકરણ
૧૦૩ નજીક આવેલા રામનગર આશ્રમવાળા રામભક્ત સ્વામી રામદાસજીએ સંસાર છોડી દેશના જુદા જુદા ભાગમાં પ્રવાસ કરેલો તેનું વર્ણન આ પુસ્તકમાં છે. મૂળ કાનડી ઉપરથી ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. શ્રદ્ધાળુ પ્રભુભક્તની દષ્ટિ તેમાં ઓતપ્રોત છે અને પ્રવાસના અનુભવો રસિક તથા બોધક છે.
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળ વિજ્ઞાન” (ભોગીલાલ ગિ. મહેતા)માં પ્રાકૃતિક અને આર્થિક દૃષ્ટિએ ગુજરાતની ભૂગોળ આપવામાં આવી છે. તેના લેખને પાછળ લેખકે ખૂબ શ્રમ લીધેલો દેખાઈ આવે છે અને પુસ્તકને સારી પેઠે માહિતીવાળું બનાવવામાં આવ્યું છે.
ભૌગલિક કોશ' (સ્વ. ડાહ્યાભાઈ દેરાસરી) : પ્રાચીન–મધ્યકાલીન ઇતિહાસમાં જાણીતાં સ્થાનોનો પરિચયાત્મક એવા આ ગ્રંથના છૂટક ખેડે છે. માહિતી અદ્યતન નથી, પણ ગુજરાતી સાહિત્યમાં આ પ્રકારનો આ પહેલો જ કેશ છે.
કોશ-વ્યાકરણ વિદ્યાપીઠના “સાર્થ જોડણીકોશ'ની ચારેક આવૃત્તિઓ થઈ ચૂકી છે, છતાં વ્યુત્પત્તિ, શબ્દમૂળ અને ઉદાહરણોથી યુક્ત સંપૂર્ણ શબ્દકોશની ત્રટિ હજી ચાલુ જ રહી છે. શબ્દકોશને સર્વાંગસંપૂર્ણ રીતે તૈયાર કરવાની દૃષ્ટિથી થયેલા કાર્યારંભે પરિપૂર્ણતાએ પહોંચી શક્યા નથી, જેના દાખલા ગુ. વ. સોસાયટીનો શબ્દકોશ અને “ગોમંડળકોશ છે. છેલ્લા કોશનો તો હજી એક જ ગ્રંથ બહાર પડ્યો છે. આ જોતાં વિદ્યાપીઠના કેશને જ સંપૂર્ણ કેશરૂપે વિકસાવી શકાય તો એ ત્રુટિનો અંત આવે.
પારિભાષિક શબ્દકોશેના પ્રયત્નો જુદી જુદી દિશાઓમાં થયા છે અને હજી થઈ રહ્યા છે. સર્વમાન્ય નહિ તો બહુમાન્ય વૈજ્ઞાનિક શબ્દકોશની ઉણપ સાલ્યા કરે છે. બ્રહ્મવિજ્ઞાન સાથે સંબંધ ધરાવતા બે કોશગ્રંથો આ પાંચ વર્ષમાં મળ્યા છે.
કોશ તથા વ્યાકરણના ગ્રંથો વિશેષાંશે તો આ સમય દરમિયાન રાષ્ટ્રભાષાના અભ્યાસ તથા પ્રચારને અંગે જ પ્રસિદ્ધ થયા છે. કેશગ્રંથો
જોડણી માટે ખિસ્સાકેશ” (નવજીવન કાર્યાલય) ગુજરાતી શબ્દોની શુદ્ધ જોડણી માટે આગ્રહ ધરાવનારાઓ પણ વહેવારુ મુશ્કેલીને કારણે એ
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૦૪
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ આગ્રહને નિભાવી શકતા નહેતા. તેને નાના કદના આ ખિસ્સાકાશ મદદગાર અને તેવા છે. થાડા વખતમાં તેની બે આવૃત્તિઓ થઈ છે.
રાષ્ટ્રભાષાને ગુજરાતી કૈાશ’ (મગનભાઇ દેસાઇ)ઃ રાષ્ટ્રભાષાનો પ્રચાર ગુજરાતમાં વધતા જાય છે તે વખતે આ કાશ વેળાસર બહાર પડયો છે. હિંદુસ્તાનીમાં આવતા ફારસી-અરબી શબ્દોના પર્યાયવાચક શબ્દો અર્થની સમજમાં સરલતા આણે છે.
‘દાર્શનિક કાશ-ભાગ-૧-૨' (સ્વ. ઇંોટાલાલ ન. ભટ્ટ): દર્શનશાસ્ત્રના અધ્યયનમાં ઉપયાગી અને તેવા મુખ્ય પારિભાષિક શબ્દોની સમજૂતી તેમાં આપી છે. ગ્રંથ હજી અધૂરા છે.
બ્રહ્મવિદ્યાના પારિભાષિક કાશ' (ભૂપતરાય મહેતા) : થિયેાસાકીના અંગ્રેજી ગ્રંથામાં યાન્નતી પરિભાષાના શબ્દોના ગુજરાતી પર્યાયવાચક શબ્દો તેમાં આપેલા છે.
‘ગુજરાતી હાથપ્રતાની સંકલિત યાદી' (કેશવરામ શાસ્ત્રી) : પ્રાચીન હસ્તલિખિત ગ્રંથાના નવ ભંડારામાંનાં પુસ્તકાની આ સંકલિત યાદી સાહિત્ય, ઇતિહાસ તથા પુરાતત્ત્વના સંશોધકે અને અભ્યાસીઓને તેમના કાર્યમાં સરળતા કરી આપે તેવી છે.
વ્યાકરણાદિના ગ્રંથા
‘ભાષાવિજ્ઞાન પ્રવેશિકા’(બચુભાઈ શુકલ)માં ઉચ્ચાર, ભાષા, વ્યાકરણ, શબ્દ અને લેખનિવજ્ઞાનની શાઔય બાજૂની વિચારણા દષ્ટાંત સાથે કરવામાં આવી છે.
‘ભારતીય ભાષાઓની સમીક્ષા’ (કેશવરામ શાસ્ત્રો) : ‘લિંગ્વિસ્ટિક સર્વે આફ ઇંડિયામાં ગ્રિયર્સને ગુજરાતી ભાષાની જે માહિતી આપી છે તેને
આ અનુવાદ છે. અનુવાદક ભાષાશાસ્ત્રના ↑ડા અભ્યાસી છે એટલે તેમણે સ્થળે સ્થળે પાતા તરફથી ટીકા, વિવેચના અને સુધારા ઉમેરીને જૂની ભાષાના અભ્યાસીઓને માટે એક ઉપયાગી પુસ્તક તૈયાર કરી આપ્યું છે.
‘હિંદુસ્તાની પ્રવેશિકા’ (પરમેષ્ઠીદાસ જૈન અને વલ્લભદાસ અક્કડ): એ ગુજરાતી દ્વારા હિંદુસ્તાની ભાષાનું વ્યાકરણ અને શુદ્ધ લેખન શીખવા માટેનું પ્રારંભિક પુસ્તક છે. ‘હિંદુસ્તાની પ્રારંભ’ (સંતાકલાલ ભટ્ટ) એ હિંદુસ્તાનીના અભ્યાસ માટે વ્યાકરણના નિયમાની સમજૂતી તથા નાના કેશ સાથેનું પુસ્તક છે. ‘એક માસનેં હિંદી' (હરિકૃષ્ણ વ્યાસ)માં શિક્ષકની નહિ પણ નિર્દેશકની ભૂમિકા સ્વીકારીને તથા શિક્ષણાર્થીને વિચાર તથા તર્કશક્તિો માટે પૂરતા અવકાશ આર્મીને લેખકે એક માસમાં હિંદી ભાષા
Page #116
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષનું સાહિત્ય - વિજ્ઞાન
૧૦૫
શીખવવા માટે આ પુસ્તક તૈયાર કર્યું છે. સામાન્ય ભાષાશિક્ષણના ગ્રંથાથી જુદી જ પતિ તેમાં અંગીકારેલી છે. ‘હિંદી ભાષાનું સુગમ વ્યાકરણ' (ખંડેરાવ મૂળે અને નરેદ્ર નાયક) ગુજરાતીદ્રારા હિંદી શીખવા માટેનું એ વ્યાકરણ છે.
‘મેઝિક ઇંગ્લીશ ગ્રંથમાળા' (હરિકૃષ્ણ વ્યાસ) ઃ ૮૫૦ શબ્દોથી અંગ્રેજી ભાષા-મેઝિક ઇંગ્લિશ શીખવા માટેનાં અંગ્રેજી પુસ્તકો ઘણાં છે. આ ગ્રંથમાળા ગુજરાતી દ્વારા સરલ રીતે અંગ્રેજી શીખવા માટે તૈયાર કરવામાં આવી છે.
વિજ્ઞાન
વિજ્ઞાનની સંખ્યાબંધ શાખાઓ અને પ્રશાખાઓ છે; એ બધી શાખાને આવરી લે તેટલું વિજ્ઞાનસાહિત્ય મુખ્યત્વે અંગ્રેજી ભાષામાં છે, પણ તેમાંથી જૂજ શાખાએને સ્પર્શતાં ગણ્યાં-ગાંઠ્યાં પુસ્તકો જ આપણી ભાષામાં ઊતર્યાં છે. વિજ્ઞાનનાં મૌલિક પુસ્ત। જે કાંઈ છે તે મુખ્યત્વે કળા, આરેાગ્ય અને ઉદ્યોગેાને લગતાં છે અને બાકીનામાં કાઇક મૌલિક અને વિશેષાંશે અનુવાદિત છે. એ સાહિત્યની ઊણપ વિજ્ઞાનના અભ્યાસી લેખકોની અને તેના રિસક વાચકોની ઊણપાને આભારી છે. અભ્યાસ કે વ્યવસાયને અંગે વિજ્ઞાનની જુદીજુદી શાખામા પરિચય સાધવા ઇચ્છનારાએ તે તે શાખાઓનાં અંગ્રેજી પુસ્તકોથી ચલાવી લે છે, એ આજની વસ્તુસ્થિતિ છે. ક્લાવિજ્ઞાન
લલિત કળામાં સંગીત, ચિત્ર અને અભિનયનાં ઘેાડાંથેાડાં પુસ્તકા આ પાંચ વર્ષમાં પ્રસિદ્ધ થયાં છે અને ગણ્યાં-ગાંઠયાં પુસ્તકો પ્રકીર્ણ લલિત કળાઓનાં છે. ગુજરાતમાં સંગીત કળાનેા અભ્યાસ વધ્યા છે પરન્તુ એ વિશેનાં પુસ્તકોને ફાલ પહેલાં કરતાં ઘટ્યો છે. ચિત્રકળા જેટલા પ્રમાણમાં ખીલી છે તેટલા પ્રમાણમાં ગ્રંથસ્થ પ્રકાશના વધ્યાં નથી. અભિનય કળાના વિકાસનો ભોગવટા માલપરા જ મોટે ભાગે કરી રહ્યાં છે. મુદ્રણકળામાં આપણે ખીન્ન પ્રાંતા કરતાં પછાત નથી પણ એ કલાનું શાસ્ત્રીય જ્ઞાન તે અંગ્રેજી પુસ્તકોમાંથી જ લેવું પડે છે.
‘પ્રાચીન અને અર્વાચીન ગુજરાતની ગ્રંથસ્થ ચિત્રકલા' (બચુભા રાવત) માં પ્રાચીન કાળની ચિત્રલિપિથી માંડીને આધુનિક છાપેલાં પુસ્તકામાં વપરતાં ગેભનચિત્રા તથા કળાચિત્રા આદિના પ્રકાર અને વૈવિધ્યનું દર્શન ચેાગ્ય પૃથક્કરણ અને આકૃતિદ્રાસ કરાવ્યું છે,
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૬
ગ્રંથ અને ગ્રંથકાર પુ. રંગલહરી' (કનુ દેસાઈ) : એ રંગ અને રેખામાં ઉતારેલાં આઠ જલરંગી ચિત્રોનો સંગ્રહ છે. ચિત્રોમાં સાંગોપાંગ- ગુજરાતી જીવન તેમણે ઉતાર્યું છે અને તેના સુકુમાર ભાવોને વ્યક્ત કર્યા છે.
‘ચિત્રસાધના' (રસિકલાલ પરીખ)માં ચિત્રકારને સંક્ષિપ્ત જીવનપરિચય આપ્યો છે બલકે એક ઊગતા ચિત્રકારના સ્વાશ્રયીપણું તથા ખંતનો મહિમા દાખવવામાં આવ્યો છે અને તેમની ૩૪ કલાકૃતિઓ આપેલી છે, જેમાં ગૂંકટ, સ્કેચ, સાદા તથા રંગી ચિત્રોનો સમાવેશ થાય છે.
“રાગમંજૂષા' (કુમાર શ્રી મંગળસિંહજી)માં આઠ રાગરાગિણીઓનાં રંગીન ચિત્રો આપવામાં આવેલાં છે. રાજપૂત કાળની ચિત્રકલામાં ઊતરેલાં આવાં ચિત્રોમાં આ ચિત્રકારે કેટલાક ફેરફાર કર્યો છે તે વિશિષ્ટ અભ્યાસ તથા ઊડી દષ્ટિથી કરેલો જણાય છે. ચિત્રોને સમજવા માટે વર્ણન પણ સાથે જોડ્યું છે.
“મુદ્રણકલા' (છગનલાલ ઠા. મોદી): છાપવાના કામમાં પણ બીબાં, શાહી, કાગળ, વગેરેની યોગ્ય મળવણીમાં જે કલા-કારીગરીને સ્થાને રહેલું છે તેને ખ્યાલ આ પુસ્તક સંક્ષેપમાં આપે છે.
સંગીતની પ્રાથમિક માહિતી (સ્વ. નારાયણ ખરે) દ્વારા પ્રશ્નોત્તરરૂપે સ્વરસપ્તક, માત્રા, રાગ ઈત્યાદિ વિશેના પાઠ વડે શાસ્ત્રીય સંગીતના શિક્ષણની ભૂમિકા લેખકે તૈયાર કરી છે. અભિનવ સંગીત' (મૂળસુખલાલ દીવાન) માં પ્રાથમિક સંગીતશિક્ષણ ઉપરાંત ભાતખંડેની પદ્ધતિ અનુસાર રાગનાં તથા રાસેનાં સ્વરાંકન આપેલાં છે. “સંગીત લહરી' (ગોકુલદાસ રાયચુરા અને શંકરલાલ ઠાકર) એ શ્રી રાયચુરાએ લખેલાં કેટલાંક ગીતે તથા તેમનું સ્વરાંકન છે.
‘ઝબુકિયાં' (અનિલ ભટ્ટ) : સિનેમાના ઉદ્યોગની માહિતી આપનારું આ પુસ્તક છે. તેમાં વાર્તાલેખનથી માંડીને ફિલ્મ દેખાડવા સુધીના જુદાજુદા તબકર્ષ સુધી લેખકની દષ્ટિ ફરી વળી છે. એન્ટિંગના હુન્નરનું વહેવાર શિક્ષણ (શીરોજશાહ મહેતા) : અભિનય સંબંધી વાચકોને વહેવારુ જ્ઞાન આપવા માટે આ પુસ્તક લખાયું છે. દષ્ટિ એમેગ્યુઅરની છે.
‘શિપરનાકર” (નર્મદાશંકર મૂળજી સોમપુરા): લેખક ભારતીય શિલ્પસ્થાપત્યના ચુનંદા અભ્યાસી છે. તેમની દેખરેખ હેઠળ એ વિદ્યાનુસાર અનેક ધર્મમંદિર બંધાયાં હોઈને તેમણે એ કલાને સજીવ રાખવામાં સારો હિસ્સો આપ્યો છે. લેખકે ગ્રંથરચના પાછળ ૧૨ વર્ષ ગાળ્યાં છે અને તે વિંશના અનેક પ્રાચીન ગ્રંથને અભ્યાસ કરીને તથા સામગ્રી એકઠી કરીને આ
Page #118
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષનું સાહિત્ય - વિજ્ઞાન
૧૦૭
કૃતિ તથા છાયાચિત્રા સાથે આ ગ્રંથ તૈયાર કર્યાં છે. મૂળ શ્લોકા, તેને અનુવાદ, પારિભાષિક કેશ વગેરેમાં પૂરતી શુદ્ધિ જાળવી છે.
‘ગૃહવિધાન’ (ધારેંદ્રરાય મહેતા) : આ ગ્રંથના કતાં પણ એક જાણીતા સ્થતિ છે અને મકાનોના રેખાંકનથી માંડીને તે બાંધવા સુધીનાં બધાં કાયેોંમાં નિષ્ણાત છે. તેમનું આ પુસ્તક લોકોને આરાગ્ય તથા ઉ૫યેાગિતાની દૃષ્ટિએ ગૃહવિધાનને-ઘર બાંધવાના સરસ ખ્યાલ આપનારું છે. ગૃહવિધાનની વિચારણામાં આપણી સંસ્કૃતિ, આચારવિચાર ત્યાદિનો જરૂરી ખ્યાલ રાખવામાં આવ્યા છે.
‘લઘુલિપિ’ (હરિકૃષ્ણ વ્યાસ) : ‘ગુજરાતી શૅર્ટ હેન્ડ’નાં સંશાધોમાં અનુભવને આધારે વધુ વહેવારુ બનેલી આ લિપિ છે, અને તે પાછળ યાજકે ખૂબ પરિશ્રમ લાધેા છે એમ જણાઇ આવે છે.
‘પતંગપુરાણુ અથવા કનકવાની કથની' (પ્રા. હીરાલાલ કાપડિયા): પતંગ ઉડાડવાની કલાના ઇતિહાસ અને પુતંગ બનાવવા, ઉડાડવાની રીતેા, તેના લાભાલાભ,—વગેરે વિશેની પુષ્કળ માહિતી આ પુસ્તકમાં સંશેાધનદ્વારા સંગ્રહેલી છે. પતંગની લૌકિક પરિભાષા પણ આપી છે.
આરાગ્યવિજ્ઞાન
આરાગ્યવિજ્ઞાનનું આપણું સાહિત્ય વધ્યું છે અને વધતું નય છે. પહેલાં એ સાહિત્ય વૈદ્યકશાસ્ત્રના અને તેના ઉપચારના ગ્રંથામાં જ સમાઇ જતું હતું, તેને બદલે હવે નૈસાગક આરોગ્યપ્રાપ્તિ માટેના ઉપચારાનાં નાનાંમેટાં પુસ્તકો તર ભાષાઓના સાહિત્યમાંથી ઊતરી રહ્યાં છે અને તેના અનુભવા પણ મૌલિક પુસ્તકામાં સંગ્રહાવા લાગ્યા છે. તે ઉપરાંત ખારાક, ખારાકીના પદાર્થી, કપડાં, વ્યાયામ, સાર્વજનિક આરાગ્ય ત્યાદિ વિશે વિચારણા અને જનતાની દોરવણી કરનારાં પુસ્તકો વધવા લાગ્યાં છે તેમ જ તેને વિચાર તથા પ્રચાર પણ ડીક થવા લાગ્યા છે.
‘માનવ દેહ મંદિર’ (દેસાઇભાઇ પટેલ) : શરીરરચનાની શાસ્ત્રીય માહિતી આપનારું આ પુસ્તક સરલ અને રસિક શૈલીએ લખાયેલું છે. અભ્યાસીએ અને સામાન્ય વાચકા માટે દેહરચનાનાં પ્રાથમિક તત્ત્વાનું જ્ઞાન તે પૂરું પાડે છે. ‘શરીરરચનાનું રહસ્ય' (ધનવંત એઝા)માં શરીરનાં અંગાની ક્રિયાએ અને પાષણ તથા આરાગ્ય સાથેના તેમને સંબંધ સરલતાથી સમાય તેવી શૈલીએ આપ્યાં છે. એ વિષયના અંગ્રેજી ગ્રંથાને આધારે પુસ્તક લખાયું છે અને શારીવિજ્ઞાનની પ્રાથમિક માહિતી તે સારી રીતે પૂરી પાડે છે.
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૮
ગ્રંથ અને ગ્રંથકાર પુ. “અખંડ યૌવન” અથવા “આરોગ્યમય જીવનકળા' (ડો. રવિશંકર અંજારિયા) એ છે. જેકસનના –ધ બેડી બ્યુટિફુલ' નામના પુસ્તકનો અનુવાદ છે. દેહના આરોગ્યની સાધના માટેની જીવનકળા તેનું લક્ષ્ય છે.
માનવીનું આરોગ્ય (નાથાભાઈ પટેલ) : શારીરિક આરેગ્યરક્ષક વિયેની વિસ્તૃત ચર્ચા ઉપરાંત માનસિક આરોગ્ય સાથે શારીરિક આરોગ્યને સંબંધ અને માનસિક આરોગ્ય માટે મનોબળ કેળવવાનાં સાધનસુચન તેમાં આપેલાં છે. ----
ગામડાનું આરોગ્ય કેમ સુધરે ?' (કેશવલાલ ચ. પટેલ) : આદર્શ ગામડાની કલ્પના કરીને વર્તમાન ગામડાના લોકજીવનને આરોગ્યદષ્ટિએ જોઇને સુધારણાના માર્ગોનું તેમાં સૂચન કર્યું છે.
“દાયકે દસ વર્ષ (ડાહ્યાલાલ જાની): હિંદીઓનું આયુષ દુનિયાના દેશના માનવજીવનની સરાસરીએ તદ્દન ઓછું છે અને ઉત્તરોત્તર તે ઓછું થતું જાય છે, એમ દર્શાવીને આયુષની સરાસરી વધે તે માટે સામાજિક આરોગ્ય સુધારવાના અને આયુષ્ય વધારવાના ઉપાયો તેમાં દર્શાવ્યા છે.
બ્રહ્મચર્ય મીમાંસા' (ડૉ. જટાશંકર નાન્દી) ધર્મ તથા વિજ્ઞાન બેઉની દષ્ટિએ બ્રહ્મચર્યપાલનનું મહત્ત્વ તથા તેની હાનિથી થતા ગેરલાભનું તેમાં નિદર્શન કરવામાં આવ્યું છે. એ જ લેખકનું બીજું પુસ્તક “સો વર્ષ જીવવાની કળા' છે. તેમાં નિસર્ગોપચારની દષ્ટિએ તેમ જ આંતર તથા બાહ્ય નીરગિતાનો પુરસ્કાર કરીને દીર્ધાયુપી બનવાની કળા બતાવી છે. દીર્થ શ્વાસોચ્છવાસથી માંડીને વ્યાયામ અને હિત-મિત આહાર, સર્વ પ્રકારની અતિશયતાને ત્યાગ, સંયમ ઇત્યાદિને દીર્ધાયુષી બનવાનાં ઉપકરણે બતાવ્યાં છે. લુઈ કોનૅર નામના ઇટાલિયનની આત્મકથા તેનો એક ભાગ રોકે છે.
આપણે આહાર (કાન્તિલાલ પંડ્યા) : આહારશાસ્ત્રના પ્રશ્ન પર શાસ્ત્રીય ચર્ચા કરીને અને આપણા આહારની તાત્વિકતા તથા ઉણ દર્શાવીને તેમાં આહાર વિશે ઉપયોગી માહિતી આપવામાં આવી છે. -
પ્રજાજીવનની દૃષ્ટિએ દૂધ અને ઘી’ (. હરિપ્રસાદ દેસાઈ) : પ્રજાજીવન માટે દૂધની અત્યાવશ્યકતા તેમાં સમજાવેલી છે અને ચોખા દૂધની વપરાશ વધારવાનાં સૂચન કરેલાં છે. દૂધ' (ડે. નરસિંહ મૂળજીભાઈ) : એ પુસ્તકમાં દૂધ એક સંપૂર્ણ ખોરાક તરીકે કેટલું તાવિક છે તેનો આરોગ્યવિજ્ઞાનની દષ્ટિએ ખ્યાલ આપેલો છે.
દક્ષિણ રાંધણકળા' (સ્ત્રીશકિત કાર્યાલય) માં દક્ષિણીઓના ખોરાકને કેટલાક પદાર્થો તૈયાર કરવાની રીતે સૂચવી છે.
Page #120
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષનું સાહિત્ય-વિજ્ઞાન :
૧૦૯ - “સ્ત્રીઓનો પહેરવેશ' (ઈદિરા કાપડિયા) માં વર્તમાન ગુજરાતના સ્થળભેદે કરીને સ્ત્રીઓના બદલાતા પિશાકની માહિતી આપવામાં આવી છે.
“ઉપવાસ કેમ અને ક્યારે (હરજીવન સમૈયા) : જુદાં જુદાં દર્દો નિવારવાને ઉપચાર તરીકે ઉપવાસનો ઉપયોગ કરવાના પ્રયોગો તથા તેની અસરનું દર્શન કરાવવાને અંગ્રેજી અને દેશી ભાષાનાં પુસ્તકોને આધારે આ પુસ્તક લખાયું છે અને લેખકે પિતાના અનુભવોનો પણ તેમાં ઉમેરો કર્યો છે. ઉપવાસ દ્વારા આરોગ્ય પ્રાપ્ત કરવાની વિશિષ્ટ ઉપચાર પદ્ધતિ અને તેના ઇતિહાસની જરૂરી સમજ પણ આ પુસ્તક આપે છે.
દર્દો, દવાઓ અને દાક્તરો' (રમણલાલ એન્જનિયર)માં દર્દો મટાડવાને દવાઓ કરતાં કુદરતી ચિકિત્સા વધુ અસરકારક છે એ વાતનું સમર્થન કરવામાં આવ્યું છે અને નિસર્ગોપચારનું ઊંચું મૂલ્ય આંકી બતાવ્યું છે. નિસર્ગોપચારના પુરસ્કારને લગતાં એ જ લેખકનાં બીજાં નાનાં પુસ્તક જનતામાં પ્રચારને યોગ્ય છે. તેનાં નામો ચેિ મુજબ છે: “શરદી અને સળેખમ', ‘નિસર્ગોપચાર અને જલોપચાર', “કલેજાના રોગો', “લાંબું ચાલો અને લાંબુ છે', વેકસીનેશન અને સેનીટેશન, ‘નિસર્ગોપચાર : વિચાર અને વ્યવહાર તથા “નિસર્ગોપચાર સર્વસંગ્રહ' એ નામો હેઠળ લેખકે બે વિભાગોમાં ખોરાક, , શરીરશાસ્ત્ર અને કુદરતી ઉપચારોને લગતા લેખોના સંગ્રહ કરેલા છે.
વ્યાયામ જ્ઞાનકોશ-ખંડ ૧' (દત્તાત્રેય ચિંતામણું મજમુદાર) : વેદકાળથી માંડીને આજ સુધીનો વ્યાયામનો ઇતિહાસ, દેશવિદેશી રમતો અને સામાન્ય જીવનમાં આવતા વ્યાયામ યોગ્ય ગરબાનૃત્યાદિ પ્રસંગો સુધીની માહિતી પુષ્કળ ચિત્રો સાથે આ પુસ્તકમાં આપી છે. મરાઠીમાંથી તેનું ગુજરાતી ભાષાંતર કરવામાં આવ્યું છે અને પુસ્તક ખૂબ જ માહિતી તથા વહેવારુ ઉપયોગિતાથી ભરપુર છે.
ભારતીય કવાયત' (પ્રો. માણિકરાવ)માં સંઘવ્યાયામની તાલીમ માટે કવાયતની દેશી પરિભાષા સમજૂતી સાથે જવામાં આવી છે.
પ્રાચીન ભારતની દંતવિદ્યા' (ડે. કેખુશર છવા): દંતવિદ્યા તક્ષશિલા વિદ્યાપીઠમાં શીખવાતી હતી અને આજે તેનો ધ્વંસ થયો છે તે વિશેનો ઇતિહાસ આ પુસ્તકમાં આપ્યો છે. એ જ લેખકનું બીજું પુસ્તક “મોઢાને બગીચો’ દાંતના આરોગ્ય માટે દાંતની રચના તથા માવજત વિશેની માહિતીથી ભરેલું છે. તેમનું ત્રીજું પુસ્તક “જીદગીનો આનંદ છે તેમાં પ્રાચીન સમયમાં દાંત માટેના વિચિત્ર રિવાજે દર્શાવ્યા છે અને દાંતની બનાવટ, જતન તથા પાવણ વિશેની માહિતી આપી છે. “દાંતની સંભાળ' (ડો.
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૧૦
ગ્રંથ અને ગ્રંથકાર પુ. કેખુશર છલા તથા રણછોડભાઈ પટેલ) દાંતની માવજત માટેની વહેવાર સલાહ આપે છે.
“સાનમાં સમજાવું-ભાગ ૧' (ડાહ્યાલાલ જાની) સ્ત્રીઓનું સામાન્ય આરોગ્ય બગડતું જાય છે અને અવગણના પામ્યા કરે છે તે કારણે તેમનાં દર્દી અને ચિંતાઓમાંથી તેમને મુક્ત કરવાની દૃષ્ટિએ કેટલાક ઉપાયોનું અને માહિતીનું દર્શન તેમાં કરાવેલું છે.
બાળકોની માવજત:- (ડો. રઘુનાથ કદમ)માં બાલચિકિત્સા તથા બાલઉછેરની માહિતી આપી છે.
કાયાકલ્પ વિજ્ઞાન (વૈદ્ય રવિશંકર ત્રિવેદી): આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિને અનુસરીને, શરીરનાં સો કે જે વૃદ્ધાવસ્થાને કારણે ઘડ્યાં હોય, તેને નવેસરથી સર્જવાનું શિક્ષણ તથા ઉપચારનું દર્શન આ પુસ્તક આપે છે.
પુત્રદા અને પારણું' (વૈદ્ય જાદવજી નરભેરામ): નવોઢાનું પ્રથમ માતૃત્વ એ આ પુસ્તકનો વિષય છે. સ્ત્રીને શારીરિક આરોગ્યને જીવનમાં બીજ પાસાંઓને સ્પર્શતા રહીને તેમાં છણેલું છે એટલે પુસ્તક આરોગ્યવિજ્ઞાનનું હેવા છતાં વાચનક્ષમ બન્યું છે. પતિના મિત્ર તરીકે અને પત્નીના ભાઈ તરીકે લેખક દરેક વિષયની ચર્ચા સાથે દોરવણી આપે છે.
વૈદ્યનું વાર્ષિક (સં. પ્રતાપકુમાર વૈદ્ય): એ આરોગ્ય તથા આયુર્વેદસંબંધી જ્ઞાનપ્રચુર નિબંધનો સંગ્રહ છે, અને નિબંધો જુદાજુદા નિષ્ણાતને હસ્તે લખાયેલા છે. ઘણા લે પરંપરાને દૂર રાખીને નવીન દૃષ્ટિપૂર્વક લખાયેલા છે. જાતીય વિજ્ઞાન
આ પૂર્વેનાં પાંચ વર્ષમાં જાતીય વિજ્ઞાનને નામે જાતીય જીવનની તરેહવાર બાબતે ચર્ચનારાં પુસ્તકો સારી પેઠે પ્રસિદ્ધ થયાં હતાં; આ પાંચ વર્ષમાં એવાં પુસ્તક ડાં પ્રસિદ્ધ થયાં છે, તેનું કારણ કદાચ એ પણ હોય કે એવાં પુરત મોટે ભાગે વૈજ્ઞાનિક અને સાચે માર્ગે દોરવનાર હોવાને બદલે રોમાંચક તથા કુતૂહલપિક વાચન પૂરું પાડનારાં ઉતરતી કોટિમાં પુસ્તકો હતાં અને તે સાચી રીતે આરોગ્યપ્રદ નહોતાં, એમ જનતા સમજી ગઈ છે, અને તેથી તેને મળતું ઉત્તેજન ઘટયું હોવાને કારણે એવાં વધુ પ્રકાશનો અટક્યાં હોવાં જોઈએ. આ પાંચ વર્ષમાં એ પ્રકારનાં પુસ્તક થોડાં છે. •
વાસ્યાયન કામસૂત્ર' (શ્રી વસિષ્ઠ શાસ્ત્રી): કામવિજ્ઞાનના એ સંસ્કૃત પુસ્તકને આ ગુજરાતી અનુવાદ છે. તે પુસ્તક સામાન્ય પ્રચાર માટે નથી
Page #122
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષનું સાહિત્ય - વિજ્ઞાન
૧૧૧
પણ વિદ્વાના, ડૉકટરા, વૈદ્યો તથા અભ્યાસીએ માટે ધર્મ, અર્થ અને કામશાસ્ત્રના અભ્યાસનું ખાનગી પુસ્તક છે' એમ પ્રકાશક કહે છે! અધિકારીઅધિકારી સૌ તેને કુતૂહલપૂર્વક વાંચે અને વિપથગામી બને એવા સંભવ આવાં પ્રાચીન શાસ્ત્રીય પુસ્તકાથી વિશેષ ઉત્પન્ન થાય છે. અધિકારી અભ્યાસીએ માટે તા એ ગ્રંથ મૂળ સંસ્કૃતમાં જ રહ્યા કરે તે વધારે ઠીક છે.
‘પ્રેમાપચાર અને આસના' (જયંતીલાલ દોશી) : જાતીય વિજ્ઞાનનું એક સ્થૂળ પ્રકરણ આ પુસ્તકમાં ચર્ચવામાં આવ્યું છે અને એ વિષય પરના અનેક ગ્રંથામાંથી તારવણી કરીને તે તૈયાર કરવામાં આવેલું છે. લેખનમાં યેાગ્ય મર્યાદા બળવી છે. લગ્નપૂર્વે અને પછી ઉપયાગી નીવડે એવાં તત્ત્વ તેમાં રહેલાં છે.
‘પરણ્યા પહેલાં’ (વૈદ્ય મેાહનલાલ ધામી) : એ પુસ્તક કુમારો માટે હિતકારક માહિતી આપે છે અને શ્રી. હરભાઇ ત્રિવેદીએ તેને કુમારેા માટેના ઉપયોગી વાચન તરીકે પ્રમાણપત્ર આપ્યું છે. ત્રાની શૈલીએ તે લખાયું છે. પત્રોની શૈલીએ લખાયેલું બીજું પુસ્તક ‘નવદંપતીને’(વૈદ્ય જાદવજી નરભેરામ) છે, જેમાંના બે ખંડમાં,લગ્નપૂર્વેની તૈયારી માટે કન્યાને તેના ભાઈ અને વહે તેની ભાભી ચાગ્ય ભાષામાં કેટલીક માહિતી, સૂચન અને શિખામણ આપે છે.
‘લગ્નપ્રપંચ' (નરસિંહભાઇ ઇ. પટેલ) : ‘પુરુષે પેાતાની કામલેાલુપતાને તૃપ્ત કરવા માટે લગ્નને નામે સ્ત્રી પ્રત્યે કેવા પ્રપંચ રચ્યા છે, પરિણામે લગ્નની સુંદર ભાવનાના કેવી રીતે ભાગીને ભુક્કા કરી નાંખ્યા છે અને તેથી સ્ત્રીને પોતાના ને સમસ્ત સમાજના કેવા ભયંકર વિનિપાત કરી મૂકયા છે' તેની ચર્ચા આ પુસ્તકમાં કરીને લગ્નસંસ્થાના પ્રારંભકાળથી માંડીને આજે દેશમાં તથા પરદેશમાં તેની થયેલી સ્થિતિ સુધીને તિહાસ આ ગ્રંથમાં આપવામાં આવ્યા છે અને લગ્નના આખા પ્રશ્નની ચર્ચો જુદાજુદા ષ્ટિકાથી કરી છે.
‘જાતીય રાગેા’ (‘સત્યકામ')માં જાતીય કુટેવાની માહિતી અને તે અટકાવવાના માર્ગી પ્રશ્નોત્તરરૂપે આપવામાં આવ્યા છે. તેમાંની સમજ ઘણે અંશે જાતીય અજ્ઞાનનું નિવારણ કરી શકે તેવી છે. કુટેવને વંરાવેલે કૅવા વિનાશક નીવડે તેને ખ્યાલ તેમાં આપેલા પત્રોદ્વારા મળે છે. કુટેવથી છૂટવાના નૈસર્ગિક ઉપચારા પણ દર્શાવ્યા છે. ભ્રષ્ટાચારનાં વર્ણન આપવાની શૈલી ઇષ્ટ જણાતી નથી.
છે.
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૧૨
ગ્રંથ અને સંથકાર ૫ ૯ અર્થવિજ્ઞાન - આ શાખામાં આવે તેવાં માત્ર ત્રણ પુસ્તકો આ પાંચ વર્ષમાં પ્રસિદ્ધ થયાં છે. એ શાસ્ત્રના અભ્યાસમાં રાષ્ટ્રીય દષ્ટિ પ્રવેશી છે અને પાશ્ચાત્ય અર્થશાસ્ત્રીઓના શાસ્ત્રીય સિદ્ધાંત હિદ જેવા રાષ્ટ્રને માટે પૂર્ણત: ઉપયોગી થઇ પડે તેમ નથી એ વિચાર વિકાસ પામી રહ્યા છે એમ એ વિશેની ચર્ચાનાં પુસ્તક પરથી ફલિત થાય છે.
“ભારતીય અર્થશાસ્ત્રી (ચીમનલાલ ડોકટર): વર્તમાન દષ્ટિપૂર્વક અને હિંદને અનુકૂળ આર્થિક વિચારસરણીના નિદર્શનપૂર્વક આ ગ્રંથ લખાય છે અને વિષયનિરૂપણ ઐતિહાસિક તથા માર્ગદર્શક બને તેવું છે. ખેડૂત, મજૂર, વેપારી, બેંકે, ઇત્યાદિ વર્તમાન અર્થશાસ્ત્રનાં અંગેની વિચારણા તેમાં કરેલી છે.
“આપણું આર્થિક પ્રશ્ન' (છગનલાલ જોષી)માં હિંદના આર્થિક પ્રશ્નોની છણાવટ વહેવાર દષ્ટિએ કરવામાં આવી છે.
, “વધારાના નફા ઉપર કર” (વૃંદાવનદાસ જે. શાહ) : નફો પરના કરના કાયદાની ગૂંચવણને ઉકેલવા માટેની સમજૂતી આ પુસ્તકમાં આપેલી છે.
વ્યાપારી નામું” (રવિશંકર મહેતા તથા દલપતરામ દવે) નામું, હુંડી, વ્યાજ, વગેરે વેપારીને ઉપયોગી બાબતોને સર્વસંગ્રહ જેવું આ પુસ્તક છે. ઉદ્યોગ
જુદાજુદા ઉદ્યોગોને લગતાં શાસ્ત્રીય અને વહેવાર માહિતીવાળાં પ્રકાશનોમાં ખેતીના ઉદ્યોગને લગતાં પુસ્તક વધારે છે અને તેથી ઊતરતું પ્રમાણ પ્રકીર્ણ હુન્નરઉદ્યોગનાં તથા ખાદી જેવા રાષ્ટ્રીય ઉદ્યોગમાં પુસ્તકોનું છે. ખેતી જેવા દેશવ્યાપી ઉદ્યોગનાં પુસ્તકો ઓછાં છે, કારણકે ખેડૂતો મોટે ભાગે અભણ છે અને ખેતીમાં વૈજ્ઞાનિક દષ્ટિ હજી આવી નથી. ફળ, અને શાકભાજીના ઉદ્યોગમાં એ દૃષ્ટિ આવતી જાય છે તેવું સૂચન ખેતી માટેનાં પુસ્તકોમાં સૌથી વધારે પુસ્તક એ વિશેનાં છે તે ઉપરથી થાય છે. '
ખેતીનાં મૂળ તત્તવોઃ જમીન, પાણી અને ઓજાર” (માર્તડ પંડ્યા): એ ખેતીના ઉદ્યોગ અંગેની પ્રાથમિક માહિતીવાળું પુસ્તક છે અને લેખક ખેતીવાડી વિષયના એક ગ્રેજ્યુએટ છે. “ખાતરોની માહિતી' (સોમાભાઈ કી. પટેલ) : એ ખેતીના પ્રાણરૂપ સાદાં અને રાસાયનિક ખાતરો સંબંધી સારી પેઠે માહિતી આપનારું પુસ્તક છે. . .
ફળબાગ સર્જન' (ભાનુપ્રસાદ દેસાઈ)માં ફળાઉ વૃક્ષના ઉછેર અને ભાવજત સંબંધી લેખકે અનુભવપૂર્વક એકઠી કરેલી માહિતી આપવામાં
Page #124
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષનું સાહિત્ય-વિજ્ઞાન
૧૧૩ આવી છે. લીંબુ અને તેની જાતનાં ફળોને ઉદ્યોગ (મગનલાલ ગાજર)ઃ એ એવાં ફળોની ખેતી ઉપરાંત તેના રસ વગેરેની જાળવણી કરીને તેને ઉદ્યોગ ચલાવવા માટેની ઉપયોગી સૂચનાઓનું પુસ્તક છે. “શાકભાજીની વાડી' (સોમાભાઈ કી. પટેલ)માં શાકભાજીની ખેતી, સાચવણી, વેચાણ વગેરેની માહિતી ઉપાંત જુદાંજુદાં શાકભાજીનાં આરોગ્યદર્શક મૂલ્ય બતાવ્યાં છે.
ગુલાબ” (નરીમાન ગાળવાળા)માં એ પુખને રસિક ઇતિહાસ આપવામાં આવ્યો છે.
લાઈવુડ (રવિશંકર પંડ્યા): એ લાઇવુડની બનાવટ અને તેના જુદાજુદા પ્રકાર વિશેની માહિતી સામાન્ય માણસો તેમજ ધંધાદારીઓ માટે આપવામાં આવી છે.
“ખાદી વિદ્યાપ્રવેશિકા' (નવજીવન કાર્યાલય)ઃ પીંજણ–કાંતણથી માંડીને ખાદીની ઉત્પત્તિ સુધીનું શિક્ષણ આ પુસ્તકમાં આપેલું છે. કાનમાર-વણનારની મુશ્કેલીઓનો ઉકેલ, ખાદીગણિત તથા કાંતણ–પીંજણના યંત્રવિજ્ઞાન ઇત્યાદિને પણ તેમાં સમાવેશ કરેલ છે.
“હુન્નર ઉદ્યોગ અને વ્યાપાર' (ડુંગરશી ધરમશી સંપટ તથા ગટુલાલ સી. ચેકસી): હિંદના જૂના ગૃહઉદ્યોગોની વર્તમાન સ્થિતિ અને નવા-જૂના ગૃહઉદ્યોગ વિકસાવવાની પ્રેરણા આપનારા વિજ્ઞાન વિષયક લેખોનો સંગ્રહ આ પુસ્તકના પહેલા ભાગમાં છે; બીજા ભાગમાં જુદીજુદી વસ્તુઓની બનાવટો તથા તે વસ્તુઓને વેપાર ખીલવવાની કળાઓ દર્શાવી છે. - “રાષ્ટ્રીય ઉદ્યોગો' (મૃદુલ): આજની રાષ્ટ્રીય બેકારીનો પ્રશ્ન છેડીને આ ના પુસ્તકમાં લેખકે સ્વદેશીની સાધનાના એક કાર્યક્રમ તરીકે કેટલાક રાષ્ટ્રીય ઉદ્યોગ કેમ હાથ ધરી શકાય તેની વિગતો આપી છે. વસ્તુતઃ મોટા કે વિશાળ , ઉદ્યોગને બદલે નાનીમેટા હુનર શીખવનાર એ પુસ્તક છે અને લેખકની . દષ્ટિ પ્રામાણિક ઉત્પાદનની, સ્વદેશીની અને વેપારમાં નીતિમયતાની છે.
નફાકારક હુનર’ (મૂળજી કાનજી ચાવડા) : આ પુસ્તકના છેલા ૨-૩ ભાગોમાં કેટલાક હુન્નરોની વિગતવાર માહિતી આપી છે જે હુન્નરો આડધંધા તરીકે ઉપયોગી થઈ શકે. પુસ્તકની વિશિષ્ટતા એ છે કે તેમાંના હુન્નર તથા નુખાઓ તે તે હુન્નરના નિષ્ણાત અને અનુભવીઓને હાથે લખા
વને આપવામાં આવ્યા છે. - પ્રકીર્ણ
૫ આ વિભાગમાં વિજ્ઞાનની પ્રકીર્ણ શાખાઓ જેવી કે મને વિજ્ઞાન, જીવવિજ્ઞાન, માનવશાસ્ત્ર, છત્યાદિને લગતાં પુસ્તક લીધાં છે.
Page #125
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ.૯
‘જીવિવજ્ઞાન’ (ડૅા. માધવજી ખી. મચ્છર) : અભ્યાસી અને સામાન્ય વાચકા સમજી શકે તેવી શૈલીએ આ ગ્રંથ સંખ્યાબંધ આકૃતિએ સાથે તૈયાર કર્યો છે. વિજ્ઞાનના પારેિભાષિક શબ્દો પરભાષાના બિલકુલ જ વાપરવા ન પડે એ સ્થિતિ હજી આપણે ત્યાં આવી નથી, છતાં બની શક્યા તેટલા એવા શબ્દો લેખકે ગુજરાતી ભાષાના વાપર્યાં છે. વિદોએ આ ગ્રંથને એક મહત્ત્વના ગુજરાતી પ્રકાશન તરીકે માન્ય રાખ્યા છે.
‘જંતુશાસ્ત્રપ્રવેશિકા’ (ઍ. બાલકૃષ્ણ અમરજી) : લેખક આયુર્વેદ અને એલોપથીના વિદ્વાન છે તથા જંતુશાસ્ત્રના મારા અભ્યાસી છે. એ શાસ્ત્રના પોતાના અભ્યાસનું કુળ તેમણે સંક્ષેપમાં આ પુસ્તકદ્વારા આપ્યું છે.
‘માનસશાસ્ત્ર’(નવલરામ ત્રિવેદી): વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ઉપયેગી થાય તેવાં માનસશાસ્ત્ર વિશેનાં વ્યાખ્યાનાને એમાં સંગ્રહ કરેલા છે.
૧૧૪
માનવજીવનને ઉષઃકાળ' (અશાક, હર્ષ) : પૃથ્વી વાયુરૂપ હતી તે આજની સ્થિતિએ સવા અબજ વર્ષે પહોંચી છે એમ વિજ્ઞાનવેત્તા માને છે, તેમાં જીવસૃષ્ટિ કરેાડા વર્ષે થયું અને માનવષ્ટિ ત્યારપછી થઇ : વૈજ્ઞાનિકાની એ ગણત્રી તથા સંશાધનોદ્વારા આ પુસ્તકમાં માનવજીવન કેવી રીતે ઉત્પન્ન થયું તથા ઉત્તરે।ત્તર વિકસતું ગયું તે અંગ્રેજી ગ્રંથાને આધારે સંક્ષેપમાં પણ રસદાયક રીતે આપ્યું છે. જરૂરી ચિત્રા પણ આપ્યાં છે. ‘માનવીનું ધર’ (ચંદ્રભાઈ ભટ્ટ)માં માનવસંસ્કૃતિ કેવી રીતે વિકાસ પામતી ગઇ અને માનવીની વેલ પૃથ્વીપટ પર પથરાતી ગઈ તેને કુતૂહલ જગાવે તેવા ઇતિહાસ આપ્યા છે. જગતના સ્વરૂપને એળખવા માનવીએ રચેલાં શાસ્ત્રોના પણ તેમાં પરિચય કરાવ્યા છે.
મનુષ્ય વાણીની ઉત્પત્તિ અને વિકાસ’ (વિજયરાય વૈદ્ય) માં વાણીની ઉત્પત્તિ તથા વિકાસ વિશેના નિબંધે છે, જેમાં વેદેમાં દર્શાવેલા વાણીસામર્થ્યથી માંડીને જુદાજુદા દેશોમાં સાહિત્યરચના થઈ ત્યાંસુધીના વાણીવિક,સનું નિરૂપણ વૈજ્ઞાનિક દૃષ્ટિએ કરેલું છે.
‘વિશ્વદર્શન’ (છોટાલાલ કામદાર) : સૂર્યમંડળથી માંડીને અનેક માહિતીનાં ક્ષેત્રો, ઇતિહાસ, ભૂગોળ, જાણીતા પુષો, વૈજ્ઞાનિક શોધો ઇત્યાદિ સંબંધી એક જ્ઞાનચક્ર જેવા આ આકરગ્રંથ બન્યા છે. જાણવાજોગ ધણી વસ્તુઓની માહિતી તેમાંથી મળે છે. અંગ્રેજીમાં આવા ગ્રંથા વિષયવાર જુદાજુદા હાય છે, આમાં એને સર્વસંગ્રહ છે.
‘વનસ્પતિ સૃષ્ટિ’ (ગોકુલદાસ ખી. આંવડાઇ)માં જગતની બધી વનસ્પતિનું વર્ગવાર વર્ણન અને તેને આર્થિક તથા ઔષધીય પરિચય આપેલા
Page #126
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષનું સાહિત્ય - બાલવામય છે. લેખકને પિતાના ગુરુ સ્વ. જયકૃષ્ણ ઈજી પાસેથી જે પ્રેરણા મળેલી તે આ મોટા ગ્રંથ પાછળના પરિશ્રમને સાર્થક બનાવી શકી છે. વનસ્પતિએના અભ્યાસ અને સંશોધન પાછળ લેખકે ઉઠાવેલી જહેમતને ખ્યાલ તેમના આત્મર્થનમાંથી પ્રાપ્ત થાય છે.
બાલ-વાલ્મય બાળકો, કિશોર અને કુમારે માટેનાં પાઠ્ય પુસ્તકો સિવાયનું ઇતર વાચન “દક્ષિણામૂર્તિ ભવન'નાં પ્રકાશનની પ્રેરણાથી ગુજરાતમાં ઠીક કહ્યુંકાવ્યું છેહાલમાં આવા વાત્મય માટેની આર્થિક ગ્રંથમાળાઓ ચાલી રહી છે, અને આ વિભાગ હેઠળનાં નાનાં-મોટાં પુસ્તક ઉપરથી કહી શકાય તેમ છે કે તેમાંની કેટલીકે તે પ્રેરક સંસ્થા કરતાં પણ કેટલાક પ્રમાણમાં સરસાઈ કરી બતાવી છે. દુર્ભાગ્યે “દક્ષિણામૂર્તિ સંસ્થા બંધ થઈ છે. તેનાં જૂનાં પ્રકાશનો ચાલુ રહ્યાં છે, તો પણ નવાં પ્રકાશનો અટકી ગયાં છે અને વિદ્યાર્થીઓ સાથેના ગાઢ સંપર્કમાંથી ઉત્પન્ન થયેલી બાલવા માટેની દૃષ્ટિની ઉણપ બીજી સંસ્થાઓના બાલવાભયમાં જણાવ્યા વિના રહેતી નથી. સામાન્ય રીતે એ વાલ્મયના કેટલાક લેખકો એમ માને છે કે બોલરોચક વિષય પર કવિતા, નાટિકા કે કથા લખીને મોટા અક્ષરે પ્રસિદ્ધ કરી હોય તો તે બાલવાડમય બની જાય ! ભાષાની સરળતા અને બાલબોધક શૈલી એ બેઉની ઉણપ મોટા પ્રમાણમાં દેખાતી હાઈને લેખકની આ સામાન્ય માન્યતા ટીકાને પાત્ર બને છે. બાલશિક્ષણ અને બાળકોના સંપર્કવાળા શિક્ષકો એ દિશામાં સારું કાર્ય કરી શકે પરંતુ થોડા લેખકમાં જ વાલ્મય માટેની મૌલિક દૃષ્ટિ જણાય છે અને જેમનાં લખાણોમાં એ દૃષ્ટિ છે તેઓ લોકપ્રિય પણું નીવડ્યા છે.
આ પાંચ વર્ષમાં બાળકો માટેની કવિતા બહુ જ થોડી લખાઈ છે અને અને તેમાંય થોડી કવિતા સાચી બાલકવિતા છે. જાણીતા કવિઓની ત્રણચાર કૃતિઓને બાદ કરીએ તે આપણુ ઘણુ ખરા જાણીતા કવિઓ આ ક્ષેત્રની ઉપેક્ષા કરતા જણાવ્યા વિના નહિ રહે. બાળનાટકની પણ એ જ સ્થિતિ છે. બાળકો માટેની ગ્રંથમાળાઓ વિવિધતાને માટે થોડાં નાનાં નાટકો કે સંવાદ આપે છે એટલું જ. આ વિભાગમાં “ચાલો ભજવીએ” નો હિસ્સો કાંઈક વિશેષ લેખાય.
બાળકો માટેનું કથાવાડ્મય ભરપકે પ્રસિદ્ધ થયે જાય છે અને વાડ્મય
Page #127
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકારપુ. ૯ ખૂબ લોકપ્રિય પણ છે. બહત કથાઓ અથવાતો બાળક માટેની નવલકથાઓ થોડી જ છે, પરંતુ ચરિત્રકથાઓ અને બોધ તથા વિનોદની કથાઓ સારી પેઠે પ્રસિદ્ધ થઈ છે. એકવાર પરીકથાને જ બાળકો માટેની કથા લેખવામાં આવતી તે માન્યતા હવે દૂર થઈ છે. અને જેકે પરીકથાઓ પણ પ્રસિદ્ધ થતી રહે છે, તો પણ સાહસથાઓ, પ્રવાસકથાઓ, ચરિત્રકથાઓ, પ્રાણીકથાઓ ઈત્યાદિના વૈવિધ્યથી આ વાડ્મયવિભાગ સમૃદ્ધિવંત બન્યો છે. ----
સામાન્ય જ્ઞાન અને વિજ્ઞાનની પુસ્તિકાઓ પ્રમાણમાં ઠીક મળી છે. પ્રકૃતિસંદવે, જગતની નવાઈઓ, પશુવન, પક્ષિજીવન, માનવજીવન, ખગોળ, યંત્ર, વિમાન, હુન્નર ઇત્યાદિને સ્પર્શતી અનેક બાબતો આ પુસ્તિકાઓમાં નરી છે. જ્ઞાન કરતાં કુતૂહલને વધારે ઉશ્કેરતું વાય વાચકોમાં જ્ઞાનની તરસ માત્ર ઉત્પન્ન કરી શકે. પરંતુ આ વાલ્મમાં હજી તે પહેલાં પગલાં જ મંડાયાં લેખાય. કેવળ સામાન્ય જ્ઞાન અને વિજ્ઞાનની બાળગ્રંથમાળા જે સરસ રીતે પ્રસિદ્ધ થાય તે કથા-વિનોદ જેટલી જ તે લોકપ્રિય બેવડી શકે તેમ છે.
બાળકો માટેની ગ્રંથમાળાઓમાં એકલી ચરિત્રકથા “કિશોર ચરિત્રમાળામાં અને “રમ” ગ્રંથાવલીમાં હોય છે. વિદ્યાર્થી વાચનમાળા'માં ચરિત્રકથાઓ તથા સ્થાવર્ણનું મિશ્રણ છે. બાકીની બધી ગ્રંથમાળાઓ કવિતા, નાટક, વાર્તા, ચરિત્ર, પ્રવાસ, વિનોદ, વિજ્ઞાન ઇત્યાદિના વૈવિધ્યથી યુકત છે. ચિત્રો, મુદ્રણ અને રંગરૂપમાં બધી બાલગ્રંથાવલીઓ આગળ ને આગળ વધી રહી છે, તેમાં બાલવિનોદમાળા” અને “અશોક બાલ પુસ્તકમાળાંએ સૌથી વિશેષ આકર્ષણ જમાવ્યું છે.
બાલ, કિશોર અને કુમાર એ ત્રણે વયના વાચકો માટેના વાડ્મયને આ બાલવાભયના વિભાગમાં સમાવ્યું છે. “સયાજી બાલ જ્ઞાનમાળા'નાં પુસ્તકો નાનાં હોવા છતાં એ બધાં બાળકે કે કુમારા માટે નહિ પણ મોટી વયનાં માટે લખાયેલાં નાનાં પુસ્તકો હોય એમ જણાવાથી તે ગ્રંથમાળાનાં પુસ્તકો તથા બીજાં પણ કોઈકોઈ પુસ્તકોને બાલવાડુમયને બદલે સામાન્ય સાહિત્યવિભાગમાં લેવાનું સુઘટિત માન્યું છે. ગ્રંથમાળાઓની બહારની છૂટક પ્રસિદ્ધ થયેલી બાળકો માટેની પુસ્તિકાઓને પણ બને તેટલા પ્રમાણમાં આ નંધમાં સમાવી છે, છતાં બનવાજોગ છે કે કોઈ દૃષ્ટિની બહાર રહી જવા પામી હેય.
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૧૭
પાંચ વર્ષનું સાહિત્ય- બાલ-વાહમય કવિતા
“રંગ રંગ વાદળિયાં' (સંદરમ : અરુણું પુસ્તકમાળા) બાલહદયને ઉત્સાહ આપે તેવાં બાલક૯પનામૂઠાં ગીતનો સંગ્રહ. “નગીના વાડી” (રમણિક અરાલવાળાઃ અશોક બાલ પુસ્તકમાળા) બાળકોને ચે તેવા વિષયો પર બાલભોગ્ય શિલીનાં ૧૬ ગીનો સંગ્રહ. “સોમાભાઈ ભાવસારનાં કાવ્યો' વિશેષ ગેય તત્ત્વવાળાં બાળગીતો. “કુલદાની' (ચંદ્રકાન્ત એ. ઓઝા) કિશોર વયના વિદ્યાર્થીઓ માટે ચગીત, ભાવગીતો અને ઊર્મિગીત. એ જ લેખકનું મંગળ ગરબાવળી” લોકગીતોના ઢાળવાળા ગરબાઓ. “ગુંજન” (પૈર્યચંદ્ર બુદ્ધ) પ્રયત્નપુર્વક યોજેલાં સરલ ગીતો. “ગુંજારવ' (ત્રિભુવન વ્યાસ) બાલગીત. છીપલાં' (મેહન ઠક્કર) બાલગીતો. “ચાલો ગાઈએ” (મૂળસુખલાલ દીવાન) સંગીત દષ્ટિએ યોજેલાં બાળગીત. કિલકિલાટ' ન્યૂ એરા સ્કૂલનાં બાલગીતો. ‘તલસાંકળી' (જયંત-શંકર જોષી) સોળ બાલગીત. “સંગીત પ્રવેશપોથી' (રતિલાલ અધ્વર્યું) સ્વરાંકન સાથે બાળકોનાં સરલ ભાવગીત. “ગીતકથાઓ' (અશોક બાલપુસ્તકમાળા : ચંદ્રકાન્ત મં. ઓઝા). પદ્યકથાઓ' (બાલજીવન કાર્યાલય). નાટક
“રૂપાની ગાય' (રમણલાલ સોની) કિશોરેએ ભજવવાયોગ્ય સ્ત્રી પાત્ર વિનાની નાની નાટિકાઓને સંગ્રહ. “પન્નાકુમારી' (ભાસ્કરરાવ કણિક તથા
ત્ના ઠાકોર)માં બે નાટિકાઓ છે: પન્નાકુમારી' અને “મનરંજન”.
ચાલો ભજવીએ” (ગાંડીવ) ભાગ ૧૧ (હરિપ્રસાદ વ્યાસ) અને ભાગ ૧૨ (ભાનુપ્રસાદ વ્યાસ) બાળકો, કિશોર અને કુમારો ભજવી શકે તેવી નાની નાટિકાઓને કપ્રિય નીવડેલા સંગ્રહ છે.
- “આપણે ભજવીએ' (આપણી બાલગ્રંથમાળા-ભરૂચ) માં ભજવવા છે નાની નાટિકાઓ આપી છે.
સુંદર સંવાદો' (અશોક બાલ પુસ્તકમાળા: ચંદ્રકાન્ત ઓઝા).
ચાર સુંદર સંવાદો (ગૂર્જર બાલગ્રંથાવલિ). બૃહત્ કથાઓ
પોપટની વાતો' (શાંતિલાલ સારાભાઈ ઓઝા) એ “કાદંબરી' પરથી સરસ રેલીમાં ઉતારેલી કથા છે અને વિદ્યાર્થીઓ રસપૂર્વક તેને ઉપયોગ કરી શકે તેમ છે.
વીર શાલિવાહન” (જીવરામ જોશી ગાંડીવ બાલોદ્યાનમાલા) એ નામના ઈતિહાસપ્રસિદ્ધ રાજાની આ ઐતિહાસિક નવલકથા છે અને વિદ્યાર્થીઓ
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૯
ગ્રંથ અને ગ્રંથકાર પુ.૯.
માટે
માટે સુગમ્ય રીતે લખાઈ છે. આવી બીજી સળંગ બૃહત્ કથા ભાગે ‘ગાંડીવ’ ની ‘કુમારમાળા’માં પ્રસિદ્ધ થઇ છે અને તે વિશેષાશે સાહસકથાઓ છે તથા અનુવાદિત છે: ‘આફતે મર્દા’ (ભાલકૃષ્ણ જોષી), ‘મેાતના પંજામાં’ (બાલકૃષ્ણ જોષી), ‘ચીણગારી’ (ભાનુપ્રસાદ વ્યાસ), ‘લલ્લુ’ (શ્રીરામ) ‘સંકટની શેાધમાં’ (ભીમભાઇ દેશાઇ), ‘માયાવી દેશ’ (ભાનુપ્રસાદ વ્યાસ), ‘ટૉમી અને બીજી વાતા’(ગજાનન ભટ્ટ), ‘શિકારિકા-ભાગ-૩’(બાલકૃષ્ણ જોષી). ‘બાલવિનેદ ગ્રંથાવલ્રિ’(મલાડ)માં પ્રસિદ્ધ થયેલી ત્રણ બૃહત્ કથા વિનાદપ્રચુર અને સચિત્ર છે: ‘હાથીનું નાક', ‘સંગીતશાસ્ત્રી’ અને ‘ચિત્રલેખા' (નાગરદાસ પટેલ).
‘અરુણ પુસ્તકમાળા’માં ‘ભરરિયે’ (હરજીવન સોમૈયા) અને ‘જાંબુની ડાળે' (ઈંદ્ર વસાવડા) એ એ સાહસકથાએ પ્રસિદ્ધ થઈ છે.
બાળકાનું રામાયણ' (રમણલાલ ના. શાહ : બાલજીવન કાર્યાલય) બે ભાગમાં સરલ રામાયણકથા છે.
ચરિત્રકથાઓ
‘ચરેાતર એજ્યુકેશન સેાસાયટી' તરફથી પ્રસિદ્ધ થતી ‘કિશાર ચરિત્રમાળા'ના ગુચ્છામાં નાની ચરિત્રકથાઓ હાય છે. એના ત્રીજા ગુચ્છમાં નીચેનાં ચરિત્રા શ્રી. રસુલભાઈ ન. વહેારાએ લખેલાં આપવામાં આવ્યાં છેઃ ‘રાજા રામમેાહનરાય’, ‘શ્વિરચંદ્ર વિદ્યાસાગર’, ‘મહાદેવ ગાવિંદ રાનડે’, ‘સર કિરાજશાહ મહેતા’, ‘સર સુરેન્દ્રનાથ બેનરજી’, ‘લેાકમાન્ય ટિળક’, ‘સ્વામી શ્રદ્ધાનંદ', ‘સર જગદીશચંદ્ર માઝ', ‘પંડિત મેાતીલાલ નેહરુ’, ‘લાલા લજપતરાય’, ‘ગેાપાલ કૃષ્ણ ગાખલે’, દેશબંધુ દાસ’. એ ઉપરાંત એ સંસ્થાની ‘ખાલ સાહિત્યમાળા'માં વીર વિઠ્ઠલભાઇ’ અને ‘માતીભા અમીન’ એ મે ચિરત્રકથા પ્રસિદ્ધ થઇ છે. તે પૂર્વેના એ ગુન્છામાં પરદેશના અને ગુજરાતના બાર-બાર મહાન પુરુષાની ચરિત્રકથા અપાઈ હતી.
‘વર્તમાન યુગના વિધાયકેા' (શારદાપ્રસાદ વર્મા)ઃ એ ‘અમર મહાજના'ની શ્રેણીમાં વિદ્યાર્થીઓને માટે પ્રસિદ્ધ કરવામાં આવેલું નાની ચરિત્રકથાનું પુસ્તક છે. માદામ ક્યુરી, પાશ્ચર, માર્કોની, લિસ્ટર, રેનેાલ્ડ રાસ, પ્રે. વિલ્સન, વીારફેાર્સ, કેકસ્ટન અને સ્ટીવન્સનનાં સંક્ષિપ્તચરિત્ર તેમાં આપ્યાં છે. એ જ ગ્રંથકારની ફારમ’ની ૧૦-૧૧-૧૨ લહરીઓમાં પણ નાની ચરિત્રકથા વાર્તાલાપની શૈલીએ આપી છે : ‘સમાજસેવકે’, ‘વિસરાતી સ્મૃતિએ’ અને ‘જીવનપ્રસંગેા’.
Page #130
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષનું સાહિત્ય - આલ-વાડ્મય
૧૧૯
શ્રી. ધૂમકેતુની સસ્તી સાહિત્યવાટિકા'માં કુમારાપયેાગી એ ચિરત્રકથાઓ પ્રસિદ્ધ થઇ છે : ‘નરકેસરી નેલિયન' અને ‘પરશુરામ'. ‘શ્રી રામાનુજાચાર્ય’ (પ્રેા. પ્રતાપરાય મેદી) અને ‘લવ-કુશ’ (શ્રીમતી મજમુદાર) : એ એ ચરિત્રકથા સયા બાલ જ્ઞાનમાળામાં પ્રસિદ્ધ થઇ છે. ‘બાળકાના વિવેકાનંદ’ (પ્રફુલ્લ પ્રા. શાર) : સ્વામી વિવેકાનંદના સત્યેન્દ્રનાથ મજમુદારે લખેલા ચરિત્રના બાલભોગ્ય રશૈલીએ કરેલા અનુવાદ છે.
‘લેાકનાયકા’ (કશનજી મણિભાઈ દેસાઇ)માં બાળકો માટે વિવેકાનંદ, જગદીશ મેઝ, ગે।ખલે, ટિળક, રાનડે, બંકિમ, જવાહર, ટાગાર વગેરેનાં જીવનચિરત્રા છે. ‘રાજમાતા રૂપસુંદરી' (ચંદ્રભાઇ ભટ્ટ), ‘શંકરાચાર્ય’ (હરજીવન સામૈયા), ધીર જવાહરલાલ' (લાભુબહેન મહેતા), ‘સાચી વાતા’ (આપણી બાલગ્રંથમાળા-ભરૂચ)માં મેાતીભાઈ અમીન, ગીજુભાઈ અને ત્રણ મહારાષ્ટ્રીયાની જીવનકથા છે. ‘તુલસીદાસ' (ગૂર્જર બાલગ્રંથાવલિ : કીર્તિદાબહેન દીવાનજી).
‘અશોક ખાલપુરતકમાલા' (સં. નાગરદાસ પટેલ)માંની માલખાધક ચરિત્રકથાઓની નામાવલિ નીચે મુજળ છે:-રાજાભેાજ (રમણલાલ નાનાલાલ શાહ), સમ્રાટ સિકંદર (નાગરદાસ પટેલ), મીરાંબાઇ (નાગરદાસ પટેલ), ક્ષેમરાજ (માધવરાવ કણિક), રાણા પ્રતાપ (નાગરદાસ પટેલ), લેનિન (પિલા ઠાકોર), નરસૈંયા (નાગરદાસ પટેલ), ગલા ગાંધી (રિતલાલ વિઠ્ઠલદાસ દલાલ).
હૈદર
‘વિદ્યાર્થી વાચનમાળા' (ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય)ની નાની પુસ્તિકાએની એકંદરે ૧૦ શ્રેણીમાં ૨૦૦ પુસ્તિકાઓ બહાર પડી છે. આ પાંચ વર્ષમાં તેની પાંચ શ્રેણીની ૧૦૦ પુસ્તિકાઓ જુદાજુદા લેખકાને હાથે લખાઈને પ્રસિદ્ધ થઈ છે. જેમાંની મેાટા ભાગની ચરિત્રકથાઓ છે અને બીજી ભૂંગાળ તથા સ્થળવણુનની છે. તેમાંની ચિરત્રકથાએની નામાવલિ નીચે મુજબ છે: (શ્રેણી ૬) મહાદેવી સીતા, નાગાર્જુન, કર્મદેવી, વીર વનરાજ, અલી, મહાકવિ પ્રેમાનંદ, સર ટી. માધવરાવ, જામ રણજીત, ઝંડુ ભટ્ટજી, શિલ્પી કરમારકર, કવિ દલપતરામ, કમલાદેવી ચટ્ટોપાધ્યાય, વીર લધાભા. (૭) શ્રી ઋષભદેષ, ગારક્ષનાથ, વીર કુણાલ, અકબરશાહ, મહામંત્રી મુંજાલ, કવિ દયારામ, જયકૃષ્ણ ઈંદ્રજી, શ્રી. સયાજીરાવ ગાયકવાડ, મહાવીરપ્રસાદ દ્વિવેદી, મહાકવિ નાનાલાલ, આચાર્ય ગિદવાની, અબદુલ ગફારખાન, સેરડી સંતેા. (૮) ગુરુ દત્તાત્રય, ઉદયન–વત્સરાજ, મહાત્મા આનંધન, વસ્તુપાલતેજપાલ, શામળ ભટ્ટ, કવિ નર્મદ, વીર સાવરકર, જમશેદજી ટાટા, વિ
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૨૦
ગ્રંથ અને ગ્રંથકાર પુ.૯
કલાપી, પ્રે।. સી. વી. રામન, શાહુ સાદાગર જમાલ, શ્રી રાજગેાપાલાચાય, શ્રીમતી કસ્તુરબા. (૯) શ્રી જ્ઞાનદેવ, શ્રી સિદ્ધસેન દિવાકર, ઉષા॰ યશાવિજયજી, વાર બાલાજી, નાના ફડનવીસ, શ્રી દ્વિરેન્દ્રલાલ રાય, રાન્ન રામમેાહનરાય, શ્રી અમૃતલાલ શંકર, પં. વિષ્ણુ દિગંબર, શ્રી રામાનંદ ચેટરજી, ભગવાનલાલ ઇંદ્રજી, શ્રી પ્રફુલ્લચંદ્ર રૉય, મૌ. અબુલકલામ આઝાદ, (૧૦) શ્રી એકનાથ, હજરત મુહમ્મદ પયગમ્બર, અશે। જરથ્રુસ્ર, અહલ્યાખાઈ, શ્રી અવનીંદ્રનાથ, શ્રી રમેશચંદ્ર દત્ત, શ્રી ગૌરીશંકર ઓઝા, શ્રી કૃષ્ણમૂર્તિ, સંતકવિ પઢિયાર, ચિત્રકાર રવિવાઁ, ડૉ. અન્સારી, હિંદના અદ્ભુત યાગીઓ.
આધ-વિનાદની સ્થા
‘અરુણ પુરતકમાળા’–‘હદય મને સાંભરે છે’ (ગીજુભાઇ) માળવયનાં સંભારણાં, ‘નાનાં છોકરાં’, ‘આપણાં ભાંડુમા’ સર્વ કામેા અને વર્યાંનું ઐક્ય પોષતી વાર્તાઓ, ‘કલગી’(સામાભાઈ ભાવસાર) ટૂંકી વાર્તાઓ, ‘સૌની વાતા' (૧–૨) જુદાજુદા લેખકાની ખાલવાર્તાઓના સંગ્રહ, ‘જંગલમાં મંગલ’ (૧–૨) (હરજીવન સામૈયા) પ્રાણીકથાઓ, ‘કેસુડાં’ (ગુલાબસિંહ બારોટ) બાલવાર્તાઓ, ‘તુલસીનાં પાન' (લાભુબહેન મહેતા) બાલવાર્તાઓ, ‘એનું નામ નરેન્દ્રકુમાર’ (લાભુબહેન મહેતા) બાલકથા.
‘ગૂર્જર ખાલગ્રંથાવલિ’-‘ચાંદની' (માંઘીબેન), ‘શિકારકથાઓ’ (જીવરામ જોષી), ‘રમકડાં” (પ્રિયવદન બક્ષી), ‘કાળિયાર અને ખીજી પ્રાણિકથા’ (મનુભાઇ જોધાણી) નવ જંગલી પ્રાણીઓની રામાંચક સાહસકથા, ‘શરદબાબુની બાળવાતા’ (રમણલાલ સાની).
‘બાલ વિનાદમાલા’–‘અલકા’‘મેનાવતી' (મેઉ પરીકથાઓ), ખેલવાળા’, ‘કાળમંત્રી’ (પ્રાણીકથાઓ), ‘ધરતીમાતા’, ‘ગારિયા’ (પ્રાણીકથા), ‘બાપનાં વેણ’, ‘દુલારી’(સુમતિ ના. પટેલ), ‘સોનાનાં પગલાં’, ‘વહેંતિયા’, ‘લંકાની લાડી’, ‘કનૈયા’, ‘રાજહંસ’, ‘નિયા’ (આમાંની એક સિવાયની બધી પુતિકાઓના લેખક શ્રી નાગરદાસ પટેલ છે).
‘અશોક બાલ પુસ્તકમાળા’-‘ચિત્તાના શિકાર’ (જીવરામ જોષી) સાહસકથા, ‘મનિયા’(ભાનુશંકર પંડયા) પ્રાણિકથા, ‘ફૂલગજરી’ (ઉમિયાશંકર પડવા) મનુષ્ય, પશુ, પક્ષી વિશે ખાલપાડા, ‘નાની મોટી વાતા’ (રમણલાલ ના. શાહ), ‘અમારી વાર્તાઓ ખંડ ૧ થી ૬’ (નાગરદાસ પટેલ તથા સુમતિ ના. પટેલ), ‘હાસ્યતરંગ ખંડ ૧-૨-૩' (નાગરદાસ પટેલ) રમૂજી ટુચકા, ‘ગલુડિયાં' (કેશવલાલ લ. શાહ), ‘નીરુની નોંધપોથી’ (રમણ
Page #132
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષનું સાહિત્ય-બાલવામય
પર લાલ શાહ) સામાજિક શબ્દચિત્રો, ચિત્રરેખા' (નાગરદાસ પટેલ), “સાગરની રાણી' (સોમાભાઈ પટેલ), કુદરતના જ્ઞાનની કથાઓ, “ત્રણ ઠગ” (શિવપ્રસાદ ત્રિવેદી), “લાલાનો ભેળ” (નાગરદાસ પટેલ).
ગાંડીવ બાલદ્યાનમાળા'ના બોધવિનોદના કથાવાડભયમાંથી સૌથી વધારે મહત્ત્વનો ભાગ બકોર પટેલ ના ૨૦ ભાગો રોકે છે. પ્રાણીપાત્રોના
ઠા નીચે વાસ્તવ જીવનના પ્રસંગો તથા હકીકતોને તેમાં રમૂજી રીતે ઉતારવામાં આવે છે. વહેવાર-કુશળતાપૂર્વક જીવનના કેટલાક કોયડાઓનો ઉકેલ . તે બાલવાચકો સમીપે રમૂજી રીતે કરે છે. કથા સચિત્ર છે અને બધા • ભાગ શ્રી. હરિપ્રસાદ વ્યાસે લખેલા છે. “ચુંની ચતુરાઈ” (જીવરામ જોષી) એ પ્રાણીપાત્રામાં લખાયેલી બાલવાર્તા છે.
“દક્ષિણામૂર્તિ બાલસાહિત્ય વાટિકા - બાલ જોડકણાં', “પરીની વીંટી', ગિરીશભાઈની વાર્તાઓ', બંગાળની લોકકથાઓ', “ટારઝન'.
બોલીઓ મત’ અને ‘ચોખવટથી વાત કરજો' (દિનેશ ઠાકર) એ. મૂર્ખાઓના પરાક્રમોની ગંમત આપે તેવી કથાઓ છે.
ત્રણ ઠગ' (ડો. શિવપ્રસાદ ત્રિવેદી) સોળ બાળવાર્તાઓનો સંગ્રહ. “અભયકુમારની વાર્તાઓ' (વિ. હ. અભયકુમાર): બાળકોને કહેવામાં આવતી કેટલીક પ્રચલિત વાતોને પોતાની શૈલીએ લખીને લેખકે આપી છે.
: “શેકસપિયરનાં કથાનક' (રમણલાલ શાહ) : એ સુપ્રસિદ્ધ નાટયલેખકનાં નાટયવસ્તુઓને વિદ્યાર્થીઓ સમજી શકે તેવી સરલ શૈલીમાં રજૂ કર્યા છે. આ ઉપરાંત તેમના બાલજીવન” કાર્યાલય તરફથી પ્રસિદ્ધ થયેલાં મુખ્યત્વે કથાનાં પુસ્તકો નીચે મુજબ છેઃ “રાજાજીને ખજાનો', “વનું સંગીત', “દૂધવાળી', “વાંદરાને ન્યાય', બિલ્લીરાણ”, “વાઘ ભગત', “અબુનવાજે, “વિકરાળ વન” (સ. કીર્તિદા દીવાનજી), “પિચાનાં પરાક્રમે', મૂર્ખમંડળ”, “ભોળીઆ રાજા', “અટકચાળા વાંદરા', “સહેલી વાતો', “રસમય કહાણુઓ', “ચાલાક ચર’, ‘હસતાં બાલ’, “વાઘણની બેડમાં', કિશોર વાર્તાવલિ', “પન્નાકુમારી' (મા. ભા. કણિક).
“ભાઈ બહેન', બાલચિત્રો”, “નાનપણની વાતો': એ ત્રણે ભરૂચની આપણી બાલગ્રંથમાળા'નાં પ્રકાશનો છે. "
“સુંદર બાલવાતો' મુંબઈની ન્યુ એરા સ્કૂલ તરફથી (સુંદર સાહિત્ય પ્રકાશન મંદિર) પ્રસિદ્ધ થઈ છે. ભૂગોળ-પ્રવાસ - “કુમારોની પ્રવાસકથા' (ધીરજલાલ શાહ) અને પગપાળા પ્રવાસ
hયા"
Page #133
--------------------------------------------------------------------------
________________
કરસ
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ ની સાહસમિશ્રિત કથા. ‘પ્રવાસપા’ (રામનારાયણ ના. પાટેક ઃ અરુણ પુસ્તકમાળા)રેલ્વેમુસાકરીનું મનેારંજક વર્ણન. ‘મુંબઇ’ (ખાલ વિનેાદમાળાઃ નાગરદાસ પટેલ) ‘પ્રવાસકથાએ’ અને ‘ગરવી ગૂજરાત’(અશાક ખાલ પુસ્તકમાળા નાગરદાસ પટેલ), ‘પંચગનીના પત્રે’ (સ્વ. ચમનલાલ વૈષ્ણવ: અરુણુ પુ. મા.).
‘વિદ્યાર્થી વાચનમાળા’ની પુસ્તિકા (ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય)– (શ્રેણી ૬) સૌંદર્યધામ કાશ્મીર, નૈનિતાલ, ગિરનાર, દ્વારકા, પાટનગર દિલ્હી, હૈસુર, તાજમહાલ. (૭) નેપાળ, મહાબળેશ્વર, અમરનાથ, બદ્રિકેદારનાથ, કલકત્તા, પાટણ, અનુપમ ઇસુરા. (૮) દાર્જીલિંગ, ઉટાકાખંડ, જગન્નાથપુરી, કાશી, જયપુર, હૈદ્રાબાદ, કાવેરીના જલધેાધ. (૯) શિલાંગ, પાવાગઢ, રામેશ્વર, તારંગા, મુંબઈ, આગ્રા, અજંતાની ગુફ્રાએ. (૧૦) આબુ, શત્રુંજય, ગામટેશ્વર, અમદાવાદ, લખના, વડાદરા, ગીરનાં જંગલે.
સામાન્ય જ્ઞાન
‘કોયડા’સંગ્રહ’ (ધીરજલાલ ટા. શાહ) ગણિતની ગમ્મત. ‘ઋતુના રંગા’ અને ‘સૌંદર્યની દૃષ્ટિએ' (દક્ષિણામૂર્તિ બાલસાહિત્ય વાટિકા) : એ બેઉ વર્ણનાત્મક સુન્દર શબ્દચિત્ર છે. ‘આતશબાજી’ (ગાંડીવ ખાલે દ્યાનમાળા) : વાર્તા, કવિતા, કોયડા, રમૂજના ખાલેાપયેાગી લેખા.
‘અશોક ખાલપુસ્તકમાળા'ની પુસ્તિકાઓ–કાગળના કીમિયા', (પ્રિયવદન બક્ષી), રંભાનું રસાધર–ખંડ ૩'–(સુમતિ નાગરદાસ પટેલ), ‘ચાપગાંની દુનિયાં ખંડ ૧-૨’ (રમણલાલ નાનાલાલ, શાહ) જુદાંજુદાં પ્રાણીએએ રજૂ કરેલી આત્મકથાઓ, ‘વિજ્ઞાનવિહાર ખંડ ૩-૪-૫' (નવલકાંત ભાવસાર), ‘દગાબાજ દુશ્મન’ (ચંદ્રભાઈ ભટ્ટ) ‘ઉધઈનું જીવન' ‘પત્રપેટી’ (રમણલાલ શાહ), ‘કુતૂહલ–ખંડ–ર' (પદ્મકાન્ત શાહ), ‘વડવાઇઓ' ખંડ ૧-૨ (હિંમતલાલ મર્થક) વૃક્ષ-વનસ્પતિની વાતા, કૈાણુ, કેમ અને શું ?” (પુરુષાત્તમ હુ. પટેલ), નવી નવાઈએ’ (રમણલાલ શાહ), છેતરાતી નજર ખંડ ૧–૨' (નાગરદાસ પટેલ), ‘આપણી મહાસભા’ ખંડ ૧-૨ (નાગરદાસ પટેલ).
‘આપણી બાલગ્રંથમાળા' (ભરૂચ)ની પુસ્તિકાઓ:–કેમ અને શા માટે ?”, ‘શું શીખ્યા ?”, ‘હિંદી રાષ્ટ્રીય મહાસભા’.
‘ગૂર્જર બાલગ્રંથાવલિ’ ની પુસ્તિકાએઃ—‘ચાલેા ગામડામાં' (સેમાભાઈ ભાવસાર), ‘સુમનસૌરભ' (રસૂલભાઈ વહેારા)
ધૂમકેતુ'ની પ્રૌઢશિક્ષણમાળા નાની પાથી, પહેલી ચાપડી, બીજી ચેાપડી, ત્રોજી ચોપડી.
બાળપાથી : બહેરા વિદ્યાર્થીઓ માટે' (બહેરા-મૂંગાની શાળાઃ અમદાવાદ).
Page #134
--------------------------------------------------------------------------
________________
પાંચ વર્ષનું સાહિત્ય - બાલવાડ્મય વિજ્ઞાન
૧૧૩
‘દક્ષિણામૂર્તિ બાલસાહિત્ય માળા’માં પ્રસિદ્ધ થયેલાં પુસ્તકાઃ—‘વિજ્ઞાનના દ્રષ્ટાઓ’ ભાગ ૧–૨ માં સમર્થ વૈજ્ઞાનિકોની પ્રેરક જીવનરેખા સાથે તેમના સંશેાધનેના પરિચય બાલમેાધક શૈલીએ આપ્યા છે. વિજ્ઞાનની રમતા'ઃ એ ખાળવિદ્યાર્થીઓમાં વિજ્ઞાનની દૃષ્ટિ ખીલવવાના આશયથી લખાયેલી છે. મેઉનાં અનુવાદક શ્રી. માંઘીમેન છે. ‘તારા અને ગ્રહે’ (મગનભાઈ પટેલ) બાળકાને ખગાળની પ્રાથમિક સમજ આપે છે.
‘માણસ ' (હિંમતલાલ ચુ. શાહ) : એ બાળાને માનવશાસ્ત્રની પ્રાથમિક સમજ આપે છે.
‘આલમની અજાયબીઓ' (ધીરજલાલ ટા. શાહ)ઃ એ દુનિયાની વૈજ્ઞાનિક અને પ્રાકૃતિક નવાઇની માહિતી આપે છે.
‘કેમ અને કયારે’ (અરુણું પુ. મા.: ડુંગરસી સંપટ) વિમાનના ઇતિહાસ, ઊડા આકાશમાં’ (આપણી ખાલગ્રંથમાળા-ભરૂચ)ઃ એ બલૂન, ઝેપેલીન અને અને વિમાનની શેાધતું વર્ણન આપે છે. વિમાનની વાતા' (ગુર્જર બાળ ગ્રંથાવલિ : નવલકાન્ત નેમચંદ ભાવસાર) એ પ્લેનની રચના વિશેની માહિતી.
‘આપણાં પક્ષીએ' (નરેંદ્ર બધેકા)માં કેટલાંક સામાન્ય પક્ષીઓના ખાલોચક શૈલીએ પશ્ચિય આપવામાં આવ્યા છે. ‘પક્ષીમિત્રા’ (મગનભાઈ પટેલ: ગૂર્જર ખાળગ્રંથાવલિ)માં પણ સામાન્ય પક્ષીઓ વિશેની માહિતી છે. ‘પૈડું’ (કિરતન લટકારી)માં પૈડાની કાલ્પનિક અને ઐતિહાસિક વિકાસકથા વિદ્યાર્થીઓને રસ પડે તેવી રીતે આપી છે.
‘પતંગ પે।થી' (ગાંડીવ બાલેદ્યાન માળા) પતંગ બનાવવાની અને ઉડાડવાની કળા વિશે સંક્ષિપ્ત સમજૂતી આપતા પાડેા; એ જ ગ્રંથમાળાના પુસ્તક ‘હુન્નરિકા’ (બાબુલાલ મા. શાહ)માં બાળકો ધેર બનાવી શકે તેવા નાના હુન્નરા તથા નુસ્ખાએ સંગ્રહેલા છે.
‘ભવ્ય જગત' (ગૂર્જર ખાલ ગ્રંથાવલીઃ સ્મણલાલ નાનાલાલ શાહ) જગતની ભવ્ય રચનાની વૈજ્ઞાનિક માહિતી.
‘વિડયા’(બાલિવનાદમાળાઃ નાગરદાસ પટેલડિયાની સંવાદરૂપે માહિતી. વિજ્ઞાનવિહાર ખંડ ૩-૪-૫' (નવલકાંત ભાવસાર) અને ‘કુતૂહલ ખંડ ર' (પદ્મકાન્ત શાહ) બેંકમાં પ્રચલિત અને નિત્ય જોવામાં આવતી યંત્રરચનાઓ, પ્રસંગા, કાર્યો વિશેની વૈજ્ઞાનિક માહિતી સરલ રીતે આપે છે. ‘અશાક ખાલ પુસ્તકમાળા'નાં એ પ્રકાશના છે.
Page #135
--------------------------------------------------------------------------
________________
૮૧
પાંચ વર્ષના સાહિત્ય પર દષ્ટિપાતની
આ વિષયસૂચિ પાંચ વર્ષને કાળ પૃષ્ઠ ૧ ભકઃ ૬૯, અનુવાદિત ૭૦ કવિતા
૨ સંપાદિત : ૭ર : . નવીન પેઢી કવિતાસંગ્રહ-૪ : સાહિત્યવિવેચન
૭૩ મુક્તકસંગ્રહ-૧૦, ભાષાંતરે-૧૦ જીવનચરિત્ર મધ્યમ પેઢી કવિતાસંગ્રહો-૧૧, સ્વદેશઃ ૮૧, વિદેશ : ૮૬ ભાષાંતરે-૧૪, કટાક્ષકાવ્ય-૧૪, ધર્મ અને તત્ત્વજ્ઞાન ૮૮ મુક્તક સંગ્રહ-૧૫, સંપાદિત કાવ્ય- સામાન્ય ધર્મ ૮૮, વેદાંતઃ ૯૦, સંગ્રહ-૧૫, ભક્તિનાં કાવ્યના સં- જન : ૨ ગ્રહો-૧૫, રાસસંગ્રહો-૧૬
ઈતિહાસ અને રાજતંત્ર ૯૩ જૂની પેઢીઃ ૧૭
ગુજરાત ૯૩, હિંદુસ્તાનઃ ૫, નાટક :
સમાજ-૯૮, રાજતંત્ર-૨૯, નાટકો: ૧૯, અનુવાદે-ર૧, પરદેશ : ૯૯ - નાટિકાઓ-રા
પ્રવાસ અને ભૂગોળ ૧૦૧ નવલિકા . ૨૪ કેશ-વ્યાકરણ
૧૦૩ અનુવાદિત નવલિકાઓ-૩૩,
કેશચં: ૧૦૩, વ્યાકરણ: હાસ્યકથાઓ-૩૫
દિના ગ્રંથે ૧૦૪ નવલકથા
વિજ્ઞાન
૧૦૫ ઐતિહાસિક ૩૭, સાંસારિક
કલાવિજ્ઞાનઃ ૧૦૫, આરેગ્યલગ્ન, પ્રેમ અને દાંપત્ય-૪૫, જીવન- વિજ્ઞાનઃ ૧૦૭, જાતીય વિજ્ઞાન ના પ્ર-૪૯, સામાજિકઃ ૫૩, ૧૧૦, અર્થવિજ્ઞાન: ૧૧૨ મને રંજકઃ૫૭, હાસ્યરસિક૫૭ ઉદ્યોગ: ૧૧૨, પ્રકીર્ણઃ ૧૧૩. અનુવાદિત અંગ્રેજી પટે, બંગાળીઃ
બાલવાડમય
૧૧૫ શરદબાબુ-૬૦, બંગાળી : કિમ- કવિતા: ૧૧૭, નાટકઃ ૧૧૭, બાબુ-૧, બંગાળીઃ ઇતર લેખકો
બૃહત કથાઓઃ ૧૧૭, ચરિત્ર૬૨, હિંદી-૬૨, મરાઠી-૬૩, ઉર્દૂ
કથાઓઃ૧૧૮, બોધ વિનેદની ૬૩, સંસ્કૃત-૬૩
કથાએ ૧૨૦ ભૂગોળ-પ્રવાસઃ નિબંધો તથા લેખ ૬૪ ૧૨૧, સામાન્ય જ્ઞાન : ૨૨,
મૌલિક સામાન્ય-૬૫, વિદા- વિજ્ઞાન: ૧૨૩.
૩
Page #136
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી શબ્દોની વ્યવહારુ જોડણી [ ગુજરાત વિદ્યાપીઠના નિયમેાનું વિવર્ણ ] કેશવરામ કા. શાસ્ત્રી પ્રાસ્તાવિક
કવિ નર્મદાશંકરના સમયથી ગુજરાતી ભાષામાં શબ્દોની જોડણી વ્યવસ્થિત કરવાના પ્રયત્નો શરૂ થયેલા અને અનેક વિદ્વાનોના પ્રયત્નો પછી લગભગ આઠ દાયર્ક મ. ગાંધીજીના આશ્રય નીચે ગુજરાત વિદ્યાપીઠ તરફથી જોડણીના વ્યવહારુ નિયમે અને શબ્દાવલી પ્રસિદ્ધ થયાં. છેલ્લાં દસ વર્ષામાં આ શબ્દાવલીનાં નાનાં મેટાં ચાર પાંચ સ`સ્કરણ થઈ ગયાં છે; તે દરમિયાન નિયમેામાં પણ સુધારાવધારા થયા છે. “ જોડણી માટે ખિસ્સાકાશ ’ની નવી આવૃત્તિમાં આપણને છેલ્લામાં છેલ્લું એ સુધારાવધારાવાળું સ્વરૂપ મળે છે. અહીં મુખ્યત્વે તે! એ નિયમાનું ટ્ર વિવરણ આપવાના જ પ્રયત્ન છે; પરંતુ સુધારાનાં દ્વાર કાયમને માટે બધ રાખવામાં નથી આવ્યાં તે સત્યને આધારે કેટલાંક આવશ્યક સૂચન અને સુધારાને નિર્દેશ કરવાના પણ પ્રયત્ન કરવામાં આવશે. “ શાસ્ત્રોચ્ચારપરિશુદ્ધ જોડણી ”ના મારા થેાડાં વર્ષોં ઉપર પ્રસિદ્ધ થયેલા નિયમેાના ભાગે મારા તરફથી સ્વલ્પ જ અપવાદે ગુજરાત વિદ્યાપીઠની જોડણીના - નિયમેને સર્વથા સમાદર કરવામાં આવ્યા છે, એ મુખ્યત્વે બારમા ગુજરાતી સાહિત્ય સંમેલનના પ્રમુખપદેથી મ. ગાંધીજીએ “ આથી જોડણીમાં સુધારાનાં દ્વાર બંધ થતાં નથી ” એ શબ્દો ઉચ્ચાર્યાં હતા, તે આશ્ર્વાસનથી, અને જેડણીકાશની નવી નવી આવૃત્તિએમાં નિયમેામાં તેમ જ છૂટક શબ્દોની જોડણીમાં હરવખતે સુધારા કરવામાં આવ્યા છે તેસહૃદય વૃત્તિના દ નથી. હું જે સુધારા સૂચવવા ચાહું છું, તે મારા નિયમેાની તન ઉપેક્ષા કરી, છેલ્લાં આઠ વર્ષોંમાં “ ભાષાશાસ્ત્ર ”ના અધ્યયન-અધ્યાપનને લીધે આ વિષયને અનેક રીતે જોવાજાણવાને જે લાભ મળ્યો, તેના જ ફલરૂપે બતાવવા માગું છું. મારા જૂના મતને હું તેમાં લેશ પણ આગ્રહી નથી તે કાઈ પણ સજ્જન ોઈ શકશે.
લિપિમાં દેશનાં સ્વાભાવિક બધાં જ ઉચ્ચારણા જાળવી રાખતા સક્રેતાને અભાવ હોવાથી, વળી પ્રાંતિક ઉચ્ચારણામાં એકને એક શબ્દ
Page #137
--------------------------------------------------------------------------
________________
થય અને રથકાર પુ. ૨ અનેક રીતે વ્યકત થત હેવાથી, અને ગુજરાતી ભાષાશાસ્ત્રને પ્રાંતીય બેલીઓના વિવરણ સાથે એક પણ ગ્રંથ નહિ હોવાથી ગુજરાતી શબ્દોની આખરી જોડણી નક્કી કરવાનું અત્યાર સુધી બની શકયું નથી;
એટલે જ વ્યવહારુ જોડણ–નિયમેની આવશ્યક્તા સ્વીકારાઈ છે. એમાં છેડા અપવાદે શુદિની નજીકમાં નજીક જવાનો પ્રયત્ન છે, અને તેથી જ એ સત્રયત્ન સમાદરણીય છે. સુધારાવધારા પણ શુદ્ધિની વધુ અને વધુ નજીક લઈ જવાને માટે જ ગુજરાત વિદ્યાપીઠ તરફથી અવારનવાર આપવામાં આવે છે, અને તેથી જ દેશના કોઈપણ ભાગમાં જે, ઉચ્ચારણ કદી પણ જાણીતું ન હોય તેવું કવચિત જોડણીમાં પેસી ગયું હોય તે તે સર્વથા ત્યાજ્ય બને છે.
| નિયમો
૧, તત્સમ શબ્દો " સસ્કૃત તત્સમ શો) ૧. સરકૃત તત્સમ શબ્દોની ડણી મૂળ પ્રમાણે કરવી. ઉદા. મતિ; ગુરુ,
વિદ્યાર્થિની. ૨ ભાષામાં તત્સમ તથા તદ્દભવ બંને રૂપે પ્રચલિત હોય તે બંને સ્વીકારવાં.
ઉદા. કઠિન-કઠણ રાત્રિ-રાત; દશ-દસ, કાલ–કાળ; નહિ-નહીં હૂબહૂ
આબેહુબ ફઈ–ફરસ. છે. જે વ્યંજનાંત તત્સમ શબ્દ ગુજરાતી પ્રત્યય લેતા હોય તેમને અકારાન્ત ગણીને લખવા. ઉદા. વિદ્વાન, જગત, પરિષદ,
આ નિયમ અંગ્રેજી, ફારસી, આરબી વગેરે ભાષાના શબ્દોને પણ લાગુ પડે છે. ૪. પશ્ચાતુ, કિચિત, અર્થ, ક્વચિત, એવા શબે એક્લા આવે અથવા બીજા
સંસ્કૃત શબ્દની સાથે સમાસમાં આવે ત્યારે વ્યંજનાન્ત લખવા. ઉદા. કિંચિકર, પશ્ચાત્તાપ.
આવાં અવ્યા પછી જ્યારે જ આવે ત્યારે તેમને વ્યંજનાન્ત ન લખવાં. ઉલો કવચિત જ. - આ ચાર નિયમોમાં સંસ્કૃત તત્સમ શબ્દોની જોડણું કેવી રીતે કરવી તેને નિર્ણય આપવામાં આવ્યું છે. આમાંને માત્ર બીજો નિયમ જોડણીને નિયમ નથી. એ તે માત્ર એવું એક વિધાન સેંધરૂપે જ કરે છે કે પ્રચલિત ભાષામાં મૂળની ભાષામાંથી અવિકૃતરૂપે સ્વીકારાયેલા શબ્દની સાથે સાથ
Page #138
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી શબ્દોની વ્યવહારુ જોડણી
6
'
વિકૃત સ્વરૂપે પણ તેના તે શબ્દો રૂઢ થઈ ગયેલા હોય તેના પણ સ્વીકાર કરવા. અને ઉદાહરણાથી એ વાત સ્પષ્ટ કરવામાં આવી છે. અને તેથીજ સ્પષ્ટ થાય છે કે શિષ્ટ ખેાલીમાં ન સ્વોકારાયેલાં સુખ ' ' સખ ' ‘દુઃખ’નું ‘ખ’, વગેરે રૂપાને અસ્વીકાર કરવાના છે. પણ આ વસ્તુ, લખનારની શકિત અને શૈલી ઉપર આધાર રાખે છે. પ્રયાગમાં ફાં કર્યું રૂપ: તત્સમ કે તદ્ભવ સ્વીકારવું તે લખનારની મુનસ×ીના વિષય છે. બાકી રહે છે ૧ અને ૩-૪ એ નિયમો, આ નિયમેાની સમઝૂતી વધુ જરૂરની છે. નિયમેાથી કેટલીક વસ્તુ સ ંદિગ્ધ રહે છે.
""
એમ તો ૧ લેા નિયમ ચેાખવટ કરી આપે છે કે “ સંસ્કૃત તત્સમ શબ્દોની જોડણી મૂળ પ્રમાણે કરવી. અને ખરેખર મોટા ભાગના રવરાંત શબ્દોમાં આવી કૈાઈ ખાસ મુશ્કેલી નથી; (ખાસ કરીને હસ્તદીધઈ અંતે હાય તેવા શબ્દોના જ પ્રશ્ન જરા વિકટ છે; પણ તેનું નિરાકરણ શબ્દાશ આપી દે છે. એમાંથી સંસ્કૃતમાં જે રૂઢ હેાય તે “જી” સ્વીકારી વી. જોડણીકાશમાં “ શતાબ્દી” જેવા શબ્દ હસ્વ ' થી છપાયા છે, તેવી ભૂલા સુધારી લેવી. ) પણ સંસ્કૃતમાં જે વ્યંજનાંત શબ્દો છે અને સ્વરાંતમાં પશુ તેનું વિભકિત રૂપ જુદું થાય છે તેવા શબ્દોના વિષયમાં ચાખવટ જરૂરી બને છે. ૩ જા નિયમમાં વ્યંજનાંત વિશે કાંઈક ચેાખવટ કરવામાં પણ આવી છે; પણ તે કાંઈક અપૂર્ણ છે. ખરી સ્થિતિ એ છે કે સંસ્કૃત શબ્દાની પ્રથમા વિભક્તિનાં એકવચનનાં રૂપા, વિભક્તિના પ્રત્યય જો કાંઈ તેમાં હાય તા તેના લેપ થયા હોય તેવા સ્વરૂપમાં સ્વીકારવાનાં છે. સંસ્કૃત હૈં, મન, ધન, વિઘ્ન, વસ્, વત, મ, અને સ છેડાવાળા શબ્દોનાં પ્રથમા વિભકિતના એકવચનમાં નેતા, કર્તા, માતા, પિતા, આત્મા, બ્રહ્મા, નામ, વિદ્યાર્થી, હસ્તી, યશસ્વી, મનસ્વી, વિદુષી, ભગવતી, શ્રીમતી, અને સના લાપે ચંદ્રમા, યશ, મન, એવાં સ્વરાંત રૂપે વપરાય છે તે આપણે તત્સમ તરીકે સ્વીકારવાનાં છે, વ્યંજનાંત બનતાં વિદ્વાન, ભગવાન, શ્રીમાન અને બાકીના વ્યંજનાંત ખીજા બધા શબ્દા—મરુત, જગત્, વાક્, પરિષદ્, સ`સ, ધનુન્, શિપ્, આયુષુ, અકસ્માત્, એ બધા શબ્દો એકલા વપરાય ત્યારે અંત્ય વ્યંજનમાં અ' ઉમેરી જોડણી કરવાની છે; મરુત, જગત, વાક, પરિષદ, સ`સદ, ધનુષ, આશિષ, આયુષ, અકસ્માત એ રીતે, આયુષ ” ઉપરાંત, ‘આયુ અને “ વપુષ”ને બદલે તા “વપુ” સ્વીકાય થયા છે, તે લક્ષ્યમાં રાખવું. -
"
Page #139
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ±
વસ્તુસ્થિતિએ ૧ લા અને ૩ જા નિયમથી એ સ્પષ્ટ થાય છે કે
:
• સંસ્કૃત તત્સમ શબ્દો ગુજરાતીમાં નામ તરીકે કે વિશેષણુ તરીકે જે કાઈ પણ સ્વીકારાયેલા છે તે સ્વરાંત હાય કે વ્યંજનાંત હાય તે સ્વરાંત તરીકે સ્વીકારવાના છે. દિ, દિ જેવાં સ્વરાંત અવ્યયા પણ.ગુજરાતીમાં વપરાય છે ત્યાં તે શુદ્ધ સ્વરૂપમાં જ આવે. તેનું તદ્દભવ રૂપ સ્વીકારવાની ઇચ્છા હોય ત્યાં ‘ સુદ ’-વજ્ર' એમ લખી શકાય. બેશક પ્રચલિત ઉચ્ચારણુમાં પ્રયત્ન યકાર સાથે · સુદ્ય વા' એવાં રૂપ વ્યાપક છે, પશુ નીચે ૧૨ મા નિયમમાં સ`સામાન્ય વિધાન કરવામાં આવ્યું છે કે * ૧૨. કેટલાક શબ્દોના ઉચ્ચારમાં ગુજરાતના કેટલાક ભાગમાં શ્રુતિ થાય છે × × × પણ તે લખવામાં દર્શાવવાની જરૂર નથી. ” એટલે પ્રચલિત વ્યવહારુ જોડણીમાં લઘુપ્રયત્ન યકાર સ્વીકારવામાં નથી આવ્યા.
2
6
''
"
"
પ્રશ્ન રહે છે કેટલાંક વ્યંજનાંત અવ્યયે ગુજરાતીમાં વપરાય છે તેના. ‘પશ્ચાત્, ' · કિચિત્,' · અર્થાત્,’· કવચિત્,’ એવા શબ્દો એકલા આવે ત્યારે શું કરવું ? [ ‘ અકસ્માત્ ' સંસ્કૃત પ્રમાણે અવ્યય ( પંચ વિભકિતનું રૂપ ) છે, પણુ ગુજરાતીમાં તે નામ તરીકે પશુ સ્વીકારાઈ ગયેલા છે, એટલે નામ હોય ત્યારે અકસ્માત ' એવી સ્વરાંત જોડણી સ્વીકારવામાં આવી છે. અવ્યમ તરીકે તે। · અકસ્માત્’ છે.] પ્રશ્ન ઉપરનાં જેવાં અવ્યયેા એકલાં આવે ત્યારે છે. ૪ થા નિયમમાં એ વિશે સૂચન છે કે એને વ્યંજનાંત લખવાં, માત્ર ‘ જ ’ અવ્યય ઉમેરાય ત્યારે જ તેને સ્વરાંત લખવાં; જેમ કે કવચિત જ.૧ ઉચ્ચારણુ જ અહી` અ તુ ઉમેરણ કરી લે છે: “ અકસ્માત જ મારું આવવું થયું ” વગેરે.
"
,
[ સસ્કૃત સિવાયની ભાષાના તત્સમ શબ્દ
૫. આરબી, ફારસી તથા અંગ્રેજી ભાષાના શબ્દો લખતાં તે તે ભાષાના વિશિષ્ટ ઉચ્ચારો દર્શાવવા ચિહ્ના ન વાપરવાં. ઉદા॰ ખિઃમત, વિઝિટ, નજર.
tr
'. જ” અને ચૂ ’ એ અન્યય જ્યારે પણ કાઈ શબ્દની પછી આવે
છે ત્યારે “ જય માંના અકાર લધુપ્રયત્ન હેાવાને કારણે પૂર્વ સ્વર ઉપર ભાર
આવે છે; પરિણામે લપ્રયત્ન અકારવાળા શબ્દોને તે અ પૂર્ણ પ્રયત્ન અને છે.
· "
"
..
રામ, પણ રામે જ. આ સ્વરભાર એટલા પ્રમળ છે કે પૂર્વના હ્રસ્વ
- ઇ–૩ 'પણ દી' ઉચ્ચારાય છે. ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ એ ત્યાં દીધ બને છે. પણ • ક્ષેખનમાં એ હ્રસ્વ રખાય છે, તેમાં સરળતા એ જ પ્રધાન કારણુ છે. સરળતા ખાતર કેટલાક ભાગ ઉચ્ચારણાના આપવા પડે છે. બેશક ભાષાશાસ્ત્રની ચર્ચામાં એ સ્વાભાવિક ઉચ્ચારણા નેાંધવાં અનિવાર્યું જ બને છે.
""
'
Page #140
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી શબ્દની વ્યવહારુ જોડણી છે. એ તથા ઓ ના સાંકડા તથા પહોળા ઉચ્ચારની ભિન્નતા દર્શાવવા ચિહને
વાપરવાં નહિ. પરંતુ અંગ્રેજી શબ્દના એઓના ઉચ્ચારમાં ભ્રાંતિ ન થાય માટે, તે દર્શાવવા ઊંધી માત્રાને ઉપયોગ કરો. ઉદા. કૅફી, ઓગસ્ટ, કૅલમ.
અરબી, ફારસી અને અંગ્રેજી ભાષાના શબ્દોની ગુજરાતીમાં પ્રમાણ માં ઠીકઠીક આયાત થઈ છે. મૂળ શબ્દોમાં વિકાર થયે આવેલાં શબ્દસ્વરૂપોની જોડણીનો પ્રશ્ન વિકટ નથી; કેમકે આપણે ત્યાં જે રીતે ઉચ્ચારણ થતું હોય તે રીતે તદ્દભવ શબ્દોના નિયમને અનુસરી તેની જોડણી સંસ્કૃત તદ્દભવની જેમ કરવાની હોય છે. પણ મુશ્કેલી શુદ્ધ શબ્દો પૂરતી છે. સંસ્કૃત ભાષાનાં બધાં જ ઉચ્ચારણો ગુજરાતીને જાણીતાં અને વારસામાં મળેલાં હેઈ મુશ્કેલી નથી; જ્યારે આ ભાષાઓનાં કેટલાંક ઉચ્ચારણે ગુજરાતીને તદ્દન અપરિચિત, તો કેટલાંક પ્રાંતીય ઉચ્ચારણને મળતાં છે, તે શિષ્ટ જોડણીમાં સ્થાન પામી શક્યાં નથી; અને સ્વલ્પ અપવાદે પામી શકવાની સ્થિતિમાં નથી. આવાં ઉચ્ચારણાને ખ્યાલમાં રાખી ગુજરાતીમાં નજીકનું નજીક ઉચ્ચારણ હોય તે સ્વીકારવામાં આવે છે. અરબી, ફારસીનાં અ ક ખ ગ જ વગેરેને માટે આપણે ત્યાં સાદા અ ક ખ ગ ઝ થી ચલાવી લઈયે છિયે; તે જ રીતે અંગ્રેજી ૬ ૧ જ વગેરેને માટે સાદા ફ વ ઝ થી ચલાવી લઈયે છિયે. માત્ર વિવૃત એ-એ સિાચવતા શબ્દો આપણે ગુજરાતીમાં લઈએ ત્યારે તે બતાવવાની જરૂર
સ્વીકારાઈ છે અને તે ઊંધી માત્રાથી. આ ઉચ્ચારણ તળપદા ગુજરાતી શબ્દોમાં પણ જાણીતું છે, પણ તે સમગ્ર ગુજરાતમાં સર્વત્ર વ્યાપક નહિ હોવાથી ગુજરાતી જોડણીમાં સ્વીકારાયું નથી; પણ પરિચિત હોવાને કારણે અંગ્રેજી શબ્દો પૂરતું સ્વીકારવામાં આવે છે તે ખાસ અયુકત નથી. (જે કે મને પાકે ભય છે કે આમજનતા એને સમઝવામાં મુશ્કેલી અનુભવશે જ.)
અરબી, ફારસી, અંગ્રેજી ઉપરાંત-ઉર્દૂ, પિચુગીઝ, ફ્રેંચ વગેરે શબ્દોની જોડણીમાં સ્વરના વિષયમાં તે મુશ્કેલી નથી. જે પ્રમાણે સ્વરનાં તે તે ભાષામાં ઉચ્ચારણે થાય છે તે પ્રમાણે આપણે અપનાવી લઈ જોડણી કરી શકિયે ળેિ, પણ મુશ્કેલી શબ્દોના મધ્યમાં આવતા જોડાક્ષરો અને અંત્ય વ્યંજનના વિષયમાં ઊભી થાય છે. સંસ્કૃત તત્સમ શબ્દના વિષયમાં ૩ જો નિયમ આપી વ્યંજનાત શબ્દોમાં આ ઉમેરી તેવા સં. વ્યંજનાં શબ્દોની જોડણી સ્વીકારી લેવામાં આવી છે તે જ પ્રમાણે આ વિદેશી
Page #141
--------------------------------------------------------------------------
________________
કંથ અને ગ્રંથકાર પુ. આ શબ્દોમાં પણ અંતે અકાર ઉમેરી જોડણું કરી શકાય છે અને તે જ પ્રમાણે આજે થાય છે. પરંતુ શબ્દના મધ્યમાં આવતા જોડાક્ષરોના વિષયમાં કેટલીક અગવડ છે તે વિશે સમઝૂતી જરૂરી બને છે. ઉપરના ૫ મા નિયમમાં એ વિશે કાંઈ પણ સૂચન નથી. આ વિષયમાં નીચેની ચોખવટ ઉપયોગી થઈ પડશે.
અકબર, અખબાર અફલાતૂન, અબલક, અરજી, અશરફી, આમકારી, આબરૂ; આસમાન, ઈલકાબ, કસરત, કારકુન, કુદરત, ખુશબ, ખિદમત, ગિરદી, ચકમક, ચરબી, જાનવર, તકરાર, તદબીર, તસવીર, તેહમત, દરજી, દરદી, દિલગીર, પરહેજ, ફારસી, બાદશાહ, બિલકુલ, દૂરબીન, વર્ડ્ઝવર્થ, શેકસપીયર (જેવા અંગ્રેજી સમાસાંત શબ્દામાને પૂર્વ શબ્દ વ્યંજનાત હોય છે ત્યાં)–આ શબ્દોમાં કાળા છાપેલા અક્ષરે મૂળે અકાર વિનાના છે તેમાં “અ” ઉમેરી જોડણું કરવી પડે છે. અહીં સર્વત્ર અંત્ય વ્યંજનમાંનો આ ઉમેરી લેવામાં આવ્યો જ છે, જે વિશે ઉપર સૂચન આવી જાય છે; ઉપરાંત વધુ કાળા છાપેલા વ્યંજનમાં પણ અ” ઉમેરી જોડણું કરી લેવામાં આવી છે.
અંગ્રેજી શબ્દોમાં અંત્ય જે ઈ” કે “ઉ” હોય છે તો તે ગુજરાતીમાં દીર્ધ જ લખાય છે; યુનિવર્સિટી, સોસાયટી, ફિલોસોફી વગેરે. અંગ્રેજી ચોકકસ ઉચ્ચારણને કારણે શબ્દ વચ્ચેના ઈ-૬ માં જોડાક્ષર પૂર્વે ઈહસ્વ જ હોય છે. એ વસ્તુ ખ્યાલમાં રાખી ing ઈગ અંતે હોય છે તે શબ્દમાં ‘ઈ’ હસ્વ છે. વિઝિટ, મિનિટ, તેમ જ વિજ્ઞાનના સંખ્યાબંધ શબ્દ વ્યંજનાત છે તેની પૂર્વેને આ ‘ઈ’ અસ્વરિત હોય તો હવ જ સ્વાભાવિક છે. અહીં કેરેસિન, મેડિસિન, વિટામિન વગેરે સંખ્યાબંધ શબ્દો લક્ષ્ય કરવા જ્યારે સ્વરિત “ઈવાળા કિવનીન, બેબીન, કોરેન્ટીના વગેરે જાણવા.
તત્સમ શબ્દોમાં અનુસ્વારનું ઉચ્ચારણી ૭. અનુસ્વારના ભિન્ન ભિન્ન ઉચ્ચારે દર્શાવવા, ચિહને વાપરવાં નહિ.
નેધ–શક્ય હોય ત્યાં અનુસ્વારના વિકલ્પમાં અનુનાસિકે વાપરી શકાય. ઉદાઅંત, અન્ત; દડ, દડ, સાંત, સાન્તા બૅક, બૅન્ક,
આ નિયમથી તદ્દભવ શબ્દોના વિષયમાં તે ચોખવટ આપમેળે જ થઈ જાય છે કે માત્ર બિંદુથી જ આ ઉચ્ચારણ બતાવવાં. અનુસ્વારના
Page #142
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી શબ્દોનો વ્યવહારુ જોડણી
ભિન્ન ભિન્ન ઉચ્ચારે એ પારિભાષિક દૃષ્ટિએ કાંઈક ભ્રામક છે, એ વિશે વિચાર નીચે ૧૮–૧૯ મા નિયમેાના વિવરણ વખતે થશે. અહી તે। માત્ર અનુસ્વારના જ પ્રશ્ન સ્પષ્ટ હોઈ તે વિશે જ ખુલાસા આવશ્યક બને છે.
સંસ્કૃત તત્સમ શબ્દોમાં તે સ`સ્કૃતના નિયમ પ્રમાણે એક જ. શબ્દમાં પરસવ અનુનાસિક વ્યંજન નિત્ય થાય છે; માત્ર એ જુદા શબ્દો જોડાતાં તેવા પ્રસંગમાં જ તે વૈકલ્પિક છે. એ રીતે અન્ત, દૃશ્ય, સાન્ત, એ જ સાચી જોડણી તત્સમ લેખે છે. પણ સકાંએ થયાં આમાં વ્યાકરણશાસ્ત્રથી વિરુદ્ધ જઈને પણ સરળતા ખાતર અનુસ્વારના ઉપયાગ થતા આવ્યા છે. પ્રાકૃત ભાષાઓમાં તા તેથી જ વિકલ્પ સ્વીકારાયા છે. આપણે પણ એ જ વાત ખ્યાલમાં રાખી વિકલ્પ સ્વીકારવા તૈયાર ધ્યે. આમાં સરલ માગ આવા બધા જ સયાગામાં અનુસ્વાર લખવા એ છે. આજે માટે ભાગે એ જ રીત પ્રચારમાં છે. પ્રશ્ન ઊભા થાય છે તે સંસ્કૃત સિવાયની ભાષાઓના તેવા ઉચ્ચારણવાળા શબ્દોને વિશે
સૂન્ય વર્ણ પૂર્વે સંસ્કૃતના નિયમ પ્રમાણે અનુસ્વારને સ્થાને ણ થાય, નહિ કે ન; કòષ પૂર્વે થાય, નહિ કે ન. આવી સ્થિતિમાં બૅન્ક, સુપરિન્ટેન્ડન્ટ, હાલૅન્ડ વગેરેમાં નિયમની મુશ્કેલી ઊભી થાય છે. આ માટે સરલ મા` તે એ છે કે ઉચ્ચારણમાં જરા પણ સદેહ રહેતાં, યા સદેહ ન હોય તેપણ અનુસ્વાર કરવા. તેથી જંગ, તું, તદુંરસ્તી, તંબૂ, ખાંબુ જેવા શબ્દો પણ અનુસ્વારથી જ લખાશે. અંગ્રેજી શબ્દોમાં નકાર અને મકાર સ્પષ્ટ સમઝાતા હેાય ત્યાં તે લખવામાં બાધ નથી. સદેહમાં તે સંત્ર અનુરવાર લખાય તે સરળ થશે.
ર. શ્રુતિ તથા યશ્રુતિ [ હશ્રુતિ ]
૮. બહેન, વહાણું, વહાલું, પહેાળું, મહાવત, શહેર, મહેરબાન, મહાવરા, મહોર જેવા શબ્દોમાં તથા કહે, રહે, પહેર, પહેાંચ જેવા ધાતુઓમાં હ જુદા પાડીને લખવેા.
૯. નાનું, માઢું, ખીક, સાસુ, ઊડ્યું, મેાર ( આંબાના ), મેાં, મેલું ( લોટને ), જ્યાં, ત્યાં, કયારે, જ્યારે, મારું, તમારું, તારું,તેનું, અમારું, આવું, વગેરેમાં હકાર ન દર્શાવવા.
એટલે કે, હું જ્યાં દર્શાવવા ત્યાં જીદે પાડીને દર્શાવવા અને ન દર્શાવવા ત્યાં મુદ્દલ નું દર્શાવવા. હું ને આગલા અક્ષર સાથે જોડવા નહિ.
Page #143
--------------------------------------------------------------------------
________________
ચંહ અને થકાર પુ૨ આ બેઉ નિયમો બે વિભાગ પાડી આપે છે, એનું વિવરણ એ ૯મા નિયમ નીચેની નેંધ છે. એને આશય સ્પષ્ટ છે કે ૮મા નિયમમાં બતાવેલા શબ્દોમાં લઘુપ્રયત્ન હબતાવો. અને તે એવી રીતે કે જે વ્યંજનમાં એ હોય તે વ્યંજનમાં “અ” ઉમેરી લખો અને હકાર મૂળ સ્વર સહિત લખવો. ૯ મા નિયમમાં ક્યાં ન લખો એ બતાવવામાં આવ્યું છે. એટલે કે નહાનું, મહેસું, મહેર, મોં, જ્યહાં, ત્યહાં, કયારે, જ્યારે, મહારું, તમારું, તહારું, તહેનું, અમારું, અડાવું એમ જોડણું કરવાની સ્પષ્ટ મનાઈ કરવામાં આવી છે. [જોડણીની દૃષ્ટિએ બધા જ સંગમાં શંકા થતાં જ “કેશ” જોઈ લેવો જરૂરી છે.]
આ પ્રશ્ન ઉચ્ચારણની દષ્ટિએ બહુ જટિલ છે. વસ્તુસ્થિતિએ આખે હીને પ્રશ્ન પ્રાંતીય છે. જ્યાં એનું ઉચ્ચારણ થાય છે ત્યાં પણ એ સ્વરમાં જ અંતર્ગત છે; એટલે “વહાલું' લખવા છતાં માત્રા ચાર નહિ, પણ ત્રણ જ ઉચ્ચારણમાં છે. આમાં ૮મો નિયમ જેમ તળ ગુજરાતનું તત્ત્વ બતાવે છે, તેમ ૯ો નિયમ તળ કાઠિયાવાડનું તત્ત્વ બતાવે છે. ગુજરાતમાં ૮મા-૯મા બંને નિયમમાં આવતા શબ્દોમાં હકારનું લઘુપ્રયત્ન ઉચ્ચારણ છે, તે કાઠિયાવાડમાં એ બેઉ નિયમેમાંના શબ્દોમાં હકારનું લેશ પણ ઉચ્ચારણ નથી. શિષ્ટ ભાષામાં હકાર સ્વીકારાય તે છે જ. એમાં જ્યાં છેલ્લાં ૮૦ વર્ષોમાં રૂઢ થઈ ગયો છે ત્યાં ૮ મા નિયમમાં હકાર સ્વીકારાય છે; રૂઢ નથી થયો ત્યાં મા નિયમમાં નથી સ્વીકારાય, જોડણીની એકવાક્યતા કરવા આ પ્રકારની જે બાંધછોડ કરવામાં આવી છે, તે ખાસ ગેરવાજબી નથી. મા નિયમમાં જે અપવાદ આપવામાં આવ્યો છે તેવા શબ્દો ભાષામાં બહુ જ જૂજ છે એટલે યાદ રાખવા મુશ્કેલ નથી.૧ શંકામાં “કેશ” જોઈ લે.
. જોડણીના આરંભથી માંડી અત્યારસુધીમાં હકારને જોડણીમાં વ્યક્ત કરવાની અનેક રીતે બતાવાઈ છે. સ્વ. કવિ નર્મદાશંકરે પ્રથમ અર્ધા વ્યંજન કે સ્વર જ માત્ર હેય તે “અ” અર્થો લખી સ્વર સાથે “હ” લખવાને ઉપાય બતાવી; પછીથી “હને સ્થાને તે તે વ્યંજન કે સ્વર નીચે મુકત કરવા સૂચવેલું. સ્વ. નવલરામ પંડયાએ સ્વર પછી વર્ણ પદક ચિહ્ન ” (apostroph) લખવા નિર્દેશે. પછી “હીને રાખવા તરફ વલણ થયું. સ્વ. ગોવર્ધનરામે નર્મદાશંકરની પ્રથમની પદ્ધતિ સ્વીકારી. એ ફરી જુનવાણી બન્યું અને સ્વ. નરસિંહરાવે પેલા અર્ધા “અને અસ્વીકાર કરી “હમે ને સ્થાને હમે” વગેરે રીત
Page #144
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી શની વ્યવહારુ જોડણ
[ હકારવાળાં ક્રિયાપદે ] ૧૦. નાહ, ચાહ, સાહ, મોહ, લોહ, દેહ, કોહ, સોહ એ ધાતુઓને અનિયમિત
ગણી તેમનાં નીચે દર્શાવ્યા પ્રમાણે રૂપ સાબિત કરવા –
નાહ–બાહું છું; નાહીએ છીએ; નહાય છે; નાહો છો; નાહ્યો,-હ્યા,-હી,હ્યું,હ્યાં; નાહીશ; નાહીશું; નહાશો; નહાશે; નહાત; નહાતે,-તી,-તું; નાહનાર, નાહવાને અથવા નાવાને; નાહેલે –લી-લું; નહા; નહાજે; નાહવું.
નવડા(રા)વવું; નવાવું; નવાય; નાવણ; નાવણિયે; નવે નવાણુ.
ચાહ:–ચાહું છું; ચાહીએ છીએ; ચાહે છે; ચાહો છે; ચાહ્યો,-હ્યા,-હી,હ્યું,-હ્યાં; ચાહીશ; ચાહીશું; ચાહશે; ચાહશો; ચહાત; ચહા,-તી,-તું; ચાહનાર; ચાહવાને; ચાહેલે,-લી,-લું; ચાહ; ચાહજે; ચાહવું.
ચહવડા(રા)વવું; ચહવાવું; ચહવાય એ રૂપ શક્ય અને વ્યાકરણદષ્ટિએ પ્રામાણિક લાગે છે, પણ આવા પ્રાગે પ્રચલિત નથી. ' સ્વીકારી. આ બધામાં બાંધછોડની નીતિએ છેવટ “જોડણીકેશ” આવ્યું અને ૮ મા-મા નિયમ પ્રમાણે અમુક શબ્દોમાં “હ” લખો અને તે ૮મા નિયમમાં બતાવ્યા પ્રમાણે, અને અમુક શબ્દોમાં ન જ લખવો, ૯મા નિયમમાં બતાવ્યા પ્રમાણે. આમાં લિપિની મુશ્કેલીને પ્રશ્ન પણ મૂંઝવતે બતાવાયો છે. તે વિશે શ્રી. કાકાસાહેબ “જોડણીકોશ”ની પ્રસ્તાવનામાં નિર્દેશ કર્યો પણ છે. હાર સ્પષ્ટ બતાવવા પૂર્વના વ્યંજનો અર્ધા જ આપવા પડે. હવે જેમાં કાન છે તેવા વ્યંજનો તે અર્ધા મળે જ છે; પણ “જ' સિવાયના કાના વિનાના ક, ૨, ૩, ૬, ૨ એ વ્યંજનો ખેડા મૂકવા જોઇએ, તો જ સાચી રીતે તે યોજાય. અને તેમ છતાં આ બધાં સ્થાને માં એ લઘુપ્રયત્ન હકાર છે, એ તે સમઝાય જ નહિ, આને સરળ ઉપાય એક જ છે. હકારનું એ લઘુપ્રયત્ન કે સ્વરિત ઉચ્ચારણ બતાવવા સંસ્કૃત ભાષામાં વિસર્ગ બતાવવાને વપરાતું [૯] ઉપર નીચે બિદુવાળું ચિહન સ્વીકારી લેવામાં આવે તો આ આખો પ્રશ્ન સરળ થઈ પડશે. માત્ર આપણે ત્યાં લઘુવિરામ (કલન)નું ચિહ્ન ]િ એવું છે તે ગુજરાતીમાં છેડી દેવું જોઈશે. પૂર્વે તેના વિના ચાલ્યું હતું અને અત્યારે ચાલી પણ શકશે. તેનું સ્થાન : અલ્પવિરામ ચા અર્ધ રેખા લેશે. સ્વ-નવલરામવાળું વર્ણલેપચિન વર્ણને લોપ બતાવે છે, જ્યારે આ વિસગચિન તે વર્ણનું અસ્તિત્વ બતાવશે. ઉચ્ચારણ તે જાણવું જ છે. છાપખાનાની મુશ્કેલી પણ કાયમને માટે ટળી જશે; જેમકે બેન, વાણું, વાટલું, પિcળું, માવત, શેર, મેરબાન, મા:વરે, મોર, કેક, રેડ, પેર, પંચ. પદ્યબંધની દષ્ટિએ આની સંગતિ પણ સ્પષ્ટ છે. બાકી આવા શબ્દમાં સ્વરિત કે લઘુપ્રયત્ન ‘હ કયાં ખરેખર છે તે કહેવું કાંઈક મુશ્કેલ છે. છતાં પ્રથમ કૃતિમાં કે પછી, તે સ્પષ્ટ છે. કાઢવું, લોઢી વગેરે જેવાથી બંને સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. --
Page #145
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. સાહઃ–ચાહ પ્રમાણે સવડા(રા)વવું; સવાવું; સવાય.
મોહ–મહું છું; મોહીએ છીએ; મોહે છે; મેહ છો; મોહ્યો,-હ્યા,-હી,હ્યું,-હ્યાં; મોહીશ; મોહીશું; મોહશે; મોહશો; મોહત; મોહતો,-તી,–તું; મોહનાર; મેહવાનો; મોહેલો,-લી,-લું; મોહ; મોહજે; મેહવું.
મેહડા(-રા)વવું; મોહવું મહાય.
લોહ–હું છું; લહીએ છીએ; લુહે છે; લુહે છે; લોહ્યો,-હ્યા,-હી,હ્યું,-હ્યાં; લોહીશ; લોહીશું; લોહશે; લોહશો; લોહત; લોહતે-તી,-તું; લોહનાર; લોહવાને અથવા લોવાનો; લોહેલો,-લી,-લું; લોહ, લોહજે; લોહવું.
લેવડા(–રા)વવું; લોવાય; લોવણિયું. .
દેહ–દેહું છું; દેહીએ છીએ; દુહે છે; દુહો છો; દોહ્યો,-હ્યા,-હી,-હ્યું,હ્યાં; દેહીશ; દેહીશું; દોહશે; દેહશો; દુહત અથવા દહત; દેહ-ની-તું; દેહનાર; દોહવાને અથવા દેવાને; દેહેલો,-લી,-લું; દેહ; દેહજે.
દેવડા–રા)વવું; દેવાવું; દેવણ; દેણ. કેહદમોહ પ્રમાણે. કેવડા(રા)વવું; કેવાવું; કોવાય; કહપણું કેહવાણ કેહવાટ. સોહ-મોહ પ્રમાણે.
આ ૧૦ મો નિયમ નાહ, ચાહું, સાહ, મોહ, લોહ, દેહ, કેતુ અને સેહ, એ આઠ ક્રિયાપદનાં રૂપ પૂરત છે. બધાં જ રૂપ કેવી રીતે લખવા તે આપી દીધું હોવાથી તેમાં વિશેષ સૂચન અપેક્ષિત નથી રહેતું. એક વસ્તુ આ બધાં રૂપમાં ધ્યાનમાં રાખવી જ જોઈયે કે સર્વત્ર હકાર લધુપ્રયત્ન એટલે કે સ્વરમાં અંતહિત રીતે જ ઉચ્ચરિત છે; બેલ્ટે એમ કહિયે તે ખોટું નથી કે તે તે સ્વર મહાપ્રાણિત ઉચ્ચારવામાં આવે છે. અને તેથી જ અગાઉ બતાવ્યું તે પ્રમાણે લેખનમાં કવચિત જુદો બતાવાય છતાં માત્રાની દૃષ્ટિએ હકારનું જુદું સ્થાન નથી.'
૧. એટલે જ એ લક્ષ્યમાં લેવા જેવું છે કે “નાહું છું કહેવાથી એનું ઉચ્ચારણુ “ના:ઉં છું-હાઉં છું” જેવું જ છે. આ ક્રિયાપદનાં આટલાં બધાં રૂપે જુદી જુદી રીતે યાદ રાખવાં પડે તેવી સ્થિતિ છે ત્યાં આ વિસર્ગ ચિહુનથી આ પ્રશ્ન સરળ થઈ જાય તેમ છે. એને લીધે “હ વિનાનાં રૂપઃ નાવાને, નવડા(રા)વું; નવાવું, નવાય, નાવણ, નાવણિયે, નવેણ, નવાણ, સવડા(૨)
Page #146
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી શબ્દની વ્યવહારુ જોડણું
[મૂધન્યતર ઢ] ૧૧. કેટલાક ઢ ને બદલે હ અને ડ છૂટા પાડીને લખે છે. જેમકે, કહાડવું,
વહાડવું. તેમ ન લખતાં કાઢ, વાઢ, કઢી, ટાઢ, અઢાર, કઢવું એમ લખવું. પરંતુ લઢવું, દાઢમ ન લખતાં લડવું, દાડમ એમ લખવું. ચડવું, ચઢવું બંને માન્ય ગણવાં.
આ નિયમ બીજી રીતે ખૂબ સરળ છે. કાઠિયાવાડનાં ઉચ્ચારણમાં આ મૂર્ધન્યતર ૮ ને સ્થાને શુદ્ધ મૂર્ધન્ય & જ ઉચ્ચારાય છે. જ્યાં જ્યાં કાઠિયાવાડમાં શુદ્ધ મૂર્ધન્ય ઢ છે ત્યાં તે જોડણીમાં પણ ઢ જે બતાવો. કાઢ, વાઢ, કઢી, ટાઢ, અઢાર, કઢવું, લ, મોટું, લઢણ (લઢવું ક્રિયાપદ ટેવ પડવી), ઢેઢ, દેઢ, અઢી, રઢ, દાઢ વગેરેમાં ઢ જ લખો . જ્યાં નથી એટલે કે મૂર્ધન્યતર ડ જ ઉચ્ચરિત થાય છે કાઠિયાવાડમાં, ત્યાં સર્વત્રડ જ લખ. એને લીધે આપોઆપ “ચઢવું” જોડણી નિરર્થક થઈ પડશે. કાઠિયાવાડમાં સર્વત્ર ચડવું” જ ઉચ્ચરિત થાય છે મૂર્ધન્યતર ૧૬ થી. એ રીતે “રાઢ' નહિ, પણ “રાડ'; શેરડીને “વોઢ” નહિ, પણ વાડ' વગેરે.
[ યકૃતિ ] ૧૨. કેટલાક શબ્દોના ઉચ્ચારમાં ગુજરાતના કેટલાક ભાગમાં યકૃતિ થાય છે.
ઉદા. જાત્ય, આંખ્ય, લાવ્ય, , ઘો, ઇ . પણ તે લખવામાં દર્શાવવાની જરૂર નથી. જાત, આંખ, લાવ, લો, દે એમ જ લખવું.
નારી જાતિના બધા જ અકારાંત શબ્દો અને આજ્ઞાર્થ બીજા પુરુષ એકવચનનાં રૂપમાં મૂળમાં હસ્વ રુ પ્રત્યય પડે છે, જેની અબાધિત છાયા સમગ્ર દેશમાં પ્રાયઃ સર્વત્ર વ્યાપક છે; ગુજરાતના કેટલાક જ ભાગમાં એ યકૃતિ છે એ કહેવું બરાબર નથી. જેવી સ્થિતિ. આ ય ની છે તેવી જ કર્મણિ ભૂત કૃદંતના ચું– ચી પ્રત્યયની પણ છે. જ્યાં આ લઘુપ્રયત્ન કાર નથી ત્યાં “ગ”નું “ગ', “ક”નું “કરે” જેવાં જ ઉચ્ચારણ છે. ઉપરના અંત્ય લધુપ્રયત્ન કારને અને “ ઘ' અને
વવું, સવાવું, સવાય, લોવાને, લેવડા(રા)વવું, લોવાય, લોવણિયું, દેવાને, દેવડા(રા)વવું, દેવાવું, દોવણ, : દેણ, કેવડા(રા)વવું, કેવાવું, કોવાય, એ વગેરેમાં અમાત્રિક વિસર્ગ આવી જતાં તેવાં સંદિગ્ધ રૂપની લેખનમાં
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૨
ગ્રંથ અને ગ્રંથકાર પુ. હું
· સ્ચે', ‘ ઘે', ‘ જગ્યા માંના યકારને દૂર કરવામાં માત્ર લેખનસાક્ષ
.
એ જ મુખ્ય કારણ કહેવું વાજખી છે. અને એજ કારણે એ સ્વાભાવિક ઉચ્ચારણ જોડણીમાંથી કાયમને માટે લુપ્ત થયું છે. ૧
૩. તદ્ભવ શબ્દો
[અલ્પપ્રાણ + મહાપ્રાણ ]
૧૩, અલ્પપ્રાણ અને મહાપ્રાણ સયુક્ત હોય એવા તદ્ભવ શબ્દોમાં મહાપ્રાણનું દ્વિત્ય કરવુ'. ઉદા॰ ચાખ્ખું, ચિઠ્ઠી, પથ્થર, ઝભ્ભા, એધ્ધા, સુધ્ધાં, સભ્ર. પણ ચ તથા છના યાગ હાય તા ચ્હ લખવુ, છ નહિ. ઉદા અચ્છેર, પચ્છમ, અચ્છું.
“ જોડણીકોશ ’માં જેદ્દો-યાદો લખાયેલ છે, તે આ રીતે જોઘ્ધા–રાધ્ધા લખાવાં જોઇયે.
આ નિયમ માત્ર સરળતા ખાતર જ છે. સંસ્કૃત પ્રાકૃત ભાષાઓમાં આ નિયમ વૈકલ્પિક છે. અને અલ્પપ્રાણુ-મહાપ્રાણ એ રીતે જોડણી એ એય ભાષાઓમાં વધુ સંમાનિત થયેલી છે. એનું જ ગુજરાતીમાં અનુસરણ હોવાથી નિયમના આરંભમાં “ અલ્પપ્રાણ અને મહાપ્રાણુ સંયુક્ત હોય એવા તદ્ભવ શબ્દામાં ' એમ કહેવું જ પડયું છે. આ નિયમની ખાસ તેથી
""
ઉપર્યુક્તતા નથી લાગતી.
[ શ્રુતિની ભ્રાંતિ ]
૧૪ કેટલાક શબ્દોમાં (ઉદા॰
પારણું, બારણું, શેરડી, દેરડું, ખાંડણી, દળણું, ચાળણી, શેલડી) ૨, ૩, ળ, લ ને બદલે ચ ઉચ્ચાર થાય છે; ત્યાં મૂળ રૂપ જ લખવુ.
(6
આ નિયમમાં ય ઉચ્ચાર થાય છે” એમ કહેવા કરતાં ઝડપથી ખેાલાતાં ઉચ્ચારણમાં યશ્રુતિની ભ્રાંતિ છે ” એમ કહેવું વધુ ચેાગ્ય છે.
જોડણીકાશ ”માં ઘણા શબ્દોમાં વિકલ્પ છે; ખાસ કરીને '૨' વાળા શબ્દોમાં. આ ખધે ઠેકાણે ‘ ર્ ’ રાખીને યા ‘ ૨’ ઉડાડીને જોડણી થઇ છે. ઉતરડવું,—ઉત(તે)ડવું, આસરડવું—આસડવું વગેરે. આ શબ્દોમાં ૮ ૨’ સચવાઈ રહે એ વધુ વાજખી છે.
66
'
>
૧. આ ઉચ્ચારણ ભાષામાં અવિચ્છિન્ન છે અને તેથી વ્યક્ત થવુજ જોઇયે. તેથી જેમ મૂન્યતર ટુ ૢ ' નુક્તાથી બતાવવા વાજબી છે, તેમ આ લધુપ્રયત્ન ચકાર પણ વ્યાપક રીતે ‘ચ’ના રૂપમાં નીચે નુક્તા સાથે પ્રયાજાય તે
ઇષ્ટ છે.
Page #148
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી શબ્દોની વ્યવહારુ જોડણી
[ સ–શ નાં ઉચ્ચારણ ]
૧૫. અનાદિ શ ના ઉચ્ચારની બાબતમાં કેટલાક શબ્દોમાં પ્રાંતિક ઉચ્ચારભેદ છે. ઉદા॰ ડાશી–ડાસી; માશી-માસી; ભેંશ—બેસ; છાશ છાસ; બારશ ખારસ; એશી–એસી. આવા શબ્દોમાં શ અનેં સરૂના વપ રાખવા. ૧૬. શક, શોધ, શુ માં રૂઢ શ રાખવે; પણ સાકરમાં સ લખવા. ૧૭. વિશે અને વિષે એ બને રૂપે! ચાલે.
સામાન્ય રીતે પ્રાંતીય ભેદે છતાં તાલવ્ય સ્વરના યાગમાં સકારને સ્થાને શકાર ઉચ્ચારવાનું વલણ છે. એ રીતે આ શબ્દોમાં વિકલ્પે તાલવ્ય શકાર છે. છાશ, ખારશ વગેરેમાં તાલવ્ય સ્વર દેખાતા નથી, પણ તેમાં લઘુપ્રયત્ન યકાર છે જ, જે નારી જાતિના પ્રત્યય ઉપરથી આવ્યા છે. તેથી જ ઉચ્ચારણમાં તાલવ્ય શને સ્થાન મળે છે. આ વિકલ્પ કાંઈક સમાદરણીય અને છે. એ રીતે વીશ—સ, અને વીશ—સ—અંતવાળા, ચીશ —સ, છવીશ——સ, ત્રીશ—સ અને ત્રીશ—સ——અ`તવાળા, ચાળીશ—સ અને ચા(—તા)ળીશ—સ અંતવાળા, એગણુપચાશ—સ, પચાશ—સ વગેરે બધામાં વિકલ્પ સ્વીકાર્ય છે. પણ શકારની પ્રાંતીયતાને કારણે આ બધા શબ્દોમાં સકાર લખવા વધુ પ્રામાણિક છે.
શક, શોષ તેા તત્સમ સંસ્કૃત ધાતુઓ છે. બેશક આજે એનાં સ્વાભાવિક ઉચ્ચારણા દંત્ય સકારવાળાં જ છે. પણ તત્સમની શુદ્ધિ જાળવવાના પ્રધાત હોવાથી તે વિશે કાંઈ વિશેષ વિવેચન અપેક્ષિત નથી.
"
""
:
૧૭ મા નિયમમાં વિશે’અને વિષે” અને રૂપ સ્વીકારવાનું વિધાન છે. પણ વિષે” એ રૂપ ગુજરાતી ભાષામાં કદી શકય નથી; તેમ એ તત્સમ નથી; કેમકે તત્સમ તા ‘ વિષયે' છે. મધ્યકાલીન ગુજરાતીમાં વિખિ ’——ઉચ્ચારવાળું ‘ વિષિ’રૂપ લખાયેલું મળવાથી અને વિખે’—ઉચ્ચારવાળું ‘ વિષે’ પછી પણ પ્રયોજાયું હતું એટલે માત્ર સ્વરૂપ ઉપરથી ‘વિષે’ આપણે ત્યાં સ્વીકારાયેલું. પણ આજે તેા કાઇ વિખે’ ઉચ્ચાર કરતું જ નથી. એટલે જૂના · વિખે’——ઉચ્ચારવાળા ‘ વિષે’ની જરૂર આપે!આપ ગઇ છે. સ્વાભાવિક રૂપ • વિસે’ ઉપરાંત તાલવ્ય એકારને કારણે ‘ વિશે’ એવું વૈકલ્પિક રૂપ છે. એટલે જો વિકલ્પ જોઇતા જ હોય તે ‘વિસે’ વિશે’ એવા જોઇએ. નવીનતા ન જ જોઇતી હોય તેા ‘વિશે’ રૂપ સ`માનિત થવા યેાગ્ય છે; વિષે ” તે નહિ જ. આ એ રૂપામાંથી
"
Page #149
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ તેથી હવે “વિશે એ એક જ રૂપ સ્વીકારી લેવું વાજબી છે. આ જ રીતે દુભાષિય” નહિ, પણ “દુભાશિ' સ્વીકાર્ય બને છે.
[ સાનુનાસિક નિરનુનાસિક ઈ-] ૧૮. તદ્દભવ શબ્દોમાં અંત્ય ઈ તથા ઉ, સાનુસ્વાર કે નિરનુસ્વાર, એ અનુક્રમે
દીધું અને હસ્વ લખવાં. ઉદા. ધી; છું; શું; તું; ધણ વીછી; અહીં દહીં; પિયુ; લાડુ; જુદું.
નોંધ–સામાન્ય રીતે ગુજરાતીમાં ૨ અથવા રુ લખવાનો રિવાજ નથી; રૂ વિશેષ પ્રચલિત છે. પરંતુ જ્યાં નિયમ પ્રમાણે હૃસ્વ ર લખવાનું હોય ત્યાં છે અથવા રુ લખવું. ઉદા. છોકરું–છોકરું –બરું.
અપવાદ-એકાક્ષરી શબ્દોમાં નિરનુસ્વાર ઊ દીર્ધ લખ. ઉદા , ,
૧૯. અનંત્ય ઈ તથા ઊ પર આવતા અનુસ્વારને ઉચ્ચાર પિચો થતો હોય ત્યારે
ઈ કે ઊ દીર્ઘ લખવાં. ઉદાઇડું; હીંડાડ; ગૂંચવાવ, સીંચણિયું, પીંછું; લૂંટ; પૂંછડું; વરસુંદ; મીંચામણું અપવાદ–કુવા, કુંભાર, કુંવર, કુંવરી, સુંવાળું.
સાનુસ્વાર” કે “નિરનુસ્વાર એ સંજ્ઞાથી “સાનુનાસિક” અને નિરનુનાસિક” ઈ–ઉ સમઝવાના છે. સ્વ. નરસિંહરાવે પણ આ ભૂલ કર્યા પછી તેમને માલૂમ પડેલું કે અનુસ્વાર અને અનુસ્વારનો કોમળ ઉચ્ચાર એ જુદી વસ્તુ છે. અનુસ્વારને કહેવાતો કમળ ઉચ્ચાર તે અનુનાસિક, કે કોઈ “નાસિક્ય” કહે છે તે છે. અનુસ્વાર એ સ્વર પછી વધી પડતું ઉચ્ચારણ છે, જ્યારે માત્રામાં કોઈપણ વૃદ્ધિ ન કરતે નાકમાંથી બોલાતો હસ્વ કે દીર્ઘ સ્વર એ સાનુનાસિક છે. એટલે ૧૮-૧૯ એ બેઉ નિયમમાં અનુસ્વારથી સાનુનાસિક ઉચ્ચાર જ સમઝવાનો છે. અને તેની જ અહીં વાત છે.૧
૧. ગુજરાતી શબ્દોના ઉચ્ચારણુમાં વધુમાં વધુ મૂંઝવનારે પ્રશ્ન હૃસ્વ કે દીધું “ઈ-8 ને છે. કયાં એ હસ્વ ઉચ્ચારાય છે અને કયાં એ દીર્ધ ઉચ્ચારાય છે એ પ્રચલિત ઉચ્ચારણે ઉપરથી સામાન્ય રીતે નક્કી કરવું વિકટ છે. ખાસ કરીને દીધું ક્યાં એ નક્કી કરવું તે ખૂબ જ મુશ્કેલ છે. અહીં ૧૮ મા નિયમમાં અંત્ય સાનુનાસિક “ઈ–ઉ” માં ઉચ્ચારણની દૃષ્ટિએ લેશ પણ ભેદ નથી; એટલું જ નહિ ઈ” કે “g' પિતે સાનુનાસિક હોય કે નિરનુનાસિક હોય, તેઓના ઉચ્ચાર
Page #150
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી શબ્દોની વ્યવહાર જોડણી
૫.
૧૮મે। નિયમ એ અત્યંત સ્પષ્ટ કરી આપે છે કે એકાક્ષરી કે એકથી વધુ અક્ષરવાળા શબ્દોમાં અન્ય ‘' દી જ લખવા, જ્યારે એકાક્ષરી શબ્દોમાં માત્ર નિરનુનાસિક ‘ઉ’ દીધું લખવા; તેવા શબ્દોમાં સાનુનાસિક ‘ ઉ’હરવ જ લખવા. એકથી વધુ અક્ષરવાળા શબ્દોમાં અન્ય સાનુનાસિક અને નિરનુનાસિક ‘ઉ' હસ્વ જ લખવેા. માત્ર સરળતાના ઉદ્દેશ ઉપર
રણમાં ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ કાંઈ પણ ફેર પડતા નથી. નિયમા કરવામાં આવ્યા છે તે માત્ર લેખનમાં સરળતા લાવવા માટે વ્યવહાર પૂરતા છે; અને તેથી જ આપણી સામે એ વ્યવહારુ નિયમેા પ્રમાણે અંત્ય સાનુનાસિક નિરનુનાસિક ‘ઈ’ દીધ અને તેવા ‘ઉ' હસ્વ આવે છે; તે જ ‘ઉ' તે નિરનુનાસિક હોય અને તે એકાક્ષરી શબ્દમાં હોય તે “ અપવાદ ”માં બતાવ્યા પ્રમાણે દીધું જ લખવાનું પ્રાપ્ત થાય છે. અનંત્ય દશામાં તે સાનુનાસિક · ઇ–૩ 'નું સરખાપણું તેમ તેનાથી સ્વતંત્ર રીતે નિરનુનાસિક · ઈન્કુ 'તું સરખાપણું લેખનમાં વ્યકત કરવાનું નીચે ૧૯ થી ૨૪ સુધીના નિયમેામાં વિધાન છે
.
સિદ્ધાંત તરીકે એક વસ્તુ અત્યંત સ્પષ્ટ છે કે ગુજરાતી ભાષાનાં ઉચ્ચારણેામાં અત્ય ‘ઇ-ઉ' નાં ઉચ્ચારણ હસ્વ તરફ વધુ અને વધુ ઢળી ગયાં છે. માત્ર ‘ જ ’ અને ય’ એ એ અવ્યયેા જ એવા છે કે કોઇ પણ હવ ‘ ઇ-ઉ ’ પછી આવતાં એ ‘ ઇ-ઉ ' દી જ ઉચ્ચરિત થાય છે. લધુપ્રયત્ન અત્ય અકાર પણ આ છે અવ્યય પહેલાં પણ પ્રયત્ન બની જાય છે, એ પૂર્વે' સૂચવાયું છે જ,
અંત્ય ‘ઇ–ઉ’ જેમ હાલ સામાન્ય રીતે હ્રસ્વ ઉચ્ચરિત થાય છે, પછી ભલે વ્યુત્પત્તિથી તે દી જ આવતા હાય ( અને શાસ્ત્રોચ્ચારપરિશુદ્ધ જોડણી”માં મને આ તરફ પક્ષપાત પણ હતા, પ્રાંતીયતાને કારણે; પછી તેા છેલ્લાં આઠ વર્ષના વધુ વ્યાપક અનુભવથી તે તરફની સમČક બુદ્ધિ ઓસરી પણ ગઇ છે. ) તે રીતે અનંત્ય ઇ– ’અસ્વરિત દશામાં હરવ ઉચ્ચરિત થાય છે. આને જ કારણે ૧૯ મા નિયમમાં અનંત્ય ‘ ઇ– ' સાનુનાસિક હેાય ત્યારે દીધ કહ્યા છે તે અસ્વરિત દશામાં હ્રસ્વ છે કે જેવા નિરનુનાસિક તે ‘ઇ–ઉ’ હસ્વ છે. અપવાદ ”માં કુંવારું, કુંભાર, કુંવર, કુંવરી, સુવાળુ' આપવામાં આવ્યા છે, એ સાચી પરિસ્થિતિના ખ્યાલ આપે છે. એ રીતે જોતાં “હી'ડાડ ”માં હીં ' દીધ નહિ, પણ હ્રસ્વ જ છે. “ રિસામણું ” અને “ સી'ચણિયું કે “ મીંચા`મણું ”માંના આદિ શ્રુતિમાંના નિરનુનાસિક કે સાનુનાસિક ‘ઇ’માં કાંઇ પણ તફાવત નથી; તે જ રીતે ઉતરડ ” અને “મૂંઝવણ”માંના નિરનુનાસિક કે સાનુનાસિક ‘હુ’માં પણ. અને ત્રિશ્રુતિ શબ્દોમાં “ ચિતાર ” “ મીઠાઇ ” “ મૂકેલું ” “ઉતાર” અને “જૂઠાણું ”માં આદિ શ્રુતિના ઉચ્ચારણમાં ફેર છે એમ કાણુ કહી શકે તેમ છે
""
"
..
r
""
Page #151
--------------------------------------------------------------------------
________________
અને ગ્રંથકાર ૫ ૯ રચાયેલા આ નિયમની શાસ્ત્રીયતા વિશે શંકા કરવાની નથી. જોડણના નિયમમાં આ “ઈ–ઉ' વિશેના નિયમ એ માત્ર કામચલાઉ છે, એ વાત કોઈપણ સમગ્ર વિદ્વાન ભૂલી નહિ શકે, કેમકે તેમાં ઉચ્ચારણને વિષય ઉપક્ષિત થયો છે.
નિયમ તરીકે આ નિયમ અત્યંત સ્પષ્ટ છે, તે જ ૧ભે નિયમ પણ સ્પષ્ટ છે. ૧૮મા નિયમમાં અંત્ય “ઈ–ઉ–નો પ્રશ્ન પતી જાય છે, ને માત્ર અનંત્યનો જ રહે છે. તેવા અનંત્ય સાનુનાસિક “ઈ–ઉ' દીધું જ લખવાનું ૧લ્મો નિયમ વિધાન કરે છે, અને કોઈપણ સંગમાં તેમાં ફેરફાર ન કરવાને પણ આદેશ કરે છે. અપવાદમાં જે પાંચ શબ્દો છે તે જ યાદ રાખવાથી લેખનમાં આવા અનત્ય સાનુનાસિક “ઈ–ઉ'ને પ્રશ્ન નિરાકત થઈ જાય છે. પણ એટલાથી પૂરતું નથી. “જોડણીકેશે” દીધું અને હસ્વ ઈ–ઉ' હોય તેવા સંખ્યાબંધ વિકલ્પ આપ્યા છે. તેવા શબ્દમાં સ્વરભાર “ઈ–ઉ' ઉપર ન હોય અને પછીની કૃતિમાં હોય છે, તેવા તે બધા જ શબ્દ હસ્વ સાનુનાસિક “ઈ–ઉથી લખાય તે વાજબી છે. ઉંદર, ઉંબર, જિંગડી, શિંગાળી વગેરે. અહીં અનુસ્વાર છે એમ બચાવ કર નિરર્થક છે.
[ થડકાતે ઈ–ઉ] ૨૦, શબ્દમાં આવતા યુક્તાક્ષરથી જ્યાં આગલા સ્વરને થડકે લાગતો હોય ત્યાં ઈ કે ઉ જે હોય તે હસ્વ લખો. અનુસ્વારને ઉચ્ચાર અનુનાસિક જે થતો હોય ત્યાં યુક્તાક્ષર ગણવો. ઉદાકિસ્તી, શિસ્ત, ડુક્કર, જુમ્સ, ચુસ્ત, છેતરપિંડી, જિંદગી, બ્રિગેડી, લુંગી, દુદ, ડાઈ
ધ–સામાન્ય રીતે ગુજરાતીમાં જિ લખવાનો રિવાજ નથી; છ જ વિશેષ પ્રચલિત છે. પરંતુ જ્યાં નિયમ પ્રમાણે હસ્વ જિ લખવાનું હોય ત્યાં જિ લખવું. ઉદા. જિંદગી; જિતાડવું; જિવાડવું.
આ જોડાક્ષરની પૂર્વને થડકા સ્વર હસ્વ લખ. થડકાતો સ્વર ન હોય તે તે અસલ જે સ્વરૂપમાં હોય તેમ લખો . “કર્યો, કુટું” આ શબ્દોમાં ભૂતકાળને ય લાગે છે, જોડાક્ષર પણ બને છે, પણ પૂર્વના સ્વરમાં કાંઈ પણ થડકારો નથી, તેથી “કર” ને “યો” લાગતાં છતાં “ક”માં આકાર લઘુ જ છે. તે જ રીતે “કુર'માં ઉકાર લઘુ જ છે. - આ નિયમ અત્યંત સ્પષ્ટ છે, પણ તે તદ્દભવ પૂરતું જ છે, એ ના ભુલાવું જોઈએ. સંસ્કૃત તત્સમ શબ્દોમાં જોડાક્ષરમાંના પૂર્વ ઈ–ઉર્
Page #152
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી શબ્દની વ્યવહારુ જોડણી
૧૭ દીર્ધ જ સામાન્ય રીતે હોય છે. કીતિ, પૂર્ણ, ચૂર્ણ, વીર્ય વગેરે. સંસ્કૃત સિવાયની ભાષાઓમાંથી આવેલા શબ્દમાં હસ્વ લખવાનું જ વલણ છે; જેમકે ડિગ્રી, ઉર્દૂ વગેરે.
* નોંધમાં જિ' વિશે જ છે. ત્રણમાંનું પહેલું ઉદાહરણ તત્સમ શુદ્ધ શબ્દ છે; બીજું-ત્રીજું ઉદાહરણ ૨૪મા નિયમ પ્રમાણે છે.
[ દ્વિશ્રુતિવાળા શબ્દોમાં અનત્ય ઈ-૬]. ૨૧. જ્યાં વ્યુત્પત્તિને આધારે જુદી જોડણી ન થતી હોય “જેમ કે, ઉદવું, ડિલ, દુ) તેવા બે અક્ષરના શબ્દોમાં ઉપાંત્ય ઈ તથા ઊ દીર્ધ લખવા. ઉદા. ' ચૂક, શૂઈ, તૂત, ઝૂલે, ઝીણું, છો,
અપવાદ–સુધી, દુખ, જુઓ.
નોંધ–મુકાવું, ભુલાવું, મિચાવું, એવાં કર્મણિ રૂપમાં હસ્વ થાય છે. જુઓ નિયમ ૨૪ મે
વ્યુત્પત્તિને આધારે ઉપાંત્ય ઈ–ઉ માં હરવતા જ મળતી હોય તે સિવાયનાં સ્થાનોમાં પ્રાયઃ વ્યુત્પત્તિથી જ આ “ઈ–ઉ” દીર્ઘ મળે છે; એટલે આ નિયમ માત્ર વ્યુત્પત્તિને જ વશવત રખાય છે, તેથી માત્ર વ્યવહારદશાનો છે. આપણને સ્વરિત કે અસ્વરિત અનંય “ઈ–ઉ” ઉચ્ચારણની રીતે પ્રાયઃ હસ્વ મળે છે, એ અનુભવને જ માત્ર વિષય છે.
[શ્રુતિવાળા શબ્દોમાં ઇ-ઉ ] - ૨૨. જ્યાં વ્યુત્પત્તિને આધારે જુદી જોડણી ન થતી હોય (જેમ કે, ઉપર, ચુગલ, કુરતું, મુગટ, અંગુર) તેવા બેથી વધારે અક્ષરના શબ્દમાં છે કે પછી
૧. એક સરખું માપ ધરાવનારા શબ્દમાં ઉચ્ચારણની દૃષ્ટિએ ભેદ મળી શકે નહિ. દા. ત. “સુધી”, “લ”, “ઝીણું' માં ઈ કે ઉમાં ઉચ્ચારણની દૃષ્ટિએ કાંઈપણ ભેદ નથી. આ આખે પ્રશ્ન સ્વરભારના તત્વને આભારી છે. ગુજરાતી ભાષામાં સ્વરભાર જે અંત્ય સ્વર ઉપર જતો હૈય તો અસ્વરિત સ્વરે દીર્ઘ રહેવાની સ્થિતિમાં નથી હોતા. ઉપરના ત્રણે શબ્દમાં સ્વરભાર કઈ કૃતિમાં છે?
સ્પષ્ટ છે કે અંત્ય સ્વર ઉપર જ પડે છે. એટલે ઉચ્ચારણની દષ્ટિએ ઉપાંત્ય સ્વર હસ્વ જ આવી રહે છે.
આ પછીના નિયમોમાં એ તત્ત્વ ઓછેવત્તે અંશે સ્વીકારવામાં આવ્યું જ છે. મુકા-વું, ભલા–વું, મિચા–વું એ ત્રણ કૃતિવાળા શબ્દમાં એ જ તત્ત્વને લીધે આદિ શ્રુતિ હસ્વ મળે છે.
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૯
ગ્રંથ અને ગ્રંથકાર પુ.
લધુ અક્ષર આવે તે તે દીધ લખવાં, અને ગુરુ અક્ષર આવે તે તે હસ્ય લખવાં. ઉદા॰ ખુશાલ, નીકળ, મૂલવ, વિમાસ, મજૂર, ખેડૂત, દુકાળ, સુતાર, તડ્રંક, કિનારા, ભુલાવ, મિચાવ, ત ુકાવ.
અપવાદ ૧—વિશેષણ પરથી થતાં નામેા તેમજ નામ પરથી અનતાં ભાવવાચક નામેામાં મૂળ શબ્દની જેડણી કાયમ રાખવી. ઉદા॰ ગરીબ—ગરીબાઈ; ફીલકીલાત; ચીકણું-ચીકણાઈ, ચીકાશ; મીઠું—મીઠાશ, મીઠાણુ; જૂઠ્ઠું'~~ જૂઠાણું; પીળું—પીળાશ; શ્રીજી — ઝીણવટ.
નોંધ—વેધિ–વેધિત્વ, અભિમાની–અભિમાનિત્વ, એવા શબ્દો તત્સમ સંસ્કૃત હાઇ ફેરફાર કરવામાં આવે છે.
અપવાદ ર—કેટલાક શબ્દો ખાલતાં ઉપાંત્ય અક્ષર ઉપર ભાર આવે છે ત્યાં ઇ કે ઉ જે હોય તે દી કરવાં. ઉદા॰ ગોટીલા, દાગીને, અરડૂસી, વડી વગેરે.
આ જાતના ભાર નથી આવતા એવા શબ્દો : ટહુકા,
ફડી, મહુડું.
66
નિયમમાં મેથી વધારે અક્ષરેથી ત્રણ અક્ષરા—શ્રુતિએ સમઝવાની છે; કેમકે ચાર અક્ષરવાળી માટે ૨૩મા નિયમ છે જ. અહીં ઉદાહરણમાં તડુકાવ” ચાર અક્ષરને અપાયા છે, એ નિયમમાં રહેલા વ્યાપક તત્ત્વને આભારી છે. આ નિયમથી જે કાંઈ સમઝાય છે, તે એ જ છે કે એ દીધ સ્વરા લાગલગાટ શ્રૃતિમાં આવી શકતા નથી. તે જ પ્રમાણે ઉદાહરણા ખરેખર અપાયાં છે. “ તડુકાવ” માં તેથી આપણે “ તડુકા—” અંગ પૂરતું લક્ષ્ય આપવાનું રહે છે.
નોંધ—જેમાં
અહી તઝુકાવ ” માં કાર સ્પષ્ટ હસ્વ નિણી ત થયા પછી નીચે ૨૪મા નિયંમની નોંધમાં “ તડૂકાવ(વું), તડૂકા(વું)” નાંધાયાં છે, તે પ્રમાદ જણાય છે.
આ નિયમમાં સ્વરભારનું તત્ત્વ એકંદરે નિયામક છે, જે શબ્દોને છેડે લઘુપ્રયત્ન આકાર છે, તે શબ્દોમાં અમુક રીતે ઉપાંત્ય શ્રુતિ ઉપર ભાર પડે છે. ખુશાલ, વિમાસ, દુકાળ, સુતાર, કિનારા, ભુલાવ, મિચાવ એ એનાં આબાદ ઉદાહરણા છે. ત્યારે ‘નીકળ’, · મૂલવ' માં સ્વરભાર કાં છે? ઉચ્ચાર જોતાં ઉપાંત્ય અકાર ઉપર છે, અને તેથી કરી આદિ શ્રુતિના Ù— અસ્વરિત બનતાં દધ ટકી શકતા નથી. અને તેથી જ નિકળ, મુલવ, ઉતર, નિપજ, ઉપજ જેવાં ક્રિયાપદેામાં જોડણીમાં પૂર્વે હસ્વ સ્વર સ્વીકારાયેલા. આજે તે એ દીધ` શ્રુતિ સાથે ન આવે, તેમ એ હસ્વ પણુ,
જ
Page #154
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી શબ્દની વ્યવહારુ જોડણું એવી માન્યતાથી આ શબ્દોમાં આદિ કૃતિમાં ઈ–ઉ દીર્થ માત્ર વ્યવહારપૂરતા જ સ્વીકારાયા છે. એ જ રીતે અપવાદ ૧માં સાધિત નામ અને વિશેષણમાં જોડણું ન ફેરવવાનું વિધાન કરવામાં આવ્યું છે.'
અપવાદમાં આપેલાં ઉદાહરણમાં ઝીણું” ઉપરથી “ઝીણવટ આપવામાં આવ્યું છે, જ્યાં આદિ શ્રુતિને “ઈ' દીર્ધ જ રાખવામાં આવ્યો છે. ઉચ્ચારણમાં શી સ્થિતિ છે તે અહીં બતાવવા પ્રયોજન નથી, કેમકે માત્ર વ્યવહાર જ અહીં લક્ષ્ય છે. અહીં તેથી જ પ્રશ્ન ઊભો થાય છે કે “જોડણીકેશ”માં “જનું” ઉપરથી “જુનવટ” અપાયું છે તે વાજબી કે આ? “–વટ” પ્રત્યય બેયમાં જુદો તો નથી જ. “ઝીણું વટ” અને “જનું વટ” તે આપણને જુદાં રૂપ આપી શકે ખરાં? એટલે મને લાગે છે કે
૧. અહીં પણ સ્વાભાવિક ઉચ્ચારણ એટલે કે સ્વરભારના સિદ્ધ તત્ત્વને ઉથામવામાં આવ્યું છે. આપેલાં ઉદાહરણમાં કયાંય પણ “ઈ-કમાં દીર્ઘ ઉચ્ચારણું રહ્યું નથી. વસ્તુસ્થિતિએ ૧૪મા નિયમમાં આ અપવાદ નો પણ સ્વાભાવિક સમાવેશ છે, અને સ્વરભાર પૂર્વની શ્રુતિમાં તે “ઈ–ઉ” આવી જતા હોવાથી સ્વાભાવિક રીતે જ હ્રસ્વ સ્વરૂપમાં જ એ ઉચ્ચરિત છે. અહીં એ પણું લક્ષ્યમાં લેવા જેવું છે કે બે કૃતિવાળા શબ્દમાં, અગાઉ બતાવ્યું તેમ, સ્વરભાર છેડે હોય તો ઉપાંત્ય “ઈ–ઉ” હસ્વ ઉચ્ચરિત થાય છે, તેના ઉપરથી પાછા ઘડાતાં તે હુસ્વના હૃસ્વ જ રહે છે. ત્રણ કૃતિવાળા શબ્દમાં તો, ચાર શ્રુતિવાળા શબ્દોની જેમ જ દ્વિતીય શ્રતિ ઉપર સ્વરભાર હોય કે પ્રથમ કૃતિના તે ઈઉપર સ્વરભાર હોય, એ દીર્ઘ ઉચ્ચારી શકાતા નથી. તેથી પણ આ સાધિત સ્વરૂપમાં ઈ–ઉ ની હસ્વતા જ રહે છે.
ખરી રીતે સ્વરભારને કારણે પૂર્વને ઈ–ઉ જ માત્ર નહિ, ગમે તે સ્વર આવ્યા હોય તે હસ્વ થઈ જાય છે. જેમકે ચારવું-ચરાવવું, મારવું-મરાવવું, પાડવું -પડાવવું, દેખવું-ખાડવું, પેસવું-પેસાડવું, બેસવું-સાડવું, બેલિવું લાવવું,
દવું-ખોદાવવું, પ્રેરકને બાજુએ મૂક્તાં કર્મણિરૂપમાં પામવું-પમાવું, વાળવુંવળાવું, ચારવું–ચરાવું; એ પ્રમાણે વિશેષણો વગેરે ઉપરથી. સાધિત શબ્દ રહું –રતાશ, ખાટું-ખટાશ, વગેરે પણ લક્ષ્યમાં લેવા જેવા છે. (“ કાળાશ” જેવા કઈક જ અપવાદ ગમે તે કારણે રહી ગયા છે.)
આમાં સ્વરભારનું તત્વ કેટલું પ્રબળ છે તે સમઝાય છે. હિંદીમાં તેaહિલાના, વોટ્સ-પુત્રાના, વે-વિટાના, દ્ર-વીના એવાં સ્પષ્ટ ઉદાહરણ છે. આપણે ત્યાં હસ્વ “એ ” હોવાને કારણે “એ-એ' રહ્યા છે, પણ તે હસ્વ જ, આ તદન ઉચ્ચારણુશાસ્ત્રને વિષય છે. સરખા વળી “ઘોડાર” જેવા શબ્દ, જ્યાં “એ” હ્રસ્વ છે.--
Page #155
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ અપવાદ ૧” માં મુકાયેલ આ “ઝીણવટ” શબ્દને દૂર કરવો જોઈયે, જે જોડણીની દષ્ટિએ “ઝિણવટ) થઈ રહેશે. ૨૪મા નિયમમાં ક્રિયાપદે ઉપરથી આવેલા શિખામણ, ભુલામણી, ઉઠમણું વગેરે જેવી જ આની સ્થિતિ છે.
ધમાં આપેલા “ધિત્વ અભિમાનિત્વ” વગેરે તત્સમ જ હોઈ તેના ઈને પ્રશ્ન આવશ્યક નથી જ.
અપવાદ રજે વ્યવહાર પૂરતું જ મને લાગે છે. ખરી રીતે ઉપાંત્ય શ્રુતિ ઉપર ભાર ઉચ્ચારણમાં નથી; અપવાદ ૨જા જેવી જ એની સ્થિતિ છે. “મધુરું” અને “અધૂર” ના ઉચ્ચારણમાં જે ફેર હોય તો આમાં હોઈ શકે.
[ચાર શ્રતિ અને તેથી વધુ તિવાળા શબ્દોમાં ઇ-ઉ]
૨૩. ચાર અથવા તેથી વધારે અક્ષરના શબ્દોમાં આદિ છે કે હસ્ય લખવાં. ઉદી મિજલસ, હિલચાલ, કિલકિલાટ, ખિસકોલી, ટિપણિ, ટિટિયારે, ટિચકારી.
વિકલ્પ-ગુજરાત-ગૂજરાત
નોંધ –આ જાતને શબ્દ સમાસ હોય તે સમાસના અંગભૂત શબ્દની જોડણી કાયમ રાખવી. ઉદા. ભૂલથાપ; બીજવર; હીણકમાઉ, પ્રાણીવિદ્યા, સ્વામીદ્રોહ, મીઠાબોલું,
ધ –કુદાકુદ, બૂમાબૂમ, ભુલભુલામણી, એવા વિર્ભાવથી થતા શબ્દોમાં દ્વિર્ભાવ પામતા પદની જોડણી જ કાયમ રાખવી. * “ઈ-ઊ' ને લગતા નિયમમાં સ્વાભાવિકતાની નજીકનાં નજીક આવતો જે કોઈ નિયમ હોય તે આ છે. લાંબા શબ્દોમાં સ્વરિત કે અસ્વરિત ઈ–ઉ દીર્ઘ ઉચ્ચારી શકાતા નથી; અને એથી જ વ્યુત્પત્તિથી એક મતે આવતે “ગૂજરાત” શબ્દ વિકલ્પે સ્વીકારાય છે. મને લાગે છે કે ઉચ્ચારણની દૃષ્ટિએ અને એ શબ્દની ઐતિહાસિક દષ્ટિએ સંસ્કૃતેતર મૂળ
ગુજાત” ઉપરથી “ગુજરાત” એવી વ્યુત્પત્તિ વધુ સ્વાભાવિક હોવાથી એ શબ્દ અત્યારે ઉચ્ચારણમાં છે તેવી જ રીતે ગુજરાત તરીકે જ માત્ર સ્વીકારાય એ વધુ વાજબી છે; એટલે “ગૂજરાત” એ વિકલ્પ છેડી દેવો જોઈએ.
Page #156
--------------------------------------------------------------------------
________________
રે..
ગુજરાતી શબ્દની વ્યવહારુ જોડણું
નેધ ૧લી સમાસાંત શબ્દને માટે છે. તે વિશે કોઈ વિશેષ સ્પષ્ટતા અપેક્ષિત નથી. માત્ર તત્સમ હાઈ પ્રાણિવિદ્યા, સ્વામિદ્રોહ” જોઈએ.
નેધ રછ માત્ર વ્યવહાર પૂરતી છે. ઉચ્ચારણથી આદિ કૃતિમાં દીર્ધતાની કઈ સંભવિતતા નથી. ..
સિધિત શબ્દોમાં ઇ-ઉ ] ૨૪. પ્રાથમિક શબ્દો પરથી ઘડાતા શબ્દોમાં તથા ધાતુનાં પ્રેરક અને કર્મણિ પ્રયોગનાં રૂપોમાં પ્રાથમિક શબ્દ અથવા ધાતુની મૂળ જોડણી કાયમ ન રાખતાં ઉપર ક્લમ ૨૦, ૨, ૨૨, ૨૩, પ્રમાણે જોડણી કરવી. ઉદા. ભૂલભુલામણુંક શીખ-શિખાઉ, શિખામણ; નીકળ-નિકાલ; ઊઠ-ઉઠાવું, ઉઠાડ, ઉઠાવ, ઉઠમણું મૂમુકાણ, મુકાવું, મુકાવવું; ચૂંથવું, ચૂંથાવું, ચૂંથાવવું; કિંગલાણ, કિંગલાવું, કિંગલાવવું.
નોંધ-ધાતુના અક્ષરે ગણવામાં તેના સામાન્ય કૃદંતનું રૂપ નહિ, પણ મૂળ રૂપ લેવું. જેમ કે, ઊથલ(વું); મૂલવ(વું); ઉથલાવ(વું), તક(૬), તડૂકાવ(કું), તકા(વું).
અપવાદ –કર્મણિ ને નિયમ ૨૧માં અપવાદ ગણી હૃસ્વ કરવાં. જેમકે, મિચા(૬), મુકા(ડું), ભુલા(ડું).
અપવાદ –ક્રિયાપદનાં કૃદંત રૂપમાં મૂળ જોડણી જ કાયમ રાખવી. જેમકે, ભૂલનાર, ભૂલેલું; ભુલાવનાર; ભુલાયેલું; મૂકનાર, મૂકેલું; મુકાયેલું, મુકાવનાર; મુકાવડાવેલું.
આ નિયમનો મુદ્દો બહુ સ્વાભાવિક છે. સ્વરભારના નિયમ પ્રમાણે સ્વાભાવિક ઈ–ઉની હસ્વતા આમાં અભિપ્રેત છે, એટલે જ “ધાતુની મૂળ જોડણી કાયમ ન રાખતાં” એ શબ્દો નિયમમાં અપાયા છે. આ નિયમમાં ૧૯મી કલમ સાનુનાસિક “ઈ–ઉ” ને દીર્ધ રાખનારી જણાવવામાં આવી નથી, એટલે નિયમથી તેવા “ઈ–ઉ” ની સ્વતા આવી જાય છે, પણ
જ્યારે ઉદાહરણે જોઈયે છિયે, ત્યારે જ માલુમ પડે છે કે “ધાતુની મૂળ જોડણી કાયમ ન રાખતાં” ને બદલે “કાયમ રાખતાં” એ વિકલ્પ પણ ઈષ્ટ રહ્યો છે. ચૂંથવું, ચુંથાવું, ચુંથાવવું વગેરેમાં “ઊં” અવિકૃત રાખ્યો છે ૧૯મા નિયમ પ્રમાણે તે. . . '
- ૧. વસ્તુસ્થિતિએ સાનુનાસિક હોય કે નિરનુનાસિક-હેય “ઈ–ઉની એક જ દશા છે, તેવું અગાઉ બતાવાયું છે. નિરનુનાસિકમાં ફેર થાય અને સાનુનાસિકમાં.. ફેર ન થાય, એ અસ્વાભાવિક હોવાથી સ્વ. નરસિંહરાવભાઈએ નિરનુનાસિક કે સાનુનાસિક કેદ્ય પણ દીર્થ “ઈ-ઉ” સાધિત શબ્દમાં ન જ ફેરવવા મત આપેલો.
Page #157
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. હું
મા નિયમ પ્રમાણે સાધિત ક્રિયાપદામાં બે દી સ્વર સાથે ન આવે; આ નિયમનું પાલન માટે ભાગે ખરેાખર થયું છે. જીવવું—જિત્રાવું, જિવાડવું વગેરે. છતાં દીવું–દીપાવવું, પૂજવું-પૂજાવું-પૂજાવવું જેવી ભૂલે પણ મળે છે; જે અસાવધપણું લાગે છે. તત્સમતાની દલીલ તે માટે નકામી છે; કેમકે ‘ જીવવું'થી તે ખેઉની સમ્રાન સ્થિતિ જ છે.
ઉદાહરણમાં • નીકળ’ ઉપરથી ‘નિકાલ' બતાવ્યું છે, તે વાજમી નથી. એક ગુજરાતી શુદ્દે શબ્દ છે. ખીજો સ્વતંત્ર હિંદી તત્સમ છે. આવી ઝીણી વાતા સમઝવી અનિવાય છે.
“ નોંધ ” માંનું સૂચન નિયમની સ્પષ્ટતા માટે છે; જ્યારે “ અપવાદ ૧” એ ખરી રીતે અપવાદ નથી; એ ૨૧મા નિયમથી પ્રાપ્ત દશા સામે સૂચન માત્ર છે, જે ૨૪મા નિયમથી “ જોડણી કાયમ ન” રાખવાની વાતમાં એકરૂપ થઈ જાય છે;
""
નોંધ” માંના તડૂકા(વું), તડૂકાવ(વું), ” માં કાર ૨૨મા નિયમ પ્રમાણે હસ્વ જોયે તેવું સૂચન ઉપર થઇ ગયું છે.
“ અપવાદ રજો ” માત્ર વ્યવહારુ છે.૧
""
[ ઈ–ઉ વિશે કેટલીક મીણ તા ]
૨૫. શબ્દના બંધારણમાં ઈ પછી સ્વર આવતા હોય તેા તે ઈને હ્રસ્વ કરી સ્વરની પહેલાં ચ ઉમેરીને લખવું. ઉદ્દા॰ દરિયા, કડિયા, ધાતિયું, માળિયું, કાઠિયાવાડ, પિયર, મહિયર, દિયર, સહિયર, પિયુ.
ગુજરાતી સાહિત્યપરિષદ ભડાળ કમિટીની જોડણીમાં પણ આ જ સ્થિતિ હતી; જ્યારે ગુજ૦ ૧૦ સાસાયટીના ખાચા ખરડામાં આવા બધા સ યોગામાં વિપ સૂચવવામાં આભ્યા હતા. સરળતા ન ફેરવવામાં છે. ફેરવવા હોય તેા ઉચ્ચારણ પ્રમાણે એ બધા ારિત હોવાથી કોઈપણ સ્વક્ષારવાળી ક્રુતિ પહેલાંની યુતિમાંના ‘ ઈ– ’હસ્ત્ર જ સ્વીકારાવા જોઇયે. તત્સમ શબ્દ ઉપરથી થતા ગુજરાતી સાધિત શબ્દોમાં પણ આ જ નિયમ સ્વીકારવા જોઇયે.
.
1. અપવાદ ૨ ન” પ્રમાણે ધાતુ ઉપરથી બનતાં કૃતામાં જોડણીમાં એક દીધ હાય તેમાં ફેરફાર ન કરવાનું સૂચન છે, તે અસ્વાભાવિક છે. કુદત -પ્રત્યયમાં સ્વરભાર હોય તા તે પૂર્વ શ્રુતિમાંના ઇ–ની હૂવતા જ માગી લે છે,
r
મુખ્યા ”, “મુકેલું ”, જેમ; “ “ મૂક્યા”,
મૂકેલું. માં ઊ દીધુ રહી
ચઢતા જ નથી.
"
"
સ્વભાર જેવા ભાષાના નિયામક તત્ત્વના અભ્યાસને અભાવે જોડણીમાં રણીય અસ્વાભાવિક્તા પેસી ગઇ છે, તે આવા પ્રંસગોથી વધુ સારી રીતે સમાશે.
Page #158
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી શહેન વ્યવહારુ નડણી
અપવાદ–પી તથા જુઓ પછી નિયમ. વિકલ્પ–પિચળ-પીચળ.
૨૬. વિભક્તિ કે વચનના પ્રત્યય લગાડતાં કે સમાસ બનાવતાં શબ્દની મૂળ જોડણી કાયમ રાખવી. ઉદા નદી–નદીઓ, નદીમાં ઈ. સ્ત્રી–સ્રી, સ્ત્રીને ઈ. ખૂબી--ખૂબીઓ. બારીબારણાં. .:. ર૭. ૪ કરીએ, છીએ, ખાઈએ, જોઈએ, સૂઈએ, જઈએ, હાઈએ, મારીએ એવાં ક્રિયાપદનાં રૂપ બતાવ્યા પ્રમાણે લખવાં. પણ થયેલું, ગયેલું, સચવાયેલું એવાં રૂપ દશાવ્યા મુજબ લખવાં.
આ ત્રણ નિયમ “ઈ+સ્વર” વિશે મુખ્યત્વે છે. માત્ર ૨૭ માં દ્વિતીય ભૂતકૃદતો વિશે લખ્યું છે, એ માત્ર લઘુપ્રયત્ન કાર પૂરતો એકદેશ જ આપે છે. આ આખો પ્રશ્ન યકારના લઘુપ્રયત્ન ઉચ્ચાર સાથે
સંબંધ ધરાવે છે. ૨૫મા નિયમમાં આપેલા શબ્દોમાં એ લઘુપ્રયત્ન કાર , ઉચ્ચરિત થાય છે, અને સ્વરભાર અંય શ્રતિ ઉપર હોવાને કારણે પૂર્વ કૃતિ
માંની “ઈ હસ્વ જ ઉચ્ચરિત થાય છે. અને અત્યંત સ્વાભાવિક રીતે ઓ, નિયમથી કાયમને માટે ગુજરાતી ભાષામાં સ્થાપિત થઈ જાય છે. “પી (=ચેપ)” અપવાદમાં અપાય છે, એ ખાસ મહત્વને નથી; તેમ જ વિકલ્પ “પિયળ–પીયળ” આપ્યો છે, તે પણ મહત્વનું નથી. આપણે
વ્યવહાર પૂરતે “પીયો વીકારિયેઅને “પિયળ–પીયળ”માંથી પિયળ” ને કાયમ માટે સ્વીકારી લઈએ. પણ મહત્ત્વને અપવાદ તે રકમ નિયમ છે. સ્વ. નવલરામ પંડયાએ સ્વરથી શરૂ થતે પ્રત્યય લાગતાં અત્ય “ઇ” ને હવ કરવાને નિયમ ઉચ્ચારની સ્વાભાવિકતાને કારણે સ્વીકારેલ. “નદીઓ” કેઈ ઉચ્ચારતું નથી; એ “નદિયો” ઉચ્ચારાય છે. છતાં સરળતા ખાતર આ અપવાદ સ્વીકારવામાં આવ્યો છે.
૧. આની ખરી કસોટી તો ત્રણ ક્ષતિવાળાં દીધું હકારાંત શબ્દોને “એ” પ્રત્યય લાગે છે, ત્યારે સમઝાય છે. દા. ત. ચોપડી શબ્દ છે. ચેપડીઓ= ચોપડિયે. મૂળ ચેપડી શબ્દમાં ૫માં આકાર લધુપ્રયત્ન છે. “ઓ” પ્રત્યય લાગતાં એ પૂર્ણ પ્રયત્ન બને છે, એટલે કે “ડી” પરને સ્વરભાર ખસી “પઅને “”માં વહેચાઈ જાય છે. આ ક્રિયા વ્યંજનાદિ પ્રત્યયમાં નથી થતી, એ સમઝવા જેવું છે, જેમકે પડી+માંચોપડીમાં, આમાં “પમાન અકાર ઇપ્રયત્ન જ છે. આવી ઝીણી વાતો સમગવાને પ્રયત્ન થાય તે જ એડણીના નિયમ બહુ સ્વાભાવિક બની રહે
Page #159
--------------------------------------------------------------------------
________________
અને ગ્રંથકાર પુ. ૯
6
૨૭ જ તરીકે નોંધાયેલા નિયમ પણ અપવાદ જ છે. પણ એ અપવાદ તદ્દન વિચિત્ર જાતના છે. ૨૬મા નિયમમાં તા.‘ આ ’ પ્રત્યય છે અને તે પૂર્વેના ’તે હસ્વ કરવા કે નહિ, તે ચર્ચાના વિષય હોય છે; જ્યારે અહી તેા અવાબાવિક ઈ એ' એવા પ્રત્યય માની લેવામાં આવ્યા છે. એવા પ્રત્યય શકય જ નથી. મધ્યકાલીન ગુજરાતીમાં કણિરૂપ ઉપરથી આવેલાં રીફ, વોલ્ટીફ એવાં રૂપે♦પરથી રૂ ના ૬ થયે, વસ્તુસ્થિતિએ વચ્ચેની ૐ ઉપરથી સ્વરભાર ખસી " ઉપર જતાં લઘુપ્રયત્ન યકારવાળુ રૂપ રિયે, વોયેિ આવ્યું; અશુદ્ધ લખાણેામાં રીપ વોલ્ટર્ એવાં પણ રૂપા લખાયેલાં. હાપ વાંચનમાળાએ એ આંધળિયાં રી સ્વીકાર્યા અને પછી તે વ્યુત્પત્તિ કે ઉચ્ચારણ કાઈના પણુ આધાર વિનાના “ઈએ” પ્રત્યય જ જાણે કે છે, એમ સ્વીકારવામાં આવ્યું. ૨૫મા નિયમમાં પ્રાપ્ત સંસ્કૃત ચ્ પ્રત્યય જેવી જ આ સ્થિતિ છે, એમાંના ૢ જેમ હસ્વ બની ગુજરાતીમાં ડ્યુ——છ્યો તરીકે આવ્યા તેમ જ પેલા મધ્ય-ગુજરાતીના પ્રત્યય થૈ તરીકે ગુજરાતીમાં અબાધિત રીતે વ્યુત્પત્તિ અને ઉચ્ચારની એકતાથી વારસામાં મળ્યો છે. એટલે વમાનકાળ ૧લા પુરુષ બહુવચનનાં રૂપે કરિયે છિયે, ખાયે, ધાઇયે, સચે, જોઇયે, હાઇયે, મારિયે એવાં જ સ્વીકારવાં જોઇયે. હિંદીમાં આ પ્રકારનાં ક`ણિરૂપા છે તે સરખાવા.
વહેલામાં વહેલી તકે આ અસ્વાભાવિક રૂપના ત્યાગ કરી નિરપવાદ રીતે, જરાપણ પ્રાંતીયતાના ગંધ વિનાના ‘યે” પ્રત્યય આ રૂપામાં સ્વીકારવાની હું ભલામણ કરુ છુ. ૨૫મા નિયમને અનુસરી લેશ પણ અપવાદ વિના ગુજરાતી ખેલતી સમગ્ર પ્રજાના ક'માં આજ રૂપ સ્વાભાવિક છે.
[૨૭] લ. વા, વા નહિ, પણ જીએ, એ લખવુ'. તેમ જ ખાવુ', રાવુ’, જેવા આકારાંત ધાતુએમાં ખુએ, એ લખવુ', અને જીએ છે, ધુએ છે, ખુએ છે, એ છે, ચેલું, તેવું, ખેાયેલું, ખાતું, ધેાયેલું, ધાતું વગેરે રૂપે! દર્શાવ્યા મુજબ લખવાં.
મૈં. સૂવુ', પીવુ' જેવાં ક્રિયાપદોમાં સૂએ છે, સૂએ, સૂતું, સૂતેલ, સુનાર, અને પીએ છે, પીએ, પીતું, પીધેલ પીનાર એ પ્રમાણે લખવુ',
૨૫મા નિયમમાં જે વાતનુ વિધાન છે એનેજ મળતું આ લ–T નિયમનું વિધાન છે, પણ તેનાથી ઊલટું, એટલેા તફાવત છે. ‘જી' પછી શ્રુતિ બતાવવી આવશ્યક માનવામાં આવી છે, તેથી ઊલટું અહીં • ' પછી સ્વાભાવિક આવતી વતિના આવરાધ કરવામાં આવ્યા છે. એટલે આ નિયમ માત્ર વ્યવહારપૂરતા જ છે, ઉચ્ચારણથી વિરુદ્ધ છે.
Page #160
--------------------------------------------------------------------------
________________
૨૫
ગુજરાતી શબ્દની વ્યવહારુ જોડણી
ર૭ – માં દ્વિતીય ભૂતકૃદંતમાં સ્વરાંત ધાતુઓ પછી “એલું”નું બચેલું” થાય છે, તે બતાવવાનું વાજબી વિધાન થયું છે. આ સાથે એટલું ખ્યાલમાં રાખવું કે ઉચ્ચારણની દૃષ્ટિએ આ “એ” હસ્વ છે. સૂરત બાજુ “જેયલું” ને નજીકનું ઉચ્ચારણ છે. - જમાં બતાવ્યા પ્રમાણે રૂપ પણ વ્યવહારપૂરતાં જ છે; એને પણ ઉચ્ચારણ સાથે સંબંધ નથી.
[કેટલીક પ્રકી સુચના ] ૨૮. પેસે, ચૌટું, પૈડું, ર એમ લખવું. પણ પાઈ, પાઉંડ, ઊડઈ, સઈ એવા શબ્દ દર્શાવ્યા પ્રમાણે લખવા.
અ”,” “ઉ”નું ઉચ્ચારણ એ', “ઔ” જેવું થાય છે જ, એટલે પૈસો, ચૌટું વગેરે બરોબર છે. “પાઈ, પાઉંડ” માટે પ્રશ્ન નથી; પ્રશ્ન ફરી ઊઠઈ, સઈ, ઊધઈ, અને થઈ, જઈ લઈ દઈ જેવાં સંબંધક ભૂત કૃદંત રહે. આમાં સ્વરભાર ઉપાંત્ય “અ”. ઉપર હોવાથી દીર્ઘ ‘ઈ’ ઉચ્ચારી શકાતી નથી. પણ વ્યવહાર પૂરતે ઈ’, દીર્ઘ રાખ્યો છે; એટલે વ્યવહારપૂરતી આવી જોડણી કરવી, એવું સમાધાન છે.
આવી જ સ્થિતિ ઉપાંત્ય સ્વર ઉપર ભાર છે તેવા કારાંત શબ્દો , જોઈ સમાઈ, સૂઈ વગેરે સંબંધક ભૂત કૃદંત, કોઈ કાંઈ જમાઈ જેવા શબ્દો, અને “આઈ અંતવાળાં ભાવવાચક નામોનો છે. ઉચ્ચારણથી “ઈ હસ્વ જ આવે છે. માત્ર વ્યવહાર પૂરતી જ દીર્ઘ ઈસ્વીકારાઈ છે.
[ “જ” કે “જી” ] રહ, સજા, જિંદગી, સમજ એમાં જ; તેથા ગોઝા, મોઝારમાં છે, અને સાંજ
છે, મજા-ઝા, એમ લખવું.
સજા, જિંદગી જેવા વિદેશી શબ્દને પ્રશ્ન જરૂરી નથી. ખરી પ્રશ્ન તો તદ્દભવ ગુજરાતી શબ્દો વિશેને છે. આ શબ્દોમાં “જે છે કે
એનો નિર્ણય ઉચ્ચારણ તે આપે જ છે. “હમજ” એવી જૂની એકદેશી જોડણીને ધ્યાનમાં લેતાં માલુમ પડશે કે શબ્દમાં કયાંક મહાપ્રાણુ ઉચ્ચારણ છે. પણ એ શા માટે છે? મૂળમાં દર' ઉપરથી “રણ” થઈ એ શબ્દો ગુજરાતી ઉચ્ચારણમાં આવ્યા છે; એટલે વસ્તુસ્થિતિએ
જ” નો વિચાર જ આવશ્યક નથી. સમઝ, માઝાર, સાંઝ, સૂઝ, બૂઝ, વાંઝણી, એ સૌ શબ્દોમાં “ઝ જ છે. અહીં વ્યુત્પત્તિ અને ઉચ્ચારણ બને એક જ વસ્તુ આપે છે.
- [ કેટલાક વિપે ] ૩૦. આમલીઆંબલી, લીમડે-લીંબડે, તૂમડું-તૂબડું, કામળી-કાંબળી, ડામવું
ડાંભવું, પૂમડું-Vભડું, ચાંલ્લો-ચાંદલે, સાલ્લ–સાડલે એ બને રૂપો ચાલે.
Page #161
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ ૩૧. કહેવડાવવું કહેવરાવવું, ગવડાવવું–ગવરાવવું, ઉડાડવું–ઉરાડવું, બેસાડવું
બેસારવું, જેવાં પ્રેરક માં ડ અને રને વિકલ્પ રાખવો.
૩૦ મા નિયમમાંના વિકલ્પ સ્વીકાર્ય છે. બંને રૂપે વ્યાપક થઈ ચૂક્યાં છે. -
૩૧ મા નિયમમાં દિપ્રેરક રૂપમાં તેમ જ ડાં સાદાં “આઇ” પ્રત્યયવાળાં પ્રેરક રૂપમાં વિકલ્પ છે, તે સ્વીકાર્ય જ છે.
" [ઈ-વિશે શેષ પ્રકીર્ણતા ] કર. કવિતામાં નિયમાનુસાર જોડણી વાપરી હસ્વ દીર્ધ બતાવનારાં ચિહ્ન વાપરવાં.
ખરી રીતે આ જોડણુને દેઈ નિયમ નથી. કવિતામાં યથેચ્છ જોડણી કરનારને અટકાવવા પૂરતું આ નિયમન છે. ગદ્ય કરતાં પદ્ય એ મુખપાઠમાં વધુ આવે છે, અને તેથી ઉચ્ચરિત શબ્દોમાં હસ્વ દીર્ધ યથા સ્થાને આવે એ આવશ્યક છે. ન લાવી શકનારને માટે ચિહ્નોને ઉપયોગ આવશ્યક બને છે, જે પણ પ્રયોજકની કાચી હટી સૂચવે.
અહીં નમૂના તરીકે કરીએ, નદીઓ, મચાવવું” વગેરેને લક્ષ્મ કરિયે. ઉચ્ચારણમાં તે “કરિયે, નદિયે, મિચાવવું' છે, અને સિદ્ધહસ્ત કવિ તે જ પ્રમાણે પ્રયોગ કરવાને. તેને માટે કરીએ, નદઓ, મચાવવું તેવી ઉચ્ચારણ વિરુદ્ધ જોડણી કરવાથી કેવું વિચિત્ર વલણ અખત્યાર કરવું પડે છે!
કરીએ શું આવે? ઝડપ સહ પાણું પ્રવહતાં, નદીઓ વીંઝાતી ગગન સહ વાતે વળગતાં. ”
આમાં “કરીએ, નદીઓ વીંઝાતી' માં અનંત્ય “ઇ”નું દીર્ઘ ઉચ્ચારણ કાનને સારું લાગે છે ખરું?
આ જ વસ્તુ જોડણુને વધુ સ્વાભાવિક કરવાનું નિમંત્રણ એટલું જ નહિ, નિયંત્રણ પણ માગી લે છે. માત્ર વ્યવહાર રેચક થઈ શકતો નથી. ૩૩. જે શબ્દોની જોડણી કે ઉચ્ચારને વિષે એકરૂપતા ચાલતી હોય તે શબ્દની,
ઉપરના કેઈ નિયમ અનુસાર જુદી જોડણી થતી હોય છતાં, પ્રચલિત જોડણી કાયમ રાખવી. ઉદા. મુજ, તુજ, ટુકડે, ટુચકે, મુજબ, પૂજારી, મુદત, કુમળું, કુસકી, ગુ, કુલડી.
માત્ર “મુજ–તુજ” અને “પૂજારી” શબ્દ સિવાય બાકીના આ બધા શબ્દમાં ઉચ્ચારણ પ્રમાણે સ્વરભાર અંત્ય સ્વર ઉપર હોવાને કારણે જ આદિ કૃતિમાં “ઉ” હરવ જ છે. આમ થવાનું સાચું કારણ શોધી પૂર્વે થયેલાં વ્યવહારુ નિયમોમાંનાં વિધાનોને રવાભાવિકતા તરફ લાવવાનો પ્રયત્ન આવશ્યક બને છે.
Page #162
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી શબ્દોની વ્યવહારુ જોડણી
૨૦
ઉપસહાર
જોડણીમાં સુધારાનાં દ્વાર હજી બંધ થયાં નથી, થઇ કે હાઇ પણ ન શકે; કેમકે ગુજરાતી ભાષાને હજી શાસ્ત્રીય વ્યાકરણુ મળ્યું નથી. શાસ્ત્રીય વ્યાકરણુ મળ્યા પછી જ આખરી નિણૅય મેળવી શકાશે. અને જોડણીના જટિલ વિષય નક્કી કરનારા ભાષા અને ભાષાશાસ્ત્રના અંતરમાં ઊતરેલા માણસા ોઇયે. કહેવાની જરૂર નથી કે નિ ય લાવનારા એવા વિદ્વાન, કે વિદ્વાના ન હેાય ત્યાંસુધી આ વિષય આખરી શુદ્ધ અને સ્વાભાવિક રૂપ ન પામી શકે.
ગુજરાત વિદ્યાપીઠના નિયમેામાંના જે જે સ્વાભાવિકતાની વધુ નિકટ છે યા સ્વાભાવિક છે તે બતાવવાની ઉપર એક પણ તક જતી કરવામાં આવી નથી. જે નિયમેાનાં વિધાન મને અસ્વાભાવિક જણાયાં છે, તે પણુ, સૂચવવાની ફરજ સમઝી આપ્યાં છે. આ વિષય ભાષાશાસ્ત્રીઓને છે અને એએ જ આ વાતને સમઝી શકશે. ગુજરાત વિદ્યાપીઠ જેવી જવાબદાર સંસ્થા એ જવાબદારી સમઝે જ છે અને તેથી દર આવૃત્તિએ કાંઈ અને કાંઈ સુધારા સ્વીકાર્યો છે, જે વસ્તુસ્થિતિએ ઉચ્ચારણની સ્વાભાવિકતા તરફ વધુ અને વધુ આવતા જાય છે. એ માદČક પ્રયત્નાના ઋણુ નીચે જ વધુ સુધારા સૂચવવાના આ નમ્ર પ્રયત્ન મારા તરફથી થયેા છે. આ સત્ય સ્વીકારતાં હું ગૌરવ લઉં છું.
Page #163
--------------------------------------------------------------------------
________________
૨
ગ્રંથ અને ગ્રંથકાર પુ. હું
શબ્દસૂચી વાપરનારને સૂચના
૧. ગુજરાતી ભાષાની વ્યવહારુ જોડણીમાં શબ્દને અંતે આવતી ‘જી' દી` છે, અને નિરનુનાસિક એકાક્ષરી શબ્દો સિવાયના તેવા અંત્ય ‘ૐ' હસ્વ છે. એટલે બહુ જ જરૂરી જણાયા છે. તે સિવાયના શબ્દો આપવામાં આવ્યા નથી.
૨. સ`સ્કૃત તત્સમ શબ્દોમાંના ‘લ’ ને ગુજરાતમાં ‘ળ’ ખેલાય છે. એ ઉચ્ચારણભેદ જ માત્ર હોઇ એવા શબ્દો તત્સમ ગણ્યા છે.
૩. સંસ્કૃત, અરબી, ક્ારસી, અંગ્રેજી, તુકી વગેરે ભાષાના તત્સમ શબ્દો સામે કૌંસમાં ટૂંકાક્ષરે તે તે ભાષાના આદ્યાક્ષર આપવામાં આવ્યા છે. તે તે ઉપરથી ઊતરી આવેલા શબ્દો સામે કાંઇ પણ સૂચવ્યું નથી. માત્ર થાડા જરૂરી અરબી ફારસી શબ્દો પાસે નજીકનું મૂળ ખતાવવા શુદ્ધ તત્સમ શબ્દો સૂચવ્યા છે.
૪. વિકલ્પાક્ષર બતાવવા નાના કૌંસમાં, અને સમાસના ઉત્તર અંગમાં આવતા જુદા શબ્દ બતાવવા અધી રેખા સાથે અક્ષર, કે તે શબ્દ આપવામાં આવ્યા છે; તેમ શબ્દાક્ષરામાં કાંઇક ઉમેરણુથી નવા શબ્દો તે જ અના કે અન્ય અના બનતા હોય તેવા ઉમેરવાના અક્ષરા ભીડાં ૪ થી બતાવવામાં આવ્યા છે.
૫.
નિયમાનું ચુસ્ત રીતે પાલન કરતાં બિનજરૂરી વિકા જતા કર્યાં છે.
Page #164
--------------------------------------------------------------------------
________________
અ
અક્ડાઈ
અરાંતિયું
અકસીર
(અ.)
અકિચન (સ’.) અકીક (અ.) અક્ષા(–ક્ષા)હિણી (સં.)
અખણિયારું
અખતરા
અખત્યાર
અખિયાણું
અખિલ (સ.) અગણિત અગમનૂધિયું (બુદ્ધિ) અગસ્તિ(સ્ત્ય) (સ.)
અગાઉ
અગાસી(–શી)
અગિયાર
આપણા નિત્યના શબ્દોની જોડણી
અજી, વાડ
અા
અદ્ભૂલું
અઠવાડિક
અગિયારસ(–શ) અગિયારસિ(શિ)યું
અગિયારા
અગિયારી
અગ્રિમ (સ.)
અધરણિયાત
અચિંતું(–ત્યુ)
અચિંત્ય (સ.)
અચ્છું અચ્છેર, નરયું,રિયા
અચ્યુત (સ’.)
અત
અજમાયશ
અજવાળિયુ અામિલ (સ.) અયમ, –
અઠવાડિયું
અઢિ’ગણ
અહિં ગવું
અ’િગુ
2481(-81)65
અઠ્ઠા(વા)ણુ
અડ્ડા(ઠા)વન અડ્ડા(–ઢચા)વીસ(–શ) અ(–૪)ડ્ડો(–ડો)તેર
અડચાસી(–શી)
અડતાળીસ(–શ)
અડદિયા
અડ(-ર)ધિયું
અડપડિયાળી
અડ(૧)ફાઉ
અરમા
અડાણિયુ'
અડાબીડ
અડિયલ
અડાયું,અહિયુ
અડીખમ
અડીનું
અડી'(–દી')
અડ્રેડૂ(–કિયું)
અઢાર
અઢી
અણુકાટ
અણી
અણિમા (સ’.) અણિયાળ
અણુ (સ.) અણુ(!) અતિ
અતિથિ
અતિરિક્ત
અતિ(તી)રેક
અતિશય
અતિ(તી)સાર
અટ્ઠાવતિયુ’
અદીઠ(−3)
અદેખુ
અધિયારી
અધિયાર
અધિવેશન
અધીન
(સ.)
..
અધૂરુ’(યુિં)
અધ્ધર,૦૫૪ર અધ્યાપિકા
""
અતીત
અતીન્દ્રિય
અત્તરી,રિયું, રિયા અત્યુતિ
અથેતિ
અભ્યા
અયુ
અનસૂયા
..
39
33
""
..
(સ'.)
અદ્ભુત
અદ્યાપિ
અષાધુ (–ધૂ)*(-ધી)
અધામ
અધિક
..
(સ.)
(સ.)
39
અધીર(સ.),–૨', -રાઇ અણુસારવું
અધૂકડું
(સ.)
(સ.)
(સ'.)
t
Page #165
--------------------------------------------------------------------------
________________
અનામિક, –કા (સં.) અનાવિલ અનિવાર્ય , અનુલ–ળ) , અનુક્રમણ-ણિકા) , અનુપમ
અનુયાયિની અનુયાયી.
અનુટુપબ-ભ) ,
અનુસ્વાર . અપજસિ–શિ)યું
અપરાધિની (૪) અપલખણું અપશુનનિયું,-નિયાળ અપીલ, (અં) અપૂજ અપેક્ષિત (સ) અફઘાન અફઘાનિસ્તાન અફલાતુન (ગ્રીક) અફીણ,-ણિયું, શું અબરફ - (અ.) અબીલ અબાધ અબૂઝ અભાગિયું,-ચણ અભિન્ન (સં.) અભિધાન અભિલાષા-પા-પી ,, અભિષેક અભિહિત અભીસિત અભીષ્ટ અભ્યસ્થાન અસ્પૃદય અબ્રક (અબરક) અમાનુષ-બી ,
- - ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૮ અમારુ (સર્વ* અવતરણિકા (સં.) અમીન (અ)
અવધિ અમીર(અ.),રી-રાઈ, અવધૂત
* રાત અવનતિ અમુક(સં.), મુક અવલંબિત અમુ–મૂઝાવું
અવલિત અમુ–મ)લખ, અમૂ લું અવલોક્તિ અમે(મો) (સર્વ) અવશિષ્ટ અમેરિકા (અં). અવશ્યભાવિ(-વી) અરધિયું
અવસ્થિત-તિ » અરડૂસી(–શી)-સે અવાજ અરવિંદ (સં.) અવાડે અવેડે (હવા) અરિ
અવાળુ (દાંતનું) અરિષ્ટ
અવિષા (૪) અરિહંત
અવેજ-છ અરીઠી –ઠે
અશરફી (અ.) અરીસે
અશેળિયે અરુણ, અરુણિત (સં.) અશ્રુ અરુણું
અશ્લીલ અરુંધતી (સં.) અલેષા અપર
અશ્વ અર્ચનીય, અર્ચિત (સં.) અશ્વત્થ અર્જ(રજ) (અ) અશ્વત્થામાં અર્જુન
અશ્વિની અર્થાત
અસાડ, (આષાઢ સં.) અર્પિત
અસીલ અર્વાચીન
અસુર (રાક્ષસ) અલફાઉ
અસૂર(-૨)(મો) અલબત–ા-નાં). અસૂયા અલમારી
અસ્તરે, અસ્ત્રો અલાહિ(ચ) (અ.) અસ્તુ (સં.) અલૂણું
અસ્થિ અલેલટમ્પ
અસ્મિતા અક્તિ (સ.) અહર્નિશ અલ્લા (ાળા) અહમ અવગુણ-ણિયું અહમહમિકા
Page #166
--------------------------------------------------------------------------
________________
આજમ
મિક
છે
()
ગુજરાતી શબ્દની વ્યવહારુ જોડણું અહાલેક
અંતિમ અહીર (આહીર) અંતિયું અહીં (વ્યાં) , અંત્યેષ્ટિ અહેવાલ, હેવાલ અંદાજ અહેસાન, શાન અંદેશ(–શે). અળસી(–શી).
અંધારિયું અળસિ–શિ)યું (તેલ) અંબરીષ (સં.) અળસિયું (કીડે) અંબુજ અળાઇ
અંશ , અંકિત
અશાંશિભાવ અંકુર, રિત છે અંસ (ખ) અંકુશ
આ અગાંગિભાવ
આઈત(–આત)વાર અંગિરાસ) , આઉ (પશુનું થાન) અંગીઠી-મું)
આકરું અંગુલ, અંગુલી (સં.) આકર્ષિત (સં.) અંગુષ્ઠ
આકસ્મિક અંગૂછો
આકળું (અધીરુ) અંગૂઠિયું, અંગૂઠી આકાંક્ષિત (સં) અંગૂઠે
આકીન (શ્રદ્ધા) અંગ્રેજ –
આકુલ (ળ) (સં.) અંગૂર (દ્રાક્ષ) (ફા.) આકુંચન અંજલિ-ળિ) (સં) આકુચિત અંજીર (ફા.) આકૃતિ અંજુમન
આકૃષ્ટ અંતરિ–રી)ક્ષ (સં) આકંદ-દિત ,, અંતરિયાળ
આખ્યાયિકા અંતર્ગત
આગ (એક રોગ) અંતગૅલ(-ળ) આગળ–ળિયે - અંતર્યામી
આગંતુક અંતર્ધાન
આગામી અંતહિંત
આગિયા અંતશ્ચક્ષુ
આગ(ગ) અંત:પુર
આચરકૂચર----- અંત:પ્રવેશ - -
I , આચરણીય (સં.) અંતસ્કૃતિ
આચ્છાદિત ,
આજીજી આજીવિકા (સં) આજુ(7) બાજુ-%). આ કું (આજનું). આજ્ઞાંકિત (સં.) આઝાદ,-દી આટલાંટિક (અં) આટાણુ આડતિયો આડત્રીસ–શ) આડફેટું(-ટિયું) આડિયું આડીવાડી આડેડિયે આતશ --સ આતિથ્ય આતુર આત્મિક આત્મીય આત્યંતિક આથડિયાં આદરણુચ (સં) આદા-ધાશીશી આદિ આદિત્ય આદિમ આદિષ્ટ આદીશ્વર આધિ (મનની પીડા), આધિક્ય આધિદૈવિક , આધિપત્ય આધિભૌતિક આધુનિક આધ્યાત્મિક
(સ.)
Page #167
--------------------------------------------------------------------------
________________
આણ્યિાં
ગ્રંથ અને ગ્રંથકાર પુલ આનંદિત
આસે આનુપૂર્વી , આરિયું (ચીભડું) આસપાલવ આનુવંશિક ) w
આરૂઢ (સં.) આસ્તિક (સં.) આનુષગિક આર્ત –ર્તિ
આસ્થિક આપત્તિ
આર્થિક . , આહીર,ડી-રાણું આપખુદી આર્ષ
આહુતિ (હેમ) (સં.) આપમતીલું–તિયું આલબમ-- (અં) આહુનિક આપવીતી અલંકારિક
આહલાદિત આફતાબ
આલિમ (અ) (વિદ્વાન) આહુવાન આફર, આડું આલિ(લે)શાન (અ.) આળવીતરું આફરીન (ફા.) આલિંગન
આળસુ આ(–હા)ફૂસ આલિંગવું
આંગળિયું-વાત આફ્રિકા (અં) આલૂ (ફા.) (મો) આંગિક આફ્રિદી આ(હ)લેક
આજણિયો (ઝાડ) આબરૂ (ફા.) આવરદા
આંટિયાળું આબેહૂબ
આવિર્ભાવ (સં.) આંટીઘૂંટિયાળુ આબ્દિક આવિષ્કાર
આંટીઘૂંટી આભીર-રી આવૃત્ત-ત્તિ
આંતરસી-સે) આભૂષણ આશય
આંતરિક આમચૂર આશરાગતિયું
દલિત આમળિયું
આશાવરી (રાગ) આંધળિયું,-ચાં આમંત્રિત (સં.) આશિષ (સં.) આંબલિયે આમળિયું
આશીર્વચન –વંદ , આંબાવાડિયું આમિલ (અ.) (એક કેમ) આશુતોષ
આંસુ આમિષ (સં.) આશ્રમી આમીન આશ્રિત
ઈકબાલ (અ.) આમુખ આશ્વિન
ઇકરાર આમેજ આષાઢ
ઇ(એ)કેત(તે) આયને આસકિત
(–એ)કેતેર આયુ –૧ : (સં.) આસનિયું
ઇશ્વાકુ આયુધ આસરડવું
ઇખલાસ આયુવેર્દિક આસાએશ
ઇચ્છવું આયુષ્માન , આસિસ્ટંટ (સં.) ઈચ્છા, ઈચ્છિત (સં.) આરજા આસીરિયા
ઈચ્છું (૦૭) આર (ફા.) (ઇચ્છા) આસુર-રી (સં.) ઇજન આરાસુર આસુંદર
ઈજનેર–રી
(સં.)
Page #168
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી શબ્દની વ્યવહારુ જોડણી
(અ.) ઇલમ, મી
ઇજાત
ઇન્દ્રર
ઇશ
ઇજ્જત
ઇઝરાયલ
ઇટાલિયન
ઇટ્ટા(−ટ્ટી)
ઇંડિરયા
ઇંડા
ઇતબાર,રી
ધૃતર
ધૃતરાજ,-જી
ઇતિશ્રી
ઇતિહાસ
ઇત્યાંદિ (૯) ઇંદ્ર તૃતીયમ્
ઇમારત
ઇમલા
ઇમામ
"
મારત,તી
ઇમ્તિહાન
ઇત્તા
ઇયળ
ઇરાક
ઇરાદે
લંકામ
..
૫
(અ.)
(સ.)
(અ.)
(સ.)
(અ.)
(સ.)
ઇન્શાઅલ્લાહ
ઇન્સાન, (॰નિયત)(અ.)
ઇન્સાફ,ફી
ઇન્સ્પેકટર
ઇન્સ્પેક્શન
,,
દનામ,—મી દનાયત (અ.)
ઇન્કમ ટેંકસ (અ) ઇસ્પિતાલ
(અ.)
ઇન્કાર, રિચત ઇન્કિલાબ
(અ.)
ઇસ્લામત
ઇસ્કોતરા, રિયા ઇસ્ક્રૂ (*) ઇટાપડી
""
(અ.) ઇસ્તરી, ઇસ્ત્રી
*→→
""
(અ'.)
(અ'.)
(અ.)
""
..
ઇલાકા (અ.),-ખેા
ઇલાજ,-જી (અ.)
ઇલાયચી,ચા
ઇલાહી
ઇલેક્ટ્રિક
ઇશક, યુિ, ઠી
ઇશારા, રત
ઇશ્ક, ફી
މވ
ઇશ્યૂ
ઇષ્ટ
ઇસમ
(24.)
દુ
ઈંદ્ર
.
(સ.) ઇંદ્રજિત
(અ.)
(અ)
(અ.)
(અ.)
(અ)
ઇસ્તંબુલ (તુર્કીĆ)
(અ.)
(સ'.)
ઇસ્લામ,–મી (અ.)
ઇહ,લેાક
ઇંગ્લિશ
ઇ–(અ')મેજ-જી ઇંગ્લેંડ
ઇંચ (અ.),ચિયુ
ઇતેનસ
ઇંતેજાર, રી
ઇંદિરા
ઇંદીવર
ޕޅ
(સ' )
(અ.)
(અ'.)
(અ.)
""
(સ.)
ઇંદ્રાણી
ઇંદ્રાણું
ઇન્દ્રિય (સ'), ઇંદ્રી
ઇંધન
..
..
..
(સ.)
ઈંક્ષણ
ઈંક્ષા
ઈક્ષિત
ઈન
ઈતરાવું
ઈથર
ઈદ, ૦ગાહ
ઈપ્સિત
ઈમાન, દારી
ઈરાન, ની
ઈશ
ઈસ્ટર
ઈંટ, ઇટાળા
ઈંડુ, ઈંડાળ
ઈંઢાણી
ઈંધણ(-હ્યું)
.ઉકરડી, ડા
ઉરાંટા
લાવવુ ઉકળાટ(–ટા)
IT
(સ'.)
ઈશાન,~ની
ઈશિતા,—વ ઈશુ(–સુ),ખ્રિસ્ત ઈશ્વર, રી ઈર્ષ્યા (સ'.), ૦ળુ
ઇસ
ઉકળાવવુ.
ઉકાળવુ
ઉકાળે
કાંટા
ઉકૅરેશ
ઉકેલ
39
"
(મ.)
(અ.)
(અ.)
(સ'.)
(અ.)
(ફા.)
(સ'.)
..
ઈસવી, ઇસ્વી (અ.)
ઈસાઈ
.
(સ'.)
£
(અ'.)
Page #169
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ િ.
ઉગાડવું,
ઉકેલવું, હલાવું –વવું ઉચ્ચરવું'
ઉજજડ, ઊજડ ઉક્ત,ક્તિ (સં.) ઉચ્ચરિત (સં.) ઉજજન, ઉજજૈન ઉખડામણ
ઉચ્ચાટન , ઉજજચિની (સં.) ઉખડાવવું
ઉચ્ચાર (સં.), વું ઉજલ(–ળ)-લિત , ઉખરોટ * ઉચ્ચાલન . (સં.) ઉઝરડવું ઉખળિયો ઉગ્યીકરણ
ઉઝરડા . ઉખાણું,–ણો
ઉચ્ચ:શ્રવા ,, ઉખેડ, ઉખેડાવું–વવું ઉષ્ઠ (-) ગ-ગી ફટકાઈ,મણ ઉખેળવું, ઉખેળાવું નવવું ઉચ્છિન્ન | (સં.) ૩ટકાવવું ઉગટણું (સણું) ઉચ્છિષ્ટ , ઉટપટું(-ટાં)ગ ઉગમ,૦ણ,૦ણું ઉચ્છંખલ(ળ) ,, (-2)ગ,ઉદંગી
ઉચ્છેદ (સં.) ઉછેદિયું ઉટાંટિયું,ઉગામવું
ઉર્વાસિત (સં.) ઉઠમણું ઉગારવું
ઉંચશ્વાસ ' , ' ઉઠાઉ,ગીર ઉગારે ઉછરંગ -ગી
ઉઠાડવું ઉગા.
ઉછળામણી,-વવું ઉઠાવ,વું ઉગ્ર
ઉછામણી,--ળવું ઉઠાવડા(રા)વવું ઉઘડાવવું ઉછાળો
ઉઠાંતરી ઉધરાઈ – --રાણી –ણું ઉછાંછળું
ફ્લાઉ ઉઘરાવવું ઉછીતું, તું
ઉડા(–રા)ડવું હલાવવું ઉછેદવું -
ઉડામ(–વ)થી ઉઘાડ,૦વું , ઉછેદિયું
ઉડાવડા–રા)વવું ઉઘાડું ઉછેર,વું
ઉડાવવું,ઉડાવું ઉચકામણું –ણું
ઉજમ(વ),૦ણી,૦ણું ઉડ્ડયન, ઉચકાવવું ઉજમાળું
ઉઢા(–)ણી,-હ્યું ઉચરાવવું ઉજવાવવું,
ઉતરડ,૦વું ઉચલા(–ળા)વવું ઉજળિયાત : ઉતરડિયું ઉચાટ-ટિયું ઉજાગરે
કતરણ ઉચાપત ઉજાડ,૦વું
ઉતરાણ ઉચારવું' ઉજાડિયું
ઉતરાવવું ઉચાળવું ઉજાણી
ઉતાપ,પો, ઉચાળો ઉજાસ(–શ).
ઉતારણું,ચ્છી . ઉચિત (સં.) ઉજાસવું
ઉતારત ઉચે-(બે)ડવું --ડાવવું, ઉજાળવું
ઉતારવું -ડાવું ઉજેરવું
ઉ -રો હરા (સં) ઉજેસ(-૨)
ઉતાવળ-ળિયું –ળું
Page #170
--------------------------------------------------------------------------
________________
ઉભિજજ
ગુજરાતી શબ્દની વ્યવહારું જોડણી ઉત્કટ (સં.) ઉથડક
ઉદ્ભાવિત ઉત્કર્ષ, રાક છે ઉથલાવવું ઉત્કલ,-લી , ઉથાપવું
ઉદ્યત ઉત્કંઠ –ઠા ,, ઉથામવું
ઉદ્યમ -મી ઉત્કંઠિત ઉથામા
ઉદ્યાન ઉત્કંપ
ઉદ્યાપન ઉત્કીર્ણ ઉદધિ
ઉઘુત ઉદ(-ધ)માત
-ઉદ્યોગ-
ગીત, કિંમ,૦ણ
ઉદ(ધ) માતું,-તિયું ઉદ્યોત ઉત્તમ
, , ઉદય-યી (સં.) ઉદ્રેક ઉત્તર-રીય
ઉદર
, ઉદ્વિગ્ન, ઉદ્વેગ , ઉત્તાન, પાદ , ઉદરભરિ,તા –ભરી ઉધડ(-૨)વું ઉત્તીર્ણ
- પં , ઉઘડિયું
ઉદ (-ધરાવો ઉધમાત -તી,-તિયું ઉત્તેજક,--,-
ઉદાત્ત (સં.) ઉધરસ ઉત્તેજિત (સં.) ઉત્તર
ઉધરાવવું ઉત્થાન, ઉથાનિકા , ઉદાસ,-સી
ઉધરાવો ઉત્થાપક-ના-ના , ઉદાસીન (સં.) ઉધાન ઉત્થાપવું
ઉદાહરણ ઉત્પતવું ઉદા હેત
ઉધાર(–), રિ–રવું ઉદિત
ઉધારિયે ઉત્પથ છે ઉદીચ્ય
ઉધારું, ઉત્પન્ન . ઉબર
ઉધેરવું
. ઉત્પાત
ઉદ્દઘાટન,ટિત » ઉધાર ઉત્પાતી (સં.),તિયું
ઉધડ, ઊધડ ઉત્પાદકન (સં.) ઉદ્દામ
ઉનવાવવું–વાવું ઉત્પાદિત, ઉત્પાદ્ય , ઉદિષ્ટ
ઉનામણું-ણિયું ઉસ્પેક્ષા-ણિત , ઉદ્દીપક,-ન–ના છે
ઉતારવું ઉત્સર્ગ –જન , ઉદ્દીપિત, ઉદ્દીપ્ત કે ઉનાવું ઉત્સર્ષણ , ઉદ્દેશ–શ્ય , ઉનાળું –ળો ઉદ્ધત, તિ
ઉનેવાળ ઉસંગ
ઉદ્ધારણ (સં.),વું ઉન્નત-તિ (સં.) ઉત્સાહ
| (સં.) ઉન્મત્ત ઉત્સાહિત
- ઉદ્ધાર,૦,૦ણ(સ),વું ઉન્માન (સં.)ની ઉત્સાહી –હિની »
| (સં.) ઉન્માદી ઉત્સુક છેઉદ્ભવવુંભાવવું ઉન્માગી
ઉધામાં
ઉત્પત્તિ
ઉત્સવ
ઉમાગી. (સં.)
Page #171
--------------------------------------------------------------------------
________________
- ચંચ અને ગ્રંથકાર પુ. હ ઉન્મીલન (સં.) ઉપરવાડિયા, ઉપર-વી) - ઉર ઉન્મીલિત છે -રા છાપરી ઉફાણે ઉભુખ(સં-ખું ઉપરાણું ઉમૂલન (સં.) ઉપરામણી
ઉભડક ઉન્મેષ,૦ણું ઉપ(-)રાંટું
ઉભડિયે ઉપકાર,-રી ઉપરી
ઉભય-ચાન્વયી (સં.) ઉ૫કૃત નતિ
ઉભરાટ-રામણ-વવું ઉપક્રમ છે , ઉપર્યુક્ત (સં.) ઉભાડવું ઉપગ્રહ : , ઉપલક-કિયું
ઉભાણ ઉપચારરિરિકા , ઉપલણ,-હ્યું
ઉભાવું ઉ૫જાઉ ઉપલો,લી,-લું
ઉમદા ' (અ.) ઉપજાતિ (સં.) ઉપલેટ
ઉમર ઉપજાવવું
ઉપવાસ-સી (સ) ઉમરા(અ.),વું ઉપજાવડા–રા)વવું ઉપવીત
ઉમળકે ઉપટણ(-). ઉપશમ : , ઉમંગ,-ગી કિપટામણ ઉપસાવવું
ઉમા(સં.),મિયાન ઉપટાવવું
ઉપસ્કર-સ્કાર (સં.) ઉમેદવારી (કા.) ઉપડાઇ મણ-મણુ ઉપસ્થિત-તિ , ઉમેરણી,-હ્યું,-રવું ઉપડાવવું
ઉપાડ()-ડવું ઉપણાવવું
ઉપાધિ (સં.) ઉમેળવું ઉપણિયું
ઉપાધ્યક્ષ-ધ્યાય , ઉર,વ્ય, જ ઉપદેશ " (સં.) ઉપાન
ઉરઝાવવું ઉપદિષ્ટ
ઉપાય
(સં.)
ઉસ ઉપદેશ, રાક(સં), વું ઉપાર્જન,જિત , ઉર(ર)સ્થલ(ળ)(સં). ઉપદેચ્છા
ઉપાલંભ - ', ઉરાડવું ઉપદ્રવ –વી ઉપાશ્રય,શ્રિત ,,
ઉરાંગઉટાંગ, ઉપનિષત્કાર
ઉપાસક-સિકા–સિત, ઉ (કુકી) ઉપનિષદ
-સી (સં.) ઉ (અ),ઉપપત્તિ
ઉપાંગ
છે ઉર્વશી (સં) ઉપવૃંહણ , ઉપાંત,–ત્ય છે
ઉલટાવવું ઉપમિત તિ , ઉપેક્ષા,ક્ષક છે ઉલ(-)મા (અ) ઉપગ,–ગીગિતા , ઉપેદ્ર , - ઉલાળાવવું ઉપર ચેટિયું, છલું, ઉપોદ્ધાત
ઉલાળ.' વાસિયો ઉફણાવવું
ઉલાળવુ ઉપરણું –ણે
ઉફરાટ – રવું ઉલાળિયો ઉપરતિ . (સં.) ઉપરાંટિયું –ટિયેટ ઉલાળે
Page #172
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી શબ્દની
લાંચા
કુલાંટ,ગુલાંટ
ઉલૂપી
(સ.)
ઉલેચ(–ચા),–ચણી, ચણા, ણિયા,–ચવુ
(સ.)
ઉમા
ઉલ્લ
ઉલ્લસિત
ઉલ્લુ ધન (સ.),–વું ઉલ્લાસ,–સી,સિની
વ્યવહારુ
(સ'.)
(સ'.), ॰વુ'
ઉલ્લેખ (સં.);॰વુ’ ઉપટણ,−ણા
કરો(–સે)ટવુ'
ઉશ્કેરણ,—ણી,—રવું
ઉશ્કેરાટ,–વું–વવુ’
ઉષ:કાલ(−ળ) (સ.)
ઉંદરી,—ણિયું
ઉરિયું
ઉંબરી,*
ઉંમર(–ા)
ઊ(-૫)ઢા
ઉષા
ઉષ્ણ
ઉષ્ણૌષધિ ઉસરડવુ’,ડાવુ,ડાવવુ’
ઉસરડા,ણ
ઉસરાવવું.
ઉસેડવુ', ઉસેટવું
ઉસ્તાદ, દી
હકાર
ઉંદર
ઉષાઢ
ઉવેખ, વુ' S(–એ)સી(-શી)કુ'(-સુ') ઊંચકવું',-કાવુ'
ઊંચડવુ,–ડાવુ
ઊચરવુ',–રાવુ’ ઊંચલ(-ળ)વું,-લા(−ળા)વું
..
""
""
જોડણી
(ફા.)
ઊક્લવુ
ઊકળવુ
ઊખડવુ
ઊખડેલ
ઊખર
ઊખળ,—ળિયા
ઊખળવુ
ઊખળી,.,~ળેા
ઊગેટ,ટા
ઊગર,−રવુ,–રાવુ
ઊગવુ’,—વવુ ઊઘડ,॰વુ
ઊંધ
ઊંધલવુ
ઊચક
(ખારું)
ઊછરવુ
ઊછળવુ',ળાવુ.
ઊજમ
ઊજમાવુ'
ઊજ(–૩)રવુ*
ઊજવવુ,–વાનુ'
ઊજળાઇ,—સ(–શ)
ઊજળા, મણ
ઊજળું
ઊઝરવુ`
ઊટ(-3)વુ","કાવુ"
ઊંટવાવુ
ટાટા
ઊઠે (સાડાત્રણ),-g',--si
ઊઠબેસ
ઊડવુ
ઊડણ
ઊડઝૂડ,નડિયું ઊડવુ...
ઊડાઊડ(-ડી)
ઊપ
ઊણુ
ઊતડવું,ડાવુ’
ઊતરચર્ડ
ઊતરવું, રાજુ'
ઊતવું'
ઊતળુ
ઊથડવુ
ઊથમુ' (ઊલટું),
ઊંથલ,પાથલ
ઊલવુ,લાવુ’
ઊથલા
ઊથા,કૂચે
ઊધ
ઊધઈ, ઊધેઈ, ઊધી
ઊધડું
ઊધરવું',રાજુ'
ઊંધળવુ (ભ્રષ્ટ થવુ')
ઊન
ઊનવા,વ્રુ’
ઊનું,—નાઇ
ઊપજ,॰વુ
ઊપઢવુ,–ઢ
ઊપડવું”
ઊપવુ,ણાવું
ઊપસવુ,સાવું
ઊપળુ' (ગાડાનું)
ઊવુ,ણાવું
ઊ
ઊખ
ઊખક, કા
ઊખ(–ભ)ળવું ઊભડ,ભૈયું
Page #173
--------------------------------------------------------------------------
________________
ચૂંટ
ઊભડુ',—ણી ઊભરવુ, રાજુ'
ઊભરા
ઊભવું. (કાઠિ॰ શ॰)
ઊભળવું
ઊભાઊભ
ઊભું'
ઊમક
ઊમટ(-ડ)વુ'
ઊમરા (ઉંમર) ઊરઝવું,““ઝવુ ઊર્જસ્વી,--સ્વિતા (સ.)
ઊર્જિત
ઊ નાભ(--ભિ)
ઊધ્વ
ઊર્મિ,જ્લ,શ્લા
ઊલ
કોલકા
ઊલટી,−ટુ’
ઊલળવુ
ઊલિયું
ઊવટ
ઊષ્મા
ઊસ
ઊસઢ, ઊસટ(–ડ)વુ ઊહાપાહ
22
53
ઊલટ,॰પા(-પૂ)લટ ઊલટવુ',ટાનુ
ઊલટ(–ઢા)સૂલટ (–ટી)
27
ઊં, ઊ ઊ
ગરાંટા
ઊંકારા
ઊ ગ(–૪)વુ. ઊંગા(—જા)વુ",નવુ
(સ'.)
(સ.)
ઊંધવું, ઊધાવું,–ડવુ. ઊંધાળ,વ્
ઊંચ,–ચુ'
ઊ'ચવું,—કાલુ'
ઊંચકામણ,—ણી
ઊંચકાવવું કાચાઈ,—ણ
ઊંચુ',–ચે',–ચે
ઊંટ,ડી,ડા
ઊટિયા
ॐis
ઊંડણિયું
ઊંડણ,ગૂ ડળ
શડાઈ,—ણ
ઊંડું
ઊંધાઈ
ઊંધાંધળું
ઊંધિયું
ઊંધું
ઊંબાડિયુ
ઊંહ,કારા
aig
ક,ચા
ઋગ્વેદ
*
ઋત, તુ
ઋત્વિજ
ઋદ્ધિ
ઋષભ
ઋષિ
ઋષ્યશૃંગ
ઊંધ
· એકડિયાં ઊ કયુિં',ટુ,—ણુ,—ણી એક્તાળીસ (—શ)
,,
.
..
એખિયલ
એરડિયુ...
ઋણ,-ઋણી(સ'.),-ણિયું એરિંગ
..
ગ્રંથ અને ગ્રંથકાર પુ.
એકત્રિત
એકત્રીસ (–A)
..
એળિયુ',—ળી
'એકદડિયુ
એકદિલી
(સ.)ઍપ્રિલ
"
""
એકદેશી,શિતા (સ.)
એકમતી,—તિયુ’
એલસૂ’
એકલિંગ
એકવીસ(–શ)
એક
એકહથ(–ક્ષુ)
એકાદિતા,—ની
એકાકી
એકાણુ
(સ.) એ,ઝાંઝરું
એકવારે
ઍડ્વોકેટ
એકા(-થા)સી(–શી) એકાંત, રિયુ., રિચા
એકીકરણ
(સ.)
એકીટસે(—શે)
એકીભવન, એકીભાવ,
એકીભૂત
(સ.)
એલરવુ
એલળવુ'
(સ.)
એશ,આરામ
એશિયા
એષણ,રૂણા
અસિડ
અસાસિયેશન
એન્જિન
(સ.)
(સ'.)
(24)
..
(અ.)
(સ.)
(અ.)
""
Page #174
--------------------------------------------------------------------------
________________
દા
*
એષ્ઠ
ગુજરાતી શબ્દોની વ્યવહારુ જોડણું એસી(-શી) એરસિ(શિ)
એ . એરિસા (અં) કઈ (સવ) એકાંતિક (સં.) ઓર્ડિનન્સ (અં) કકળાટિયું એચ્છિક , (-)લવવું કચકચિયું,કચિયું , એતિહાસિક , (-)લાણ(-) કચચિયું અતિત્ય એલિયું --
કચ(-ચ્ચ)રકૂટ અરાવત
ઓલિયું ોલિયું કચાશ એહિક એલ્યું
કચિયાણ એસ(-શોરી
કચિયારે એ એસ(શ-)
કચુંબર,કચૂમર ઓઈ(--હિ)માં, હેયાં એશિયાળ,--ળું
ચૂકે ઓકળી
ઓસિંકળ,--ગણ કચૂડકચૂડ એકબર (અં), ઓસી(-શી)કું, (હું)
ખરી-રિયું ઓષધિ (સં.) ઓખાઈ ઓગણચાળીસ(-). ઓસડિયું
કા ઓગણત્રીસ(-શ) ઓસ્ટ્રેલિ(-લેશિ)યા(અં) • કછોરુ ઓગણીસ(--શ) ઓળ.
કજિયે--વાળું (-અ)ગણેતર ઓળખીતું, પાળખીતું કટકટિયું, - (-અ)ગણ્યાએંસી (-)ળવું
કિયું (--શી) એળિયો (હોળ) “કટાક્ષિત (સં.) ઓગસ્ટ (સં.) ળિયા,--ળ્યું : કટી
ચરિયું (વૌચર) એળિયાપટી(-ટ્ટી) કટુ,૦ક ઓચિંતું ઓળીપા
કેટેસ(-૨)રી ઓચ્છવ
- એ
કઠિન ઓજસ્વિતા, -ની (સં.) ઔચિત્ય - (સં.) કઠિયારી-રણું,----- એજસ્વી
ઔસુક્ય , કડકિયું એટીગણ
દાસીન્ય ,, -કડાકૂટ,ટ,ટિયું એટીવાર
ઔદીચ,-- - , , કડાઝૂડ, કડાબીડ ઓઠિંગણું
દુબર , કડિયણ ટ ઔદ્યોગિક
કડિયા(યો)કેટ એણુ કુંકા
ઔપચારિક ' , કડિયાળી ' ઓથમીર
ઓપનિષદ , , કડિયું,-- - ઓધવ
ઔરંગઝેબ (ફા.) કર્ડિંગીન ઓધે-ઘેદાર ઔધ્વદે (-)હિક(સં.) કડુ ઐફિસર (અં) સ (.) કડું
Page #175
--------------------------------------------------------------------------
________________
' ગ્રંથ અને થાકાર પૂ. ૯
કદુવા
કQખલ
બૂતર --રી
કરુણાલુ (--ળુ) (સં.) કણિયું કબૂધ-ધિયું
કરૂપ (--પુ) કઢિયલ
કબૂલ (અ.),૦ણી,વું કળિયે
કબૂલત (અ.),-લાત કર્તરિ પ્રયોગ (સં.) કણિકા (સં.) કબ્રસ્તાન (અ) કર્તવા કણિયું --
મતિયું :
કર્તવ્ય કથનીય (સ.) કમનીય (સં.) ર્તા કથિત
કમબખ્ત(ફા.),ખત કર્મણિ પ્રયોગ કથીર, રી-રો
કમર (ફ) કમિષ્ઠ કથ્થાઇ કમલિની
કલકલિયો કદરૂપું
કમંડલુ(-ળુ)(સં.),-લ(-ળ) કલખણ કદાચિત (સં.) કમાઈ,--,
કલમ (અ.) કદાપિ
કમિટી (સં.) 'કલશ કદીક,કદીમદી
કમિશનર (અં) કલંક્તિ --ની ,
કમીન-નું --ન (ફા.) ક્લાપી કદષ્ટિ (સં.) કમુરત --તાં
કલિત-ળિ) , કદ્રુપ (સં.),--પુ - કયું (સવ) લિં(-ળિ)ગડ, ડું કનિષ્ઠ,ષ્ટિકા (સં.) કરકરિયાવર
@ષ --ષિત (સં.) કપાલિકા , કરકશા
કલ્કિ(--હકી) કપાસિ(-શિ)યું,- કરકસર
કલ્પિત કપાસ, સિયું -સિ * કરજાઉ
કમષ કપાસી–શી) કરડ,૦વું
કલ્લોલિની યાળકુટું,--ટિયું
કરણીય
(સં.)
કવયિત્રી
કવિ કપિલ,--લા (સં.) કરપી,૦ણ
કવિતા (સં) --ત કિપૂત
કરમિયા,યું કવીશ્વર, કવીંદ્ર (સં.) કપૂર,રી,રિયાં , કરવતિયે . .
કશી(--સી) (ફા.) પતિ -તિની (સં.) કરશણું --|
કમ(--રમીલ (સં.) કિસાન કરસન,૦જી
કષ્ટિત કબજિયત (અ.),ચાત કરંડિકા (સં.), -- કસ (બંડીની),૦ણું કબજે (અ) કરિણું (સં.) કસબ (અ.) કબર,સ્તાન , કરિયાણું
કસરિયું કબાડિયું, ડાં
કરિયાતું : કસરતી(અ.)--તિયું કબીર રે (અ.) કરિયાવર
કસુતર(-) કબીલો
, કરીમ : (અ) કસુવાણ કબુલાવું --વવું કરણ,--ણું (સં.) કસુંબગર
પાળ,
Page #176
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી શબ્દોની વ્યવહારુ જોડણી
કસુ"બલ(--હું)
કસુંબી,--મા શ્ર્વરી,--રિકા
કહાણી
કહાન(–ના)
કહી,ક
કહેણી,શુ, તી
કહેવું
કહલાર ક્લ(−ળ)રા
કળશિયા, કળસલી
કળશી (માપ)
કળીચૂના
કણ્.'(-)
કઈ,ક
ક કાસિયું,—યણુ
કંકુ
કફૂડો
ક કાત્રી,–તરી
ક ગાલિ(ળિ)યત
કંચુક,કી
કજ(-ઝ)રી
કન્નૂસ,—સાઈ
કંટકી,—તિ
કટી(~2)વાળેા
(સ.)
(સ'.)
ޔ
કાકલુદી
કાકાકીવા
કાગવાશ
કાગળિયું,—યા
કાચરકૂચર
કાચ(ચિં)ડો
કાછિયા,-ચણ
(સ.)
(સ'.)
કાજી, ઝી ફીજી, ફળિયા ફાટપટિયા
કાટખૂણ, શેા કાલિયા
કાઠિન્ય
કાઠિયાણી
કાઠિયાવાડ
કાણિયું,—યત
કાણું, યુિ
કાતરિયું
કાતિલ
કાથી, થિયું
(સ.) . કાન(૨)ડિયુ,કાચિયુ, -યા,॰ખન્ના, ચિમડિ
(24.)
કડિયા
કડિયા, કરડિયા કડી(–દી)લ,—લિયુ’ કદાઈ,ચણ
ફ‘પાઉંડ,૦૨ (અ) કા
ક પિત.
(સ.) 'પેાઝીટર (અ.) ક્રાઉ,॰કા(−વા)ઉ
કાપકૂપ કાપડી,ક્રિયા
કાપલા પલી
કાકચિયા કાકડાશી'(–સી*)ગ,—ગી કાક્વાલીય (સ.) કાબરચીતરું
પાકૂંપ(-પી) કાપાલિક
(અ.)
॰સિયુ', ॰શિ(–ોરિ,
સિ)યાં,. સૂરી
કાનુડો
કાનૂગા
કાનૂન, ની
(ફા.)
કાબર’,રિયુ કાબુલ,લી
(સ.)
કાબૂ (તુકી),દાર કામેલિયત
કામગ(–ગી)રી
કામચલાઉ
કામડકાયુિ, કામણ્ટ્રુમણુ,–ણિયુ
કામ,દુધા,બ્રુક
યું, બચમેારી, છે(–શે)-કારીગર,–ગરી
રિચાં, ॰ફ્ટુ, સિયાં,
કામ,૦૫
કામળી,−ળિયા કામિની
કામુક
કામેચ્છુ,ક
કાયટ,—ટિયા
કાયાકૂટી
ફાર્ષિક
કારકિર્દી
કારકુન,—ની
કારતક,—કી
ફારસ
કારિકા
કારુણિક
કાર્તા તિક
કાર્તિક, કી
કાર્તિ કેય-
કાર્બોનિક
કાલનેમિ
ડાલિક,—કા
કાલિ(ળિ)દાસ
(અ.)
(સ'.)
"3
(ફા.)
.
(સ.)
(ફા.)
(સ'.)
કાલિમા
કાલિય
કાલિ (—ળિ)ગ ુ,—ડો
કાલિન્દી
કાલી(−ળી)
..
(અ.)
(સ.)
33
..
..
',
(સ.)
Page #177
--------------------------------------------------------------------------
________________
૪૨
કાલ્પનિક નાવડિયુ,—યા
કાવતરું
કાશ(-સ) કાશ્મીર,–રી
કાષાય
કાઢ,—ષ્ટિક
કાઔષધિ
કાસદુ', નદિયુ
કાસૂદ્રા, ટ્રા
કાળમી ઢ
કાળિયાર
કાળીજીરી
કાળીનાગ
કાંતિ કાંધેવ(-વા)ળિયા કાંશિયાં
કાંસી, જોડ
કિકિયારી, શ
કિચૂકા
કિચૂડિયા
કિચૂ(ચેા)ડો
ફ્રાળું ડિબાંગ
કાળેાતરિયા, તરા
કાળાત્રી, તરી કાંઈક
કાંકરિયું,—યાળુ
કાંક્ષિત
કાંગારું
કાંચળિયા પંથ
કાંચી કાંટા-અશેળિયા
કાંટા-સરિ(ળિ)યા
ક્તિાખ
કિત્તો
નિખાખ
(સ.) કિનાર(−ી) કિન્નર,રી
ફિાયત
(સ.) કિરણ(સ.),—ણાળ
કિરતાર
કિરમજ, જી
કિરમાણી(–ની)અજમા કિરાત,-તિની,-તી (સં.) કિરાયુ' (અ.),-ચાદાર
કિરીટ,-ટી
(સ.)
લિક્લિાટ(-૨)
,,
(સ.)
કિલ્મિ(નમિ,લ્વિ)ષ(સં.) કિલ્લા,-લ્લેદાર (ફા.) કિલ્લેબંદી (-ધી)
કિશાર, રી
કિશ્તી (-સ્તી)
કિષ્કિંધા
કિસમ
કિસમિસ
(સ.)
કિસાન
(અ.) . કિસ્મત
કિસ્સા
(સ.)
કિંકર,–રી
(સ.)
(ફા.)
કિકત ન્યતા
કિંકિણી
ક્રિંગલાણ,વૃં કિ'ચિત્,કર કિંડરગાર્ટન
કિંતુ "પુરુષ
કિ બહુના
કિંવદંતી
કિવા
કિંશુક
ફીલેા, લી
કીકી, કા
(સં.)
(અ.)
"
(સ.)
(અ.)
(ફા.)
"3
((&')
(અ.)
33
(સ.)
ગ્રંથ અને ગ્રંથકાર પુ. હું
ફીચ,š
કીચક
કીટ,૦૪
કીટલી
..
""
""
""
,,
..
..
કીટી,–ટિયું,-ટુ'
કીટા,ડા
કીડિયારું'
કાડિયું
કીડી,–ઢા
કીધુ' (કયું', કહ્યું)
કીના,—નામેાર
(સ.) કુટિલ
(અ'.) કુટુંબ,બી,મિની
(સ.) . કટ્ટની (સ'.), ણી
ક્રિમ
(સ'.)
(ફા.)
(અ.)
..
કીમત,—તી કીમિયા (અ.), યાગર
કીરચ
કારતનિયાં,—યા
કીન
કીતીય
કવિ
કીલ,૦૭, (સ'.), વા
કુટ
કુક્ષિ
કુચ (સ્તન)
કુછ દી
કુટામણ, ટારો
કુટાવું,—વવુ’
ટિ(ટી),૦૨
(સ.)
""
(સ'.)
.
કુઠાર,રૂરી
કુડ(–ર)તું
કુડલી,—લું, કુલ્લી,—લ્લું
કૃતરિયું
કુંતી
રૂતુબ, મીનાર
'
(સ'.)
..
..
(સ'.)
..
(સ.)
Page #178
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી શબ્દોની વ્યવહારુ જોડણી
કુતૂહલ,લી
(સ’.) કુવેતર
કુત્તો,—ત્તી
કુશ
ક્રુત્સિત
(સ.)
કુદકારા
કુદરત,—તી
કુદાવું,—વવું
કુદૃષ્ટિ
કુનેહ
કૃપિત
કુપ્પી, પા
કુબેર
કુંજ,--જા
કુંભારા
કુભાંડ,–ડી
કુમક (તુકી')
કુમાગી
કુમાશ
(સ'.)
(ફા.)
(સ.)
કુલ,કુલાં
કુલ(−ળ)
કુમળુ’,--ળાશ
કુમાર,–રિકા,–રી (સ.)
કુસ્તી
કુહાડી,–ડો
(સ.) ૩,૦૩,કાર
..
..
(અ.)
કુમુદૃ,–દિની, ધૃતી (સં.) કુરકુર,–રિયુ·
કુરબાન,—ની (24.) કુરંગ,~ગી(સ’.),—ગણી કુરાન,—ની
કુરુ
કુનિ શ
(સ.) . કુંજર
કુંજાર
કુંજે
કુંડન, કુતિ
*ડ
(સ.)
કુલય
કુલડી, કુરડી, ઢા કુલી (મન્ત્ર) (તુકી)
કુલીન
કુલે(−લ્લે)
લે(–લ)ર (ખાવાની)
વચની
કુવલયા પીડ
કુશકા,—કી
ફાલ(—ળ)
કુશાગ્રબુદ્ધિ
કુંતી (સ’.),—તા
કુંદન
(અ.) શ
(સ.)
(ફા.)
..
(સ.)
કુષ્ઠ,−ઠ્ઠી
કુષ્માંડ
કુસુમ,મિત
(સ.)
..
કુંડલ(−ળ),—લિની કુંડલી(−ળી) કુંડળિયા
કુંભ,ક
કુંભાર,॰ણ
કુંભી,—ભિયા
કુમ
(સ.)
કુંજ, (સં.) ડી,ડું,ડો
(સ.)
કુંભીપાક
કુંવર,રી
કુવાર,॰કા,હું
કુંવારી, ~~*
ઈ
(સ.)
(સ'.)
ફૂડવેલ, હૂઁ,-લા
કૂકડે(-) ફૂંક
ટૂકડા,-ડી, ડાં
ક્રૂર,રી
ވ
""
ވ
ફૂટણખાનુ ફૂટ(સ.),ğાં ફૂંટણી,-હ્યું, ચા
-
ફૂટવું
ટાટ
ફૂટી,-ટા
(સ’.) ફંડ,વું
..
""
(સ.)
(સ..)
(સ.)
ફૂંકવા, વા ક્રૂખ,ખિયા
ફ્રેંચ
ફ્રેંચ,ડી,ડા
રૂચાપાણી
(અ)
ફ્રેંચા
ગૂજ
રંજન (સ'.),ન્યું
કૃષિત
ફ્રૂટ
કૂંડું,ડિયું
ăહ્યું,—ણપ,—ણાશ કૂતરી,—રું,—શ
રૂથ્વી
રૂથા,-થયા
ફૂંકા
ફૂલું,—વવું
કૂદાકૂદ
રૂપ,૦૨’ડ્રંક
રૂપી,પા
બડું
કૂખે
ર,રિયા
ફ
ફૂલ કૂવા,–વાથ’ભ
(ફા.)
કૂચલી
કૂંચી
જડી,-હું,-31
(ફા.)
(સ.)
"
(સ.)
(a)
(સ.)(કાં)
Page #179
--------------------------------------------------------------------------
________________
(ફા.)
..
કૌપીન
વંથ અને ગ્રંથકાર પુ. ૮ * કેટિ-ટી " (સં) કેહ, પણ વાટ વારે, કંડલી(-ળી)-ળિયો કેટવધિ
વ(-વા)ણ કૂંડાળી –ળું કોઠારિયું
કેહવું હૂંડી – હું
કેઠીમ(-ઠીંબ)ડી, -ડું કોહિનૂર ફૂદવું, ફૂંદાવું-વવું કેડીલું
કેહિસ્તાની ધવું,કોઢ, કેઢિયું
કહેલું, કહ્યું કૂંપળ -ળે
કેÚિ (વેલ) . કોથમી,
કળી ફભિય,ભી -ભુ કન્ટેબલ (સં.) કેળીનાળી :
વળ (ઘઉંનું પરાળ) કપરિયું ફૂવાડિયો
કપાવિષ્ટ, કેપિત (સં.) કોંગ્રેસ કૃકલાશ(–સ) (સં.) કોપીરાઈટ (સં.) કેટે કૅફી , કૌટ-
ટિલ્ય કેબી,૦જ
. કૌટુંબિક કૃત્તિકા કોયડો
કૌતુક કૃત્રિમ
કોરડે (ચાબુક) કોરુંકટ
કૌમુદી • કૃષિ,૦,૦કાર ,, કેમેરું
કૌવત કેડિયું
કૅલિમ | (અં) . કૌવો કેતુ (સં.) કેલર
કૌશલ કેથલિક (સં.) કેલુ
કૌશ--સોલ્યા કેન્વાસ
કૉલેરા (અં) કૌશિક કેફિયત " (ફા.) કેવાડ
કૌસ્તુભ કૅબિન (અં) કેવાવું (સડવું) • કૌંસ કેમેરા
કેવિદ . (સં. ક્યારે કેલી - (સં.) કોશ
ક્રમિક કેશ(-સીર છે કૅશ (સી)
ક્રાઉન | (અં) કેસરિયું, ત્યાં કેશિ સિ)
ક્રાંતિ (સં.) કેસૂડાં,ડી, કેશિયાળો
(અં) કેળવણી
કેશિશ (ફા.) ક્રિયા-ચમાણ (સં.) કેક, કેદ્રિત (૪) કેટે
કીડન (સં.) –વું કેસરે હિંદ
કાષ્ઠક (સં.) ક્રીડા કઈ(એક કાષ્ઠાગાર . ,
કુધિત,કૃદ્ધ , કક્લિ ,લા (સં.) કેસ (ગાઉ કૂવાને) ક્રૂર કેકેન (અં) કેસિયા - - - ક્રોધી, ધિષ્ઠ કેગળિયું. કેસીસું
ક્રોસ-સિંગ (અં)
8 8333 . કે
8
Page #180
--------------------------------------------------------------------------
________________
કિલષ્ટ
છે.
ક્ષિપ્ત
ગુજરાતી શબ્દની વ્યવહારુ જોડણું (સં.) ખપાટિયું
ખાટસવાદુ–દિયું) કલીબ ખપૂ
ખાતૂન (કુકી) કવચિત
ખફગી (ફા.) ખાપરિયું કિવની(–નાઈ)ન (અં) ખફા
(અ) ખાબડ ખૂબડ કૉરેન્ટીન
ખમીર –ી (અ) ખામણિયું – ક્ષણભંગુર ખમીસ
ખામોશ(–શ) (ફા.) ક્ષણિક
ખરગેશ(–સ) • ખારીલું ક્ષતિ
ખર્ચ(ફ),ખરચ,૦વું ખાલિક . (અ) ક્ષત્રા(ત્રિયા)ણી , ખરચખૂટણ
ખાવિંદ ક્ષત્રીવટ
ખરચા(-ર્ચા) (–ળ,-ળું) ખાસડિયું ક્ષિતિજ –નીશ (સં.) ખચી,ખરી (ફા.) ખાસાપસી
- ખરચુ (મળત્યાગ) ખાસિયત * ક્ષીર –રેક
ખરીતા (અ.) ખાંડણિયું -
ખરીદ (ઉ.),વું - ખાંધિયે સુધા -ધિત
ખરીદવું –વવું ખિચડિયું ક્ષુબ્ધ-ભિત
ખરીદી (ફ),દિ ખિજમત,ગારી , ક્ષેત્રી-ત્રિય
ખરીફ (અ.) ખિજવાટ લોભિત –ણી
ખેલીતો (ફા.) ખિજવું,વવું ખ
ખલીફ–કા),-હી,-ફાત ખિડકી. ખચિત (જડેલું) (સં)
(અ) ખિતાબ (અ.) ખચીત (જરૂર),–તાઈ ખવીસ
(સં.) ખચૂક ખચૂક
ખસિ–શિ)યાણું ખિલખિલા ખજા(–છ)ને (અ.) ખસિયું –યેલ
ખિલવટ,-હ્યું – ખજૂર –રી,ખસી(–સ્સી)
ખિલાફ-
ફીત (અ) ખટપટી-ટિયું
ખસૂસ - (અ.) ખિલાવટ 'ખટમધુર(-૨) ખંખોળિયાં
ખિલાવું,–વવું ખટાઉ
ખંડિત (સં.) ખિલાડી ખટુંબડું, ખમડું. ખડિયું
ખિસકોલી ખડબૂચ(ચું),-ચી ખંડિયેર, ખંડેર ----- ખિસિયાણું. ખડવત્ ખંતી(હું)
ખિસું –સ્સાકાતરુ ખડશિગી
ખાઉ, ખાણ-કો ખીચડી – –ડે. ખડસલિયે ખાઉધર(-૨)
ખીચા(-)ખીચ ખડા ખાટું-ટલું -સટું ખાશ
ખીચી ખડિયું – ખાખાવીખી - -
પીજ,વડો ખદડુક ખદડુક - ખાટખટુંબ-ડે, ખીજવું-વવું-વાવું ખનિ(–ની),૦જ (સં.) ખમક-ડે
ખીણ
Page #181
--------------------------------------------------------------------------
________________
ખેરિયત
ખે
ખુદા,ઈ.
શ્રેથ અને ગ્રંથકાર પુ. ૯ ખીમ ખૂજલી
पिया ખીર
ખૂટ,૦કો ખીલ,ડે,વું,વવું,વાવું ખૂટડું,ડો
બેસિયું ખીલી,-લો
ખૂટલ-લાઈ ખીસ(-શોર (ઉતરાણ) ખૂટવું
ઇયું,ઈ ખીસું,-સાકાતરું
ખૂટ(-2) –લું) ટીપ : ખી'ટડિળિ)યાળુ • ખૂણ-ણિયું –ણો ખેડીખમવી ખીંટી – ખૂત,વું
ખેડીબારું ખુટાડવું –મણુ ખૂનખાર,(ફા.),રેજી ખોડીલું કે ખુડદે .
ખૂની (ફા.) ખોપી,વ્યું ખુણિયાળું
ખૂબ ૯ ,, ળિયું ખુતાવું,-ડવું
ખૂબસૂરત-ની , ખ્યાતિ () ખૂબી,દાર , ખ્રિસ્ત-સ્તી ખૂમચો
| ગ ખુનામરકી ખૂલવું
ગચિશ્ચિ )યું ખુન્નસ –સી
ખં(બે)ખારવું ગચ્છ (જ) (સં.) ખુમારી ખૂ(-)ખારાવું-વવું
ગચ્છન્તી ખુરખુર,-રાટ ખૂ(-)ખારો.
ગજબ-બી (અ) ખુરચન–ની ખૂખૂ
ગજિયાણી ખુરદો (ફ),દિયે ' ખૂંચ,ખાંચ
ગઝનવી (ફ) ખુરસી(શી) ખેંચવું –વવું
ગઝલ,-લિસ્તાન (અ.) ખુરશેદ ખેંચાવવું
ગઠિયું,---ચણ . ખુરાસાની (ફા.) ખૂટ, ડી, ડું,૦ણ,૦વું ખુલાવું, વવું ખૂટડી
ગડ(-૨)બડિયું ખુલાસો (અ.) ખૂંટાવું,-વવું
ગડાકુ ખુલ્લંખુલ્લા
ખૂટાઉ, ખંટિયું – ગડુડાવવું ખુલ્લું, ખુલ્લેખુલ્લું ખૂટી-ટુ-ટે ખુવાર,તૂરી ખૂતવું
ગયી ખુશનુમા (ફ) ખૂંદણું –વું * ગડવું ખૂદાબૂદ
ગણતરી ખુશ (ફે), ઈ ખૂદાવું-નવું
ગણનીય ખુશામત (૮)-તિયું, ખૂધ-ધિયું-ધું ગણિકા -તિ' ખૂ૫,૭ી, ડો
ગણિત,ની ખુશાલ,-લી, ખેડુ, ખેડૂત
ગણેશિયું - ખુશ-શી (ફ) ખેતરાઉ(–). ગણોતિયા ખૂબ ખેદીવ
ગતાનગતિક (૪)
ખુશકી
Page #182
--------------------------------------------------------------------------
________________
G
ગળે પડું
ગુજરાતી શબ્દની વ્યવહારુ જોડણું : ગતિ (સં) ગલિત (સં.) ગાંઠિ * ગતિયું, ગતીલું ગલિ-ળિ)યારે ગાંડિયું : ગદગ(અ)દિયાં - ગલી )ચી ગાંડીવ (સં.). ગદિયાણે
ગલીચ,ચી (ગલીજ,અ.) ગાંધિયાટું–ણું) ગદ્ગદ | (સં.) ગલીચા(ગાલીચ, ફ.) ગાય ગધા(બે)ડિયું, ગધેડું ગલીપચી
-ગિડ ગધે-ધી ગલુડિયું
ગિનતી . (હિં.) ગધૈયું, ગધૈયું ગલબંદ (ફા),-ધ ગિની (.) ગનીમ, –મી (અ.) ગવેષણ(સં.),-વું ગિન્નાવું–વવું ગનીમત
ગળું ગળું,-ળિયું ગિરિજા (સં),ગિરના ગપતાળીસ(-શ) ગળચિયું
ગિરદી (ફા.) ગલિયું ગળિયું
ગિરનાર –ર–રી-રણુ ગફલતી,-તિયું - ગળિયેલ
ગિરફતાર-રી ગપુર
ગિરમીટ,ટિયું --ટિયો . ગબ(ભ) ગહિરગંભીર
ગિરા " (સં.) ગભીર (સં.) ગંગાજળિયું
ગિરિ,૦જા –રીશ ગમગીન,ની, (અ.ફા.) ગંગોત્રી
ગિરિધર -ધારી ,, ગંજિયું
ગિલા(લ્લા)ખોર ગરજી(અ.)-જિયું,વ્યું, ગંજીફરાક
ગિલેટ (અં) ગંજીફે
ગિલ્લી ગરાસિ(શિ),-યણું ગંડુ-ડિયું ગરાસ ગંધીલું
ગીગલાવું ગરિ.
ગંભીર
(સં.) ગીગા-ગો ગરિષ્ઠ (સં.) ગાઉ
ગીચ,–ગીચ ગરીબ(અ.),-બાઈ -બી ગાજરિયું,ચો • - ગીત,–તા-તિ (સં.) ગરીબગ(ગુ)રખું ગા(ઝી) (અ) ગીધ ગડ (સં.) ગાડરિયું
ગીરણ ગર–રો)ડો
ગાણિતિક (સં.)- ગીરવવું,વાવું ગર્ભિણ | (સં.) ગાફેલી,-લિયત ગીરવી,દાર * * ગર્ભિત , ગામડિયું -યો,-યણ ગીરે (ગિર, ફા.). ગર્વિત-sઠ , ગાયિકા (સં.) ગીર્વાણું (સં.) ગવી (સં.), લું ગારુડી
ગીલી ગહય, ગહિત (સં.), ગાલપચરિત-ળિ)યાં ––ગીસ,વ્યું ગલગલિયાં
ગાલમણૂ (-)રિયું ગુચપુરા(છ). ગલ(ળ) છભી : ગાલીચો --- (ફી) ગુચ્છ(સં.)-છો ગલ(–ળ)થુથી - - ગગડુ
ગુજ(જજ )
ગરજઉ
.
ગિસ્ત
Page #183
--------------------------------------------------------------------------
________________
ગુજરી ગુજાર
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ ગુજરવું
ગુલ
(ફા) ગૂડવું ગુજરાત ની -
ગુલતાન
, ગુડાલાકડી ગુજરાન : (ફા). ગુલબંકી
ગડિયા ગુલબાન (ફા.) ગૂડીપડવો
ગુલબું : ગુજરે (ફ. હિં) ગુલમહેરી
ગુણ (સણિયાની) ગુટકો :
ગુલશન (ફા.) ગુણિયું - ગુટી-ટિકા (સં.) ગુલાબ,-બી
ગૂમડ(ડું) ગુડાવું,–વવું ગુલામ,મી
ગંગણું(ગુંગ, ફા.) ગુણ
(સં.) ગુલાલ (સં.) ગૂંગળાવું-મણ,વવું ગુણવું
ગુલાંટ . - ગુણાકાર * (સં.) ગુલિસ્તાન (ફા) [ ગૂંચવણ(Cણી),વણિયું ગુણિત ગુવાર
ગૂચવવુંવાવું,વાવવું ગુણિયલ ગુસપુસ
ગૂંચવાડિયું ગુણી, (સં.) ગુણીજન ગુસ્સે (અ.) ગૂંચળિયાળું ગુદસ્ત
ગુહા
(સં.) ગૂંચળી,-લું ગુદા,થિ (સં.) ગુહ્ય ૦૯
ચાવું ગુનેગાર,-રી (ફ) ગુંગ(–મું),–ગો (ગુંગ, છળિયાળું ગુનો
ફિ.) ગૂંછળી,-ળું ગુપચુપ શું જ
ગુંજી(-ઝું) ગુમ - (સં.) ગુંજન(સં),ગુંજવું ગુંથ, ણ,૦ણી થવું ગુખી
ગુંજ (સં) ગ્રંથણિયાળું ગુફા ગુંજાગુંજ
ગૂંથામણ, ગુત(તે)ગે (ગુતીર્ ફા) ગુંજારવ (સં.), ગુંજાર ગૂંથાવું,વિવું ગુબારે (અ) ગુંજાશ (ગુંજાઈશ,ફ.) ગૂંદવું ગુમ
(ફા.) ગુંઠન (સં.) * ગંદા-દી)પાક ગુમસૂમ ગુ કૅ
ગંદાવું-વવું ગુમાન –ની (ફ.) ગુંડ(ડો)
ગૂંદી, ગુમાવડા(રા)વવું સુંદર
ગ્રહ, ગૃહી-હિણી (સં.) ગુમાવવું
ગુંદરિયું, ગુંદિયું ગૃહીત ગુમાસ્તા-સ્તી ગુફ,૦ના,તિ (સં.) ગેરુ ગુરખો
ગુંબજ ગુરજ (ગુર્જ, ફા.) * ગૂઈ
, ગેલન (અં) ગુર (ફા.) ગૂગળ-ળિયું
ગેલેરી ગૂગળી ગુજરી (૪) ગૂજ(-)
ગેસ
(ફ).
ગેરે
ગૅલી
છે
Page #184
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી શબ્દોની વ્યવહારુ જોડણી
ગેાકળિયુ ગાકીરા ગેાકુલ(−ળ)(સ.),ળિયા
ગેાખરુ
ગૅટપીટ (અ’. અનુકરણ) ગાટી(-ડી)મડું,-ડી ગાટીલું,--લા
ગાઠિયા,--ચણ
ગાડાઉન
ગાત્રી,ન્ય
ગાથિક
ગાડિયું
ગોધૂલિક
ગેાપનીય
ગેાપાલી,-લિકા ગેાપી,પિકા
ગાપુર
ગેરાયુ',-યા ગાય(–૨)ણી ગારનું’,ટિયુ
ગાંરાડુ
ગારિયા
ગેરીલા
ગેાવાળ,-ળિયા
ગેવિદ
ગાત(ફા.),ગેાસ ગાષ્ઠ
ગાoિ(-શ્રી)
ગેાસાંઈ,-ઇયણ
ગ્રામીણ
ગ્રીક
(અ.)
(સ.)
(અ.)
૭
(સ.)
""
,,
..
""
(સં.)
(સ.)
ગાહિલ
ગૌરાંગિની
ગ્રથિત
ગ્રસિત
..
ગ્રહ, ગ્રહણ, ગ્રહીતા ,,
ગ્રંથિ
"3
(સં.)
""
ગ્રીવા
ગ્રીષ્મ
ગ્લાનિ
ઘઉં
સૂમ,èા,જ્લ
ઘટિકા
ઘટિત
ઘટી
ઘડિયાળ,-ળી,-ળુ ઘડિયુ,ચાં,-ન્યા
.
(સ.)
ધડાટ
ધડધડ્રેડ
ધડૂલી,-લા,લિયા નિષ્ફ
(સ.)
ધરસૂડી,-ડિયુ
॰ખૂણિય’, જંગતુ(-થુ,-ક્ષુ),
ધરાક, કી
ઘરૂણી
ધરેણિય',મ્યાત
ધધર
ધસિયુ',-યા
ધસીટ ધસેટિયા
ઘાટીલું
થાતી,–તિની
ધિલેાડી,− ુ’
ધિસાવું,–વવું
ધિસેાડી, ધી, તેલું
(સ.) ધીચ, ચેાધીચ
ވ
ધરાઉ, વ્હાલુ, ડિયુ,
એાળુ,
ખુ,
ખુ
2
(અ.) ઘાંટી,ધૂંટી
(સ.)
ધાતુક ચાપહાણ, ધાબાજરિયું ઘાલમેલિયું
ઘાસતેલ, લેટ ઘાસલેઢિયું,–યા ધાસે(–સા)ટિયું શ્વાસેાટી
વિમલ
થ્રિયા
""
ધીસ,,છ્યું,વું ધીસાધીસ
ઘુઘરવટ
ધવાવવું
ઘુઘરિયાળુ`
ધુધવાટ(–ટા)
ધુણ
ધુમરડવું
ધુમડિયા.
મરડી
હ્યુમરાઈ
ધુમરાવવું ધુમાવું,—વવું
ઘુમ્મર
રકાવવું
રકિયું
ઘુસાડવું
(સ’.) સાવું, નવું
ઘુમટ
કુરકુર,રાટ
ઘુવડ (ધૂડ)
સણિયું
સપુસ
ધૂધર,માળ
ધૂધરી
ધૂધવવું, વાવું
ધૂ
મૂડ
ધૂમ
ધૂમચી, ચા,
૪૯
(સ.)
Page #185
--------------------------------------------------------------------------
________________
ધૂમટ,–ટી,–ટા ધૂમડવું,−ડાવું
ધૂમરાવું
ધૂમરી,–વું
ધૂમાબૂમ(–મી)
ઘૂરકવું,—કાવું ધૂરકારકી
ધૂસ
ધૂસણ,વું
ધૂ ધટ(ટેના)
ધૂંટ,ડૉ
ઘૂંટણ,ણિયું
ધૂડવું,–ટાવું,–ટાવવું
ધૂંટી,–ટા
ઘેઘૂર
ધેખ(વ),રિયું ધે‘સ(SA)
ધાડાર, રિયા
ધાડિયું
ધાય,,-રા ધારાદ,
ાષ,રુણા
પ્રાણેન્દ્રિય
ચક્તિ
ચકચૂર
ચકભિલ્લુ
દયા
ચક્તિ
ચક્રમ (ચક્રમ્ સ'.) ચક્રવતિષ,ન્તી (સ.)
ચક્ષુ
ચક્ષુરોગ
ચચૂકા(−ડા)
ચટપતિ
ચટીલું
ચ
ચઢઊતર
ચડતી
ચડવું
.
ચડસાચડસી
ચડાઈ,----
ર્ડાઊતર(–રી)
ચડીલું
ચડિયાતું
ચણિયારું
ણિયા
ચતુર (સ.),–રાઈ
ચતુરંગી, ગિણી (સ'.) ચતુર્થાં,—થી
ચતુર્વિધ
(સ..) ચપ્પુ
ચતુલ
ચતુષ્કા
ચતુષ્ટય
ચતુષ્પથ
ચતુષ્પ(પા)દ
ચતુષ્પદી
ચપણું,—ણિયું
ચબરાકિયું
ચબૂતરી,
ચમતિ
..
ચરણું,— ણયા
ચરસીદ્યું
ચાઉ
ચરિત,–ત્ર ચ,-ડી,ડા
રાતરિયું
ચર્ચિત
..
..
..
,
..
ગ્રંથ અને ગ્રંથકાર પુ. હું
વિત
(સ'.)
ચલાઉ
ચલિત
(સ.)
ચશ્મ,–મું
(ફા.)
ચશ્મા(–સમેના) (ઝર).
ચહેરા
ચ’(-ચૂ)
ચ'ડિ(॰કા),−ડી ચંદ્રચૂડ,-ડામણિ ચદ્રિકા
.
ચબુ, ચ’બૂડી, ડિયા ચાઊસ (ચાનૂ, ફા.)
ચાકરિયાત
ચાકુ(-)
ચાચરિયાં
ચાણિયું
ચ મૂક્તિ
ચામૂડી,-ડુ ચાડિયું,–યણ, ન્યા
ચાપચીપ,પિયું
ચમત્કારી,રિક (સ’.)
ચાપસી ચાપાચાપ, પિયુ' ચાબકા(-ખા)
ચમત્કૃતિ ચમેડિયું,–ડી
ચામુક
ચરણાકુલ(−ળ) (સ..) ચામડિયા,પણ
ચામાચીડિયુ
ચામુડા
ચાણિયાણી
(સ.) ચારિત્ર્ય
(સં.)
ચાડીલું
ચાતુરી
ચાતુર્માંસ (સ'.)
ચાતુ
ވ
(સ.) ચાલુ
""
(સ'.)
(ફા.)
(ફા.)
(સ.)
(સ'.)
(સ.)
ચાલચલણિયું”,“ચલાઉ ચાલિત
Page #186
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી શબ્દોની વ્યવહારુ જોડણી
ચાષ(–સ)
ચાસ(–હ)ન ચાસિયા
ચાહવું
ચાળીસ(–શ),–સાં ચાંચિયુ',—યા ચાંદલિયા, ચાંદલા,ચાંલ્લે ચાંદિયા,—ચેલ
ચિકટાવવું
ચિકાખાઈ
ચિકાર,
ચિકિત્સા
ચિઠ્ઠીષ્ણુ,-ષિ ત
ચિદ્ધન
ચિકિત્સક,–નીય (સ.) ચિદ્રૂપ
ચિખ(í)લ
ચિચિયારી
ચિચૂકા(-)
ચિણાવુ',–વવુ.
ચિતડું
ચિચેાડે
ચિટનીસ, સી
ચિઠ્ઠી
ચિડકણું
ચિડાવું
ચિડિયલ
ચિણ(ન) ગા,ગારી,
--ગારા
ચિતરામણ,-ણી ચિતરાવવુ.
ચિંતવાવવુ'
ચિતા
ચિતાર, રા
ચિંતાવુ,–વવુ‘
..
ચિત્કાર
ચિત્તો
ચિત્ર
..
(સ.)
•
(સ.)
(સ.)
ચિત્રાંગદા
ચિત્રિણી
ચિત્રિત
ચિત્રા, ચીતરે
ચિત્તાવન
ચિત્શક્તિ
ચિ(–ચી)થરિયું,--રિચા
ચિદાકાશ
ચિદાત્મા
ચિન્નાભાસ
ચિદ્વિલાસ
ચિનાઈ
ચિન્મય
ચિત્માત્ર
ચિપાવુ,–વવુ‘
ચિબાવલું,—લાશ
ચિબુક
ચિમળાવવુ‘
ચિમે(–મેા)ડ
ચિમેાડવુ'
ચિરાઈ
ચિરાગ
ચિરાડા
ચિરામણ,ણી
ચિરાવુ,–વવુ’
ચિરોડી
ચિલગેાા
(સં.)
ચિલાવુ’,–વવુ
ચિહ્ન, હિનત
ચિનુ,ગૂસ ચિંતક,નીય
""
""
(સ'.)
(સ.)
""
..
→)
27
ચિર,કાલ(-ળ) (સં.)
ચિર'જીવ,–વી ચિરવિની
..
(સ'.)
""
..
(સ'.) ચીકુ
(ફા.)
(સં.)
(સ.)
ચિતલુ,થતુ ચિંતા, તિત,−ત્ય (સ.)
સ્વીટ,-ટુ’,ટા
ચીકણું,—ણાઈ(-શ)
ચીકાશ
ચીકુ
ચીચા (ઉ).
ત્રીજ, ઝ
ચીટકી
ચીટિયુ',—યા
ચીડ,॰વુ’
ચીડિયુ’
યીણ
ચાણ(–ન)ગી, ગા
ચીન
ચીનવુ'
ચીની,–ના
ચીણા (ધાન્ય) ચીતરવું,–રાજુ'
ચીતરી(−ળી), રા ચીતવવુ',−વાવુ',-ટુ',
ચીતળ,—ળી,-ળેા ચા(–ચી)થડું,–૨', રી ચી(-ચી')થરેહાલ
ચીપ,,ટી,ટા
ચીપડું,–ડા, ચેપડા ચીપણી, હું
- ચીપવુ.
ચીપાચીપ
ચીપિયા
પૂર્વ
ચીખડી(–રી)
ચીખુ,મડું
ચીભડી,-ડું
• ચીમટી,-ટા
ચીમડી
(ફા.)
Page #187
--------------------------------------------------------------------------
________________
પૂર
ચીમની
ચીમળવુ',~ળાવુ' ચીર (સ'.) (વસ્ત્ર)
ચીર,૦૩’
ચીરી,નરયુ.,–રા
ચીલ,ચીલ
ચીલા
ચીવટ
ચીવર,-રી
ચીસ,રાણ
ચીસાચીસ
ચી’ગડી
ચીચી'
ચીંદરડી,-હું,-ડા
ચીરી
ચીંધવુ,—ણું ચી ધાવુ’,–વવુ’
ચુકાદે
ચુકાવુ’,—વવુ ચુગલ,-લી
ચુડેલ
ચુનાનુ’,—વવુ’
ચુનાળુ,−ળવા
ચુપ,કી,કીદી
ચુન’દા(-g) (ફા.) ચુનારી,–રણ
ચુનાર, રા
(અ.)
ચુંબક
*અન;—વું—
ચુ:ખિત
ચુ’માળાં
ચુ‘માળીસ (–શ)
ચુ‘માતર
ચૂઆાર
ચૂઈ
(સ.) ચૂએ(-વે)
ચુપચાપ, સુપાશુપ
ચુમાવુ’,-વવુ’
ચુવડા(–રા)વવુ....
ચુસણિયુ`
ચુસાડ(-૧)વુ'
ચુસાવુક
ચુસ્ત
ચૂક
ચૂકતું,—તે
ચૂકવવું,–વાવું
ચૂકવું
ચૂકા
સૂચવવું
ચૂટકી, કા
ચૂડ,ગર,લા
"ચૂડા,મિણ ચૂડી,ગર,–ડા
ચૂન,॰ખડી
ચૂની (નાકની ચૂ*ક)
ચૂના
ચૂમવું,ચૂમી
ચૂર,૦૩,મું
ચૂરી,
ચૂણ
ચૂર્ણિકા
ચૂલ
ચૂલી,-લા
ચૂવાચંદન
ચૂવું,વે
ચૂસ,॰ણ,॰ણી
ચૂસવું
(ફા.) ચૂક ચુંગ(-ગા)લ (ફા.),ચુંગા . ચૂ’કાવું, નવું
સુગી
ચૂ'ચાં
(સ'.)
ગ્રંથ અને ગ્રંથકાર પુ.
સૂચી,ચિયાં
ચૂંચુ’
(સ.)
""
ચૂંટ,ી,લી,શ્લા ચૂ’ટવું,–ઢાવું,–ટાવવું
ચૂંટી
ચૂથ,વું
ચૂંથાચૂંથ
ચૂંથાણ,–રા
ગૂંથાવું,–વવું
ચૂંથા
ચૂ’દડી,ગ્ર
ચૂંધળુ
ચૂંધી
ચૂંવાળ ચૂંવાળાં,-ળુ`
ચૂંવાળીસ(—શ)
સૂત્રેાતેર
ચેટિકા,–ટી
ચેદિ,રાજ
ચેન્ના
ચાક(-)સ
ચાકસાઈ
ચાકિયાત
ચાડિ(લિ)યું,—યાત
ચાખૂંટ -
ચેાખ્યુ’,--ખાઈ
ચાડિયાં
ચાડવું
ચેાત્રીસ (-)
ચેાથિયું,–ચા
ચાપચીની
ચાપાનિયું
ચાફૂલું,લે
(સ.)
(,,)
(,,)
ચાલીલું
ચામાસુ,સું
ચારાક
Page #188
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી શબ્દોની વ્યવહારુ ઓડણી
છિ:
ચારાણુ ચારા(–ર્ચા)સા(શી) ચેાવટિયણ,--ચું,–ચા
ચેાવિહાર
ચાવીસ(-શ)
ચાળિયા,—ચું
ચાંટિયા,ચીંટિયા
ચૌટુ ચૌદસ(–શ) ચ્યુત, તિ
છછુંદર(–d') છઠિયાત–તી
છઠ્ઠી, કું, ઢિયું છડિયાત,—ર
છડિયું
છડીયા
(સ.)
છત્રીસ(-શ)
નુ
છપ્પનિયા
છખખિયું
છબી, હું
છમમિયાં
અરવ’(વિ)ગુ’ છેલ(-ળ)વિંછલ(-ળ) (સં.) છલિ(ળિ)ત (સં.)
છવ્વીસ(—શ)
છ‘દીલું
છાજિયાં
છાદિત
.
(સ'.)
છાનગપતિયાં
છાપરિયું છારિયું,છારાં, હું છાલિયું છાસ(–શ), સિ(–શિ)યું છાસિયા
છિછલું,—લું
ટિ,બ્રિટ
છિદ્ર,–દ્રિત
છિનાળ,વું
છિનાળી,—ળુ
છિન્ન
છિપાલી
છિલ્લર
છીછરું,—રવું
છીણી
છીતરી
છીદરી,–3
છીનવવું,—વાવું
છીનવું
છીપ
છીપણી,ગુ
છીપર,
છીપવું .
છીપા
છીપુ
છીલવું
છીંક,વું
છીંકારડું,—વુ’ છીંકાસ, રી
છીંટ,લા
છીંડી, ડુ
હ્યુØક
છુ”કારવું'
છુટકારો
છુટાવું
છુટ્ટી, દુ
છુપશુપામણ છુપાડ(–૧)વુ
છુપાવુ,−વવુ'
ધ્રુમ,કાર,કા
(સ'.)
છુરી(રિકા) (--છે!)વડાવવુ’, વાડવુ’ છુ(છો)વાવુ’
,,જ્કા
(સ.) છૂટવુ
ટી,-&'
અત
ક્ષુ',−પવુ.
છૂમ તર
*
છાં
છું
છૂંદવ”,—ણી, શું ઇંદ્રાળુ',—વવુ.
દેશ
છેતરપિંડી
એ(−છે)તાળીસ(-શ) લટાકિયું
છેલખટાઉ
છેલવહેલું,
કરિયું
ાડિયું
છે.તે(–ત્ત)ર,છેતેર
છાભીલુ.
ાહ
ચાસી(—શી)
જ
જઈફ,—ફી
જકિયું(જગ્રી)
જક્ષિણી
જખીરા
જમર
જગા,જ્ગ્યા જિયા,—યાવેરા
(અ.)
Page #189
--------------------------------------------------------------------------
________________
જારી
(અ.)
Orte
જિગર .
ગ્રંથ અને ગ્રંથકાર પુ. કે જટિ-ટી)-ટિત (સ.) જર્મન સિવર (અં) જારિણી (સં.) જટિયું, વાંજ લ(ળ) ગરિ
(અ) જટિલ (સં) જવનિકા (સં.) જાલિમ જડબેસુલાક(-ખ),સલાડ જવાહિર
જાવંત્રી તરી જડાઉ–વ) . . જહન્નમ(અ.), જહાનમ જસુ, જાસૂદા-દી) જડિત(-2) (સં.) જહેમત
જાસૂસ.સી (અ) જડિયે
જાળિયું,– જતિ
જાંધિય જશે - જોઈ
જબુ,ડી,હું, ડિયું, જંજીર,-,-(ફા) બુવાડિયું જનમ મારેવું જંતુ : (સં.) બંબૂનદ | (સં.) જનમોત્રી,-તરી
જબુટ-બૂ) ૭ (સં.) જિકર(જિક,અ.) જનયિત્રી (સ) રોકડીકડ,-લું
(ફા.) જનિત : 0) જાકીટ
જિગીષા -૬ (સં.) જન્મ(સં), ભારે,૦વું જાગરણિય
જિજીવિષા –ષ (1) જન્માત્રી,-તરી જાગરિત --
- જિજ્ઞાસા -સુ (4) જપિ
જાગરૂક | (સ.) જિત જમદગ્નિ
જાગીર (ફા) જિતાવું-(-વીવું જમનોત્રી
જાગૃતિ, (જાગર્તિ, સં.) જિદ-દી (અ.) જમરૂખ
જાગ્રત (જાગ્રત, સં) જિન જમાદિલ અવલ જાજરૂ
જિન્નત જમિયત જાડું જડિયું
જિપ્સી જમીન,દાર (ફા.) જાણીતું
જિભાળા(–ળું) જયિની,-હી (સં) જાતિ,-તીય (સં.) જિયાફત (અ.) જરજરિયું જતીલું
જિયારત જરથુષ્ટ્ર-પુસ્ત્ર બહુધાન (સં.) જિરવાવવું જરદાલુ–ળુ)
જિરાફ જરાય જાદુ-દ્ર),
જિર્ણો જરિત , જાનીવાસો
જિલ્ટ જસ્વિાન જાનુ :
જિલ્લા જરીફ(જરીબ, અ) જાન્યુઆરી (અં). જિવાઈ જરીમરી જાપ્ત-પતે
જિવાડણહાર જરૂખે
જાબાલિ (સં.) જિવાડવું જરૂર(અ),ત(અ) જામિની
જિવારી,જરૂરિયાત ' જામિ-મીનગીરીની જિવાડું જર્જરિત (સં.) જયાપતી (સં.) જિવાળ,-લી,-લું
Page #190
--------------------------------------------------------------------------
________________
જિષ્ણુ
જે
ગુજરાતી શની વ્યવહારુ જોડણ .
(સં.) જુગલ
જૂન . (એ) જિહવા (સં.) જુગાર,-રિયા
જૂનાગઢ –ઢી જિગાડે
જુગુપ્સા,સિત (સં.) જૂનું જિજર(પણું) (અં) જુમ
જૂરી (અં) જિંદગી જિંદગાની (ફ) જુજવારે
જ (જીવડું) જીજી-જે જુત
જેષ્ટિકા છત,૦૬ જીતાલુ-વવું
જેમિનિ જુદાઈ -ગીરે જન(ભૂતકઘોડાનું પલાણ) જુદું (જુદા, ફ.) નેબર (અં.) જીભ,ડી,બ્લડી
જુધ્ધ જીભાજોડી(રી,-ળી) જુનવટ,જુનવાણી જેશ –શી ભિયા
જુબાન,ની (જબાન ,ફા) જેશ (ફા.)–સ (ઉછાળો) . જીમૂત
(સં.) જુમલે ' જેસી(શી)લું જીરણ
જુમા,માસી-સ્જિ)દ જસવું,ટવું જીરવવું-વાવું
જુમેરાત | જ્ઞાતિ (સં.) જીરું,-રિયા કેરી જુમ્મા મેદા(વા)ર જ્ઞાપિત જીર્ણ જુલકુ'
જ્યાદા(-)(જિયાદ અ.) જીલએ જુલમ -મી
જયારે જીવન(સં.)વું જુલાઈ (અં) જયાં જીવંત
જુલાબ (જીલ્લાબ, અ.) જ્યુબિલી (અં.) જીવાતુભૂત
જુલ્મ,-હ્મી (કા.) તિ,૦૫,૦ષી (સ.) જીવાત્મા જુવતી
જ્યોતિષ્ણમ છવાદેરી જુવાન,-નિયું
તિગ્માન જીવિકા જુવાર
સ્ના જીવિત,૦ચ્ચે જુવાળ
સ્તિકા જીવી
જુસ્સો . (અ) જ્વલિત જીસસ, કાસ્ટ (અં), જુહાર,વું જ, ઈ
ઝબ, બૈયાં થરાં,-રિયું જ,૦જાજ
ઝઝૂંબવું આવવું જુઆ(વા)(જુગાર) જાડી -ડો
ઝગઝ(–મ)ગયું જુક્ત(–ગત) –ક્તિ, જઠ,ણ
ઝઝુમાવું-નવું
ઝઝુમવું જુગ,હું જુગટિયું છે . તવું
ઝનૂન –ની . (અ) જુગતું જાતી –-તિયું
ઝબૂકવું જુગમ
થ
ઝબૂકે
(4)
જ ઠાબોલું
Page #191
--------------------------------------------------------------------------
________________
પ
ઝમેાળિયુ*
ઝરમરિય’
ઝળઝળિયુ'
એંઝાનિય
ઝંડાઝૂલણ
અડિયુ.
ચંદ્ર અવેસ્તા (ભાષા)
ઝાકળિયુ
ઝાકઝૂટ(−ડ,−મ)ક ઝાડકઝુમક(−ડ) ઝાડ, ઝાડિયુ·
હું
આપ′પર આપટિયું,—યા
ઝાંઝરિયાળ(—*)
આંગરિયાં
ઝિાવુડ,–વવુ'
ત્રિકાળા,—ળવા
ઝિણવટ ઝિયા(–રાય,૦૫)હું
લિણિયુ
ઝિલાવુ,વલુ
ઝિદ્યાદિલી
ઝિ'ઢાબાદ
ઝી(—ઝી)ક,હ્યું”, વુ
ઝીણું,—ણાશ
ઝીપટા
ઝીલ,ગુ,કુ'
ઝીલા
ઝીંકાવું-નવુ
ઝીંકા
સીઝર,વા
સી ઝાટી
(ફા.)
ઝીથરાં, રકાં
ઝુકાવવું'
ઝુકાવુ.
ઝુઝાર
ઝુઝાવુડ, ક્ષુ'
ઝુડાલુ',−વવુ.
ગુણશ્રેણ
ઝુમખડું
સા
ઝરાવુ, વલુ
ઝુલણિયુ*
ઝુલાવણહાર
ઝુલાવુ',—વવુ.
ઝુંડ,−ડો
ઝુંબેશ
ઝુમર
ઝૂકવુ*
ઝૂઝ,વ્
ઝૂડ,॰g"
ઝૂડિયુ,યા
ઝડા,ડો
ક્રમ
ઝૂમખુ’, ખે
ઝૂમણી, હુ
ઝૂમવુ'
ઝૂરણ,૦૩
ઝલ,ડી
ઝૂલણહાર
ઝૂલણા, છુ',−3' .
ઝૂલા
ઝૂંટ,gt
ઝૂ.(–ઢા)વલુ'
ઝૂ ઝૂ (-યા) ઝૂંટાઝૂંટ
ઝૂ...ટાવુડ,નવુ'
ઝૂંપડી, હું ડ્યૂસરી,-~
ઝેરચૂરા(–લે)
ઝેરીલું
ગ્રંથ અને ગ્રંથકાર પુ.
ટકાઉ
ગુમગુ
ટચક્રિય.
ટચૂકડું
હું
૮૫(—ખ)યુિ
ટપટપયું.
પાલિયા
પ્રૂસ પુસ
ટપૂસિયાં,-યુ
ટબુકડિયુ...
ટબૂકલું
બૂડી
શિયા
ટહુકવું,ટહુકાવવું
ટહુકા,-કાર
ટહેલ,-લિયા
*ક્તિ
ટાઈપરાઈટર
ટાઈમટેબલ
માઉટાઉ
ટાચકટ્ટુચક
પ્રચકાટુકી
ટાટિયું.
ટાઢક્યુિ'
ટાઢિયા
ટાઢી-શિયળ,ટાઢી-શીળી
ટાઢું શીળુ’ ટાઢાડિયુ, ટાઢાડું ટાપટીપ,-પિયુ
ટાપુ,વા ટાચડી,-,-ઢો
(સ'.)
(અ.)
ટાયલું
ટાંટિયા
ટિકા(-લા)યત
Page #192
--------------------------------------------------------------------------
________________
ટોચ
(અં)
ગુજરાતી શબ્દોની વ્યવહારુ જોડણી ટિકિટ (અં) ટીલડી
ટેલિગ્રાફ
(અ) ટિક્કડ ટીલિયે
ટેલિફેન ટિકી, ટીલું,-લી,-લો
ટાયેલી ટીસી(-શી,-લી)
(અ) ટિચકારી
ટીગળાવું ટીંગાવું ટોળકિયા ટિચાવું -વવું ટીંગાડ(વ)વું
હકાર(વ),ીકે ટિટિયાણ, રે ટીંટીં
ટેસ્ટોય ટિટેડી,--ડો
ટીડ ટિન (અં) (લાઈ) ટુક(ટુકડે).
ઠચૂક ઠચૂક ટિપણિયો * ટિપાઈ ટુકડો
ઠરડવું દિપાવું,વિવું
ટુચકી
. ઠાકરિયે (વીંછી) ટિપ્પણું,(ની) ટુમકુમી
કાઠિયું ટિફિન સ (અં) ટુવાલ
ઢાઢીલું ટિળક
હુ, (-કાર)
ઠાણિયો હિંગળાવું " ટુંકાર,--
ઠામ(-મૂ ) હિંગાટોળી ટુંબ (ટાણે)
ઠિઠિયારી ટિંગાડ(-4)વું
કિડળી સિંગાવું
‘ટલું(ટૂંકું) ડિસિયારી* બિરું -ર-રવું ટૂથબ્રશ
(અં)
| કિંગુજી,-શી દ્રમણ
ઠીક, ઠાક
ઠીકઠીક ટીકવું
ઠીકરી,ટીકા. (સં.) ટૂંકાણુ,--કાવવું હઠિયું,-ચા ટીકી,
દ્વટલું(--ળું) ટીખળ –ળી ટૂંટિયું
ઠીબ, ડી ટીચકું કે
ઠીબું,-બકું-લું) . ટીચવું ટૂંડીડે
ઠીસ, રે ટીચો
ઠીંગણું ટીટું
ટૂંપણું,-હ્યું,-નવું ઠીંગરાવું–થવું ટપ,૦ણી,૦ણું ટૂંપાવું.--વિવું ઠીંગાઠેળી ટીપકી
હુઠવાવવું દૂપિ ટેકીલું
ઠ--વાવું (અં) ટેનિસ
(અં) તૂમડી –કો ટેરવું(અણ)
હૂમરી-રે
ઠીઠી
ટીપું
ટીમ
ટીમણું
Page #193
--------------------------------------------------------------------------
________________
હલ,૦વું
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ હસ-શ) :
ડિૉઝિટ (અં), પ્રમે હંસક(ક),-- ડિલ (શરીર)
ડિસેંબર (અં) ડૂસકું કેસ, ઠેસ ડિંગ,૦મા.
ડુંટી,-ટાળું-- કેલિળ)યું હિંગળ
હૂંડી –ડું-ડે ડિડિમ (સં). ઠંભારણું ડગુમગુ ડીટ, ડી–ટી
ડેલી,-લું,-લે . ડકિયું | ડિટિયું,ડી ટું
ડિકિયું ડચૂરો ડીમચું
ડેય(ર)ણું ડિચી,-ચું
ડોલાચં-ચિ,-) ડબૂકવું - ડીંટ, ડી-ટી, રડી
લણિયું ડડ્યુિં
ઑલર (અં) (સિકો) ડબૂચ ડીંડવાણું
ડેરિયા ડમર (સં.) ડિડવું
ડેવું (ફીણવું) હુકાવું,–વવું
ડિસી(–),-સે ડહાળવું
ડળધાલુ ડંખીલું ડુંગડુગ,-ગિયું
ડેળિયું, ડુંગરિયું
ડુચાવું,-વવું ઠંડી(–)કે ડબડુબા, બી
ઢચુપચુ ડાકિની (સં.) ડુબાડ(-)વું ઢચૂક ઢચૂક ડાર્ષિ-યો ડુબામણું
ઢબુ(બડી) ડુબાવું,વવું
ઢબુતબુ) ડાઘા ડૂધી
હુમડુમ ડાધિયું, હુલાવું,–વવું
ઢબૂલો ડુંગર -ર-રાળ ઢરડક-વું ડાઘડ્રો ડુંગરી
ઢસ(૦૨)ડવું ડાયાટિયું ડુંગળી
ઢાકેદ્ર બે, ઢાકે ડાફેડિ(-ળિ)યું? ડુંગ(ઘ)
ઢાળિયું – ડાબણિ–રિ)યું હૂકવું
ઢાંકણિયું, ડાબલિયાળ(-ળું) . દ્વઘો (kછી જે) ઢાંકપિછેડે ડાબિયેળ
ચવું
ઢાંકેલકેલ. ડાબે(–ભો)ડિયું
ઢાંકતું બે, ઢાંકેદ્રમો ડાભસૂળિયું : ડૂબકી –કું
ઢિચાવું –વવું ડામાજ-સ)
ઢિબાવું,–વવું ડાંડિયારાસ ડૂબાડૂબ
- ઢિમડિયા ડાંસિયા માખ : હૂમકે-ચી
ઢિંગલી,-લી,-લું
ડાકુ
Page #194
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી શબ્દોનો વ્યવહારુ જોડણી
ઢીક,બ્લુ,બ્લી
ઢીકા,-કાપાકું ઢીચવુ'
ઢીબ,વુ .
ઢીમ, ઢીમણું
ઢીમરુ'
ઢીમણું
ઢીમર
ટીલ,-કું
ઢી'કવા
ઢી ચણુ, નર્યું
ઢીંચવું
ઢીંચાવું,–વવુ’
@ાવુ',–વવું
*કડું,-3'
ફૂંઢણી
ફ્લુ..
ક્રૂ'ઢાવુ',—વવુ'
ક્રૂ'ઢિયા
ક્રૂ ઢી
ઢકાઢ(–ઢળિ)યા ઢેઢ,વ્હી
ઢઢિયું, યા
ઢોકળિયું
ઢૌએ (વે)
તા
તકદીર
(અ.)
તકમરિયાં
તકરારિયું (તકાર, અ.)
તક્લીફ
તકસીર
તક્રિયા
""
તડાપીટ
તડિત
તડિંગ, ધૂમ તડુકાવુ,—વવુ'
વુ"
(અ.)
તખલ્લુસ તજવીજ (અ.),—જિયું તડતડિયું,—યા
તડામ
પ્રકા
તખિયા
તતડિયું યા તડી, હું
તથાપિ, તપ (સ.)
(અ.)
તદ્દખીર
તદ્રુપિર (સ.),~રાંત
તષ્કૃિત
તદ્રુપ
તદ્ભુત્
તનુ(–નૂ) (શરીર) તને (સ'નામ) તપખીર,રિયું,–રી
(સ.)
(સ.)
(સ.)
-
તરટિયું
તરકીબ
તપસીલ (તસીલ, અ.) તપસ્વી,વિની (સ.)
તખિયત (તખીઅત,અ.)
તબીમ, તમાકુ (તંખાટ્ટ, ફા,)
27
તમારા(–સ) ગીર,–રી
..
(અ) તરતીબ
તરપિડી
તરફડિય′
તરબૂચ,–ચી
તરલિત તર(-૩)વાર,-રિયા તરસ(–શ)
(અ.)
(તમાશા,અ.)
(અ.)
તરબૂ ણિયું
તરન્નુમેા (અ.), મિયું
(204.)
(સ.)
•
તરસ્યું(–છ્યું) તરંગિણી,—ત તરિયાત રણ
તરી
તરીકે,—કા
ત,ર
તરુણ્
કિંતુ
પિત
તલસ્પર્શિતા,—શી
તલ્લીન
તવારીખ
તશરીફ
તસખી(–વી)
તસુ
તસ્દી
તહકૂખ,-બ
તહસીલ
તહીં
તહેનાત
તહેવાર
તહેામત
તળાવિયા
તળિયું,—યારુ
તંગિયા
ત′s(-g)લ
તંતુ
તંદુરસ્ત,—સ્તી
તંદ્રાલુ(-)
તખા
તખૂ
ત‘ભૂરા
ત બાળિયું,−ળી
તાકી
તાકડુ
તાગડધિન્ના
(સ.)
..
(અ.)
(સ.)
ક
..
..
""
"
..
(અ.)
(અ.)
(અ.)
(અ.)
(સ'.)
(1.)
(સ.)
(ફ્રા.)
(અ.)
Page #195
--------------------------------------------------------------------------
________________
તિબેટ (તિબેટ દેશ) (અ.) તિમિર
તાજિયા,—યાં તાજીમ, બ તાણીતૂ(-તા)સી(-શી),॰ને તિમિ’ગલ(-ળ) તાત્કાલિ(—ળિ)ક (સં.) તિરકસ,-સિયુ’(તીર્કશ,ફા.) તુમાર,−રી (માર,ફા.) તિરસ્કાર (સ.) તુમુલ
તુમાંખી
તાત્ત્વિક તાપ(–પેા )ડિયુ’
તુર(–5*)ગ
(સ'.)
..
તિરસ્કૃત તિરોધાન,તિરાભાવ તિભૂત, તિરહિત
તુર(–૨)ત
તિલક,—કા
તિલકિયું
તિલવાડે
તામૃત
તામસિક
તામિલ,નાડ(−ટ્ટ). તારતિ
તારલિયા
તારીખ (અ.),ખિયુ
તારીજ
તાલુ
તાલુક, કા
તાવીજ
તાસીર(અ.),-રે
તાંત્રિક
તારીફ
તારુણ્ય (સ.),—ણી તારુ' (સ'નામ)
તાર્કિક
તાલમેલિયુ’
તાલીમ
તાલીશ(–સ)પત્ર
‘ તાંદુલ
,
(અ.)
(સ'.)
(સ'.)
તાંબૂલ, લી
તાંસળિયુ`
તિકડમ
તિક્કડ
તિખાશ
તિજોરી
તિતાલી,—લિયુ'
તિતિક્ષા,-શ્રુ
તિથિ
(અ.)
..
(સ'.)
(સ.)
તિલ ગ
તિલાટ
તિલાંજલિ
તિસમારખાં
તીખાટ,-શ
તીખું',મતમુ’'
તાં(-ત્રાં)બુ',તાં(-ત્રા)બિયેા તીરહ્યું
در
તંતુ
તીમ (ખાદ્રવાના)
તીક્ષ્ણ
તીખટ
તીડ
તીણું
તીનપાંચ
(સ.)
(સ.) તીર (સ..) (કાંઢા)
તીર (બાણુ),કશ
(સ'.) તુનતુની
તુનારા
ગ્રંથ અને ગ્રંથકાર પુ. હું
તુનાવુ’,—વવુ.
તુનિયાટ
.
(સ.)
(સ.) તુલ(−ળ)સી
તુલા,લિત
(સ'.)
(સ'.)
તી(–ત્રી)સ(-)
તુર્કી
तुभ्छ તુજ,ને (સર્વાંનામ)
• તુરાની .
તુ। (અ.), તારા તુર્ક,−કી
તુલના
.
,૦૯,શ્યું
તૂટવુ
(ફા.) ત્રણ
તીર દ્વાજ,જી
તી', `કર,—ર્થિક(સ'.) તૃણું(-ન)વુ
તીવ્ર
નિયા
નૂત
તફ
(સ.) તૃતિયા
તૃતી``
તુંતાં
તુંબ,પું,ડી
તુંખી (સ’.),-જી' તંબુરુ (ગાંધ)
તૂ
ક
તુલ્ય
તુવ(–વે)ર
તુષિત,તુષ્ટ, તુષ્ટિ (સ.) તું, કાર(−રા),૦કારવું તંગ, ગાર્જીંગ તુંડ,-ડું,–૬,-દુ'(વંદ્,।.)
(સ'.)
(સ'.)
તુ
વતૅવ્રત
""
,,
Page #196
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી શબ્દોની વ્યવહાર એટણી
જૂની
ત્રિ,ક
તૂમડી,–ડું
ત્રિકમ
રાટ,-શ
ત્રિકાણ
તિયું
ત્રિજ્યા
વરી
ત્રિપુરારિ
ત્
ત્રિપુરૢ,(ક)(સં.),-ડ,,
તૃતીય
તૃપ્તિ
તૃષાકુ(-ળુ)
કૃષિત
તૃષ્ણાલુ(-) તેજસ્વિતા,–ની
તેજિષ્ઠ
તેણ
તેલ(-૩)ગુ
તેલિયુ'
તે(--ત્રે)વડ તેવુ',–વામાં
તે(–ત્રે)સઠ
(સ .)
તે હિંમ
""
,,
તાશાખાનુ તાત્તર, તાંતેર
ત્યા(ત્ર્યા)સા(−શી)
""
..
ત્રઇ
તે(--ત્રે)તાળીસ(-),, તેત્રીસ(--)
ઋતુ'
ગ્રેડિયુ’
તેનુ', તેમણે,-તે (સ૦) વૈકાલિક
તે(--ત્રે)પન
વૈગુણ્ય
તેરીખ
ત્રૈમાસિક
તેરીજ
,,
..
(સનામ)
ત્રિવિધ
વિસે'થિયા
ત્રીજ,જી
ત્રીસ(–શ)
ત્રુટ,॰g',
ત્રુટિ (સં.),-ટા ત્રુડાવવુ.
ત્યાં
ત્રાત્ હું (તરાજ .ફા.)
ત્રાણુ
ત્ર હિ,-હ્યુ
ત્રાહિત
ત્રાંસિયા
વૈવણિક
વરિત
થ
થડિયુ`
થપેાલિયુ’
થરમામિટર
થરાસ
થાગડથીગડ
થિાવુ',–વવુ'
(સ'.)
(સ.)
""
થૂ’ક,દાની,॰વુ ચેાથારિયું
(સ.)થાભિયા,—યાં થારિયા,શેર
""
(સ'.)
(અ.)
થિંગડિયું
- થિયોસોફી, ફિક્સ્ડ (અ)
થીગડથાગડ
શૂ,o,ઈ ઘૂમડું,ઘુ બહુ થૂલી,-હું
ભૂવર
થીગડી,-ડું
થીજવુ’
થીનું
શુકાર (સ.) થુવેર,રિયા
દક્ષિણ
દક્ષિણા
દખલ,લિયું
દખિયુ`
દખણ
કડિયા
દડુકાવું, વવું. ૪૭,૦૬×ક,વું
દડૂલી, લા
દૂડી, ડા
દધીચિ
૬
દમિય(-યે)લ દયાલુ(-) દયિત,–તા
ગુજર
દરભિયા
દરિયા,—યાવ પિ ણી, ત
કર્મ
(')
(સ.)
(સ'.)
દરમિયાન(દમિયાન,ફા.)
દરાજિયું
દરી (ગુફા)(સ”.),(શેત્રજી)
રિક,—દ્રી
(સ'.)
દરિયાઈ
(સ.)
(સં.)
દનિયું
દર્શનીય
શિત
દલાલિયું (દલાલ,મ.)
..
Page #197
--------------------------------------------------------------------------
________________
દલિત
(સં.)
ગ્રંથ અને અંધકાર | (સ) દારૂડી
દિવાંધ દલીલ (અ) દાર્શનિક- - (સ) દિવેટ,ટિયું દશ(સં.)-સમું દાબ્દનિક
દિવેલ,લિયું દશમ,મી (સં.). દાલચીની
દિવેલી,-લો દસ્(-) -દી દાળિયું –
દિવ્ય (૪) દસ્તૂર-રી (ફ) દાંડિયે
દિશ –શા દહાડિયું
દિશે-શો)દિશ દોભિક (સં.) હિંગ દહીં દૂધિયું
દિક(-ગ)
છે. દહેશત દિકા માળી
દીકરી-રે દંડિત
દિકત ' (અ.) દીક્ષા,ક્ષિત (સં.)
દિગર, દીગર (ઉ) દીઠ,-હું-ઠેલ (-) દંતૂડી
દિગંબર | (સં.) દીદાર (ફા) દંતૃશ,૦ળ,-સી દિગ્મ-મ્)ઢ , દીધ,-હ્યું,-બેલ(-લું) દંડી – દિતવાર
દિન (સં.)(ગરીબ) - શિત(સં),દંશીલું દિક્ષા * (સં.) દીનાનાથ (સં.) દાઈયણ, દાદયાણી દિન(સં.દિવસ),-નોદિન દીનાર (ફ) દાઉદખાની દિપાવવું
દીપ દાઊદી(દાવૂદી, અ.). દિમાગ
દીપચંદી (તાલ) દક્ષિણાત્ય (૪) દિય(–)૨-દિયો દિપડેડી,-તું દાક્ષિણય
દિલ, કશ(ફા) -સ દીપન | (સં.) દગીનો
દિલગીર-રી (ફા.) દીપવું દાઝીલું . દિલરુબા
દીપાવલી દાડમ . '
દિલાવર-રી , દીપિકા દાઢિયાળે
દિલાસ : , દિત્સવ (સં.)ચ્છવ દાણિયા –યું,
દિલીપ . (સં.) દીપ્તિ દાંતણિયે 'દિલેર,–રી
દીબાચો (ફ) દારિયું,દાથરું
દિલજાન-ની (ફ) દીર્ઘ-ઘયુ(૦૧) (સં) દાદુર દિલગી.
દીવડું,-ડે દિનેસ(-શોરી - દિલ્લી,-લ્હી
દીવાદાંડી દાળિયું
દિવ(–)ટિયું – દિવાન-ની (અ.) દમિની દિવડિયું -
દીવાનું, –ની (ફા.) દારિદ્રય
(1) દીવાલ (દીવાર,ફ) દારુગુ દિવંગત
દીવી, દારુહળદર
દિસવું દારૂ-ફા.), િ દિવાળી
દીંટિયું-હું
દિવસ
દિવસે
Page #198
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી શબ્દોની વ્યવહારુ જોડણી
દુઆ(અ.),(–વા)
દુઆગા,-ગીર(અ.+ફ્રા.) દુકાન,ની(દુષ્કાન,ફા.) દુકાળ,—ળિયુ’
કુલહન દુલારી, રે દુલ્હો,—હિન
દુલ
· દુખ,॰ડું,૰ણાં,॰ણી, હું
દુખવું,વવું
દુખાડવું
દુખાવ, વેશ
દુખાવું,–વવું
દુખાળું', દુખી
દુખિયુ., યારું ડુંગડુંગી
ફુગન
દુગ્ધા
દુઝાણું
દુઝાવવું
દુધારા
દુધાળ,-ળુ', દુધેલ
દુધેલી
દુનિયા (દુન્યા,ફ્રા.)
દુન્યવી
દુપટ્ટો
દુષ્પ, દુપટ
દુખારા
દુભાવું,-વવું
દુભાંવેશ
દુભાશિયા
દુદુમ
દુમાવું, નવું
દુવાઈ
(સ.) દુશાલા
દુશ્મન
દુષ્કર,−મ
દુષ્કાલ(−ળ)
દુરસ્ત
દુતિ
૬,-ગાં
દુર્ભિક્ષ
દુલિ
દુર્ભોસા
(&િ.) દુસ્તર
દુહાઈ
(સ'.)
દુષ્કૃત
દુષ્ટ
..
દુષ્પરિણામ
દુષ્પ્રાપ
દુપ્રેક્ષ્ય
..
દુહાગી
દુહિતા
દુહા
#ઋણ,-હ્યું(-g)
ક્રૂઝવું
,વું
*હ્યું, ા
(હિં.) દુભવું, નવું
દૂર
ક્રૂતું
દૂધ, યુ
દૂધી
""
દાળુ, ભાઈ (સ.) દુભણ
,,
(ફા.)
(સ'.)
..
..
દુ'૬,-ાળ(−ળુ')
દુંદુભિ
દુઃખ,-ખિત દુઃખી, ખિની
દુઃશાસન
દુઃશીલ
23
(ફા.) ક્રૂએ,-વેા(કાઠી દુહા)
મૈંન્તુ
..
દૃશ્ય,માન દૃષ્ટ, દૃષ્ટિ
દેણિયાત દેદીપ્યમાન દેરીડા (ચિર),દેર
દેરું', રી
દેવવિષ
(સ'.) દેવાળિયુ`
..
""
""
(સ.)
22
..
(સ'.)
દૂરબીન,—ની
(ફા.)
દૂર દેશ,શી,(ફા.), શા
દુર્યાં
(સ.)
દૂષક,—ણ
દુષિત
ક્રૂ'ટી,ટા
દૃઢ, દૃઢીભૂત
વ્રુતિ
દૂત,૦૬,-તિકા,−તી (સં.) છુલાક
3
(સ.)
છૂત . દ્રવિડ,—ડી
દ્રવિત
દ્રવીભૂત
દ્રઢા, દ્રવ્ય
..
(સ'.)
દેસા(–શા)ઈ, ગીરી દેહલી (સં.) (ઉબરા)
દૈનિક
(સ'.)
દૈહિક
(સ.)
દેઢિયુ.
દ્વાતિયા
દેાપિસ્તાં
દેરિયુ’,—યા
દેશી(દેાશ, ફા.),દેસી
દેાષી,ષિત
(સ.)
થયું
દૌહિત્ર,-ત્રી
ލ
(સ'.)
..
..
..
""
""
- ""
.
Page #199
--------------------------------------------------------------------------
________________
૪
દ્રાવિડ
(સ'.) ધરિત્રી ધરુ,વાડિયુ'
કુંત
23
દ્રુપદ (રાજા)(સ'.), (તાલ) ધર્મોલ્(-ળુ)
કેમ
દ્વાર(–નર)કા
દ્વિ,અથી
દ્વિગુ
दिन
દ્વિતીય
વિદ્યા
દ્વિપ (હાથી) દ્વિરુક્ત, ક્તિ
દ્વિરેફ
દ્વીપ (ભેટ) ત્રૈમાસિક
*કૅલિયુ
વડાપીટ
ધડીમ,ડીંગ,બ્લે
ધડુકાવું, વવું ધડુસાવું,—નવું
ધડૂકવું.
ધડ્રેસ,ડ્રેસ,વું
ધણિયાણી
ધણિયાતું,-મું,મા
ધણીરણી
શ્રુતિ ગ
ધતૂરા, ધતૂરા
ધનિક
ધનિષ્ઠા
ધનુ,રુષ
ધન્વંતરિ
ધમની
ધમાલિયુ' ધરણી
..
(સ'.) મિ`ષ્ઠ (સ'.),ધમોલું
ધવલંત
(સ'.) ધંધા
....
..
..
,,
,,
,,
,,
,,
ધતૂરી
در
ધાગડિયાં,યા
ધાડિયું
ધાણિયું,–ચા
33
વિક્
ધિકાવવું
ધિક્કાર (સ'.),॰વું
ધિરાવું,–વવું
બિનક્ટ,ધિાં
જિં ́ગડમલ(1)
ધિંગાઈ,
ધિંગામસ્તી
(સ.) ધીટ
ધાતુ
ધાબડધ ગુ ધામધૂમ(-મી),મિયુ' ધારિયા
ëારિયુ'
ધાર્મિક
ધાંધલિ(−ળિ)યુ`
ધિ'ગુ'
ધીકધીકતું
ધીકવું
ધનુ(૦૫)-વાત(સં.),૦૨,૦ાઁ ધીરધાર
(સ.) ધીરપ
ધીમું,–માશ
ધીર (સ'.),૧૯
ધીરવું ધી’,-રાશ
(સ') ધીવર
(સ.) ધીરા
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ±
(સ.)
(સ.) ધી'ગુ'
(સ )
ધીંગાણું,-મસ્તી
ધ્રુજારી,–રા
જાવું, નવું
ધુણાવું,−વવું
ધુતકારવું
ધ્રુતાઈ
ધુતારુ,-,-રી,-રણ તાલુ',-નવુ'
(સ') ધુન,—ની
ધુપેલ,–લી
પેલિય',–યા
ધુમાડી,–ડિયુ’,-ડા ધુમાવુ',—વવુ
(સ'.) માળુ` ધુમ્મસ
(સ'.) ધુર,-રા
શ્રેણી
(સ.)
રી, ', ધુરંધર
સળમુસળ
સા
સમુસ
ધુળાડા
ધુળેટી
ધુષ્ઠા, વચ્ચે
ધૂખળું'
ધ્રૂજ,વુ.
ક્રૂડ,-ડિચુડ,નડી
ધૂણવુ
ભૂતવુ
월
(સ'.)
رو
ધૂન,-ની
ધૂપ (સ'.),॰ડું,-પિયુ
ધૂપિયુ'
ધૂમ(સં.)(ધુમાડેા),(ગુ. ખૂબ,
Page #200
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી શબ્દોની વ્યવહારુ જોડણી
ધૂમર(–સ)
ધૂમ્ર
ધૂ
મૂલી
હ્યૂસર
ધૂળ,૦૪(–કા)ઢ
ધૂંઆપું, આ ધૂંધવાટ
ધૂંધવા,વવું
ધૂંધળાવુ
ધૂંધળુ
ધૂંવાડા
ધૂંવાંપૂ'વાં,—કૂવાં
ધૂંવા
ભ્રૂ'સ(-શ) ધૂંસરી, રુ',−ળ
ક્રૂસા
કૃતિ
બેનુ,૦૪
Àાતિયું
ધારીડા
ધાળિયા
નકલિયું નકશા,–રો નકીમ
(સ'.)
ધ્રાંસરી,–3
ધૌતિ(તી) ધ્રુજાટ,–રા,–રી નવું,—વવું ધ્રુપદ,-દિયા
ધ્રુવ
ધ્રુવપદ(સ.),–ક્રિયા ધ્રુસકા
જ,॰વવું,વું
ધ્વનિ,ત
ત
ވ
..
..
..
(સ'.)
(સ.)
નકુલ(૧)
નસૂચી,–ચા
(સ.) નપાણિયું
નપુસક
નફિકરુ”
નખીરા
નમાજ(–૪)
નમિત
(અ.)
નક્કી
નખશિખ
નિખર્યું
નખાદિયું
નગીન (ફા.),–ના
નગુણું
નગુરુ'
નચિકેત(તા)
નચિંત નજદીક(ફા.),નજીક્રુ
નજરિયું
નજીવું
નતીજો નધણિયું,યાતું
(સ'.) નર્બાડવું
નવાણ
નતૂમ,-મી(નુલ્લૂમ્ 'અ.)
(અ.)
(અ.)
(સ'.)
નવલેાહિયું,–ચાળ નવાજિશ
(સ.)
નમૂછિયું
નમૂના
નરસિંહ
નરહર
નરાધિપ
(અ.)
નર્ગિસ નલિ(ળિ)કા,લી(—ળા) નલિન,ની (સ.)
નવડાવવું
નવનીત
નવલિકા
(ફા.)
(સ.)
નવા(વા)ણુ નવારસુ,સિયું,–સું
નવીન
નવેણિયું
નવેળિયું,—ળા
નવે ખર
..
(અ'.) ન(–ને)ન્યા(–વાં)સી(–શી) નશા(કેફ)(નઅહ્,ફા.)} નસિયત(નસીહત્, અ.) (અ.)
(સ.) નહેાતું,નહતું
નોંાય
(ફા.) નહેાર, -રિયું
નહેારા, રાં
નસીમ
નસીલું
નહાર, ની
O
નહિ(સ.),−હીં,તર, તા :(સ'.)
નહિવત્
નહુષ
નહેર,–રી,-“3”,—રિયું
(સ.)
નળિયું
નગિયું
નંદી
નદિની
નાઇટ્રોજન
નાખુદા, દેશ
નાગરિક
નાગુ’પૂગુ’
નાગાંડિયું
નાચણિયું
(સ.) નાચીજ
નાજનીન
નાજુક
(ફા) નાટકિયું,—યા
""
(સ'.)
ވ
(અ.)
.(ફા.) (સ')
(ફા.)
??
રર
Page #201
--------------------------------------------------------------------------
________________
(સં)
નિગડ
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ નાટકીય (સં.) નિકાલ,-લી
નિધાન,નિધિ (8) નાટિકા
નિકાસ(-૨),-સી(-શ) નિપજયું નાતરિયું
નિકુંજ
| (સં.) નિપજાવવું " નાતીલું નિકૃષ્ટ
નિપાવવું નાદાનિયત (ફા) નિકેતન , નિપુણ નાદીર, શાહી વિક્ષિપ્ત
નિબંધ-ધિકા નાનડિયું
નિક્ષેપ,-પી–સા , નિબિડ નાપિત(સ)-ક નિષાદ
નિભાઉ નાબૂદ-દી નિખાર,૦વું
નિભા(–મા) . નાભિ (સં.) નિખાલસ
નિભાવ –વે,૦ણુ નામચીને
નિખિલ (સં.) નિભાવવું નામાંકિત
નિભાવું,નામિક-કી ] » નિગમ ન(-).3
નિમક (નમક અ.), નામી(સં.,કા),ચું નિગળાવવું
નિમણૂક નામુક-કોર (અ.) નિગાહ (ઉ) નિમતાણે,ણું નામેશ(નામૂલ્સ,અ.) નિગાળ,-ળે,વું નિમંત્રિત | (સં.) નાયિકા (સં.) નિગૂઢ (સ) નિતન)માજ(નમાજફા) નારકીય
નિગ્રહ નારિયેળ –ળી
નિગ્રો ()(સાદી) નિમાવું,-વવું નાવણ,-ણિયું
(સં) નિમિત્ત નાવલિ નિચોડ
નિમિ(–મે)ષ ન વિક (સં.) નિચોવણ,-લું
નિમીલિત નાસિકા –ક્ય , નિછામણ,–ણું
નિગ્ન નાસિપાસ (ફા.) નિછારે
નિયતિ નાસૂર (અ.)
(સ) નિયમિત નાસે
નિઝામ
(અ.) નિયંત્રિત નાસ્તિક
નિત (નિત્ય) નિયુક્ત નાળિયું
નિતરા(મોણ નિરખાવવું નાળિયેર,રી નિતરાવવું
નિરધાર,વું નોધડિયું
નિતંબ-બિની (સં) નિરનિરાળું નિકટ | (સં) નિતારવું , નિરામિષ (સં.) નિકર (સમૂહ) , નિત્ય (સં.) નિરાવું, વવું નિકષ (કસોટી) , નિદાન
નિરાશ્રિત (સં.) નિદિધ્યાસ,ન , નિરાળું નિકા(હ) (અ) નિદ્રાલુ(-ળુ), દ્રિત(સ) નિરાંત નિકાય. (સં) નિધન • નિરીક્ષક(સ)- -
નિજ
નિકંદન
Page #202
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી શબ્દોનો વ્યયંહારુ જોડણી
નિવડાવવું
નિરીક્ષા(સ’.),॰વું,વવું નિરીશ્વર(–રી) (સ.) નિરુક્ત,ક્તિ
નિવ વુ"
નિસ્તર
નિરુત્સાહ
નિરુધ્દ
નિર્દે શ(સ'.),વું નિન(સ.),–નિયું નિર્ધાર(સ’.),॰વું
નિર્ધારિત
નિભ્રંગિયું,-ણી
નિભેળ
નિવું
29
નિશ્ર્વમ(સ'.),–મી નિરુદ્યોગ(સં.),—ગી નિરુપદ્રવ(સ’.),—વી
નિરુપમ નિરુપયેાગ(સ.),—ગી નિરુપાય.
નિરૂઢ નિરૂપણ,પિત, પ્ય નિઝ ર(સ.),॰વુ' નિઝરી,રિણી (સં.)
નિ ય
નિર્ણાંયક
નિષ્કુતિ
નિર્દિષ્ટ
નિર્માણ
નિર્માંલ્ય
27
""
નિવૃતિ (આનદ)
નિય
નિલવટ
(સ.)
(સ.)
..
""
""
""
(સ.)
""
""
નિસ્પૃહ(સ.),હી નિહાળવુ.
નિ(-ન)વાજવુ,-જાવું,-વવુ. નિંદ્રક(સ.),—વુ નિવાપ,–પાંજલિ (સ.) નિદ્રા, દ્ય નિવાર,॰ક(સ.),॰વુ' નિવારિત,નિવાર્ય (સ.)
નિઃશુલ્ક
નિ:સીમ
નિઃસ્પૃહ(સ'.), હી
નીક
નિષ્ઠા
નિલ(--ળ) (સ.) :નિષ્ઠુર
""
નિવૃત્તિ
નિવેડા
..
નિવેદન(સં.),−વુ'
નિશ,શા
નિશાન,—ની નિશાળ,—ળિયા
નિશિવાસર (સ'.)
નિશ્ચય
નિશ્ચલ
નિશ્ચાયક
નિશ્ચિત
નિશ્ચિંત
નિશ્ચેષ્ટ
નિષાદ
નિષિદ્ધ
નિ‰(-સૂ)ન
નિષેધ
નિષ્ક
નિષ્કિંચન
નિષ્ક્રિય
નિર્માવું,—ધવુ નિર્મિત,–તિ (સ.) નિસરણી
નિવી ય
(સ'.)
નિસગ
નિસાસા
--નિસૂદન નિસ્તાર(સ”.).–ચ -
(સ.)
"
""
..
""
..
..
39
""
,,
',
,,
.
..
""
નિષ્પત્તિ,ન
નિષ્પાદિત
નિસખત,નિસ્બત (અ.)
(સ.)
(સ.)
નીકર(નહિંતર) નીકળવુ,નીકળાવુ ની(–નીં)ગળવુ
ની(–નીં)ધલવુ'
નીચ(સ'.),કું
નીચુ,–ચાણ
નીડર
નીતરવું
નીતિ
નીપજ,વું
નીભવુ'(–નભવુ)
નીમવુ’
નીમે(નીમ,ફા.)
નીર
નીરખ,॰વુ’,-ખાવુ’
નીરણ
નીરવ
નીરવું
નીરસ
નીરાજન,—ના
નારા
१७
(સ.)
(સ'.)
""
33
(સ'.)
(સ.)
(સ'.)
(સ.)
નીરાગ(સ.),—ગી
નીલમ
નીવડવુ’ નીસર,નીસાવુ નીહાર, કા (સ'.)
નીંદણ
નીંદર
Page #203
--------------------------------------------------------------------------
________________
(સ:)
નુસખા
નંગ'
- અને રથકાર પુક ના)દામણ, @ી પચરકિયું
પત્રિકા . (મું) નિભાડે પચરંગિયું " - પથિક
, નુકસાન –ની (અ.) પચીસ(-)-સીશી) પથ્થર-રિયું, પથર નુક્તી,–તો , પચ્ચીસી –શી) પદવી મુકતેચીન --ની , પચ્છમબુધિયું(બુદ્ધિ) પદ્ધતિ(સં.)-ત પછીત,-તિયું
પવિની (સં.) પસણ
પનિયા(હા)રી નૂતન
(સં.) પટકૂલ(ળ) (સ) પનીર નૂપુર(સં.),નેપુર પટાઉ
પબ્લિક (અં) નૂર(અ.),ત-રી પટિયાં
પ(નિધિ (સં.) નેતિ | (સં.) પટુ(૪)ડું
પરકીય નેનસૂક પટેલિયો
પરગજુ નેવુ
પરચૂર(-2)ણ,-ણિયું ને(–ન)વ્યા–વાસી(-શી) પઠિત (સં.) પરજિયે નેસ્તનાબૂદ
પરડે,-ડિયે મિત્તિક (૪) પડપડિયાં
પરણિયત યાયિક પડપૂછ
પરનાળિકા નેવું,નહિયુ પડ(-૨)સુદી
પરબિયે નૈઋત્ય પડાઈ
પરબડે—ડિયું પડાઉ
પરમાણુ (સં.) સિગિક પડિકમણું,
પરમાણું (માપ) નેકરિયાત પડિયું –
પરમિ નેટિસ (અં); પડીકી
પરવરદિગાર (અ.) નેતરિયા પઢિયાર
(સં.) ળિયે
પત(–)રેલિયું પરસાદિયું ન્યાતીલું પતરાળી,
પરસૂદી ન્યાલ(નિહાલફા) પતંગિયું
પરહેજ ચાળવું
પતંજલિ (સં.) . પરંતુ પતિ,વ્રત,તા જ
પરંપરિત ન્યૂસપેપર (અં) પતિત
પરાજિત પતિયું-ચલ
પરાધીન પઈ પાઈ પતીકું
પરાવર્તિત પક્ષીય
પતી જવું પખવાડિકયું પતી
પરિઘ પગથારિયું
પત્તર,વડિયું,વેલિયું , પરિચય પગરણિયું
પત્રકારત્વ (સ) પરિચિત
પરશુ
પરાભૂત
Page #204
--------------------------------------------------------------------------
________________
(અ)
५७पर
ગુજરાતી શબ્દોની વ્યવહારુ જેણે પરિચ્છિન્ન (સ.) પલાંડુ (સં), પંચીકંરણ (સં.) પરિણતિ(સં.),–મવું પલીત(સં),-તી,–તો પંડિત(સં.),-તાણ,-તિયું પરિણત (સં.) પલં–લાં)ડી,–ઠે પંતિયાળું, –ળે પરિધિ
પલ્લવિત (સં.) પંતુજી પરિપાટી
પ(-પા)વઈ,-વૈયો. પાઉડર પરિમિત -તિ , પવિત્ર,-ત્રિત (સં.) પાઉંડ પરિયટ પવિવું
પાકીટ પરિયાણ (પ્રયાણ).. પશુ(સ.),હું
પાક્ષિક પરિયે
પશ્ચિમ (સં.) પાળિયો પરિ(–રી)વાદ (સં.). પસીને
પાછાટિયું પરિ–રી)વાર છે પહાડ,-ડી
પાછવાડિયું પરિવારિકા પહાણ(-)
પાટલૂન પરિશિષ્ટ , પહાણ,૦પત્રક
પાઠિકા પરિષદ પહેરણ,-વું
પાડામુંડિયું પરિ–રે)સ્તાન પહેરવેશ
પાણ–ણે)તિ પરિસ્થિતિ (સં.) પહેરામણી
પાણિનિ
(સં.) પરિંદુ પહેરો –રેગીર
પાણિયારી – પરીક્ષક–ણ(સં.) –વું પહેલ, વાન
પાણીચું પરીક્ષા -ક્ષિત, શ્ય(સં.) પહેલવી(ભાષા)
પાતળિયે પરીખ પહેલવહેલું
પાતાળિયું પર (પાચ) પહેલાં,-લું
પાતિવ્રત્ય પરુષ પહેર
પાદુકા પહોળું
પાનદાનિયું પરૂ )
પહોંચ, બુક,૦૬ પાનફૂલિયું પરેજ પહોંચાડ્યું
પાનબાજરિયું . ' પરોઢિયું
પહોંચાડવું પરોપકારી–રિતા (સં) પહોંચી –ચો
પાપડિયા પપજીવી,-વિતા , પળિયું, (–યે)લ પાપિષ(સં.)-ન્યું પર્ણકુટી
પંકિલ
(સં.) પારખુ,-ખું પદનશીન પંક્તિ
પારમાર્થિક પર્યવસાય,–ચિની (સં.) પંખિણ
પારલૌકિક પર્યાકુલ(ળ) , પંગુ,લ (સં.) પારંપરિક પર્યાપ્તિ પંચાણું
પારિજાત,૦ક પર્યુષણ પંચાતિયું –
પારિતોષિક પલટણિયે
પંચ્યા(ત્વચા)સી(-શી) પરિપાશ્વ(-Nિ)ક , પલાયિત (સ.) પંચિયું
પારિભાષિક છે -
પર
પાનિયું
Page #205
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર છું. હું
(આ
(સ)
પીઠ
sav
પારુષ્ય
(8) પિપરમીટ (અં) પીગળવું પાર્થિવ ,, પિપાસા–સુ (સં.) પછ-છું, છી પાર્લામેન્ટ (અ) પિપીલિકા
પીછેહઠ પાલિ(ભાષા)
પિપૂડી પાલિત પિમળાટ –વવું :
પીટવું,૦ણી પાલીસ પિય(-૨)૨-રિયું
પીઠિકા પાવિત્ર્ય
પિયા પાશુપત
પિયાજ (ફા) પીઠ (પૃષ્ઠભાગ) પાહિ પાહિ . .
પિયા (અં) પીઠી- પાળિયો,પાળિયો પિયાનો
પીડ પાંઉ૦ રેટી પિયુ
પીડા,-ડક, ડન,ડિત (સં.) પાંકડું
પિરસણ –ણી,-હ્યું પીઢ-ઢિયું પાંખિયું પિરસાવવું
પીણું પાંડિત્ય (સં.) પિરામિડ (અં) પીત(સં. પીળું)(જમીન) પાંડુ,૨
પીતળ(પિત્તળ) પાંત્રીસ(-શ) પિલાવું–વવું
પિતાંબર(સં),-રી પિક(સં.),દાની પિવડાવવું
પતું, તે પિકેટિંગ (અં) પિવાનું
પીધ,ધા પિગળાવવું
પિશાચ (સ.) પીધું-ઘેલ(–લું) પિચકારી પિશિત
પીપ (પરુ,કઠી) પિ(૫)ચોટી પિશુન
પીપર,-રીત-ળી)મૂળ પિચ્છ (સં.) પિષ્ટ
પીપર(–ળ)(ઝાડ) પિછવાઈ પિસાવું, –વવું
પીપળ(-ળા) પિછાણ(–),૦૬ પિસ્તાળીસ(-૨)
પીમળ,૦વું પિછોડી,-ડે
પીયૂષ પિછાળિયું પિસ્તોલ
પી(ચીપડે) પિટાવું,વવું
પિંગલ(–ળ) (સં.) પીર(ફા.),-રાઈ પિડાવું,–વવું
પીરસવું પિતપાપડે પિંજર
પીરાઈ, –નપીર પિત(-7)ળિયું
પિંડ(સં),,હું (.) પીરેજ (ફ) પિતા (સ) પિંડાર,-એ-રિયા પીલવું, પિત્તલ(–ળ) છે પિંડી
પીલુ, ડી,ન્યું પિત્તો પિં-ડે
પીવું . પિત્રા(તરા)ઈ પિરી.-ળિય.
પીસણ –વું પિન(સં.)(ટાંકણી) પી-પી)ખવું, ખાવું, પીળક, ચટું પિનાકકી (સ) –ખાવાવું પીળું -ળિયું -ળાશ
પિતું
પિંગાણું
Page #206
--------------------------------------------------------------------------
________________
પખવું,-
હ્યું
૭૧ , પુંસવન પુત્વ પૂગવું પૂગીલ(–ળ) (સં.). પૂછ, ડુંડી પછગા(પા)છ,પૂછપરછ પૂછવું
પૂછાપૂછ-છી) ,
ગુજરાતી શની વ્યવહારુ જોડણું
પુરપ્રિ-પ્રી) (સં.) પીંખાવું –વવું
પુરસર પીંગળું.
પુરાણ
» પીંછ,–છાળું
પુરાતત્ત્વ પીંછી,-હ્યું,
પુરાતન પીંજણ –ણું
પુરાવવું પીંજરું
પુરાવિદ (સં.) પીંજવું
પુરાવુંપીંજામણ,ણું
પુરાંત, પ્રાંત (સં.) પીંજરે,-ર૭,રી પીંજાવું-નવું
પુરીષ પીંડાળા
પુરુ. પુ-પેકાર,વું ' પુરુષ પુખ્ત
પુરોગ,–ગામી (સં.) પુગાડવું,પુગાવું પુરોડાશ પુચ્છ (સં.) પુરોહિત પુછડિયું
પુલ
(ફા.) પુછાવું –વવું
પુલક(સં.),વું પુજાવું–વવું
પુલક્તિ (સં.)
(સં) પુલાવ પુણ્ય
પુલિન | (સં.) પુતળિયું
પુલેમા પુત્ર,ત્રિકા,ત્રી, ત્રિશુ(સ પુષ્કર,-રિણી પુષ્ટિ
પુષ્કળ
(સં.) પુદ્ગલ
પુષ્ટ-ષ્ટિ
() પુનમિયું
પુષ્ટીકરણ પુનઃ પુનર (સં.) પુષ્પ,-પિત પુનિત
પુષ્ય - પુર (સં.) પુસ્તક(સં),કિયું , પુરબહાર
પુસ્તો પુરબિયે
પુંકેસર (સં.) પુરવણું
- પુજ પુરવાર,તૂરી
પુંડરિક
ઝી પુરશ્ચરણ (સં.) પુંડ્ર પુરસ્કરણ,પુરસ્કાર , પુલિંદ-દી--- ,, પુરંદર
પુશ્ચલી
પૂજક–ન(સં),-નિક પૂજનીય (સં.) પજવું પૂજ(સં.), પૂજારી-રણ,-રિણી પૂજિત,પૂજ્ય (સં.). પૂજ્યારાધ્ય(સં),–ધે પૂઠ,-ઠિયું –ઠું,-ઠે પૂડે-ડલે પૂણવું પૂણિયું પૂર્ણ પૂત(પુત્ર) પૂત,૦ના (સં) પૂતળી –ળું પૂનમ પમ,ડી, પૂર(પૂર્ણ) પરક–ણ પૂરણપોળી પરણીતતું પરપાટ પરવછા, પૂર્વ છા પરવવું
પૂરી(ખાવાની) , પૂરું –રેપૂરું પૂર્ણ,હતિ-ર્ણિમા
Page #207
--------------------------------------------------------------------------
________________
७२
પતિ
પૂર્વી,વિ
પૂ જ(સ'.),—જિયું
પી
પળિયું', પૂળા
પૂંખ,š,વ્યું ૫(-પાં)ખવુ‘
(સ.)પાકૅ,-કાં
પાટુ ગીઝ
પાલિસી
પૃથુ,બ્લ
પેસીલું
પેટિયું
પેઢું' (દાંતનું)
પેદાશ
પૂ’(-પાં)ખાવું,–વવુ. પૂંછ,š',॰યુિ... પ લેલ
પૂજણી
પૂજ
પૂ.૪,૦રખુ.,–ઢિચુ’,– ુ પૂ’ભડી,−ડુ'
પૃચ્છા,—ચ્છક
પૃથિવી,–થ્વી
પેડુ
પેન્સિલ
પૅરા,–રા
પૈશાચિક
પેશન,ન્ય
પાઇસ (દૂર ખસેા)
પાટલિયુ'
પેાટીસ
પેાઢિયા
પાણિયા
પેાતિયુ.
પેાતી
..
(સ.)
"3
પાલીસ
પેાષિત
(સ.) પ્રકી
પ્રકૃતિ
(અ)
પ્રચુર
પ્રચ્છાદિત
(અ.)
પ્રજાકીય
→
પ્રણયની
(સ.) પ્રણાલિકા
પ્રકાપિત
પ્રક્ષાલિત
પ્રક્ષિપ્ત પ્રચરિ(—લિ)ત
પાળિયા(દ્વારપાલ) પારાણિક
પૌરાણિક પારુષ,—ધેય
પૈાષ્ટિક
પાં,—યા પ્રકટ(સ'),પ્રગટ પ્રકૃતિ,પ્રકટીકરણ (સ.) પ્રકાશિત
પ્રણિપત
પ્રણિપાત
પ્રણીત
પ્રતિ
પ્રતિ(તી)કાર પ્રતિકૂલ(-ળ)
પ્રતિજ્ઞા
પ્રતિપ્રત્તિ
પ્રતિપાદિત,—ની
પાપયુિ
પ્રતિભા
પેારસીલુ પારિયા(મરાઠી)(છોકરો) પ્રતિમા
પ્રતિષધ
(અ) પ્રતિષ્ઠા,−શ્ચિંત
23
..
(સ.)
..
ވ
(સ.) પ્રત્યુત
..
..
.
..
,,
..
..
..
..
ލވ
પ્રક્રુલ્લિત
માધિની
પ્રભાતિયુ’ (સ.)પ્રભાવિત
પ્રભુ
પ્રકૃતિ
પ્રમુખ
પ્રમુદિત
પ્રાજિત
""
(સ'.)
ފވ
"3
""
..
د.
**
""
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯
(સ.)
...
23
પ્રતિ(–તી)હાર,રી
પ્રતીક્ષા
પ્રતીત,--તિ
પ્રતીપ
પ્રત્યુત્તર
પ્રત્યુત્પન્ન
પ્રભુપ્રકાર
પ્રથિત
પ્રદક્ષિણા
પ્રદર્શિત પ્રદીપ,॰ક,સ
પ્રધુમ્ર
પ્રગત્તિ
પ્રરૂઢ
પ્રવિષ્ટ
પ્રવીણ
પ્રવૃતિ
પ્રવેશક,–ન
પ્રવ્રુજિત
પ્રશસ્તિ
પ્રશંસા
પ્રશસનીય
પ્રસારિત
પ્રસિદ્ધ,દ્ધિ
..
">
..
..
..
..
..
..
..
..
"3
در
""
..
""
درا
(સ.)
""
..
,,
..
..
"
"
,,
33
""
دو
""
',
33
23
Page #208
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી શબ્દોની ઋચવહારુ જોડણી
પ્રસૂત,—તિ
પ્રસૂન
પ્રસ્તુત
પ્રાકૃતિક
પ્રાગતિક
(સ'.) પ્રેસિડન્ટ
પ્રેાટીન
પ્રાત્સાહિત
પ્રેાષિત
પ્રૌઢ,–ઢિ
પ્લાવિત
પ્રાદુર્ભાવ, પ્રાદુર્ભૂત
પ્રાદેશિક
પ્રાપ'ચિક
પ્રાપ્તિ
પ્રેક્ષણીય
પ્રેરિત
પ્રેષિત
..
૧૭
પ્રાચીન
પ્રાણિત
પ્રાણિયા
પ્રાણા, પરાણેા, પરાણે પ્રાથમિક
(સ.)
...
..
..
މ
..
..
""
""
પ્રામાણિક
પ્રાયશ્ચિત્ત
પ્રાયેાગિક
પ્રારંભિક
પ્રાચિતા
પ્રાથિ ત
પ્રાવીણ્ય
પ્રાસ'ગિક
પ્રાસાદિક
પ્રાસ્તાવિક
પ્રાહુણા (પરાણા) પ્રાંજલિ પ્રાંતિક, પ્રાંતીય
પ્રિય :
પ્રીછ,વવું,વું પ્રીતિ(સ'.),-ત,-તમ પ્રીમિયમ :(અ'.)
પ્રફ
પ્રેક્ટિસ
""
""
.
ވ
..
""
..
""
..
.
(સ.)
""
..
..
પ્લુત,તિ
પ્લૅટફૉમ
..
ફઈ,મા,જી
ફલડી
ફનાફાતિયા
ફરજિયાત ફરફરયું.
ફરમાસુ
ફરસી(–શી)
ફરિયાદ,–દી,
ફર્નિચર
ફુલકુંડી
લાલીન
ફલિત
(અ.) ફાઈલ ફાગણિયું
(સ.)
..
(સ.) ફળાઉ,ફળિયેલ
..
ફકીર(અ.),-રણ,-રી,-રાણી
ફગાળિયું
ફકિયું
ફટાક્રિયા
ફંડની(–નવી)સ,–સી
ફશિયું
ફડાકિયું ફદિયું
""
ફળિયું, ફળી
Ëદીલું
..
..
(અ.)
(સ..)
ફલી(-ળી)ભૂત (સ.)
ફેબ્રુન,—ની
સલી
29
(અ.) ફલ(−ળ)કુ(-દ્રુ)પ (સ)
ફાટફૂટ
ફાડિયું
ફાતિયા,-યા
ફાલતુ
ફાલુ
ફાલ્ગુન,−ની
ફાફૂસ,-સિયું
ફાળિયું
ફાંટિયા
ફાંસિયું,–ચા ફ્રાંસ (ફ્રાગટ) ફાસુ, સા
ફિકર
ફિકકું,—કારા
ફિટકાર,॰વું
ફિયાડ(-q)વું
ફિંડલ
(અ) ફિરદેસ,–સી
ફિરસ્તા
ફિર`ગી
ફિણાવું,—વવું
ફિતૂર,–રી
નિંદવી
ફિદા
ફિનાઈલ
ફિરકા
ફિલ્મ્સ(–લસૂ)′,-ફી
ફિસિ(–શિ)યારી
ફિસા,નદી
ફિસેટે ફીક, કાશ,—કુ ફીટણ,વવું
ફીટવું
ફીણ,વું
(અ'.)
(સ')
(અ.)
(અ'.)
(અ.)
..
(અ.)
(અ.)
(ફા.)
Page #209
--------------------------------------------------------------------------
________________
७४
ગ્રંથ અને ગ્રંથકાર પુ૯
ફીસી-સું ફીંડલું ફ -ફે)દવું ફી(-)દાવું,–વવું ફુઈ,-એ
ફૂલ,ક(૨)ણી, કે ફૂલગૂંથણી -ણિયું ફૂલ –ણજી(-શી) ફૂલફૂલું ઉલવું -
બગીચો બચુ,ડી" બચોલિયું બજરબટુ(૬) બજરિયું બજાણિયે
લી
બજશે.
(ફા.)
(સં.)
ફુગારો
ફક્સકૅપ (અં) બટાઉ , ફુગાવું,–વવું
બ૮,૦૭ ફુલ (અ.) ફસ
બડબડાટિયું, બબડિયું ફટકળ (સં.) કૂફાસ-સિયું-ફસિયું બડમૂછો,-છિય કુકાર (સં.) –વું
બડીકે, બકે -ફે)દીને
બથામણિયું ફફવાટે(-)
કર-રેવું બદરિ(કા),રી (સં.) કુમતિયાળું
ફૂકારાવું, વવું બદશિત-સિ)કલ કુરચો ફૂકાવું-નવું
બદસૂરત ફુરજે
(અ) કૂફવવું ફુરસદ
ફવાટે(-),ફાટે (ડો) બદ્ધ ફુલવણી
ફેબ્રુઆરી (અં) બધિર ફુલારે,-શ ફેરિયે
બનૂ (-નૂ)સ ફુલાવટ
ફેરિત
' બરિયું,-ચા ફુલાવું,-વવું
કેશન (.) બ(૭)બડાટિયું ફે-ફે)સલે
બબૂચક ફુલેલ ફેઈયાત,
બરાક (બેરેક) ફલેવર ફઈબા –
બર(-)બરિયું – ફુવારે
ફેક(ગ)--ટિયું બર. ડુંગરાવવું ફેમિયત
બબરિયું,-ચો . . ફૂગાવવું,વું ફેફળિયું
બલિ-ળિ) ફૉસ્ફરસ
બલિષ્ઠ
બલિહારી ફૂટપાથ, ફૂટબૅલ (અં) બડિયું
બચત-ચી) ફૂટવું
બકુલ,-લી (સં.) બલુચિસ્તાન ફૂટાફૂટ બડી–ડો ,
બલુન ફૂદડી -ડો , બક્ષિસ(શ)
બશેરિયે અખિયો
બસ્તિ ફૂમ-)
બખ્તર,રિયે બહાદુર-રી ()
|
(સં.)
(અં.)
Page #210
--------------------------------------------------------------------------
________________
૭પ
બિરંજ
ગુજરાતી શબ્દોની વ્યવહારુ જોડણી બહારણિયો બાડિયું
બિર(-૨)દ-દાઈ બહારવટિયે બાદિયાન
બિર(૩)દાલ-ળ) –વલિ બહારવાસિયો બાધિત
(–લી –ળિ, –ળી) બહાર બહાર બાનૂ
બિરયાની (ફ) બહિરગ
બાપલિયા બહિષ્કાર ખાપી(-);
બિરાજવું –માન બહુ,૦૯ બાપુ, બાપૂકું
બિરાદર-રી (ફ) બહુવ્રીહિ
બાપૂડિયું, બાપૂ (-૨)ડું બિલ ' (સં.અં.) બહેકવું બાબરિયાવાડ
બિલકુલ (અં.) બહેડું (ફળ) બાબિલોન
બિલાડી -ડું – બહેતર
બાબુ,ગીરી --- . બિલાવલ (રાગ) બહેન, –ની,૦૫ણું બામણિયું
બિર --રી બહેરબારિયા, બારે
બિલ્લી બહેળુ-ળપ
બારીક(ફ.) –કાઈ,-કી બિલ્લું,-લ્લો બળદિયો બાલિકા
બિલ્વ(બીલીનું ઝાડ, સં). બળિયા, કાકા બાલિશ
બિવડા(રા)વવું બળિયું બાવળિયે
બિસમાર બળિયેલ બાવીસ(-૨)
બિરસાત (વિસાત) બાસું-સૂ)દી
બિસ્કિ(સ્ફોટ (અં) બા–બા)ળતિયું
બાહુ, ૦૬, ૦લ્ય (સં.) બિસ્તર-રે, બિસ્ત્રો બંગીચ (સં.) બાળોતિયું
બિસ્મિલ્લા (1) બંટિયે બાંડિયું
બિહાગ (રાગ) બંદી (કેદી) (સં.) બાંબુ | (અં). બિહામણું બંદૂક(અ.),ચી
બાંય,બ્ધર,શ્વરી બિહાર,તૂરી બંદૂ-ધૂ)કિયું
બિ(બ)ગાડ, ૦વું બિહિત (સ્વર્ગ) બંધિયાર
બિછા(ચ)ત (હિં) બિંદી
(સં.) બિછાવું (હિ) બંધુર
બિછાવટ-વું બાઇસિકલ બિજેરી,-રું
બી બાઉ,
બિટ(શરત), ૦વું (ફિસવું) બીક, ૦ણ, ૦ણું બાઉ(વ)નું બિડ, લવણ
બીચારું (ફા) બાજરિયું, – બિડાવું, –વવું
બીજી(–છુ)વા બાજીગર-રી
બિના (હકીક્ત) (અ) બીજ, છેક બાજૂ
(ફા.) બિભાસ (રાગ) (સં.) બીજલ બા(જ)ઠિયું બિયાબા- - - બીજાંકુર (સં.) બાણું
બિયું–
' બીજુ, ડું
બંધુ
બં
બિંબ
:
(એ
)
Page #211
--------------------------------------------------------------------------
________________
બૅરિસ્ટર,-રી
છે
મૂલા ,
ગ્રંથ અને સંથકાર ! હે
બુરખા-ખેશ બૂદિ(ધિ)યાળ બી (બ્ધ કરવું) બુરજ- . - -- બહસ્પતિ (સં.) બીડ, બુરાવું,-વવું
બૅગ
(અં) એ બધું, બીધેલ,-લું બુલબુલ
બેગરજાઉં, બેગરજી બીન (વાઘ) બુલંદ
બેગુનાહ (ફ) બીનું, બીલ,-લું બુલાક () (નાકની) બૅટરી (અં) બીબી (ફા.) બુટિયા બેઠમલિયું, બેઠાડુ બીજું
બુહારવું, બુહારી બેડિયાત બીભત્સ
બેડિયું બીમાર –રી (ફ) બુંદેલી
બેતાળીસ(-શ) બીલી,-લું
મુંબાણ,-પાત -રવી . બેદસ્તૂર-રી (ર) બીવું (ડરવું) બુંબિયા
બેદિલ,-લી , » બુક, બાઈન્ડર,
બૂ, બે (ફા) બેનમૂન , બાઇન્ડિગ (અં.) બૂક(-ગ)ડી
બેંક (અં) બુકાટવું, –ટાં – બૂકડે-ણી બુ-બો)કાની, –નું બૂકવું, બૂકે ! બેરિયું બુકાવું,-વવું -
બેરેનેટ (અ) બુખાર (તાવ) બૂચ,-ચિયું
બેલિફ બુઝાવું, –વવું બૂચી –ચો
બેવફફ-ફી (ફા.) બુઝ(જ),–ગી (ફ) બૂરું (કાનબૂચું) બેસબર-રી બુટ્ટીદો.
બૂઝ(સમઝ), વવું (ઠારવું) બેસાડું બૂટ,ટિયું
બેસૂરું
બેહૂદગી, બેહૂદી-૬ બુડાવું,-ડ(વ)વું ? બૂડકી,વું
બેહે(હ)સ્ત બુડિયાળ બૂઢ-ઢિયે
બૈજિક બુઢાપ બૂઢે-ઢિયું
બાધિ, સવ (સં)
બાધિત બુત (મતિ) (ઉ.) બુબક
બોયકોટ (અં) બુતાન –નું,બૂમ, –માબૂમ
બોર્ડિંગ બુદ્ધ-દ્ધિ (સં.) બૂરવું
શેવિક-ઝમ , બુદ્દબુદ
બૂરું, રાઈ(-શ) બેતેર,બેત્તર બુધવારિયું બુસકે
બેબ (અં) બુનિયાદ-દી બૂસટ
ખૂગલ
, બુભક્ષા -ક્ષિત –સુ (સં.) બંગણું
બ્રહ્મચારિણી -વાદિની બુમરાણું બંગવું
(સં.) બુમાર-ટો
બુડથલ
(અં)
બ્રહ્મર્ષિ-નિષ્ઠ
.
Page #212
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી શબ્દોની વ્યવહારુ જોડણું
બ્રાહ્મણિયું
ભસ્મસાનું બ્રિજ (પુલ) (અં) ભસ્મીભૂત , ભિખાડ(વો ? બ્રિટિશ ભળભળિયું
ભિખારવું–ચાટ શ્રીફ
ભંગી (સં.)(પ્રકાર) ભિખારી બ્લાઉઝ ભંગી-ગિ
ભિખાવું,–વવું - ભંગુર . (સં.) ભિખ્ખું (પાલિ) . . ભક્તિ (સં.) ભંડકિયું
ભિડાવું,વવું ભક્ષણીય, ભક્ષિત , ભંડારિયું
ભિતરિ ભખડ ભંડેળિયું,
ભિત્તિ
(સં.) ભગિની (સં.) ભાગળિયો
ભિખાવું, વિવું ભગીરથ
ભાંગિયું, પણ,-- ભિન્ન ભજનિક (સં.) -વાંક-યા ભાગીદાર,રી
ભિલામું -મો ભજિયું
ભાગીરથી (સં.) ભિલ્લુ ભટકિયાં ભાગેડુ
ભિષક-ગ-જ (સં.). ભરિયું
ભાટિયે–ચણા , ભિસ્તી ભળિયું
ભાડવાત, ભાડૂત ભિંગાર,-રી ભઠિયારી-રણ–રે ભાડભૂ જે જણજી ભિડ(-ડિ)માળ ભાડૂત,-તી
બિંદિપાલ (સં.). ભડા ભૂટ ભાણિયો
ભીખવું ભથ્થુ
ભાતીગર(–ળ), ભાતીલું ભીડવું ભત્રીજી,–જે ભાનું
ભીડભડા, ભીડાબીડ ભભુ કાવવું ભાભુ-ભી
ભીડો ભભૂકવું –
ભામિની (સં.) ભીત,-તિ (સં.) ભભૂત,–તી ભાયડે
ભીતર,રા ભરગચ્છી ભારત–રે)ટિયું,
ભીનવવું, ભરડકું, ભડકું ભારતીય
ભીનાશ, ભીનું ભરની ગળ
ભારવટિયા - ભીમ ભરપૂર ભાટિયું,
ભીમપલાસ(-સી,શી). ભરિત (સં.) ભાવિ વી - (સં.)- ભીમા (સં.) ભરૂ-ર-રે)
ભાવિક-ન્ત '', ભલ્લુ(-લૂ)ક
ભાવુક
છે
લ, ડી,-લી, ભવદીય ભાષિત
ભીષણ : . (સં.) ભવભૂતિ ભાંખડિયું,-ચાં , ભીષ્મ
, ભવાટવી
ભાંજગ(ઘોડિયું ભવાબ્ધિ
ભાંડુ ----- ભીંજવું,-વવું ભવિષ્ય,–તવ્ય
ભિક્ષાથી (સં) ભીંજાવું,-વવું
(સં.)
બી
.
(સં.)
ભાવુક
ભી'છાં
Page #213
--------------------------------------------------------------------------
________________
છંટ
ભીંડી
ભાડા
ભાત,॰રડી,-તિયું
ભાતિયું
ભાભર
સ,વું
ભી’સાવું,-વવું ભુક્ત,ક્તિ
ભુખાળવું
ભુજ(સ’.).-૧ (હાથ)
ભુજંગ,મ,-ગી (સ’.)
ભુટ્ટો,-ઢો
ભુરસ
ભુરકાવવું
ભરત
ભુલકણું
ભુલવણ,-ણી
ભુલભુલામણી
ભુલામણું
ભુલાવું,-વવું
ભુલાવે
ભુવન
ભુવર,-લીંક
ભુશ’ડી
ભુંગળ,-ળી,−ળું
ભુ’ડ
ભુ
ભૂઇ, ભૂવા ભૂકી,–કા
ભૂકેભૂકા
ભૂખ,હું,મરા
ભૂખર,–3′
ભૂખ્યું,પાખ્યું ભૂંગાલ(−ળ)
ભૂચર
ભૂચંપા
ભૂચિયું ભૂજ (કચ્છનું શહેર)
ભૂત
ભૂતાવળ,-ળી
ભૂતિ (સ.) ભૂપ,॰તિ,-પાલ(-ળ)
ભૂમિ,કા
ભૂમિતિ
ભૂમિષ્ઠ
ભૂયસી
""
ભૂતલ(−ળ)
ભૂતા
..
ભૂ-રિયું
ભૂરા(-રું)કાળુ:
ભૂલ,ચૂક,થાપ
(સ.) ભૂલણ,-વું,-વવું
ભૂર, ભૂરવું, ભૂરકાવું
ભૂરકી
(સ.)
ગ્રંથ અને ત્રંથકાર પુ.
ભૂંજવુ.
ભૂ'જાવું,—વવુ' ભૂંડ,કું,॰ણ(—ણી) ભૂંડું,–ડાઈ(-શ), ડાળુ*
ભૂ
ભૂ'ક, વુ'
(સ..) ભૂજંગરા,-રેટ
,,
(સ'.)
,,
ભંગળ,—ળી,−ળુ' ભૂ ગળટિયું,—યા
P
ભૂરસી(–શી) (ભૂયસી) ભરાટ,-શ,,-ટુ',
""
ވ
ભૂજ (ભેાજપત્ર) (સ.)
ભૂર્ણાંક
..
,,
""
ભૂભૂ
ભૂ*ભવવું
ભૂ'સવું, ભૂ'સાડવું
ભૂસાવું,—વવું
..
ભૃકુટી
ભૃગુ
ભેટિયા
ભેડિયા
ભેદ,–દિયા
ભૂલું
ભૂવે
ભૂશિર, ભૂશલાકા (સ’:) ભેરિંગ, ડી
-ભૂષણ
ભાળિયુ –યા
ભૂષા,ષિત
ભૂસકા
ભૂસુર
ભૂસુ
ભૂસ્તરવિદ્યા
ભેરી ભેરુ (સાથી) ભેળસેળિયુ’
ભેળીસાડ
ભાગીન્દ્ર
ભેાજનીય
ભેાજપુરી
ભેંસાસુર (રાક્ષસ) ભે’સાસૂર (અવાજ)
ભાગિયા
ભામિયુ',—યણ–ા
ભેણિયું
ભૌગોલિક
ભૌતિક
(સ.)
(સ.) ભ્રાંતિ
ભ્રમિત
(સ'.)
ભ્ર, કુટી
શ્રેણ
(સ.)
.
(સ'.)
મક્કુર (એ.), મગદૂર
મસૂદ
""
ވ
(સ.)
..
,,
''
(અ.)
Page #214
--------------------------------------------------------------------------
________________
(અ.)
ગુજરાતી શબ્દની વ્યવહારુ જોડણ મક્ષિકા (સં) મધિયું,ચાં, મરુત મગળિયું
મધુ
ભ) મારૂડિયે મગરિબ (અ) મધુગંધિ,ધી , મરૂ, મરવો મગરિયું
મધુપ-મક્ષિકા , મર્મવેધી,ધિતા (સં.) મગરૂર–રી (અ.),-બ,-બી મધુર(સં),-
મર્યાદિત . » મગિયું
મધુસૂદન (સં.) મલકૂડું મચકણિયું મધ્યમિકા :
મલયાદ્રિનિલ (સં.) મચ્છરિયો મનનીય '
મ(મુ)લાજે મજરૃર (અ.) મનસિજ
મલિક-કા મજદૂર (ફા.) મનસૂબા
મલિન મજનૂ (મજનૂન, અ.) મનસૂર
(અ.) મલીદે મજબૂત,–તી (અ) મનસ્વિની,–તા (સં.) મક (અ) મજબૂર
મન:પૂત - - મલ્લિકા (સં.) મજમૂ (મજમૂન, અ) મનઃશિલા , મશગુલ મ(મુ)જરે
મનીઓર્ડર (અં) મ(–મુ)વાલી (અ.) મજલિસ - (અ) મનીષા,-હી (સં.) મશરૂ (મશ્રા , અ.) મજા,-ઝા, (મજબુ, ફા.) મનું
મશહુર (અ.) મજિયા, રે મનુહાર,-રી
મસિ(-શિયાઈ મઠ -કિયું
મને (સર્વનામ) મશીનગન (અં.) મજૂર,૦ણ-રી મન્યુ
મસલત –તિ મસ મફતિયું
મસાણિયું - મજે,–3,૦નું મયૂખ
મસિ(-સી)(), મસ મટુકી મયૂર-રી
મસિયાઈ, મસિયેણ મઠિયું,-હ્યાં મંરજિયાત
મસી(-સ્જિ) મઢુલી (મઢી) મરજી.
મસુર મણિકર્ણિકા મરજી
મસૂદ મણિયાર – મરડિયે
મજિદ - (અ.) મણકે, કે મરણિયું
મસ્તક, મસ્તિષ્ક (સં.) મતલબિયું
મર્દ (ફા), મરદ મહત્તા,-ત્ત્વ મતિ (બુદ્ધિ) (સં) મરસિ (શિ) યો -ચા મહબૂબ(અ.),મહેબૂબ મતીલું
મરહૂમ (અ)
(અ) મહર્ષિ (સં.) મકુણુ (સં.) મરીચિ, ૦કા (સં.) મહાનુભાવ , મથિત
મરીચી (સૂર્ય) () મહાબધિ મથુરા
મરીન
(અ) મહાવત મદદનીશ, મદદિયું મરુ, વભૂમિ. (મું) મહાવરો (અ.) મદિરા ---(જ.) મરડી
, મહિને(મહીને, ફ).
'સ'.)
Page #215
--------------------------------------------------------------------------
________________
- ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ મહિમા (સ) મંડિત (સ) માનસિક (સં.) મહિયર
માલ(અ),મંડલ માનિત-ની (સ) નીતું મહિયારી
માનુષ મહિલા
મંડૂર
, માપિયું મહિષ, પાસુર-પી(સં) મંત્રિત્વ
મામણમૂડે મહી મંત્ર,શ્વર
મામૂલ,-લી મહીં (માં) મંદાકિની
માયિક (સં) મહુડી - - મંદાગ્નિ
મારકૂટ, ખાઉ, ઝૂડ મહુવર (મોરલી) મંદિર(સં.)-રિયું મારફતિયું-ચો, પણ મહેક,૦વું
માઈલ . (અં) મારપીટ મહેણું,ણાં-ટોણાં માકડિ(-ણિ)યું
મારી મહેતર,૦ણ, રાણી માક્ષિક (સં.) મારુ મહેતલ - માખ,-ખી.
માત,તિ , મહેતાબ માખણિયું
મારું (સર્વ૦) મહેતે, મહેતાજી માગણિયાત
માર્ગશિર,શીર્ષ (સં.) મહેનત,-તુ માગસ(-શોર
માર્જિત મહેફિલ માજીફળ, -ળી
માર્મિક મહેમાન –ની માજુમી
માલગુજારી : (અ.) મહેર, બાન
માઢ (રાગ મેડ) માલતી (સં.) મહેસૂલ,-લી
માતૃ(–ડાં) - માલપૂએ (-) મહાબત
માણિક્ય (સં.) માલિક-કી (અ.) મહોર માણીગર
માલિકા મહેરું -રો
માત (હારેલું) (અ.) માલિની મળગૂગળું
માતરિશ્વા (સં.) માલિન્યા મળતિયું,-તિયણ માતલિ
માલિશ (ફા) --સ મળિયાગર(-૨) માતુશ્રી, લ , માલૂમ (મઅલમ, અ.) મંજરી (સં.) માત્રિક (સં.) માલેતુજા (-જજા) મંજરિત(સં.),વાળું માથાકૂટ-ટિયું
માવડિયું મંજિલ (અ) માથાઝીક-કિયું માવ(-વી)તર મંજિષ્ઠ (સં.) માથાવટ, માથાતેડ્યુિં ભાસી(-શી) મંજીર-રાં માથાફેડિયું
માશૂક (મઅશક, અ.) મંજુલભાષિણી(સં) માથાબૂડ * માસિક (સં.) મંજૂર –રી (અ) માદળિયું
માસિયો, માસીસે મંજૂષા (સ) માધુકરી (સ) માહ, વારી (ફે) -મંડલિ (ળિ),ક માધુરી
મહામ્ય (સં.) મંડલી(ળ) (સં.) માધ્યમિક , માહિત,ગાર,-તી
Page #216
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી શબાના વ્યવહાર જોડણી માહ્યરું - મિલિત (સં.) મી-વી)ચાવું –વવું માળિયું મિલિંદ
મીં–વી)ચામણું માંકડ,૦મૂછું,મુખું મિશ્ર,૦ણ
, મી જ માંકડિયું મિશ્રિત
મીડ. માંગલિ–ળિ)ક (સં.) મિષ
માંડલ -ળા માંડલિ(ળિ)ક છે. મિષ્ટ –ષ્ટાન્ન , મીંડું માંડવિયે
મિશનરી (અં) મીંઢળ માંત્રિક (સં.) મિસર,ત્રી(મિસ, અ) મી ઢિયાવળ માંહી–હે,-હ્ય) મિસરી (સાકર) મીંઢી, આગળ માંહે-હ્ય)લું
મિસલ (મિસ્ત, અ) મહું,-ઢાઈ મિકાડે (અં)
મિસાલા
(અ) મીંદડી, મીનડી,તું મિચકારે મિસ્ત્રી
મુકદ્દમ-મી, –મ (અ.) મિ(વિ)ચામણું મિહિર
મુકદ્દર મિ(વિ)ચાવું –વવું મી(–વી–મી)ચવું મુકરર મિજબા(–મા)ન–ની મી(–મીં) જ
મુકાણ મિજલસ –સિ–સી મટ-ટામીટ
મુકાદમ, –મી મિ(મ)જાગરું મીટવું, મટવું
મુકાબલો મિજાજ-જી (અ.) મીટિંગ (અ.) મુકામ મિટાવું,-વવું મીઠાઈ –શ –ણું
મુકાવું –વવું મિટ્ટી મીઠું
મુકુટ. મિણાપું મીણ
મુકર મિત,–તાહાર-તિ (સં.) મીણિયું
મુકુલ-લિત મિત્ર
મીણું-ણિયું,મિથુન -ની છે
(સં.) મુક્કર » મીનાકારી
મુક્કી -કો-ફાટવું મિનાર-રે (મીનાર,અ.) મીની
મુક્ત,૦૭ મિનિટ (અં) મીનાર-રે (અ) મુક્તા મિયાઉં
મીને (મીના,ફ) - મુક્તિ મિયાણ
મીમાંસા –સક (સં.) મુખ મિયાન
મીર (ફા.), અદલ (અ.) મુખતેસર, મિયાં (ઉ). મીરજા (ફા.)
મુખત્યાર . મિરાત
મીરાસ,-સી (અ.) મુખર-રિત મિલ ૯ (અં.) મીલ (સામે પક્ષ) મુખારવિંદ મિલક્ત
-મીલન (સં.) મુખિયું – મિલન, સારી , મીલિત
મુખી મિલાપવટ-વવું ----- મ(વી)ચવું મુમુખી
મીન
મિથ્યા
મક્તા
છે
૧૧
Page #217
--------------------------------------------------------------------------
________________
૮૨
મુખ્ય
મુગઢ
મુગટી,ટા મુગલ,–લાઈ(મુગુલ,તુકી) મુફલિસ,–સી
મુફ્તી
(સ'.)
મુખારક
મુમકિન -
(સ.) (-મા)મા
મુગ્ધ
મુચર
મુચુકુંદ
મુછાળે
(સ.) મુનીમ (મુનીખ,અ.) મુનીશ્વર, મુની'દ્ર (સ'.)
(અ.)
મુજ (મારુ', સર્વાં॰) મુજબ (મૂજિબ, અ.)
મુજરા (મુજા, અ.)
મુજાફત
મુજાવર (મુજાવિર, અ.) મુઠ્ઠી, ઢો મુડદારશિ(–શા,નર્સ,
–સી')ગ
મુદ્ગર
મુદ્દત (મુદ્દત)
મુદ્દલ
મુડદું,—દાલ
મુતરડી
મુતરાવવું
મુતરાળુક
સુતરિયું
મુત્સદ્દી
(અ.)
મુદ્દ(–દા) (સ.) મુલતવી મુદ્દત,–તિયું,તી
મુલતાની
મુદિત,-તા (સ.)
મુમુક્ષા,-હ્યુ
મુમૂર્ષી,મુ(-મ)રધી,-ઘેશ
دو
મુદ્દામ
મુદ્દો (મુદ્દમા, અ.)
મુદ્રક,-,-ણાલય (સ.) મુદ્રા,–દ્રાંક્તિ,દ્રિત,,
મુરજ
મુરઝાવવું
સુરત,—તિયા
મુરતિયા
મુરબ્બી
મુરબ્બ
મુરલી,ર
મુરશિદ
મુનશી
મુનસફ,–ફી
મુનાસિબ(અ.).સખ
સુનિ
મુળવણી
મુલવાવવું
(અ.) મુલાકાત, તી
મુરાદ
મુરારિ
(અ.) મુકેાટ
ލވ
મુરકેલ,લી
ગ્રંથ અને ગ્રંથકાર પુ.
મુસદ્દો
..
મુષ્ટિ
(સ.) મુસદ્દી
(સ.)
(સ.)
મુરીદ,–દી : (અ.)
મુલ,કી (મુલ્ક, અ.)
(અ.)
મુસીબત
(અ.)
મુસ્કાનું
(સ.) મુસ્તકીન (મુસ્તકીમ,અ.)
..
(સ.)
(અ.)
મુશાયરા (મુશાઇર,અ.)
મુસલ(−ળ)(સ.),−ળુ'
મુસલમાન મુસાફર, રી મુસાર(–રા),રિયું
મુંજ(સ’.),–જિયા
મુંડ,ન,
મુંડી (અ.) મુંબઈ (નગરી)
મુસ્તાક
મુસ્લિમ
મુહત
મુંબ(–મા)ઈ (દવા)
મૂ†,-એલું,--ઈ
(અ) નૂમતી મુલાયમ (મુલાઈમ, અ.)મૂરખ,-ખુ મુલ્કમશહૂર (અ.) મૂરઝાવું મુલ્લા(અ.),—લાં
મુશ(–સ)ળ,ધાર
મૂક
મૂકવું,“વવું
મૂછ
મૂહ,–ડિયું,–ઢી,-ઢા
મૂડી (પૂ’૭)
મૂ
મૂઢ
મૂતર,॰વું, રાણું મૂત્ર,શ્લ
મૂરત (મૂર્તિ) ભૂખ'(સં.),-ખાઈ મૂ་ક,ના
(ફ્રા.)
મૂર્છા
મૂર્છાવું
(સ.) સૂચ્છિ ત ભૂત,તિ
(અ.)
(સ.)
(સ.)
(સ.)
(સ'.)
(સ.)
..
(સ.)
*
""
Page #218
--------------------------------------------------------------------------
________________
'
(સં)
ગુજરાતી શબ્દની વ્યવહારુ જોડણી મૂર્ધન્ય (સં.) મેદની (ટેળું) મેહનીય મૂર્ધા–ધંસ્થાન , મેદિની (પૃથ્વી) (સં.) મેહકમ (હુકમ,અ.). મૂલ –ળ) (સં.),ગું મેધાવિની,-વી ,, મેહતાજ(મુહેતાજ, અ.) મૂલવવું મેરા(રિ–૨)યું
મોહરમ
(અ.) મૂલા(–ળા)ક્ષર (સં.). મે.
(સં.) મેહ-ની(સં.),વું મૂલા(–ળાધાર , મેલેરિયા (અં) મહિત–ની (સં.) મૂલ્ય(સં.),-લ,મોલ મેવલિયો
મેળિયું મૂષ(-ષિ)કમૂષિકા(સં.) મેસ–શ)
મેં, સૂઝણું મૂસળી મેહુલ
મૌખિક મૂસે (નામ,મૂસા અ). મૈથિલી
મૌક્તિક મૂળાડું –ડિયું મિથુન
મૌલિ મૂળી-ળિયું –ળો
આજિમ
મૌલિક મૂંગા સાડી મોકુફ –ફી
મ્યુનિસિપાલિટી મૂંગું મોજીલું
સ્લાનિ મેજાદ મૂંઝડા મેટિયાર
યકીન મૂંઝવણ(ત્રણ) –વું મેટું,-ટેરું
યક્ષિણી મૂંઝારી,-રે મેઢિયું
યજુર,-ર્વેદ મૂંઝવું –વવું
ચતિ મૂંડકા(ક) મો(૦૧)ણ
યતીમ મૂંડણવું
મેતિયા (આંખનો; લાડુ) યત્કિંચિત ભંડામણ મેતીચૂર, મું
યાચિત મૂંડાવું,–વવું મેતીદામ
ચદપિ મૂડિયા
મૅનિટર (સં.) યદિ મૂડી-ડું –
મેનિયું
ભારિયું, મેજિયું યદ્યપિ મૃગલિયું
મોર-રે (પૂર્વ) ચમતિ મૃગશિર, મૃગશીર્ષ (સ) મેર (પક્ષી; આંબાને) યયાતિ મૃગાજિન મોરથૂથ
યવનિકા મૃણાલિની મોરબુટ્ટી
યશસ્વિની भृत्ति
ચષ્ટિ, મૃત્યુ
મોવું (દાણાને તેલ દેવું) યહુદી મૃ૬,૦૯ મોસરિયું
યંત્રિત
(સં.) મૅજિસ્ટ્રેટ (અં) મોસાળિયું
યાત,–તી (અ) મેસિયાત
યાચિત મેથિયાં,-હું , મેહનિયું
યાજ્ઞિક
, ૬ ૨૬ ૪૬ 38
ચંદુ
મુંદર
(અ)
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૪
ચાતુધાન
સાદગીરી
ચાદછિક
ચામિની
ચાવચ્ચ દ્રદિવાકરો
યાંત્રિક
યુક્ત,—ક્તિ
યુગ,લ
યુગ્મ,ક
યુત, તિ
યુધિષ્ઠિર
યુદ્ધ
ચેાધ્યા
યાનિ
ચાષિત,તા
ચૌગિક
(સ') રંગશિયું
(ફા.)
(સ'.)
२
..
રક્તવાહિની
રક્તિ,મા
રક્ષિત,—ણી રખડુ,–ડાઉ રખી(–ખે)સર
રખેાપિયા
રગતપીતિયું
"
-
યુનાન,ની (યૂનાન,ફા.) યુનિવસિ`ટી (અ.)
યુરેાપ,-પિયન (અ.),
–પીય,–પી
.
યુવક,તી (સ.) યુવરાજ,—જ્ઞી
યુવા,ન
યૂથ
યૂપ
યાગિની
યોગીરાજ, યોગીશ્વર
યાજનીચ
..
..
"
..
""
22
""
..
(સ'.)
..
..
(સ.)
..
..
રગિયું, રંગીલું
રધવાટિયું”,-ચણ
રઘુ
રચયિતા
રચિત
રની
રાળુ
રજિયુ.
રજિસ્ટર
=
રતાળુ
રતિ,કા
22
રજપૂત,-તાઈ, તાણી,-તી રસૂલ,-લેખુદા
રતી (ચણાઠી)
રતુંબડું, રતૂમડું
ક્રિયા
(સ'.)
""
.
રમણી(સ.),૦૪
રમતિયાળ,રમતીલું
ગ્રંથ અને ગ્રંથકાર પુ. હું
રશ્મિ
(સ'.)
રસના (જીભ)
રસાક્સી(–શી)
રસિક,–ત રસિયુ’,યણ
(અ)
ર૩,૦૨૨
*,૦ગ્ર રમખાણિયુ' રમચિ(જિ)યુ` રમજાન(અ.),—નિયુ‘
રજ્જૂ,૦આત(રુન્ત્રઅ,અ.) રો6િ(-)યુ*
રજ (દેરડું) (સં.) રહે. (રે.)
રડા ટ,ટા
રહે’સવું
રાઉ
રડાપીટ,—રાળ રઢિયાર
રઢિયાળુ'
રણિત
રણિયુ* (ઋણી)
(સ..)
(સ.)
રસીદ
રસીદ્યું
રમૂજ,–જી(રુમૂજ, અ.) રવઈ, રવૈયા
રસેા(૦૪)યા,-યશ્
રવી (શિયાળુ પાક) રશ(–સ)ના (દેરી) (સ.)
રહિત
રહીમ
રહીસ(–શ)
રહેમિયત
રળિયાત,–મણ રળિયામણુ*
ર રૂટ
ર્’ગાટિયું,
રગિત(સ'.), ર'ગીન
ર ગીલું
રજિત
રતિદેવ
(અ.) રાગિણી
રાઇ(–૫)નું રાઉત (રાવત)
રાચરચીલું
રાજકીય
રાજર્ષિ
રાજસૂય
રાજિત
(સ.)
રાજિયા,-યા
રાજીનામું
રાડ (બૂમ,જિયા) રાડારૂડી
(અ.)
(સ'.)
(અ.)
(સ.)
..
• (સ.)
(સ'.)
..
..
""
(24.+$1.)
Page #220
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી શબ્દોની વ્યવહારુ જોડણી
રાતડિયુ' રાત્રિ
રાધિકા
રામણદીવેા,-વડા
રામાનુજ,જી
રાવણહથ્થા
રાવળિયા
રિઝવટ,—ણ
રિઝામણું
રિઝાવું,–વવું
રિદ્ધિ (ઋદ્ધિ)
રિપુ
રિપાટ
(સ.)
રાશિ
રાશી (ખરાબ) (અ.) રાષ્ટ્રિય(સ.),−ષ્ટ્રીય
..
રિસામણી,-હ્યું
રિસાવું,–વવું :
રિસાળ,વું
(સ'.)
રાહુ
રાહુડા (એક શ્વાસ)
રાંડીકૂ'ડી
રાંધણિયું, ચા, રાંધણું
(સ.)
રિક્ત (ખાલી). રિક્ષા,॰ગાડી
રિખબ,–વદેવ
રિસીવર રીખણું, વું
(સ.)
રિખામણ,—ણી
રિખાવું,–વવું
રિયાસત
રિવાજ (રવાજ,અ.) રિવૉલ્વર (અ) રિશ્તદ્વાર,–રી (ફા.)
રિશ્વત (રુશવત) (અ.)
રિષ્ટ (ખૂ3)
(સ.)
(સ'.) રી...ખવું,–વવું,—ખાડવું
(સ'.)
(અ)
રીઝ,વું,વલું
રીડ,નડિયારમણ
રીઢું...
રીતિ(સ.),−ત, તે રીખવું,—વવું
રીમ
રીસ
રીગણી, ણ, હું
રી’ગવું
રી’ગાડવું
રીંછ,ડી,ડું
આખ
કાવટ
કો
માંગદ
તિિમણી મી(સ'.),–મૈયા
રુખ (બજાર ભાવ) (ફ્રા.) રુખસત (અ.),-૪
રુગ્ણ,—ગ્ણાલય (સ.) ચવું
રુચિ,૦૨,૦૨ા
રુઝાવું, વવું દન, રૂદિત
દ્ર
રુદ્ર, દ્રાક્ષ,-દ્રાણી,દ્રી,, રુધિર,–રાભિસરણ
આયત
સ્વાંટી,-ટુ'
સેલ, કું
(અ)
શનાઈ
રુશવત (રિશ્વત)
रुष्ट
(અ.) ૩,૦મુંડ
ધન
(સ.)
(સ.)
(સ'.)
,,
..
(સ.).
>>
..
રૂ,યા રૂએ (ક્લમે)
રૂક્ષ
(સ'.) રૂખ,પું,॰ડા (ઝાડ) રૂ૪,૦,૦૨વું
રૂઠવું
પ
રૂડું,−33*
રૂઢ,—ઢિ
રૂપ,૦∞વા(વિની)
રૂપાળુ'
રૂપાંતર
રૂપિયા
રૂપુ.,-પેરી,-પૈડી
રૂબરૂ
અલ
રૂમ (તુર્કી દેશ)
રૂસણું'
રૂહ,—હાની
મૂંગુ.
રૂંછું, હું કૃષ,૦૩(–ન)
રૂમઝૂમ
રૂમશામ (રૂમ દેશ)
રૂમાલ,—લી
રૂંધવું
રૂંધામણ
રૂંધાવું, વવું રૂવું.–વાડું
રૅકેટ
રેખિક
રૂખીલું
રેડિયમ
રેડિયા
2
રઢિયાળ
રેઢિયું, રેઢુક
(સ.)
""
(સ'.)
(ફ્રા.)
(ફા.)
(અ.)
(અ’.)
(સ'.)
(અ.)
Page #221
--------------------------------------------------------------------------
________________
રેણુ,૦૯, કા રેલવે.
રેશમ,–મી રેસિડેન્ટ
(અ'.)
રેચિયુંપેચિયું, રે જીપે જી
૨૮ (રહે’ટ) રેટિયા,–યાખારસ(–શ)
ટ્રુડો
રાકડિયું
ટ
રોજિંદાર
જિંદું:
રાપિત
રાપીટ
રોમાંચિત
રાયલ
રાષિત
રાહિણી
રાહિત
રાળાકાળી
રાંચ
લક (લાવે) Sv(-)ડિયું
લકીર
લકુમા
લકૂટી, લખોટી
લકડિયું
લક્ષિત
(સ.) લધુમતી (અ.) લચ્છ, ચ્હા
સુખલૂટ
લખિતંગ, લિ
લગનિયા
લગીર, રેક
કૃષિમા
લઘુ
રોગિષ્ઠ(સં.),−યું, રાગીણું લš,—ઠ્ઠી,−ઢું”,“ઢો
લડથ(–ખ)ડિયું
લાલુ(-) (સ.)
લજ્જિત લટકણિયું,—યાળુ`
લત
લમ્યુિં, યાં
..
કું
લડિયું
ઠિંગુ:
(સ.)
(સ.) લતિકા
લડવું (લવુંયુદ્ધ કરવું,
લડવું=એક ખાન્ત્ નમવું)
લડાઈ,—ક
(અ.) લતીફ
(સ.) લથડિયું
લપલપિયું
લપસિંદર
લપાટિયા
લપિયું, લપ્પી
લપૂરું લખનછનિયું
લખુલતુ, લબક્લબૂક
લખયુિં, લમૂકા
લબ્ધિ
લલિત,-તા
લઘુતા
(સ'.) ક્ષવારિયાં
ગ્રંથ અને ગ્રંથકાર પુ
વહિયા
(સ.) લહાણી,-હ્યું
લહાવ(–વા)
',
(સ.)
(અ.)
લવિં’ગ,ગિયું
લગ્ઝ
લસણિયું,—યા લહરી (લહેર)(સ.)
(સ'.)
""
લહે
લહેકા, ક્યું
લહેજત
લહે
લહેર,॰વું
લહેરિયું
લ ગરિયું લ'ગર,–રિયા
લ ગાટિયું, યા
લ ધનીય
લ'ખૂસ(વેશ)
લાકડિયું
લાક્ષણિક
લાખિયું,—યા
લાગુ
લાજિમ
લાડિયું, લાડીલું
લાય
લાલઘૂમ
લાલચુ,ચી
લાલિય
લાલિમા
લાસિરયું
લાહી (ખેળ)
લાળિયું
લાંગૂલ
લાંચિયું
લાંતિ
(ફા.) લાંખટ (-ઢાં)ગિયું લિખિત(સ.), ત་ગ
લિજ્જત
(સ'.)
(સ.)
લિપિ
લિસ
લાડુ, લાડવા
લાપ(-પા)ટિયું,-યા (આગ)
(અ.)
(સ.)
(સ'.)
(સ'.)
(સ.)
'
Page #222
--------------------------------------------------------------------------
________________
લીધે
ગુજરાતી શોની વ્યવહારુ જોડણી લિપ્સા (૪) લુટાવું–વવું લિબાસ , (અ) લુસ (સં.) લિમિટેડ (અં) લુબ્ધ લિલાઉં-મ
લુસ(–શ)લુસ(-૨) લિસોટી –
લુહાર લિંગ –ગાયત,–ગી લુંગી (હિ.) લિબુ,ડી,-એઈ લંચન, લુચિત (સં.) લિંબાળી
લંચી લીખ,ખિયું
લૂ,૦૮-ખ) લીટી – લીધું –ધેલ –હું
ખરી-સ
લુખિયું લીન . (સં.) લખું,પા-૫)ખુંલીમડી –
લૂગડું લીરે
લૂગદી લીલ,છોયું,ઝામું (જં) છણું -વું લીલમ
ભૂલું)ટા(લં) લીલવણ'
લૂણ, ચાં લીલા -
લુણી,૦પાટ લીલા . (સં.) . લીલાણ,-શ.
લૂમ, ખું, ખો લીલું–લે
લૂમઝૂમ લીલોતરી
લૂમઝૂમવું લીસું, લાસું
લૂલી,-લું લીહ (રેખા)
લૂંટણિયું લીંટ-ટિયું
લૂંટવું લીંડી-ડું
લૂંટાઉ,-(-). લીપણુ, ગૂપણ
લૂંટાવું,વવું લીપવું, ૦પવું
લં(લો)ડી,ડાઈ – લીંબડી–ડો
લેખાવટિયા લુકમાન (અ) લેખની(ક્લમ) (સં.) લુચ્ચું, ચ્ચાઈ લેખિકા(સં),–ત લુછણિયું
લેખિતવાર - લુછાવું, –વવું
લેમ
- (અં) લુટણિયું
લૅટિન . ----- , લુટાઉ-(-) ---- લેણિયાત
લેપડુ (ગળપડુ) લેભાગુ લેમૂક લોકડિયાં લોકિ(-કી)ક જોકેટ (એ) લોકોક્તિ (સં.) લોટણિયું લેટરી (અં) લોટિયું – લેઢિયે, લોઢું,લોભિયું લોલુપ (સં.) લોહિત લોહિયાળા-ળું) લેહિયું (બકડિયું) લોહીલુ–લો)હ્મણ લોળિયું લઠિયું, લકું લૌકિક લ લ્યાનત
|
(સં.)
વકીલ,-લાત વકુંભવું વકી-ભવન,-ભાવ (સં.) વકી,વ્ય વખારિયે વખૂટું, વિખૂટું વગિયું, વગીલું વગેરે વગુતાવવું વગુતાવું, વગતવું વગતું વધારિયું - વચનિકા,નીય (સં)
Page #223
--------------------------------------------------------------------------
________________
(સં.)
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ વચચિયું
- વરતારો, વરે વસિષ્ઠ (સં.) વચ્ચે, વચલું વરતિક –
વસીલે. વચ્છ(છ) વરધસુંવાળું
વસુ(સં.)(દ્રવ્ય,ગુ. વશ) વછિયાત વરસી (–શી)
વસુંધરા, વસુધા (સં.) વછુટાવું, વછૂટવું વરસુંડી
વસૂકવું વછૂટું
વસૂલ(અ),-લાત વફાદાર (અ) વરાહમિહિર (સં) વસ્તી (રયત) વજીફે વરાળિયું
વસ્તુ વછર,રી(અ.) રાઈ(-ત) વરિયાળી
વહાણ,ણિયું વન (૩% અ) વરિષ્ઠ (સં.) વહાણું,ણેલું,-લું વજૂદ (વનદ અ) વરુ
વહાર (મદદ) વજે,૦વળતિયું વરુણ (સં) વહાલ,૦૫,મ,-લું વજ (સં.) * વરેડ (વંધ્યા) વહીવટ વટિકા, વટી , વરૂ(-)
વહીવંચે વગીયકરણ (સ) વહુ,વાર વટેમાર્ગ
વચંસ્વિની , વહેમ,મી મીલું વડ–દે ,
વર્જનીય, વર્જિત , વહેર (લાકડાને) વડહથ્થ વણિત
વહેરણુ-ણિયું -ણિયે વડિયાઈ(વાડી આઈ) વર્તણુક
વહેરવું વડિયું,-હ્યા
વર્તુલ(–ળ) (સં.) વહેરી-રાઈ (વેરાઈ માતા) વડીલ વર્ધિત,
વહેલ (રથ, માછલી) વડીલોપાર્જિત વલડું
વહેલું વઢવાડિયું, વઢવું વલવલિયું
વહેવાર, રિયું, રિયે વઢિયાર,રી
વલિત,પલિત (સ) વહેવાર વણિક (સં.) વલુરાવું, વવું
વહેવું વણિયાર વલર,વું,
વહેળે,-ળિયું વદિ (સં), (-ઘ)
–રિયું-રે વહેચવું વધુ (વધારે) વલ(–)પાતિયું વહેણું (વિહીન) વધૂ (વહ) (સ) વલ્લરી, વલ્લી - (સ) વહેરવુંતિયો વનરાજિ , વશિત્વ , વહેરો વનસ્પતિ વિશિયર
વોલિટ-ળિ)યું વનિતા
વશીકરણ (સં.) વનિ (સં.) વને ..
વળાવિયે (વળાવિયે) વપુ
(સં.) વસતિ( વાસ) (સં.) વળિયાંપળિયાં વરઘોડિયું -યાં વસિયત વરણાગિયું - વસિયાણ
વળ કે
વશીકાર .
* :-
..
વળિયું
. 12 કી
Page #224
--------------------------------------------------------------------------
________________
,
વળ ૧ -
વ
વાસણ
”
છે
વિક્રિયા
વિગઠન
રાજસી આવી ચાહારુ જોડણી વળુ દ(-ધ), વઘૂ ઘું) વાયુ (સ) વિકસવું વર્જુભવું વારિ(ધ)
વિકસાવું-વવું વંચિત (સં.) • વારણ , વિકસિત
(સ) વંદનીય, વદિત છે વાર, –ણ .
વિકાસ વંશાવલી(–ળી) , વારેવારિયું: વિકીર્ણ વાએ૮––)જ વાર્તિક, કાર (સં.) વિકૃતિ વાકુબા(–)
વાર્નિશ (અં) વાચિંદ્રિય. (સં.) વાર્ષિક (સં.) વિષ (સ.)-ખ વાગીશ, –થરી , વાલિત–લી) (વાનર), વિખ(ખે)રાવવું વાગે ( વાગતાં) વાલી (રક્ષક) (અ.) વિખવાદ(વિષવાદ, સં.) વાઘો (વસ્ત્ર)
વાલુકા (સં.) વિખેરવું વાચસ્પતિ વાળિયો
વિખેરાવું, -નવું વાચિક વાલ્મીકિ
વિખ્યાત-તિ (સં.) વાછ(-)ટિયું વાવડિંગ વિખ્યાપન
. વાટ *
વાસકુ(કે) વાજ (હારેલું) વાસણસણ
વિગત વાજિત-જિ)ત્ર
વાસંતિક | (સં.)
વિગત, વીગત (હકીક્ત) વોટપાડુ વાસિત
વિગલિત (સં.) વાટિકા . વાસીદું
વિગુણ
: વાટે વાસુ, પી, પિયો વિગ્રહ
છે' વાડ (–શેરડીને). વાસુકિ (સં.)
વિઘટિત વાડી–વજીફે વાસુદેવ
વિઘોટી વાઢ, વું વાસ્તવિક
વિઘ, -તિ (સં) વાઢકૂટિયો
વાસ્તુ છે વિચક્ષણું છે વાઢિયું–ો) વાહિની
વિચરવું વાણિજ્ય (સં.)
વાહિયાત (અ.) વિચલ–ળ-લિત) (૪) વાણિયો,-ચણ-ચાણું વાળાફેંચી
વિચાર-રિત , વાતચીત
વાળુ (સાંઝનું ભજન).. વિચિત્ર, ત્રિત. . વાતુલ (સં.) વાંકુંચૂકું વા–તે)ડું–ડિયું).
વાંછિત (સં.) વિચ્છેદ વાદિત વાંઝ,૦ણું
વિકળામણ વાદીગર
વાંઝિયું
* વિછાવવું. વાદીલું
વાંધારિયું વિહ, –હી વાધૂ કે
વિકઢ--- (સ. વિજન | (સં.) વિકરાલ(–ળ) , વિજય,–યિની વામકુક્ષિ - વિલ(ળ) ૩ વિજાતિ
વિચ્છિન્ન
વાપી.
૧૨
Page #225
--------------------------------------------------------------------------
________________
વિજારી વિજિગીષા,-૪ (સ’.)
વિજેતા
વિજોગ,ગિયું વિજ્ઞપ્તિ
વિજ્ઞાત, –ન
વિજ્ઞાપક
વિજ્ઞાપન,—ના
વિજ્ઞાપિત
વિટ
વિટપ
વિઠ્ઠલ વિડ’ખક, ના
વિડારણ, વું વિષ્ણુ
વિણામણ,(ણા) વિષ્ણુાલુ',–વવું
વિતરણ(સ’.),—વુ'
વિતર્ક
વિતલ(−ળ) વિતડા, વાદ વિતાડ(-૧)વુ"
•
વિત્ત
વિદગ્ધ
વિઠ્ઠલ
વિદાય,ગીરી
વિદ્વારક,—ણ, વુ"
..
(સ.)
".
..
વિટ’બ, ના(સ’.), ૦ણા વિટામિન (અ)
""
..
..
"3
""
(સં.) વિધવા
..
વિદ્યારી
(સ.)
વિદ્વિત
વિદુર (પાંડુના ભાઇ),,
વિદુષી
વિદુર
વિષક વિદેશ,—શી,શીય
(સ ) વિધ્ય
',
""
વિદેહ
વિદ્
વિદ્યમાન
વિદ્યા, પીઠ વિદ્યાથી,—થિની
..
વિદ્યુત---
વિદ્રાવણ
..
વિદ્રમ (મણિ)
વિદ્વજન
વિદ્વત્તા
વિદ્વાન વિદ્વેષ,ષિતા વિશ્વ (સ.),−મી
..
વિધા,-ધવિધ વિધાતા,–ત્રી
વિધાન,—યક
વિધિ.
વિધુર(સ.), ¬' વિધેય
(સ.) વિનશ્વર
વિનષ્ટ
વિન'તિ, (વીનતી)
વિના
વિનાયક વિનાશ,શિની
વિનિપાત
વિનિમય
વિનિયેાગ
વિનિમિત
વિનય, યી
વિનવણી
વિનવાવવું
વિનીત
વિનેાક્તિ
ગ્રંથ અને ગ્રંથકાર પુ ૨
(સ’.) વાદ્ય,–દિની (સ)
વિન્યસ્ત, વિન્યાસ
વિપક્ષ વિષત,ત્તિ,દ્ય, ઢા
93
'',
..
..
د.
..
""
..
..
23
- (સ.)
..
..
,,
વિષ્ણુધ, દ્
વિભક્ત, ક્તિ
વિભવ
વિભાકર
(સ'.) વિભાગ,—ગીય,
(સ.)
..
..
"
.
""
વિપથ
વિપરીત
વિપ ય,વિપર્યાસ વિપક્ષ(−ળ)
વિપાક
વિપિન
p
વિપુલ
વિપ્ર
વિપ્રતિપત્તિ
વિપ્રયાગ
વિપ્રલબ્ધ
વિપ્રલ‘ભ
વિપ્રિય
વિપ્લવ
વિરાવવુ'
વિલ(-q)
—જન, ચ્
વિભાવ
વિભાવરી
વિભાષા
વિભિન્ન
વિભુ
વિભૂતિ
વિભૂષણ, વિભૂષિત વિભેદ
વિભ્રમ
વિસનસ્ક
..
e
33 23
..
در
..
"9
99
23
"
..
..
(સ.)
..
..
..
::::
3333333
Page #226
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી શબ્દોની વ્યવહારું જોડણી
વિમર્દ વ
વિલપવું.
વિમશ', --~ (સં.) વિલય -
વિસન
વિમલ(−ળ)
વિમાન,—ની
વિમાસણ,−વું
વિમુક્ત .
વિમુખ વિમુગ્ધ, વિમૂઢ વિયત (આકાશ) .
,,
વિરમવુ'
વિરલ(સ'.), −લું વિરહ વિરહિણી,હી
વિરચિ
વિરાગ
..
(સં.) વિલાવું,—વવુ.
વિલાસ
...
વિલાસિકા, –ની
વિલીન
વિલુપ્ત
વિલેપ, ન વિલાન (સ.),–વું વિલેાચન
વિયાજણ
વિયાવુ’
વિયુક્ત વિયાગ,–ગિની વિરક્ત,–ક્તિ વિરચિત (સ'.), વિચરવુ. વિવક્ષા, ક્ષિત
વિલેામ
..
વિરતિ
વિવર
વિરથ
(સ'.)
..
,,
3,
""
(સ'.)
,,
(સ) વિલસિત (સ.), વિલસનું વિલંબ, ન, ભિત,,
વિલાપ
(સં.)
37
વિલાયત, તી (અ.)
"
વિરાજમાન
વિરાજવુ
વિરાજિત
વિરાટ વિરામ(સ'.),-વુ’
વિરુદ્ધ
વિરૂપ
વિરેચન
વિવેચક (સ'.),−વું વિવચિત
વિરાચન
“વિશદ
વિરાધ,ધિની વિલ(વસિયતનામું)(અ) વિશાખા વિલક્ષણ (સ.) વિશારદ
..
વિવરણ
વિવર્જિત
વિવ વિવત,—તિ ત
વિવસ્વાન
વિવાડા
વિવાતું વિવાદ,–દિત વિવાહ, હિત વિવિક્ત (એકાંત)
વિવિદિષા
(સ.)
વિવિધ
વિદ્યુત,—તિ વિવેક
..
..
""
..
(સ'.)
""
37
..
..
""
..
વિશાલ(−ળ) વિશિષ્ટ
વિશુદ્ધ, દ્ધિ
વિષ્ણુ’ખલ વિશે
(સ'.) વિષ્ટિ
વિશ્વા
22
વિશેષણુ,ગૃ
વિશાષિત
વિશ્રામ
વિશ્રાંત,—તિ
"
વિદ્યુત
વિલિષ્ટ
વિશ્લેષ, ણ,ક
વિશ્વ
વિષણુ
વિષમ
વિષય,—યી
વિષાદ
વિષુવ, વૃત્ત વિભૂચિકા
વિષ્ણુ
વિસરાવવું
વિસર્દેશ
વિસગ
ૐ
વિશ્વસનીય, વિશ્વસ્ત
વિશ્વભર
વિશ્વામિત્ર
વિશ્વાસ (સ.),–સી,-સુ
વિષ
(સ.)
વિસર્જન
વિસર્જિત
(સ'.)
..
(સ')
..
"3
..
..
""
""
"
33
""
(સ.) વિસ`ગત,—તિ
વિસામે,–મવું વિસાર,–રા,॰વું
વિસ્ખલન, વિસ્ખલિત(સ.)
(સ.)
"
Page #227
--------------------------------------------------------------------------
________________
વિચિત્ર્ય
. •
વીંઝાવું–વવું
વૈદુષ્ય
વૈશાખ
અને ગ્રંથકાર ! હે વિસ્તરણ (સી), નવું . વસ,(શ), વીસી-શી) વેશવાળ વિસ્તાર (સં.), ૦વું વીશી (ભજનગૃહ) વેષ્ટિતા (સં.) વિસ્તીર્ણ (સં.) વસમવું, માવું વેહ (કાણું) વિસ્તૃત -તિ , વીસરવું -રાવું
વેળુ (રેતી) વિફેકટ ' , વિખવું, વીંખાવવું વંત-તિયું વિસ્મય : ૫ વીંચવું, વિચાવવું વૈકલ્પિક () વિસ્મરણ(સ) –વું વિષ્યિ * : વિસ્મિત (૪) વીંજણે
વૈજ્ઞાનિક વિસ્મૃત, -તિ , વીંઝવું
વૈતરણું વિહગ
વૈતાલિકા વિહરવું
વીંટલી,-લે–વું વૈદિક વિહંગ, ૦મ (સં). વીંટાવું –વવું વિહાર -રિણી , વીંટાળવું ગળે વૈદૂર્ય (મણિ) વિહિત , વીંટી-ટે
વૈદ્ય-કીય વિહીન (સં.), વિહેણું વીંધ,૦ણું,૦ણું વૈવિધ્ય વિહુવલ(–ળ) (સં.) વીંધવું વીંધાવું,વવું
વૈશિર્ય વીખરવું,-રાવું , qઠવું
વૈશેષિક વઘરવું,-રાવું
વૃત્ત(ખબર, ઈદ)ત્તાત(સ) વિવું -
વૃત્તિ વીછળવું –ળાવું વૃદ્ધ દ્ધિ, ગિત , વોરંટ વ(વ)છી,-બુડે વૃશ્ચિક
વર્ડર વીજ, ૦ળી વૃષ્ટિ
વોળાવિયે, વળો વીણવું વૃણિ
વ્યક્તિ વીણા () વેફર (રેતી)
વ્યતિરિક્ત વીતક-વું વેગીલું
વ્યતિરેક વિનવવું,-વાવું વેચવું,-ણિયું
વ્યતીત વિફરવું , વેચાઉ
વ્યતીપાત વિી, પી. (અં). વેણું
(સં.). વ્યભિચાર,-રિણું વીમો (બીમ,ફા.) વેણુ (વાંસળી) વ્યવસાય,-યિની વીર (સ) વેત (સરખાઈ) વ્યવસ્થિત-તિ વીરડે
વેદિકા, વેદી (સં) વ્યવહાર (સં), • • વીરાસન. (સં). વેર (શત્રુતા). વ્યવહિત (સં.) વીરાંગના
વેલણિયું –ણું વીર્ય વેવિશાળ
જિત વી
વેશ (૩) વ્યાકુલ–ળ) ,
તમ) વૈશ્ય
વૈશ્વદેવ
(સં.)
શાવતા)
Page #228
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી વહારુ પણ વ્યાજી, ૦૬ . શક્તિ (સં.) શિક્ષા વ્યાધિ (૪) શંકુ
, શિક્ષિકાન , વ્યાપ્તિ
: ખિની (સં),શંખણું શિખર-રિણી–રી , વ્યાવહારિક છે શંભુ (સં.) શિખવણ(ત્રણ) + વ્યુત્ક્રમ
શાકિની (સં), શાણું - શિખવાડવું વ્યુત્ક્રાંતિ , , શાગિર્દ (ફ)શાગરીત, શિખંડ-ડી . (૪) વ્યુત્થાન
શાપિત (સં.) શિખા વ્યુત્પત્તિ-ન્ન
શાબાશ-શી (ઉ) શિખાઉ મૂહ
શાબ્દિક (સં.) શિખાડ(વ) વ્રજ, દાસ, લાલ છે શા(સા)મળ,ળિયે છે શિખામણ વ્રત, વ્રતિની , શામિલ,ગીરી (અ) શિખાવું
શારદીય (સં.) શિ–સ, સિ) મરામ શકુન નિ (સં.) શારીર, ૦ક
શિથિલ (સં), વિલિ શકુંતલા ,
શિબિ શક્તિ '' , શાલ, વિક્રીડિત , શિપિકા શખસ (શમ્સ, અ.) શાલ
(ફા.) શિબિર શતાબ્દી (સં.) શાલિગ્રામ (સં.) શિયાળ શાલિની
શિયાસિયા (શીઅહુ અ) શનિ છે શાલિવાહન
શિયાવિયા શબ્દાલુ(ળ)તા , શાલિહોત્ર
શિયાળ,વું, ળિયું શમશેર (તલવાર) (ફા.) શાસિત
શિયાળુ –ળે શમિત (સં.) શાસ્ત્રીય
શિર : (સં.) શ-સા)મિયા (તંબૂ) શાહી, ચૂસ
શિરચ્છ(–છ)ત્ર,શિરચ્છેદ શમી, પૂજન
શાહુકાર : શિસિરસ્તેદાર –રી શત્રુલ ઉલમા (અ.) શાહુડી
શિ-સિ)રસ્તે શયતાનિયત છે શાહેદી (શાહિદ,અ.) શિરા શરત (હેડ) શાંડિલ્ય . - (સં.) શિ(સિરા(–)ઈ શરમિંદગી (ફા) શાંતિ
, શિરામણ(ત્રણ) શરાદિ–ધિ)માં (સા) શિકરામણ
શિરાવવું શરિયત(શરીઅત, અ) શિકરાવું-નવું , શિરીષ શરીફ (અ) શિકસ્ત ફા), શિરોબિંદુ શરીર-રી (સં.) શિકાયત (અ) શિરેભાગ શરૂ (શુરૂએ, અ.)આત શિકાર(ફા)–રી-૩(ક્ષ.) શિરોમણિ : ૪ શર્મિષ્ટા * (૪) શિકારવું
શિરેમાન્ય શશી
શિતર(રી) – શિલા (સં.), જિત શહીદ-દી (અ) શિક્ષકણ –ણીયા(સ) શિલછા
:
Page #229
--------------------------------------------------------------------------
________________
.
શિલ્પ,–પી શિવ,–વા શિશિર
શિશુ
શિશૂડી,−ડા
શિક્ષ
શિષ્ટ
શિષ્ય,—ખ્યા શિસ્ત
શિંગ, ડી
શિ`ગાળ(—૩)
ગ્રંથ
(સ.) શા`ગિયા વચ્છ(૭)નાગ ·
શુક,જ઼ - (સં.) શુકન,—નિયાળ,તાવળી શુ(–ક)રવાર, રિયું શુક્તિ (છીપ) (સ.) શુક્ર (સ.), વા* શુક્ર,-કાના (મ.) શુચિ,-ચીભૂત
(સ.)
શીતાણ્ શાથળ,−ળો
શી
"
: 29
શીશ, ફૂલ શીશી, શા
શાળ (શિયળ)
શીળસ
(સ.)
શિગી
શિગ્રંટી
શિગાડું
શીખ (શિખામણ,જાતિ)
શીખવું, વવું શીઘ્ર
...
..
(.) શુદ્ધ, દ્િ
શુદ્ધોદન
શુનઃશેપ
શુની (કૂતરી)
શુભ
શુભેચ્છુ,-ચ્છક
શુભ્ર.
શુમાર (સુમાર) (ફા.)
(સ'.)
1. 32.
શીત,લ(-q) શીતલા(—ળા) (સ.)
(સ.) શુલ્ક
શી(-સી-શૅ-સે)મળ,−ળે શીરીન (નામ) (ફ્રા.).
શા
શી
શી, ક
શીર્ષાંસન
શીલ(−ળ)
શાળા શાળ’,—ળા શાલી, શીકી, જ્ૐં
..
..
..
શુશ્રૂષા,
શુષ્ક
શુ' (સ૦)
શું,–ડા,નડી
શુભ
..
શૂદ્ર,-દ્રા(॰ણી,-દ્રી સ’.) શુ(–સ)ન, વકાર, મૂત શૂમ (કંજૂસ) (અ.) (સ.) શૂન્ય (સ.)
શૂર (સ’.)-,,, રુપૂ શૂપ, ણખા (સ.)
શૂલ,પાણિ
શૂળ,−ળી
શુખલિત
શેક,વું
શેઢિયા, શેઢ
શેડ, કહ્યું”
શેડાં (લી’ટ)
શેઢા,હી
.
""
#
""
"3
અને ગ્રંથકાર પુ.
શેતાન, નિયત
શેતૂર (સેતૂર) શેર (વાઘ)
શેર (અ.) (ભાગ) શેર(–લ)ડી શેરડા (મા) શેરિયુ,ચા, રીકા શેરી (ફળિયું) .. શે(–સે)વ, ગાંઠિયા
શાકાતુર
શાગિયું
શેષ
શેહ (અસર) :
શૈથિલ્ય
શાક (દિલગીરી)
શાક (શાક્ય પત્ની).
શાખ,—ખીન
શાગાબાજી
શાગટી,-ટુ,−ડી,− ું
શાયનીય
શાણિત
શાધિત
શાલીનું શેર (અવાજ)
શાષિત
મન્નુ (મૂ )
શ્યામ
શ્રદ્ધાલુ(-g)
શ્રમિત
: (।.)
શ્રાવણ
(સ.) શ્રાવિકા
શ્રીયુત શ્રુત, તિ
શ્રેઢી, ણી શ્રયસ્કારિતા
શ્રોણી, ભાગ
(સ.) .
(સ'.)
(સ.)
(સ.)
23
(સ.)
..
"
..
.
*=::::
Page #230
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી શબ્દની-વ્યવહારુ જોડણી
(સ'.) - સતત્તુગિયું
સતિસપ્તમી
શ્રોત્રિય
શ્ર્લિષ્ટ
શ્લીપદ
શ્લેષ
શ્વશુર
શ્લેષ્મ,મા
ૠસિત
શ્વાસ
શ્વાસાચ્છ્વાસ
સ
સક(-)રટેટી સ(–)રપારા સ(—કક)રિયું
સજ(-૪૪)ડં
સજાતિ,—તીય
સજ્જ (તૈયાર)
સજ્જિત
સટકણિયું
સટકયું
સટરપરયું
સટીક સટાડિ(ર)યા
સરકા
સડસઠ
32
સઢ
સઢીલ
સ(–શ)ણિયું
..
..
..
સતુ (સાથવા) સક્રિય (સ.) સખ્ત,—ખ્તી, ખત,ખ્તાઇ, સપાટિયું
ખતાઇ, –ખતી · સગવડિયું
સગીર
સચિવ (પ્રધાન) (સ.) સચી! (ચીકણું) સચ્ચિદ્દાનă
(સ'.)
(સ)
,
""
સતિયું
સતાતિયું સત્તાધિકારી, સત્તાધીશ, સત્તા(–તા)ણુ સત્તુ (સાથવા)
સત્યાનાશ
(સ.)
સ(નસ)ત્યાસી(–શી) સદ્દરહુ (સĀહુ) (અ)
સદેાદિત
(સ'.)
સભ્યર
સચ્
(અ) સપૂત
સનાન,–નિયું
સનેપાત (સનિપાત) સન્નીતિ
(સ.)
(સ.)
સપિંડ,−ડીકરણ (સ.)
સપ્ટેમ્બર
સષિ
સબમરીન
સબૂર,–રાઈ,–રી
સભ્ભર, સભર
સમકાલીન
(અ.)
સમભુજ, જીય સમયેાચિત
(સ) -
(અ)
(સ.)
સમતિ (સમ્યકત્વ)
સમકેાણિક
સમર્ચ(–૭)રી સમઝ(–જ),૦ણુ,॰વું સમઝુ(-),~^(-તૂ )ક સમગૢ (–′′ )ત(તી)
સમડી
(સ.)
સમદર્શિતા, શી' (સ.)
સમન્વિત
સમય ત
સમર્પિત
સમવેદન,-દી,-દિત્વ
સમષ્ટિ
સમાધિ(સ),-ધ
સમાપ્તિ
સમાપિત
સમાવિષ્ટ
સમાસાત્મક,–ત્મિકા સમિતિ સમિધ,પાણિ સમીકરણ
સમીક્ષણ, સમીક્ષા
સમીચીન
સમીપ
સમીર, ણુ
સમુદૃાય
સમુદ્ર
z
પ
સરસ
(સ.)
(સ)
..
23
""
સમીસધ્યા, સમીસાંs:
સમુચિત
સમુચ્ચય,–ચ્ચિત
""
સરરિયું.
સરજન, ૰હાર,–જવું
સરજી (રખારીનુંગીત) સ(સિ)રોર, રી સરડકા (સૈડકા)
સરણી
સરત, ચૂક
23
સમુરત,તાં
સમુંનમું
સમૂહ,હી સમૂલ(ળ)(સ'.),−ળું,ળગુ' સમૃદ્ધ, દ્િ સમૈયા (પ્રસંગ). સમેાવડિયું,–યણ
(સ'.)
(સ'.)
(સ.)
Page #231
--------------------------------------------------------------------------
________________
#1
સનશીન સરમુખત્યાર, રી સરયૂ (નદી) સર(–રા)વિરયું
સરવા(–૧)યું સરશિ(સિ)ફારસ સરશિ(નસ)યું
સરસિજ (કમલ) (સ.)
સરસિયુ*
સરસી સરસૂક્ષ્મા (ફા+અ.)
સરાણિયા
સરિત(તા)
સરિયામ
સર્જવું
સર્જિત
સર્ટિફિકેટ
સર્પિણી સર્વકાલીન
(ફા.)
"3
(સ.)
રિયા (સરૈયા)
સરીખુ', રખુ’,સું સર (ઝાડ)
સર' (અંત)
સરેરાશ
સરેશ
સરોજિની
સર્જન(સ’.),॰હાર
સર્વાંનુમતિ
સર્વાં’ગા(૦૩) સર્વે’પરી,પડ્યું સલામિયા
(ફા.)
(સ.)
સહકારિતા,—ત્વ સહચારિણી
(સી) સહધમ ચાસ્ત્રિી,
(સ.)
(અ)
સ.)
"2
સવ ગામિત્વ,–મી સવ ગ્રાહિત્ય,નહી સંવ`દેશી,ય,—શિતા,,
-23
.
..
3)
સલિલ (પાણી) (સ'.)
સલીલ (રમતમાં)
સલૂક, કાઈ
સલૂણું”,“ણી
..
સલૂન
સવાદિયું
સવારથિયું
સવાર (પ્રાત:કાળ)
સવાર, રી (ધાડાની)
સવાસૂરિયું
સવિતા
સવિસ્તર
(મ.) સ’કલ્પિત
સંકીણુ
સકી ન
સ`કુચિત
સહેલ, લાઈ
સહેલાણી સડે, સ
સહેવું (સહવું)
સહેાક્તિ
સહ્યાદ્રિ સળ (કરચળી)
સકુલ
સર્કત
(સ.) સક્રાંતિ
સક્ષિસ
સક્ષુબ્ધ
સ'ગઠિત
સગતિ
..
""
..
સહષ િણી સહભાગિની સહમત(સ’.), તી સહાનુભૂતિ (સ.) સ`ગીન
સૉંગૃહીત
સંગેમરમર
83
અય અને ગ્રંથકાર પુ. હું
સળિયા, સળી સંકલિત,ચિંતા (સ.)
..
સહાય (મદદગાર)(સ’.)
સહિત
સહિયર .
સહિયાર
સહિષ્ણુ સહીસલામત
સહુ (સૌ)
જૂલિયત
સહેક્ચ
સહેજ, જે
સહેણી
સહેરા
29
(સ.)
..
સ'ગમનીય
સંગાથ,—થી સગીત
(સ.) સ ધરણી
સ'ગ્રહણી સતિ
સુધાડિયા,−ડા.
સઘાત (સ'.),તી સચારિત
સ`ચિત
સ’તતિ .
સંતાકૂકડી
સતુષ્ટ
સ'તૃપ્તિ
સંત્રી (પહેરગીર)
સદ્દિગ્ધ .
સદ્દીપન,−ની
સીસ
સ
સધિ(સ.), ના
2 2 2 2 2 2 3
..
(સ.)
($1.)
(સ.)
(સ.)
36
(સ.)
.
23
(સ.)
"9
(સ.)
..
..
(અ.)
Page #232
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી શબ્દની વ્યવહારુ જોડણી
સંધુકાવવું
સભ્રૂણ,-હ્યું સચૂકવું
સનિ
સનિધિ,-ધાન
સનિપાત
સન્યસ્ત સન્યાસ,–સિની
સપ-તાડુ
સપત્તિ
સ’પાદિત સ’પીલુ'
(સ.)
સ’પુટ (સ.),ટિયું
સપૂરિત
""
..
""
(સ'.)
""
સ’મિત
સમાનિત
સમીલન
સમુખ
સયુક્ત,—ત સયેાગી ભૂમિ
સચેાજિત
સવિત
સવાદિતા,–દી સવિદ, સવેદન સ’સાર,–રી,–રિણી
સમ્રુતિ સ’સ્કાર,–રી,–રિતા સ"સ્કૃતિ
..
સ.પૂ
સંબંધિત
સખેાધિત
સ’ભવનીય, સ’ભવિત,,
સંભારવું (યાદ કરવું)
સભારિયું
(સ.)સાઢું
ވ
ވ
..
સભાવિત,—૨ (સ’.)
'
સ‘ભાળવું (રક્ષવું)
(સ.)
..
""
..
"
..
ވ
..
..
""
33
સહારિણી
સહિતા
સાઇક્લ
..
(અ.)
સાકર,–રિયું,–રિયા સાક્ષાત્ (સ.) સાખિયુ’,-ચા
સાગરીત
સાનિયા
સાજિ
સાજીખાર
સાટીન સાડલા, સાલ્લા
સાડા(-ડી) (સા`)
(સ'.)
સાડિયુ,-યા
સાધિત
સાધુ
સાનુકૂલ(ળ)
સાનુભવ
સાપેાલિયું
સાપ્તાહિક
સાક્રૂડું
સાણસી(~શી),-સા સાતવારિયું
સાતુ (સાથવે!)
સાત્ત્વિક,-કી
સાત્યકિ
સાથિયા
(અ'.)
સાબૂત, તી
સાભિપ્રાય
સાભિમાન
સામનસૂમન
સાફસૂફ,-ફી
સાખિત,-તી સામ્ર(સાબૂન્,અ.)
ચેાખા
..
સારણી
સારથિ
સારિકા
સારીગમ '
સારું (કાજે)
સારું (માટે) સારૂપ્યું
(સ.) સાવ જનિક, સા"
જનીત
સાર્વત્રિક
સાલ-ગુસ્ત
(સં.) સાલિયાણું
સાલ,-લિયુ·
સાવલિયુ’
સાવિત્રી
સાસરિયું
..
(સ)
(અ.)
સામયિક
સામાજિક
સામાનસુમાન
સામાયિક(જૈન વિધિ,સ'.)
(સ'.)
સામીપ્ય
સામુદાયિક
સામુદ્રધુની સામુદ્રિક
સામૈયુ
સાયુજ્ય સારગ્રાહિતા,-હી
22.
૯૭
(zi.)
સાસુ
સાહજિક
સાહવું
સાહંસિક
સાહામ્ય
(સ.) સાહુડી
..
"
(સ.) .
""
(સ.)
.
(ફા.)
,,
(સ.)
.
સાહિત્ય,કાર,-ત્યિક
(સ.)
(સ.)
..
સાહેબ,-મા,-ખી,મા સાહ્ય (મદ)
..
Page #233
--------------------------------------------------------------------------
________________
૯૮
સાળ,વી
સાળુ
સાંઈ,ડું સાંઈ,મૌલા
સાંકળિયું
સાંકેતિક
સાંગ્રામિક
સાંઝ,૦૨
સાંઢિયા, ઢણી
સાંતીડું
સાંથ,થી,-થિયેા,-થીડા
સાંદીપનિ
સાંધિવિગ્રહિક
સાંનિધ્ય
સાંપ્રતિક
સાંપ્રદાયિક
સિક(-)લ
સિક’દર
(સ (સહિત)
સિક્કો
સિગાર, રેટ
સિગ્નલ
(સ.) સિદ્ધાંત
સિદ્ધિ
93
22
""
,,
સાંભરવું (યાદ આવવું) સાંભળવું (શ્રવણ કરવું) સાંવત્સરિક (સ.) સિવડામણ,-ણી
સાંસારિક
સાંસ્કારિક
સાંસ્કૃતિક
સાંસ્થાનિક
..
સિફત
(સ..) સિફારસ (સિફિર, ફ્રા.) સીતા
સિ(૦૨)મંદી
સિમેન્ટ
20
..
સિ(-સ)ત્તો(-ત્યા)તર • સિ(-સ)ત્તો(-ત્યા)તેર સિ(-સ)ત્યાસી(-શા)
સિદાવું,-વવું
સિદ્ધ(સ.),-હ્રાઇ
""
સિક્
સિલક
""
સિધાર(-)વું
સિનેમા
(અ’.) સીઝવું,-વવું
સિપાઈ,-હી (સિપાહ,ફ્રા.) સીટી (મુખિિને) (અ.) સીડી
સિલસિલેા
સિલાઇ
સિવડાવવું
સિવાઇ
સિવાય
સિવાનુ`
સિવિલ,-લિયન
(ફા.) સિસકારા
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯
સિહ સિ’હલ,ન્દ્વીપ,-લી ·
સિંહસ્થ (વ) સિ’હાવલે કન
સિહાસન
(સ.) સિંહિકા,વ્હી
સિસૃક્ષા સિસેાટી (-ડી)
(અ.) (અ.) સિસેાળિયુ
..
સીકર (છાંટા)
સીગા
સિંગ (ફળી) સિચન(સ.),−વું
સિઝાવવું
સિટી (શહેર) (અ.) સિંદૂર(સ.),-રિયુ, રી
(સ.) .સિંધ
સિત સિતમ,॰ગ(-ગા)ર (ફા.) સિધવ સિતાર(ફા.),-વિચા,રી સિધી સિતારા (ફા.) .સિંધુ સિત્તેર, સિતેર
સિધુડા
સીતાફળ,-ળી (અ.) સીત્કાર(સ.),-,॰વું
(અ.) સીદી(-ધી),-દણુ
સીધવું
(અ.) સીધુ' (કાચુ' અન્ન)
સીધુ”,“ધેસીધું સીના (દેખાવ)
સીપ (છીપ)
સીમ,-મા,-માડા
સીમ ત,-તિની સીમ તાન્નયન
(અ.) સીમે લ્ર ધન
સીલ (સં.) સીવણ,-વું
સીસકા
(સ*.)
સીસ(-સા)પેન
સીસમ
સીસુ`
સી...ચણિયુ
સી'ચવું (ખેચવું)
સી’ચાણા
સાદરી
(સ.) સુર સુલડી
33
.
.
39
.
..
(સ.)
..
(અ.)
(સં.)
Page #234
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી શબ્દોની વ્યવહારુ જોડણી
સુધારવુ’
સુધાંશુ
સુકવણી,—ણુ સુકાન,-ની સુકાવું,વું સુખ,-ખી(સ.),સુખણું
સુધી (લગી)
સુખડ
સુખડિયા
સુખડી
સુખપાલ
સુન્નત
સુન્ની
(સં.) સુપરત
સુખાળું,સુખિયુ‘(–યા) સુપ્ત,-× (સ.) સુફિયાણું
સુગત
સુગમ
સુગ(-ધ)રી
સુગાવું
સુગાળ,॰વું,-ળુ‘
સુગ્રીવ
સુઘડ
સુ
સુજાવવું (સાજો કરવા)
(સ)
સુત,-તા
સુતર(૨)
સુજ્ઞ
સુઝાડવું (યાદ કરાવવું) સુ(-સ)ડતાળીસ(–શ)
સુ(-સ)ડતાળેા
સુડાલ
સુણ,૦૩.
સુણાવું,-વવુ.
સુતરાઉ
સુતરિયા
સુભગ
સુયાણી સુર (દેવ) સુરખ,-ખી
(સ.) સુરત (મૈથુન)
સુરતા
..
સુતાર, રણ
સુદ્દિ(સ'.),-૬,-ધ
સુધરવુ’ સુધરાઈ,-વટ,-વવું.
સુધા સુધાર,-રા
સુધારણ,-ણા
સુઘ્ધાં,ત
સુનાવણી
સુરભિ
સુરમેા
સુરવાલ(-ળ)
સુરંગ
(સ.) સુરાષીશ .
સુરારિ
સુરાવટ
સુરાંગના
સુરીલું
સુવણ માક્ષિક (સ.) સુવણ'(સ..),-હ્યું
સુરૂપ, પી
સુરેશ, સુરેદ્ર સુલતાન,-ની
(સ.) સુલભ સુલેહ
સુવા
સુવાડવુ.
સુવાણ
(અ.) સુવારે ગ
""
સુર(-લ)ફા(-ગ) (તાલ) સુથ
સુવડા(ર)વવું
સુવાવડ,-ડી
સુવાવું
(સ.) સુવાસણ,-ણી
સુવાંગ (પાર્તીકું)
(સ.) સુશ્લિષ્ટ સુષિર (વાઘ)
(સ.) સુષુપ્ત, મિ
સુષુમ્હા
સુરા (સ.) સુરાહી(અ.),-ઈ સુરા(-લા)ખ (સુરાખ્ ,ફા.) સૂક,લ
(સં.) સૂવવું
સ્કુ
સૂર (હુર)
(સં.) સુસવાટ,(–ટા)
સુસ્ત,—સ્તી
(સં.)સુહાગ,॰ણ (ફા.) સુહાગી,—ગિયું
સુહાવું,–વવું
(ભેાંયરું, સુહાસિની દારૂના ખાડે) સુદ
સુદર,-રી
સુવાળા,—છું.
""
(અ )
(સ.)
(સં.) સૂકા
સૂક્ત,-ક્તિ
(સ'.) સૂક્ષ્મ
સૂગ
સૂચક,-ન,-ના
સૂચવવુ’
સૂચવાવું, નવું સૂચી,-ચિત
ર
(સ.)
(સ'.)
""
"
""
(ફ્રા.)
(સ'.)
(સ.)
(સ.)
(સ'.)
"
(સ'.)
(સ’.)
Page #235
--------------------------------------------------------------------------
________________
૧૦૦
- અને થકાર પુ. ૯ સૂ સૂચનીય (૪) સૂલટ,-ટુ . સોડવું સૂજ (જે). - સૂવર (હુક્કર)
સેડિયું સૂજવું (સે આવે) સૂવું
સેદાગીરી સૂઝ,૦વું (યાદ આવવું) સૂસવવું
સેનેટ | (અં) સૂળ,-ળી
સેપ પત્તિક (સં.) સૂડવું સુંઘણી
પાધિ,૦ક સૂડી–ડે
સૂવું, સૂંઘાડવું સોયાબીન (અં) સૂણવું (જે આવા) સુંઘાવું
સેરઠિયે જાણે સૂત (સારથિ) (સં.) સુંઠ
સેરવું સૂતક-કી સુંડલી,-લે
સેલિસિટર સૂતર,ફેણી સૂડે
સોજર સૂતરશાળ સૂંઢ
સોવિયેટ સૂતળી સું(-)ઢવું,
સોસાયટી સૂતિકા,ગૃહ (સં.) સૂર-સે)ઢાડવું સહિણી સૂત્ર-ત્રિત , સૂઢાળું
સેહ્યલું,-લો સૂધ, બુધ સૂઢિયું
સેંપવું સૂવું ચૂંથણી,-હ્યું
સેંસરું -રવું સૂનુ (દીકર) (સં.) ટૂંથિયું સૂનું સટ સૃષ્ટિ
સૌગતિક સૂઝત " (સં.).
(અં) સૌદામિની (અં) સેતુ (પુલ) (સં.) સૌષ્ઠવ સૂપડી-ડું સેતૂર
સ્કાઉટ સૂફ –ફી
સેનાધિપતિ,-ત્ય (સં). સૂબાગીરી
સેમિટિક (અં) ખલિત સૂબેદારરી સેવંનું
સ્ટીમર . સૂબો
સેવાલ(ળ) ળિયું સ્ટેમ્પ સૂમ,સામ
સેવિકા,–ત (સં.) સ્તવનીય સૂર (સ્વર)
સેવિંગ્સ બૅન્ક (અં) આંભિત સૂરજ સેળભેળિયું
સ્તુતિ,ત્ય સૂરજમુખી -ખું
સેંદ્રિય (સં.) સ્તૂપ સૂરણ
ન્નિયારાજ સુરત (ચહેર) (અ) સૈયડ, કદ,
સ્થિગિત સૂરિ,રીશ્વર (સં.) સે , સે
સ્થવિરના સૂરેખાર સંગિયું
સ્પંડિલ (સં.) સોજીલું,જું
થાણું સૂર્યાસ્ત સૂર્યોદય , સેડ(-૨)મ
સ્થાનિક
સેક્રેટરી '
કોતર
(અ)
સૈનિક
સૂર્ય
Page #236
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી શબ્દની વ્યવહારુ જોડણી
છે.
| (અં).
સ્પેનિશ
સ્થાપિત (સં.) સ્વાભિધાન (સં.) હટારિયું સ્થાયી-યિત્વ
સ્વરિત
- હઠીલું, લાઈ સ્થિત-તિ , સ્વગીય
, હડતાલિ(ળ)થી સ્થિત્યંતર
સ્વસ્તિ ,૦ક છે હડધૂત સ્થિર
સ્વાતિ,-તી
હડિયાપટી સ્થૂલ (ળ) • સ્વાદિયું,-ચણ
હડૂડાટ, હડ સ્નાયુ
સ્વાદિષ્ઠ (સં.) હડવું સ્નિગ્ધ
સ્વાદુ(સં.),-દીલું હડેડ (ચુસ્ત) સ્તૃષા (પુત્રવધૂ) સ્વાધીન (સં.) ' હથિયાર સ્પર્ધા(સં.),૦ળુ
સ્વાનુભૂતિ , હથ્થ-યુ સ્પષ્ટીકરણ (સં.) સ્વાભાવિક છે હનુ(સૂ),૦માન (સં. સ્પષ્યકિત
સ્વામિતા,-ત્વ,ની , હફત (ફા.),હપતો સ્પિરિટ
સ્વામીનારાયણ(સં.), હબસી(અ.),-શી,-સણુ સ્પૃશ્ય, સ્પષ્ટ (સં.)
- -ણિયે હમદર્દી (ફ) સ્પૃહયા
સ્વાર્થિક | (સં) હમીર
(અં) સ્વાથી(સં.),૦૯ હ(હ)મેશ,-શાં સ્ફટિક
સ્વીકરણ (સં.) હરખપદૂડું સ્ફાટિક સ્વીકા૨,૦૭
હરગિજ,-સ, ફુટ-ટિત સ્વીકારવું
હરણિયું, સુરણ -ણા(સં),-વું સ્વીકારાવું,-વવું સ્કુરાયમાન, ફુરિત (સં.) સ્વીકાર્ય (સં.) હરનિશ સ્કુલિંગ સ્વીકૃત,-તિ
(સં.) સ્વેચ્છાચારિણું
હરિણ, ક્ષીણું , સ્મરણીય વૈરિણી -
હરિત
છે મિત
પાર્જિત
હરિતાલ (સં.) હરતાળ સ્મૃતિ
હરિયાળી,-લું સ્ત્રજ (માળા) , હકીક્ત (અ.) હરિશ્ચંદ્ર (સ) ભ્રષ્ટા
હકીમ-મી . , હરીફ(અ.),-ફાઈ, સુચ (સા)
હકુમત (હકુમત, અ હિરેડ(ડુ) ત્સવ,-વા હક્ક(અ) હક
હર્ષિત (સં.) સ્ત્રોતસ્વિની નદી) (સં.). હજમ,મો
હલ્લો સ્લીપર (અં) હજરત (અ.) હવડાં-ડે શું સ્વકીયાવા (સં.) હજી, હજુ
હ(અ)વા(-)ડે સ્વચ્છંદ,દી,દિતા , હજીરે (અ.) -હવાતિયું સ્વભાક્તિ , હાર,રીરિ
હવિ,૦ષ . (સ) સ્વયંભૂ .
(હનરૂ, અ) હસનીય
Page #237
--------------------------------------------------------------------------
________________
28 :
હીરે
ચથ અને ગ્રંથકાર પુ. ૯ હસમુખું
હિતુ,તેછુ,-તૈષી (સં) હીણું હસિત . (સં.) હિતિષિણ –તા , હીન, (સં) હસ્તિનાપુર
હિના નો (ફા) હી(હે)બકવુંહી(-)બકું હસ્તિની (સં) હિબ્રૂ (ભાષા)
હી મજ હાઇડ્રોજન
(સં.) હીર હાઈકોર્ટ
હિમાયત, ર્તી (અ.) હીરક : (સં.) હાઇસ્કૂલ
હિમાલય (સં.) હીરાકણી હા, હાઉ
હિમાવું પેલું હીરાકસી, (-શી) હાજરાહજૂર હિમાળું,-ળે
હીરાબોળ હાજિયાણી
હિમાંશુ (સં.) હાજિયો
હિરમય છે, હાટિયું
હિરણ્યકશિપુ, યાક્ષ,, હીંચ,,કે, કાવવું હાડક્યરિયું હિરવણી
હીંચવું,-વવું હાડિયે, હાડી હિલચાલ
હીંચાવવું, હીંચાળવું હાતિમ તાઈ હિલોળવું
હીંડવું, હીંડાવું હાથિયો હિલોળે
હડાડ(-૨)વું હાનિ (સં.) હિલ્લોલ(ળ),૦વું હીંસ હાફિજ , . (અ) હિસાબ (અ.), નીશ(-સ) હીંસારવવું હારસિંગાર
હિસાબી (અ.) હુકમ (હુકમ, અ.) હાર્દિક
હિસ્સ-સ્સેદાર (અ.) હુક્કો (અ) હાર્મોનિયમ (અં) હિંગ,
હુજજત,તી હાહાહીતી
હિંગળા,ક,કિયું હાંકેડુ હિંગોરું
હુતાત્મા (સં.) હાંસિયું,
હિંડેલ(-ળ) -ળે હતાશ(ન),૦ની હાંસિલ (હાંસલ) (અ.) હિંદ,વાણી, વી હુતુતુતુ હિકમત(અ),-તી હિંદુ(હિંદુ, ફ),સ્તાન હુનર રી(હર્ , ફ) હિચકારું
હિંદલ(રાગ) (૪) હુમલે (હમ્પઅ.) હિંચકાવવું
હિંમત : (અ) હુમાવ્યું (અ.) હિચાવું–વવું
હિંસક,ન ૨. (સં.) હરમ (હરમ, અ.) હિજરત(અ.)ની હિંસા
હરિયે - હિજરાવું-વવું
હુલાવવું હિજરી (અ.) હીક
હુલામણું,ણું હિડિંબા હીજડે
હલાવવું હિત,તાથી
હીણ, કમાઉ હિતાવહ હીણપત
હુલ્લડ, ડિયું હિતાહિત
હીણવર,- .
8238
(સં.)
હુલાવું
હુસેન
Page #238
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી શબ્દની વ્યવહારુ જોડણી હુસહસ
હૂલવું હું (સર્વ૦) હુંકાર(સં.), રે
હૂંડિયામણ હુંપદ-૬ હું સાdશ(-શી,-સી)
હેવાનિયત હેસિયત હૈયાઉત હૈયાફૂટ.
હડી
હુ કાહૂક
| (સં.)
હડહૂડ
હંફાળ(-ળું). હૃદય હદિયું હૃષીકેશ હેડિયારે હેડિયે હેતાળ,૦વું
(સં.)
હાઈશ,-શું હોકીરે, હકાર હોમાગ્નિ (સં.) હેલિકા, (સં.) હોળી હોશિયાર-રી હોસ્પિટલ (અં.) હોંશ હોંશી(સી),૦૯ હૃસ્વ
હૃપ,૦ષ્કાર હું પાછું હુબહુ હરી (, અ.) હૂલવવું
(સં.)
હેરિયું ત્યાં
હાસ
પૃ. કલમ
લીટી
શુદ્ધિપત્રક - અશુદ્ધ શુદ્ધ ચાર શ્રત ચાર કૃતિ સુચના
સૂચના અક્ષૌત-ક્ષોહિણી અક્ષૌહિણી ઠવાહ૦
ઠવાડ ઈ-(અં)ગ્રેજ-છ ()ગ્રેજ-છ . ઉચલા(-ળા)વવું ઉચલા(-ળા)વવું ઉચે (બે)ડવું, ઉચે(બે)ડવું, ઉજમ(-4),૦ણું,ણું ઉજમક-મ(-)ણી,ણું ઉનાળું,
ઉનાળું, ઉપર(–રી) ઉપરાઉપર(ત્રી, ખૂનખાર, - ખૂનખાર ગિલા(લ્લા)ખેર ગિલા(—લ્લા)ખોર –ણે . =ણિયે -હિનત
-હિનત -મારે,
મારે, જાંઘિયો
જાધિ
૩૦.
૫
Page #239
--------------------------------------------------------------------------
________________
૧૦૪
પૃ.
૫૫
૫
..
૬૫
..
૬૭
""
""
ટ
७०
૭૧
..
૭૨
..
૭૪
૭૫
૭૮
..
2
૮૦
૮૧
મ ય ર
૮૯
..
૯૧
..
૯૨
,,
૯૩
૯૪
૯૫
કૉલમ
..
૧
ર
..
3
૨
""
૩
૧
૩
'
3
૨
૩
.
3
ર
"9
3
'
ૐ
'
૨
ܙ
..
2
""
""
3
લીટી
૩૨
૧૦
૨૩
૩૦
૨૪
૨૨
૩૫
૧૮
૫
૨૭.
૩૬
ૐ નમ
૧૨
૨૬
'
૩૫
૧૦
૧૪
૨ પાટુ ગીઝ પ્રવૃતિ
૫
૨૪
૨૩
'
૪
૧૬
૨૯
૧૯
શ
૩૩
૨૭
G
અશુદ્ધ
ઝૂમવું.
ઝાડઝુમક(-ડ)
ઝરણું,॰વું
,લી(−ળા)
ગિયું
નિષ્ર (-સૂ)દન
નિસૂન (સં.) નીકર(નહિતર)
નહિય
Ud-૦
પુનર
ğિ, માસ·
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯
શુદ્ધ
ઝઝૂમવું ઝડઝમ(−ડ) ઝરણું,—વું
-
અં
–મા')
–ની
(લેવેા)
લૂમઝુમવું
(−)]?~
વણ્દ(-)વુ',
વારુ,—ણી
વિચરવું
–વું
ત્તાંત(સ.)
વૃદ્ધ દ્ધિ, ક્વિંગત
,—રી,–3(ફા.)
શૂર(સં.)—', સ્રમારેાપિત
નગિયું
નિપૂન
નીકર(નહિંતર), નકર
નહિયું
—ણી
પુનર્
ખિયું-યા
ગુ ભાળિયું–ચા ભાળિયુ',–ચા મધિયું,યાં,ન્યા મધિયું,—યાં,–ા મ’ડિલ(ળિ),ક મંડલિ(ળિ)ક
ર્ણિમા(સ.) પેા'(-ટુ')ગીઝ
પ્રવૃત્તિ
હવું ખિયું,ચા
—ણ
અ.
—મી',–વી')
ની
(લૌવા)
લૂમઝૂમવું
વળ ૪(–ધ)વુ',
વારુ,૰ણી
વિરચવુ
હવું
,—ત્તાંત(સ'.)
વૃદ્ધ,—દ્ધિ,દિ ગત
,-1,-3
શૂર(સ.),-', સમારેાપિત
Page #240
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-ચરિતાવલિ
વિદેહ ગ્રંથકારે
અકબરઅલી નૂરાની સ્વ. અકબરઅલી નૂરાનીને જન્મ ભાવનગરમાં ઈ. સ. ૧૮૯૬માં એલ. તેઓ શીઆ ઈસ્નાઅશરી જા કામના ગૃહસ્થ હતા. તેમના પિતાનું નામ દાઉદભાઈ અને માતાનું સુગરાબાઈ. તેમણે પ્રાથમિક અને માધ્યમિક કેળવણી ભાવનગરમાં લીધી હતી અને મેટ્રીક સુધી અંગ્રેજી અભ્યાસ કર્યો હતો.
સાહિત્યના તે ખૂબ શોખીન હતા, એટલે મુંબઈમાં ફરનીચરની દુકાન ચલાવતા હોવા છતાં જુદાં જુદાં વર્તમાનપત્રામાં અને વાર્તાઓ લખતા. “સાંજ વર્તમાનમાં એમની “બગદાદને બાદશાહ” નામની વાર્તા પ્રસિદ્ધ થઈ હતી. એ ઉપરાંત બીજાં પુષ્કળ લખાણે છે પરંતુ તે પુસ્તકાકારે સંગ્રહાયાં નથી. ૧૯૧૮માં “બગદાદને બાદશાહ” અને ૧૯૧૯માં “સુંદરી કે શયતાન” પુસ્તકે પ્રસિદ્ધ થયાં હતાં. વધુ સાહિત્યસેવા બજાવી શકાય તે પૂર્વે ૩૦-૪-૧૯૨૦ને રોજ માત્ર વીસ વર્ષની જુવાન વયે ભાવનગરમાં તેમનું અવસાન થયું હતું. ૧૯૧૬માં ભાવનગરમાં ગુલબાનુ સાથે તેમનું લગ્ન થયું હતું. તેમના સ્મરણમાં એક ફંડ ઊભું કરવામાં આવ્યું હતું, જેમાંથી “અકબરઅલી કન્યાશાળા ” ભાવનગરમાં ચાલે છે.
કાજી અનવરમીયા કાજી અનવરમીયાંને જન્મ વિસનગરમાં સંવત ૧૮૯૯ ના વૈશાખ વદ ૭ ને શુક્રવારને રોજ થયો હતો. તેમના પિતાનું નામ આજામીયાં અનુમીયાં હતું. તેમના વડીલો મૂળ અરબસ્તાનના વતની હતા અને અરબામાં કુરેશી વંશના ખાનદાન પૈકીના હતા. હિંદમાં જ્યારે મુસ્લીમ રાજ્ય થયું ત્યારે તેમના વડીલો પહેલાં દિલ્હીમાં આવીને વસેલા અને પછી લશ્કરની સાથે ગુજરાતમાં પાટણ ખાતે આવી વસેલા. તેઓ કાળનું–ન્યાયાધીશનું કામ કરતા હતા અને તે કામગીરી માટે તેમને વિસનગર કલ્લામાં જમીન-. જાગીર બક્ષવામાં આવતાં તેઓ વિસનગરમાં આવી રહેલા.
Page #241
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. હું બાલ્યાવસ્થાના ઘેાડે। સમય ગયા પછી અનવરમીયાંનું ધ્યાન વિદ્યાભ્યાસ તરફ અને પછી ધર્મ તરફ વિશેષ આકર્ષાયું હતું. જેમ જેમ શ્વર પ્રત્યે પ્રેમ વધવા લાગ્યા તેમ તેમ સંત, સાધુ, સંન્યાસી, યતિ, પીર, ફકીર વગેરે વૈરાગ્યવાન પુરુષાના સમાગમ તેમને વધુ આકર્ષવા લાગ્યા. પરિણામે ઈશ્વરપ્રેમના આવેશમાં તે વધુ એકાંતવાસ સેવતા થયા. જ્યારે તેમની ખાર વર્ષની વય હતી ત્યારે સિંધ તરફથી એક પ્રેમમસ્ત સૈયદ સાહેબ વિસનગરમાં આવેલા, તેમની સેવામાં અનવરમીયાં ખૂબ રચ્યાપચ્યા રહેવા લાગ્યા. તે સૈયદે અનવરમીયાંને પ્રભુપ્રેમના રંગ ખૂબ ચડાવ્યા.
ત્યારપછીથી અનવરમીયાં જંગલમાં કે કમરસ્તાનમાં રહી એકાંતવાસ સેવતા, પ્રભુધ્યાનમાં મગ્ન રહેતા અને કઠિન તપશ્ચર્યાં કરતા. ખે ત્રણ દિવસે એક વાર ખાતા. પાછળથી તેમને સ્નેહી સંબંધીએ તથા ભકતા ગામમાં લઈ આવ્યા અને તેમને આગ્રહ કરીને કાળવાડાની એક જૂની મસ્જી૪માં રાખ્યા. સંસાર વ્યવહારનાં બધાં કામેાના ત્યાગ કરીને તે ત્યાં રહીને પ્રભુભજન કરતા. સંવત ૧૯૩૭ માં તે મક્કા અને મદીના જર્જીને હજ કરી આવ્યા. તેમના પેાતાના મકાન પાસે એક જૂની મસ્જીદ હતી તે તેમણે નવી બનાવી અને ત્યાં રહી તે આત્મકલ્યાણનાં અને પરાપકારી કાર્યો કરવા લાગ્યા. ત્યાં શિષ્યા અને ખીજાએ પેાતાના સ્વાર્થી અભિલાષા તૃપ્ત કરવાને તેમને કંટાળા આપવા લાગ્યા એટલે તેમણે ઢેડવાડાની પાસે એક મકાન રાખ્યું અને ત્યાં રહેવા જવાના વિચાર કર્યાં પણ શિષ્યાના આગ્રહથી એ વિચાર તેમણે પાછળથી બંધ રાખ્યા.
અનવરમીયાં ષગ્દર્શનના જાણકાર તથા યેાગવિદ્યામાં પારંગત હતા અને પ્રેમભક્તિનાં કાવ્યા તથા ભજના સરસ લખતા તે તેમના એકના એક પુસ્તક “અનવરકાવ્ય” પરથી જાણી શકાય છે. તેમને કાર્તિ પ્રિય નહેાતી. તેમની કવિતા શેઠ મહાસુખભાઇ ચુનીલાલે સંપાદિત કરીને તેનું પુસ્તક પડતર ભાવે વેચવા બહાર પાડેલું જેની સંખ્યાબંધ આવૃત્તિઓ થઇ છે. તે સર્વે ધર્માં પ્રત્યે સમભાવ રાખતા. રામ-કૃષ્ણની સ્તુતિએ પણ તેમણે રચી છે. તેમને ગુર્દીનું દર્દ હતું. વિસનગરમાં તેમની બિમારી વધી એટલે શરીરત્યાગ કરવાને તે ચેડાં કપડાં સાથે પાલણપુર ગયા. ત્યાં નવા સાહેબે તેમને પેાતા પાસે રાખીને અનેક ઉપચારા કરાવ્યા પણ બિમારી મટી નહિ. સં. ૧૯૭૨ ના પાષ વદ ૨, તા. ૨૨-૧૦-૧૯૧૬ ના દિવસે તેમણે પાલણપુરમાં જ દેહત્યાગ કર્યાં. પાલણપુરમાં તેમની દરગાહ ઉપર સુંદર રાજો બનાવેલા છે અને ત્યાં દર વર્ષે ઉરસ ભરાય છે.
Page #242
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-ચરિતાવલિ-વિદેહ ગ્રંથકારે
અનંતપ્રસાદ ત્રીકમલાલ વૈષ્ણવ સુપ્રસિદ્ધ ભક્ત નરસિંહ મહેતાના કાકા પરવતદાસથી અગીઆરમી પેઢીએ કહાનજી નામના વૈષ્ણવ થયા. તે રાધનપુરનાં રાણીસાહેબના કારભારી થએલા, અને તે કહાનજી બક્ષીને નામે ઓળખાતા. તેમના પુત્ર ત્રીકમલાલ તે શ્રી. અનંતપ્રસાદ વૈષ્ણવના પિતા. તે પણ રાધનપુરમાં જુદા જુદા અધિકારો ભોગવીને દિવાનની પદવીએ પહોંચેલા. તેઓ ન્યાતે વડનગરા નાગર હતા.
શ્રી. અનંતપ્રસાદનો જન્મ સંવત ૧૯૧૭ માં જેઠ વદ ૧૧ ને દિવસે થયો હતો. તેમનાં માતુશ્રીનું નામ ઋકિમણું હતું. ઘેર તથા પ્રાથમિક શાળામાં ગુજરાતી ૬ ધેરણ પૂરાં કરીને તેમણે ઘર આગળ ખાનગી રીતે અંગ્રેજી ત્રણેક ધોરણનો અભ્યાસ કરેલો. તે ગુજરાતી છઠ્ઠા ધોરણમાં પિંગળ શીખ્યા ત્યારથી તેમને દેહરા, ચોપાઈ અને જૂના ભક્ત કવિઓનાં પદોનું અનુકરણ કરીને નવાં પદે લખવાને રસ લાગ્યો હતો. હિંડોળાના સમયમાં રોજ નવું નવું હિંડોળાનું પદ બનાવીને તે ગાતા અને તેથી વૈષ્ણવ સમાજ પ્રસન્ન થતું. વધુ અંગ્રેજી ભણવા માટે તે વડોદરા ગયા. પણ ત્યાં તબિયત સારી નહિ રહેવાથી અમદાવાદ જઈને લગભગ મેટ્રિક સુધીને અભ્યાસ કર્યો. તે અરસામાં તેમનું લગ્ન થયું. - સં. ૧૯૩૫ માં તેમણે “હિમતવિજય” નામનું નાટક રચી પ્રસિદ્ધ કર્યું. તે સમયે તેમની વય ૧૭ વર્ષની હતી. આ નાટક જૂનાં વાચ્ય નાટકેમાં પ્રથમ પંક્તિમાં આવે તેવું અને સાત અંકમાં લખાયેલું છે.
સંવત ૧૯૪૧માં અને સંવત ૧૯૪૫માં એમ બે વાર તેમણે ઉત્તર ભારત તથા દક્ષિણ ભારતનાં તીર્થસ્થાનોની યાત્રા કરી હતી. સં. ૧૯૪૪ માં તેમને રાધનપુરનું દિવાનપદ આપવામાં આવ્યું હતું. સં. ૧૯૪૬ માં તેમને રાવસાહેબને ખીતાબ મળ્યો હતો. આ બધા વખતમાં વૈષ્ણવ ધર્મના ગ્રંથોનો અભ્યાસ અને તેમાંના કેટલાકને અનુવાદ તે ર્યા કરતા. તેમણે “આનંદ” નામનું એક માસિક પત્ર બહાર પાડવા માંડેલું જે સાત વર્ષ ચાલ્યા પછી બંધ પડયું હતું. સં. ૧૯૫૭ માં તેમણે નિવૃત્તિપરાયણ જીવન ગાળવાની શઆત કરી અને જુદાં જુદાં તીર્થસ્થાનમાં વસી સત્સંગ તથા પ્રભુચિંતનમાં જ બધે સમય ગાળવા માંડ્યો. સં. ૧૯૭૩માં મુંબઈમાં ચાખડી પરથી પગ લપસી જવાથી તેમની પાંસળી તૂટી ગઈ હતી તેથી તે ગુજરાતમાં પાછા ફયા. એ જ વર્ષમાં આષાઢ સુદ ૩ ને દિવસે મહેસાણામાં તે મૃત્યુ પામ્યા..
Page #243
--------------------------------------------------------------------------
________________
- વંથ અને ગ્રંથકાર પુ. ૯ તેમણે લખેલાં પુસ્તકમાં વિશેષ ભાગ ધર્મસાહિત્યને છે. યૌવનકાળમાં તેમણે રસસાહિત્યથી શરુઆત કરી હતી. તે વખતે તેમણે હિંમતવિજય નાટક, દલપતરામ કવિએ લખેલા વિજયવિદ ના જેવું “જોરાવરવિનદ', “રાણકદેવી' નાટક, એટલાં પુસ્તક લખી પ્રસિદ્ધ કરેલાં. પછી “યાત્રાવિલાસ પિતાની યાત્રાના વર્ણન માટે લખ્યું હતું. “ત્રીદંપતી” અને “વિદ્યાલક્ષ્મી એ તેમની નવલકથાઓ હતી. આ પુસ્તકે સં. ૧૯૩૩ થી ૧૯૩૬ સુધીમાં પ્રસિદ્ધ થયાં હતાં. ઉપનિષદર્થ', “ભગવગીતા', “વિષ્ણુસહસ્ત્રનામ' એ ગદ્ય ભાષાંતરગ્રંથો તથા “રામાયણ, મહાભારત', દશમ સ્કંધ' ના પદ્ય ભાષાંતરે તેમણે કરેલાં છે. “સચ્ચરિત્ર', “ગુરુબોધ', 'શ્રવણસાર એ મૌલિક ગદ્ય પુસ્તકે, “શ્રીનાથમાળા’, ‘કટનાથમાળા' ઈત્યાદિ ૨૦ પદ્યમાળાઓ તેમણે લખી છે. તેમણે કેટલાંક હિંદી પુસ્તક પણ લખ્યાં છે, જેમાં મુખ્ય બ્રહ્મસૂત્ર', ગદ્યત્રય”, “સહસંગીતિ', “સંકલ્પ સૂર્યોદય નાટક એ ભાષાંતરે છે અને “અદ્વૈત વિવેચન, “ગુરુપરંપરા પ્રભાવ', “રંગનાથ માલા”, “પદપંકિત', “પદમાલા પ્રસાદી’ એ મૌલિક પુસ્તક છે.
શ્રી. અનંતપ્રસાદજીએ કેટલાંક આખ્યાને લખ્યાં હતાં, તે ઉપરાંત તે મહારાષ્ટ્રની હરિકથાઓની જેમ રસભરી રીતે હરિકથાઓ કરી જાણતા અને તેમાં બહુધા પિતે લખેલાં આખ્યાને તથા પદ્યોને ઉપયોગ કરતા.
તેમણે પ્રથમ લગ્ન કરેલું તે પત્નીના અવસાનથી બીજું લગ્ન વીસ વર્ષની વયે કરેલું. તે પત્નીનું નામ દમનગૌરી હતું. તેમને કશી સંતતિ નહતી.
આશારામ દલીચંદ શાહ સ્વ. આશારામભાઈને જન્મ વિ. સં. ૧૮૯૮ ના માઘમાસની શિવરાત્રિએ (તા. ૮-૨-૧૮૪૨) રાજકેટ કેમ્પમાં થયો હતો. તેમના પિતાનું દલીચંદ રાયચંદ અને માતાનું નામ વખતબા. તે ન્યાતે દશાશ્રીમાળી વણિક હતા.
રાજકેટ કેમ્પની ગુજરાતી મિશનસ્કૂલમાં તેમણે પ્રાથમિક કેળવણીની શરુઆત કરી હતી, અને પછી તે સરકારી શાળામાં દાખલ થયા હતા. ગુજરાતી અભ્યાસ પૂરો થતાં તુરત જ તે અંગ્રેજી શાળામાં દાખલ થયા હતા. ૧૮૫૪માં મુંબઈની યુનિવર્સિટી સ્થપાઈ અને તેની પહેલી એન્ટ્રન્સ પરીક્ષા રાજકેટમાં ૧૮૫૯ માં લેવાઈ, તેમાં બેસીને આશારામભાઈ પસાર
Page #244
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-ચરિતાવલિ-વિદેહ ગ્રંથકારે થયા. એ પરીક્ષાનું ધોરણ મેટ્રીક જેવું મનાતું. વધુ અભ્યાસ માટે તે વખતે મુંબઈ જવું પડતું એટલે તેમને અંગ્રેજી અભ્યાસ એટલેથી અટકી ગયે.
શાળાના શિક્ષક તરીકેને વ્યવસાય તેમણે તે જ વર્ષમાં–૧૮૫૯ માં જ સ્વીકાર્યો અને લીંબડીમાં તેમણે નેકરી લીધી. ૧૮૬૩ માં તે જામનગરની અંગ્રેજી શાળામાં શિક્ષક તરીકે ગયા. ૧૮૬૫ માં તેમણે જામનગરની
કરી છોડી દીધી અને રાજકોટમાં આવી કાયદાનો અભ્યાસ કરી વકીલાતની સનંદ મેળવી. એ અરસામાં એમને સરકારી નોકરી માટેનાં કહેણ મળેલાં પણ તેમણે તે સ્વીકારેલાં નહિ. રાજકોટથી તે મોરબીમાં ત્યાંના પાટવી કુંવર વાઘજીના શિક્ષક તરીકે અને ઠાકોર રવાજીના ખાનગી મંત્રી તરીકે ગયા. ઠાકર રવાજી ગુજરી જતાં અને મોરબીમાં એડમિનિસ્ટ્રેશન આવતાં આશારામભાઈ મેરબીની શાળાના હેડમાસ્તર તરીકે રહ્યા. માળીયાના ઠારે પિતાના કારભારી તરીકે તેમની નોકરી મેરબી રાજ્ય પાસે ઉછીની માંગતાં આશારામભાઈ ત્યાં ગયા. માળીયાના મીંયાણું તે વખતે ખૂબ લૂંટફાટ કરતા, તેમનાં હથિયાર બળે કરીને નહિ પણ કળે કરીને છોડાવવાનાં હતાં તે કામગીરી તેમણે ત્યાં કુશળતાથી બજાવી. ત્યાંથી પાછા ફરી તે મોરબીમાં પાછા હેડમાસ્તર તરીકે રહ્યા અને ત્યાંથી એજન્સીએ તેમને ઊંચી પાયરીએ ચડાવી ઝાલાવાડ પ્રાંતના ડેપ્યુટી એજ્યુ. ઈસ. તરીકે નીમ્યા. એ ઓધેથી તેમને ૧૮૮૬ માં લાઠીના મેનેજર તરીકે નીમવામાં આવ્યા જ્યાં તે ૧૮૯૨ સુધી ત્યાંના ઠાકોર સુરસિંહજી (કલાપી) ની સગીર અવસ્થા દરમ્યાન રહ્યા. લાઠી છોડડ્યા બાદ તે ચૂડા, બાંટવા અને સરદારગઢમાં નીમાયા હતા અને પંચાવન વર્ષની ઉંમર થતાં ૧૮૯૯ માં નોકરીમાંથી નિવૃત્ત થયા હતા.
ઉત્તર જીવન તેમણે મુખ્ય સાહિત્યસેવામાં અને ધર્મપરાયણતામાં ગાળ્યું હતું. આ સમયે તેમણે “કહેવત સંગ્રહ” નામનું જાણીતું પુસ્તક તૈયાર કર્યું હતું. ૧૯૧૧ માં એ પુસ્તકની પહેલી આવૃત્તિ પ્રસિદ્ધ થઈ હતી, પરંતુ પાછળથી તેમાં આશારામભાઈ ઊમેરો કરતા રહેતા હતા તેથી બીજી આવૃત્તિ ૧૯૨૩ માં તેમના પુત્રોએ પ્રસિદ્ધ કરી હતી. આ નિવૃત્તિકાળમાં તેમણે જેનેની આણંદજી કલ્યાણજીની પેઢી તથા પાલીતાણું રાય વિશેની તકરાર નિવેડો લાવવામાં અને અમદાવાદની સ્વામીનારાયણની ગાદીના આચાર્યના હક્કોનું રક્ષણ કરવામાં સારી પેઠે સમય તથા શક્તિને ઉપયોગ કર્યો હતો.
આશારામભાઈ તા. ૨૬-૩-૧૯૨૧ ના રોજ ૮૦ વર્ષની વયે અવ
Page #245
--------------------------------------------------------------------------
________________
-થ અને ગ્રંથકાર પુ. આ સાન પામ્યા. તેમનાં પત્નીનું નામ મંછાબા. તેમના બે પુત્રામાંના મોટા પુત્ર શ્રી. મૂળચંદભાઈ (બી. એ., એલ. એલ. બી, ઍડકેટ) અમદાવાદના જાણીતા વકીલ તરીકે વિદ્યમાન છે અને બીજા પુત્ર સુપ્રસિદ્ધ જસ્ટીસ લલ્લુભાઈ શાહ મુંબઈ હાઈકેર્ટના જજ હતા તે મૃત્યુ પામ્યા છે.
ઈબ્રાહીમ લાખાણી સ્વ. ઈબ્રાહીમ લાખાણીને જન્મ ભાવનગરમાં સને ૧૮૭૫ ની સાલમાં થયું હતું. તે મુસ્લીમ મેમણ કોમના ગૃહસ્થ હતા. તેમના પિતાનું નામ વલીમેહમ્મદ અને માતાનું નામ આયેશાબાઈ. તેમણે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ કેળવણી ભાવનગરમાં લીધી હતી. ભાવનગરની શામળદાસ કોલેજમાં બી. એ. થયા પછી તેમણે એલ. એલ. બી. ને અભ્યાસ શરુ કરેલ. આર્થિક મુશ્કેલીને કારણે વધુ અભ્યાસ મૂકી દે પડયો હતો. કેલેજ છોડ્યા બાદ તે જૂનાગઢની મેહબૂત મદ્રેસા હાઈસ્કૂલમાં શિક્ષક નીમાયા હતા, પાછળથી તે તેના હેડમાસ્તર થયા હતા (૧૯૦૩) અને ૧૯૩૦ માં જૂનાગઢના એજ્યુકેશનલ એફીસર બન્યા હતા. ૧૯૩૨માં તે રાજકેટ ખાતેના જૂનાગઢના સ્ટેટ વકીલ થયા હતા.
ફારસી સાહિત્ય અને ધાર્મિક સાહિત્ય ઉપર તેમની વિશેષ પ્રીતિ હતી. ભાવનગરના મી. ઉસ્માન બિન અ. કાદર અને જૂનાગઢના મૌ. મુહમ્મદજાનની તેમના જીવન ઉપર વિશેષ અસર હતી. ભાવનગરમાં તા. ૨૪-૧૨-૪૧ ના રોજ તેમનું અવસાન થયું હતું.
સને ૧૮૯૪ માં ભાવનગરમાં તેમનું લગ્ન રાબિયાબાઈ સાથે થએલું. તેમના ૩ સંતાન વિદ્યમાન છે. એક પુત્ર બી. એ., એલ. એલ. બી. થયા છે અને કુતિયાણામાં ન્યાયાધીશના દ્ધા પર છે. બીજા પુત્ર મુંબઈમાં દાંતના ડાકટર તરીકે વ્યવસાય કરે છે અને ત્રીજા પુત્ર બી. એ., એલ. એલ. બી. હોઈ જૂનાગઢમાં વકીલાત કરે છે.
તેમણે લખેલાં પુસ્તકમાંનું પહેલું ૧૯૧૪ માં (૧) “કન્યાભૂષણ” પ્રસિદ્ધ થયું હતું. (૨) કન્યાભૂષણ યાને અકબરી અસગરી (ઉદ્દ “મિરાતૂલ અસ્સ' ઉપરથી), (૩) ટૂંક ઈસ્લામી તવારીખ (૧૯૩૬), (૪) હું અને મારી વહુ (૧૯૩૬), (૫) બેધક કિસ્સાઓ (૧૯૩૮), (૬) કુરાન મજીદમાંથી નિબંધ (૧૯૪૧).
Page #246
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-ચરિતાવલિ-વિદેહ ગ્રંથકારે
કીલાભાઈ ઘનશ્યામ ભટ્ટ સ્વ. કલાભાઈ ઘનશ્યામ ભટ્ટને જન્મ સંવત ૧૯રપમાં થયો હતો. તેમના પિતાનું નામ ઘનશ્યામ રાજારામ ભટ્ટ અને માતાનું નામ મહાર. તે ન્યાતે રાયકવાળ બ્રાહ્મણ હતા. તેમનું મૂળ વતન દસક્રોઈ તાલુકાનું ભુવાલડી ગામ. વતનના ગામડામાં પ્રાથમિક કેળવણી લઈને અને માધ્યમિક કેળવણી અમદાવાદની હાઈસ્કૂલમાં લઈને તેમણે મેટ્રીકની પરીક્ષા પસાર કરી હતી, પરંતુ ત્યારપછી સંસ્કૃત અને અંગ્રેજીનો સારી પેઠે અભ્યાસ કર્યો હતો. મુંબઈની પોલીસ કેર્ટમાં તે ઇન્ટરપ્રીટર તરીકે નોકરી કરતા હતા.
સાહિત્યના અભ્યાસ ઉપર તેમને પુષ્કળ પ્રીતિ હતી અને તેથી સંસ્કૃતને જે વિશાળ અભ્યાસ તેમણે કરેલ તેના ફળરૂપે તેમણે “પાર્વતી પરિય”, “વિક્રમશી” અને “મેઘદૂત' એ ત્રણ સંસ્કૃત સાહિત્યગ્રંથના કરેલા અનુવાદ સુપ્રસિદ્ધ છે. તે ઉપરાંત સામયિકેમાં તે છૂટક કવિતાઓ લખતા, જેને સંગ્રહ પ્રસિદ્ધ થયું નથી.
તેમનાં પત્નીનું નામ સરસ્વતી. તે ભરૂચ જીલ્લાના આમોદ ગામનાં હતાં. સ્વ. કલાભાઈને એક પુત્રી મનેરમા અને એક પુત્ર નામે હરીશ છે જે બી. એ., એલ. એલ. બી. થયા છે. સ્વ. કલાભાઈનું અવસાન અમદાવાદમાં ૧૯૧૪ ના ઓગસ્ટ માસમાં થયું હતું.
કૃષ્ણરાવ ભોળાનાથ દિવેટીઆ સ્વ. કૃષ્ણરાવને જન્મ અમદાવાદમાં રા.બ. ભેળાનાથ સારાભાઈને ત્યાં, વડનગરા નાગર ગૃહસ્થ જ્ઞાતિમાં ઈ. સ. ૧૮૩૬ ના ડિસેમ્બરની ચેથી તારીખે થયો હતો. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં અને પ્રીવિયસ સુધીનું શિક્ષણ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં લઈ તેઓ વિલાયત જઈને બૅરિસ્ટર થયા હતા અને એમના સમયમાં મુંબઈ-અમદાવાદમાં અનુભવી બૅરિસ્ટર ગણાતા હતા. સ્વ. વિઠ્ઠલભાઈ પટેલ વગેરે કાયદામાં તેમના સહ-અનુયાયી હતા. એ ઉપરાંત કુટુંબની જાગીરની વ્યવસ્થા તથા રા, બ, ભોળાનાથ સારાભાઈથી પેઢીને વહીવટ એ એમના મુખ્ય વ્યવસાય હતા.
Page #247
--------------------------------------------------------------------------
________________
પક અને ગ્રંથકાર પુછે અમદાવાદની નાગરી ન્યાતમાંથી વિલાયત જનાર એ પહેલા જ હોવાથી એમને ૭ વર્ષ ન્યાત બહાર રહેવું પડેલું. અમદાવાદની સંસારસુધારા હીલચાલમાં એમનું કુટુંબ અગ્રણી હતું અને કૃષ્ણરાવ એ પ્રવૃત્તિમાં ભઘનિષેધ વગેરે હીલચાલોમાં તેમજ એમના પિતાની સ્થાપેલી અમદાવાદની પ્રાર્થનાસમાજમાં આગળ પડતે ભાગ લેતા.
બંગાળી અને મરાઠી ભાષાના તેઓ સારા વિદ્વાન હતા, અને બ્રહ્મ સમાજના મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુર તથા કેશવચન્દ્ર સેનની અને તુકારામ બ્રહ્માનંદ આદિ ભકતોની કૃતિએ તેમને ખૂબ પ્રિય હતી. રમેશચંદ્ર દત્ત, પ્રતાપચન્દ્ર મઝુમદાર, સત્યેન્દ્રનાથ ઠાકુર, ડો. ભાંડારકર આદિના નિકટ પરિચયમાં તેઓ હતા.
સંગીતમાં તેઓ નિષ્ણાત હતા અને સંગીત ઉપરને એમને કાબૂ એક સંગીતાચાર્ય જેટલો હતે. એટલે જ એમની કૃતિઓમાં કવિત્વની સાથે સંગીતની ધીમી પણ સંવાદમાં લહરી જણાયા કરતી. ગુજરાતમાં બંગાળી ઢબથી ગીતના ઢાળ ઉતારનાર તેઓ પ્રથમ હતા. પ્રાર્થનાસમાજ માટે તેમના પિતાની રચેલી “પ્રાર્થનામાળા” ના બીજા ભાગના અધૂરા રહેલા અંકે કર્તાના અવસાન પછી પૂરા કરવામાં તેમના વડીલ બંધુ નરસિંહરાવની સાથે તેમને પણ મોટો ફાળો હતે એ બહુ ઓછા જાણે છે. પહેલી સાહિત્ય પરિષદમાં “રંગભૂમિ ઉપર એમણે નિબંધ વાંચેલે. તે ઉપરાંત જ્ઞાનસુધા, બુદ્ધિપ્રકાશ આદિ માસિકમાં એમના લેખ અવારનવાર આવતા.
એમનું લગ્ન સુરતમાં સૌ. પ્રિયંવદા સાથે થયું હતું. એમના બે પુત્રોમાંથી એક વિપિનવિહારી સ્વર્ગસ્થ થયા છે. બીજા શ્રી. સુધાકર વ્યાપારી લાઈનમાં છે. પુત્રી સૌ. પ્રતિમા એ સ્વ. આચાર્ય આનંદશંકર ધ્રુવનાં પુત્રવધૂ થાય.
મુંબઈમાં ૨૦મી સપ્ટેમ્બર ૧૯૨૧ ના રોજ એમનું અવસાન થયું. એમના ગ્રંથની નામાવલિ નીચે મુજબ છેઃ
સરદાર રા. બ. ભોળાનાથ સારાભાઈનું ચરિત્ર ઈ. ૧૮૮૮ મુકુલમર્દન (નવલકથા)
- ઈ. ૧૮૯૫ વિરાજમોહન (બંગાળી પરથી ભાષાંતર) બ્રાન્તિસંહાર (નાટક)
ઈ. ૧૮૯૯ *
Page #248
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-ચરિતાવલિ-વિરહ ગ્રંથકારે
કેખુશરો નવરોજજી કાબરાજી સ્વ. કેખુશરે કાબરાજીને જન્મ તા. ૨૧-૮-૧૮૪રના રોજ મુંબઈમાં થયો હતો. તેમના બાપદાદા અસલ સુરતના વતની હતા. તેમના પિતાનું નામ નવરોજજી અને માતાનું નામ મેહેરબાઈ હતું. તેઓ કામે પારસી હતા.
અગીઆર વર્ષની વયે ગુજરાતી અભ્યાસ પૂરે કરીને તેમણે અંગ્રેજી અભ્યાસ શરુ કરેલો, પરંતુ સોળમે વર્ષે તેમણે અંગ્રેજી અભ્યાસ છોડી દિધેલો. તેમના પિતાની જીંદગી છાપખાનાના કામમાં ગએલી, જે ધંધાને વારસો તેમને મળ્યો હતે. જુવાનીમાં તે “પારસી મિત્ર” ના તંત્રી થએલા. પાછળથી તેમણે ૧૮૫૯ થી મેટાં પત્રોમાં મદદનીશ તંત્રી તરીકે કામ કરવા માંડેલું. સને ૧૮૬૨-૬૩ માં સ્વ. સોરાબજી બંગાળીના પરિચયથી તે “રાસ્ત ગોફતાર' સાથે જોડાયા અને સ્વ. કરસનદાસ મૂળજીના સહવાસમાં આવ્યા. તેમની ભલામણથી તે “રાસ્ત ગેફતાર”ના મદદનીશ તંત્રી રૂ. ૫૦ ના પગારથી થએલા. કરસનદાસ મૂળજી ઈગ્લાંડ ગયા, ત્યારે એ પત્રના મુખ્ય મંત્રી તે બનેલા. “રાસ્ત ગોફતાર” માંના તેમના લેખોથી એ પત્રને સારી પ્રતિષ્ઠા મળી હતી. ખાસ કરીને તેમના લેખે પારસી કુટુંબમાં હોંશભેર વંચાતા. - સ્વ. કેખુશરેએ પિતે ઉંચી કેળવણી લીધી નહોતી પણ કેળવણીના તે ચુસ્ત હિમાયતી હતા. અંગબળની કેળવણીને ઉત્તેજન આપવાને તેમણે “સર દિનશાહ પિટિટ જિમ્નેસ્ટિક ઈન્સ્ટીટયુશન”ના ઉપરી તરીકેનું કામ માથે લીધું હતું. મુંબઈની મ્યુનિસિપલ કોર્પોરેશનના તે સભ્ય હતા. સને ૧૯૦૦ માં તેમને ઈંગ્લાંડમાં બ્રિટિશ ઇન્સ્ટીટયુટ ઓફ જર્નલિસ”ના સભાસદ થવાનું માન મળેલું. ૧૮૮૬ માં તેમને ઈરાનના શાહે એક ચાંદ એનાયત કર્યો હતો. સંસારસુધારાનાં કામમાં તે અગ્રેસર ભાગ લેતા. - સ્વ. કેખુશરો એક સારા નવલકથાકાર અને નાટ્યલેખક પણ હતા. અંગ્રેજીમાંથી હિંદુ અને પારસી સંસાર ઉપર ઉતારેલી તેમની કેટલીક નવલકથાઓ તે કાળે સારી પેઠે લોકપ્રિય નીવડી હતી. તેમણે લખેલાં નાટકમાંનાં
ડાં “શાહનામા” ઉપરથી લખાયેલાં તે પણ લોકપ્રિય નીવડ્યાં હતાં. પરદેશી પુસ્તકેમાંથી અનુકરણરૂપે લખાતાં પુસ્તકોમાં પણ તેમની સજાવટ અને મિલાવટ એવી હતી કે તેમાં પરદેશીપણાની ગંધ ભાગ્યે જ આવે. તેમનું એક નાટક “નંદબત્રીસી” તેમણે પિતાના મિત્ર સ્વ. રણછોડભાઈ ઉદયરામને અર્પણ કર્યું હતું
Page #249
--------------------------------------------------------------------------
________________
to
ગ્રંથ અને ગ્રંથકાર પુ.
તેમની કૃતિઓની યાદી નીચે મુજબ છેઃ
નવલકથાઓ—ચાલીસ હજારના ચાનજી, દુખીયારી ખચ્ચુ, ગુલી ગરીબ, મીઠી મીઠી, ભાલા દેાલે, ભીખા ભરભરિયેા.
નાટકા—જમશેદ, નિંદાખાનું, ભેાલી જાન, વિનાશકાળે વિપરીત બુદ્ધિ, મેજન અને મનીજેહ, નંદબત્રીસી.
tr
સ્ત્રીઓ માટેનું પહેલુંજ પત્ર સ્ત્રીમેાધ ’” તેમણે સ્થાપ્યું હતું, જે ૨૫-૪-૧૯૦૪ ને રાજ તેમનું અવસાન થયા પછી તેમનાં પુત્રી શીરીનખાઈ કામરાજી ચલાવતાં હતાં. ઘેાડા સમય પહેલાં તેમનું પણ અવસાન થયું છે.
કેશવજી વિશ્વનાથ ત્રિવેદી
સ્વ. કેશવજી વિશ્વનાથ ત્રિવેદીને જન્મ સં. ૧૯૧૫ના વૈશાખ સુદ્દ ૪ ને રાજ પ્રેાળ (કાઠિયાવાડ)માં થયા હતા. તેમના પિતાનું નામ વિશ્વનાથ જૂઠ્ઠાભાઈ ત્રિવેદી અને માતાનું નામ માનકુંવર હતું. ન્યાતે તે શ્રીમાળ બ્રાહ્મણ હતા. સ્વ. વૈદ્યરાજ જટાશંકર લીલાધરના તે માસીઆઇ ભાઇ હતા. સાત વર્ષની ઉંમરે ધ્રોળની ગામઠી શાળામાં તેમણે અભ્યાસ શરુ કરેલા અને સંવત ૧૯૨૪માં સરકારી શાળા ઊધડતાં તેમાં દાખલ થઈને ગુજરાતી ચાર ધારણના અભ્યાસ કર્યાં, પરન્તુ કુટુંબના નિર્વાહના જેમના પર આધાર હતા તે તેમના પિતાના કાકાનું અવસાન થતાં તેમના પર એ ખેાજો આવી પડયો અને અભ્યાસ છેડવા પડ્યો. એક સૈાનીને ત્યાં ટ્રેક પગારે નાકરી શરુ કરી. ચાર વર્ષ વીતી ગયાં પણ ભણ્યા વિના આગળ વધી શકાશે નહિ એવા અનુભવ થતાં તેમણે ફરીથી નિશાળે એસી ભણવા માંડયુ, અને અંગ્રેજી એ ધેારણ સુધી અભ્યાસ કર્યાં. રૂ. ૫ ના પગારથી તેમને આસિ. શિક્ષકની નાકરી મળી, પછી સરપદડ મહાલમાં મુખ્ય શિક્ષક થયા. ટ્રેઈન્ડ શિક્ષક થવાની સલાહ મળતાં તેમણે તે માટેની પ્રાવેશિક પરીક્ષાના અભ્યાસ શરુ કર્યાં અને ઇ. સ. ૧૮૭૮માં તે પરીક્ષા પાસ કરીને રાજકાટની ટ્રેનિંગ કૉલેજમાં પ્રવેશ મેળવ્યેા. તે વખતે કૅલેજના પ્રિન્સીપાલ સ્વ. નવલરામ લક્ષ્મીરામ હતા. ૧૮૮૦માં ટ્રેઈન્ડ શિક્ષક થઈને તે કાઠિયાવાડ પ્રાંતના સરકારી કેળવણી ખાતાની નાકરીમાં જોડાયા. સને ૧૮૯૨માં એ નાકરી છેાડી ત્યારથી તેમણે ગ્રંથલેખનનું જ કાર્ય કર્યું હતું અને એ જ તેમના નિર્વાહ માટેના મુખ્ય વ્યવસાય હતા.
Page #250
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-ચરિતાવલિ-વિદેહ ગ્રંથકારે
તેમનું પહેલું પુસ્તક “સતીમંડળ અને સ્ત્રી પુરૂષોને ધર્મ-ભાગ પહેલો” સને ૧૮૯૨માં બહાર પડેલું. એ પુસ્તકની નવ આવૃત્તિઓ થઈ છે. “સતીમંડળ ભાગ ૨' ની પાંચ આવૃત્તિઓ થઈ છે. બીજાં પુસ્તકમાં “ચરિત્ર ચંદ્રિકા' (ચાર આવૃત્તિ) અને “શ્રીમાળ પુરાણ” એ મુખ્ય છે. “સતીમંડળ ભાગ ૧'ની બે હિંદી આવૃત્તિઓ પણ થઈ છે. સ્વર્ગસ્થ પિતાની જ્ઞાતિનું “શ્રીમાળી શુભેચ્છક” માસિક પત્ર કેટલોક સમય ચલાવ્યું હતું. તેમનું અવસાન અમદાવાદમાં તા. ૭-૮-૩૪ ને રેજ થયું હતું.
તેમનું પ્રથમ લગ્ન જામનગરમાં શિવકુંવર સાથે અને બીજું લગ્ન મીઠીબાઈ સાથે થયું હતું. તેમના મોટા પુત્ર શ્રી. ભેગીલાલ અમદાવાદની સેંટ્રલ બેંકની શાખામાં આસી. એકાઉન્ટન્ટ છે અને બીજા પુત્ર શ્રી. અનંતરાય નાગપુરમાં સેલ્સમેન તરીકે કામ કરે છે. તે ઉપરાંત તેમની એક પુત્રી વિધવા છે.
ગજેન્દ્રરાય ગુલાબરાય બુચ સ્વ. ગજેન્દ્રરાય ગુલાબરાય બુચ ગોંડળના વતની હતા. તેમને જન્મ સં. ૧૯૫૮ના ભાદરવા સુદ ૧૩ ને રોજ તેમના મોસાળ વસાવડમાં થયો હતો. તેમના પિતાનું નામ ગુલાબરાય દુલેરાય બુચ અને માતાનું નામ વાલી બહેન હતું. ન્યાતે તે વડનગરા નાગર હતા.
તેમના પિતા જસદણમાં પિલીસ સુપરિન્ટેન્ડેન્ટ હતા તેથી તેમની પ્રાથમિક કેળવણી જસદણમાં પૂરી થએલી. તેમની માધ્યમિક કેળવણી ગેંડળની સંગ્રામજી હાઈસ્કૂલમાં તથા ત્યાંની ગીરાસીયા કોલેજમાં પૂરી થઈ હતી. અભ્યાસમાં તે ખૂબ તેજસ્વી હતા. હાઈસ્કૂલમાં તેમને દરમાસે ઢાલરશીપ મળતી અને મેટ્રીકની પરીક્ષા તેમણે ૧૯૧૯ માં યુનિવર્સિટીમાં આઠમા નંબરે પસાર કરેલી. ત્યારપછી ઉંચી કેળવણી તેમણે જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં લીધી હતી. ૧૯૨૩માં બી. એ. માં સંસ્કૃત ઓનર્સ સાથે તે પહેલા વર્ગમાં પહેરો નંબરે પસાર થયા હતા, અને તેથી તેમને ભાઉ દાઝ પ્રાઈઝ મળ્યું હતું તથા ધીરજલાલ મથુરાદાસ સ્કોલરશીપ મળી હતી. ૧૯૨૩ થી ૧૯૨૫ સુધી તે બહાઉદ્દીન કોલેજના ફેલો હતા. ૧૯૨૫ માં તેમણે એમ. એ. ની પરીક્ષા પસાર કરીને વેદાંતમાં પહેલા આવવા માટે “સુજ્ઞ ગેકુળજી ઝાલા વેદાંત પ્રાઈઝ' મેળવ્યું હતું.
Page #251
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ ૧૯૨૫ થી ૧૯૨૭ના નવેમ્બરની ૧૩મી તારીખે ટાઈફેઈડની બિમારીથી તેમનું અવસાન થયું ત્યાંસુધી તે સુરતની કેલેજમાં અંગ્રેજીના પ્રોફેસર હતા. અંગ્રેજી, ગુજરાતી અને સંસ્કૃત એ ત્રણે ભાષાનું તેમનું વાચન વિશાળ હતું. બહાઉદ્દીન કેલેજના સંસ્કૃતના માજી ઑફેસર સ્વ. મહાદેવ મલ્હાર જોષીની તેમના જીવન ઉપર વિશેષ અસર હતી.
અંગ્રેજીમાં શેકસપિયર,મા, ઈમરસન, સંસ્કૃતમાં કાલિદાસ, અને ગુજરાતી માં મુનશી, નાનાલાલ તથા કોન એ તેમના પ્રિય લેખકે હતા તેમની એક જ કૃતિ “ગજેન્દ્ર મૌકિકે” તેમના અવસાન પછી શ્રી. રમણ લાલ યાજ્ઞિકની લખેલી પ્રસ્તાવના સાથે પ્રસિદ્ધ થઈ છે. એ પુસ્તકમાં તેમનાં કાવ્યો, નિબંધ, પત્રો વગેરેને સંગ્રહ છે.
તેમનું લગ્ન તા. ૨૧-૪-૧૯૨૦ ના રોજ વસાવડમાં કંચનલક્ષ્મી નૃસિંહપ્રસાદ દેસાઈ વરે થએલું. તેમને એક પુત્ર ભાઈ અનિલકુમાર અને પુત્રી સૌ. સરલાલક્ષ્મી વિદ્યમાન છે.
પંડિત ગટુલાલજી : ભારતમાતંડ પંડિત ગટુલાલજી મૂળ કેટાના વતની હતા. તૈલંગી બ્રાહ્મણ ઘનશ્યામ ભટજીને ત્યાં જૂનાગઢમાં તા. ૮-૨-૧૮૦૧ ના રોજ તેમનો જન્મ થયો હતો. મોટપણે શીઘ્રકવિ તરીકેનું બિરુદ પામનાર એ બાળકે પાંચ વર્ષની વયે જ થાળી પાળી ઘંટી બંટી તળેવ ખાંડણિયું” એવી કવિતા રચી હતી ! સાતમે વર્ષે તે તેમણે “અમર કષ' કંઠસ્થ કર્યો હતો. આવા પ્રતિભાશાળી બાળકની આંખો નવમે વર્ષે શીતળાના ઉપદ્રવથી ગઈ પરંતુ તેનાં પ્રજ્ઞાચક્ષુ ખુલી ગયાં. પિતા પાસેથી સંસ્કૃત ભાષાનાં સર્વ અંગે ભણી લઈને ૧૪ વર્ષની અંદર તે તેમણે યમુનાલહરી, ઋકિમણું ચંપૂ, વેદાન્ત ચિંતામણિ, ભાતશક્તિ વગેરે ગ્રંથો લખ્યા અને સરિસ્સિદ્ધાન્ત. માર્તડ નામક પ્રૌઢ વાદગ્રંથમાં છપાયેલા લક્ષ્મણગિરિના ૩ર કેનું ખંડન
કર્યું. જોધપુરના મહારાણા સમક્ષ પંડિતની સભામાં “કંસવધ કાવ્ય શીઘ કવિતાના પ્રયોગરૂપે રચી તેમણે પ્રથમ પંક્તિના શીઘ્રકવિ તરીકેનું બિરુદ મેળવ્યું. સંસ્કૃત અને વ્રજ ભાષા ઉપરાંત ગુજરાતીમાં પણ તે કવિતા રચતા જેને સંગ્રહ “સુભાષિત લહરી' નામથી પ્રસિદ્ધ થયા છે. શીઘ્રકવિ ઉપરાંત તે અદ્દભુત વ્યાખ્યાતા અને શતાવધાની પણ હતા. ૧૮ વર્ષની વયે તેમણે કાશીના પંડિત પાસેથી ૧૦૦ જુદી જુદી બાબતેનાં અવધાને
Page #252
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર–ચરિતાવલિ -વિદેહ ગ્રંથકારી
કરીને એ પદવી મેળવી હતી. સંગીતમાં પણ તે સરસ નાતા હેાવા ઉપરાંત મૃદંગ મજાવવામાં કુશળ હતા. ૧૮૮૭માં ભારત ધર્મમહામંડળમાં વૈદિક ધર્મ ઉપર સંસ્કૃતમાં અપાયલા એમના વ્યાખ્યાને અમેટા મેટા પંડિતાને પણ મુગ્ધ કર્યાં હતા, અને ‘ભારતમાતા’નું પદ્મ તેમને આપવામાં આવ્યું હતું. તેમની કૃતિએની નામાવલિઃ-સુભાષિતલહરી (ગુજરાતી), યમુનાલહરી (સં), ઋકિમણીય પૂ (સં.), વેદાન્ત ચિંતામણિ (સં.), કંસવધ (સં.), કૃષ્ણભિસાર કાવ્ય (સં.).
પંડિતજી મળતાવડા, શાંત, નિરભિમાની તથા સાદા હતા. તેમની પહેલી સ્ત્રીનું નામ પાર્વતી હતું. તેના મૃત્યુ પછી તેમણે ઋકમાવતી નામની એક સતી–સાધ્વી કન્યા સાથે લગ્ન કરેલું. ઇ. સ. ૧૯૯૮માં તે ભાવનગર ગએલા તે વખતે તેમને પાંચ-સાત માસની એક પુત્રી હતી અને તેમનાં પત્ની બિમાર હતાં. તે વખતે પંડિતજીની પ્રકૃતિ એકાએક બિમાર થઈ આવી અને તે હિરનામ જપતાં મૃત્યુ પામ્યા. તેમનાં પત્ની તે જ ક્ષણથી મૌન ધારણ કરીને ખીજે દિવસે સૂર્યોસ્તકાળે મૃત્યુ પામ્યાં હતાં.
ગણપતરામ અનુપરામ ત્રવાડી
સ્વ. ગણપતરામ અનુપરામ ત્રવાડીનેા જન્મ તેમના વતન આમેાદમાં સં. ૧૯૦૫ના કાર્તિક વદ ૬ ( તા. ૧૬-૧૧-૪૮ )ના રાજ થયા હતા. તેમના પિતાનું નામ અનુપરામ હિરરામ ત્રવાડી અને માતાનું નામ ગલાલમા હતું. તેઓ ન્યાતે અમદાવાદી ઔદીચ્ય સહસ્ર બ્રાહ્મણ જ્ઞાતિન હતા. તેમના પિતામહ હિરરામ ત્રવાડી મેાદના ઢાકારના કારભારી હતા અને પિતા પણ ઠાકાર ગુલાબસિંહજીના કારભારી હતા. પાછળથી તેમણે સુરતમાં વસવાટ કરે«ા. ગણપતરામ ત્રવાડીનાં પ્રથમ પત્ની ઋકિમણી મીયંગામ નજીક આવેલા એક ગામડાનાં હતાં. પહેલું લગ્ન સં. ૧૯૨૫માં અને ખીજાં લગ્ન સં. ૧૯૪૬માં થએલું. તેમને કાંઈ સંતાન નહેાતાં.
તેમણે પ્રાથમિક કેળવણી આમેાદમાં તથા સુરતમાં અને માધ્યમિક કેળવણી સુરતમાં લીધી હતી. સને ૧૮૬૫માં તેમણે મેટ્રીકની પરીક્ષા પસાર કરી હતી. તેમના અભ્યાસ તેજસ્વી હતા. કોલેજમાં જઇને ઊંચી કેળવણી લેવાના એમને અત્યંત ઉમંગ હતા; તે માટે તેમણે કેટલાક તરફ્ન ડાટ પણ કરેàા, પરન્તુ અનુકૂળ સંયાગને અભાવે તે કૅલેજમાં જઈ શક્યા નહિ.
Page #253
--------------------------------------------------------------------------
________________
-ગ્રંથ અને ગ્રંથકાર પુ૯ મેટ્રિક પાસ કરીને તે સુરતની મિશન હાઈસ્કૂલમાં નોકરીમાં જોડાયા. ત્યાં ૬ માસ નોકરી કરીને સુરતની ગેપીપુરાની બ્રાંચ સ્કૂલમાં, પછી જે. જે. એંગ્લેવર્નાક્યુલર સ્કૂલમાં અને પછી સોરાબજી હાઈસ્કૂલમાં પણ તેમણે શિક્ષકની નોકરી કરી હતી. પછી રાંદેરમાં અને કતારગામમાં તે અંગ્રેજી સ્કૂલમાં હેડમાસ્તર થયા હતા. એ વખતે તેમણે કોલેજમાં અભ્યાસ માટે જવા રાજીનામું પણ આપેલું પણ શ્રી. નંદશંકર તુલજાશંકરની સલાહથી રાજીનામું પાછું ખેંચી લીધું અને અંકલેશ્વરની અંગ્રેજી શાળાના હેડમાસ્તર તરીકે થએલી બદલી સ્વીકારી લીધી. ત્યારપછી તે ખેડાની અને બીજી બેત્રણ શાળાઓમાં બદલાયા હતા અને ૧૮૭૩-૭૪માં સુરતની સર જે. જે. બેરેનેટ પારસી પંચાયત સ્કૂલના હેડમાસ્તર થયા હતા. ત્યાર પછી સને ૧૮૭૬ થી ૧૮૮૩ સુધી તે કાઠિયાવાડના હાલાર પ્રાંતના ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેકટર તરીકે ગયા હતા અને ૧૮૮૩ થી ૧૮૯૦ સુધી સેરઠ પ્રાંતના ડે. એજ્યુ. ઇન્સ. તરીકે તેમણે કામ કર્યું હતું. ત્યારબાદ ત્રણ વર્ષ સુધી ભાવનગરના તે વખતના યુવરાજ શ્રી. ભાવસિંહજીના ટયુટર તરીકે સંતોષકારક કામ કર્યું હતું અને ૧૮૯૩ થી ૧૮૯૬ સુધી તે પાછા સેરઠના ડે. એજ્યુ. ઇન્સ. તરીકે ગયા હતા. ૧૮૯૬ થી ૧૮૯૯ સુધી તે રાજકોટની મેલ ટ્રેનિંગ કેલેજના પ્રિન્સીપાલ તરીકે નીમાયા હતા જ્યાં પણ તેમની કામગીરીની ઉપરી અધિકારીઓએ પ્રશંસા કરી હતી. ૧૮૯૯માં તે જાનાગઢ રાજ્યના કેળવણી ખાતાના ઉપરી અધિકારી તરીકે રૂા. ૨૫ના પગારથી ગયા હતા અને ત્યાં બે વર્ષ નેકરી કર્યા બાદ ૧૯૦૧માં ૫૩ વર્ષની વયે એકંદર ૩૬ વર્ષની નોકરી કરીને નિવૃત્ત થઈ સુરત આવ્યા હતા. બે વર્ષની ચડતા પગારની રજા બાદ ૧૯૦૩ થી તે પેનશન પર ઊતર્યા હતા.
બીલખાવાળા શ્રી. નથુરામ શર્માને તેમણે ગુસ્પદે સ્થાપ્યા હતા અને તેમના ઉપદેશ તથા ગ્રન્થની શ્રી. ગણપતરામ ઉપર વિશિષ્ટ અસર હતી. આદીચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ પ્રતિ તેમનો ખૂબ સેવાભાવ હતા. સં. ૧૯૬૯માં તેમણે ભા. ઓ. બ્રહ્મસમાજનું દશમું સંમેલન સુરતમાં પિતાને ખર્ચ નેતળે હતું. તેમણે આશરે ૫૦ હજારની સખાવત કરી હતી, જેમાંને એક સારે ભાગ જ્ઞાતિસેવા નિમિત્તે હતે. સુરતની સંસ્કૃત પાઠશાળાને, ઔદીચ્ય બ્રહ્મસમાજને, જ્ઞાતિના વિદ્યાર્થીઓને સ્કેલરશીપ આપવાને, ન્યાતના ઓચ્છવ માટે, એમ નાની મોટી રકમો તેમણે જ્ઞાતિસેવા માટે આપી હતી. તે ઉપરાંત સુરતની મ્યુ. કન્યાશાળા માટે મકાન, ક્રી લાયબ્રેરી માટેનું મકાન તથા નિભાવની રકમ, સુરત કેલેજને લેકચર હેલ, અને જાહેર
Page #254
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-ચર્તિાવલિ-વિદેહ ગ્રંથકારે
વ્યાખ્યાન તથા જ્ઞાતિની વાડી માટે ઉપયોગમાં આવે એવું મકાન, એવી - રીતે તેમણે એકંદરે રૂ. ૩૫૦૦૦નું દાન કર્યું હતું. સંવત ૧૯૭૫ના જેઠ સુદી ૧૪ ને રોજ (તા. ૧૨–૬–૧૯૧૯) ૭૦ વર્ષની વયે સુરતમાં તેમનું અવસાન થયું હતું.
ગુજરાતી સાહિત્યમાં તેમનાં જ અનુવાદિત પુસ્તકૅને ફાળો છે જે સુંદર છે. તેમને પહેલો ગ્રંથ “મીઠી મીઠી વાતે' જે મિસ એજવર્થના “પેરસ એસિસ્ટંટ’ના અનુવાદરૂપ છે તે ૧૮૮૫માં બહાર પાડ્યો હતો. સ્માઇલ્સના સેફ હેલ્પ'નું ભાષાંતર જાતમહેનત' નામથી ૧૮૮૯માં અને કેરેક્ટરીનું ભાષાંતર “સદ્વર્તન નામથી ૧૮૯૬માં ગુ. વ. સંસાયટી તરફથી બહાર પડયું હતું. “દરિયાપારના દેશોની વાતે” અથવા “ધૂરપ ખંડનું વર્ણન (Across the sea or Europer described) એ પુસ્તક ૧૮૯૨ માં બહાર પડયું હતું.
ગણેશજી જેઠાભાઈ દુબળ સ્વ. ગણેશજી જેઠાભાઈ દુબળને જન્મ તેમના વતનના ગામ લીંબડીમાં સંવત ૧૯૦૯ના પિષ સુદ ૩ (તા. ૧૨-૧-૧૮૫૩)માં થયે હતો. તેમના પિતાનું નામ જેઠાભાઈ ડાહ્યાભાઈ દુબળ અને માતાનું નામ શામબા હતું. ન્યાએ તે બ્રહ્મક્ષત્રિય હતા.
તેમણે પ્રાથમિક અને શેરી માધ્યમિક કેળવણી લીંબડીમાં લીધી હતી. તેમની સ્થિતિ સાધારણ હતી એટલે થોડી અંગ્રેજી કેળવણી લઈને તુરત શિક્ષક તરીકેની નેકરી લીધી હતી અને પછી કાયદાનો અભ્યાસ કરી વકીલાતને વ્યવસાય કર્યો હતો. ગીતા અને રામાયણ એ એમનાં પ્રિય પુસ્તકે હતાં. સ્વ. ગૌરીશંકર ઓઝા ભાવનગરના દિવાનપદે હતા તેમની તેમના જીવન ઉપર મુખ્ય અસર વતી.
વકીલાતનો વ્યવસાય કરતાં અને તે છોડ્યા પછી તેમણે ઉદ્યોગોનાં કારખાનાંઓ સ્થાપવાની શરુઆત કરી હતી. લીંબડીમાં જીનિંગ ફેકટરી, પ્રેસ અને છાપખાને તેમણે પ્રથમ શરુ કર્યા હતાં. એક વખત તેમનું
જસવંતસિંહ પ્રિન્ટિંગ પ્રેસ' કાઠિયાવાડનાં સારાં છાપખાનાંઓમાંનું એક લેખાતું. ઉત્તર વયમાં તેમણે તેની સાથે ટાઈપ ફાઉંડરી પણ જડી હતી. તેમના પ્રેસમાં કેટલાંક માસિક પત્ર છપાતાંમાંનાં કેટલાંકનું સંચાલન તે કરતા. કેટલાક વખત બ્રહ્મક્ષત્રિય શુભેચ્છક' માસિક તેમણે ચલાવેલું
Page #255
--------------------------------------------------------------------------
________________
- અને ગ્રંથકાર પુ. હું પિતાની ન્યાતના ગરીબ વિદ્યાર્થીઓને તે સ્કોલરશીપ આપતા. તેમની જાહેર સેવાઓના બદલામાં ૧૯૧૧માં તેમને સરકારે “કેરોનેશન મેડલ” અને ૧૯૧૫માં “રાવસાહેબને ખીતાબ પણ આપેલો. લીંબડીની મ્યુના ચેરમેન તરીકે તેમણે ઘણાં વર્ષો સુધી કામ કર્યું હતું.
સાહિત્યમાં તેમને ફાળે મુખ્યત્વે “કૌતુકમાળા અને બોધવચન” પૂરત છે. એ પુસ્તક એ કાળે ખૂબ લોકપ્રિય થયેલું અને તેની સંખ્યાબંધ આવૃત્તિઓ થઈ હતી. એ પુસ્તકનું અંગ્રેજી ભાષાંતર Indian Folklore નામથી અને તેનું હિંદી ભાષાંતર પણ તેમણે પાછળથી બહાર પાડેલાં. કેટલાંક કાયદાનાં ગુજરાતી પુસ્તકે તેમણે લખેલાં જેમાં “લિમિટેશન હૈ” અને “કાઠિયાવાડ રિપોર્ટસ” મુખ્ય છે.
તેમનું લગ્ન લીંબડીમાં થયેલું. તેમનાં પત્નીનું નામ માણેકબાઈ તેમને ચાર પુત્ર અને એક પુત્રી હતાં. સ્વ. મૂળજી રેડી રેફરમેટરી સ્કૂલના સુપરિન્ટેન્ડન્ટ હતા. શ્રી. દયારામ લીંબડીમાં મ્યુ. ચેરમેન છે. શ્રી. જગજીવનદાસ લીંબડીમાં પિતાના ઉદ્યોગોની વ્યવસ્થા સંભાળે છે. સ્વ. ભૂદરદાસ એક સારા લેખક હતા. તેમણે કેટલીક નવલકથાઓ લખી હતી. તેમનું છેલ્લું પુસ્તક “ઉમર ખય્યામની રુબાઈયાતના કાવ્યાનુવાદનું છે.
ગોપાળજી કલ્યાણજી દેલવાડાકર સ્વ. ગોપાળજી દેલવાડાકરને જન્મ તા. ૧-૬-૧૮૬૯ને રોજ કાઠિયાવાડના દેલવાડા ગામમાં થયો હતો. ન્યાતે તે ઔદીચ્ય બ્રાહ્મણ હતા. તેમનાં માતુશ્રીનું નામ વહાલીબાઈ હતું, જે તેમને ૬ દિવસના મૂકીને મૃત્યુ પામ્યાં હતાં. દેલવાડામાં ગુજરાતી સાત ધરણને અભ્યાસ કરીને ૧૬ વર્ષની વયે તે મુંબઈ ગયા હતા. મુંબઈમાં વાચ્છાગાંધીને ત્યાં નામું લખવાની નેકરીમાં જોડાયા હતા, તે સાથે તેમણે ખાનગી રીતે અંગ્રેજી અભ્યાસ કરવા માંડયો હતે.
કવિતા અને નાટકે લખવાના રસને કારણે પછીથી તે મી. નાનાભાઈ રુસ્તમજી રાણીનાની “આફ્રેડ નાટક મંડળીમાં નાટક લખવા માટે રહ્યા હતા. ત્યારબાદ તેમણે સ્વદેશી નાટક મંડળી ', “વિકટારિયા ગુજરાતી નાટક મંડળીને માટે પણ કેટલાંક નાટક લખ્યાં હતાં, તે અરસામાં અને તે પછી તેમણે કેટલાંક વાર્તાનાં પુસ્તક તથા કિંડરગાર્ટન શિક્ષણપદ્ધતિનાં પુસ્તક લખી પ્રસિદ્ધ કર્યા હતાં. એ શિક્ષણ પદ્ધતિનાં પુસ્તક તૈયાર કરવામાં ગુજરાતીઓમાં તે પહેલા હતા, અને તેમનાં પુસ્તકે બાળકેળવણી
Page #256
--------------------------------------------------------------------------
________________
૧૭
ગ્રંથકાર-ચરિતાવલિ-વિદેહ ગ્રંથકારે માટે તે અરસામાં સારી પેઠે લોકપ્રિય નીવડયાં હતાં. નાનપણથી સંગીતને તેમને શોખ હતું તેથી આગળ જતાં શાળામાં સંગીતશિક્ષક તરીકે પણ તેમણે કામ કર્યું હતું. તેમની કવિતાશક્તિ તથા લેખનકાર્ય માટે તેમને સાત ચંદ્રકો મળ્યા હતા; બાલીવાલા નાટક કંપની, વાંકાનેર નાટક કંપની, દેશી નાટક સમાજ, જાનાગઢ સ્ટેટ, ભાવનગર સ્ટેટ, વડોદરા સ્ટેટ, અને ૧૯૧૧ માં ભરાયેલા દિલ્હી દરબાર તરફના એ ચાંદે હતા.
મહેમ ગર્ભશ્રીમંત હતા. તેમના દાદા મેઘજી શેવિંદજી એક શ્રીમંત શરાફ હતા અને વહાણે રાખી રંગુન તથા આફ્રિકા સુધીનો વેપાર ખેડતા. સ્વ. ગોપાળજીને સાત સ્ત્રીઓ થઈ હતી, તેમાંથી ચોથી સ્ત્રી કમલા ઉછે કુસુમબાઇની કન્યા મધુમતીનું લગ્ન શ્રી. ગોપાળજીની હયાતી પછી બાલુભાઈ
શ્યામજી પુરેહિત બી. એ. સાથે થયાં હતાં. તેમનાં છેલ્લાં પત્ની એકમ હાલમાં વિદ્યમાન છે. તા. ૧૭-૨-૩૫ ને રોજ સ્વ. દેલવાડાકરનું ૬૬ વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું હતું. મૃત્યુસમયે તેમણે આઠેક હજાર રૂપિયાનું દાન પિતાની જ્ઞાતિને કર્યું હતું, જેમાં બેડિંગ માટે જમીનને અને પિતાના એક મકાનો સમાવેશ થાય છે. તેના ટ્રસ્ટીઓ તરીકે શ્રી. જયાપ્રસાદ પુરુષોત્તમરાય ઝાલા અને શ્રી. કે. કે. જેશી કામ કરે છે.
સ્વ. દેલવાડાકરે ૨૨ નવલકથાઓ, ૧૩ નાટકે, ૯ ચિત્રપટ માટેની કથાઓ, અને કિંડરગાર્ટન ગ્રંથમાળાની વીસેક પુસ્તિકાઓ લખી પ્રસિદ્ધ કરી હતી. તેમની કૃતિઓની યાદી નીચે આપી છેઃ
નવલકથાઓ –નીલમ અને માણેક ૮ ભાગ, નીલમમાણેક સંતતિ ૪ ભાગ, ચંદ્રકળા, નિરંજની અથવા વરઘેલી વનિતા, મધુરી અથવા પ્રેમઘેલી પ્રમદા, મંદારિકા, બેરીસ્ટરની બૅરી, બ્રીફલેસ બેરીસ્ટર, શાન્તિપ્રિયા, લાલન વણઝારી, બહાદુર કલે ૨ ભાગ, નંદકિશોર, નવલગંગા ૨ ભાગ, વિક્રમ રાજાને સંભ્રમ ૨ ભાગ, સ્ત્રીઓની મહત્તા, સહચરી, પૃથુકુમાર, મહિલાસમાજ, કુસુમ વાધેલી.
નાટક–રાજા શ્રીયાળ, વસંતમાધવરમણસુંદરી, મદનવસંત, મનેહરી રંભા, નીલમ–માણેક, તારા સુંદરી, મધુર બાળા, ચંદ્રકળા, મનહર મેના, પંડલીક, રાજભક્તિ, યોગમાયા.
ચિત્રપટ કથાઓ–પિત્રોદ્ધાર, ઈદ્રકુમારી, દેવી ટેડી, લાલન વણઝારી, જનકવિદહી, કાશ્મીર, દિલફરોશ, નીલમ-માણેક, કુસુમ વાધેલી.
બાળગ્રંથાવલી–કિંડરગાર્ટન શિક્ષણપદ્ધતિનાં મૂળતત્વ, કિંડરગાર્ટન
Page #257
--------------------------------------------------------------------------
________________
૧૮
- ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ ૪ ભાગ, બાળકસરત, શિશુશિક્ષણ, બાળકહાણીઓ, બાળબાગ ૨ ભાગ, કિંડરગાર્ટન પાઠમાળા, બાળશિક્ષણ ગરબાવળી, સંગીત સતી મંડળ, સંગીત રાજામંડળ, બાળખેલ, બાળકની રંગભૂમિ, બાળજ્ઞાન, બાળગીત, કિંડરગાર્ટન પદાર્થપાઠ, વાંચનમાળા-મૂળ ભાગ, પહેલી ચેપડી,બાળશિક્ષણ ૩ ભાગ.
ગંગાશંકર મણિશંકર વૈષ્ણવ સ્વ. ગંગાશંકરને જન્મ ધ્રાંગધ્રામાં તા. ૧૫-૬-૧૮૭૬ ને રેજ થએલે. તેમનું મૂળ વતન રાજકેટ. તેમના પિતાનું નામ મણિશંકર દયાળજી વૈષ્ણવ અને માતાનું નામ ડાહીબહેન. તે ન્યાતે વડનગરા નાગર ગૃહસ્થ હતા. તેમણે પ્રાથમિક તથા માધ્યમિક કેળવણી રાજકેટમાં લઈને ઉંચી કેળવણી વડેદરા કોલેજમાં લીધી હતી. નાની વયમાં પિતૃગૃહ છોડવું પડયું હોવાથી તે અભ્યાસમાં અને વ્યવસાયમાં આપબળે આગળ વધ્યા હતા. બાજી અને કેમિસ્ટ્રી તેમના પ્રિય વિષય હતા, અને સાહિત્ય તથા સંગીતને તેમને રસ હતે. જીવનભર શિક્ષણને વ્યવસાય તેમણે કર્યો હતો. તેમના જીવન ઉપર સ્વ. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદીની પ્રબળ અસર હતી.
તેમનું લગ્ન સને ૧૮૯૪માં રાજકોટમાં સૌભાગ્યગૌરી સાથે થયું હતું. તેમને ત્રણ પુત્રીઓ અને એક પુત્ર છે. શ્રી. ગંગાશંકર સુરતમાં તા. ૧૦–૬–૧૯૧૭ ના રોજ અવસાન પામ્યા હતા.
૧૮૯૯માં (૧) બાળસ્વભાવ' નામનું તેમનું પહેલું પુસ્તક બહાર પડયું હતું. ત્યારબાદ તેમનાં પ્રસિદ્ધ થએલાં પુસ્તકેની નામાવલિ નીચે મુજબ છેઃ (૨) બાળવાર્તા, (૩) પદાર્થપાઠ, (૪) જ્ઞાનપ્રદીપ, (૫) ગુજરાતી વ્યાકરણ, (૬) English Essays, (૭) બાલેજ તથા કેમિસ્ટ્રી, (૮) ગૃહવ્યવસ્થા.
છોટાલાલ ચંદ્રશંકર શાસ્ત્રી સ્વ. છોટાલાલ ચંદ્રશંકર શાસ્ત્રીને જન્મ ઈ. સ. ૧૮૬૮માં થયો હતો. તે ન્યાતે સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ હતા. પ્રાથમિક કેળવણી લીધા બાદ માધ્યમિક કેળવણીમાં તેમણે વડોદરાની કેલેજમાં પ્રીવિયસ સુધી અભ્યાસ કર્યો હતો. સંસ્કૃત ભાષાનું જ્ઞાન તેમણે વિશેષાંશે પોતાના પિતા પાસેથી મેળવ્યું હતું.
Page #258
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર–ચરિતાવલિ - વિદેહ ગ્રંથકારશ
અભ્યાસ છેાડ્યા પછી તેમણે મુંબઈમાં ગેાકળદાસ તેજપાળ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે નાકરી લીધી હતી. ત્યારપછી તેમને સ્વ. ઈચ્છારામ સૂર્યરામ દેસાઇએ પેાતાના મુદ્રણાલયમાં શાસ્ત્રી તરીકે અને પ્રક્ સંશાધનકાર તરીકે રાખ્યા હતા. અહીં તેમને કાર્યને અંગે ધાર્મિક ગ્રંથાના અભ્યાસ તથા સંશાધન માટેની સારી તક મળી હતી.
સંસ્કૃતમાંથી તેમણે અનેક ગ્રંથા અનુવાદિત કર્યાં હતા. અથર્વવેદ, સામવેદ અને યજુર્વેદનું ભાષાંતર તેમણે પૂરું કર્યું હતું અને ઋગ્વેદનું ભાષાંતર અધૂરું રહ્યું હતું. તે વેદાંતી ઉપરાંત કર્મકાંડી અને શાસ્ત્રી પણ હતા. સાદું જીવન તથા ઉચ્ચ વિચારા તેમણે જીવનમાં ઉતાર્યાં હતાં.
તેમણે લખેલાં અને પ્રસિદ્ધ થયેલાં પુસ્તકામાંનાં મુખ્ય નીચે મુજબ છેઃ ‘‘બ્રહ્મસૂત્ર-શાંકર ભાષ્ય”, “આત્મપુરાણ”, “એકાદશાપનિષદ્', “તત્ત્વાનુસંધાન”, “પતિવ્રતા સ્ત્રીઓ”, “વિવાહકૌમુદી”, “મહાશિવપુરાણ”, “વિચારસાગર”, “કૂટસ્થાદેશ”, “સપ્તશતી”, “આદિત્યહૃદય”, ઈત્યાદિ. તેમનાં પુસ્તકા મુખ્યત્વે સંસ્કૃત આદિમાંથી કરવામાં આવેલાં ભાષાંતરરૂપ છે.
તા. ૨૭–૮–૪૨ ના રાજ મુંબઈમાં તેમનું અવસાન થયું હતું, તેમના એકના એક પુત્ર શ્રી. ચુનીલાલ તથા તેમના પરિવાર વિદ્યમાન છે.
જગજીવન કાલિદાસ પાઠક
સ્વ॰ જગજીવન કાલિદાસ પાઠકના જન્મ તેમના વતન ભેાળાદમાં સં. ૧૯૨૮ (ઈ. સ. ૧૮૭ર) ના વૈશાખ સુદ ૫ ના રાજ થએલેા. તેમના પિતાનું નામ કાલિદાસ રાધવજી પાઠક અને માતાનું નામ ગાદાવરીબાઈ. ન્યાતે તે પ્રશ્નોરા બ્રાહ્મણ હતા.
તેમણે ભેાળાદમાં પ્રાથમિક કેળવણી ગુજરાતી સાત ધારણ સુધી લીધી હતી. ત્યારપછી રાજકોટની ટ્રેનિંગ કૉલેજમાં અભ્યાસ કરી તે સીનિયર થયા હતા. તેમને રાજકાટ રાજ્યની સ્ક્રેાલરશિપ મળતી હતી. અભ્યાસ બાદ તેમણે કેળવણીખાતાની નેાકરી લીધી હતી. પહેલાં તે પારબંદરના મહારાણાના ટયૂટર હતા અને પછી મુખ્ય તાલુકાસ્કૂલના હેડમાસ્તર થયા હતા.
હિંદી, બંગાળી સાહિત્ય અને કાઠિયાવાડી ઢોકસાહિત્ય તેમના અભ્યાસના પ્રિય વિષયા હતા. પયગમ્બરાના જીવનમાં તેમને સારી પેઠે રસ હતો તેને પરિણામે તેમણે ‘મુસ્લીમ મહાત્મા' પુસ્તક લખેલું. સંસ્કૃત નાટકોના
Page #259
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૨ અભ્યાસથી તેમણે કેટલાંક નાટકો લખેલાં તેમાંનું ‘રામાયણુ’ તખ્તા પર પણ સફળતા મેળવી શક્યું હતું. ઇતિહાસસંશાધનના રસના પરિણામરૂપે તેમણે જેઠવાઓના ઇતિહાસનું સંશોધન કરીને “ મકરધ્વજવંશી મહીપમાલા ” પુસ્તક બહાર પાડયું હતું. ખેતીવાડી અને તુલનાત્મક ધર્મના પણ તેમને ઠીક અભ્યાસ હતા.
તેમનું પહેલું લગ્ન વારણા (ભાલ)માં સ્વ. મયા સાથે સં. ૧૯૫૮ માં થએલું, જેમનાથી થએલા પુત્ર તે શ્રી. શાન્તિલાલ પાઠક, બીજાં લગ્ન સં. ૧૯૭૨માં પાલીતાણામાં વિજયાબહેન સાથે થએલું તેમનાથી તેમને ૪ પુત્રા અને ૨ પુત્રી થયાં હતાં: ચિત્તરંજન, જનકરાય, પ્રભાશંકર, હરિકૃષ્ણ; અનસૂયા અને ચંપા.
સંવત ૧૯૮૮ ના આષાઢ સુદી ૯ ને રાજ ારબંદર હાઈસ્કૂલમાં કેળવણીના સમારંભ હતા તેમાં ભાષણ કરતાં હૃદય બંધ પડવાથી તેમનું અવસાન થયું હતું.
તેમની કૃતિઓની નામાવિલ નીચે મુજબઃ
(૧) કુવાભ્યુદય, (૨) વિજ્ઞાનશતક, (૩-૪) ઉપનિષદ ના ઉપદેશ ભાગ ૧–૨ (૫) નૌકાડૂખી (બંગાળીમાંથી ભાષાંતર), (૬) લાવણ્યલતા અને કામાંધ કામિની, (૭) રાણી વ્રજસુંદરી, (૮) રાયચંપક (ઐતિહાસિક નવલકથા), (–૧૦) વ્યવહાર નીતિદર્પણુ ભાગ ૧-૨, (૧૧) બંકીમ નિબંધમાળા (બંગાળીમાંથી અનુવાદ), (૧૨) મકરધ્વજવંશી મહીપમાળા, (૧૩) બાળકાને આનંદ, (૧૪) મુસ્લીમ મહાત્માએ
કેટલાંક શાળાપયેગી પુસ્તકા પણ તેમણે લખેલાં, જેવાં કે સંસ્થાન પારમંદરની સંક્ષિપ્ત ભૂંગાળ, ઐતિહાસિક ચરિત્રમાળા ૩ ભાગ, પદાર્થપાઠ ૩ ભાગ, ઇત્યાદિ, તે ઉપરાંત લેાકગીતેા, રાસા, દુહા ઇત્યાદિ તેમણે સંશાધેલાં તે અને તેમણે પોતે લખેલાં દેખદ અને ગેય કાવ્યેાના સંગ્રહ અપ્રસિદ્ધ રહ્યો છે.
જહાંગીરજી નસરવાનજી પટેલ–“ગુલફામ’’
પારસી સાહિત્ય જગતમાં ‘ગુલામ’ના તખલ્લુસથી જાણીતા લગભગ પાણાસા જેટલાં પુસ્તકા (નાટકા અને નવઢા)ના લખનાર અને એટલા જ એકધારા કાળા પારસી પત્રકારત્વમાં આપનાર સ્વ. જહાંગીરજી નસરવાનજી પટેલ મુંબઇના એક વિખ્યાત કુટુંબના નખીરા હતા, જેમના નામ પરથી મુંબઈમાં
Page #260
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-ચરિતાવલિ-વિદેહ ગ્રંથકારે સી. પી. ટેક (કાવસજી પટેલ ) ના મહેલાનું તથા કેટમાં કાવસજી પટેલ સ્ટ્રીટનું નામ પડેલું તે કાવસજી રુસ્તમજી પટેલ એમના પ્રપિતામહ થાય. એ કાવસજી પટેલે કોળીઓની સરદારી લઈને મુંબઈને જંજીરાના સીદીઓના હુમલામાંથી બચાવેલું.
જહાંગીરજીને જન્મ ઈ. સ. ૧૮૬૧ ના જુલાઈની ૧૪મી તારીખે મુંબઈમાં થએલો. એમના પિતાનું નામ નસરવાનજી જહાંગીર પટેલ.
પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ તેમણે મુંબઈમાં જ લીધેલું અને કોટની અંગ્રેજી સ્કૂલમાંથી ચારેક ધેરણ અંગ્રેજી ભણી અભ્યાસ છોડી દીધેલો. પણ લેખન-વાચન અને ખાસ કરીને નાટકને નાદ એમને નાનાપણથી જ લાગેલો. છેક ૧૫ વર્ષની ઊગતી વયથી એમણે લખવા માંડેલું અને “ગુલ અફશાને, “ગપસપ”, “જ્ઞાનવર્ધક', “ગસોંગ', “કુરસદ', “મધુર વચન”, “માસિક મજાહ', “લક્ષ્મી', આદિ અનેક પત્રમાં તે લખતા. શાળામાં એક નાટકમાં “ગુલફામ'નું પાત્ર પિતે ભજવેલું એ જ “તખલ્લુસ થી લખવું શરુ કરેલું જે જીવનસુધી એમણે ચાલુ રાખ્યું.
મુંબઈ સમાચાર અને “અખબારે સોદાગરમાં પત્રકાર તરીકે એમણે જીવનની શરૂઆત કરી અને જીવનભર એમનો વ્યવસાય એ જ રહ્યો. ઈ.સ. ૧૯૦૩ થી તે “જામે જમશેદ' પત્રમાં જોડાએલા તે છેક ઈ. સ. ૧૯૩૫ માં કામકાજ છોડ્યું ત્યાંસુધી તેના તંત્રીમંડળમાં રહેલા. ઈ. સ. ૧૯૩૬ ના ઓગસ્ટની ૨૪મી તારીખે મુંબઈમાં એમનું અવસાન થયું. એમનાં પત્ની પરેજા તે પીરેજશા દીનશાળ મુકાદમ (બુકસેલર)નાં બહેન થતાં હતાં.
એમની પહેલી નવલકથા “સોનારગઢ ઈ. સ. ૧૮૭૬માં પ્રકટ થએલી; ત્યારપછી “ખંડેરાવ ગાયકવાડ અથવા તાત્યાની જાગીર કોણની ?” એ ઈ. સ. ૧૮૯૦ માં, “બાનું અને સજીવન થએલો આશક” ૧૮૯૭ માં અને રૂશીની આગાહી” તથા “રજપુતાંણુ અને લક્ષ્મી” ૧૯૦૦ માં પ્રકટ થઈ હતી. એમનાં પુસ્તકોની મળી તેટલી યાદી આ નીચે આપી છેઃ
નવલકથાઓ –સેનારગઢદુબાશને વારસ, રંગેલું લાછણ, શાપુરનું કિસ્મત, પાંડુરંગ હરિ, સરોવરની સુંદરી, મહેલ્લજી અને જુના વહુ, ઓ ધન તું ક્યાં છે?, દિલસેઝ દસ્ત, નવલ નાણાવટી, કાળો નાગ, એક ઝેરને કટોરે, જરની જંજાળ, બેજન મનીજેહ, કજિયાનું કાળબુદ, મહેબતી બજાર, ગુલદસ્તે રમૂજ, જબરદસ્તીનાં લગન, ગાંડા પટેલ, એ કહાનજી કોણ? મેટે ઘરનાં બાઈસાહેબ, ઉઠાવગીર, હમીદા યાને તકદીરને
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૨
ગ્રંથ અને ગ્રંથકાર પુ. તાર, આલી માસીનાં એચરિયાં, પ્રતાપી લક્ષ્મી–પ્રતાપ, સૂરજ પૂજનારી પ્રશ્ન યાને અદેખી હમશીર, જેક ટ્રેવર્સ, ખુદાએ બનાવી જોડી, ખેંણાટક, તફરમચી ત્રગડી, મૂર્તિની આંખને હીરા, તલેસ્માતી વીંટી, જગધર પુજારી, હૈદ્રાબાદના હજામ, મારી અચગીના દહાડા, નરગીસ, હરીકનું કાવત્રુ, રાજમાતાની સેવા, ઘેલા ગણેશ, પવિત્ર તાવીઝ, દરિયાની ડાકણ, હકદારના હક યાને જીલ્મી જાફર, ફિતૂરી દિલાવર, જફાકાર, સ્વપનાંની તાસીર, ચશ્મ ચાર, જંગલમાં મંગલ.
નાટકાઃ—આંધળે બહેરું, ચંડાળ ચેાકડી, કાંટાનું કંટેસર, જોડાકી દાર, મસ્તાન મનીજેહ, જેન્ટલમેન લેાકર, કડકા બાલુસ, ધણિયાણીનેા ધાક, ગરબડ ગોટા, પાતાળ પાણી, મધરાતને પરાણા, મુઠ્ઠા મુખખ, સેલે ધાંખરા, ટૉપ્સીટી, ફાંકડા કિંતુરી, ભમતા ભૂત, ચટાપટી, બહેન કે ખલા, હાંડા માસ્તર, એ મારા માટી, ચાનજી ચક્કર, ધરના ગવર્નર, ધનધન ધારી, સુખàા જામાસ, કુંવારું માળ, વાજતા ધુધરા, ખૂખીનું ખેાળિયું, લફંગા લવજી.
જાફરઅલી મિસ્ત્રી (અસીર)
સ્વ. જાફરઅલી મિસ્ત્રીના જન્મ તા. ૧૧-૧-૧૯૦૫ ના રાજ થએલે. તેમના પિતાનું નામ ગુલામહુસેન. તે ઇસ્નાઅસરી ખેાજા કામના
ગૃહસ્થ હતા.
સાહિત્યના અપાર શાખને લીધે તેમણે શાળાના અભ્યાસ છે।ડી દીધેàા. ઇ. સ. ૧૯૨૦ માં સેાળ વર્ષની વયે તેમણે પેાતાની કામ માટે “ ચૌદમી સદી' માસિક શરુ કરેલું અને સને ૧૯૨૧ માં મદ્દાહ સીરીઝ” નામની ગ્રંથમાળા શરુ કરેલી જેમાં ત્રણ પુસ્તકા આપેલાં. ૧૯૨૭માં તેમણે “ મુસ્લીમ લિટરેચર” ગ્રંથમાળા શરૂ કરી હતી. તેમના ધામિક અભ્યાસ સારા હતા. તા. ૫–૨–૧૯૨૯ ને દિવસે મુંબઈમાં તેમનું ૨૪ વર્ષની નાની વયે અવસાન થયું હતું. તેમના સ્મરણાર્થે મુંબઈમાં તેમનાં અપ્રકટ પુસ્તકા પ્રસિદ્ધ કરવા માટે અસીર સાહિત્ય કાર્યાલય 'ની સ્થાપના થઇ છે.
તેમનાં પુસ્તાની નામાવલિ નીચે મુજબ છેઃ
(૧) કુરકાનની ક્રિસ્રાસેાશી, (૨) જગતના માર્ગદર્શક, (૩) મવી દરબારના ભેદભરમે, (૪) હરમ અથવા પરદેા, (૧૯૨૭), (૫) તવહીદની કિલાસેાપી, (૬) જિહાદ, (૭) હઝરત મેાહમ્મદ, (૧૯૨૭), (૮) પ્રેમનું પરિણામ.
Page #262
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિશ્તાવલિ - વિદેહ ગ્રંથકારી
જેઠાલાલ ચીમનલાલ સ્વામીનારાયણ
સુ
ગણિતના અધ્યાપક તરીકે ગુજરાતમાં વિખ્યાત પ્રેા. સ્વામીનારાયણને જન્મ સં. ૧૯૪૦ ના ભાદરવા સુદ આઠમ ને શુક્રવાર, તા. ૨૮ મી ઑગસ્ટ ૧૮૮૪ના રોજ અમદાવાદમાં કડવા પાટીદાર જ્ઞાતિના એક ઉચ્ચ ધનિક કુટુંબમાં થયા હતા. ‘ બળવા' વખતે તેમના દાદા હરિવલ્લભદાસે મશરુના વેપારમાં ખૂબ કમાણી કરેલી. તેમના પિતાનું નામ ચીમનલાલ અને માતાનું નામ મહાકાર.
પિતાને વેપાર પણ ધમધેાકાર ચાલતા હેાવાથી તેમનું બાળપણ બહુ સુખમાં ગયું અને અભ્યાસમાં પણ તેમણે કુશાત્ર મુદ્ધિને લીધે આગળ રહી સ્કાલરશિપેા અને ઈનામે લીધેલાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લઈ ઇ. સ. ૧૮૯૯માં મૅટ્રિક થઈ ને તે ગુજરાત કૉલેજમાં દાખલ થયા ત્યારે આખી કોલેજમાં સૌથી નાના કોલેજિયન તે હતા. સંસ્કૃત અને ગણિતમાં તેજસ્વી હાવાથી તે તે વિષયના પ્રેા. આનંદશંકર અને દારુવાળાના તે પ્રિય શિષ્ય હતા. એમની મુરાદ તે આઈ. સી. એસ. માટે જવાની હતી, પણ પિતાને એકાએક વેપારમાં ખેાટ આવી અને એમના અભ્યાસ કાળમાં જ તે ઇ. સ. ૧૮૯૮ માં ગુજરી ગયા એટલે તે ખર ન આવી. ઈ. સ. ૧૯૦૦ માં ગુજરાત કૅલેજમાંથી પ્રીવિયસમાં પહેલા વર્ગમાં આવી, ઍરાડાલ સ્કૉલરશિપ મેળવીને તે મુંબઈ એલ્ફિન્સ્ટન કૅૉલેજમાં ગયા, અને ત્યાંથી ૧૯૦૩ માં વડેદરા કૉલેજમાં જઈ ખી. એ. થઈ ને ૧૯૦૪માં ત્યાંના ફેક્ષા થયા.
૧૯૦૫ માં એમ. એ. ના અભ્યાસ માટે તે પૂના ફર્ગ્યુસન કોલેજમાં ગયા, પણ મંદવાડને લીધે અભ્યાસ છેાડી પાછા આવવું પડયું. એક વર્ષ માંદગી ભાગવી ૧૯૦૬ માં તે અમદાવાદની સરકારી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે રહ્યા, પણ ત્રણ જ માસમાં દાદાભાઈ જયંતીમાં ભાગ લેવાથી રાજીનામું આપ્યું, એક ખાનગી ગુજરાત હાઈસ્કૂલમાં શિક્ષક થયા, સ્વદેશી મિત્રમંડળ ' સ્થાપી અમદાવાદની પહેલી રાષ્ટ્રીય ચળવળમાં અગ્રણી કાર્ય કર્યું, ‘ ઉદ્દેાધન ' નામનું માસિક ચલાવ્યું અને ૧૯૦૭ માં સૂરતની મહાસભામાં જઈ આવી નાકરી છેાડી ફ્રી એમ. એ. ના અભ્યાસ આદર્યું. ૧૯૦૮ માં ચાંદાદના જાણીતા ગંગનાથ ભારતીય સર્વવિદ્યાલયમાં તે શિક્ષક તરીકે રહ્યા, પૂનામાં સિનિયર રેંગલર સર પરાંજપે પાસે ગણિતના અભ્યાસ માટે જઈ આવ્યા અને એમ. એ. માં પહેલા વર્ગમાં પહેલે નંબરે પસાર થયા.
>
5
Page #263
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. તરત જ ૧૯૦૯ માં ગુજરાત કોલેજમાં ગણિતના અધ્યાપક તરીકે તેમની નિમણુક થઈ ત્યાં ૧૨ વર્ષ સુધી ખ્યાતિ મેળવ્યા બાદ ૧૯૨૧ માં અસહકાર આવતાં તે નોકરી છોડી દીધી. ત્યાં તો એમને માટે પ્રિન્સિપાલ થવાની તક હતી, પણ અભ્યાસકાળથી જ અરવિંદ ઘોષ, લોકમાન્ય તિલક આદિની પ્રબળ અસર જીવન પર પડેલી, એટલે દેશપ્રેમને પહેલે ગણી તે નેકરી તેમણે જતી કરી અને ગુજરાત વિદ્યાપીઠમાં ગણિતાધ્યાપક બન્યા. તે પછીથી તે ૧૯૩૩ સુધી તેમણે જુદા જુદા રાજકીય ક્ષેત્રના તબક્કામાં કાર્ય કર્યું ૧૯૨૩ માં વિઠ્ઠલભાઈ પટેલ સાથે સ્વરાજ પાર્ટીમાં જોડાઈ મુંબઈ ધારાસભામાં ગયા, ૧૯૨૭ થી ૧૯૩૦ સુધી વિટીને કામે ગામડાંઓમાં રખડ્યા, ૧૯૩૦ માં દાંડીકૂચ થતાં ધારાસભામાંથી રાજીનામું આપ્યું અને જેલમાં ગયા, ૧૯૩૧ માં છૂટયા પછી મંદવાડ આવ્યો.
૧૯૩૩ માં બોચાસણના સ્વામીનારાયણ પંથના સંત યજ્ઞપુરુષદાસજીને સમાગમ થતાં તેમનું જીવન ધર્મ તરફ ઢળી ગયું. છેલ્લાં ચાર વર્ષ તેઓ અમદાવાદની લાલભાઈ દલપતભાઈ કેલેજમાં ગણિતના અધ્યાપક અને મુંબઈ યુનિવર્સિટીમાં એમ. એ. અને એમ. એસ. સી. ને પરીક્ષક હતા.
ગણિત અને સંસ્કૃત એમના પ્રિય વિષય, અને ગણિતની પેઠે સંસ્કૃત ઉપર પણ એમને એટલો કાબૂ હતું કે ચાહે ત્યારે શીધ્ર કાવ્ય પણ રચી શકતા. “પ્રતાપ ચરિત’ નામનું ૧૯૧૪ માં લખેલું એમનું સંસ્કૃત નાટક હજી અપ્રકટ છે. જીવનનાં છેલ્લાં વર્ષોમાં સ્વામીનારાયણ સંપ્રદાયના મહાન આચાર્યનું જીવન “અક્ષર પુરુષોત્તમ ચરિત્ર' નામે સંસ્કૃતમાં શરુ કરેલું જેના ૧૬૦૦૦ કે લખાએલા પડ્યા છે.
ઈ. સ. ૧૯૦૧ માં એમનું પ્રથમ લગ્ન શંકરલક્ષ્મી સાથે અમદાવાદમાં થએલું જેનાથી એક પુત્ર છે. ૧૯૧૭માં બીજું લગ્ન ડાહીગૌરી સાથે થયું જેનાથી ચાર પુત્રો અને બે પુત્રીઓ હયાત છે.
ઈસ. ૧૯૪૧ના જાનની ૨૪મી તારીખે અમદાવાદમાં એમનું અવસાન થયું. એમના ગ્રંથની યાદી –
“મહારાણા પ્રતાપસિંહ” (નાટક) ઈસ. ૧૯૧૫ : “ પરાક્રમી પૌરવ” (નાટક) ઈ. સ. ૧૯૨,
Page #264
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-ચરિક્ષાવલિ-વિદેહ ગ્રંથકારો
જેહાંગીર બહેરામજી મરઝબાન જામે જમશેદ” નામના જાણીતા પારસી દૈનિક પત્રને નામચીન બનાવીને તે દ્વારા એ કેમની સેવા કરનાર અને પારસી પત્રકારત્વમાં નામના મેળવનાર સ્વ. જહાંગીરજી ભરઝબાન મૂળ સુરતના વતની ગરીબ પારસી માબાપના ફરજંદ હતા. તા. ૨-૯–૧૮૪૮ ને રોજ તેમનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ બહેરામજી ફરદુનજી મરઝબાન હતું.
ઈ. સ. ૧૮૬૭માં મુંબઈમાં મેટ્રિક થઈને તેમણે એલ્ફીન્સ્ટન કોલેજમાં થોડો અભ્યાસ કરેલો. પછી તે પત્રકારત્વના વ્યવસાયમાં પડ્યા હતા જેમાં “બોમ્બે ગેઝેટ” વાળા મી. ગીઅરીએ એમના જીવન ઉપર પ્રબળ અસર કરી હતી. ગરીબીમાંથી આપબળે આગળ વધીને તે મહાન થયા હતા અને પારસી કોમની ગરીબીના નિવારણ માટે પિતાના પત્ર દ્વારા તથા જાતમહેનતથી તેમણે લાખો રૂપિયા એકઠા કરીને તે કાર્ય પાછળ ખર્ચા હતા. સરકારે તેમને સી. આઈ. ઈ. ને ખીતાબ આપ્યો હતો.
તેમની કલમમાં જેવી સરલતા હતી તેવાં રમૂજ અને કટાક્ષ પણ હતાં. તેમનાં ઘણાં પુસ્તકોમાં તેમની કલમની એ વિશેષતા જોવા મળે છે. તેમણે આખા હિંદનો અને યુરોપ-અમેરિકાનો પ્રવાસ કર્યો હતો અને પ્રવાસેનાં પુસ્તક પણ લખી પ્રસિદ્ધ કર્યા હતાં. તે એક સારા નવલકથાકાર પણ હતા, જેમાં તેમની પારસી ભાષા મુખ્યત્વે એ કોમના વાચકને સારી પેઠે રસ ઉપજાવતી, કારણકે તેમની ઘણુંખરી નવલકથાઓમાં મુખ્યત્વે પારસી સંસારનું આલેખન થયું છે. તેમનું અવસાન તા, ૫-૧૨-૨૮ ના રોજ મુંબઈમાં થયું હતું.
તેમનાં પુસ્તકોની નામાવલિ નીચે મુજબ છે:
“તારાબાઈ” (મેડીઝ ટેલરની “તારા”ને તરજૂમે) ૧૮૮૬, “ મુંબઇથી કશ્મીર” ૧૮૮૬, “ભુલ ભુલામણી” (હેનરીવુડની “વિધિન ધી મેઈઝ”ને તરજૂમે) ૧૮૯૦, “ અકલના સમુદર” (ડિકન્સ “પિકવિક પેપર્સ') ૧૮૯૦, “ટોચકા સંગ્રહ” ૧૮૯૦, “શીરીન મહમ" ૧૮૯૦, “વેલાતી વે ” (વેલાતનું ગળ્યું દાસ્તાન) ૧૯૧૫, “ચોર્યા માર” ૧૯૨૦, “મુશ્કેલ એકસાન ” ૧૯૧૭, “તલેસમ” (ઘુમાની “કાઉન્ટ એફ મેંટીક્રીસ્ટોને બે ભાગમાં), “કૌતક સંગ્રહ” ૧૮૮૪, “ચંડાળ ચેકડી” (“પિકવિક પેપર્સ') ૧૮૮૮, “કર ને જે ”, “ખુશ દર્પણ”, “શીયાની શીરીન”, “આદાની સુંદ”, “એ મારી બહેન” (બે
Page #265
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. હું
“ નીમકહરામ ”,
ધણી કે ઢેઢાર પારકી આશ
२१
((
ભાગ ), “ રમુજી ફકરા સંગ્રહ ', જીલુ ગેારાણી ”,
66
ઘેરના ધેલા અને બાહેરના ડાહ્યા ”,
“ ભલે કે ભુંડા
"
”.
rr
""
અને જાફરના બાપ ”, “ પંચ કથા ”, “ માકી ચવીત્રી ’’, સદા નિરાશ ”, સુના માય વઢકણી ” ( ચાંદન ચલકતી ), “ કમબખ્ત કાણુ ?”, “તોફાની બારકસ”, “મેાદીખાનેથી મારસેલ્સ”, “ગારું વિલાયત”.
r
મહુમનાં પુત્રી જરખાÇ “મટલાંની મેહરા” એ તખલ્લુસથી વર્તમાન પત્રોમાં કટાક્ષમય લેખેા લખતાં. તેમના મેાટા પુત્ર પીરાજશા અહેરામજી મરઝખાન “પીજામ” પણ એક સારા લેખક હતા. નાના પુત્ર જાલ મર્ઝખાન ૧૯૨૬ ના મે માસમાં મીસીસ કરાકાને જુહુના દરિયામાં ડૂબતાં બચાવવા જતાં પોતે ડૂખી મરણ પામ્યા હતા.
ડાહ્યાભાઈ લક્ષ્મણભાઈ પટેલ
6
ભારે મહાન (great) નથી થવું; સારા-ભલા (good) થવાય તેા ધણું છે' એવું નમ્ર ને મર્યાદિત જીવનસૂત્ર નજર આગળ રાખીને ખંત ઉદ્યોગ અને ચીવટથી ગુજરાતના પત્રકારત્વમાં તથા સાહિત્યમાં મૂગું કામ કરી જનાર, ‘નિર્ગુ’ના તખલ્લુસથી લખનાર અને અમદાવાદની બંધુ સમાજ'ના એક માત્ર અ-નાગર સભ્ય શ્રી. ડાવાભાઇના જન્મ મૂળ વડનગરની લેઉઆ કણબી જ્ઞાતિના શ્રી. લક્ષ્મણભાઈ જીવાભાઈ પટેલને ત્યાં, ઇ. સ. ૧૮૭૪ના અરસામાં, ધણું કરીને અમદાવાદમાં થયા હતા. કેળવણી પણ એમણે અમદાવાદમાં જ લીધી અને યુનિવર્સિટીની સ્કૂલ ફાઈનલ પરીક્ષા પસાર કરીને વકીલાત માટે કાયદાના અભ્યાસ શરુ કર્યાં, પણ સંજોગવશાત્ તે પડતા મૂકીને પોતાના પ્રિય વ્યવસાય પત્રકારત્વ અને સાહિત્યલેખનમાં તે જોડાયા અને અવસાનપર્યંત એમાં જ રત રહ્યા.
બહુ અભ્યાસ ન કરી શકવા છતાં તીવ્ર જ્ઞાનપિપાસાને લીધે એમણે જીવનપર્યંત વિદ્યાવ્યાસંગ રાખ્યા હતા અને સ્વ. નરસિંહરાવ દીવેટિયાના નિકટ પરિચયમાં હાવાથી એમની છાપ ડાહ્યાભાઈના જીવન પર ઠીક પડી હતી. ઉપરાંત ફ્રેન્ચ રેવાલ્યૂશનના વાચનને પરિણામે તેના નેતાઓની તેમ જ ડિકન્સ, ઘુમા, એકન અને એમર્સનના વાચનની એમના મન પર સારી
અસર હતી.
લગભગ આખી જિંદગી એમણે પત્રકારત્વમાં જ પસાર કરી હતી. થાડાંક વરસ ગુજરાત વર્નાક્યુલર સેાસાયટીના આસિ. સેક્રેટરી તરીકે પણ
Page #266
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-ચરિતાવલિ-વિદેહ ગ્રંથકારે એમણે કામ કરેલું. “સુન્દરી સુબેધ', આર્યવત્સલ, વાર્તાવારિધિ-સરસ્વતી’ ના તંત્રીમંડળમાં તેઓ હતા. ઇ. સ. ૧૯૦૩ થી ૧૯૧૭ સુધી ગુજરાતી પંચ સાપ્તાહિકના એ ઉપતંત્રી હતા. ચરોતર એજ્યુકેશન સોસાયટી તરફથી શ્રી. મોતીભાઈ અમીને બાળકો માટેનું સચિત્ર પત્ર બાલમિત્ર” કાઢવાની યોજના કરી એમના હાથમાં મૂક્યું અને ડાહ્યાભાઈએ એનાં શરનાં વર્ષોમાં તેની ખીલવણી કરી. જિંદગીના છેલ્લાં વર્ષોમાં તે કચ્છકેસરી' પત્રના ઉપતંત્રી હતા. ઈ. સ. ૧૯૦૨માં અમદાવાદમાં મળેલી રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસમાં) - “પ્રજાબંધુ'ના પ્રતિનિધિ તરીકે પણ એમણે કામ કરેલું. '
અમદાવાદમાં એક કાળે સમાજ અને સાહિત્ય માટે ઊંચા પ્રકારનું કામ કરનાર “બંધુસમાજના સંપર્કમાં તેઓ છેક ૧૮૮૯ થી આવેલા અને છેવટ સુધી તેના સભ્ય હતા. અમદાવાદની ગુજરાત સાહિત્ય સભા તથા સાહિત્ય પરિષદના સંસ્થાપક સભ્યોમાં તથા તેના સહમંત્રીઓમાં પણ ડાહ્યાભાઈ હતા, અને પહેલી સાહિત્ય પરિષદના પ્રદર્શનને સફળ બનાવવાને યશ–ઘણે અંશે–એમને હતું. અમદાવાદના પત્રકારમંડળના તે ઉત્સાહી સભ્ય હતા, અને અવસાન પૂર્વે થોડાંક વર્ષ એમણે પિસા ફંડ તથા રાત્રિશાળાઓને અંગે પણ સારું કામ કર્યું હતું.
આ ઉપરાંત સામાજિક ક્ષેત્રમાં પિતાની જ્ઞાતિ અને ગામની સેવા પણ એમણે ઓછી નથી કરી. વડનગરની સઘળી પ્રવૃત્તિના તે તેઓ પિતા અને નેતા હતા. ત્યાંની લાયબ્રેરી અને બોર્ડિગ એમના જ પરિશ્રમનું ફળ છે. વડનગરા કણબી હિતવર્ધક સભાના તેઓ સ્થાપક અને ઘણાં વર્ષો સુધી તેના પ્રમુખ હતા. ત્યાંની ખેડૂત સભામાં પણ એમની સેવાઓ મહત્ત્વની હતી. એક વખત તો એમને વડનગરની મ્યુનિસિપાલિટીના ઉપપ્રમુખ નીમવાની પણ માંગણું થએલી.
ઘણાં વરસ સુધી અનારોગ્ય પ્રકૃતિ રહેવા છતાં દિનચર્યા અને આહારવિહારમાં ખૂબ ચેકસ રહી તે તબિયત જાળવી રાખતા. એમનું સંસારજીવન પણ સામાન્ય હતું. એમનું પ્રથમ લગ્ન બાલ્યકાળમાં થએલ. તેઓ ત્રણ વખત પરણ્યા હતા અને ત્રીજી વખતનાં એમનાં પત્ની સંતાક બહેનથી એમને બે સંતાન થયાં હતાં. પુત્ર નિરંજન અને પુત્રી ચન્દ્રિકા. ઈ. સ. ૧૯૨૬ ના ડિસેમ્બરની ૨૨મી તારીખે “કચ્છકેસરી’ પત્રની ઓફિસમાં કામ કરતાં કરતાં જ એમના પર પક્ષાઘાતને હુમલો થયો અને એમનું બાવન વર્ષની વયે અવસાન થયું. તે પછી થોડાં વર્ષે એમનો પુત્ર નિરંજન પણુ અવસાન પામ્યો.
તે
Page #267
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૨ રસભરી વાર્તા અને ઉત્કર્ષક નિબંધ લખવા માટે ડાહ્યાભાઈ જાણીતા હતા. એમનું પ્રથમ પુસ્તક · ચંદ્રાનના અથવા સુવાસિની' બહાર પડયું હતું. એમનાં લખાણા માટે ભાગે સૂચિત તથા અનુવાદિત હતાં, પણ એમની શૈલી સરળ, સંસ્કારી ને સચાટ હતી.
૨૮
એમના ગ્રંથા અને લખાણે :
ચન્દ્રાનના, સુવાસિની અને ખ્રીજી ટૂંકી વાર્તાઓ (સૂચિત). હૃદય–તરંગ (કાળ્યા—ગીતા).
વડનગરા કશુખીની ઉત્પત્તિ.
સંસારમાં સ્ત્રીની પદવી (અનુવાદિત).
વડાદરા રાજ્યની સ્ત્રી કવિએ (સાહિત્ય પરિષદમાં નિબંધ). ટૂંકી વાર્તા (અનુવાદિત). સામાજિક સેવાના સન્માર્ગો (અનુવાદિત)
આગળ ધસે। (અનુવાદિત)
ત્રિભુવન પ્રેમશંકર ત્રિવેદી
‘મસ્ત કવિ'ના નામથી ગુજરાતી સાહિત્યમાં જાણીતા આ કવિના જન્મ શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિમાં ભાવનગર તાબે મહુવા ગામમાં સં. ૧૯૨૧ ના આસા સુદિ ૩ ને શનિવાર, તા. ૨૩મી સપ્ટેમ્બર ૧૮૬૫ ના રાજ થયા હતો. એમના પિતાનું નામ પ્રેમશંકર ભાણજી ત્રિવેદી અને માતાનું નામ અમૃત બહેન ધનેશ્વર ઓઝા.
મહુવામાં જ અંગ્રેજી ૧લા ધારણ સુધીની પ્રાથમિક કેળવણી લઈ તેમણે અભ્યાસ મૂકી દીધા. ફરી ચારપાંચ વર્ષે અભ્યાસની વૃત્તિ થતાં ઘેર અભ્યાસ કરી ગુજરાતી પાંચમા ધારણની પરીક્ષા આપી પાસ થયા; પણુ બાળપણથી જ કાવ્યનાં શ્રવણ, વાચન અને આધ્યાત્મિક જ્ઞાન માટેની પિપાસા એવી હતી ક્રુ જીવનભર ખીજે કાઈ વ્યવસાય ન કરતાં તેની
પાછળ જ એ રત રહ્યા હતા. એમનાં માતા અમૃતળા જૂનાં મૌખિક કાવ્યેાના ભંડાર રૂપ હતાં અને ઘણું સારું ગાતાં. તેની તેમજ મહુવા કાશીવિશ્વના મઠના સાહિત્યવિલાસી મહુન્ત રામવનજી ધર્મવનજીના સંસર્ગની કવિના જીવન અને કવન ઉપર ઊંડી અસર થઈ. એ ઉપરાંત નરસિંહ મહેતા, રવિદાસ આદિ ભક્ત કવિએ, ‘પ્રવીણસાગર’ના વિખ્યાત ગ્રંથ અને કવિ નર્મદાશંકરનાં કાવ્યેાની પણ એમના પર પ્રબળ છાપ પડી.
Page #268
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-ચરિતાવલિ વિદેહ ગ્રંથકારી
એમનું લગ્ન બે વખત થએલું: સંવત ૧૯૩૦ માં દીવાળીબાઈ સાથે અને સંવત ૧૯૪૫ માં ભાગીરથીબાઈ સાથે. બંને લગ્ન ભાવનગરમાં થયાં હતાં. સંતાનામાં સૌ. અનસૂયાબહેન અને સૌ, હીરાલક્ષ્મીબહેન એ એ પુત્રીઓમાંથી ખીજાં હાલ હયાત છે.
૨૪ વર્ષની વયે અમરેલીમાં એમને સ્વ. હરિલાલ હર્ષદરાય ધ્રુવની મુલાકાત થઈ. તેમણે વડાદરાના દીવાન મણભાઈ જશભાઈ ઉપર ભલામણુપત્ર લખી આપ્યા અને કવિએ સંભળાવેલી કવિતાઓથી ખુશ થઈ દીવાન સાહેબે તેમને કાઈ સારા લેખક પાસે આગળ અભ્યાસ તથા માર્ગદર્શન મેળવવા ભલામણ કરી, તેમજ માસિક સાડાબાર રૂપિયાની સ્કૉલરશિપ બાંધી આપી. સ્વ. હિરલાલ ધ્રુવની ભલામણથી કવિ ‘જિટલ’ (જીવનરામ લક્ષ્મીરામ દવે) પાસે ભાવનગરમાં જઈને કવિ રહ્યા. છએક માસ વીત્યે હરિલાલ ધ્રુવે તેમને ૪૦ રૂપિયાના દરમાયાથી વડાદરા રાજ્યમાં જૂના શિલાલેખાની નકલ કરવા માટે રોક્યા, પણ ટૂંક સમયમાં એ કામથી કંટાળી તે છેડી દઇને કરી તે ‘જિટલ' પાસે સાવરકુંડલા જવા નીકળ્યા. માર્ગમાં લાઠીમાં પોતાના સ્નેહી અંબાશંકર શુક્લને ત્યાં ઊતરતાં તેમની ભલામણથી કલાપીની મુલાકાત થઈ અને તે પછી કલાપી સાથેને સંબંધ ગાઢ થતા ગયા.
αγ
ઇ. સ. ૧૮૯૫માં કલાપીએ ગાદીએ આવતાં જ કવિને વર્ષાસન બાંધી આપ્યું તથા તેમની ભલામણથી ભાવનગરના મહારાજા ભાવસિંહજીએ, વડિયાના દરબાર કલાપીમિત્ર ખાવાવાળાએ તથા કલાપીના જમાઈ રાજકોટ ટાર્કાર સાહેબ લાખાજીરાજે પણ તેમને વર્ષાસને બાંધી આપ્યાં જે તેમના જીવનપર્યંત ચાલુ હતાં.
આ દરમ્યાન, સ્વ. મણિશંકર રત્નજી ભટ્ટ (કાન્ત) કોલેજમાં અભ્યાસ કરતા તે પેાતાના મેટા ભાઈ માધવજી રત્નજી ભટ્ટ (પ્રેા. રિલાલ ભટ્ટના પિતા) પાસે મહુવામાં વૅકેશન ગાળવા આવતા તેમનેા પણ કવિને પરિચય થયા, અને પાછળથી ભાવનગરમાં તે એટલા ધાડેડ થયેા કે કલાપીનું અવસાન થતાં કવિને જે આધાત લાગેàા તેમાં એ‘કાન્ત'ની મૈત્રીએ જ એમને સાચું આશ્વાસન આપ્યું. આ ઉપરાંત રાજકોટ ઠાકાર સાહેબે વર્ષાસન આંધી આપ્યા પછી કવિને વારંવાર ત્યાં જવાનું થતાં કવિ નાનાલાલ તથા ખેલવંતરાય ઠાàાર સાથે પણ એમને એવા જ પરિચય બંધાયા, જે એમના જીવનપર્યંત કાયમ રહ્યો હતા. સંવત-૧૯૭૯ ના આષાઢ સુદી ૧૫ ને શુક્રવાર તા. ૨૭ મી જુલાઇ ૧૯૨૩ના રાજ રાજકોટ મુકામે એમનું અવસાન થયું.
Page #269
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ એમના જીવનવિષયક વિશેષ માહિતી સ્વ. “કલાપી'એ ભાવનગરના મહારાજા ઉપર એમનો પરિચય આપતે એક પત્ર લખેલો છે તેમાં મળે છે. એક આદર્શપત્ર તરીકે ગણાતો એ પત્ર “કલાપીના પત્રમાં છે.
એમનું પહેલું કાવ્યપુસ્તક “વિભાવરી સ્વમ' ઇ. સ. ૧૮૯૪ માં બહાર પડ્યું. તે પછી ઈ. સ. ૧૮૯૫ માં “મિત્રને વિરહ', ઈ. સ. ૧૯૦૧ માં સ્વરૂપ પુષ્પાંજલિ અને ઈ. સ. ૧૯૧૩ માં એમને વિશેષ ખ્યાત કરનાર કલાપી વિરહ' બહાર પડયું.
ત્રિભુવનદાસ કલ્યાણદાસ ગજજર ગુજરાતના સુપ્રસિદ્ધ રસાયનશાસ્ત્રી સ્વ. ત્રિભુવનદાસ કલ્યાણદાસ ગજ્જરને જન્મ સુરતની સુતાર જ્ઞાતિમાં અગ્રેસર લેખાતા ગજજર કુટુમ્બમાં ઈ. સ. ૧૮૬૩ના ઓગસ્ટ માસમાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ પૂરે કરીને તે ૧૬ વર્ષની વયે મેટ્રિક પાસ થયા હતા અને મુંબઈની એલ્ફીન્સ્ટન કેલેજમાંથી રસાયનશાસ્ત્રના પ્રશ્નપત્રમાં ૩૦૦ માંથી ૨૨૫ માર્ક મેળવી બી. એસ. સી. ની પરીક્ષામાં પહેલા વર્ગમાં પાસ થઈ કેલેજના ફેલ નીમાયા હતા. એ દરમિયાન એમ. એ. થઈને કાયદાને પણ થોડો અભ્યાસ તેમણે કર્યો હતો. તેમનું ધ્યેય હિંદમાં લોકહિતાર્થે વિજ્ઞાનને અને ખાસ કરીને રસાયનશાસ્ત્રને વિકાસ કરવાનું હોવાથી તેમણે આગળ અભ્યાસ મૂકી દીધા હતા, અને કરાંચીની સિંધ કૉલેજમાં રૂ. ૩૦૦ ના પગારથી પ્રાધ્યાપક તરીકેની નીમણુક જતી કરીને શ્રી. સયાજીરાવ ગાયકવાડને આશ્રયે રાસાયનિક ઉદ્યોગો ખીલવવાની તક મળે તેમ હોવાથી વડેદરા કોલેજમાં રસાયનશાસ્ત્રના પ્રાધ્યાપકની રૂ. ૨૦૦ ની નેકરી તેમણે સ્વીકારી હતી.
વડોદરા રાજ્યમાં તેમણે રાજ્યના રંગાટી ઉદ્યોગને અહેવાલ તૈયાર કર્યો, તેના અમલ માટે છાપકામ ને રંગાટી કામની પ્રયોગશાળા કાઢી અને મોટા પાયા પર હુન્નર ઉદ્યોગની સંસ્થાની યેજના ઘડી કાઢી, જે પરથી શ્રી. ગાયકવાડે ઈ. સ. ૧૮૯૦ ના જૂન માસમાં કલાભવનની સ્થાપના કરી. છે. ગજજર એ સંસ્થાના આચાર્ય નીમાયા અને ૧૮૯૬ સુધી તે સંસ્થાને આગળ વધારવાને તેમણે પુષ્કળ શ્રમ ઉઠાવ્યો. એ ઉપરાંત રંગાટની વિદ્યામાં પારંગત થવા માટે તે જર્મન ભાષા શીખ્યા અને એ જ્ઞાનના બળે રંગરહસ્ય' નામનું ત્રિમાસિક પત્ર પણ કાઢવા માંડયું. કલાભવન વિકાસ પામી ઉદ્યોગ-ધંધાની એક વિદ્યાપીઠ બને એ હેતુ બર લાવવા તે રાત
Page #270
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-ચશ્તિાવધિ - વિદેહ ગ્રંથકારી
૩૧'
દિવસ પ્રવૃત્તિશીલ રહેતા; પણ ખીજાં ખાતાંએની ડખલને લીધે એ સ્વમાની પ્રાધ્યાપકે સને ૧૮૯૬માં કળાભવન છેડયું.
"
વડાદરાથી મુંબઈ આવીને તે વિલ્સન કૉલેજમાં કૅમિસ્ટ્રીના પ્રેાફેસર નીમાયા. ત્યાં · યુનિવર્સિટી રિફૉર્મ 'ની ચળવળ કરીને રસાયનશાસ્ત્રને જુદા અભ્યાસવિષય બનાવ્યેા જેને પરિણામે એ શાસ્ત્રના નિષ્ણાત સ્નાતકા યુનિવર્સિટીમાંથી નીકળવા લાગ્યા. એવામાં મુંબઈમાં મરકી ફાટી નીકળી તેના ઉપચાર માટે પ્રેા. ગજ્જરે આયેાડિન ટરસ્થેારાઈડ' નામની દવાની શાષ કરી, અને પરદેશી કંપનીઓએ એ દવાના પેટન્ટ માટે માટી કીંમત આપવા છતાં તેમણે પાતે પેટન્ટ લીધું નહિ, કાઇને વેચ્યું નહિ અને જનતા માટે તેની બનાવટ ખુલ્લી રાખી. ૧૮૯૮ માં મુંબઈમાં મહારાણી વિકટારિયાના ખાવલાનું મુખ કાઇએ સજ્જડ કાળા રંગે રંગેલું, તે ડાધ ભલભલાથી પણ ન નીકળ્યા, તે પ્રેા. ગજ્જરે કાઢી નાંખીને સૌને છ કરી નાંખેલા.
દેશમાં વિજ્ઞાનશાસ્ત્રીએ તૈયાર કરવાની જરૂર લાગવાથી તેમણે ૧૮૯૯ માં 2ના–કેમિકલ લેખેોરેટરી' નામની સ્વતંત્ર પ્રયાગશાળા મુંબઈમાં ઊભી કરી. પેાતાની અંગત આવક આ પ્રયાગશાળામાં નાંખીને તેમણે તેને સમૃદ્ધ કરી. યુનિવર્સિટી અને મેડિકલ કૉલેજ પેાતાના વિદ્યાર્થીઓને ત્યાં જ કામ કરવા માકલતાં એવી એની ખ્યાતિ હતી. તે પછી ઝાંખાં પડી ગએલાં ખરાં મેતીને ધેાવાના નુસખા તેમણે શેાધી કાઢો. આથી દુનિયાભરના રસાયનશાસ્ત્રએ હેરત પામી ગયા. એ ધંધામાં તે લાખા રૂપિયા કમાયા, જે તેમણે રસાયનશાસ્ત્રના પ્રચાર માટે વાપર્યાં. ૧૯૦૨ પછી તેમની જ પ્રેરણા, યેાજના અને અવિશ્રાંત શ્રમથી વડેાદરાનું ‘એલૈંબિક કૅમિકલ વર્ક્સ’ સ્થાપવામાં આવેલું.
૧૯૦૨ની સાલમાં શ્રી. ગેાવર્ધનરામ ત્રિપાઠી સાથે તેમણે સુવ્યવસ્થિત સમાજ, કારખાનાં અને વૈજ્ઞાનિક પરબ રૂપી શાળાઓવાળા એક આદર્શ સંસ્થાન ‘કલ્યાણગ્રામ' નામની યેાજના ઘડેલી, પણ પાછળથી આર્થિક સ્થિતિ નબળી થતાં એમની એ મુરાદ બર ન આવી. ૧૯૧૦ માં તેમનાં પત્ની કાશીબહેન ગુજરી ગયાં, આંતિરક જીવન ક્લેશમય તથા દુઃખી બની ગયું અને અઁશાન્ત ચિત્તને લીધે તેમને અનિદ્રાનું દર્દ લાગુ પડેલું. પ્રો. ગજ્જરના અંતિમ દિવસે ખૂબ કહ્યુ, એકાકી અને આર્થિક સંકડામણુવાળા નીવચ્ચા હતા. ૧૯૨૦ના જુલાઈ માસની ૧૬ મી તારીખે એમણે સ્વર્ગવાસ કર્યાં.
Page #271
--------------------------------------------------------------------------
________________
ર
ગ્રંથ અને ગ્રંથકાર પુ.
(ડૅા.) ત્રિભુવનદાસ મેાતીચંદ શાહ
ગુજરાતી ભાષામાં વૈદકશાસ્ત્ર ઉપર સૌથી મોટા પ્રમાણભૂત અને અદ્વિતીય એવા “ શારીર અને વૈદકશાસ્ત્ર '' નામનેા હજાર પાનાંતા ગ્રંથ લખી બહાર પાડનાર અને ગઈ સદીની છેલ્લી પચ્ચીશીમાં એક પ્રતિભાશાળી અને નિષ્ણાત દાક્તર તરીકે સમસ્ત ગુજરાત-કાઠિયાવાડમાં નામના કાઢનાર ડૉ. ત્રિભુવનદાસનો જન્મ ઈ. સ. ૧૮૪૯માં (વિ. સં. ૧૯૦૫માં) જૂનાગઢની દશાશ્રીમાળી વણિક કામમાં ગરીબ માતાપિતાને ત્યાં થયે। હતા. એમના પિતાનું નામ શાહ મેાતીચંદ પાનાચંદ.
પ્રાથમિક શિક્ષણ જૂનાગઢમાં લઈ તે માધ્યમિકની શરુઆત કરતા હતા ત્યાં માતાપિતાનું સુખ ઊગતી વયમાં જ ગુમાવી બેઠા, એટલે રાજકાટમાં માસા-માસીની હૂંફે ઊછરી મૅટ્રિક સુધી ત્યાંની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો અને ત્યાંથી મુંબઈ ગ્રાન્ટ મેડિકલ કૉલેજમાં જઈ ત્યાં ઈ. સ. ૧૮૭૨માં એલ. એમ. ની ઉપાધિ પ્રાપ્ત કરી. તીવ્ર બુદ્ધિના હોવાથી આખા અભ્યાસકાળમાં તે મેખરે જ રહ્યા હતા અને અધ્યાપકાના ચાહ મેળવ્યેા હતો. મેડિકલ કૉલેજમાં પણ તેમણે ઈનામેા અને સ્કાલરશિપ મેળવ્યાં હતાં.
પાસ થઈ તે ધ્રુવળમાહિમમાં, વઢવાણુ કૅમ્પમાં અને પછી અમદાવાદની સિવિલ હાસ્પિટલમાં આસિસ્ટન્ટ સર્જન તરીકે તેમણે કામ કર્યું. ત્યાંથી તેમની નોકરી જૂનાગઢ સ્ટેટે સરકાર પાસેથી ઉછીની લીધી અને તે પછી મૃત્યુ પર્યંત તેઓ ત્યાં જ ચીફ મેડિકલ આક્સિર તરીકે હતા. એમની વૈદકીય કારકીર્દિ જૂનાગઢમાં જ પ્રકાશી અને તેને કળશ ચડયો. આખા કાર્ડિયાવાડમાં તે વખતના વૈદકીય ક્ષેત્રમાં એ પ્રથમ પંક્તિના ને અનુભવી દાક્તર ગણાતા; કાઠિયાવાડના રાજારજવાડાં ને શ્રીમંતા એમની સલાહ લેતાં; સમાજના છેક છેલ્લા ઘર સુધી તેમના કૌશલની નામના હતી, અને એ જમાનામાં જ્યારે કાઠિયાવાડના કાઈ પણ રાજ્યના દવાખાનામાં દોઢ એ ડઝનથી વધુ · ઈનડાર' દરદી ન હતાં એ સમયે જૂનાગઢની ઇસ્પિતાલ સેંકડા દરદીએથી ભરચક રહેતી. આંખનાં કામ અને પથરીના આપરેશનમાં તેઓ એક્કા ગણાતા, અને એ વખતે કાઠિયાવાડના બહારવટિયાએ એ નાક કાપવાના ત્રાસ શરુ કરેલે હાઈ તે સમાં કરીને Rhinoplastic Operation દ્વારા એમણે સેંકડા સ્ત્રીપુરુષાને બદસીકલ જીવનથી બચાવી લીધાં હતાં. એ કાર્યમાં તેમની પ્રીતિ ઠેઠ યુરોપ સુધી પહેાંચી હતી અને એમ કહેવાય છે કે એમનાં જેટલાં નાક સમાં કરવાનું કામ એ સમયે
Page #272
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિતાવલિ - વિદેહ ગ્રંથકારી
દુનિયાભરમાં કાઈ સર્જને કર્યાંનું નોંધાયું નથી. એમનાં જ્ઞાન અને અનુભવને લીધે તે જીવ્યા ત્યાંસુધી મુંબઈ યુનિવર્સિટીમાં એલ. એમ. એન્ડ એસ. ની છેલ્લી પરીક્ષામાં પરીક્ષક તરીકે નીમાતા.
રાજકારણમાં પોતે પડ્યા ન હતા, છતાં જૂનાગઢના રાજ્યપુરાવાહી એમની સલાહ લેતા; આટલી પ્રતિષ્ઠાવાળું સતત ઉદ્યોગશીલ જીવન હેાવા છતાં તે સામાજિક કાર્યો માટે પણ વખત કાઢતા. જૂનાગઢના ગિરનાર પર્વત પરનાં છૈસુધીનાં પગથિયાંનું બાંધકામ એ એમના જ શ્રમ તે લાગવગનું પરિણામ છે. રાજ્ય પાસેથી તેમ જ લોટરી કઢાવીને લાખા રૂપિયા ઊભા કરી તેમણે મહામહેનતે એ કામ પાર પાડયું.
એમનું લગ્ન ધારાજીમાં ઈ. સ. ૧૮૭૪ (સં. ૧૯૨૫)માં શ્રી. પાનકુંવર સાથે થયું હતું. એમને ચાર પુત્ર અને ત્રણ પુત્રી છે, જે સર્વે કેળવાએલાં અને સંસ્કારી છે. જૂનાગઢમાં વૈજ્કીય પ્રેક્ટીસ ઉપરાંત રૂના ધંધામાં પડી એમણે જીનિંગ અને પ્રેસિંગ કારખાનાં કાઢેલાં તેમ જ શરાફ઼ી પેઢી પણ ચલાવેલી. ઈ. સ. ૧૯૦૭ના સપ્ટેમ્બરની ત્રીજી તારીખે જૂનાગઢમાં હૃદથના દુખાવાને લીધે એમનું અવસાન થયું.
એમના ગ્રંથ ‘શારીર અને વૈદકશાસ્ત્ર' વૈદકના અભ્યાસીએ તેમ જ જનતામાં સર્વત્ર લેાકપ્રિય થયા છે. એના પઢનપાનથી અનેક વૈદ્યો પેાતાના ધંધા ખીલવી શકેલા. એમના અવસાનસુધીમાં એની ચાર આવૃત્તિ થઈ ગએલી અને પાંચમી તૈયાર થતી હતી, તેમ જ તેના મરાઠી અનુવાદ પણ થયા હતા.
એમનાં પુસ્તક શારીર અને વૈદકશાસ્ત્ર” અને “માને શિખામણું,”
'
રા. સા. દલપતરામ પ્રાણજીવન ખખ્ખર
રા. સા. દલપતરામ ખખ્ખર ન્યાતે બ્રહ્મક્ષત્રિય હતા. સં. ૧૮૯૨ના કારતક સુદ ૧૧ ( તા. ૧-૧૧-૧૮૩૫ ) તે દિવસે દીવ સંસ્થાનમાં તેમને જન્મ થયા હતા. એમના પિતાનું નામ પ્રાણજીવન પૂર્ણાનંદ ખખ્ખર અને માતાનું નામ ધનકુંવર હતું.
એમનાં ત્રણ લગ્ન થયાં હતાં. પ્રથમ લગ્ન સુરતમાં ડાહીબાઇ સાથે, એ વર્ષમાં તેમનું અવસાન થવાથી ખીજાં લગ્ન મુંબઇમાં ચંદ્રભાગા સાથે અને તેમનું થાડા વખતમાં અવસાન થવાથી ત્રીજું લગ્ન ભાવનગરમાં ૧૯૧૬ માં દેવકારઆઈ સાથે થયું હતું.
Page #273
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ હું
માતાનું અવસાન તેમની ખાલ વયે થવાથી તે પાતાનાં માતામહી પૂતળીબાઇ પાસે ઊછરી મેટા થયા હતા. દમણની શાળામાં તેમણે પ્રાથમિક અભ્યાસ કર્યાં હતા, અને પ્રીરંગી ભાષાનું શિક્ષણ પણ લીધું હતું. ખાર વર્ષની વયે મુંબઇ આવી સને ૧૮૫૧ માં તેમણે એલ્ફીન્સ્ટન ઈન્સ્ટીટયુટમાં અભ્યાસ કર્યાં હતા અને સ્કાલરશીપેા તથા ઈનામેા મેળવ્યાં હતાં. ૧૮૫૯માં એ જ ઈન્સ્ટીટયૂટમાં તે શિક્ષક નીમાયા હતા. સં. ૧૯૧૬માં તેમના પિતાનું અવસાન થયું. તે અરસામાં શેરના વેપારમાં તે ઠીક કમાયા હતા, ધર પશુ ખરીદ્યું હતું, પરન્તુ પાછળથી મેાટી ખેાટ આવતાં ધર વેચી નાંખવું પડયું હતું. સને ૧૮૬૪માં તેમણે ‘શાકુંતલ' નાટક લખી પ્રસિદ્ધ કર્યું જેમાં તે થાડું કમાયા હતા.
૩૪
મુંબઈમાં સને ૧૮૫૧ માં બુદ્ધિવર્ધક સભા સ્થપાઇ તેના પ્રારંભકાળથી તે તેમાં રસ લેતા. તેમાં તે નિબંધા વાંચતા અને ભાષણા કરતા. ૧૮૬૨માં તે એ સભાના મંત્રી અને ‘બુદ્ધિવર્ધક ’ ના તંત્રી થયા હતા. ૧૮૬૮ સુધી તેમણે એ પત્ર ચલાવ્યું હતું. ૧૮૭૧ માં તેમણે સિવિલિયને માટે એક ટેક્સ્ટ બુક લખી હતી.
.
૧૮૬૦ માં તે ગેા. તે. સરકારી સ્કૂલના હેડમાસ્તર નીમાયા હતા. ૧૮૬૮ માં તે રાજકોટના ઢાકાર બાવાજીરાજના શિક્ષક તરીકે રાજકાટ ગયા હતા. ૧૮૭૧ માં તે કચ્છના એજ્યુ. ઇન્સ, અને હાઇસ્કૂલના હેડમાસ્તર તરીકે ભૂજ ગયા. તે વખતે કચ્છમાં માત્ર ૧૨ શાળાઓ હતી તે વધારીને તેમણે ૧૨૧ શાળાએ ઉધાડી, અને તે માટે શિક્ષકાને રાજકાટ ટ્ર. કાલેજમાં માકલી સારા શિક્ષકા તૈયાર કર્યાં. પાછળથી તે મહારાવ સર પ્રાગમલજીના કુમાર ખે’ગારજીના શિક્ષક નીમાયા હતા. કચ્છના કેળવણીખાતાની નાકરી દરમ્યાન તેમણે કચ્છની ભૂગાળવિદ્યા, નકશા વગેરે તૈયાર કયાં અને જૂના લેખા, પાળિયા વગેરે પ્રાચીન વસ્તુઓની ખૂખ શેાધખેાળ કરી. એ સંશાધન તેમને ( કચ્છની આર્કીઓલાજી' તૈયાર કરવામાં ખૂબ મદદગાર બન્યું. ડૉ, બર્જેસ અને સર કેમ્પબેલની સૂચનાથી તેમણે એ વિષેનું પુસ્તક માત્ર ૩૫ દિવસમાં રાત-દિવસ શ્રમ લઈને લખી મેાકલી આપ્યું હતું. આ ઉત્તમ સેવા માટે સરકારે તેમના આભાર માન્યા હતા. “લાખા ફુલાણી” વિષેના તેમના એક લેખ, જુના સીક્કાઓ વગેરે ડા. બર્જેસને ખૂબ ઉપયેાગી થઈ પડયાં હતાં. સને ૧૮૮૬માં તે તબિયતને કારણે કચ્છની નાકરીમાંથી નિવૃત્ત થયા, અને જનતાએ તેમને જંગી સભા ભરી માનપત્ર આપ્યું. રાણી વિક્ટારિયાની જ્યુબિલી પ્રસંગે તેમને સરકાર તરફથી રાવ સાહેબના ખિતાબ મળ્યા હતા.
Page #274
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-ચરિતાવલિ-વિદેહ ગ્રંથકારે
૩૫ નેકરીમાંથી નિવૃત્ત થયા બાદ સાહિત્યસેવા ચાલુ રાખી ઈન્ડીઅન એન્ટીકવરી, ટાઇમ્સ, ગુજરાતી, તથા માસિક પત્રમાં તે લેખો લખતા. શાળાઓમાં પરીક્ષા લેવાનું કામ અને ગો. તે. ચેરીટી ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે સને ૧૮૮૮ થી તે કામ કરતા. સરકારે તેમને એ અરસામાં જે. પી. બનાવ્યા હતા. તા. ૧૪-૧૧-૧૯૦૨ ના રોજ ૭૦ વર્ષની વયે તાવની બિમારીમાં તેમનું અવસાન થયું હતું. તેમના સ્મરણાર્થે તેમના પુત્ર શ્રી. મગનલાલ ખખરે રૂ. ૨૬૦૦૦ નું ફંડ સ્થાપ્યું છે જેના વ્યાજમાંથી ન્યાતના છોકરાઓને કેળવણી માટે સ્કોલરશીપ આપવામાં આવે છે.
સ્વ. દલપતરામ પિતાની પાછળ બે સંતાનો મૂકી ગયા છેઃ શ્રી. મગનલાલ ખખ્ખર અને શ્રી. તુલજાગૌરી. શ્રી. મગનલાલને રા. સા. તથા જે. પી. ને ઈલકાબ મળ્યો છે. તે પણ એક લેખક અને ગ્રંથકાર છે.
સ્વ. દલપતરામનાં પુસ્તકૅની યાદી નીચે મુજબ છેઃ
શાકુન્તલ નાટક', “કચ્છની આર્કીઓલોજી” (અંગ્રેજી), “કચ્છની ભૂગોળ વિદ્યા”, કચ્છનો નકશે, ભૂજનો નકશે, “શેઠ હરજીવનદાસ માધવદાસનું જીવનચરિત્ર”.
દામોદર ખુશાલદાસ બોટાદકર સ્વ. દામોદર ખુશાલદાસ બોટાદકરને જન્મ તેમના વતન બેટાદમાં તા. ર૭ મી નવેમ્બર ૧૮૭૦ ના રોજ થયો હતો. ન્યાતે તે મોઢ વણિક હતા. પાંચ વર્ષની વયે તેમના પિતાજીનું અવસાન થયું હતું. કેળવણીમાં તેમણે ગુજરાતી છ ધારણુ જેટલો અભ્યાસ સ્વ. દેવશંકર વૈકુંઠજી ભટ્ટ પાસે કર્યો હતે. ગરીબ સ્થિતિને કારણે તેર વર્ષની વયે જ તેમને શિક્ષકને વ્યવસાય લેવો પડો હતો. સને ૧૮૯૩ માં તે મુંબઈ ગયા હતા, અને
પુષ્ટિમાર્ગ પ્રકાશ” નામના વૈષ્ણવ સંપ્રદાયના એક માસિક પત્રનું તંત્ર હાથમાં લીધું હતું. અહીં તેમને સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરવાની તક મળી હતી. સંસ્કૃત અને ગુજરાતી કાવ્યસાહિત્ય એ એમને પ્રિય વિષય બન્યો હતું. સને ૧૯૦૭માં તે વતનમાં પાછા ફર્યા હતા કારણકે મુંબઈનાં હવાપાણી તેમને અનુકૂળ બન્યાં નહોતાં. ત્યારથી તેમણે ભાવનગર રાજ્યના કેળવણીખાતામાં નેકરી લીધી હતી, અને અવસાન થતાંસુધી જુદે જુદે સ્થળે મદદનીશ શિક્ષક તથા મુખ્ય શિક્ષક તરીકે ટૂંકા પગારમાં નેકરી કરી હતી.
Page #275
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ તેમની પહેલી કવિતા પ્રેમ અને સત્કાર' સને ૧૮૯૬ માં છપાઇને ‘ચંદ્ર' તથા ‘કાવ્યમાધુર્ય'માં પ્રકટ થઈ હતી. તેમણે લખેલા કવિતાસંગ્રહા “કોાલિની’ (૧૯૧૨), ‘“સ્રોતસ્વિની” (૧૯૧૮), “નિર્ઝરિણી” (૧૯૨૧), “રાસતરંગિણી' (૧૯૨૩) અને “શૈવલિની” (૧૯૨૫) એ પ્રમાણે છે. “રાસતરંગિણી' ખૂબ જ લેાકપ્રિય થવાથી ગુજરાતે તેમના સારા સત્કાર કર્યાં હતા. તે ઉપરાંત તેમણે “લાલસિંહ સાવિત્રી” એ નામનું એક નાટક (૧૯૧૯) પણ લખેલું. “ મેઢમહેાદય નામના જ્ઞાતિપત્રનું તંત્ર તેમણે પાંચેક વર્ષ સુધી સંભાળેલું.
ઇ. સ. ૧૯૦૩માં ૩૩ વર્ષની વયે તેમનું લગ્ન થયું હતું. તા. ૭–૯–૧૯૨૪ ને રાજ ૫૪ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. અવસાન સમયે તેમની સ્થિતિ ગરીબ જ રહી હતી. તેમની કવિતાસેવાની કદર કરીને ભાવનગર રાજ્યે તેમના કુટુંબને નાનું પેન્શન બાંધી આપ્યું છે.
J
""
દુર્લભ શ્યામ ધ્રુવ
સ્વ॰ દુર્લભજી શ્યામજી ધ્રુવના જન્મ સંવત ૧૯૧૭ ના ભાદરવા સુદી ૧૨ ને રાજ રાજકાટમાં થયા હતા. તે ન્યાતે દશા સારરક્રયા વિક હતા. તેમનાં માતુશ્રીનું નામ માનબાઈ હતું. તેમના પૂર્વજો જામનગરમાં જામ શ્રી રાવળની સાથે કચ્છમાંથી આવેલા. તેમના પિતાજી વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયી હતા અને ભક્તિનાં કાવ્યેાના અભ્યાસી હાવા ઉપરાંત નવાં પદે રચી જાણતા. એ વારસા શ્રી. દુર્લભજીને મળેશે.
શ્રી. દુર્લભજીભાનું પ્રાથમિક શિક્ષણ રાજકાટમાં થએલું. તેર વર્ષની વયે અભ્યાસકાળ દરમિયાન જ તેમને કવિતા રચવાના છંદ લાગેલા. અભ્યાસ આગળ વધે તે પહેલાં તેમના ઉપર કુટુંનિર્વાહના ભાર પડો હતા. તેમની કવિતારચના અને લેખનકાર્યના પહેલા ફળ રૂપે ‘સુલેાચના સતી આખ્યાન' તેમણે પેાતાની ૧૭ વર્ષની વયે પ્રસિદ્ધ કરેલું.
૨૩ વર્ષની વયે તે મુંબઈ આવ્યા અને સૌથી પહેલાં ‘મુંબઈ સમાચાર'માં પ્રૂફરીડરની નેકરીમાં જોડાયા. સ્વ. નારાયણુ હેમચંદ્રનાં પુસ્તકાની ક્લિષ્ટ ગુજરાતી ભાષા તેમને હાથે કેટલાક પ્રમાણમાં સુધરેલી. માતાના મૃત્યુથી તે પાછા જામનગરમાં આવ્યા અને ત્યાં ‘આર્ય પ્રખેાધ નાટકમંડળી’ સ્થાપી, જેને માટે તેમણે કેટલાંક દૃશ્ય નાટકા લખ્યાં. સં. ૧૯૪૩માં શ્રી, ઝ'ડુ ભટ્ટજીનેા તેમને મેળાપ થયા અને તેમની સલાહથી તેમણે વૈદ્યકને અભ્યાસ આરંભ્યા અને આગળ જતાં તેમણે ‘રસેશ વૈવિજ્ઞાન' નામનું
Page #276
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-ચરિતાવલિ-વિદેહ પંથકારે દ્વિમાસિક શરુ કર્યું. ઝંડુ ભટ્ટજીના ભાઈ મણિશંકરભાઈએ અમદાવાદમાં રસશાળા સ્થાપી ત્યાં પાંચેક વર્ષ રહીને તેમણે વૈદ્યકને અભ્યાસ વધાર્યો, અને મુંબઈ આવી આયુર્વેદિક ઔષધાલય સ્થાપ્યું. એ જ અરસામાં મૂળજી આશારામની નાટક મંડળીમાં કવિ તરીકે કેટલોક વખત કામ કરેલું, પરંતુ સ્થિર નિવાસ તે મુંબઈમાં જ કર્યો અને વૈદ્યકને ધંધો સફળતાથી ચલાવ્યું.
કવિતા અને નાટકના લેખનકાર્યમાં તેમને પોતાના વૈદ્યક વ્યવસાય જેટલો જ રસ હતો, આ રસને વશ રહીને તેમણે નાનાં મોટાં પચાસેક પુસ્તકે લખીને પ્રસિદ્ધ કર્યા છે. તેમની કવિતા દલપતશૈલીની હતી. ગુજરાતી ઉપરાંત હિંદીમાં પણ તેમણે છેદે કંડળિયા વગેરે લખ્યાં છે. તેમનાં મુખ્ય ગણી શકાય તેવાં અને પ્રસિદ્ધ થયેલાં પુસ્તકોનાં નામ નીચે આપ્યાં છે. તેમનું અપ્રકટ લખાણ પણ ઘણું છે.
૧) સુચના સતી આખ્યાન. (૨) બાપદેશ. (૩) ભક્તિબોધ. (૪) સુધર્મ દર્પણ. (૫) વિદ્યા ગુણ વર્ણન. (૬) સુરમોહન શૃંગારમેહના (સંગીત નાટક). (૭) અનાર્ય સ્ત્રીનાં લક્ષણ (૮) ગોપીચંદ નાટક. (૯) મૃચ્છકટિક નાટકસાર. (૧૦) રસચંદ્ર-રતિપ્રિયા (નાટક). (૧૧) પ્રમીલારાણી. (૧૨) ગેમહિમા. (૧૩) ઉપદેશી સંગીતમાળા. (૧૪) વિજળી વિલાપ. (૧૫) નેમનાથ-રાજેમતી ચરિત્ર. (૧૬) શિક્ષક અથવા સંસારસાગરને રસ્તે દેખાડનારે દીવો. (૧૭) વચનસિદ્ધિ અથવા સત્યનું બળ. (૧૮) ગેરક્ષા શતક. (૧૯) ગેરક્ષા પ્રબેધ. (૨૦) કેફ નિષેધક (ગુ. વ. સે. ને ઈનામી કવિતા નિબંધ.) (૨૧) વિવેકબુદ્ધિ વાણીઓ. (૨૨) પવિત્ર મનની પ્રેમકુંવર. (૨૩) બ્રહ્મચર્ય મહિમા. (૨૪) સન્માર્ગ મહિમા. (૨૫) આચારદર્શન. (૨૬) પાપી પિતાને પનારે પડેલી પ્રેમકેર. (૨૭) દુર્લભ દ્રવ્ય (ભજન). (૨૮) શ્યામસુંદર. (૨૯) અહિંસાનું અલૌકિક બળ. (૩૦) હિદી બ્રહ્મચર્ય બાવની. (૩૧) પ્રભુ અને હું. (૩૨) નવનિધને સંસાર (વાર્તા). (૩૩) કન્યાવિક્રય. (૩૪) સર્વાર્થસિદ્ધિ. આમાંનાં ઘણુંખરાં પુસ્તકે પદ્યમાં છે અને થોડા જ ગદ્યમાં છે. ---
તેમનું અવસાન મુંબઈમાં ઈ. સ. ૧૯૩૪ માં થયું હતું. તેમને બે પુત્રો હતા, મોટા રતિલાલ અને નાના જીવણલાલ. રતિલાલ ભિષશ્વરની પદવી મેળવી પિતાને વ્યવસાય કરતા, તેમનું ઈ. સ. ૧૯૩૫ માં અવસાન થયું. નાના પુત્ર જીવણલાલ ડોક્ટર હતા જેમનું ૧૯૩૬ માં અવસાન થયું. ડો. જીવણલાલના પુત્ર શ્રી. નટવરલાલ આજે મુંબઈમાં વ્યવસાય કરે છે.
Page #277
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુક દેવશંકર વૈકુંઠજી ભટ્ટ માત્ર ડાં પાઠ્ય પુસ્તકોના કે “ગુજરાત શાળાપત્ર' અથવા ગુજરાતી 'ના દીવાળીના અંકમાંના શિક્ષણવિષયક લેખોને લેખક તરીકે નહિ પણ ખાસ તે કાઠિયાવાડમાં એક ચારિત્ર્યશીલ આદર્શ શિક્ષક તરીકે જાણીતા દેવશંકરભાઈને જન્મ પ્રશ્નોરા બ્રાહ્મણ જ્ઞાતિમાં પચ્છેગામમાં સંવત ૧૯૧૪ ના માહ સુદ પાંચમ (વસંત પંચમી) ને રાજ થયે હતો. એમના પિતાનું નામ વૈકુંઠજી ગંગારામ ભટ્ટ અને માતાનું નામ જીવીબા નાનાભાઈ ભટ્ટ,
તળ પચ્છેગામની ગુજરાતી શાળામાં પ્રાથમિક અભ્યાસ કરી તે ભાવનગરની તાલુકા શાળામાં અને ત્યારબાદ રાજકેટ અને અમદાવાદની ટ્રેનિગ કોલેજોમાં આગળ અભ્યાસ કરવા ગયા. ત્યાં સ્વ. નવલરામભાઈ, સ્વ. રા. સા. મહીપતરામભાઈ અને સ્વ. દિ. બ. રણછોડભાઈ ઉદયરામના સંસર્ગમાં તેઓ આવતાં એ વિદ્વાનોની અસર એમના જીવન ઉપર ઉંડી થઈ અને એમને પગલે પોતે પણ જીવનભર શિક્ષણ અને સાહિત્યના વ્યવસાયમાં રહ્યા. - ઇતિહાસ, ભૂગોળ, પિંગળ અને ગણિત એ એમના અભ્યાસના પ્રિય વિષય હતા. ઈતિહાસ સંબંધે સંશોધન અને ગુજરાતી સાપ્તાહિકમાં તેમ જ સાહિત્ય પરિષદ સંમેલનમાં નિબંધો તથા લેખોનું લેખન એ એમની પ્રવૃત્તિ હતી. સ્વ. કવિ દામોદર ખુશાલદાસ બોટાદકર જેવા એમના ગઈ પેઢીને અનેક શિષ્યના જીવન પર એમનાં શિક્ષણ અને સૌજન્યશીલ ચારિત્ર્યની ઊંડી છાપ હતી.
અમદાવાદ જિલ્લામાં ભોળાદ ગામે સં. ૧૯૨૯માં એમનું લગ્ન થયું. એમનાં પત્નીનું નામ પાર્વતીબા. એમના મોટા પુત્ર સંતેષરામ ભાવનગર રાજ્યમાં ડોકટર છે અને બીજા પુત્ર ઉદયશંકર એ જ ટેટની રેલવેમાં નેકરી કરે છે. ઈ. સ. ૧૯૨૨ ના ઓગસ્ટની ૨૨ મી એ એમનું અવસાન થયું.
શ્રી. મુનિકુમાર મણિશંકર ભટ્ટે સંપાદિત કરેલા એમના લખેલા “શિહેરની હકીકત' નામક પુસ્તકના પ્રવેશકમાં, “છાત્રાલય” માસિકના ૧૯૩૭ ના એપ્રિલ અંકમાં તેમ જ એમના વિષે ગુજરાતી' પત્રે લખેલી અવસાન નોંધમાં એમના જીવન વિષયક હકીકતે આપેલી છે.
એમનાં પુસ્તક : ભાવનગરની ભૂગોળ (પાઠ્ય પુસ્તક) ઈ. સ. ૧૯૧૧ ભાવનગરને ઇતિહાસ
ઈ. સ. ૧૯૧૧ શિહેરની હકીકત
ઈ. સ. ૧૯૧૫ ભાગ્ય મહેદય (નાટક)
Page #278
--------------------------------------------------------------------------
________________
રંથકાર-ચરિતાવલિ-વિદેહ ગ્રંથકારો
દોલતરામ કૃપારામ પંડયા સ્વ. દેલતરામ કૃપારામ પંડ્યાને જન્મ સં. ૧૯૧૨ ના ફાગણ સુદ ૨ (ઈ. સ. ૧૮૫૬)માં થએલો. તેમનું વતન નડીયાદ હતું. તેમના પિતાનું નામ કૃપારામ અંબાદત્ત પંડળ્યા અને માતાનું નામ હરિલક્ષ્મી હતું. ન્યાતે તે વડનગરા નાગર બ્રાહ્મણ હતા. તેમનાં પત્ની આરતલક્ષ્મી નડીયાદનાં હતાં. તેમને કાંઈ સંતાન નહોતાં.
તેમણે પ્રાથમિક તથા માધ્યમિક કેળવણું અનુક્રમે નડીયાદની પ્રાથમિક શાળામાં અને ત્યાંની ગવર્મેન્ટ હાઈસ્કૂલમાં લીધી હતી. ઉચ્ચ કેળવણી લેવા માટે તે મુંબઈની એલ્ફીન્સ્ટન કૉલેજમાં દાખલ થયા હતા. તે કૉલેજમાંથી તે બી. એ. ના બીજા વર્ષમાં ઉઠી ગયા હતા કારણકે તે અરસામાં પિતાનું અવસાન થવાથી તેમના શિરે કુટુંબને ભારે પડ્યો હતો.
નાની વયમાં કુટુંબનો ભાર માથે પડળ્યા છતાં આપબળે તે સારી રીતે આગળ વધ્યા હતા. શરૂઆતમાં થોડાં વર્ષ તેમણે વકીલાતને વ્યવસાય કર્યો હતો. શ્રી. માધવતીર્થ સાથે તેમણે એક વાર શાસ્ત્રાર્થને વિવાદ કરેલો. વડતાલના સ્વામીનારાયણ સંપ્રદાયના તમે ગુણ આચાર્ય સામે તેમણે બંડ ઉઠાવ્યું હતું અને છેવટે તેને પદભ્રષ્ટ કરાવી નવા આચાર્યની નીમણુક કરાવી હતી. ત્યારપછી તે લુણાવાડા રાજ્યના દિવાન નીમાયા હતા. ત્યાં ૧૩ વર્ષ સુધી તેમણે નોકરી કરીને યશસ્વી કારકીર્દી સાથે જીવન પૂરું કર્યું હતું. સંવત ૧૯૭૨ ના કાર્તિક વદી ૮ (તા. ૩૦-૧૧-૧૯૧૫) ને રાજ તેમનું અવસાન નડીયાદમાં થયું હતું.
ઇતિહાસ, ફોસ્ફી અને સાહિત્ય એ તેમના અભ્યાસના પ્રિય વિષય હતા. ભાગવત અને બિન તથા ઇસ્કીલસનાં પુસ્તકે તેમનાં પ્રિય પુસ્તકે હતાં. સ્વર્ગસ્થ મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠીને તે પોતાના સાહિત્યગુર માનતા. તેમની સંસ્કૃતપ્રચુર લેખનશૈલીને વારસો જાણે સ્વ. દોલતરામ પિંડયાને મળ્યું હોય એમ તેમની કૃતિઓ ઉપરથી જણાઈ આવે છે. તેમને પ્રથમ પુસ્તક “કુસુમાવલિ ” જે કાદંબરીની શૈલીની સળંગ કથા છે તે સને ૧૮૮૯માં બહાર પડયું હતું. ત્યારપછીનાં તેમનાં પુસ્તકે “છદ્રજિત વધ” (કાવ્ય), “સુમનગુચ્છ” ( કવિતાસંગ્રહ) અને “ અમરસત્ર નાટક” હતાં. છેલ્લું પુસ્તક ૧૯૦૨ માં બહાર પડેલું. તે ઉપરાંત તેમણે કેટલાક અંગ્રેજી અને ગુજરાતી લેખ લખેલા જેને સંગ્રહ પ્રસિદ્ધિ પામ્યો નથી.
Page #279
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ નથુરામ સુદર શુકલ સ્વ. કવિ નથુરામ સુંદરજી શુક્લ વાંકાનેરના ઔદીચ્ય બ્રાહ્મણ હતા. તેમને જન્મ વાંકાનેરમાં સંવત ૧૯૧૮ માં થએલો. તેમનાં માતુશ્રીનું નામ આણંદીબાઈ
તેમણે પ્રાથમિક કેળવણી ગ્રામઠી શાળામાં લીધેલી. નાની વયમાં અને ગરીબ સ્થિતિમાં તે વૈદિક કર્મ શીખીને શુલવૃત્તિનું કામકાજ કરતા અને કુટુંબનિર્વાહ ચલાવતા. ભૂજમાં લખપતની પાઠશાળામાં તેમણે કાવ્યશાસ્ત્રને અભ્યાસ કર્યો હતે. વ્રજ અને સંસ્કૃતને અભ્યાસ પાછળથી કર્યો હતે. વ્રજભાષાના અભ્યાસ માટે મહુંમ ધ્રાંગધ્રાનરેશે તેમને કાશી મોકલ્યા હતા જ્યાં તે રસ, અલંકાર અને નાયકાભેદ આદિ શીખ્યા. સંસ્કૃત અભ્યાસ તેમણે ભાવનગરમાં સ્વ. પ્રાણજીવન મેરારજી પાસે કર્યો હતો. વરલના ઠાર શ્રી. હરિસિંહજીએ તેમને અભ્યાસ માટે મદદ કરી હતી. તેમની કાવ્યશાસ્ત્રમાં નિપુણતા અને કવિતારચના પરથી તેમને દેશી રાજાઓ તરફથી સારું ઉત્તેજન મળતું થયું હતું. ભાવનગર પોરબંદર તથા વાંકાનેરના રાજવીઓએ તેમને રાજકવિ તરીકે નીમીને સારી પેઠે ઉત્તેજન - આપ્યું હતું,
તેમણે સાહિત્યનાં બધાં અંગેને વ્રજમાંથી અને સંસ્કૃતમાંથી અભ્યાસ કર્યો હતો. તે શૃંગારરસપ્રધાન કવિ લેખાતા. તેમણે સંખ્યાબંધ નાટકો લખેલાં. તેમાં તેમની શંગારપ્રિયતા ચમકતી. તેમનાં લખેલાં નાટક મુંબઈ ગુજરાતી નાટક કંપની, વાંકાનેર વિદ્યાવર્ધક કંપની, વાંકાનેર સત્યબોધ કંપની, પાલીતાણું ભક્તિવર્ધક નાટક કંપની, વાંકાનેર નૃસિંહ નૌતમ નાટક મંડળી વગેરેએ ભજવેલાં. --
તેમનાં લખેલાં પુસ્તકોની યાદી –
કાવ્યગ્રંથે-ઋતુવર્ણન (૧૮૮૮), શૃંગારસરેજ (૧૯૦૦), કૃષ્ણબાળલીલા સંગ્રહ (૧૯૦૭), કાવ્યશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર (૧૯૧૧), કાવ્યસંગ્રહ (૧૯૧૬), વિવેકવિજય (૧૯૧૫), ઝાલાવંશવારિધિ (૧૯૧૬), પ્રતાપપ્રતિજ્ઞા નાટક (૧૯૦૫), તખ્તયશ ત્રિવેણિકા, તખ્તવિરહ બાવની, ભાવ આશીર્વચન કાવ્ય, અમર કાવ્યકલાપ, ભાવસુયશ વાટિકા, ઠંડું વિરહ, ત્રિભુવનવિરહ શતક, ભાવવિરહ બાવની
નટ–કુમુદચંદ્ર, કામલતા સ્વયંવર, હલામણ જેઠ, હરિશ્ચંદ્ર, રાજગી, લાલખની લુચ્ચાઈ, સતી સજિની, માધવ કામકંદલા, ગુમાન
Page #280
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-ચરિતાવલિ-વિદેહ ગ્રંથકાર સિંહ, ભક્ત કુટુંબ, કબીરવિજય, તુકારામ, નટી નટવર, ભક્તિવિજય, નાગર ભક્ત, બિલ્વમંગળ અથવા સુરદાસ, શહેનશાહ અકબર,ગકન્યા.
કવિ નથુરામે બે લગ્ન કરેલાં. એક લુણસરમાં બાઈ રળિયાત સાથે અને બીજું વાલાસણમાં સં. ૧૯૫૯માં બાઈ ગોદાવરી સાથે. પ્રથમ લગ્નથી તેમને બે પુત્રીઓ થએલી, ઉમયા અને કમળા. બીજી પત્નીથી તેમને પુત્ર થએલે જેનું નામ ઉત્તમરામ છે. કવિએ આ બે લગ્ન ઉપરાંત એક ત્રીજું પ્રેમલગ્ન ભાવનગરમાં પાર્વતીબાઈ નામનાં એક સધવા બાઈ સાથે કરેલું. આ માટે તેમને ન્યાતબહાર મૂકવામાં આવ્યા હતા. પાછળથી તેમને ન્યાતમાં લેવામાં આવ્યા હતા. આ પ્રેમલગ્નની એ સફળતા હતી કે સપત્નીનાં ત્રણે બાળકોને પાર્વતીબાઈએ પાછળથી પિતાની હૂંફમાં લઈને ઊછેરેલાં. કવિ નથુરામ સંવત ૧૮૭૯માં વાંકાનેરમાં ૬૧ વર્ષની વયે અવસાન પામ્યા હતા.
નલિનકાન્ત નરસિંહરાવ દિવેટિયા અમદાવાદમાં વડનગરા નાગર ગૃહસ્થ જ્ઞાતિમાં સદ્ગત સાક્ષરવર્ય નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાને ત્યાં ઈ. સ. ૧૮૮૮ના ઓગસ્ટની ૨૫મી તારીખે એમને જન્મ થયે હતો. એમનાં માતાનું નામ સૌ. સુશીલા.
પ્રાથમિક શિક્ષણ અમદાવાદમાં અને માધ્યમિક મુંબઈમાં લઈ તેઓએ મુંબઈમાં વિકટોરિયા જ્યુબિલી ટેકનિકલ ઈન્સ્ટીટયૂટમાં ઇલેકટ્રિકલ એજીનીઅરિંગને અભ્યાસ કર્યો હતો; પણ વિદ્વાન પિતાના વિદ્યાવ્યાસંગી વાતાવરણથી એમનું માનસ સાહિત્યસેવી બન્યું હતું.
એ આશાસ્પદ યુવાનની એક જ કતિ “ નૂરજહાં” ગુજરાતી સાહિત્યને મળી–ન મળી ત્યાં ૨૭ વર્ષની ભરજુવાન વયે મુંબઈમાં ઈ. સ. ૧૯૨૫ ના માર્ચ માસની બીજી તારીખે એમનું અવસાન થયું. તેઓ અપરિણીત જ હતા.
નારાયણ મોરેશ્વર ખરે દક્ષિણના સતારા જિલ્લાના તાસગાંવ નામના ગામમાં એમને જન્મ થએલો. મૂળ એ કંકણના રત્નાગિરિ જિલ્લાના ગુહાગર ગામના કેકણસ્થ બ્રાહ્મણ. એમના પિતાનું નામ મોરેશ્વર નાગેશ ખરે અને માતાનું નામ સરસ્વતી હતું. એમનું લગ્ન કરાડ ગામે ઇ. સ. ૧૯૦૬ માં થએલું.
Page #281
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ.
વીરેં નામના ગામડામાં પ્રાથમિક કેળવણી લઈ મારજ હાઈસ્કૂલમાં એમણે મૅટ્રિક સુધીના અભ્યાસ કર્યાં. મીરજના મહારાજા તરફથી એમને સ્કોલરશિપ મળતી. સંગીત તરફનું એમનું વલણ જો મહારાજાએ એમને સંગીત શીખવાના જ આગ્રહ કર્યો, અને મૅટ્રિકની પરીક્ષાનું ફોર્મ ભરેલું હાવા છતાં મહારાજાના મેાકલ્યા તે સંગીત શીખવા ગયા અને પરીક્ષા આપી શક્યા નહિ. પરંતુ સંગીતના અભ્યાસમાં તેમણે એટલું પ્રાવીણ્ય મેળવ્યું કે એમના ગુરુ પંક્તિ વિષ્ણુ દિગંબર પછુસ્કરના એ પ્રીતિપાત્ર અન્યા; અને મહાત્માજીએ આશ્રમને માટે જ્યારે કાઈ શીલવંત કુશળ સંગીતની માગણી કરી ત્યારે પંડિતજીએ મહાત્માજીને એમની ભેટ કરી.
૧
જ
સંગીત પ્રત્યેના અનુરાગ અને સ્વદેશભક્તિની લગની એ બંનેના આશ્રમમાં આવ્યા બાદ એમનામાં જે સુયેાગ થયા તેને લીધે દેશમાં છેક આમજનતાના નીચલા થર સુધી સંગીતપ્રચાર કરવાની તમન્ના જગાડી. અમદાવાદમાં પ્રથમ અખિલ હિંă સંગીત પરિષદ ભરવામાં, કે ‘લેાકસંગીત' જેવાં પુસ્તàાનું સંપાદન કરવામાં એમની એ લગની જ પ્રેરક બળરૂપ હતી. સંગીત ઉપરાંત સંસ્કૃત અને ગણિત પણ એમના પ્રિય વિષયા હતા, અને આશ્રમની શાળામાં એના અધ્યાપન કાર્યમાં તેએ સહાય પણ કરતા. એમના કલામસ્ત, દેશભક્ત અને સાધુચરિત જીવન પર પંડિત વિષ્ણુ દિગંબર, પૂ. ગાંધીજી અને તુલસીકૃત રામાયણની પ્રબળ અસરા પડેલી એથી જ એમનું જીવન ઘડાએલું.
*
વર્ષની વયે એમનું
ઈ. સ. ૧૯૩૮ની ૬ ઠ્ઠી ફેબ્રુઆરીએ હરિપુરા ક્રોંગ્રેસ વખતે એ પૂર્વે તૈયારી માટે ત્યાં ગએલા અને ત્યાં જ આશરે ૫૦ અકાળે અવસાન થયું. એમના પુત્ર રામચંદ્ર અને પુત્રી અમદાવાદમાં સંગીતના અધ્યાપનકાર્યમાં જ પ્રવૃત્ત છે. “ આશ્રમ-ભજનાવલિ” (સંપાદિત), “લેકસંગીત.”
બહેન મથુરા બંને એમનાં પુસ્તકઃ
ઠક્કુર નારાયણ વિસનજી
અડ્ડી
સ્વ. ઠક્કર નારાયણ વિસનજીના જન્મ સને ૧૮૮૪માં થએલે. તેમના પિતા કુર વિસનજી ચત્રભુજ વેપારી હતા, અને તેમના વડવા ણુના સરકારી ઈજારદાર હતા. ન્યાતે તે કચ્છી લેાહાણા હતા અને મુંબઇમાં રહેતા હતા, પાછળથી તેમણે સંન્યાસ લઇ જગન્નાથપુરીમાં નિવાસ કર્યાં હતા. ઠક્કુર નારાયણની માતાનું નામ લાબાઈ હતું. નિશાળમાં ભણીને તા ઠકુર નારાયણે થ।। ગુજરાતી અભ્યાસ જ કર્યાં હતા પરન્તુ અંગ્રેજી અને સંસ્કૃતના
Page #282
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-ચતિાવલિ-વિદેહ ગ્રંથકારી
અભ્યાસ તેમણે ખાનગી રીતે કર્યાં હતેા. પુસ્તકવાચનના અત્યંત શાખ હેવાથી તેમણે સંખ્યાબંધ પુસ્તકો વસાવ્યાં હતાં, ખૂબ વાચન કર્યું હતું, તેમજ લેખનવ્યવસાય પણ સને ૧૯૩૮માં તેમનું મૃત્યુ થયું ત્યાંસુધી ચલાવ્યેા હતેા.
નાટક કંપનીઓમાં તેમણે નાની વયે એક્ટર તરીકે કામ કરેલું, અને એ જ વખતથી તેમણે વાચન—લેખનમાં રચ્યાપચ્યા રહેવા માંડયું હતું. લેખનવ્યવસાય હસ્તગત થયા પછી નાટક કંપનીએ।માં કામ કરવાનું તેમણે લગભગ છેાડી દીધું હતું. મરાઠી, હિંદી, ઉર્દૂ અને બંગાળી ભાષાનું જ્ઞાન પણ તેમણે રફતેરફતે મેળવ્યું હતું અને એ ભાષાઓનાં કેટલાંક પુસ્તકાના અનુવાદ પણ કર્યો હતા. ઉર્દૂ જબાન ઉપર તેમને સારી પેઠે કાબુ હતા, તે ઉર્દૂ નાટક કંપનીઓમાં કામ કરવાને લીધે હતા. લેખનવ્યવસાયમાં તેમને ‘ગુજરાતી’ના તંત્રી સ્વ. ચ્છિારામ દેસાઇએ સારા ટકા આપ્યા હતા. ‘ગુજરાતી'ના ઐતિહાસિક નવલકથાનાં ભેટ પુસ્તકા તથા ચાલુ સાંસારિક વાર્તાના લેખનથી તેમની કલમે સારી પેઠે પ્રસિદ્ધિ મેળવી હતી. તેમની કલમના એક મોટા વાચક વર્ગ પણ તેથી જ ઊભેા થવા પામ્યા હતા. તે કાળે લેખનવ્યવસાય ઉપર નિર્વાહ કરનારા ગણ્યાગાંઠા ગુજરાતી લેખકામાંના મુખ્ય ઠકકર નારાયણ હતા.
'ગુજરાતી' કાર્યાલયની ઊતરતી કળા થતાં અને સાહિત્યનિર્માણમાં નવીનતર દૃષ્ટિનું આગમન થતાં તેમની કલમનું આકર્ષણુ જનતામાં ઓછું થવા પામ્યું, ત્યારે તેમણે ‘હિંદું ગૌરવ ગ્રંથમાળા’ બહાર પાડીને હિંદુત્વને લગતાં પુસ્તકા બહાર પાડવાં હતાં. તે ઉપરાંત તેમણે લૈાહાણા કામનું એક સાપ્તાહિક પત્ર હાથમાં લીધું હતું અને લૈાહાણા કામના નામાંકિત પુરુષાનાં જીવનચરિત્રા એકત્ર કરી એક મેટા ગ્રંથ તૈયાર કરવાનું કામ આરંભ્યું હતું. એ કામ છેવટે અધૂરું જ રહેવા પામ્યું હતું. એક જ રાતમાં હ્રદય અંધ પડવાની બિમારીને લીધે તેમનું અવસાન મુંબઈમાં થયું હતું. તેમની પહેલી સદ્ગત પત્નીનું નામ ગંગાબાઈ હતું, અને બીજી પત્નીનું નામ રાધાબાઈ હતું.
તેમનાં બહાર પડેલાં પુસ્તઢાની સંખ્યા સેા ઉપરાંતની છે. તે ઉપરાંત પચીસેક અપ્રસિદ્ધ પુસ્તકા ‘ગુજરાતી ' કાર્યાલય પાસે છે. સામિયક્રામાં બહાર પડેલી પણ ગ્રંથારૂઢ નહિ થયેલી તેમની કૃતિઓ પણ પચીસેક ઢાવાના સંભવ છે. ઐતિહાસિક નવલકથા, સાંસારિક નવલકથા, ટૂંકી વાર્તા, કવિતા, નાટક, ધર્મ અને તત્ત્વજ્ઞાન, દાંપત્ય વિજ્ઞાન, ઈત્યાદ્ધિ અનેક પ્રકા
Page #283
--------------------------------------------------------------------------
________________
- ગ્રંથ અને ગ્રંથકાર પુ. હું રનાં તેમણે લખેલાં અને અનુવાદ કરેલાં પુસ્તકે બહાર પાડ્યાં છે. મહત્ત્વનાં અને માહિતી મળી શકી તેવાં પુસ્તકોની નામાવલિ નીચે ઉતારી છે.
ઐતિહાસિક નવલકથાઓ-આનંદાશ્રમ (બંકીમકૃત આનંદમઠને અનુવાદ), ચંદ્રશેખર અથવા બંગાળાની ડગમગતી નવ્યાબી, શાહજહાંના છેલ્લા દિવસે અથવા માધવી કંકણ, પ્લાસીનું યુદ્ધ, હલદીઘાટનું યુદ્ધ, પતિની અથવા ભસ્મીભૂત ચિત્તોડ, કલેઆમ, ભદ્રકાળી અથવા પાવાગઢને પ્રલય, જગ
નાથની મૂર્તિ, વિશ્વરંગ (પાંચ ઐતિહાસિક વાર્તાઓ), ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિંદુસ્તાન, ચક્રવર્તી બાપ્પા રાવળ, ચાણક્યનદિની અથવા ચચ્ચ અને સુંધી, હમ્મીરહઠ અથવા રણથંભોરને ઘેરે, અનંગભદ્રા અથવા વલ્લભીપુરને વિનાશ, બેગમ બાઝાર-૩ ખંડ, બાદશાહ બાબર, ચક્રવર્તી હમ્મીર અથવા ચિત્તોડને પુનરુદ્ધાર, નાદિરને દરદમામ, કચ્છને કાર્તિકેય, યૌવનચક્ર-બે ખંડ, ભયંકર ભદ્ર-ત્રણ ખંડ, મહારાષ્ટ્રીય ઉષઃકાળ, અનારકલી, મહારાણી મયણલ્લા, પરાધીન ગુજરાત, નાનાસાહેબ, મુરીદે શયતાન, સિતમગર સુલતાન, કચ્છનો કેસરી, ગુરુ ગોવિંદસિંહ, વીર વૈરાગી અથવા બંદાબહાદુર, જયંતી અથવા સંતાલવિકાહ, રત્નદેવી.
સામાજિક નવલકથાઓ–આજકાલને સુધારો કે રમણીય ભયંકરતા, વિલાયતી વિલાસમાં ફેશનબાઈ ખલાસ, ચુડેલને વાંસો અથવા એક નટીની આત્મકથા-બે ખંડ, મુગ્ધા મીનાક્ષી, સંસાર સમસ્યા, મારી ભયંકર સંસારયાત્રા, આજકાલનું હિંદુસ્તાન–૪ ભાગ, કુસુમ કંટક અથવા રમણી કે રાક્ષસી, વીસમી સદીની વસંતસેના–બે ભાગ, બાળવિધવા કલ્યાણી.
ઇતિહાસ ધર્મ અને તત્વજ્ઞાન–મૃગશીર્ષ અને વેદમાં આર્યોને ઉત્તરધ્રુવનિવાસ, જ્ઞાનેશ્વરી ગીતા, અમૃતાનુભવ, વિવેકાનંદ વિચારમાળાપાંચ ભાગ, અમરલાલ ચરિત્ર, અરવિદ વિચારમાળા-બે ખંડ, નારાયણ ગદ્યગંગા, બાંઢા એટલે રઘુવંશી, ધર્મભ્રષ્ટોનું શુદ્ધીકરણ, દંપતીશાસ્ત્ર, હિંદુ સંગઠન, સૌભાગ્ય રાત્રિ, હિરણ્યગર્ભ હિંદુ.
લોકકથાઓ-ભારત કથા-ભાગ ૧ થી ૧૦. કવિતા–કાવ્યકુસુમાકર. નાટકે—માલવકેતુ, કૃષ્ણભક્ત બેડાણ, સંસાર પારિજાત.
અપ્રસિદ્ધ સંપૂર્ણ નાટકના પ્રસિદ્ધ થએલા એપેરા–પરશુરામ, વસુંધરા, બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર, ચાલુ જમાને, દગાબાજ દુનિયા, દેવી દમયંતી, દેવી દ્રૌપદી, દેવી ભદ્રકાલી, સાધુ કે શયતાન, માયા મોહિની, અનંગ પવા, ગખંડન.
Page #284
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-ચર્તિાવલિ-વિદેહ ગ્રંથકારે
નારાયણશંકર દેવશંકર વૈદ્યશાસ્ત્રી એકલા ગુજરાતમાં જ નહિ પણ ક્રમશઃ દેશભરમાં વિદ્વાન વૈદ્યશાસ્ત્રી તરીકે પ્રતિષ્ઠા સ્થાપનાર અમદાવાદના આ વિદ્યશાસ્ત્રીને જન્મ રાયકવાળ બ્રાહ્મણ જ્ઞાતિમાં, અમદાવાદના સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી સેવકરામ જેમણે “સત્સંગ જીવન’ નામના પુસ્તક ઉપર સંસ્કૃત ટીકા લખી છે એવા પ્રસિદ્ધ પ્રપિતામહના કુટુંબમાં, સંવત ૧૯૩૦ ના ભાદરવા સુદ પાંચમના રોજ, ચરોતરમાં આણંદ પાસે આવેલા જોર ગામે થયો હતો. એમના પિતા દેવશંકર શાસ્ત્રી પણ વિદ્યાવ્યાસંગી અને પ્રાચીન શાસ્ત્રના અભ્યાસી હતા. એમની માતાનું નામ દુર્ગાબાઈ.
ગુજરાતી ત્રણ ચેપડીને અભ્યાસ અમદાવાદમાં કરીને તે વડેદરામાં રાજકીય સંસ્કૃત પાઠશાળામાં વ્યાકરણ સાહિત્ય અને ધર્મશાસ્ત્રના અભ્યાસ માટે ગયા. ઘરની સ્થિતિ ઘણી સાધારણ હોવાથી ત્યાં ભિક્ષાદેહિ કરીને જ નિર્વાહ ચલાવતા અને ભણતા; પણ બુદ્ધિ તેજસ્વી હોવાથી અભ્યાસમાં ઉત્તમ નંબરે પાસ થતા ગયા અને વડોદરા રાજ્ય તરફથી તેમને શ્રાવણ માસ દક્ષિણ મળતી ગઈ. ત્યાં ત્રણે શાસ્ત્રનો અભ્યાસ પૂરો કરી તે વ્યાકરણના અભ્યાસ માટે કાશી ગયા, અને ત્યાંની ઉત્તમ પરીક્ષા પસાર કરી અમદાવાદ આવ્યા; બાદ સં. ૧૯૪૬માં ચાતરના પ્રસિદ્ધ પુરાણી અને સમર્થ વૈદ્ય રાજારામ બાપુજીનાં મોટાં પુત્રી જીવકાર જોડે એમનું લગ્ન થયું. લગ્ન બાદ ફરી એમણે જયપુર રાજકીય આયુર્વેદ પાઠશાળામાં વૈદકનો અભ્યાસ શરુ કર્યો અને તે સંપૂર્ણ કરી અમદાવાદમાં આવીને “આયુર્વેદ ચિકિત્સાલય' નામનું દવાખાનું સ્થાપ્યું, તે સાથે જ આયુર્વેદ પાઠશાળા પણ સ્થાપી. ક્રિયા અને કુશળતા બંને હોવાથી દવાખાનાની પ્રવૃત્તિ વધતી ગઈ અને અમદાવાદના તે લોકપ્રિય વૈદ્ય થઈ ગયા.
પણ ધંધા ઉપરાંત વિદ્યાવ્યાસંગ અને વૈદ્યસમાજની ઉન્નતિ એ બે પ્રિય પ્રવૃત્તિઓ એમણે જીવનભર ચાલુ રાખી. ૧૯૧૧ માં અમદાવાદમાં સ્થપાઈને બંધ પડેલી સ્થાનિક વૈદ્યસભાને પુનર્જીવિત કરી તેના મંત્રી, પ્રધાન અને માનદ પ્રમુખ પિતે થયા; ગુજરાત પ્રાંતના વૈદ્યોનું સંગઠન કરી ઈ. સ. ૧૯૨૫માં તેનું પહેલું સંમેલન અમદાવાદમાં ભર્યું. મુંબઈમાં ભરાએલા તેના બીજા સંમેલનના અધ્યક્ષસ્થાનેથી આપેલા મનનીય વ્યાખ્યાનના ઊંડા જ્ઞાનથી તેમણે એવી છાપ પાડી કે ત્યાંની પ્રભુરામ આયુર્વેદિક કોલેજે એમને પ્રાણુચાર્યની ઉપાધિ એનાયત કરી. કરાંચીમાં ભરાએલા ઓલ ઇડિયા વૈદ્ય-સંમેલનમાં “સ્વસ્થ-સંભાષા’ પરિષદના તેમજ ૧૯૩૧માં
Page #285
--------------------------------------------------------------------------
________________
- -- --- Jથ અને ગ્રંથકાર પુ૯ મહૈસુરમાં ઓલ ઇડિયા વૈદ્ય-સંમેલનના “રસાયણ-સંભાષા' પરિષદના પ્રમુખ તરીકે તે ચુંટાયા; અને સલોનમાં ભરાએલા ઓલ ઇડિયા વૈદ્યસંમેલનમાં ત્રિદોષના નિબંધ માટે તેમને સુવર્ણપદક મળે. પાટણની તથા મુંબઈની પ્રભુરામ આયુર્વેદિક કોલેજો તેમજ નિખિલ ભારત આયુર્વેદ વિદ્યાપીઠ તેમને પરીક્ષક તરીકે નીમેલા. ૧૯૩૫માં તેમણે એલ ઈડિયા વૈદ્યસંમેલનને અમદાવાદમાં આમંત્રી તેને રીપ્યમહત્સવ પણ દબદબાથી ઊજવ્યું. સને ૧૯૩૬ માં ૫. મદનમેહન માલવીયજીએ કાશીમાં આમંત્રેલા ઑલ ઇડિયા વૈદ્ય-સંમેલનના પ્રમુખ તરીકે તે સર્વાનુમતે ચુંટાયા, ને એમની કીર્તિને કળશ ચડ્યો.
- ઈ. સ. ૧૯૩૭ને સપ્ટેમ્બરની ર૩મી તારીખે અમદાવાદમાં એમનું અવસાન થયું. એમને ચાર પુત્રો છે, જેમાંના મોટા વૈદ્યરન માધવપ્રસાદ ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ વૈદ્યસંમેલનના ૧૯૪૧ના વર્ષના પ્રમુખ અને મ્યુનિસિપલ આયુર્વેદિક દવાખાનાના મેડિકલ ઑફિસર છે. બીજા નટવરપ્રસાદ, ત્રીજા જયંતીલાલ અને ચોથા ઈન્દ્રવદન અભ્યાસ કરે છે. એમના જીવનવિષયક વિશેષ માહિતી “વૈદ્યસભા રજતજયંતી ગ્રંથ” તેમજ “ઓલ ઈડિયા આયુર્વેદ મહામંડળ રજતગ્રંથ'માંથી મળે છે.
ઈ. સ. ૧૯૧૮માં એમનું પ્રથમ પુસ્તક “પ્લેગ સુદર્શનચક્ર' બહાર પડયું. એમની કૃતિઓની યાદી નીચે મુજબ
પ્લેગ સુદર્શનચક્ર, વરચિકિત્સા, ક્ષયચિકિત્સા, અનુભૂત ચિકિત્સા, આક્ષેપક વર, પંચભૂત, ત્રિદોષ.
પીરોઝશા જહાંગીર મરઝબાન (પીજામ)
મહુમ પીરઝશા જાહાંગીર ભરઝબાન (પીજામ) પારસી દૈનિક પત્ર “ જામે જમશેદ” વાળા મહુંમ જહાંગીરછ બહેરામજી ભરઝબાનના પુત્ર. તેમનાં માતાનું નામ જાઈજીબાઈ હતું. તેમને જન્મ તા. ૬-૫-૧૮૭૬ ને રોજ થયો હતો.
મુંબઈની ન્યુ હાઈસ્કૂલમાં તેમણે મેટ્રિક પસાર કરેલી અને ત્યારપછી કોલેજમાં ઉંચી કેળવણી લઈ સને ૧૮૯૯માં એમ. એ. પાસ થએલા. અંગ્રેજી સાહિત્ય પ્રતિ તેમને ખાસ રસ હતો. પિતાના જીવનકાળ દરમ્યાન તેમણે “ જામે જમશેદ”ના તંત્રી તરીકેને ભાર ઉપાડ્યો હતો અને પિતાએ શરુ કરેલાં બધાં કાર્યોને સારી પેઠે આગળ વધાયાં હતાં. મ્યુનિસિપલ કોર્પોરેટર તરીકે તેમણે મુંબઈ શહેરની અને કામના એક આગેવાન તરીકે
Page #286
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-ચરિતાવલિ-વિદેહ ગ્રંથકારે પારસી કોમની સારી સેવાઓ બજાવી હતી. સરકારે તેમની સેવાઓ માટે તેમને સી. આઈ. ઈ. નો ખીતાબ આપ્યો હતો.
પિતાની સરલ કલમ અને રમૂજી શિલીનો વારસો તેમને મળ્યો હતો. “જામે જમશેદ” દૈનિક ઉપરાંત “ગપસપ ” નામનું રમૂજી પખવાડિક પત્ર તેમણે ચલાવ્યું હતું જે તેના હળવા વાચન માટે લોકપ્રિય બન્યું હતું. તેમણે કેટલીક નવલકથાઓ તેમજ નાટક લખ્યાં હતાં. તા. ૧૧-૪-૧૯૩૩ નાં રોજ મુંબઈમાં તેમનું અવસાન થયું હતું.
મહુંમનાં પત્નીનું નામ બાઈ રતનબાઈ. તેમના મોટા પુત્ર શ્રી. અરદેશર ભરઝબાન હાલમાં “ જામે ”ના તંત્રી તરીકે અને બીજા પુત્ર રુસ્તમ મરઝબાન તેના વ્યવસ્થાપક તરીકે કામ કરે છે.
મહેમે લખેલાં પુસ્તકોની યાદી નીચે મુજબ છે :
“માઝનદરાન”, “નસીબની લીલી”, “જીવ પર જોરાવરી”, “કાચીને સાહુકાર”, “ધડી ચપકે”, “ખેમાન સંગ્રહ”, “વારેસે નાકબૂલ”, “મેહબત કે મુસીબત”, “હેન્ડસમ બ્લેગા” (નેવેલ અને નાટક), “એગ્રીમેન્યુસ સાથ એગ્રીમેન્ટ”, “માસીને માકે” (નાટક), “કુકીઆઈ સાસુનું કનફેસાઉ”, “અફલાતુન' (નાટક), “આઈનાં પર કાઈતું', “દેવનું ડોકું', મખર મેહર” (નાટક), “મેડમ ટીચકુ” (નાટક), “ધી સ્ટેઝ ઓફ ડ્રામા”, “ધી કેર્સ ઓફ ઈગ્નરન્સ”, અને “ઈફ શી એનલી ન્યુ”. છેલ્લાં ત્રણ ફીલ્મ માટેનાં નાટકે છે.
પીંગળશી પાતાભાઈ નરેલા ભાવનગર રાજ્યના આ રાજ્યકવિને જન્મ સંવત ૧૯૧૨ના આસો સુદ ૧૧ને દિવસે, ચારણ જ્ઞાતિમાં, ભાવનગરની જૂની રાજધાની સિહેરમાં થયો હતો. એમના પિતાશ્રી પાતાભાઈ મૂળુભાઈ પણ ભાવનગરના રાજ્યકવિ હતા. એમનાં માતાનું નામ શ્રી આઈબા. એમનું લગ્ન ભાવનગર તાબે તળાજા મહાલમાં સેવાળીઆ મુકામે શ્રી મૂળાબા સાથે સંવત ૧૯૩૮માં થએલું. એમને હરદાનભાઈ અને જોગીદાનભાઈ એમ બે પુત્રો તથા બે પુત્રીઓ છે. મોટા પુત્ર આજે ભાવનગર રાજ્યના રાજ્યકવિ છે.
પ્રાથમિક કેળવણું એમણે સિહોરની શાળામાં મહારાજા તખ્તસિંહજીની સાથે જ લીધેલી. ત્યારબાદ પિતે સંસ્કૃત, વ્રજભાષા, હિંદી, ચારણી વગેરે ભાષાઓને ઘેર આપમેળે અભ્યાસ કરી એમાં પારંગત થયા. રામાયણ, મહાભારત, અવતાર ચરિત્ર અને ગીતા એ એમના નિત્યરટણના ગ્રંથાએ
Page #287
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. હું એમના જીવનઘડતરમાં માટા ફાળા આપ્યા હતા. એ ઉપરાંત સ્વામી મસ્તરામજીએ એમના જીવન પર સારી અસર કરેલી. ભાવનગરના ત્રણે મહારાજા–શ્રી. તખ્તસિંહૅજી, ભાવસિંહુજી તથા કૃષ્ણકુમારસિહજી, ત્રણે દિવાને શ્રી. સામળદાસ, શ્રી. વિઠ્ઠલભાઈ અને સર પ્રભાશંકર, તેમજ કર્નલ જોરાવરિસ હજી અને ગેાહેલ હરિસંહજીની પણ એમના જીવન પર અસર પડી હતી.
કાવ્યશાસ્ત્ર, પિંગળશાસ્ત્ર, રસશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, જ્યાતિષ તેમજ ખગાળશાસ્ત્ર એ એમના અભ્યાસના પ્રિય વિષયા હતા અને કાવ્યશાસ્ત્રની પ્રાચીન પ્રણાલિ પર તેમજ ચારણી તમે એમણે ધણા ગ્રંથા રચ્યા છે. એ ઉપરાંત તેઓ જૂની ચારણી ઢબના સમર્થ વાર્તાકાર હતા.
રાજ્યમાં તેમનું સારું માન હતું અને પેાતાની જ્ઞાતિની પણ એમણે સારી સેવા બજાવી છે. ભાવનગર તાખાનાં ચારણેાનાં બધાં ગામાને તેમણે વારસાહક અપાવ્યા, અને ૧૯૩૫માં ભાવનગરમાં શ્રી. કૃષ્ણકુમારસિ’હજી ચારણી વિદ્યાલય'ની સ્થાપના કરી. તેની કદર તરીકે કચ્છ-કાઠિયાવાડ અને ગુજરાતની સમગ્ર ચારણ જ્ઞાતિએ તેમને માનપત્ર આપેલું. ૧૯૮૮માં ભાવનગર યુવરાજશ્રીના જન્મપ્રસંગે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ એમને શેઢાવદર ગામ વંશપરંપરા અક્ષિશ કર્યું. સંવત ૧૯૯૫ના ફાગણ સુદ ૧૪ ને શનિવાર તા. ૪થી માર્ચ ૧૯૩૯ના રોજ ભાવનગરમાં એમનું અવસાન થયું. એમના અવસાન બાદ શ્રી. ઝવેરચંદ મેધાણીએ તા. ૧૦-૩-૩૯ના ‘ફુલછાબ' તથા તા. ૯-૩-૩૯માં ‘જન્મભૂમિ’માં લખેલા અંજલિલેખા તથા શારદા'માં શ્રી. ચન્દ્રશંકર નર્મદાશંકર પંડયાએ લખેલા લેખેામાં એમના જીવનવિષયક માહિતી પ્રકટ થઈ છે. એમના ગ્રંથાઃ—
તખ્તપ્રકાશ, ભાવભૂષણ (અલંકાર ગ્રંથ), કૃષ્ણકુમાર કાવ્ય, શ્રી. સત્યનારાયણની સંગીતમાં કથા, હરિરસ (ટીકા સહિત), સુજાત ચરિત્ર સતી મણિ (નવલ), સિર આખ્યાન, સુખેાધમાળા, પિગળ કાવ્ય ભાગ ૧-૨, કૃષ્ણ બાળલીલા, ચિત્ત ચેતાવની, પિંગળ વીરપૂજા.
પુરુષાત્તમ વિશ્રામ માવજી
પ્રાચીન ઈતિહાસના અભ્યાસી, પ્રાચીન ઐતિહાસિક અને કલાત્મક સામગ્રીમાં આપણા ઈલાકાને અજોડ તથા સમૃદ્ધ સંગ્રહ એકઠો કરનાર અને સાહિત્ય તેમજ કલાપ્રચાર માટે સક્રિય પ્રયત્ન કરનાર આ ગર્ભશ્રીમંત ગૃહસ્થના જન્મ ઈ. સ. ૧૮૭૯ ના નવેમ્બરની ૧૧ મી તારીખે, સંવત
Page #288
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-ચરિતાવલિ-વિદેહ ગ્રંથકારે
- ૪૯ ૧૯૭૫ના આશ્વિન વદ ૧૨ના રોજ કાઠિયાવાડમાં દ્વારકા પાસે આવેલા વરવાળા ગામમાં તેમના વતનમાં ભાટિયા જ્ઞાતિમાં થયો હતો. એમના પિતાનું નામ વિશ્રામ માવજી અને એમની અટક સંપટ, પરંતુ એ મથાળે દર્શાવેલા પિતા તથા દાદાના સંયુક્ત નામ સાથે જ ઓળખાતા, એમનાં માતાનું નામ માણેકબાઈ
માધ્યમિક શિક્ષણમાં મૅટ્રિક પસાર કરીને એમણે ઘેર મિ. જેમ્સ મેકડોનલ્ડ નામના અંગ્રેજ પાસે અભ્યાસ કર્યો અને એ અભ્યાસને પરિણામે જ એમનામાં ઇતિહાસ-અનવેષણ, કલાપ્રેમ અને પ્રાચીન વસ્તુસંગ્રહનો શોખ પ્રકટવાં. એમના જીવન પર મુખ્ય અસર પણ એ મિ. મેકડોનલ્ડની, અને એ ઉપરાંત સ્વ. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી તથા સ્વ. સર વિઠ્ઠલદાસ દામોદર ઠાકરસીની પડેલી. એ ત્રણેના ગાઢ પરિચયમાં તે હતા, અને એ ઉપરાંત પણ પિતાના સંસ્કારી સ્વભાવ અને ઈતિહાસના અભ્યાસને કારણે તેઓ ઘણું રાજામહારાજાઓ, દેશપરદેશના વિદ્વાને અને રાષ્ટ્રપ્રેમી રાજકીય આગેવાનોના સંસર્ગમાં આવેલા.
એમનું પ્રથમ લગ્ન મુંબઇમાં સંવત ૧૯૫૨માં થએલું; દ્વિતીય લગ્ન લાનોલીમાં સંવત ૧૯૬૨માં થયું, એ એમનાં પત્નીનું નામ શ્રી. પ્રેમકુંવરબાઈ છે. એમને હંસરાજ નામના એક યુવાન પુત્ર ક્યાત છે, જેમણે બી. કેમ. તથા એલ. એલ. બી.ની પદવી પ્રાપ્ત કરી છે.
એમને મુખ્ય વ્યવસાય તે વ્યાપાર અને ઉદ્યોગ, અને ઉદ્યોગમાં મુખ્યત્વે મીલો સંબંધીને. એ ઉપરાંત આજે ધીખતી ચાલતી દ્વારકાની પ્રચંડ અને વિખ્યાત સીમેન્ટ ફેકટરીના મૂળ સ્થાપક અને સંયોજક પણ તેઓ જ હતા, અને પરદેશે સાથે પણ વ્યાપારનું વિશાળ ક્ષેત્ર એમણે મેર્યું હતું.
ઈતિહાસ, રાજકારણ, સાહિત્ય, કલા, પુરાવસ્તુ (antiquities) અને શિલ્પસ્થાપત્ય એ એમના અભ્યાસના પ્રિય વિષયે હતા, પરંતુ તેમાંયે ઈતિહાસ અને કલા એમને વિશેષ પ્રિય હતી, અને એ વિષેનું ઊંડું જ્ઞાન એમણે સંપાદન કર્યું હતું. મુંબઈની રૉયલ એશિયાટિક સોસાયટી નામના વિખ્યાત વિદભંડળના તેઓ એક અગ્રણું સભ્ય હતા. મહારાષ્ટ્રના ઇતિહાસના તેઓ અચ્છા અભ્યાસી ગણાતા અને પ્રાચીન ઈતિહાસ-અનવેષણ તથા તેની સામગ્રીના સંગ્રહ પાછળ એમણે કરેલો દ્રવ્યવ્યય બીજા સંસ્કારી શ્રીમંતને અનુકરણીય બને તેવો છે. ઐતિહાસિક અને કલાત્મક સામગ્રીને એમને સંગ્રહ કઈ પણ એક વ્યક્તિની માલિકીના સંગ્રહ તરીકે અજોડ
Page #289
--------------------------------------------------------------------------
________________
૧૦
ગ્રંથ અને ગ્રંથકાર પુ.
કહી શકાય તેવા હતા. એ જોવાને આપણા દેશના તેમજ યુરેાપ–અમેરિકાના અનેક ઇતિહાસ-કલાપ્રેમી વિદ્વાના આવતા. એમના એ અણુમાલ સંગ્રહસ્થાનના એક મહત્ત્વનેા ભાગ મુંબઈના પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમમાં છે, અને ખીજો એમના પુત્ર પાસે છે.
એ જ કલાપ્રેમે એમની પાસે કઢાવેલું મુંબઈનું જાણીતું ‘લક્ષ્મી આર્ટ પ્રિન્ટિંગ પ્રેસ' તથા તેનાં કલામય પ્રકાશને તે જનતામાં બહુ ાઁડે સુધી એમનું નામ પ્રસારી ગયાં છે. આ ઇલાકામાં સચિત્ર સાહિત્યપ્રકાશનને જ્યારે કેવળ અભાવ હતો એ કાળમાં ‘સુવર્ણમાળા’ નામનું સામયિક ચિત્રપ્રકાશન પ્રકટ કરવાના અને તે પછી સુંદર ચિત્રોવાળાં સુશેાભિત પુસ્તકા પ્રથમ બહાર પાડવાના જશ પણ એમને વર્યાં છે.
અમદાવાદની છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમથી ચેાજાએલા કલાપ્રદર્શનને અધ્યક્ષસ્થાનેથી એમણે આ દેશની તળપદી કળાઓના અભ્યાસ અને સમુદ્દાર વિષે મનનીય ભાષણુ આપ્યું હતું; અને મુંબઈની ખીજી સાહિત્ય પરિષદના સત્કાર-પ્રમુખ તરીકે પણ તેમણે વિદ્વત્તાભરેલે લેખ વાંચ્યા હતા. ત્રીજી સાહિત્ય પરિષદમાંના ઐતિહાસિક સાહિત્યનું સ્વરૂપ ' નામને નિબંધ પણ મનનીય છે.
"
આ ઉપરાંત દક્ષિણ હિંદના પ્રસિદ્ધ શાસ્ત્રીજી શ્રી. ટી. સુખારાયા અનેકલ પાસેથી એમણે આપણાં જૂનાં વિજ્ઞાનનાં શાસ્ત્રોના પણ ઉતારા
કરાવ્યા હતા.
પેાતાની ભાટિયા જ્ઞાતિની ઉન્નતિ માટે પણ એમણે સતન પ્રય કર્યાં હતા, અને જ્ઞાતિની સેવામાં તેમના તંત્રીપદ નીચે ‘ ભટ્ટી હિતેચ્છુ ' માસિક નીકળતું. અનેક ઊગતા કલાકારે। તથા સાહિત્યકારાને આર્થિક તેમજ ખીજી સહાય કરીને તેમણે પેાતાના ધનનેા સાથે વ્યય કર્યાં હતા. સાહિત્ય તેમજ કળાનાં ક્ષેત્રામાં તથા ખીજાં લેાકેાપયેગી કાર્યોંમાં આપેલી આ સેવાની કદરશનાસીમાં વડાદરા રાજ્ય તરફથી તેમને રાજ્યરત્ન 'મા લ્કિાબ આપવામાં આવ્યેા હતેા.
"
સંવત ૧૯૮૫ ના જ્યેષ્ઠ વિદ ૧૧, તા. ૩ જી જુલાઈ ૧૯૨૯ના રાજ મુંબઈમાં એમનું અવસાન થયું. એમના પ્રથમ ગ્રંથ ઈ. સ. ૧૮૯૮ માં—સંવત ૧૮૫૪ માં પ્રસિદ્ધ થયેા. એમના ગ્રંથાની સમગ્ર યાદી નીચે મુજબ છે :
વિ. સં. ૧૯૫૪
૧૯૫૬
૧૯૫૭
(૧) રજપુતાનાનાં દેશી રાજ્યા (ર) રણવીરસિંહ
(૩) પ્રખેાધ ભારત, ૧–ર
19
99
Page #290
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-ચરિતાવલિ-વિદેહ થકારે (૪) સુરસાગરની સુંદરી
વિ. સં. ૧૯૬૦ (૫) શિવાજીનો વાઘનખ
૧૯૬૨ (૬) માનવ ધર્મમાલા
૧૯૬૨ (૭) સંધ્યા યાને મરાઠા રાજ્યને સૂર્યાસ્ત , ૧૯૬૫ (૮) રણયજ્ઞ યાને પચીસ વર્ષનું યુદ્ધ , ૧૯૭૫ (૯), નીતિવચન
૧૯૭૮ (૧૦) વાઘાત યાને વિજયનગરનો વિનાશકાળ,, ૧૯૭૯ (૧૧) ચાર સંન્યાસી (૧૩) વતનપત્રં, નિવાપ (મરાઠી) (૧૪) કેફિયત્સ અને યાદીઝ - (૧૫) નેટિવ એડમિનિસ્ટ્રેટિવ જીનીઅસ ઓફ નાઈટીન્થ સેન્યુરી
(અંગ્રેજી) (૧૬) વેટ લિટરેચર ડૂ વી વેન્ટ (૧૭) શિવાજીનું સ્વરાજ્ય (૧૮) ધી ઈન્ડિયન સ્પે સ સીરીઝ ૧, ૨, ૩ ,
પૃથુલાલ હરિકૃષ્ણ શુકલ સ્વ. પૃથુલાલ હરિકૃષ્ણ શુક્લને જન્મ તા. ૧૯-૯-૧૮૫ને રોજ થએલો. તે મૂળ નડિયાદના વતની હતા, અને બાજ ખેડાવાળ જ્ઞાતિના હતા. તેમના પિતાનું નામ હરિકૃષ્ણ મોતીલાલ શુકલ અને માતાનું નામ પ્રસન્નબા. તેમણે લગ્ન કર્યું નહોતું.
- તેમના દાદા નડિયાદના સ્ટેશનમાસ્તર હતા તેથી તેમનું વતન નડિયાદ થએલું. તેમના પિતા હરિકૃણુ સુરત જીલ્લામાં પિસ્ટ માસ્તર હતા એટલે તેમના પિતા સાથે બાલ્યાવસ્થા સુરત જીલ્લામાં તેમણે ગાળી હતી. પ્રાથમિક કેળવણી તેમણે ચીખલી અને ગણદેવીમાં લીધી હતી. માધ્યમિક કેળવણી પણ એ જ જીલ્લાનાં જુદાં જુદાં ગામમાં અંગ્રેજી ૬ ધોરણ સુધી લીધી હતી. પંદરથી અઢારમા વર્ષ સુધી તે સુરત જીલ્લામાં રહેલા. એ વખતે પિતાનું અવસાન થતાં તે નેકરી માટે એક વર્ષ સુધી મદ્રાસ, કલકત્તા, રંગુન, રામેશ્વર વગેરે સ્થળે ફર્યા અને ત્યાંથી તેમને સુરત તેડી લાવવામાં આવ્યા. ત્યાંથી ૨૧મા વર્ષે તે નડિયાદ આવ્યા.
નડિયાદમાં થોડો વખત તેમણે અંત્યજશાળામાં કામ કર્યું. સને ૧૯૧૦ના અરસામાં તેમણે છોટાલાલ પરીખ અને શંકરલાલ શુક્લની સાથે
Page #291
--------------------------------------------------------------------------
________________
પર
ગ્રંથ અને ગ્રંથકાર પુ. હું મળીને ‘ભારત' પત્ર તથા પ્રેસની પ્રવૃત્તિ ઉપાડી. એ પત્રના પ્રથમ તંત્રી પૃથુલાલ શુક્લ હતા. ત્યારપછી તે ગાંધીજી પાસે સત્યાગ્રહાશ્રમમાં આવીને રહ્યા અને એક વર્ષ પછી ત્યાંથી છૂટા થઇ પાછા નડિયાદ ગયા. ત્યાંથી મુંબઈ જઈને ૧૯૨૬માં કાઇ સ્ટીમરના વાયરલેસ વિભાગમાં તેમણે કામ કર્યું. છેવટે ૧૯૨૮માં તે ‘ સાંજ વર્તમાન ' પત્રની એપીસમાં જોડાયા. તા. ૧૫-૧૧-૧૯૩૧ ને રાજ સાંતાક્રુઝમાં ન્યુમેાનિયાની બિમારીથી તેમનું અવસાન થયું.
તેમની મુખ્ય કૃતિએ “ફુલપાંદડી” (૧૯૨૪) અને આરામગા” (૧૯૨૮) છે. તેમની કલમ પ્રતિ શ્રી કવિ નાનાલાલે ‘કુલપાંદડી’ની પ્રસ્તાવનામાં અનન્ય પ્રેમ દર્શાવ્યા છે. તેમનાં કેટલાંક લખાણા હજી અપ્રકટ અવસ્થામાં છે. રવીન્દ્રનાથ અને ટાલસ્ટાયનાં લખાણાએ તેમના જીવન અને લેખન ઉપર અસર નીપજાવી હતી.
બહેચરલાલ ત્રિકમજી પટેલ (વિહારી)
"
બહુ પ્રકાશમાં નહિ આવેલા, પણ ઊંચી મેધા ધરાવનાર અને વિહારી ' નામથી કાઠિયાવાડમાં જાણીતા આ કવિના જન્મ ભાવનગર રાજ્યના સિહેાર ગામમાં પાટીદાર જ્ઞાતિમાં સં. ૧૯૨૨ના ચૈત્ર સુદ ૬ તા. ૨૨ મી માર્ચ ૧૮૬૬ના રાજ થયા હતા. એમના પિતાનું નામ ત્રિકમજી પુરુષાત્તમ અને માતાનું નામ ગંગાબાઈ.
"
ગુજરાતી સાત ધારણ સિહારમાં અને અંગ્રેજી છ ધારણ ભાવનગરમાં કરી રાજકૉટ અને અમદાવાદની ટ્રેનિંગ કૉલેજોમાં એમણે અધ્યાપનનું શિક્ષણ લીધું અને અંતિમ પરીક્ષામાં ૮૦ ટકા ગુણ લઈ પહેલા વર્ષમાં પહેલે નંબરે આવ્યા. તરત તે કેળવણી ખાતામાં જોડાયા અને જીવનભર એ જ વ્યવસાયમાં, તાલુકા શાળાના હેડમાસ્તર અને ગોંડલ અધ્યાપન મંદિરના આચાર્ય તરીકે રહ્યા.
સંવત ૧૯૪૧ માં શ્રી મણિબાઈ સાથે એમનું લગ્ન થયું. એમને ત્રણ પુત્રા છે; ત્રણેય ગ્રેજ્યુએટ છે. મેટા પુત્ર શ્રી ચંદુલાલ પટેલ ગોંડલ રાજ્યના વિદ્યાઅધિકારી અને વચેટ પુત્ર જયન્તીલાલ તથા નાના ધીમતલાલ વકીલાત કરે છે.
એમના પિતા વ્યવહારકુશળ, વાચનના શાખીન અને વેદાંતજ્ઞાની હતા, અને એમણે બાળપણથી જ એમનામાં સારા વિદ્યાસંસ્કાર તથા ઉચ્ચ જીવનખીજ રાપ્યાં હતાં. તે પછી અભ્યાસકાળ દરમ્યાન કુમાર્ વયે સાક્ષર
Page #292
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર–ચરિતાલિ“વિદેહ ગ્રંથકારી
પુર
વિવેચક શ્રી નવલરામભાઈ, પિંગળકાર રણછોડભાઈ ઉદયરામ, કેશવ હર્ષદ ધ્રુવ અને ડાહ્યાભાઈ દેરાસરી જેવા ગુરુએના ઊંચા સંસ્કાર એમણે ઝીલ્યા હતા. તે ઉપરાંત સ્વયંશિક્ષણમાં કવિ નર્મદની પ્રેમશૌર્યભીની સંસ્કારિતા, ઇચ્છારામ સૂર્યરામ દેસાઇ કૃત ‘હિંદુ અને બ્રિટાનિયા ', ગેવર્ધનરામ કૃત ‘ સરસ્વતીચંદ્ર’ અને મણિલાલ નભુભાઈ કૃત ‘ગુલાબસિંહ ’ આદિની અસર જીવન પર અદ્ભુત થઈ, અને જીવનમય સાહિત્યની ભૂમિકા બંધાઈ. સંસ્કૃતના તે સારા નાતા હાઈ મહાભારત, ભાગવત, બ્રહ્મસૂત્ર, ગીતા આદિના પણ એમણે સૂક્ષ્મ અભ્યાસ કર્યાં હતા અને ગુરુ શ્રી પ્રકાશાનંદજી મહારાજ તથા અન્ય સંન્યાસીએ ને સંતા સાથેની આધ્યાત્મિક ચર્ચા વગેરેથી એમની પ્રતિભા પેાષા ને પુષ્ટ બની હતી.
એમની કૃતિઓમાં સંસ્કૃત ગુજરાતી કાવ્યેા ઉપરાંત કેટલાક ભાષ્યગ્રંથા પણ છે. સાહિત્ય ઉપરાંત વેદાંત એમના પ્રિય વિષય હતા. એમની પ્રથમ કૃતિ ‘વીરસિંહ અને પ્રેમરાય ' નામનું સળંગ લાંબું કાવ્ય સં. ૧૯૪૩ માં ૨૧ વર્ષની વયે પ્રસિદ્ધ થયું. પણ એમનું જાણીતું કાવ્ય તે ‘ વીરસ ' અને એમને ખ્યાતિ મળી તે એમણે મેધદૂતના રચેલા સમàાકી ભાષાંતરથી. એ ઉપરાંત એમના · આત્માન્નતિ ' નામના કાવ્યસંગ્રહમાં એમની વિવિધ કૃતિ સંગ્રહાએલી છે.
6
એમનું જીવન અનેકવિધ હતું અને એમની તીવ્ર બુદ્ધિશક્તિ જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં ચમકી ઊઠી હતી. સંસ્કૃત ઉપરાંત ગણિત એમને પ્રિય વિષય હેાઈ તે સારા ગણિતશાસ્ત્રી અને વ્યાપારી નામામાં નિષ્ણાત હતા, અષ્ટાવધાન કરી શકતા, હસ્તાક્ષરપરીક્ષામાં પણ તે નિષ્ણાત લેખાતા અને જ્યાતિષી તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા,–એવા કે પેાતાના અવસાનની તિથિ, વાર, સમય એમણે ૨૦ વર્ષ પૂર્વે ભાખી રાખ્યાં હતાં, અને તે જ મુજખ સં. ૧૯૯૩ ના કાર્તિક વદિ ૪, તા. ૨૨ મી નવેમ્બર ૧૯૩૭ ના રાજ સંધ્યાસમયે એ ગાંડલમાં અવસાન પામ્યા.
અખંડ ખાદીધારી અને દેશની ઊંડી દ્વારૢ ધરાવનાર એ કવિનાં રાષ્ટ્રભક્તિનાં કાવ્યા અને દુહા જાણીતાં છે. સાહિત્યસેવક, કેળવણીકાર ઉપરાંત રાષ્ટ્ર પ્રત્યેની ભક્તિને લીધે એમની અન્ય પ્રવૃત્તિએ જ્ઞાતિ અને દેશહિતનાં કાર્યોની પણ હતી.
એમની કૃતિઓની વર્ષવાર યાદી નીચે મુજબ છે : ૧. વીરસિંહ અને પ્રેમરાય
૧૯૪૩ (૧૮૮૭)
Page #293
--------------------------------------------------------------------------
________________
૨. પંચદશી ભાષાંતર - - ૩. ભાગવત પુષ્પાંજલિ – ૨ - ૪. મહિસ્રસ્તોત્ર ભાષાંતર ૫. જ્યશંકર સ્તોત્ર ભાષાંતર ૬. વીરસ્ ૭. મેઘદૂત ભાષાંતર ૮. રાજેતેત્સવ - ૯. બ્રહ્મસૂત્ર ભાષાંતર ૧૦. પ્રેમલક્ષણા ભક્તિ ૧૧. આત્મોન્નતિ ૧૨. ગીતાવૃત્તવિહારી ભાષાંતર ૧૩. રાષ્ટ્રગીત ૧૪. ઉપનિષદ ભાષાંતર ૧૫. સંગીત ગીતા પુષ્પાંજલિ ૧૬. ગીતા પંચામૃત ૧૭. ગીતા પુષ્પાંજલિ ૧૮, વૃત્તવિહારિણું ગીતા (સંસ્કૃત) ૧૯. શિવસસકમ (સંસ્કૃત) ૨૦. શ્રીકૃષ્ણશરણમ (સંસ્કૃત) ૨૧. ગીતાભુવનમ (સંસ્કૃત) ૨૨. સૌવર્ણસંદર્ય ૨૩. ઉત્તરરામચરિત (ભાષાંતર) ૨૪. શાકુંતલ (ભાષાંતર) - ૨૫. વિહારી આર્યાવર્ત યાત્રા
-૦થ અને ગ્રંથકાર:પુ.
૧૯૪૯ (૧૮૯૩) ૧૯૫૧ (૧૮૯૫) ૧૯૫૫ (૧૮૯૯) ૧૯૫૫
(૧૮૯૯) ૧૯૬૩ (૧૯૦૭) ૧૯૬૪
(૧૯૦૮) ૧૯૬૫ ૧૯૬૬ (૧૯૧૦) ૧૯૬૮ (૧૯૧૨) ૧૯૭૧
(૧૯૧૫). ૧૯૭૪ ' (૧૯૧૮) ૧૯૭૭ (૧૯૨૧) ૧૯૮૧ (૧૯૨૫) ૧૯૮૪ (૧૯૨૮) ૧૯૮૪ (૧૯૨૮) ૧૯૮૪ (૧૯૨૮) ૧૯૮૬ (૧૯૩૦) ૧૯૮૮ : (૧૯૩૨) ૧૯૮૮ (૧૯૩૨) ૧૯૮૯ (૧૯૩૩) ૧૯૯૦ (૧૯૭૪) ૧૯૯૧ (૧૯૩૫) ૧૯૯૧ (૧૯૩૫) ૧૯૯૨ (૧૯૩૬)
બહેરામજી મલબારી 4. બહેરામજી મલબારીને જન્મ ઈ. સ. ૧૮૫૩ માં વડોદરામાં થયો હતે. કુટુંબમાં ખટરાગને કારણે તેમનાં માતા વડેદરેથી સુરતમાં આવી વસ્યાં હતાં ત્યારે બહેરામજી બે વર્ષની વયના હતા. સુરતમાં બહેરામજી કસંગમાં પડી ગયા. બાર વર્ષની વયે માતાનું મૃત્યુ થતાં તેમની આંખ ઉઘડી ગઈ અને તેમણે બધાં દુર્વ્યસનને ત્યાગ કર્યો. જ્ઞાન મેળવવાની ઝખના થતાં સુરતની મિશન સ્કૂલમાં તે દાખલ થયા. ત્યાં તેમણે મેટ્રિક
Page #294
--------------------------------------------------------------------------
________________
૧૫
ગ્રંથકાર-ચરિતાવલિ-વિદેહ ગ્રંથકારે સુધી અભ્યાસ કર્યો પરંતુ ગણિતમાં નાપાસ થવાથી આગળ અભ્યાસ મુલ્લવી રાખ પડયો.
તેમનું વલણ સાહિત્ય તરફ વિશેષ હતું. શેકસપિયર, મિલ્ટન, વર્ડ્ઝ વર્થ, સ્પેન્સર આદિ કવિઓને તેમણે ખૂબ અભ્યાસ કર્યો. પિતે કવિ હતા અને અંગ્રેજી સાહિત્યના અભ્યાસ પછી તે અંગ્રેજી-ગુજરાતી બેઉ ભાષામાં કવિતાઓ રચવા લાગ્યા. ડો. વિલ્સને તેમની શક્તિ જોઈને સર કાવસજી જહાંગીરને ભલામણ કરી “ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના તે વખતના તંત્રી મિ. માર્ટિન વૂડના હાથ નીચે નોકરીમાં રખાવ્યા. સામાજિક અને રાજકીય સુધારણ વિષેના તેમના લેખે શિક્ષિત વર્ગમાં હોંશભેર વંચાતા હતા. ઈ. સ. ૧૮૭૫ માં મિત્રોની સહાયથી તેમણે “ઈડિયન સ્પેકટેટર' નામનું અંગ્રેજી સાપ્તાહિક શરુ કર્યું હતું. ઈ. સ. ૧૮૭૮ માં મિ. માર્ટિન વૂડ “ટાઇમ્સ ઓફ ઇન્ડિયા” માંથી છૂટા થતાં તેમની મદદથી ગુજરાત અને ગુજરાતી ' નામનું બીજું પત્ર તેમણે શરુ કરેલું. ૧૮૮૩ માં દાદાભાઈ નવરજીના આશ્રય હેઠળ “વોઈસ ઓફ ઇન્ડિયા' પત્ર શરુ થયું તેના મુખ્ય લેખક તરીકે પહેલેથી શ્રી. મલબારી રહ્યા હતા. સ્ત્રીશિક્ષણ, વિધવાવિવાહનો પ્રચાર અને સેવાસદનની સ્થાપના એ બધું કેટલેક અંશે એમના શ્રમને આભારી છે. તેમની ગુજરાતી કવિતાઓ સાદી, સરલ અને બાધક હતી.
ઈગ્લાંડની મુસાફરી તેમણે ત્રણ વખત કરેલી. “ઈડિયન આઈ એન ઈંગ્લીશ લાઈફ' નામનું તેમનું પુસ્તક ઈગ્લાંડની સ્થિતિના દર્શનને આધારે તેમણે લખેલું જે ખૂબ વખણાયેલું. છેલ્લે તેમણે “ઇસ્ટ એન્ડ વેસ્ટ' નામનું પ્રખ્યાત માસિક પત્ર શરુ કરેલું પરંતુ તેની લાંબી કારકીર્દી તે જોઈ શક્યા નહિ અને તા. ૧૧-૭-૧૯૧૨ ના રોજ સીમલામાં અવસાન પામ્યા.
જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરજી સ્વ. શ્રીમદ્ બુદ્ધિસાગરજી જૈન મુનિ સાંસારિક સ્થિતિમાં ગુજરાતના વીજાપુરના પાટીદાર (કૂર્મક્ષત્રિય) હતા. તેમનું નામ બહેચરદાસ હતું, પિતાનું નામ પટેલ શિવરામ હતું અને માતાનું નામ અંબાબાઈ હતું. તેમને જન્મ સં. ૧૯૩૦ના મહા સુદી ૧૪ને રોજ થએલો. તેમણે પ્રાથમિક કેળવણું વીજાપુર, મહેસાણું અને આજેલમ લીધી હતી. નાની વયથી તિ
Page #295
--------------------------------------------------------------------------
________________
-- ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ સંતસમાગમના રસિયા હતા. અવધૂત રવિસાગરજીનાં દર્શન થયા પછી તેમને સંતસમાગમ વધુ પ્રિય થયો હતો અને સંસાર પ્રતિ ઉદાસીનતા તથા ત્યાગ. ધર્મ પ્રતિ પ્રેમ જાગ્યો હતો. શ્રી રવિસાગરજીના શિષ્ય શ્રી. સુખસાગરજી મહારાજ પાસે તેમણે ૧૯૫૭ના માગશર માસમાં જૈન સાધુત્વની દીક્ષા લીધી હતી. પ્રથમ ચાતુર્માસ તેમણે સુરતમાં કરેલું અને પુસ્તકલેખનને પ્રારંભ પણ ત્યાં જ કરેલો. તેમનું પ્રથમ પુસ્તક હતુંઃ “જૈન ધર્મ અને ખ્રિસ્તી ધર્મને મુકાબલે.” ---
દીક્ષા પછી અધ્યયન, વિદ્વાને-સંત-ફીલસુફને સમાગમ અને ચર્ચા વગેરેમાં તે ખૂબ આગળ વધવા લાગ્યા હતા. સુપ્રસિદ્ધ મુસ્લીમ સંત કાજી અનવરમીયાં તેમના સમકાલીન હતા. વેદ, ગીતા, કુરાન, કલ્પસૂત્ર, જૈનાગમો વગેરેના જ્ઞાનને સુંદર સમન્વય તેઓ કરતા અને પિતાનાં જાહેર વ્યાખ્યાનમાં તે ઉતારતા. સંવત ૧૯૭૦માં તેમને આચાર્ય પદવી આપવામાં આવી હતી.
શ્રી. બુદ્ધિસાગરજી તવજ્ઞાન અને યોગના પરમ અભ્યાસી હતા. નદીતટ કે સાગરકાંઠે, જંગલ, કેતર કે ગુહાઓમાં નિવાસ તેમને પ્રિય હતા. તેમની યોગ-ધ્યાનપ્રિયતા તેમની ગ્રંથરચનાઓમાં અને ઉપદેશમાં પ્રતીત થતી. ૨૪ વર્ષ સુધી સાધુદશા પાળીને સં. ૧૯૮૧ના જેઠ વદ ને રેજ તે કાળધર્મને પામ્યા હતા.
તેમની પ્રેરણાથી સં. ૧૯૬૪માં અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ સ્થપાયું હતું. તેમની જન્મભૂમિમાં એક વિશાળ જ્ઞાનમંદિર તેમની પ્રેરણાથી બંધાયું હતું જેમાં છાપેલા અને હસ્તલિખિત મૂલ્યવાન પુસ્તકને સંગ્રહ વિદ્યમાન છે. તે એક સારા કવિ પણ હતા અને અત્યંત સરલતાથી કવિતારચના કરી શકતા હતા. તેમણે સો ઉપરાંત નાનામોટા ગ્રંથો લખ્યા તથા પ્રસિદ્ધ કરવ્યા હતા. સં. ૧૯૮૧માં જ્યારે તેમને લાગતું હતું કે હવે પૃથ્વી પરથી પ્રસ્થાન કરવાને તેમને સમય નજીક આવે છે તે વર્ષમાં તેમણે એકી સાથે ૨૭ પુસ્તકનું પ્રકાશન આરંક્યું હતું. તે પોતાની જન્મભૂમિમાં જ સ્વર્ગવાસ પામ્યા હતા. સંખ્યાબંધ ગ્રંથે પ્રસિદ્ધ થવા છતાં તેમનું પુષ્કળ લખાણ હજી અપ્રસિદ્ધ રહ્યું છે.
તેમણે રચેલાં ગુજરાતી તથા સંસ્કૃત પુસ્તકની સંખ્યા મેટી છે, જેમાંથી મહત્ત્વનાં ગુજરાતી પુસ્તકોની નામાવલિ અત્ર આપી છેઃ
કાવ્યગ્રંથે–ભજનસંગ્રહ ભાગ ૧ થી ૧૧ (આશરે ૩૫૦૦ પૃષ્ઠ), અધ્યાત્મ ભજનસંગ્રહ, પૂજાસંગ્રહ, ભાગ ૧-૨, ગહુંલી સંગ્રહ ભાગ ૧-૨,
Page #296
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-ચરિતાવલિ-વિરહ ગ્રંથકારે ગુગ્ગીત ગદુંલીસંગ્રહ, સાબરમતી ગુણ શિક્ષણકાવ્ય, દેવવંદન સ્તુતિ-સ્તવન સંગ્રહ, કક્કાવલિ સુબોધ, ભારત સહકાર શિક્ષણ કાવ્ય, મિત્ર મૈત્રી.
ગદ્ય ગ્રંથો-કર્મોગ (મૂલ સંસ્કૃત સાથે), પરમાત્મદર્શન, પરમાત્મતિ, પત્રસદુપદેશ ભાગ ૧-૨-૩, બહત વીજાપુર વૃત્તાંત, બહત વચનામૃત, ગુરુઓધ, શેકવિનાશક, શ્રી. રવિસાગરજી મહારાજનું ચરિત્ર, સત્ય સ્વરૂપ, ચિંતામણિ, અધ્યાત્મશાન્તિ, ગ૭મત પ્રબંધ, શ્રીમદ્ યશોવિજયજી નિબંધ, સુખસાગર ગીતા, તપગચ્છ પટાવલિ, પ્રતિજ્ઞાપાલન, આત્મતત્ત્વદર્શન, જૈને પનિષ, શિષ્યોપનિષદ્ધ, તરવવિચાર, ષટ્વવ્યવિચાર, આત્મપ્રકાશ, જૈન–ખ્રિસ્તી ધર્મને મુકાબલો અને સંવાદ, તત્ત્વબિંદુ, લાલા લજપતરાય અને જૈન ધર્મ, અનુભવ પચ્ચીશી, તત્વજ્ઞાન દીપિકા, કન્યાવિક્રય દોષ તથા બાળલગ્ન નિબંધ, આત્મશક્તિ પ્રકાશ,ગદીપક, ધાર્મિક ગદ્યસંગ્રહ,
વિવેચન ગ્રંથે–આનંદઘન પદસંગ્રહ, આત્મદર્શન, સમાધિશતક, ગુણાનુરાગ કુલક, શ્રાવકધર્મ સ્વરૂપ ભાગ ૧-૨, આત્મશિક્ષા ભાવનાપ્રકાશ, ઈશાવાસ્યોપનિષદ્ ભાવાર્થ.
સંપાદિત ગ્રંથો–શ્રીમદ્દ દેવચંદ્ર ભાગ ૧-૨, જૈન રસમાળા, જૈન ધાતુપ્રતિમા લેખસંગ્રહ ભાગ ૧-૨, મુદ્રિત જૈન છે. ગ્રંથ નામાવલિ, જૈન સ્યાદ્વાદ મુક્તાવલિ, કર્મપ્રકૃતિ.
મુખ્ય સંસ્કૃત ગ્રંથ–સુદર્શનાબેધ, આત્મપ્રદીપ, પ્રેમગીતા, શુદ્ધોપયોગ.
શ્રી. બુદ્ધિસાગરજીએ આરંભેલી અધ્યાત્મજ્ઞાન પ્રસારક ગ્રંથમાળામાં ઉપર જણાવ્યાં તે ઉપરાંત બીજાં મળીને આશરે ૧૨૫ પુસ્તકે પ્રસિદ્ધ થયાં છે.
કવિ બુલાખીરામ ચકુભાઈ કવિ બુલાખીરામને જન્મ સંવત ૧૯૦૮ માં આ વદ ૧૦ ને રેજ અમદાવાદમાં થયો હતો. તેમના પિતા ચકુભાઈ મંગળજી દવે ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણની ન્યાતમાં સુપ્રસિદ્ધ હતા. તે સ્વ. ભોળાનાથ સારાભાઈને ત્યાં ગુમાસ્તી કરતા. બુલાખીરામે ગુજરાતી ૬ ધોરણ અને અંગ્રેજી ત્રણ ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. નાની વયથી–નિશાળના અભ્યાસ દરમ્યાન પણ દેહરા છપ્પા લખવાને અને “ચોકીપ્રબંધ” “નાગપ્રબંધ' જેવાં ચિત્રકા રચવાને તેમને નાદ હતો. “વિનાશકાળે વિપરીત બુદ્ધિ,' “નામ તેહનો નાશ’ એવાં કહેવતને દેહરા કે છંદમાં ગૂંથી લઈને કવિતાઓ
Page #297
--------------------------------------------------------------------------
________________
- ગ્રંથ અને ગ્રંથકાર પુ. લખવાને તેમને ખૂબ શેખ હતો, અને સામાન્ય કહેવત એમ કવિતામાં ગુંથાવાથી શ્રોતાઓ ઉપર ચમત્કારિક અસર થતી. પાછળથી કવિ દલપતરામનો સમાગમ થવાથી તેમની પાસે રહી તેમણે કવિતારચનામાં સારી કુશળતા મેળવી હતી. કવિ બુલાખીરામ કવિ દલપતરામના અગ્ર શિષ્યોમાંના એક લેખાતા અને જાહેર સભાઓમાં તેમની કવિતાઓ સાંભળવા માટે લેકે ખૂબ એકત્ર થતા. તેમની કવિતા માટે તે વખતના મેલઝ કેર્ટ જજ શ્રી ગોપાળરાવ-હરિએ સુંદર પ્રમાણપત્ર આપ્યું હતું.
કવિ બુલાખીરામના ત્રણ કવિતાગ્રંથો પ્રસિદ્ધ થયા હતાઃ (૧) જ્ઞાનદર્શક કાવ્ય, (સં. ૧૯૨૫), (૨) કાવ્ય કૌસ્તુભ ભાગ ૧, (૩) કાવ્ય કૌસ્તુભ ભાગ (૨) (સં. ૧૯૯૧). તેમની કવિતાઓ મુખ્યત્વે ઉપદેશાત્મક, કટાક્ષાત્મક, સંસારસુધારા માટેના ઉધનાત્મક અને વર્ણનાત્મક હતી. કવિ દલપતરામ અને શ્રી. ગોપાળરાવ હરિ દેશમુખ ઉપરાંત દી. બા. અંબાલાલ સાકરલાલ, શ્રી. ભેળાનાથ સારાભાઈ, રા. સા. મહીપતરામ, કવિ સવિતાનારાયણ, દી. બા. મણીભાઈ જશભાઈ, રા. બા. હરગોવિંદદાસ કાંટાવાળા, શ્રી. છેટાલાલ નરભેરામ, શ્રી. નવલરામ લક્ષ્મીરામ, વડોદરાનરેશ શ્રી. સયાજીરાવ વગેરે તેમના સમકાલીન વિદ્વાનોએ તેમની કવિતાને તે કાળે વખાણેલી અને ઈનામ-અકરામ દ્વારા તેમની કદર કહેલી.
કવિ બુલાખીરામનું પ્રથમ લગ્ન તેમની ૧૧ વર્ષની વયે અને બીજું લગ્ન સં. ૧૯૩૦માં ૨૨ વર્ષની વયે વ્યાસ હરિભાઈ લલ્લુભાઈનાં પુત્રી વીજ કેર સાથે થએલું. વડોદરા રાજ્યની ન્યાયખાતાની અને રેવન્યુખાતાની નોકરીમાં તે નવસારી, કઠેર અને મહુવા તાલુકામાં રહેલા હતા. તેમણે હિંદનાં સૃષ્ટિસૌંદર્યનાં કેટલાંક સ્થળો, પહાડ, વગેરેને પ્રવાસ કર્યો હતો. પિતાની ઔદિચ્ય જ્ઞાતિમાં સુધારા કરાવવાને તેમણે એક સભા સ્થાપેલી
અને તે માટે પણ કેટલીક કવિતાઓ લખેલી. સં. ૧૯૪૨ માં માત્ર ત્રીસ વર્ષની વયે અમદાવાદમાં તેમનું અવસાન થયું હતું.
ડે. ભગવાનલાલ ઇંદ્રજી ડે. ભગવાનલાલ ઈદ્રજીને જન્મ તા. ૭-૧૧-૧૮૩૯ ના રોજ જૂનાગઢમાં થયે હતો. તે ન્યાતે પ્રથનેરા હતા. તેમણે માત્ર પ્રાથમિક શિક્ષણ જ શાળામાં બેસીને લીધું હતું, પરંતુ શાસ્ત્રપારંગત પિતા તથા ભાઈ પાસે સંસ્કૃતિને અભ્યાસ કરેલો તે એમને ભાવિ જીવનકાર્યમાં ખૂબ ઉપયોગી નીવડ્યો હતે.
Page #298
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-ચરિતાવલિ-વિદેહ ગ્રંથકારે
ગિરનાર જતાં આવતાં તેની તળેટીમાં પડેલા અશોકના શિલાલેખ ઉકેલવાની તેમને પ્રેરણું થઈ અને જેમ્સ પ્રિન્સેપે છપાવેલા બ્રાહ્મી લિપિના મૂળાક્ષરની કાગળ ઉપર નકલ ઉતારી લઈ તેની મદદથી એ લેખો તેમણે ઉકેલવા માંડવ્યા. કાઠિયાવાડના પોલીટીકલ એજંટ કર્નલ લંગ અને મુંબઈના પુરાવિદ ડે. ભાઉ દાજીને પ્રોત્સાહનથી પિતે કરેલા શિલાલેખેના ઉકેલ લઈ તે ઈ. સ. ૧૮૬૧ માં મુંબઈ ગયા, જ્યાંની રોયલ એશિયાટિક સોસાયટીમાં એમણે કરેલો ઉકેલ માન્ય થયું. એ નાના પંડિત જેવો દુર્લભ સહકારી મળી આવવાથી ડે. ભાઉ દાજીએ તેમને ૧૯૬૨ માં મુંબઈમાં બોલાવી લીધા.
એ જ વર્ષમાં અજંતા જઈને પિતાના બધા અંગ્રેજ પુરોગામીઓના કરતાં ગુફાના લેખની વધુ શુદ્ધ નકલો તે ઉતારી લાવ્યા અને ૧૮૬૩ માં નાસિક, કાર્લી, ભાજ, જુન્નર, નાનાઘાટ વગેરેની ગુફાઓના લેખ ઉકેલી જેસલમેરના જૈન ભંડારોના દુમિલ ગ્રંથોની નકલો કરવા તે ગયા. ત્યાં સતત ભેજમાં કામ કરવાથી તે ટાઈફોઈડની બિમારીને ભેગી થઈ પડ્યા. બાદ ડે. ભાઉદાજીએ તેમને બંગાળ, ઉત્તર હિંદ અને વાયવ્ય પ્રાંતમાં પડેલી અઢળક પુરાસામગ્રી તપાસવા મોકલ્યા. નાગપુર, જબલપુર, અલાહાબાદ, બનારસ, ભિટ્ટા, મથુરા, દિલ્હી આદિ સ્થળે ખૂબ રખડીને તે ૧૮૬૮ માં પ્રાચીન સિક્કાઓ તથા લેખસામગ્રી મેળવી લાવ્યા. નાણુને અભાવે તે બરાબર પ્રવાસ કરી શક્યા નહિ એમ જોઈને ડો. ભાઉ દાજીએ તેમને રાજ્યના એક અમલદાર તરીકે માસિક રૂા. ૨૦૦ ના પગારથી રખાવ્યા અને વધુ મુસાફરીની સગવડ કરાવી આપી. ૧૮૭૧ થી ૧૮૭૪ સુધીમાં તેમણે આખા હિંદનાં બધાં મુખ્ય શહેરો જોઈ લીધાં અને છેક નેપાળ સુધી ઘૂમી આવ્યા. તે માત્ર શુષ્ક પુરાવિદ નહિ પણ પુરાજ્ઞાનપિપાસુ હોઈ સફર દરમિયાન પુરાતત્વ ઉપરાંત પ્રાંતે પ્રાંતના રીતરીવાજ, ભાષા, પહેરવેશ, ધર્મ વગેરેનું જ્ઞાન મેળવતા અને તેની નેંધ રાખતા.
૧૮૭૪ માં છે. ભાઉ દાજી અવસાન પામ્યા, પણ ભગવાનલાલભાઈએ પિતાની પ્રવૃત્તિ ચાલુ રાખી. મળેલી સામગ્રી ઉપરથી ઇતિહાસ નિર્માણ કરવાની એમની શક્તિ અજબ હતી. અસંભવિત મનાતી ક્ષેત્રની વંશાવલિ માત્ર સિક્કાઓને જ ઉકેલીને એમણે સળંગ છ આપી હતી. ખારવેલના અધરા મનાતા લેખ થોડા વખતમાં ઉકેલીને એમણે જે નિર્ણય આપ્યા હતા તેમાં હજીસુધી કેઈ કશે ફેરફાર દર્શાવી શક્યું નથી. પરદેશમાં પણ તેમની કીર્તિ પ્રસરી હતી. ડે. બર્જેસ, પીટર્સન અને કૌડિન્ટન
Page #299
--------------------------------------------------------------------------
________________
- ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ જેવા તેમના મિત્ર હતા, ડે. બુલ્હર તેમના ગુજરાતી લેખનું અંગ્રેજી કરતા હતા.
૧૮૭૭માં મુંબઈની રોયલ એશિયાટિક સેસાયટીએ એમને માનદ સભ્ય બનાવ્યા હતા. ૧૮૮૨માં મુંબઈ યુનિવર્સિટીએ ફેલો નીમીને તેમને સન્માન્યા હતા. ૧૮૮૩માં હેગની રોયલ ઈન્સ્ટીટયુટે તેમને ફરીન મેમ્બર બનાવ્યા હતા. ૧૮૮૪ માં લંડન યુનિવર્સિટીએ તેમને ડોકટર ઓફ લિટરેવરની પદવી આપી હતી. ડે. ભગવાનલાલ ૧૮૮૮માં અવસાન પામ્યા હતા.
શિલાલેખોમાંથી ઇતિહાસ તારવી કાઢીને નિર્જીવ પત્થરોને સજીવન કરી બતાવનાર એ વિરલ પ્રતિભાધારી વિદ્વાનની શતાબ્દી ગુજરાત ૧૯૩૯માં ઉજવી હતી. ૧૯૪૩ માં મુંબઈ યુનિવર્સિટીમાં તેમની પ્રતિમા વડોદરાનરેશને હસ્તે ખુલ્લી મુકાઈ હતી. તેમના મૃત્યુ પછી ૫૫ વર્ષ પણ તેમની સેવાનું સ્મારક થયું તે એ સેવાની મૂલ્યવત્તાનું નિદર્શક બને છે. પુરાતત્વવિષયક લેખો તેમને મૂલ્યવાન સાહિત્યવારસો છે.
પિતાની પાસેના જૂના લેખો, સિકકાઓ તથા બીજી કેટલીક મૂલ્યવાન વસ્તુઓ તેમણે મુંબઈની એશિયાટિક સોસાયટીને, બ્રિટિશ મ્યુઝિયમને અને મુંબઈની નેટીવ જનરલ લાયબ્રેરીને સેંપી દીધેલાં છે. તેમના વંશમાં હાલ કઈ પણ નથી.
કવિ ભવાનીશંકર નરસિંહરામ સ્વ. કવિ ભવાનીશંકર નરસિંહરામ ત્રિવેદીને જન્મ તા. ૬-૬-૧૮૪૮ ને રોજ તેમના વતન લીંબડીમાં થયેલ હતું. તેમના પિતાનું નામ નરસિંહરામ મીઠારામ ત્રિવેદી અને માતાનું નામ દેવકુંવર હતું. તે સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ હતા. લીંબડીમાં તેમણે કશુ ભટની ગામઠી નિશાળમાં ગુજરાતી અભ્યાસ કરેલ અને બ્રિટિશ અમલ સ્થાયી થયા પછી અંગ્રેજી બે ધોરણ સુધી અભ્યાસ કરેલો. સાહિત્યોપાસના અને કાવ્યો તથા નાટકનવલથાનું આદિનું લેખન એ જ તેમના વ્યવસાયો હતા.
તેમના જીવન ઉપર પ્રબળ અસર જાણીતા સંસારસુધારક સ્વ. કરસનદાસ મૂળજીની થઈ હતી. સ્વ. કરસનદાસ લીંબડીના એડમિનિસ્ટ્રેટર તરીકે સને ૧૮૬૭ ની સાલમાં ગએલા અને ૧૮૭૧ ની સાલમાં અવસાન પામ્યા ત્યારસુધી કવિને એમની સાથે ગાઢ સંપર્ક રહેલો. એમને સંપર્કને પરિણામે કવિએ સંસારસુધારાના વિષય પર કલમ ચલાવવા માંડેલી, તેમની કવિતા દલપતશૈલીની હતી.
Page #300
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિતાવલિ-વિદેહ ગ્રંથકારે
સને ૧૮૮રમાં કવિએ “ગુજરાત માસિક પત્ર”, ૧૮૮૩ માં “ત્રિમાસિક ટીકાકાર”, ૧૮૮૮ માં “કાઠિયાવાડી ” સાપ્તાહિક અને ૧૯૦૦ માં “વિદ્યાવિનેદ' માસિક શરુ કરીને ચલાવેલાં. “કાઠિયાવાડી સાપ્તાહિકમાં જાણીતા પારસી કવિ દાદીબા એદલજી તારાપર કવિના સાથી હતા. આ ઉપરાંત વર્ષો સુધી “સાંજ વર્તમાન”, “રાસ્તગોફતાર', “ અખબારે સાદાગર', “સમશેર બહાદુર’ વગેરે પત્રમાં તે લેખો લખતા. સને ૧૯૧૩માં સર ચીનુભાઈ માધવલાલના પ્રમુખપદે કવિના સત્કારનો સમારંભ અમદાવાદમાં થયો હતો, અને ગુ. વ. સોસાયટીએ કવિને કેટલાક ગ્રંથો ભેટ આપ્યા હતા. સ્વ. મહીપતરામ નીલકંઠ, રા. બા. ભોળાનાથ સારાભાઈ રા. બા. લાલશંકર, દી. બા. અંબાલાલ, સ્વ. હરગોવિંદદાસ કાંટાવાળા, સ્વ. કેખુશરે કાબરાજી, સ્વ. જહાંગીર ભરઝબાન, સ્વ. બેરામજી મલબારી, સ્વ. શાપુરજી બંગાલી એ બધા કવિના પ્રશંસકે અને ઉત્તેજકે હતા.
કવિનું અવસાન તા. ૩–૫–૧૯૨૧ માં લીંબડીમાં થયું હતું. તેમણે લખેલાં કાવ્ય, નાટક, નિબંધ, કથા ઇત્યાદિ ગ્રંથોની નામાવલિ નીચે પ્રમાણે છેઃ
(૧) કૃષ્ણવિરહ (કરસનદાસ મૂળજીના સ્વર્ગવાસ નિમિત્તે લખેલાં કાવ્ય), (૨) વિધવાવિલાપ, (૩) કાવ્યરંગ, (૪) સ્ત્રીબેધ, (૫) દેશી કારીગરીને ઉત્તેજન ભાગ ૧-૨, (૬) ભવાનીકાવ્યસુધા ભાગ ૧-૨, (૭) સંપવિજય, (૮) હિંદુસ્તાનને વાજબી હકક, (૯) ગૌરીશંકર ઓઝાનું ચરિત્ર, (૧૦) અનંતજી અમરચંદનું જીવનચરિત્ર, (૧૧) આશકરણ સ્વામીનું જીવનચરિત્ર, (૧૨) હેમચંદ્ર સૂરિને મુર્દ (કવિતા), (૧૩) સૌરાષ્ટ્રપ્રકાશ, (૧૪) બાવદીન વિજ્ય, (૧૫) ગુજરાતી જૂનાં ગીત, (૧૬) ગુજરાતી ગીતાવલિ, (૧૭) કમલાકુમારી, (૧૮) કુંવારી કન્યા, (૧૯) સોરઠી સોમનાથ, (ર૦) મીઠા જળની માછલી કે ધીરજનું ફળ ધન, (૨૧) સરદારગઢને સરદાર, (૨૨) મણુપુરને મહારાજા, (૨૩) ઠન્ડ યુદ્ધ, (૨૪) સુદામા ચરિત્ર-પંચાંકી નાટક, (૨૫) જશવંતવિયાગ, (૨૬) કરકસર અને ઉદારતા.
કવિ ભવાનીશંકરનું લગ્ન તેમની એકત્રીશ વર્ષની વયે સાયલામાં અચરતગૌરી સાથે થએલું. તેમને બે પુત્રીઓ અને ત્રણ પુત્રે હતા જેમાંનાં નાનાં પુત્રી સવિતાગારી, મોટા પુત્ર શ્રી. પ્રાણલાલ અને નાના પુત્ર શ્રી. દયાશંકર વિદ્યમાન છે. શ્રી. દયાશંકર પત્રકાર તથા ગ્રંથકારને વ્યવસાય કરે છે. કેટલીક બંગાળી નવલકથાઓના અનુવાદ તેમણે કરેલા છે. મુંબઈ સમાચાર' સાપ્તાહિકના તે સહતંત્રી છે.
Page #301
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ભાઈશંકર નાનાભાઈ ભટ્ટ
સ્વ. ભાઈશંકર નાનાભાઈ ભટ્ટ ( સેાલીસીટર ) ના જન્મ સંવત ૧૯૦૧ ના શ્રાવણ સુદી ૧૧ ના રાજ અમદાવાદ જીલ્લાના તેમના વતન ભુવાલડી ગામે થયા હતા. તેમના પિતાનું નામ નાનાભાઈ રાજારામ ભટ્ટ હતું. તેમનાં માતુશ્રીનું નામ કૃષ્ણામાઈ હતું. ન્યાતે તે રાયકવાળ બ્રાહ્મણુ હતા. તેમનું લગ્ન સાણંદમાં મહાનંદ ભટ્ટનાં પુત્રી રેવાબાઈ સાથે થયું હતું. તેમને કાંઈ સંતાન થયાં નહોતાં.
કર
ભુવાલડીમાં પ્રાથમિક કેળવણી લેવાની સાથે તેમણે થાડું સંસ્કૃત ભાષાનું જ્ઞાન પણ મેળવ્યું હતું. ત્યારપછી અમદાવાદમાં તે માધ્યમિક કેળવણી લેવા આવ્યા હતા અને મધુકરી કરીને તથા ટયુશન કરીને ચાર-પાંચ ધારણ જેટલું અંગ્રેજી જ્ઞાન સંપાદન કર્યું હતું. ત્યારપછી તે શેઠ દલપતભાઈની મુંબઈની પેઢીમાં નાકરી કરવા ગયા હતા. હિસાખી કામના સારા જાણુકાર હેાવાથી તેમને ત્યારપછી સુરતની બેન્કમાં નાકરી મળા હતી. ત્યાંથી તે પાછા મુંબઈમાં મેસર્સ જાકરસન અને પેન સેાલીસીટરાની પેઢીમાં મેનેજિંગ ક્લાર્ક તરીકે આવ્યા હતા. સાહેબના ઉત્તેજનથી તેમણે અભ્યાસ કરીને હાર્કાર્ટ વકીલની પરીક્ષા પસાર કરી હતી અને તેમાંથી આગળ વધીને તે સને ૧૮૭૫-૭૬ માં સેાલીસીટર થયા હતા. આ બધા ખાનગી અભ્યાસ તથા પરિશ્રમના પ્રતાપ હતા. લોકમાન્ય તિલક સામેના સરકારના ક્રેસમાં બચાવ પક્ષ તરફથી લડવા કાઈ તૈયાર નહતું, ત્યારે તે માટે ભાઈશંકરભાઈ તૈયાર થયા હતા. ધંધામાં તેમણે પુષ્કળ દ્રવ્ય સંપાદન કર્યું હતું. મેળવેલા ધનનેા સદુપયેાગ પણ તેમણે અનેક કાપયેાગી સંસ્થાઓને મેટાં દાના આપીને કર્યાં હતા. સેાલીસીટરના ધંધામાંથી નિવૃત્ત થઈને તે કેટલાક વખત અમદાવાદમાં રહ્યા હતા, જ્યાં તેમણે અમદાવાદ મ્યુ. ના પ્રમુખ તરીકે અને ગુ. વ. સાસાયટીના પ્રમુખ તરીકે થોડા-થોડા વખત કામ કર્યું હતું. તા. ૬ઠ્ઠી મે ૧૯૨૦ને રાજ મહાબળેશ્વરમાં તેમનું અવસાન થયું હતું.
ધર્માંદા અને વિદ્યાવૃદ્ધિનાં કાર્યોમાં તેમણે પુષ્કળ ધનના વ્યય કર્યાં હતા. પિતાને નામે તેમણે રાયપુરમાં ‘ નાનાભાઈ ગુજરાતી શાળા ' વિશાળ મકાન બંધાવી આપ્યું છે. ‘ અમદાવાદ સંસ્કૃત પાઠશાળા 'ને એક મકાન અર્પણ કર્યું છે. માતાને નામે અમદાવાદમાં સ્મશાનભૂમિમાં લાયબ્રેરી અર્પણ કરી છે. તે ઉપરાંત જમાલપુરમાં સપ્તર્ષિના આરા અને સ્મશાનની પડાળીએ તેમણે બંધાવી આપી છે. પત્નીને નામે અમદાવાદ
Page #302
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-ચરિશ્તાવલિ - વિદેહ ગ્રંથકારી
18
"
રેલ્વે સ્ટેશન સામે ‘ રેવાબાઈ ધર્મશાળા ' બંધાવીને તે જીલ્લા વાકલ ખેર્ડને અર્પણ કરી છે. પત્નીને નામે કાશીમાં તેમણે એક વિશાળ ધર્મશાળા બંધાવી છે અને દ્વારકા એટમાં નાની ધર્મશાળા બંધાવી છે. રેવાબાઈ ડિસ્પેન્સરી ' ( રાયપુર ), પાલડી મ્યુ. ડિસ્પેન્સરી તથા લાયબ્રેરી, ‘ભાઈશંકર નાનાભાઈ લાયબ્રેરી ’ ( રાયપુર ) અને જમાલપુરમાં મ્યુ. બાગ, એ બધાં તેમનાં જ દાનાનાં ફળરૂપ છે. આ ઉપરાંત તે વિદ્યાર્થીઓને સ્કાલરશીપ વગેરે દ્વારા આર્થિક મદદ કરતા, અને ગુ. વ. સેાસાયટીને વિદ્યાર્થીઓને ઈનામ તથા સ્કોલરશીપ આપવા માટે મેાટી રકમ ટ્રસ્ટ તરીકે સાંપી છે. વિશેષમાં મુંબઈમાં પણ તેમણે કેટલાંક દાના કા છે.
વ્યવસાયની સાથે સાથે તેમના સાહિત્યરસ પણુ વાંચન તથા લેખન દ્વારા વહેતા. તેમણે પૂર્વાવસ્થામાં કેટલાક છૂટા નિબંધેા લખેલા અને વ્યવહાર તથા નીતિના શ્વેાકેાનાં સમથ્યાકી ભાષાંતર કરેલાં. તેમનાં પ્રસિદ્ધ થયેલાં પુસ્તકા નીચે મુજબ છે :
.
(૧) કામનાથ તે રૂપસુંદરી (નાટક), (૨) સંસાર દુઃખદર્શન (નાટક), (૩) રંભા—રતિલાલ ત્રાટક ( અલંકારપ્રધાન ), (૪) વ્યવહાર મયૂખભાષાંતર, (૫) શિવલક્ષ્મી ને દીપચંદ્ર શાહ ( સુધારક લગ્નવિશિષ્ટ વાર્તા ), (૬) મારા અનુભવની નોંધ (નોંધપેાથીની .તારવણી).
આ ઉપરાંત હું મહાભારત ”નું સાદ્યંત ભાષાંતર પ્રસિદ્ધ કરવા માટે તથા “સ્વદેશવત્સલ” માસિક પત્ર ચલાવવા માટે તેમણે સ્વ. મણિશંકર મહાનંદને સારી પેઠે સહાય કરેલી.
ભાગીલાલ ત્રિકમલાલ વકીલ
જીલ્લામાં આવેલા
સ્વ. ભાગીલાલ ત્રિકમલાલ વકીલના જન્મ ખેડા તેમના વતન આસાદરમાં સં. ૧૯૧૦ ના માગશર વદ ૦)) તે દિને થયેા હતા. તે સાઠેદરા નાગર ગૃહસ્થ હતા. તેમના પિતાનું નામ ત્રિકમલાલ જમરામ અને માતાનું નામ કાશીબા હતું.
તેમણે મેટ્રીક સુધીનું શિક્ષણ અમદાવાદની મિશન હાઈસ્કૂલમાં લીધું હતું. પાલનપુર એજન્સીના વકીલની તથા વડેદરા રાજ્યની પ્રાંતન્યાયાધીશીએના વકીલની પરીક્ષાએ પસાર કરીને તેમણે સનદ મેળવી હતી. વકીલ તરીકે વડાદરા રાજ્યની સારી સેવા બજાવ્યા બદલ મહુમ મહારાજા સયાજીરાવે તેમને વરિષ્ઠ ન્યાયાધીશના વકીલ તરીકેની સનદ ઉપરાંત રૂા. ૩૦૦ ઇનામ આપ્યું હતું. વૈદકના ધંધા તે પરમાર્થ માટે કરતા અને અ.
Page #303
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને થકાર પુ. ૯ ભા. આયુર્વેદ મહામંડળ તરફથી તેમણે પહેલા અધિવેશનમાં જ “ચિકિત્સક ચૂડામણિ”ની પદવી પ્રાપ્ત કરી હતી. “આર્યભિષફ'ના કર્તા શંકર દાળ શાસ્ત્રીપદે અને સુરતના વૈદ્ય તિલકચંદ તારાચંદ તેમના પરમ મિત્રો હતા. નિસર્ગોપચાર-નેચરોપથીને તેમણે ઊંડો અભ્યાસ કર્યો હતો, અને એ તેમના અભ્યાસને પ્રિય વિષય હતો. - સ્વ. પ્ર. મણિલાલ નભુભાઈ દ્વિવેદીની તેમણે વૈદ્યકીય સારવાર કરેલી તેના બદલામાં તેમણે ભેગીલાલભાઈને પ્રાણવિનિમય (મેરામેરિઝમ) વિદ્યા શીખવી હતી અને ત્યારબાદ એ વિદ્યામાં પારંગત થઈને ઘણા વિધેયને વિશ્વદૃષ્ટિમાં આણી જનતાને ઉપકારક થાય એ માર્ગ દર્યા હતા.
ડે, બેસંટનાં “થીએસેફી' વિષેનાં પુસ્તકે, શ્રેયસાધક અધિકારી વર્ગનાં પુસ્તકે, સ્માઈલ્સનાં “જાતમહેનત”, “સર્વર્તન” અને “કરકસર વગેરે પુસ્તક, વૈશિંગ્ટન તથા બેકનનાં જીવનચરિત્ર અને એડેલ્ફ જુસ્ટનું રિટર્ન ટુ નેચર’ એ પુસ્તકે તેમનાં જીવનભર પ્રિય પુસ્તકે રહ્યાં હતાં.
ધવંતરી” નામનું વૈદ્યક વિદ્યાનું માસિક પત્ર તેમણે કાઢેલું તેના તંત્રી તરીકે ઈ. સ. ૧૯૦૮ થી ૧૯૨૨ સુધી તેમણે સતત કામ કર્યું હતું. તેમનું પહેલું પુસ્તક ઈ. સ. ૧૮૯૮માં “દેવી. અદ્ભુત ચમત્કાર અને બાળાસ્તવન” બહાર પડ્યું હતું. ત્યાર પછી તેમણે લખેલાં નીચેનાં પુસ્તકે બહાર પડ્યાં હતાં. “અનંત જીવન શી રીતે પ્રાપ્ત કરવું?” (૧૯૧૪),
હું રેગી છું કે નીરોગી ?” (લુઈ કુહેને અનુવાદ) (૧૯૧૬), “ચિકિત્સાસાગર” (૧૯૨૫), “આર્ય રસાયણશાસ્ત્ર” (૧૯૨૨)..
તેમનાં પત્ની શિવલક્ષ્મીથી તેમને બે પુત્ર તથા બે પુત્રીઓ થયાં હતાં. મોટા પુત્ર છે. મંજુલાલ (એમ. સી. પી. એસ, એમ. સી. એસ. સી.) ૧૯૦૮ માં હેગથી ગુજરી ગયા હતા. નાના પુત્ર ડો. મહાદેવપ્રસાદ (એમ. ડી. એન. ડી.) વિદ્યમાન છે.
મગનલાલ વખતચંદ શેઠ સ્વ. મગનલાલ વખતચંદનો જન્મ ઈ. સ. ૧૮૩૦ માં અમદાવાદમાં ભાર વિસા શ્રીમાળી જૈન જ્ઞાતિમાંના શેઠ કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું પૂરું નામ વખતચંદ ઉર્ફે ઘેલાભાઈ પાનાચંદ હતું. તેમનાં પત્નીનું નામ રતનબહેન હતું, જે ખેરાલુ તાલુકાના ઉમતા ગામનાં હતાં. તે સરકારી અંગ્રેજી સ્કૂલમાં ભણતા હતા તે વખતે જ તેમણે લેખન-વાચનને શેખ
Page #304
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-ચરિશ્તાવલિ-વિદેહ ગ્રંથકારી
સ
કુળવ્યા હતા, અને તેને પરિણામે તેમણે ગુ. વ. સેાસાયટી માટે “હાળી” “ઉપર નિબંધ લખ્યા હતા જે સેાસાયટીએ ઈ. સ. ૧૮૫૦ માં શિલાછાપમાં છપાવી પ્રસિદ્ધ કર્યો હતા. તેમણે મેટ્રિકની પરીક્ષા પસાર કરી હતી. તેમની સાથે તે વર્ષમાં એ પરીક્ષા પસાર કરનાર માત્ર બે જ વિદ્યાર્થીએ
અમદાવાદના હતા.
સને ૧૯૫૧ ની સાલમાં અમદાવાદના હરકુંવર શેઠાણીએ કાઢેલા સારના જૈન સંધમાં, તેમજ તે અગાઉના ખીજા સંÀામાં પણ તે ગએલા, એ સંધનું વર્ણન તેમણે ત્યારપછી લખેલું હતું. જૈનાચાર્ય શ્રી વીરવિજયજી પેાતે પૂર્વાશ્રમમાં કેશવ ભટ્ટ હતા, ત્યારથી માંડીને તે અવસાન પામ્યા ત્યારસુધીનું જીવનચરિત્ર પણ તેમણે કેટલીક શેાધખેાળ કરીને લખેલું હતું. એમાંથી વિક્રમની ૧૯ મી સદીના પૂર્વાર્ધના જૈન જીવનના કેટલેાક પરિચય મળે છે. મરાઠાઓના રજત્વના છેવટના ભાગના, અંગ્રેજી સમયની શરુઆતને તથા અમદાવાદના ઇતિહાસ તેમણે લખેલેા હતેા. એ જૂના ઇતિહાસગ્રંથ ‘ગૂજરાતનું પાટનગર' એ ગ્રંથ લખવામાં શ્રી. રત્નમણિરાવને કેટલેક અંશે આધારરૂપ બનવા પામ્યા હતા. આ ઉપરાંત સ્વ. મગનલાલે ખીજાં પણ એ ત્રણ નાનાં પુસ્તકા લખ્યાં હતાં.
તેમણે સને ૧૮૬૪ માં સ્થપાયલી રાયલ એકની અમદાવાદની શાખાના એજંટ તરીકે બે વર્ષ સુધી કામ કર્યું હતું. અમદાવાદની મ્યુનિસિપાલીટીના કમિશનર તરીકે પણ તેમણે સેવા બજાવી હતી. સને ૧૮૬૮. ના માર્ચની તા. ૧૧ મીએ માત્ર ૩૮ વર્ષની વયે તે અવસાન પામ્યા હતા, પરન્તુ એટલા સમયમાં પણ તેમણે જે કાંઈ લેખનકાર્ય કર્યું હતું તે તે કાળની દૃષ્ટિએ વિરલ પ્રકારનું હતું. તે પેાતાની પાછળ વિધવા પત્ની, એ પુત્રીએ મેાતી બહેન તથા સમરથ બહેન અને છ વર્ષની વયનેા પુત્ર મૂકી અવસાન પામ્યા હતા. એ પુત્ર તે સ્વ. અચરતલાલ ઉર્ફે બાલાભાઈ શેઠ. તેમના પુત્ર શ્રી. તેમીકુમાર કેટલાક શ્રમ લને સંશોધન કરી સ્વ. મગનલાલના જીવનની આટલી માહિતી પૂરી પાડી શક્યા છે.
તેમનાં `પુસ્તકા નીચે મુજબ છેઃ (૧) હેાળા વિષે નિબંધ, (૨) અમદાવાદના ઇતિહાસ, (૩) જૈનાચાર્ય શ્રી વીરવિજયજીનું જીવનચરિત્ર.
Page #305
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુe મણિશંકર ગોવિંદજી વિદ્યશાસ્ત્રી એમને જન્મ જામનગરમાં ગિરનારા બ્રાહ્મણ જ્ઞાતિમાં સં. ૧૯૧૫ના શ્રાવણ સુદ બીજના દિવસે થયે હતે. એમના પિતાનું નામ ગોવિંદજી સવજી જોશી અને માતાનું નામ ઝવેરબાઈ હતું.
જામનગરમાં તેમણે મેટ્રિક સુધી અભ્યાસ કર્યો હતો, એ દરમ્યાન એમના મોટા ભાઈ કાલિદાસ ગેવિદજી તથા વૈદ્યરત્ન ઝંડુ ભટ્ટજીના સહવાસથી પડેલી અસરને લીધે એમણે વૈદકને વ્યવસાય ગ્રહણ કર્યો અને એક પાઈની પણ મૂડી વિના જીવનની શરૂઆત કરવા છતાં બુદ્ધિ અને સ્વાશ્રય વડે જામનગરની જાણીતી “આતંકનિગ્રહ ઔષધાલય' નામની સંસ્થા જમાવી. પરંતુ આમ મુખ્ય વ્યવસાય વૈદકને હોવા છતાં એમના અભ્યાસના પ્રિય વિષયે અધ્યાત્મવિદ્યા અને ફિસૂફી હતાં અને લેખન પર એમને પ્રીતિ હતી. એમનું ગીતાનું ભાષાંતર લોકપ્રિય છે. . જામનગર, લાલપુર અને લુણાવાડા એમ ત્રણ સ્થળે ત્રણ વખત એમનાં લગ્ન થએલાં અને એ ત્રણ પત્નીનાં નામ અનુક્રમે સુંદરબાઈ મતીબાઈ અને ચંચળબાઈ હતાં. એમના ચાર પુત્રામાં મોટા મોતીલાલ ગ્રેજ્યુએટ થઈ પિતાની હયાતીમાં અવસાન પામ્યા; બીજા શંકરલાલ પણ ગ્રેજ્યુએટ થઈ પિતાના મરણ બાદ ઔષધાલય ચલાવતા તેમ જ એક નાટક કંપની પણ કાઢેલી, પરંતુ તેમને ૧૯૯૪માં સ્વર્ગવાસ થયે; ત્રીજા પુત્ર ગુલાબરાય ફેટે આર્ટિસ્ટ છે અને ચોથા ત્રંબકલાલ ગ્રેજ્યુએટ છે, જે બંને આજે ઔષધાલય સંભાળે છે.
એમનાં પુસ્તકોની યાદી
મુક્તા (મૌલિક નવલકથા), રામ અને રાવણ, પાંડવ અને કૌરવ, પાંડવાશ્વમેધ, સંક્ષિપ્ત કાદંબરી, ચિકિત્સાબ્દિ (વૈદક-મૌલિક), આર્યાનાર્ય
ઔષધ (વૈદક મૌલિક), મણિ મનુસ્મૃતિ (સટીક ભાષાંતર), શ્રીમદ્ ભગવદ્ગીતા (સટીક ભાષાંતર).
મણિશંકર રત્નજી ભટ્ટ 'કાન્ત) સ્વ. મણિશંકર રત્નજી ભટ્ટને જન્મ સં. ૧૯૨૪ ના કાતિક વદ ૮ના રોજ કાઠિયાવાડમાં લાઠી નજીક આવેલા તેમના વતન ચાવંડ ગામમાં થયેલો. ન્યાતે તેઓ પ્રશ્નોરા નાગર હતા. તેમના પિતાનું નામ રત્નજી મુકુંદજી ભટ્ટ અને માતાનું નામ મોતીબાઈ. તેઓ ચાર ભાઈઓ હતા,
Page #306
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર–ક્ષતિાવલિ - વિદેહ ગ્રંથકારી
-
3
સૌથી મેાટા સ્વ. ગૌરીશંકર એક કુશળ વૈદ્ય અને હરિકથાકાર હતા. ખીજા સ્વ. માધવજી (પ્રે।. હરિલાલ ભટ્ટના પિતા) ગુજરાતી શિક્ષક હતા, ત્રીજા હરજીવનભાઈ અને ચેાથા–સૌથી નાના મણિશંકરભાઈ. તેમને એ ખહેનેા હતી : દયાબહેન અને પ્રાણીબહેન.
તેમના કુટુંબની સ્થિતિ સાધારણ હતી. મણિશંકરભાઈની બાહ્ય વયમાં જ તેમના પિતા અવસાન પામ્યા હતા. તેમણે પ્રાથમિક કેળવણી માંગરાળમાં, મેારી તથા રાજકાટમાં અને માધ્યમિક કેળવણી ગાંડળ તથા રાજકોટમાં લીધી હતી. રાજકાટની હાઈસ્કૂલમાં તેમના સહાધ્યાયીએ સ્વ. પ્રભાશંકર પટ્ટણી અને મહાત્મા મેાહનદાસ ગાંધી હતા. ઉંચી કેળવણી તેમણે મુંબઈની એલ્ફીન્સ્ટન કૉલેજમાં લીધી હતી. લોજીક અને મૉરલ રીલેસેાશીના વિષય લઈ ઈ. સ. ૧૮૮૮ની સાલમાં તે ખી. એ. માં ખીજા વર્ગમાં પાસ થયા હતા. જ્ઞાતિમાં એ પહેલા જ ગ્રેજ્યુએટ હેાવાથી તેમને માનપત્ર આપવામાં આવ્યું હતું. કૉલેજના પ્રિન્સીપાલ વશ્ર્વર્થે તથા ફ્રીલેાસેાફ્રીના પ્રેાફેસર મૅકમિલન એ બેઉના મણિશંકરભાઈ ઉપર પક્ષ
પાત હતા.
મણિશંકરભાઈનું પ્રથમ લગ્ન તેમની ચૌદ-પંદર વર્ષની વયે કુંડલાના વૈદ્ય જટાશંકરની પુત્રી નર્મદાકુંવર સાથે થયું હતું. એ ખાઈ અત્યંત સુશીલ અને સ્વરૂપવાન હતાં. સં. ૧૯૪૭ માં ભરયુવાવસ્થામાં તેમનું અવસાન થવાથી મણિશંકરભાઈના હૃદય ઉપર ખૂબ આધાત થયા હતા. તે સમયની તેમની વિહ્વળતા ખેહદ હતી. સ્વ. નર્મદાકુંવરના અવસાનથી થયેલા હૃદયાધાત તેમની કેટલીક કવિતામાં અનેક સ્વરૂપે ઊતર્યાં છે. મણિશંકરભાઈનું ખીજી વખતનું લગ્ન જામનગરમાં શંકરલાલ જેઠાભાઈનાં પુત્રી ખાઈ નર્મદા સાથે ખંભાળિયામાં થયું હતું. તેમનાથી મણિશંકરભાઈ ને પાંચ સંતાના– ત્રણ પુત્રા અને એ પુત્રી થયાં હતાં ઃ મુનિકુમાર, જયન્તકુમાર, સ્વ. સૌ. હૃદયલક્ષ્મી, સ્વ. અજીતકુમાર અને સૌ. ડાલકલી. સૌ. નર્મદા પણુ સંવત ૧૯૭૪ માં મૃત્યુ પામ્યાં હતાં.
મણિશંકરભાઈ ખી. એ. માં પાસ થયા પછી તુરત ૧૮૮૯ માં સુરતની સરકારી હાઈસ્કૂલમાં આસિસ્ટંટ તરીકે નીમાયા હતા. ખીજે વર્ષે ૧૮૯૦ માં તે વડાદરાના કલાભવનમાં સાહિત્યશાસ્ત્રના અધ્યાપક તથા ટ્રેનિંગ કૉલેજના હેડમાસ્તર નીમાયા હતા. રાજકુમાર જયસિંહરાવના શિક્ષક તરીકે પણ તે કામ કરતા. વડાદરા રાજ્યની નાકરી આઠ વર્ષ કર્યો પછી
Page #307
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ તે તેમાંથી ક્ટા થયા હતા. “શિક્ષણને ઇતિહાસ” પુસ્તક તેમણે વડોદરા રાજ્યની કરી દરમિયાન લખેલું --
તા. ૧-૧૨-૯૮ થી તે ભાવનગરના કેળવણુ ખાતામાં જોડાયા, તે પચીસ વર્ષ સુધી રહ્યા. ભાવનગરમાંના તેમના જીવનકાળમાં અનેક રીતે તેમની કસોટી થાય તેવા બનાવો બન્યા. ભાવનગરમાં આવ્યા પૂર્વે ખ્રિસ્તી ધર્મ તરફ તેમના હદયનું આકર્ષણ થયું હતું. ભાવનગરમાં તેમણે એ ધર્મના સાહિત્યને અભ્યાસ વધાર્યો અને સને ૧૯૦૦ માં તેમણે ખ્રિસ્તી ધર્મ જાહેર રીતે સ્વીકાર્યો. જ્ઞાતિજનો અને સ્નેહી જનો તરફથી તે માટે તેમના ઉપર ફીટકાર વરસાદ વરસ્યો. અનેક વર્તમાનપત્રોએ તેમની સામે તરેહવાર આક્ષેપ કર્યા. સ્વભાવ અત્યંત કોમળ હોવાથી તેઓ નિંદા સહન કરી શક્યા નહિ અને અંતઃકરણથી જે સત્ય માનતા તેને સ્વીકાર નિભાવી શક્યા નહિ. બાપ્સીઝમ લીધા પછી ભાવનગર રાજ્યની નેકરી પણ તેમણે છેડી દીધી હતી, તે તેમણે ૬ માસ પછી પાછી લીધી અને તે ખ્રિસ્તી ધર્મ ડી આર્ય થયા, જોકે અંતઃકરણથી તે ખ્રિસ્તી જ રહ્યા હતા. તેમણે વેદ, ગીતા, કુરાન વગેરે ધાર્મિક પુસ્તકે ધ્યાનથી વિચાર્યા હતા, પરંતુ એ બધાંમાંથી પણ ખ્રિસ્તી ધર્મને અનુકૂળ જણાતી વાતે જ તેમના મગજમાં ચિતરાઈ જતી અને શાશ્વત અસર એ સિવાય બીજા કશાની રહેતી નહિ. ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યા અગાઉ તેમણે સ્વીડનબર્ગ સંબંધે ઘણું વાંચ્યું હતું, એ વાચનની છાપ એમના મગજ ઉપર હમેશાં રહી હતી. મણિશંકરભાઈને મોટા ભાઈ ગૌરીશંકરે આવાં બધાં પુસ્તકે પોતાની પાસે રાખી લીધાં હતાં અને મણિશંકરભાઈને તે પાછાં ન આપવાં એ નિર્ણય કર્યો હતે. એ પુસ્તકે વિના મણિશંકરભાઈ અસહાય જેવા બની ગયા. તેવામાં મોટા ભાઈને પત્ર આવ્યો કે બધાં પુસ્તકે રેલ્વે પાર્સલથી રવાના કરી દીધાં છે, તે જાણતાં મણિશંકરભાઈને ઘણે હર્ષ થયો અને પુસ્તકે આવ્યા પછી એકેએક પુસ્તક પિતાના હાથે સાફ કરી, એક નવું કબાટ તે જ દિવસે ખરીદી તેમાં ગોઠવતાં ગોઠવતાં તે ખરેખર રેયા.
મણિશંકરભાઈને વિદ્વાન મિત્રામાં શ્રી. બળવંતરાય ક. ઠાકર, સ્વ. કલાપી, કવિ શ્રી નાનાલાલ અને સ્વ. અમૃતલાલ પઢિયાર મુખ્ય હતા. કલાપી સાથે એમને વિશુદ્ધ સ્નેહ માત્ર ચારેક વર્ષ રહ્યો અને કલાપીના અવસાનથી તે પૂરો થયો. કલાપી ઉપર મણિશંકરભાઈના વ્યક્તિત્વની એવી અસાધારણ છાપ પડી હતી કે કલાપીનું હદય તેમની પાસે અજબ રીતે ખુલી ગયું હતું.
Page #308
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર–ચરિતાવલિ - વિદેહ ગ્રંથકારી
蛇
તેમણે ગદ્યમાં અનેક પુસ્તકા લખેલાં અને પદ્યમાં તેમની વિશિષ્ટતાભરી શૈલી આજે કાન્ત શૈલીને નામે ઓળખાવા લાગી છે. ‘પૂર્વાલાપ’માં તેમનાં બધાં સારાં કાવ્યેા સંગ્રહાયાં છે. ભાવનગરનરેશ સંગીતના પ્રેમી હતા અને નવી નવી તનેં જોડતા, તે માટેની કવિતાઓ તે મણિશંકરભાઈ પાસે રચાવતા; પણ એ રીતે લખાયલી કવિતા કૃત્રિમ હાઈ સાધારણ અનતી. યુરે।પીય મહાયુદ્ધ પ્રસંગે ભાવનગર રાજ્ય તરફથી · બ્રિટિશ અને હિંદી વિક્રમ ' નામનું સાપ્તાહિક પત્ર પ્રચારાર્થે પ્રસિદ્ધ કરવામાં આવતું તેના તંત્રી મણિશંકરભાઈને બનાવવામાં આવ્યા હતા.
સને ૧૯૨૩ માં તેમની ભાવનગર રાજ્યની ૨૫ વર્ષની નેાકરી પૂરી થતી હતી અને પછી પેન્શન પર નિવૃત્ત થવાના તેમના ઇરાદા હતા, પરન્તુ જુન માસમાં તે કાશ્મીરને પ્રવાસે ગયા અને રાવળપીંડી સ્ટેશનની નજીક તા. ૧૬-૬-૧૯૨૩ ને રાજ તેમના દેહ પડી ગયા.
6
તેમનું પ્રથમ પુસ્તક ગુલખાસનું ફૂલ' સને ૧૮૮૩ માં બહાર પડેલું. ત્યારપછીનાં તેમનાં બધાં પુસ્તકાની યાદી નીચે મુજબ છેઃ (૧) શિક્ષણના ઇતિહાસ (૧૮૯૫), (૨) ઇજીપ્ત, (૩) પ્રેસીડન્ટ લીંકન (૧૮૯૭), (૪) એક દેવીના આત્મવૃત્તાંત (વિલ્હેલ્મ મીસ્ટરમાંથી−૧૮૯૭), (૫) લગ્નસ્નેહ (સ્વીડનખેાર્ગ : ૧૮૯૯), (૬) સ્વર્ગ અને નરક (સ્વીડનખેાર્ગ : ૧૯૦૦), (૭) · સિદ્ધાંતસાર ’નું અવલેાકન, (૮) કલાપીને કેકારવ ( સંપાદન : ૧૯૦૩ ), (૯) માલા અને મુદ્રિકા ( સંપાદન : ૧૯૦૩ ), (૧૦) હમીરજી ગેાહેલ (સંપાદન : ૧૯૦૩ ), (૧૧) સ્વર્ગીય સિદ્ધાંત ( સ્વીડનખેાર્ગ ), (૧૨) એ નાટઢ્ઢા, (૧૩) એરીસ્ટાટલનું નીતિશાસ્ત્ર, (૧૪) દુઃખી સંસાર, (૧૫) પ્લેટાકૃત પીડસ, (૧૬) પૂર્વાલાપ.
મધુવચરામ બળવચરામ હેારા
સ્વ. મવચરામના જન્મ વડનગરા નાગર જ્ઞાતિમાં સં. ૧૯૦૪ના શ્રાવણ વદ ૦)) તે દિને થયેા હતેા. તેમના પિતાનું નામ બળવચરામ નંદવચરામ દ્વારા અને તેમનાં માતાનું નામ પદ્માગૌરી હતું. ભવચરામનું લગ્ન તેમની સાત વર્ષની વયે કરુણાર્ઝારી સાથે થયું હતું.
મધુવઞરામના પિતા તેમના વતન સુરતમાં વકીલાત કરતા, તેમને સાહિત્યને એટલા શાખ હતા કે તેમણે અનેક પુસ્તકા હાથે લખીને ઘરમાં સંગ્રહ કર્યો હતા.
મધુવચરામે પ્રાથમિક શિક્ષણુ ગાપીપુરામાં ભાઇમહેતાની શાળામાં
Page #309
--------------------------------------------------------------------------
________________
આ ગ્રંથ અને ગ્રંથકાર પુ. લીધું હતું. પછી અંગ્રેજી શાળામાં અભ્યાસ કરી સને ૧૮૬૩માં મેટ્રીક્યુવેશનની પરીક્ષા એમણે પસાર કરી હતી. ૧૮૬૪માં એ બીલીમોરાની અંગ્રેજી સ્કૂલમાં સોળ વરસની નાની વયે હેડમાસ્તર નીમાયા હતા. પછી સુરતની હાઈસ્કૂલમાં તેમની શિક્ષક તરીકે નીમણુક થઈ હતી. ૧૮૬૯માં વકીલની અને ૧૮૭૩માં હાઈકોર્ટ પ્લીડર તથા સબજાજની પરીક્ષા પસાર કરી એમણે વકીલાત કરવા માંડી હતી.
સને ૧૮૭૫માં એ જોળકામાં કામચલાઉ સબજાજ નીમાયા હતા. ત્યારપછી કપડવણજ, બેરસદ, અંકલેશ્વર, વલસાડ, ભરૂચ વગેરે સ્થળે જઈ આવ્યા બાદ ૧૮૯૦માં એ સુરતમાં સબજજ તરીકે નીમાયા હતા, અને ૧૯૦૩માં નિવૃત્ત થયા ત્યાંસુધી સુરતમાં જ રહ્યા હતા. માત્ર વચ્ચે ત્રણ વરસે ખેડા જવું પડયું હતું. સુરતમાં હતા તે દરમિયાન તેમણે સ્મોલકેઝ કોર્ટના જજ તરીકે પણ છેડે વખત કામ કર્યું હતું. ન્યાયખાતામાંની તેમની ૨૮ વર્ષની કારકીર્દીમાં સરકારે તેમની બહેશીની વખતોવખત કદર કરી હતી. કેનેટ્રેકટ અને એવીડન્સના એકટના તરજૂમામાં રહેલી ભૂલોનું નિવેદન કરવાનું સરકારે તેમને સોંપ્યું હતું. તે નિવેદન એમણે એટલું સરસ કર્યું હતું કે તેની રૂએ એ કાયદાઓને ફરીથી તરજૂમે કરવામાં આવ્યા હતા. કાઠિયાવાડમાં વકીલોની પરીક્ષા લેવા માટે બે વિદ્વાન મુનસફીની માંગણી થઈ હતી ત્યારે પણ તેમની પસંદગી થઈ હતી.
૧૮૭૭ માં જામનગરના ચીફ જસ્ટીસ તરીકે અને વડોદરા રાજ્યના જ્યુડિશિયલ કમિશનર તરીકે મેટા પગારે તેમની નોકરીની માંગણી થઈ હતી પણ તેમણે તે સ્વીકારી નહોતી. નોકરીની મુદત પૂરી થતાં તે લંબાવવાને સુરતના જજ મી. હાર્વેએ આગ્રહ કર્યો હતો પણ તેમણે તે માન્ય રાખ્યો નહોતે અને પેન્શન પર નિવૃત્ત થયા હતા.
સ્વભાવે તે પરોપકારી અને દયાળુ હતા. ૧૮૭૭ માં કપડવણજમાં દુકાળ પડી ત્યારે તેમણે પ્રજાનું સંકટ નિવારવા અથાગ શ્રમ લીધો હતો. ૧૮૮૯ માં સુરતની મેટી આગમાં ગરીબોને તથા ખુલ્લી મદદ ન લઈ શકે એવાં આબરૂદાર કુટુંબને જાહેર તેમજ ખાનગી રીતે નાણું પહોંચાડવાને ખૂબ યત્ન કર્યો હતો. ૧૮૯૮ માં સુરતમાં ભરાયેલા પ્રદર્શનને તેમણે સફળ બનાવ્યું હતું અને તેની આવકને બાકી રહેલો મોટે ભાગ પારેખ હુન્નરશાળાને અપાવ્યું હતું. તે જ વર્ષે એ થીસાફીકલ સોસાયટીમાં જોડાયા ત્યારથી એ મંડળની અનેકવિધ સેવાઓ તેમણે કરી હતી. બાર વરસ સુધી સુરત સનાતન ધર્મસભાના પ્રમુખ તરીકે એમણે કામ કર્યું હતું. યોગસાધના નામના ગુરૂમંડળના પણ એ પ્રમુખ હતા.
Page #310
--------------------------------------------------------------------------
________________
પંચકાર–ચશ્તિાવલિ - વિદેહ ગ્રંથકારી
૧.
મધુવરામના જીવન પર એ વ્યક્તિઓની પ્રબળ અસર થઈ હતી. એમના સેાળમા વરસે ૧૮૬૪માં એમને કવિ નર્મદને પરિચય થયા હતા. તે પછી તે વારંવાર નર્મદ તેમજ નવલરામને મળતા. કવિ નર્મદની અસર તેમના પર લગભગ ત્રીસ વરસ સુધી રહી. ૧૮૯૯ માં ૪૬ મે વર્ષે તેમને વિદુષી મેસંટના સમાગમ થયા, તેની અસર પણ ૩૦ વર્ષ સુધી એટલે મૃત્યુ સુધી રહી. આથી એમનું સાહિત્યજીવન એ અવસ્થામાં વહેંચાઈ જાય છે.
""
31
નર્મદની અસર તળેની પૂર્વાવસ્થામાં તેમણે અનેકવિધ સાહિત્ય બહાર પાડયું હતું. ૧૮૮૦ માં “ રત્નાવલિ ” નાટકનું ભાષાંતર કર્યું હતું. “ ઇલિયડ ”ના ત્રણ સર્ગના અનુવાદ કરે તે પ્રસિદ્ધ થયા નથી. એમનાં માલિક પુસ્તકામાં ૧૮૮૦ માં “ નૃસિંહ નાટક ગદ્યપદ્યાત્મક પાંચ અંકમાં એમણે રચ્યું હતું તે પ્રસિદ્ધ થયું હતું. ૧૮૮૫માં આશિર્વાદ નાટક લખ્યું હતું. ૧૮૮૮ માં “ સુવાસિકા નામનું ઇંદ્રવાના ૩૪૪ ક્ષ્ાકાનું કાવ્ય બહાર પાડયું હતું. “ જ્યુબિલી તરંગિણી અરસામાં પ્રસિદ્ધ કર્યું હતું. મેવાડના વીર ચંદેાજીની તેર અધ્યાયમાં દરેક અઘ્યાયમાં જુદું-જુદું વૃત્ત હે. હે. ધ્રુવના ‘ચંદ્ર’માં છપાવા માંડી હતી. કથાના પાછલા ભાગા ખાવાઈ ગયા હતા તે જડી આવતાં તે ૧૯૧૫માં પુસ્તકાકારે બહાર પડી હતી. સાહિત્યપ્રવૃત્તિના જ એક અંગરૂપે થોડું પત્રકારત્વ પણ તેમણે અંગીકાર્યું હતું. ‘ગુજરાત મિત્ર”ના અધિપતિ તરીકે તેમણે છએક માસ કામ કર્યું હતું. “ વિદ્યાવિલાસ નામનું માસિક પણ તેમણે કાઢયું હતું.
99
""
..
""
નામનું કાવ્ય પણ એ જ કથા . તે “ ચંદાખ્યાન યેાજીને લખી હતી, તે
એમનાં મૌલિક પુસ્તકામાં નીચેનાં છપાઈ પ્રસિદ્ધ થયાં છે. “શ્રીકૃષ્ણુદર્શન” (૧૯૧૩), “શ્રી રામાયણ રસબિંદુ” (૧૯૧૩), “મહેશ્વર મહિમા” (૧૯૧૪), “ મનુષ્યજાતિને ક્રમવિકાસ ’’ (૧૯૧૫). ઉપરાંત તેમણે ભગવગીતા, ઉત્તરગીતા, સનત્સુનીત,કઠોપનિષદ્, અને ઇશાવાસ્યાપનિષદ્નાં ભાષાંતરા કયા હતાં.
29
.
આ સિવાય “ હૃદયવિનાદ ” (ભાગ ૧-૨-૩), ધર્મનીતિએ ધિની’ (ભાગ ૧–૨–૩), “ નીતિરત્નમાળા ' “ જગદંબાના ગરમ ’, '' જગદ્ ગુરુનું અભિગમન ”, “ માર્ગપ્રકાશિકા ” ( Light on the Path ના અનુવાદ ), વગેરે નાનાં પુસ્તક એમણે લખ્યાં હતાં. ૧૯૧૫માં સુરતમાં મળેલી સાહિત્યપરિષદના સન્માનકારિણી સભાના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ હતી.
Page #311
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯
મધુવચરામનું અવમાંન તા. ૨૮-૧૨-૧૯૨૪ના રાજ થયું હતું. વૃદ્ધાવસ્થામાં એમના જ્યેષ્ઠપુત્ર ઇંદ્રવદનરાય જે વડાદરામાં ઈંડિયન આસિસ્ટંટ ટુ ધિ રેસિડન્ટ હતા તેમનું ૪૨ વર્ષની વયે અકાળ અવસાન થવાથી તેમના હૃદય પર સખ્ત આધાત થયા હતા, તેમજ આંખે પણ અપંગ થયા હતા; છતાં શ્વિર પર શ્રદ્ધા રાખી એમણે મરણુપર્યંત પેાતાના વિશાળ કુટુંબની તથા લેાકાની સેવા કરી હતી.
७२
સંતતિમાં તેમના ખીજા બે પુત્રો શ્રી. દીનસુખરામ અને શ્રી. ધીરસુખરામ ( ગીનુભાઈ ) અવસ્થાને લઈને સાતાક્રૂઝમાં નિવૃત્ત જીવન ગાળે છે. એમનાં એક પુત્રી શ્રી. કનુબહેન આજે ૭૦ વર્ષની વયે પણ ધાર્મિક સામાજિક વિષયે। પરત્વે જાહેર જીવનમાં રસ લે છે.
મહમદઅલી ભૈાજાણી (આજિઝ)
સ્વ. મહમદઅલી ભેજાણીના જન્મ ઈ. સ. ૧૯૦૨માં તેમના વતન તળજા ગામમાં થયા હતા. તેમના પિતાનું નામ દામજી. તે શિયા ઈસ્નાઅશરી ખાજા કામના ગૃહસ્થ હતા. પ્રાથમિક કેળવણી -તળાજામાં લઈને મુંબઈમાં તેમણે અંગ્રેજી છઠ્ઠા ધારણુ સુધી અભ્યાસ કર્યો હતો. ઉર્દૂ, ફારસી, અંગ્રેજી, મરાઠી અને ગુજરાતીનું તેમનું જ્ઞાન સારું હતું.
તેમણે મોટે ભાગે જુદે જુદે સ્થળે શિક્ષક તરીકેના અને પછી પત્રકાર તરીકેના વ્યવસાય કર્યાં હતા. ગાઝી મુસ્તફા કમાલ પાશા સ્કૂલ, ખેાળ ખાનમહમદ હખી. એ. વી. સ્કૂલ, પંચગનીની હિંદુ તેમજ મુસ્લીમ હાઈસ્કૂો, એ બધે સ્થળે શિક્ષક તરીકેની નોકરી કરીને “ચૌદમી સદી' માસિક પત્રના કાર્યાલયમાં અને પછી “ એ ઘડી મેાજ ” ના સહતંત્રી તરીકે તેમણે કામ કર્યું હતું. વચ્ચે થાડે સમય રમતા રામ” ના તંત્રી પણ તે થયા હતા. ૧૯૩૨માં રાંદેર ખાતે મુસ્લીમ ગુજરાત સાહિત્યમંડળના કવિસંમેલનના તે પ્રમુખ હતા. તા ૧૪-૧૦-૩૪ના રાજ મુંબઇમાં તેમનું અવસાન થયું હતું. તેમનાં પત્નીનું નામ શેરખાનુ. તેમની એક પુત્રી હયાત છે.
""
તેમનાં લખેલાં પુસ્તઢ્ઢાની નામાવલિ : (૧) રજવાડાના રંગ, (ર) માતૃભૂમિ, (૩) પચ્ચીસી, (૪) નુરે સુખન ( ઉર્દૂ કવિઓનાં કાવ્યા ગુજરાતી અનુવાદ સાથે ).
Page #312
--------------------------------------------------------------------------
________________
::
ગ્રંથકાર-ચરિતાવલિ-વિદેહ ગ્રંથકારે
માધવરાવ બાબારાવ દીવેટિયા અમદાવાદમાં વડનગરા નાગર ગૃહસ્થ જ્ઞાતિમાં, ઈ. સ. ૧૮૭૮ ના ડિસેમ્બરની ૨૦ મી તારીખે સરદાર ભોળાનાથ સારાભાઈ દિવેટિયાના
પુત્ર બાબારાવ ભોળાનાથને ત્યાં એમને જન્મ થયો. એમનાં માતાનું નામ પ્રસન્નલક્ષ્મી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદની સરકારી શાળાઓમાં લઈ ગુજરાત કોલેજમાં પ્રીવિયસ સુધી અભ્યાસ કર્યા બાદ એમણે સરકારી રજિસ્ટ્રેશન ખાતામાં સબરજીસ્ટ્રારની નેકરી લીધી અને જીવનભર એકનિષ્ઠાથી બજાવી.
વાચનને શોખ અભ્યાસકાળથી જ હોવાથી જીવનઘડતરમાં તેની સારી અસર થઈ અને ગુજરાતીમાં ગોવર્ધનરામ તથા નરસિંહરાવ અને • અંગ્રેજીમાં વિકટર હ્યુગે આદિ લેખકેએ ખૂબ છાપ પાડી. મૂળથી જ સત્યપૂજક અને દયાવૃત્તિવાળા હાઈ શુદ્ધ ધાર્મિક જીવનને આગ્રહ પહેલેથી જ ધરાવેલો અને તેથી બીજા વાચનની સાથોસાથ ધાર્મિક પુસ્તકે એમના અભ્યાસને મુખ્ય વિષય બનતાં ગયાં, જેની છાપ એમનાં લખાણોમાં સ્પષ્ટ છે. સ્વામી રામતીર્થ, રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદના તે ખાસ ઉપાસક હતા.
ઈ. સ. ૧૯૦૪માં શ્રીમતી તારામતી જોડે એમનું પ્રથમ લગ્ન થયું; બીજું લગ્ન પેટલાદમાં ૧૯૧૩માં શ્રીમતી સુશીલાબહેન જોડે થયું, જેનાથી એમને બે પુત્રો તથા એક પુત્રી છે. બંને પુત્રો ગ્રેજ્યુએટ છે. મોટા રાજકોટ એજન્સીમાં અને નાના અમદાવાદની ટયુટોરિયલ હાઈસ્કૂલમાં શિક્ષક છે. ધોળકામાં ઈ. સ. ૧૯૨૬ની ૨૮મી મેના રોજ એમનું અવસાન થયું.
એમનું પહેલું પુસ્તક “જયોતિપુંજ' નામની નવલકથા ઈ. સ. ૧૯૦૯માં “ગુજરાતી પંચની ભેટ તરીકે તે બહાર પડી. બીજી નવલકથા “તભાનું એ જ પત્રની ભેટ તરીકે ઈ. સ. ૧૯૧૨માં બહાર પડી. ત્યારપછી એમનું લખાણ ધાર્મિક સાહિત્ય તરફ જ વળ્યું. એમના ગ્રંથની યાદી
તિપુંજ (નવલકથા) ઈ. સ. ૧૯૦૯ - તભાનું , ઈ. સ. ૧૯૧૨. .
સ્વામી રામતીર્થ (ભાગ ૫) એમના સદુપદેશ, સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયની વિવિધ ગ્રંથમાળામાં (અનુવાદ) ઈ. સ. ૧૯૧૨.
સહજાનંદ સુબોધિની (સહજાનંદ સ્વામીનું જીવનચરિત્ર તથા વચનામૃત). ઈ. સ. ૧૯૧૬
Page #313
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ.
મૂલચંદ્ર તુલસીદાસ તેલીવાલા
સ્વ. મૂલચંદ્ર તુલસીદાસ તેલીવાલાને જન્મ ભરૂચમાં તા. ૨૩-૯-૧૮૮૭ ના રાજ (સં. ૧૯૪૩ ના આસે। સુદ ૭) થયા હતા. તેમના પિતાનું નામ તુલસીદાસ લાલભાઈ તેલીવાલા. ન્યાતે તે વીશા મેાઢ અડાલજા હતા. તેમના રૂના વેપાર મુંબઈમાં ચાલતા હતા અને ભરૂચ, પાલેજ વગેરે સ્થળે તેમની શાખાપેઢીએ હતી.
શ્રી. મૂલચંદ્રે સને ૧૯૦૫ માં મૅટ્રીકની પરીક્ષા પસાર કરી હતી અને ત્યારબાદ ઉંચી કેળવણી લેવાને તે મુંબઈની વિલસન કૅલેજમાં દાખલ થયા હતા. ૧૯૦૯ માં તે વેદાંતના વિષય લઈને ખી. એ. માં પાસ થયા હતા. ગ્રેજ્યુએટ થયા પછી તે એલ્ફીન્સ્ટન હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા હતા. ત્યાંથી તેમની પસંદગી રૂ. ૫૦ની શિષ્યવૃત્તિ સાથે ટ્રેનિંગ કૉલેજ માટે થઈ હતી. આ તકના લાભ લઈને તેમણે કાયદાના અભ્યાસ કર્યાં અને ૧૯૧૪ માં તેમણે એલ. એલ. ખી.ની પરીક્ષા પસાર કરી.
"
વકીલ તરીકે તેમણે હા'કાર્ટની સનદ મેળવીને એપેલેટ સાઈડમાં પ્રેક્ટીસ કરી હતી. પરંતુ એ વ્યવસાય કરતાંય વિશેષ રસના તેમના વિષય વૈષ્ણવ ધર્મના ગ્રંથાનું સંશાધન, સંપાદન અને પ્રકાશન એ હતું. પુષ્ટિ સંપ્રદાયના તે એક ચુસ્ત વૈષ્ણવ હતા. ખાલપણથી જ એ ધર્મના સંસ્કાર તેમનામાં પડયા હતા. વિદ્યાર્થી અવસ્થામાં · પુષ્ટિભક્તિસુધા' માસિકમાં તે ધર્મવિષયક લેખેા લખતા. શ્રી. મગનલાલ ગણપતરામ શાસ્ત્રીને એ માસિક ચલાવવામાં શ્રી. તેલીવાલા સારી પેઠે સહાયક બનતા. વૈષ્ણવાની સભામાં તે ‘ અણુભાષ્ય ' અને · નિબંધ 'નું વાચન પણ જરૂર પડયે કરતા, ૧૯૧૫ નું ‘સુજ્ઞ ગાકુલજી ઝાલા વેદાંત પ્રાઈઝ ' તેમને “ બ્રહ્મસૂત્રેાના કર્તાના મત શંકરાચાર્ય કેટલે સુધી સાચી રીતે રજુ કરે છે” એ વિષે અંગ્રેજીમાં વિદ્વત્તાપૂર્ણ નિબંધ લખવા માટે મળ્યું હતું,
શ્રી. તેલીવાલાની સાહિત્યસેવા મુખ્યત્વે પુષ્ટિ સંપ્રદાયનાં દુષ્પ્રાપ્ય પુસ્તકાની પ્રાચીન હસ્તલિખિત પ્રતો મેળવી, સંશેાધી, પાઠાંતરના નિર્ણય કરી, તેને શુદ્ધ રીતે પ્રકાશિત કરવામાં તથા તેનાં ટીકા–ટીપ્પણી વગેરે દ્વારા વૈષ્ણવામાં ધર્મમાધના પ્રચાર કરવામાં સમાયલી છે.
એ રીતે સેવાકુલ, નિરાધલક્ષણ, સંન્યાસનિર્ણય, જલભેદ, પંચપદ્યાનિ, ભક્તિવર્ધિની, તૈત્તિરીયેાપનિષદ્ ભાષ્ય, સિદ્ધાંતરહસ્ય, પુષ્ટિપ્રવાહમર્યાદા ભેદ, સિદ્ધાંતમુક્તાવલી, પત્રાવલંબન એ વગેરે પ્રકરણગ્રંથા મૂળ સંસ્કૃત
·
Page #314
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-ચરિતાવલિ-વિદેહ ગ્રંથકારે ટીકા ટિપ્પણુ સાથે છપાવ્યા બાદ, શ્રી વલ્લભાચાર્યની ભાગવત ઉપરની સુબોધિની ટીકાના દશમ સ્કલ્પના ભાગે છેલ્લેથી શરુ કરી સંસ્કૃત ટિપણે સહિત છપાવવા માંડયા હતા. એ ઉત્તરાર્ધના અધ્યાયો છપાયા હતા, તે દરમિયાન દશમ સ્કંધ–સુબોધિની ઉપરની શ્રી વિઠ્ઠલનાથજીની ટિપ્પણી એના જ હસ્તાક્ષરની જૂની હાથપ્રત ઉપરથી મેળવી છપાવી હતી. પણ એમના જીવનનું મહત્ત્વનું કાર્ય તે માત્ર વૈષ્ણવ સંપ્રદાયને જ ઉપયોગી થાય એટલેથી ન અટકતાં વેદાંતના અભ્યાસીઓને પણ સર્વત્ર ઉપયોગી થાય તે, વલ્લભાચાર્યના અણુભાષ્ય ઉપર ગે. શ્રી પુરુષોત્તમજીને પ્રકાશ અને તે ઉપર છેલ્લા સિકામાં લખાયેલી નાથદ્વારાના ગો. શ્રી. ગોપેશ્વરજીની રશ્મિ નામક ટીકાના સંપાદનનું જટિલ કાર્ય આરંભ્ય તે હતું. તેમના જીવનકાળમાં છેલ્લા અધ્યાયથી થોડા ભાગે બહાર પડયા પછી છેક આ વર્ષે તેમના મિત્ર અને સહકાર્યકર્તા શ્રી. ધીરજલાલ સાંકળિયાએ એ કાર્ય ૧૫ ભાગમાં પ્રસિદ્ધ કર્યું છે. વેદાંતની બધી શાખાઓના તુલનાત્મક જ્ઞાનને આ અત્યંત મહત્ત્વનો ગ્રંથ ગ્રંથકર્તાની હાથની નકલની મદદથી સંપાદિત થયા છે. આ ગ્રંથ સમજવાને ઉપયોગી શ્રી. પુરુષોત્તમજીની “વેદાંતાધિકરણ માલા,” શંગાર રસમંડન, રસાબ્ધિ કાવ્ય વગેરે બીજા પણ મહત્ત્વના ગ્રંથો તેમણે સંપાદિત કર્યા છે. એમણે “વેણુનાદ' નામનું સાંપ્રદાયિક માસિક પણ બે વર્ષ ચલાવ્યું હતું. વૈષ્ણવ પરિષદના તેઓ એક કાર્યકર હતા. એમના મૃત્યુ પછી તેની પ્રવૃત્તિ બંધ જેવી જ થઈ ગઈ છે.
એ સંપ્રદાયમાં તેમની આ સેવાનું મૂલ્ય ઘણું ઉંચું અંકાયું હતું અને તે કાર્યમાં તેમને પ્રેમભાવથી સહાય કરનારાઓ સહેજે મળી આવતા હતા. કેટલાંક પુસ્તકોની હસ્તપ્રત મેળવવાને તેમણે અનેક સ્થળોએ પ્રવાસ કરીને વૈષ્ણવ ગ્રંથભંડારો તથા ઈતર પ્રાચીન ગ્રંથોના જાહેર તથા ખાનગી સંગ્રહ ઢંઢી કાઢયા હતા. વૈષ્ણવ સંપ્રદાય માટે જ એક ખાસ સાહિત્યસંશોધન સંસ્થાની કેટલી અગત્ય છે તેની પ્રતીતિ વૈષ્ણવધર્મ પરિષદને શ્રી. તેલીવાલાના પ્રયત્નોનાં ફળો જોયા પછી ઉપજી હતી. તેમનું અવસાન ૨૬-૬-૧૯૨૭ ના રોજ મુંબઈમાં થયું હતું. ---*
શ્રી. તેલીવાલાનું પ્રથમ લગ્ન સને ૧૯૧૧-૧૨ માં ઉજજનમાં અને બીજું લગ્ન ૧૯૨૦ માં દશા મેઢ જ્ઞાતિમાં સુરતમાં થયું હતું. તેમનાં બીજાં પત્ની કાન્તા મૂલચંદ્ર તેલીવાલા વિદ્યમાન છે. તેમના બે પુત્રોનાં નામો શ્રી. ચંદ્રગોવિંદ બી. એ. એલ. એલ. બી. થયા છે, બીજા પુત્ર શ્રી. વ્રજેન્દ્ર સાયન્સ કોલેજમાં અભ્યાસ કરે છે.
Page #315
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૨
રતિપતિરામ ઉદ્યમરામ પંડયા
સંસ્કૃત સાહિત્યનાં વિરલ રત્નાને, ધરાધરની સ્ત્રીએ તથા ઊગતી પ્રજા પણ તેના ઉપભાગ કરી શકે તેવી સાદી સરળ ને સુંદર ગુજરાતીમાં ઉતારવાના કાડ ધરીને એ દિશામાં હજી એએક પુસ્તકનું પગરણ કરે છે ત્યાં એ ક્રાડ મનમાં જ શમાવીને ૩૪ વર્ષનું ટૂંકું આયુષ્ય ભોગવી કાળને ફ્રાળિયા થઈ જનાર આ આશાસ્પદ લેખકના જન્મ નડિયાદમાં વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિમાં સંવત ૧૯૪૯ ના આસે। સુદી ત્રીજને દિવસે થયે હતા. એમના પિતાનુ નામ ઉદ્યભરામ ગુલાબરામ પંડવા અને માતાનું નામ અમૃતલક્ષ્મી. પ્રાથમિક અને માધ્યમિક કેળવણી નડિયાદમાં જ લઈ તેમણે અમદ્દાવાદની ગુજરાત કૉલેજમાં બી. એ. સુધી અભ્યાસ કર્યાં હતા.
શરુઆતમાં અમદાવાદમાં સરકારી શાળામાં શિક્ષક તરીકે કામ કર્યાં બાદ તેઓ મુંબઈ એલ્ફિન્સ્ટન સ્કૂલમાં બદલાયા હતા; પણ ત્યાંનું પાણી લાગવાથી એ કરી છેાડી વડાદરા રાજ્યની પ્રાથમિક શાળાઓના ઈન્સ્પેક્ટરની નેાકરી લીધી હતી, જ્યાં જીવનના અંતકાળ સુધી તે હતા. ત્યાં થોડા વખત ચીમનાબાઈ બાળસંરક્ષણુ સંસ્થાના મંત્રી તરીકે પણ કામ કરેલું.
વિદ્યાવ્યાસંગ ઊગતી વયથી જ હતા અને સંસ્કૃત તથા ગુજરાતી એમના પ્રિય વિષયા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયની ધાર્મિક ભાવનાની પ્રબળ અસરથી રંગાએલા એમના જીવન પર ગીતા અને ‘સરસ્વતીચન્દ્ર’ એ એ ગ્રંથાની મુખ્ય છાપ પડી હતી. તે ઉપરાંત પ્રાચીન કવિઓની કૃતિએને રસાસ્વાદ પણ બહુ પ્રિય હતે. ગુજરાતનાં મેાટા ભાગનાં માસિામાં લેખાથી શરુ કરેલું લેખનકાર્ય ગ્રંથલેખનમાં પરિણમ્યું અને ‘ સમાલાચક'માં કેટકે ટર્ક આવતું ‘રત્નાવલી ’. નાટકનું વખણુાએલું ભાષાંતર ઈ. સ. ૧૯૨૧માં પુસ્તકરૂપે પ્રકટ થયું એ એમનું પહેલું પ્રકાશન. ત્યારપછી એમણે મહાભારત અને રામાયણને સરળ ભાષામાં ટુંકાવીને લખ્યાં અને તેનાં ખાસ શાળાપયેાગી રૂપા પણ બહાર પાડવાં. એ ઉપરાંત ‘ઉત્તરરામચરિત' અને ‘ચર્ચાત્મક મહાભારત' તૈયાર કર્યા; એવામાં સં, ૧૯૮૪ના માગશર સુદ ૬ તા. ૩૦મી નવેમ્બર ૧૯૨૭ના રાજ વડાદરામાં ટાઇફોઈડથી એમનું અચાનક અવસાન થયું; અને પુરાણેાના સમૂહમાંથી સુવર્ણ તારવવાના, ટૉડના રાજસ્થાનમાંથી હીરા વીણવાના, ઉત્તરરામને સરળ ભવ્યતાથી લેાકભાગ્ય કરવાના એમના મનેાથા મનમાં જ રહી ગયા. એમના જીવન
વિષયક માહિતી એ અરસાનાં · શારદા' ‘ સ્ત્રીમેાધ' વગેરે માસિામાં
"
t
Page #316
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાચરિતાવલિ-વિદેહ ગ્રંથકારૅ અને “બાલમિત્ર'ના ૧૯૨૮ના જાન્યુઆરી અંકમાં ડો. રમણલાલ કે યાજ્ઞિકે લખેલા લેખમાં વીગતે પ્રકટ થઈ છે.
તેમનું લગ્ન સં. ૧૯૬૯માં નડિયાદમાં શ્રી કૃષ્ણશંકર હીરાશંકર પંડ્યાન પુત્રી શ્રી ચિસુખવિદ્યા જોડે થએલું. એમને ત્રણ સંતાનો છે. એક પુત્ર અને બે પુત્રીઓ. સૌથી મોટી પુત્રી મંદાકિની અને સૌથી નાની પુનિતા વચેટ બાળક પુત્ર મકરંદ હાલ ઈન્ટરમાં અભ્યાસ કરે છે.
પ્રાચીન ભાવનાઓના પાયા પર નવાં તો ઝીલેલું ઉન્નત જીવન રચવાના અભિલાષવાળા એ યુવાન સ્વભાવે સત્યપ્રિય અને તેજ હોવાથી અન્યાયની સામે થતાં ડરતા નહિ અને ઘણી વાર કડવું બોલી નાંખતા, પણ એમનું નિખાલસ અંતઃકરણ કોમળ અને ભાવનાશીલ હતું અને જે ધગશથી સાહિત્યસેવા કરી એ જ ઉત્સાહથી એમણે નડિયાદમાં જ્ઞાતિસેવા પણ કરી હતી.
એમના ગ્રંથોની યાદી નીચે મુજબ રત્નાવલી (હર્ષના નાટકનું ભાષાંતર) (૧૯૨૧), વિજયધ્વજ (જેમ્સ એલન કૃત “લાઈફે ટ્રાયમ્ફન્ટ” ઉપરથી સુધારાવધારા સાથે) (૧૯૨૧), સંક્ષિપ્ત મહાભારત (૧૯૨૫), સંક્ષિપ્ત રામાયણ (૧૯૨૮), શાળાપયોગી લઘુ મહાભારત (૧૯૨૬), શાળોપયોગી લઘુ રામાયણ (૧૯૨૭), નાણું (સયાજી સાહિત્યમાળા) (૧૯૨૬).
દિવાન રણછોડજી અમરજી દિવાન રણછોડજી અમરજી જૂનાગઢના ઇતિહાસપ્રસિદ્ધ દિવાન અમરછ કુંવરજીના પુત્ર હતા. તેમની મૂળ અટક નાણાવટી હતી, અને ન્યાતે વડનગરા નાગર હતા. સં. ૧૮૨૪ના આસો સુદ ૧૦ને રોજ કાઠિયાવાડમાં માંગરોળ ખાતે તેમનો જન્મ થયો હતો. તેમનાં મતુશ્રીનું નામ ખુશાલબાઈ હતું અને પત્નીનું નામ ચોથીબાઈ હતું. તેમને બે પુત્રીઓ હતી. (૧) રૂપકુંવર જે સંતાનરહિત હતાં અને (૨) સૂરજકુંવર જેમને ત્રણ પુત્રો અને ત્રણ પુત્રીઓ હતાં. તેમને વંશજો આજે જુનાગઢમાં વસે છે. મૂળે દિવાન રણછોડજી માંગરોળના વતની હતા પરંતુ પાછળથી જનાગઢમાં આવીને વસ્યા હતા અને જૂનાગઢ રાજ્યના એક મુત્સદ્દી તેમજ લશ્કરી અમલદાર તરીકે તેમણે કામ કર્યું હતું. તેમનું અવસાન ૭૩ વર્ષની વયે જાનાગઢમાં થયું હતું. - -
Page #317
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૨
''
દિવાન રણછેાડ ગુજરાતી, ફારસી અને વ્રજ ભાષાનું સરસ જ્ઞાન ધરાવતા હતા અને થાડું સંસ્કૃત પણ જાણતા હતા. ત્રજ ભાષામાં તેમણે “શિવરહસ્ય”નામે સુંદર ગ્રંથ લખ્યા હતા, અને ફારસી ભાષામાં તવારીખે સારઠ ” નામના ઇતિહાસના ગ્રંથ લખ્યા હતા જેનું અંગ્રેજી ભાષાંતર ડૉ. જેમ્સ ખરજેસે કરી પ્રસિદ્ધ કર્યું હતું અને તેનું ગુજરાતી ભાષાંતર “સારઠી તવારીખ” એ નામથી ઈ. સ. ૧૮૯૧માં શ્રી જાદવરાય લીલાધરદાસે વઢવાણુકેમ્પમાં પેાતાના છાપંખાનામાં છાપી પ્રસિદ્ધ કર્યું હતું. “શિવરહસ્ય’ના એક ભાગ જે વ્રજ ભાષામાં કવિતાબદ્ધ છે તે પણ શ્રી. જાહેવરાય લીલાધરદાસે ઈ. સ. ૧૮૯૧માં પ્રસિદ્ધ કર્યાં હતા. તેને ખીજો ભાગ છપાઈ પ્રસિદ્ધ થયા નથી. આખા શિવરહસ્યની એક હસ્તલિખિત પ્રત દિવાનજીએ સ્થાપેલા જૂનાગઢના ‘ મુઢેશ્વર’ના મંદિરમાં છે. એક ત્રીજો શિવમાહાત્મ્ય રત્નાકર ” નામના ગ્રંથ સ્વ. દિવાન લક્ષ્મીશંકર શંભૂપ્રસાદની વિધવા બાઈ જમનાકુવરે જૂનાગઢના સરકારી છાપખાનામાં છપાવી ઈ. સ. ૧૮૯૨માં પ્રસિદ્ધ કર્યાં હતા. તે ઉપરાંત તેમનાં પ્રસિદ્ધ થએલાં ખીજાં નાનાં મોટાં પુસ્તકા નીચે મુજબ છે, જેમાંનાં કેટલાક ‘શિવરહસ્ય'માં તથા ‘શિવમાહાત્મ્ય રત્નાકર'માં પણ સમાવિષ્ટ થાય છે.
ઉંટ
(૧) ચંડીપાઠના ગરબા-ગુજરાતી. (ર) શિવરાત્રીમાહાત્મ્ય (વ્રજભાષા), (૩) સૂતકનિર્ણય ( ચુ. ગદ્ય ), (૪) શંખચૂડ આખ્યાન (વ.) (૫) દક્ષ યજ્ઞભંગ (ત્ર.) (૬) ઢાળખજ આપ્યાન (ત્ર.), (૭) ઈશ્વરવિવાહ (ગુ. ત્ર.) (૮) જાલંધર આખ્યાન (ત્ર.), (૯) અંધકાસુર આખ્યાન (ત્ર.), (૧૦) ભસ્માંગઃ આખ્યાન (વ.), (૧૧) સેામવાર માહાત્મ્ય (ગુ.), (૧૨) મુઢેશ્વર ખાવની (વ.), (૧૩) બ્રાહ્મણની ચેરાસી ન્યાત (વ.), (૧૪) ત્રિપુરાસુર આખ્યાન (ક.), (૧૫) મેાહિતી દળ (વ.), (૧૬) કામદહન આખ્યાન (વ.). તેમના અપ્રસિદ્ધ ગ્રંથા નીચે મુજબ છે:
(૧) દ્રવ્યશુદ્ધિ, (૨) શ્રાદ્ધનિય, (૩) કુવલયાનંદ (વ.), (૪) વિહારી સતસઈ (કારસી, સંસ્કૃત, ત્રજ મિશ્રિત), (૫) ઉત્સવમાલિકા (ત્ર. ગુ.) (૬) નાગરવિવાહ, (૭) શિવસાગર કીર્તન, (૮) વિશ્વના ઉપરના કાગળ (વ. ચુ.) (૯) રૂકાતે ચુનાનુન, (૧૦) ભક્તમાળ (વ.).
રૂપશંકર ઉદયશંકર આઝા (સંચિત્) સ્વ. રૂપશંકર ઉદયશંકર ઓઝાના જન્મ સં. ૧૯૨૨ના શ્રાવણુ સુદ્દ ૭ ને રાજ કાઠિયાવાડના વસાવડ ગામમાં થયા હતા. તેમના પિતાનું નામ
Page #318
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર–ચરિતાવલિ-વિદેહ ગ્રંથકારી
Ge
ઉદયશંકર જીવણુલાલ એઝા અને માતુશ્રીનું નામ ગિરિજામા હતું. તે ગોંડળના વતની વડનગરા નાગર હતા. તેમના પિતા દરખરી પેાલીસ ખાતામાં નાકર હતા, તે નાકરી જુવાનીમાં જ છેડીને સાધુ–સંન્યાસીઓના સંગમાં તીર્થસ્થળામાં તે ક્રૂરતા હતા, અને ગૃહસ્થધર્મમાંથી નિવૃત્ત થતાં કુટુંબનિર્વાહની જવાબદારી રૂપશંકરભાઈ ઉપર પંદર વર્ષની નાની વયમાં જ પડી હતી.
તેમણે અંગ્રેજી ચાર ધેારણુ સુધી જ અભ્યાસ કર્યાં હતા, પરંતુ પાછળથી તેમણે અંગ્રેજી અભ્યાસ ખુબ કર્યાં હતા અને તેને પરિણામે અંગ્રેજીમાં તે છૂટથી વાતચીત કે ચર્ચો કરી શકતા અને સાહિત્યનાં અંગ્રેજી પુસ્તક વાંચીને સમજી શકતા. ગોંડળમાં અભ્યાસ કરવાની સાથે એકાદ વર્ષે તેમણે ત્યાંની ખેતી અને એન્જીનિયરિંગની શાળામાં એકાદ વર્ષ અભ્યાસ કર્યાં હતા જે પાછળથી તેમને જીવનમાં બહુ ઉપયાગી નીવડયો હતા.
સેાળ વર્ષની વયે તે જૂનાગઢના દરખારી છાપાખાનામાં ૧૫ કારી એટલે પેાણાચાર રૂપિયાના માસિક પગારથી નાકરીમાં જોડાયા હતા. એ સમયે તેમણે ‘ મહેાખતિવર્ષ ' નામનું એક કાવ્ય લખ્યું અને છપાવ્યું, તેથી જૂનાગઢના વજીરનું ધ્યાન તેમના તરફ ખેં'ચાયું અને તે કૃપાને પરિણામે તેમના પગાર વધીને ૧૦ રૂપિયાના થયા. આ ઉત્તેજનથી તેમણે ‘સુમતિપ્રકાશ’ નામનું એક મંડળ સ્થાપ્યું જેમાં ધર્મ–નીતિના વિષયેાની ચર્ચા થતી. તે ઉપરાંત તેમણે ‘ જ્ઞાનદીપક ’ નામનું એક માસિક પત્ર પણ શરુ કર્યું. એ જ અરસામાં તેમણે ‘રાણકદેવી રા'ખેંગાર ’નું નાટક (સને ૧૮૮૪) લખ્યું અને કેટલાક મિત્રાની મદદથી ભજવ્યું. આથી સાં અને ન્યાતીલાઓમાં કાલાહલ જાગ્યા કે નાગરના છેકરા નાટકમાં વેશ ભજવે ? પાછળથી તેમણે એ નાટક દ્વારકાની એક નાટક કંપનીને આપી દીધું.
શ્રી. ગિરધરલાલ માધવરાયે જુવાન રૂપશંકરની શક્તિ નિરખીને તેમને કાઠી રજવાડાઓ તરફ ખેચ્યા. હડાળાના દરબાર શ્રી વાજસુરવાળા અને લાઠીના ઢાકાર શ્રી સુરસિંહજી ( કલાપી )ની સાથે હિંદની મુસાફરીએ તે ગયા અને એ ગાઢ પરિચયે તેમને એ બેઉ રાજવીએના મિત્ર બનાવ્યા. સુરસિંહજી લાઠીની ગાદીએ ખેઠા પછી રૂપશંકરભાઈ લાઠીમાં રહેતા. ૯ કલાપીના સાહિત્ય દરબાર 'ના તે સઁચાલક અન્યા. સાહિત્યસંબંધ સિવાય લાઠીમાં નેકરી કરવાની તેમની ચ્છિા નહેાતી, છતાં સંયાગવશાત્ એમને
Page #319
--------------------------------------------------------------------------
________________
-ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ ડેપ્યુટી કારભારી અને મુખ્ય કારભારી તરીકે કામ કરવું પડતું હતું. રજવાડી ખટપટને લીધે તેમને લાઠી છેાડી હડાળામાં વસવું પડયું હતું છતાં કલાપી અને સંચિતના સંબંધ એકસરખા ગાઢ રહ્યો હતો. કલાપીએ જ હડાળે જઈ તે સંચિત્ પાસે હડાળાનું વ્રજસુરેશ્વરનું શિવાલય સ્થાપન કરાવ્યું હતું.
કલાપીના અવસાન પછી સંચિતે કલાપીના સાહિત્યને પ્રકાશિત કરવાના પ્રારંભ કર્યાં હતા. તેમણે પહેલાં · કલાપીના સંવાદો ' પ્રસિદ્ધ કર્યાં. પછી ‘ કેકારવ 'ના સંપાદનમાં કાન્તને સારી પેઠે મદદ કરી. ‘ કલાપીનું સાક્ષરજીવન ’ લખીને તેમણે પ્રસિદ્ધ કર્યું. ‘ કલાપી ગ્રંથાવલિ' ની એક વિસ્તૃત યાજના તેમણે ધડી હતી, અને તે માટે મુંબઈમાં કાર્યોલય પણ ખેલ્યું હતું, પણ તે યેાજના ઘેાડાં પ્રકાશના ખાદ અધૂરી રહી. કલાપીના જીવનસંબંધી તેમનું છેલ્લું લખાણ • કલાપીની પત્રધારા 'ના ઉપેદ્લાત હતા.
હડાળાના નિવાસ દરમિયાન તે ખેતી, અભ્યાસ અને થિએસેઝીનાં પુસ્તક્રાના વાચન પાછળ દત્તચિત્ત રહેતા. દસેક વર્ષ તેમણે ત્યાં શાંતિમાં ગાળ્યાં. પછી દરબાર વાજસુરવાળા પારઅંદર ગયા એટલે તેમની સાથે સંચિત્ પણ ત્યાં ગયા. પેારબંદરની સીમેંટ કંપનીના અસ્તિત્વમાં તેમને અગ્રગણ્ય હિસ્સા હતા. દુષ્કાલનિવારણના કાર્યને અંગે તે મુંબઈ ગયા હતા, એવામાં પારબંદરના રાજ્યકાર્યભાર બદલાયા એટલે તેમણે કુટુંબને ભાવનગર રાખી પાતે મુંબઈમાં રહેણાક કરી, ત્યાં વેપારમાં પડયા અને વેપાર ઠીક ચાલતા હતા, પરન્તુ મે।રખીના યુવરાજ પાલીતાણા રહેતા હતા તેમની તબિયત નાદુરસ્ત હેાવાથી, તેમણે રૂપશ ંકરને પેાતાની પાસે એલાવી રાખ્યા એટલે પાછળ મુંબઈ ના વેપાર જેમને સાંપ્યા હતા તેમણે ખરાખી કરી નાખી. સંચિત્ નિન થઇ ગયા પણ તે હિંમત હાર્યો નહિ. ખેતીનાં એજારા ઉછીનાં લઇને તેને પ્રચાર કરવાનું કાર્ય તેમણે કાઠિયાવાડમાં શરુ કર્યું. ખેતીનાં સુધારેલાં એજારા વેચવાં અને ફેલાવવાં, તે સાથે ટયુબવેલ તથા મેરિંગ કરવાનું કામ તેમણે ઉપાડયુ અને તેમાં તેમને સારી સફળતા મળી, તે પૈસેટઅે સુખી થયા. સને ૧૯૨૫ માં ત્યાંના મહારાજાની અંગત મમતાના આકષઁણુથી તે મેારખી જઇને રહ્યા. તા. ૧૩-૧-૧૯૩૨ ને રાજ તે મેારમીમાં જ અવસાન પામ્યા.
સંચિત્નું લગ્ન મહુવામાં થયું હતું. તેમનાં પત્નીનું નામ હરિઈચ્છા. તેમનાથી તેમને ચાર પુત્રો અને ચાર પુત્રીએ થયાં હતાં. પુત્રા શ્રી. મન
Page #320
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર ચરિતાવલિ-વિદેહ પંથકારે હરરામ, શ્રી. ચંદ્રકાન્ત, શ્રી. સૂર્યકાન્ત અને શ્રી. ધીમંતરામ એ બધા ગ્રેજ્યુએટ છે અને જુદે જુદે સ્થળે ધંધે નોકરી કરે છે. મૃત્યુ સમયે સંચિત પુત્ર-પૌત્રાદિને ચાળીસેક માણસોને પરિવાર મૂકી ગયા હતા.
તેમણે વર્તમાનપત્રોમાં જુદા જુદા વિષયો પર અનેક લેખો લખેલા પરંતુ તેને કેાઈ સંગ્રહ બહાર પડ્યો નથી. તેમનાં લખેલાં મુખ્ય પુસ્તકોની યાદી નીચે મુજબ છેઃ રાણકદેવી–રાખેંગાર નાટક (૧૮૮૪), મહોબત વિરહ, કલાપીના સંવાદો (સંપાદન), કાશ્મીરનો પ્રવાસ (સંપાદન), કલાપીનું સાક્ષરજીવન (૧૯૧૦), સંગીત લીલાવતી નાટક, ઉદય પ્રકાશ નાટક, સંચિતનાં કાવ્યો.
આ ઉપરાંત તેમના લખેલા કેટલાક સંવાદે અપ્રસિદ્ધ છે.
વલીમોહમ્મદ મેમીન સ્વ. વલીમહમ્મદ મેમનને જન્મ ઈ. સ. ૧૮૮૨માં અમદાવાદમાં થયો હતે. તેમના પિતાનું નામ છગનભાઈ. તે શિયા ઈસ્નાઅશરી પંથી, મેમના કામના હતા. તેમણે અમદાવાદમાં પ્રાથમિક તથા માધ્યમિક કેળવણી લઈને મેટ્રિક સુધી અભ્યાસ કર્યો હતો. તે ઉપરાંત ફારસી, અરબી અને ઉર્દૂને અભ્યાસ પણ તેમણે સારી પેઠે કર્યો હતો.
ઈ. સ. ૧૯૦૨ માં તેમણે “સિરાજ” નામનું દૈનિક પત્ર શરુ કર્યું હતું. તે બંધ થતાં “રાહે નજાત” માસિકમાં તે જોડાયા હતા. ૧૯૦૪માં “અલ હિલાલ” નામનું ગુજરાતી માસિક પત્ર શરુ કર્યું હતું. ૧૯૦૫ માં માંગરોળનાં સાહેબઝાદીના શિક્ષક તરીકે અને ૧૯૧૧ માં માણાવદરના ખાનશ્રી ફતેહદીનખાનના પ્રાઈવેટ સેક્રેટરી તરીકે તે જોડાયા હતા. તે ગુજરાતી ઉપરાંત અંગ્રેજી અને ઉર્દૂમાં પણ સારું લખી શકતા. લખનૌના 'શિયા આલિમોએ એમના ધાર્મિક લેખો બદલ “મુઈને ઇસ્લામ” નો ખિતાબ આપ્યો હતો. સને ૧૯૪૧ ના જુલાઈ માસમાં માણાવદરમાં તેમનું અવસાન થયું હતું. તેમને બે પુત્ર અને એક પુત્રી છે. એક પુત્ર એલ. એલ. બી. હાઈ અમદાવાદમાં વકીલાત કરે છે. -
તેમનાં લખેલાં પુસ્તકોની નામાવલિઃ (૧) હ. મુહમ્મદ સા. નું જીવન- * ચરિત્ર, (૨) મીસ્કીટનું ઈસ્લામ, (૩) અરમાનુસા ભાગ ૧-૨, (૪) વિશ્વધર્મ ઈસ્લામ, (૫) જાગતે નવાબ, (૬) અલ ઈસ્લામ, (૭) સોમનાથની મૂર્તિ, (૮) ઈસ્લામને અર્થ, (૯) હદીસેહલીલાં (અંગ્રેજી), (૧૦) સફરનામા (ઉ), (૧૧) તાલીમે મગરખીને મિટ્ટી ખરાબ કર દી.
Page #321
--------------------------------------------------------------------------
________________
અને ગ્રંથકાર પુ. ૯ વલ્લભદાસ પિપટભાઈ શેઠ સ્વ. વલભદાસ પિપટભાઈ શેઠને જન્મ તેમના વતન મહુવા (કાઠિયાવાડ)માં સં. ૧૯૧૫ માં થયો હતો. તેમના પિતાનું નામ પોપટભાઈ મૂળજીભાઈ શેઠ અને માતાનું નામ પ્રેમબા હતું. ન્યાતે તે દશાશ્રીમાળી વણિક હતા. મહુવામાં ગુજરાતી સાત ધોરણ તથા અંગ્રેજી ચાર ધારણ સુધી તેમણે અભ્યાસ કર્યો હતે. વ્યવસાયની શરુઆત તેમણે વ્યાપારથી કરેલી, પછી થોડે વખત વકીલાતને વ્યવસાય લીધેલ અને ઉત્તરાવસ્થામાં ભાવનગર રાજ્યના વસુલાતી ખાતામાં નોકરી સ્વીકારી ડેપ્યુટી વહીવટદારના એહા સુધી તે પહોંચ્યા હતા. કાવ્ય તથા તત્ત્વજ્ઞાનને તેમને ખૂબ રસ હતો. તુલસીકૃત રામાયણ એ તેમનું પ્રિય પુસ્તક હતું. સં. ૧૯૭૩માં મહુવામાં તેમનું અવસાન થયું હતું. તેમણે લખેલાં પુસ્તકમાંનાં મુખ્ય આટલાં છેઃ (૧) સુબેધચિંતામણિ, (૨) દષ્ટાંતચિતામણિ, (૩) સૌરાષ્ટ્રચિંતામણિ, (૪) માહેશ્વરવિરહ. તે ઉપરાંત તત્ત્વજ્ઞાન તથા કાવ્યનાં ચેડાં અપ્રકટ પુસ્તકે તેમના પુત્ર શ્રી. રમણિકલાલ વલ્લભદાસ શેઠ પાસે છે.
પ્રથમ પત્ની માનકુંવરથી તેમને એક પુત્ર અને બીજાં પત્ની મણિબહેનથી ત્રણ પુત્ર તથા સાત પુત્રીઓ થયેલાં જેમાંના બે પુત્રો અને પાંચ પુત્રીઓ વિદ્યમાન છે.
વાઘજી આશારામ ઓઝા સ્વ. વાઘજી આશારામ ઓઝાને જન્મ સં. ૧૯૦૬ માં મોરબીમાં સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિમાં થયો હતો. એમના પિતાનું નામ આશારામ જાદવજી ઓઝા તથા માતાનું નામ અંબાબાઈ હતું. - તેમના મોટા ભાઈ ઈશ્વરભાઈ હતા તે ગંડળ સ્ટેટમાં નોકરી કરતા હતા અને સંવત ૧૯૪૪માં ગુજરી ગયા હતા. નાના ભાઈ મૂળજીભાઈ
જે વાઘજીભાઈની પછી “મોરબી આર્ય સુબોધ નાટક મંડળી” ચલાવતા હતા છે તે સં. ૧૯૭૭માં ગુજરી ગયા હતા. એ સિવાય તેમને બે બહેને હતી. તેમના પિતા ધેરાજીમાં નોકરી કરતા હતા, ત્યાં તેમની પ્રાથમિક કેળવણી શરુ થઈ હતી. તેમની ૧૨ વર્ષની વય થતાં તેમના પિતાજી ગુજરી ગયા હતા. પછી તેમણે મોટા ભાઈ પાસે રહી અભ્યાસ આગળ વધાર્યો હતો. ગેડી દરબાર તરફથી તેમને ઍલરશીપ મળતી. અંગ્રેજી ચાર ધોરણ ગાંડળમાં ભણું તે વધુ અભ્યાસ માટે રાજકેટની હાઈસ્કૂલમાં દાખલ થયા
Page #322
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર –ચરિતાવલિ - વિદેહ ગ્રંથકારી
હતા અને ત્યાં રહી મેટ્રિકની પરીક્ષા પસાર કરી હતી. કુટુંબની ગરીમ સ્થિતિને કારણે તે કાલેજના અભ્યાસ કરી શક્યા નહિ અને મારખીની અંગ્રેજી શાળામાં શિક્ષક તરીકે જોડાયા. તંદુરસ્તી સારી નહિ રહેવાથી તે નાકરી તેમણે છે।ડી અને દસ વર્ષની નેાકરીને હિસાબે પેન્શન મેળવ્યું,
વાધજીભાઈની શુદ્ધ રહેણી-કરણીથી આકર્ષી ને મેારખીના મહુમ હાકાર સર વાઘજીએ તેમને હેમુભાના શિક્ષક તરીકે નીમ્યા. એ વર્ષ પછી નાટક મંડળીના કામને અંગે . તેમણે એ નાકરી છેાડી અને પેાતાની જગ્યાએ મેાટા ભાઈના પુત્ર મહાદેવભાઈની ગાઠવણુ કરાવી.
વાલજીભાઈ એ પેાતાના નાના ભાઈ મૂળજી આશારામ એઝા, હરિશંકર માધવજી ભટ્ટ, જટાશંકર શિવશંકર પંડયા, ગાવિંદજી પ્રાણજીવન ભટ્ટ, કલ્યાણજી મેચર રાવળ અને ધનેશ્વર વિશ્વનાથ રાવળની સાથે રહી ભાગીદારીમાં સંવત ૧૯૩૫ ના અરસામાં “ મેારખી આર્ય સુખેાધ નાટક મંડળી” સ્થાપી હતી. મેારખીમાં શેઠની વખારમાં નાટક ભજવવાનું શરુ કર્યું અને પ્રજા તરફથી પ્રેાત્સાહન મળતું ગયું. તે સમયે તરગાળા ભવાઈ રમતા અને રામલીલા થતી, પણ આ નાટકા બીભત્સતાથી દૂર રહીને પ્રજાને ઉપદેશ આપતા, તેથી લાશને તેમાં રસ પડવા લાગ્યા. વાધજીભાઈના બાળમિત્ર શેઠ વનેચંદ પેાપટભાઈ એ તેમને આર્થિક મદદ કરી અને પછી કંપની કાઠિયાવાડનાં મેટાં શહેરામાં જઈ ખેલેા ભજવવા લાગી. નાટક ઉપદેશાત્મક હેાવાને કારણે તેને સારા આવકાર મળ્યા. વાલજીભાઈ એ સીતાસ્વયંવર,' ‘ઓખાહરણ', ‘ કેસરી પરમાર' નાટકા રચી આપ્યાં અને તેમની દેખરેખ નીચે તે ભજવાયાં. ભાગીદારા ઉમંગી હતા. નાટકો રચાયા પછી પાત્રાની પસંદગી થતી અને તેને અનુરૂપ જ કામ સોંપાતું. આથી કંપનીએ થાડા સમયમાં સારી કીર્તિ સંપાદન કરી. નાટકના ધંધા મેારખી આર્ય સુખાધ નાટક મંડળીનાં નાટકાને કારણે ઉપદેશકના પવિત્ર ધંધા લેખાવા લાગ્યો. કંપનીના બધા ભાગીદારા શ્રીમન્ નૃસિંહાચાર્યજીના શિષ્યા હતા અને સારા આચારવિચારવાળા હતા તેની છાપ પણ પ્રજા ઉપર પડતી.
વાઘજીભાઈ એ નાનપણમાં વાકૃત ઇશ્વરમહિમા' નામનું એક, પુસ્તક કવિતામાં લખ્યું હતું., તે ઉપરાંત તેમણે નીચે જણાવેલાં નાટકા નાટક મંડળી માટે લખી આપ્યાં હતાં. તે બધાં ભજવાર્યાં હતાં તથા તેમાંનાં કેટલાંક પૂરેપૂરાં પ્રસિદ્ધ થયાં હતાં.
(૧) સીતાસ્વયંવર (સં. ૧૯૨૪), (૨) દ્રૌપદારવયંવર્ગ, (૩) રાવણુવધ, (૪) એખાહરણ (સં.-૧૯૭૬), (૫) ચિત્રસેન ગંધર્વ, (૬) પૃથુરાજ
Page #323
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ રાઠોડ (સં. ૧૯૩૭), (૭) કેદારસિંહ પરમાર, (૮) ભર્તુહરિ, (૯) ચાંપરાજ હાડે (સં. ૧૯૪૦), (૧૦) રાજસિંહ (વીરબાળા), (૧૧) સતી રાણકદેવી, (૧૨) જગદેવ પરમાર, (૧૩) ત્રિયારાજ, (૧૪) ત્રિવિક્રમ (સં. ૧૯૪૮), (૧૫) ચંદ્રહાસ, (૧૬) વિબુધવિજય.
વાઘજીભાઈ ધર્મ સંબંધી જ્ઞાન ઉંચા પ્રકારનું હતું. સ્વામી આત્મારામજી અને અય્યતાનંદજી સાથે તેમને પરિચય થએલો અને તે તેમને ગુરુ તરીકે માનતા. તેમણે હિંદનાં મુખ્ય તીર્થસ્થાનની યાત્રા કરીને અનેક સાધુ મહાત્માઓને પરિચય કર્યો હતે. શ્રીમન નૃસિંહાચાર્યજીને સમાગમ પણ તેમણે સારી પેઠે સેવ્યો હતો. મેરબી કંપનીમાં રેજ ૨૫-૩૦ સાધુ જમાડવાનો રીવાજ હતું તેમજ ધર્માદા કાર્યમાં અનેક વખત તે નાટકની ઊપજ આપતા,
પહેલાં તેમને લગ્ન કરવાની ઇચ્છા જ નહતી એટલે નાના મૂળજી. ભાઈને તેમણે પહેલાં પરણાવ્યા. પણ પાછળથી ભાઈના તથા મિત્રોના આગ્રહથી તેમણે ૩૮ વર્ષની ઉંમરે ડુઆ (તા. ધાનેરા)ના રહીશ હેતા ત્રવાડીની પુત્રી કંકુબાઈ સાથે લગ્ન કર્યું હતું.
તેમનું અવસાન વઢવાણ શહેરમાં ૪૬ વર્ષની વયે સંવત ૧૯૫ર ના પષ વદ ૧૩ને રોજ થયું હતું. તે પોતાની પાછળ વિધવા અને બે પુત્રીઓ મૂકી ગયા હતા. હાલ તેમાંનું કેઈ હયાત નથી. તેમને પુત્ર નહેતે તેમજ તેમના નાના ભાઈ મૂળજીભાઈને પણ પુત્ર નહેતે. આજે તેમના મોટા ભાઈ ઈશ્વરભાઈના પૌત્ર ભાઈ અમૃતલાલ વિદ્યમાન છે, અને સ્વ. મૂળજીભાઈનાં વિધવા વિદ્યમાન છે.
શ્રી વિજયકેસર સૂરિ સ્વ. આચાર્યશ્રી વિજયકેસર સુરિ તામ્બર મ, પૂ. સંપ્રદાયના સાધુવર્ય હતા. તેમને જન્મ પાળીયાદ ગામમાં વિ. સંવત ૧૯૩૩માં થયો હતા. તેમનું સંસારનું નામ કેશવજી હતું, પિતાનું નામ માધવજી હતું અને માતાનું નામ લક્ષ્મીબાઈ હતું. તે ન્યાતે વિશાશ્રીમાળી જૈન હતા. માતાપિતાના અવસાન પછી સંવત ૧૯૫૦માં કેશવજીભાઈએ વડેદરામાં આચાર્યશ્રી વિજયકમળમૂરિની પાસે સત્તર વર્ષની વયે જૈન સાધુત્વ અંગીકાર કર્યું હતું. ઉત્તરોત્તર ગણું પદવી, પન્યાસ પદવી અને સં. ૧૯૮૩ માં આચાર્ય પદવી સુધી ચડીને શ્રી. વિજયકેસર સૂરિ સં. ૧૯૮૬માં સ્વર્ગ વાસી થયા હતા. અવસાન સમયે તેમને શિષ્ય-શિષ્યા પરિવાર ૧૧૦ સાધુ
Page #324
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-ચરિતાવલિ-વિદેહ ગ્રંથકારા સાધ્વીઓને હતો. તેમના હસ્તે કેટલીક પાઠશાળાઓ અને હુન્નરશાળાઓ સ્થપાઈ હતી.
શ્રી. વિજયકેસર સૂરિએ સંસારી જીવનમાં શાળાએ બેસીને માત્ર ૬ ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો અને પિતા વેપારી હોવાથી વેપારને જ વ્યવસાય તેમની સામે ઊભો હતો; પરતુ દીક્ષા લેવાની ફુરણા થઈ ત્યારથી તેમનું ચિત્ત જુદા જ અભ્યાસ તરફ વળી ગયું હતું. યોગ અને તત્વજ્ઞાનમાં તેમનો રસ વધવા લાગ્યો હતો. પોતે યોગના સારા અભ્યાસી અને ગવિશારદ પણ હતા. જૈન સાધુ તરીકે તેમણે બીજી ધામક પ્રવૃત્તિઓ કરવા ઉપરાંત જે સાહિત્યસેવા કરી હતી તે મુખ્યત્વે યોગ અને તત્ત્વજ્ઞાનનાં પુસ્તકોની રચનાની જ હતી. સંસ્કૃત અને અર્ધમાગધી ભાષાના તે સારા જ્ઞાતા હતા. તેમણે લખેલાં પુસ્તકોમાંથી મહત્ત્વનાં નામ નીચે મુજબ છેઃ દશવૈકાલિક સૂત્રનું ભાષાંતર
(સં. ૧૯૬૦) પ્રબંધચિંતામણિ
(સં. ૧૯૬૨) મલયસુંદરી ચરિત્ર
(સં. ૧૯૬૪) ગશાસ્ત્ર
(સં. ૧૯૬૩) સુદર્શના ચરિત્ર
(સં. ૧૯૬૯) ગૃહસ્થધર્મ
(સં. ૧૯૭૦) નીતિમય જીવન
(સં. ૧૯૭૦) ધ્યાનદીપિકા
(સં. ૧૯૭૧) શાંતિને માર્ગ
(સં. ૧૯૭૬) આત્મજ્ઞાનપ્રવેશિકા
(સં. ૧૯૭૭) આત્મવિશુદ્ધિ
(સં. ૧૯૮૧) મહાવીર તત્ત્વપ્રકાશ
(સં. ૧૯૮૨) આનંદ અને પ્રભુ મહાવીર
(સં. ૧૯૮૩) આત્માને વિકાસ અથવા મહામેહપરાજય (સં. ૧૯૮૫)
વિનાયક નંદશંકર મહેતા - જીવનભરની રાજપ્રકરણી કારકીર્દીમાં પણ સાહિત્ય અને સંસ્કાર- - પ્રેમને સદા જાગ્રત રાખનાર અને ઉત્તર ભારતમાં વિદ્વાન ગુજરાતી રાજપુરુષ તરીકે જાણીતા વિનાયકભાઇને જન્મ, ગુજરાતી પ્રથમ ગદ્યનવલ કરણઘેલા” ના કર્તા રાવબહાદુર નંદશંકર તુલજાશંકર મહેતાને ત્યાં,
Page #325
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૨ સુરતની વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિમાં, ઈ. સ. ૧૮૮૩ ના જૂનની ૩ જી તારીખે માંડવી (કચ્છ) મુકામે થયેા હતા. એમનાં માતાનું નામ નંદગૌરી.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડેદરા તેમજ સુરત બંને સ્થળે લીધા બાદ ઉચ્ચ શિક્ષણ તેમણે મુંબઈમાં અને ત્યારપછી કૅમ્બ્રિજમાં તથા લંડનમાં લીધું. એમનું સમગ્ર વિદ્યાર્થીજીવન ઉજ્વલ હતું. યુનિવર્સિટીનાં પરિણામેામાં તેમનું નામ હંમેશાં મેાખરે રહેતું, અને જેમ્સ ટેલર પ્રાઈઝ, નારાયણ વાસુદેવ પ્રાઈઝ, ધીરજલાલ મથુરાદાસ Šાલરશિપ, એલિસ Ăાલરશિપ, અને કૅઝ્ડન ક્લબ મેડલ આદિ ઈનામા, શિષ્યવૃત્તિ ને ચન્દ્રક તેમણે મેળવ્યાં હતાં. ખી. એ. ની પરીક્ષામાં પહેલા વર્ગમાં આવી તેઓ આઈ. સી. એસ. થવા ઈંગ્લેંડ ગયા અને ત્યાંની પહેલી જ હરીફાઇમાં ઉત્તીણૅ થયા. ગુજરાતી હિન્દુઓમાં તેઓ સૌથી પહેલા સિવિલિયન હતા.
ઈ. સ. ૧૯૦૬ માં વિલાયતથી આવ્યા કે તરત સંયુક્ત પ્રાંતા (યુ. પી.) માં અલાહાબાદમાં તેમની નિમણુક થઈ અને એ સિવિલ સર્વિસમાં ઉત્તરાત્તર ઉત્કર્ષ સાધી તેએ અલાહાબાદ,લખનૌ, કાશી વગેરે મેાટાં સ્થળાના કમિશનરના પદે પહેાંચેલા. સૌથી પહેલા હિંદી ડિરેક્ટર આક્ ઈન્ડસ્ટ્રીઝ પણ તે જ થએલા. વચ્ચે કાશ્મીરમાં ૧૯૩૨ થી ૩૫ સુધી મહેસુલી પ્રધાન તરીકે અને ૧૯૩૭–૩૮ માં એક વર્ષ બિકાનેરના મુખ્ય પ્રધાન તરીકે કામગીરી બજાવી તેઓ યુ. પી. માં ખેાર્ડ ઑફ રેવન્યુના સિનિયર મેમ્બર થયા હતા. સરકારી નકર છતાં જ્વલંત રાષ્ટ્રપ્રેમને લીધે તેઓએ કોંગ્રેસ સરકારના અમલ દરમ્યાન તે વખતના પ્રધાનમંડળની ખૂબ પ્રીતિ અને વિશ્વાસ સંપાદન કરેલાં.
એમનું લગ્ન શ્રી. કરાવતી મહેતા સાથે ઈ. સ. ૧૯૦૭ માં સુરતમાં થએલું. એમને એક પુત્ર-કુમારિલ મહેતા બૅરિસ્ટર-એટ-લે। અને ચાર પુત્રીએ સૌ. પૂર્ણિમાં, સૌ. પ્રેમલતા, સૌ. નન્દિની અને સૌ, અમરગંગા છે.
વિદ્વાન પિતાના પુત્ર હાવાથી જન્મથી જ સંસ્કારપ્રચૂર વાતાવરણમાં તે ઊછરેલા અને સાહિત્યરસ ગળથૂથીમાં જ પીધેલ્લે સંસ્કૃત સાહિત્યના તેએ સારા અભ્યાસી હતા, અને ઉર્દૂ પણ તેઓ બહુ જ સરસ ખેાલી-લખી જાણતા. જર્મન ભાષા અને સાહિત્ય ઉપર પણ તેમને ખૂબ ભાવ હતો. કાશી ખાજીએ તે તેમની એક પંડિત તરીકે જ ખ્યાતિ હતી. એ ઉપરાંત અર્થશાસ્ત્ર, ઇતિહાસ, ગ્રામસુધાર અને સહાયકારી લેણદેણુ જેવા એમના રાજકીય કર્તવ્યક્ષેત્રના વિષયેામાં પણ એમના ઊંડા અભ્યાસ હતા. પેાતાના પ્રવૃત્તિમય જીવનને લીધે ગુજરાતી સાહિત્યને તે બહુ આપી શક્યા નહિ,
Page #326
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-ચરિતાવલિ-વિદેહ ગ્રંથકાશ પણ એમણે લખેલું એમના પિતાનું ચરિત્ર “નંદશંકર જીવનચિત્ર” આજે ગુજરાતી ચરિત્રગ્રંથામાં અનેખું સ્થાન ધરાવે છે. એ પછી “ક જાગરી’ નામનું એક નાનું નાટક પણ એમણે લખેલું છે. આ ઉપરાંત અંગ્રેજી દેનિક તેમજ સામયિક પત્રમાં સાહિત્ય, પુરાતત્ત્વ, રાજકારણ, ગ્રામોદ્ધાર આદિ વિવિધ વિષયો પર છૂટક લેખે તેઓ લખ્યા જ કરતા.
જે અલાહાબાદમાં એમણે સરકારી નોકરીનો પ્રારંભ કર્યો ત્યાં જ ઇ. સ. ૧૯૪૦ ના જાન્યુઆરીની ૨૮મી તારીખે અચાનક કામ કરતાં કરતાં હૃદય બંધ પડવાથી એમનું અવસાન થયું.
એમની કૃતિઓઃ “નંદશંકર જીવનચિત્ર” (ઈ. સ. ૧૯૨૨), “કે જાગરી” (નાટક), “ગ્રામોદ્ધાર”
વિશ્વનાથ સદારામ પાઠક સ્વ. વિશ્વનાથ સદારામ પાઠકને જન્મ ઈ. સ. ૧૮૫૫ માં ધોળકા તાલુકામાં આવેલા ભોળાદમાં થયો હતો. તેમના પિતાનું નામ સદારામ કાશીરામ પાઠક અને માતાનું નામ કરસનબા. તે પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ હતા.
નાનપણમાં માતાનું અવસાન થવાથી તે ભાવનગરમાં પિતાના મોસાળમાં ઊછર્યા હતા. તેમના પિતા સદારામ પાઠક નિસ્પૃહી અને સાદું જીવન ગાળનારા હતા. તે નમાયાં બાળકને બે–ચાર વરસ ઊછેરી, મોસાળ મોકલીને યાત્રાએ ચાલ્યા ગયા હતા અને ગોકુળ-મથુરામાં તેમણે દેહ છાળ્યો હતો.
| વિશ્વનાથ પાઠકે પ્રાથમિક કેળવણી ભાવનગરમાં લીધી હતી. થોડું સંસ્કૃત અને થોડું અંગ્રેજી પણ તે શીખ્યા હતા. ૧૭ વર્ષની વયે રાજકોટની ટ્રેનિંગ કોલેજમાં દાખલ થઈ બે વરસ ત્યાં અભ્યાસ કરી સીથા (કાઠિયાવાડ) માં તેમણે મહેતાજીની નોકરી લીધી હતી. બે વરસ ત્યાં નોકરી કરીને અમદાવાદની ટ્રેનિંગ કેલેજમાં એક વર્ષ ભણી તે સીનિયર થયા હતા અને સીથાથી રાજકોટના તાલુકા સ્કુલ માસ્તર તરીકે તેમની બદલી થઈ હતી. ત્યાં ઉપરી સાથે અણબનાવ થવાને કારણે ગાંફના કુંવરના ટયુટર તરીકે ગયા હતા. ત્યાં તેમણે થાણદારની પરીક્ષા પાસ કરી પરંતુ થાણદારી ન સ્વીકારતાં રાજકેટ સદર સ્કૂલના માસ્તરનું પદ સ્વીકાર્યું. ત્યાંથી તેમની બદલી રાજકેટ ટ્રેનિગ સ્કૂલમાં થઈ જ્યાં તે ઘણું વરસ રહ્યા. આ સમયમાં તેમને વેદાંતનો અભ્યાસ કરવાની અને “પંચદશી' નું ભાષાંતર કરવાની
Page #327
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. તક મળી હતી. ત્યાંથી તે ખંભાળિયા, ગોંડળ અને જેતપુરમાં કેટલાંક વર્ષ શાળાની નાકરી કરીને ૧૯૦૬ માં ભાવનગરમાં આવ્યા. તેમને અને તેમના કેટલાક મિત્રાને વિચાર ભાવનગરમાં એક આદર્શ શિક્ષણસંસ્થા શરુ કરવાના હતા જેમાં સદ્ગત પ્રભાશંકર પટ્ટણીએ મદદ કરવાનું સ્વીકાર્યાંથી ૧૯૦૭ માં તેમણે મુંબઈ ઇલાકાની જુદા જુદા પ્રકારની સરકારી તથા ખાનગી શાળાઓની તથા અનેક કેળવણીકારાની મુલાકાત લીધી અને તેમના અભિપ્રાયા લખી-લીધા. આ પ્રયત્નને પરિણામે ભાવનગરમાં શ્રી દક્ષિણામૂર્તિ ભવન સ્થપાયું. આ અભિપ્રાયાની ફાઇલના થોડા ભાગ મળી આવ્યા છે. આ કામ માટે તેમણે બે વર્ષની રજા લીધેલી. રજાના બાકીના ભાગ તેમણે રાજકાટમાં ગાળીને ‘ભગવદ્ગીતા' ના ભાષાંતરના ગ્રંથ લખ્યા. એ ગ્રંથમાં તેમણે શ્લોકાના ગુજરાતી અર્થ અને શાંકર ભાષ્યના અનુવાદ ઉપરાંત ખીજા પચીસેક ગ્રંથાના રહસ્યાર્થ પણ તારવી ઊમેર્યાં છે.
આ કામ પૂરું કરીને તે જેતપુરમાં ગયા અને દરબાર વાજસુરવાળા પારમંદરના એડમિનિસ્ટ્રેટર નીમાતાં તેમણે તેમને પારમંદરના ડૅ. એજ્યુ. ઇન્સ્પેક્ટર નીમ્યા. ત્યાંથી ૧૯૧૬ માં તે નિવૃત્ત થયા.
નિવૃત્ત થયા પછી તેમણે વેદાન્તનું વાચનમનન ચાલુ રાખેલું. તે ઉપરાંત તેમણે ગુજરાતી લઘુલિપિના પ્રયાગ પાછળ પુષ્કળ શ્રમ લીધેલા. નાનપણથી તેમણે દુર્લભ સંસ્કૃત ગ્રંથા લખી લેવા માંડેલા, જેમાંને એક બટુક ભાસ્કર ' ગ્રંથ હતા. તેમને ચિત્રા કાઢવાના પણ શાખ હતા. દક્ષિણની મુસાફરીમાં તેમણે ત્યાંની વનસ્પતિનાં વર્ણનામાં તેનાં પાંદડાંના સુરેખ આકારો કાઢવા હતા. તેમને યેાગના સારા અભ્યાસ હતા. પહેલાં તે હદયેાગ કરતા, પણ પાછળથી માત્ર ધ્યાનમાં જ બેસતા. તેમને કવિતા રચવાના શાખ હતા. ધીમે તાલબદ્ધ રીતે તે સ્વરચિત પદે ગાતા પણ ખરા. ગુરુભક્તિનાં અને યાગાનુભવનાં તેમનાં કેટલાંક પદા અહિચ્છત્ર કાવ્યકલાપ' માં સંગ્રહાયાં છે. ઈ. સ. ૧૯૧૮ માં તેમણે સંન્યાસ લીધા હતા અને ચાણાદ કાશી વગેરે સ્થળે રહ્યા હતા. ૧૯૨૩ માં તે દિલ્હી ગએલા ત્યાં તેમના દેહ પડયો.
"
વિશ્વનાથ પાટૅકનું લગ્ન આશરે ૩૦ વર્ષની વયે ગાણેાલ (તા. ધેાળકા) માં થએલું. તેમનાં પત્નીનું નામ આદિતભાઈ, તેમને પાંચ સંતાન થયાં હતાં તેમાંનાં સવિતા બહેન ૧૮ વર્ષની વયે અવસાન પામેલાં. બાકીના ચાર પુત્રા વિદ્યમાન છે. શ્રી. રામનારાયણ પાઠક અધ્યાપક અને લેખક, શ્રી. ગજાનન પાઠક સ્થપતિ અને કલાવિવેચક, શ્રી. નાનુભાઇ પાઠેક
Page #328
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર શશ્તિાવલિ-વિદેહ ગ્રંથકારી
સિવિલ ગાર્મેન્ટ કટર અને એ વિષયના લેખક, અને શ્રી. પ્રાણજીવન પાઠક મિલમાં સ્પિનિગ ખાતાના મુખ્ય અને લેખક.
તેમનાં લખેલાં પુસ્તકા નીચે મુજબ છેઃ
“પંચદશી” (શ્રી. વિદ્યારણ્યસ્વામીપ્રણીત મૂળ àાક સહિતનું ગુજરાતી ભાષાંતર, શ્રી. રામકૃષ્ણ પંડિતની ટીકાને અનુસરીને) ૧૮૯૫, “નચિકેતા કુસુમગુચ્છ ’” ( કાડાપનિષદ્ની ગુજરાતી આખ્યાયિકા) ૧૯૦૮, પુષ્પદંતવિરચિત “ મહિમ્ન સ્તેાત્ર ”. નું ગુજરાતી સમશ્લોકી ભાષાંતર (મૂળ, પદ, પદાર્થ અને વિવેચન સાથે) .૧૯૦૮, શ્રીમદ્ ભગવદ્ગીતા ' ( શાંકર ભાષ્ય અને અનેક ટીકાકારાના આશય સાથે) ૧૯૦૯.
kr
શંકરલાલ મગનલાલ પંડચા (મણિકાન્ત)
સ્વ. શંકરલાલ મગનલાલ પંડ્યાના જન્મ સં. ૧૯૪૦માં તેમના વતન હળધરવાસમાં થયા હતા. તે ઔદીચ્ય ટાળકિયા બ્રાહ્મણ હતા. તેમની માતાનું નામ ચ્છિાબા હતું. તેમણે માત્ર ગુજરાતી અભ્યાસ કર્યાં હતા અને શરુઆતમાં વડાદરા રાજ્યનાં ગામડાંમાં શિક્ષકની નાકરી કરી હતી. પછી તેમનું લગ્ન આંત્રાલીના શ્રી. પ્રજારામ શિવરામ વ્યાસનાં પુત્રી મણિમહેન સાથે થયું હતું. ત્યારપછી તે શિક્ષકની નાકરી છેાડી મુંબઈ ગયા હતા અને મંચેરજી વાડીલાલની કંપનીમાં નાકરીમાં રહ્યા હતા. મૃત્યુપર્યંત તે એ જ નાકરીમાં રહ્યા હતા. હરસના દર્દથી ૧૯૮૩માં તે હળધરવાસમાં જ મૃત્યુ પામ્યા હતા.
તેમણે નીચેનાં પુસ્તકા લખ્યાં હતાં: (૧) મણિકાન્ત કાવ્યમાળા, (૨) પાપી પિતા, (૩) ગઝલમાં ગીતા, (૪) સંગીત સુક્ષ્માષબિંદુ, (૫) સંગીત મંગલમય, (૬) નિર્દેગી નિર્મળા, (૭) ગુજરાત સ્તોત્ર, (૮): બ્રહ્મહત્યા, (૯) જ્ઞાનપ્રવાહ.
,,
(6
તેઓ સરલ અને લેાકપ્રિય કવિતા લખતા અને તેમની કવિતાના તે જ ગુણાને લીધે “ મણિકાન્ત કાવ્યમાળા અને નિર્ધાંગી નિર્મળા એ બે પુસ્તકા ખૂક્ષ્મ જ લાકપ્રિય થયાં હતાં. અનેક યુવા “નિર્ભાગી નિર્મળા”ના સંખ્યાબંધ છંદ્રા મ્હોંએ કરી રાખતા એવા પણ એમની ઢાકપ્રિય કવિતાના એક સમય હતા. સને ૧૯૩૫ સુધીમાં તેમની “ મણિકાન્ત કાવ્યમાળા ”ની ૧૩ આવૃત્તિઓની મા આશરે ૩૦ હજાર પ્રતા અને “ નિર્ણાંગી. નિર્મળા”ની ૫૩ હાર પ્રતા પ્રસિદ્ધ થઈ હતી. તેમની કવિતાની ખીછ પુસ્તિકાઓ આ બે પુસ્તકા જેટલી લેાકપ્રિય નીવડેલી નહિ.
૧૨
Page #329
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. હું આ પુસ્તકામાંથી તેમને જે દ્રવ્ય પ્રાપ્ત થયું હતું તેનેા તેમણે પેાતાના મૃત્યુ પૂર્વે જ સદુપયેાગ કરી જાણ્યા હતા. પ્રેમધર્મ મણિકાન્ત ક્રી પુસ્તકાલય’ એ નામે તેમણે મકાન સાથેનું એક સારું પુસ્તકાલય પેાતાના વતન હળધરવાસની પ્રજાને ભેટ કર્યું હતું. એ ઉપરાંત પ્રેમમ અંગ્રેજી શાળા, પ્રેમધમ ગૌશાળા, પ્રેમધર્મ કુમાર આશ્રમ વગેરે સંસ્થાએ તેમણે સ્થાપી હતી. પેાતાનાં પુસ્તકાની આવકમાંથી તે આ સંસ્થાઓનું પાષણ કરતા. આશરે વીસેક હજાર રૂપિયા તેમણે પોતાનાં પુસ્તકાની આવકમાંથી પેાતાના વતનને જુદી જુદી સંસ્થાએ દ્વારા દાનમાં આપ્યા હતા.
સત્યેન્દ્રરાવ ભીમરાવ દીવેટિયા
એમના જન્મ અમદાવાદમાં, વડનગરા નાગર ગૃહસ્થ જ્ઞાતિમાં સરદાર રા. ખ. ભેાળાનાથ સારાભાઈના પુત્ર ભીમરાવને ત્યાં ઈ. સ. ૧૮૭૫માં –સં. ૧૯૩૧ની ચૈત્રી પૂર્ણિમાએ થયા હતા. એમનાં માતાનું નામ ચતુરલક્ષ્મી.
પ્રાથમિક શિક્ષણ અમદાવાદ તથા વડે।દરામાં અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લઈ વડેાદરા કાલેજ તથા ગુજરાત કાલેજમાં અભ્યાસ કરી તે ગ્રેજ્યુએટ થયા હતા. ગુજરાત કાલેજમાં તે દક્ષિણા ફેક્ષા હતા.
એમનું પ્રથમ લગ્ન સુરતમાં ઈ. સ. ૧૮૯૫માં સૌ. મનુબહેન સાથે થએલું અને ખીજાં ઇ. સ. ૧૯૦૭માં શ્રી. અનસૂયા બહેન સાથે સુરતમાં થએલું. સ્વ. મનુબહેનનાં સંતાનમાં એક ગત પુત્રી તથા એક પુત્ર શ્રીનિવાસ. ગં. સ્વ. અનસૂયાનાં સંતાનામાં બે પુત્રી યશેાધરા અને પ્રતિભા, તથા એક પુત્ર પૂના એન્જીનીઅરિંગ કાલેજમાંથી પ્રથમ વર્ગમાં પ્રથમ આવી હાલ મુંબઈમાં એન્જીનીઅર છે.
ગ્રેજ્યુએટ થયા બાદ તે શરુઆતમાં બ્રિટિશ સરકારની અને પાછળથી વડેાદરા રાજ્યની નાકરીમાં હતા, જ્યાં તે નાયબ સુબાની પદવી સુધી પહેાંચેલા. એમનું અવસાન પણ એ રાજ્યની નાકરીમાં, મહેસાણામાં સ. ૧૯૮૧ના ફાલ્ગુન વદી ૧, તા. ૨૩મી માર્ચ ૧૯૨૫ના રાજ થએલું. એમની સાહિત્યપ્રવૃત્તિ બહુ શાન્ત હતી. એમના પિતા સ્વ. ભીમરાવનાં ત્રણ વિખ્યાત પુસ્તăા પૃથ્વીરાજ રાસા' (કાવ્ય), ‘ દેવળદેવી ' (નાટક) તથા ‘ કુસુમાંજલિ' (કાવ્યસંગ્રહ)નું સંપાદન એમણે જ કરેલું. એ ઉપરાંત એમણે પાતે નીચેના ગ્રંથા લખ્યા છેઃ “ઊર્મિમાળા,” સરાવરની સુંદરી ' ( લેડી ઑફ ધ લેઇક ), “ આત્મસંયમનું રાજ્ય.
"
39
Page #330
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-ચરિશ્તાવલિ વિદેહ ગ્રંથકારા
સૂર્યરામ સામેશ્વર દેવાશ્રયી
સ્વ. સૂર્યરામ દેવાશ્રયી લુણાવાડાના વીસનગરા નાગર ગૃહસ્થ હતા. તેમના પિતાનું નામ સામેશ્વર કીરપાશંકર દેવાશ્રયી અને માતાનું નામ કાશીબા. તેમણે પ્રાથમિક અને માધ્યમિક કેળવણી ધારણ પાંચમા સુધી લુણાવાડામાં લીધી હતી; ત્યારપછી અમદાવાદની આર. સી. હાઈસ્કૂલમાં અભ્યાસ કરી મેટ્રિક, સ્કૂલ ફાઈનલ અને ફર્સ્ટ ગ્રેડ પબ્લીક સર્વિસની પરીક્ષા પસાર કરી હતી.
પ્રારંભથી તેમણે શિક્ષણુના જ વ્યવસાય કર્યાં હતા. વાડાસીનાર, લુણાવાડા તથા દેવગઢ બારીયાની અંગ્રેજી મિડલ સ્કૂલમાં શિક્ષક તથા હેડ માસ્તર તરીકે રહીને પછી તે ખેડાના તથા અમઠ્ઠાવાદના આસી. . એજ્યુ. ઈન્સ્પેક્ટર ૧૯૧૬ થી ૧૯૨૨ સુધી હતા. ગ્રંથલેખન એ તેમના ગૌણ વ્યવસાય હતેા. ઐતિહાસિક તથા ધાર્મિક અંગ્રેજી મરાઠી ગ્રંથાના અનુવાદ તે કરતા. અધ્યાત્મજ્ઞાન અને તત્ત્વજ્ઞાનના તેમના અભ્યાસ સારા હતા. તે ધર્માનુરાગી, વૈરાગ્ય વૃત્તિવાન અને સર્વાત્મભાવયુક્ત જીવન ગાળતા. આદ્ય શંકરાચાર્યના જીવન તથા શ્રીમન્નસિંહાચાર્યના ગ્રંથા ઉપર તેમના ખૂબ પ્રેમ હતો. જસ્ટીસ મહાદેવ ગાવિંદ રાનડે, સર ભાલચંદ્ર અને સ્વ. નર્મદાશંકર દેવશંકર મહેતાની તેમના જીવન પર વિશિષ્ટ અસર હતી. તા. ૬-૪-૧૯૨૨માં લુણાવાડા ખાતે તેમનું અવસાન થયું હતું.
તેમનાં પ્રથમ પત્નીનું નામ દુર્ગા હતું. તે મૃત્યુ પામતાં તેમણે ખીજું લગ્ન કપડવંજમાં શિવગંગા વેરે કર્યું હતું. તેમના મેાટા પુત્ર રવિશંકર મૃત્યુ પામ્યા છે. બીજા ત્રણ પુત્રા શિવશંકર, ઇંદુશંકર અને કનુભાઇ વિદ્યમાન છે. તેમનાં પુસ્તાની નામાવલિઃ (૧) ના. જસ્ટીસ મહાદેવ ગાવિંદ રાનડેનું જીવનચરિત્ર, (ર) સરદેસાઇકૃત હિંદુસ્તાનના ઇતિહાસ–મુસલમાની રિયાસત, (૩) મિરાતે સિકંદરીના ગુજરાતી અનુવાદ, (૪) Divine Revealionary Proclamation.
સારામજી શાપુરજી બંગાલી
સારાબજી શાપુરજી બંગાલીના જન્મ ઈ. સ. ૧૮૩૧ના ફેબ્રુઆરી માસમાં મુંબઈમાં થયા હતા. તેમના જન્મ પછી બીજે વરસે તેમના પિતાનું અવસાન થયું હતું. ૧૮૪૬માં એસ્પ્રીસ્ટન ઈન્સ્ટીટયૂટમાં શિક્ષણ મેળવી પંદર વર્ષની વયે ડૅનર નામની યુરેયિન પેઢીમાં અને પછી ગ્રેહામ ગ્રુપનીના દલાલના એસીસ્ટંટ તરીકે તે રાકાયા હતા. ૧૮૬૩માં વધુ વ્યાપારી
Page #331
--------------------------------------------------------------------------
________________
* * - ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ માહિતી મેળવવાને તેમને ઈગ્લાંડ મેકલવામાં આવ્યા હતા. ઈગ્લાંડથી પાછા ફરી વિરજીવનદાસ માધવદાસની કંપનીમાં ભાગીદારી કરી કંપનીની પ્રતિષ્ઠા એમણે વધારી. સરકારે તેમને જે. પી. ને ઈલકાબ આપ્યો હતે. ૧૮૬૪માં તેમણે મુંબઈને મ્યુનીસીપલ કારભાર સુધારવાની સૂચનાઓ કરી હતી જેને પાછળથી ગવર્નરે અમલ કર્યો હતે. ૧૮૬૫માં તે એમ. એલ. સી. થયા હતા. ૧૮૯૩માં ૬૩ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું.
સ્વ. બંગાલી એકલા -વેપારી નહોતા પરંતુ ગુજરાતી પત્રકારત્વના આધારસ્થંભ હતા. “જગતમિત્ર' નામનું એક માસિક પત્ર તેમણે શરુ. કરેલું અને “મુંબઈ સમાચાર” તથા “રાસ્ત ગોફતાર'ને પણ તે સહાયક અને અંગભૂત હતા. સામાજિક સુધારાના તે હિમાયતી હતા. જ્ઞાનપ્રચારક મંડળી અને બોમ્બે એસોસિએશન વગેરે સંસ્થાઓ તેમના પરિશ્રમથી ઊભી થએલી. રૂ. ૬૬૦૦૦ને ખર્ચ તેમણે મુંબઈમાં કેટમાં એક કન્યાશાળા બંધાવી આપી હતી.
હરિલાલ માધવજી ભટ્ટ સ્વ. હરિલાલ માધવજી ભટ્ટ મૂળ ચાવંડ (કાઠિયાવાડ)ના વતની પ્રશ્નોર બ્રાહ્મણ હતા. તેમના પિતા માધવજી રત્નજી ભટ્ટ તે સ્વ. મણિશંકર રત્નજી ભટ્ટના ભાઈ તેમનાં માતુશ્રીનું નામ નર્મદા હતું. " તેમણે પ્રાથમિક કેળવણું મહુવામાં, માધ્યમિક કેળવણી વડેદરામાં અને ઉંચી કેળવણી પૂનાની ડેકકન કોલેજમાં લઈ એમ. એ. ની પરીક્ષા પસાર કરી હતી. જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં તે તત્ત્વજ્ઞાનના પ્રેફેસર હતા. તેમને અભ્યાસને પ્રિય વિષય જ ફિલસુફી હતે. 2. સેલ્બીની તેમના જીવન ઉપર વિશિષ્ટ અસર હતી. ગુજરાતી વાચનમાળા’ વિષેની તેમની ચર્ચા એક વખત “ગુજરાતી” પત્રમાં કેળવણી વિષયના રસિકોમાં રસપૂર્વક વંચાતી હતી. ૧૯૨૮ના મે માસમાં જૂનાગઢમાં તેમનું અવસાન થયું હતું.
તેમણે બે લગ્ન કર્યા હતાં. બીજા લગ્નનાં પત્ની ચંદ્રપ્રભાથી તેમને ચાર પુત્રીઓ થઈ હતી. મેના, દિવાળી, સરલા અને સુલોચના.
તેમની સાહિત્યકૃતિઓની નામાવલિ નીચે મુજબઃ (૧) લુટાર્કનાં જીવનચરિત (શ્રી બ. ક. ઠાકર સાથે), (૨) આશ્રમહરિણી (મરાઠી પરથી અનુવાદ ), (૩) હિંદનું રાજ્યબંધારણ
Page #332
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-ચરિતાવલિ - વિદેહ ગ્રંથકારી હરિશંકર માધવજી ભટ્ટ
23
સ્વ. હારશંકર માધવજી ભટ્ટ મેારખીના વતની હતા. જ્ઞાતિએ સિદ્ધપુર સંપ્રદાયના ઉદીચ્ય સહસ્ર બ્રાહ્મણ હતા. તેમના જન્મ મારખીમાં સં. ૧૯૨૨ ના જેઠ સુદ ૫ ને રાજ થએલેા. પિતાનું નામ માધવજી દેવકૃષ્ણ ભટ્ટ અને માતાનું નામ રૂપબાઈ હતું. પિતાના ધંધા વૈદ્યક તથા કર્મકાંડના હતા. તેમની સાત વર્ષની વયે પિતાના સ્વર્ગવાસ થવાથી તે મેાસાળમાં માતા તથા મામા રુધનાથ રતનજી જોષીની દેખરેખ નીચે ઊછર્યાં હતા, ને સાત મહેનાના એક ભાઇ હતા. માતાના સ્વર્ગવાસ સં. ૧૯૬૧ માં થયા હતા.
તેમણે પ્રાથમિક કેળવણી ગામઠી નિશાળમાં લીધી હતી, પરન્તુ પાછળથી ગુજરાતી, અંગ્રેજી તથા કાવ્યેા-નાટકાના અભ્યાસ આગળ વધાર્યાં હતા. મારખી આર્ય સુખેાધ નાટક મંડળીના તે એક ભાગીદાર હતા. કંપનીના ભાગીદાર તરીકે બહુધા તે વ્યવસ્થાનું બહારનું કામકાજ કરતા. નાટકામાં હાસ્ય રસના પાત્ર તરીકેનું કામ પણ તે સારું કરી જાણતા. ‘ત્રિવિક્રમ’ માં શાભાગચંદ, ‘ ભર્તૃહરિ ’ માં વિદૂષક, ‘અંબરીષ’ માં ઘંટાકરણુ વગેરેના ભાગ તે ભજવતા.
મેારખી નાટક મંડળીમાંથી ભાગ વહેંચી લઇને જ્યારે ભાગીદારા છૂટા થયા અને મૂળજીભાઇ એ મંડળીના એકલા માલેક થયા ત્યારે તેમણે મંડળીમાં નાકરી સ્વીકારી હતી. સને ૧૯૧૩ માં આંખે મેાતીએ આવવાથી તે મારખીમાં–વતનમાં આવી રહ્યા હતા. મૂળજીભાઈ સ્વર્ગસ્થ થયા પછી સને ૧૯૨૦-૨૧ માં કંપની તરફથી તેમને સલાહકાર તરીકે ખેલાવવામાં આવ્યા હતા, પણુ તેમની સલાહ પ્રમાણે વર્તન કરવામાં આવ્યું નહિ, તેથી તે પાછા વતનમાં આવીને રહ્યા.
તેમની કૃતિઓમાંની મુખ્ય નીચે મુજખ છેઃ “ભક્તરાજ અંબરીષ” (નાટક) ૧૯૦૭, “કંસવધ” (નાટક) ૧૯૦૯. બેઉ નાટકા મેારખી આર્ય સુખાધ નાટક મંડળીએ ભજવ્યાં હતાં, જેમાંનું પહેલું સંપૂર્ણ આકારે પ્રસિદ્ધ થયું છે. “કુએરનાથ શતાવળી'' (આધ્યાત્મિક જ્ઞાનના દાતરા) ૧૯૨૧, લગ્નાદિ પ્રસંગનાં કાઠિયાવાડી લેાકગીતા ” (ગીતસંગ્રહ) ૧૯૨૧, "" લખધીર યશ ઈંદુ પ્રકાશ'' (રાજગીતા) ૧૯૨૪; તેમણે મેારખી રાજ્યના ઇતિહાસ લખવા માંડેલે તે અધૂરા રહ્યો હતા, જે પાછળથી પૂરા કરી તેમના પુત્ર શ્રી, જીવનલાઢે ‘શ્રી લખધીયુગ” એ નામે ઇ. સ. ૧૯૩૯ માં પ્રસિદ્ધ કર્યાં છે.
Page #333
--------------------------------------------------------------------------
________________
- ગ્રંથ અને ગ્રંથકાર પુ૯ તેમને આયુર્વેદનું પણ ઠીક જ્ઞાન હતું. ઉત્તર જીવનમાં તે ઔષધો બનાવીને દર્દીઓને આશીર્વાદ લેતા. તેમના પુત્ર શ્રી. જીવનલાલ પણ એક સારા વૈદ્ય છે.
તેમનું લગ્ન વાંકાનેરમાં બાઈ ઊજમ સાથે સં. ૧૯૪૭માં થએલું. તેમને સંતતિ નહિ ઊછરતી હોવાથી બીજું લગ્ન કેરાળા (તા. વાંકાનેર) માં બાઈ રંભા સાથે સં. ૧૯૫૮ માં થયું હતું. પિતાની પાછળ તે એક વિધવા, ચાર પુત્ર, એક પુત્રી અને પુત્ર-પુત્રીને પરિવાર મૂકી તા. ૨૮-૯-૧૯૨૮ ના રોજ ૬૩ વર્ષની વયે મોરબીમાં સ્વર્ગવાસી થયા હતા.
હાજીમહમ્મદ અલારખિયા શિવજી ગુજરાતી સાહિત્યમાં સચિત્ર પત્રકારત્વને નવો યુગ શરુ કરનાર અને ઊંચી કલાદ્રષ્ટિથી વિવિધ રસવૃત્તિઓનું પિષક સાહિત્ય આપવાની પહેલ કરનાર, “વીસમી સદી' માસિકના તંત્રી હાજી મહમ્મદ અલારખિયા શિવજીનો જન્મ ઈ. સ. ૧૮૭૭ના જાન્યુઆરીની ૧૩મી તારીખે મુંબઈમાં એક ગર્ભશ્રીમંત કુટુંબમાં થયો હતો. જ્ઞાતિએ તેઓ ઈસ્નાઅશરી જા (મુસ્લિમ) હતા. એમના પિતાનું નામ અલારખિયા શિવજી, અને માતાનું નામ રહેમતભાઈ
એમના વડવાઓ મૂળ કચ્છ-ભૂજના વતની, જ્યાંથી એમના પ્રપિતામહ માણેક મુસાણી વેપાર અર્થે મુંબઈ આવેલા. ત્યાં તેમને સારે ઉત્કર્ષ થયા અને તેમના પુત્ર શિવજી માણેક તથા પૌત્ર અલારખિયા શિવજીએ પણ વડવાના ધંધાને જેમાં આપી સારી લક્ષ્મી પ્રાપ્ત કરી.
હાજી મહમ્મદને પિતાના વેપાર સાથે એમનો સાહિત્યપ્રેમ પણ વારસામાં મળ્યો હતો. નાનપણમાં જેકે એ અભ્યાસ તે મૅટ્રિક્યુલેશન સુધી જ કરી શક્યા હતા, પરંતુ જ્ઞાનની જિજ્ઞાસા અને સ્વાધ્યાય તથા સતત સાહિત્યસંપર્કથી તેઓ ફારસી, મરાઠી, ગુજરાતી અને અંગ્રેજી ભાષાઓ પર સારે કાબુ મેળવી શક્યા હતા.
૧૮૫ થી તેમણે એ ભાષાઓને અભ્યાસ કરવાની સાથે સાથે ગુજરાતી માસિકમાં લેખો લખવો શરુ કરેલા. હિંદી સાહિત્યમાં તુલસીદાસ, કબીર, ગંગ આદિ કવિઓનાં કાવ્યો અને વિશેષે કરીને “પ્રવીણસાગરનો ગ્રંથ એમને પ્રિય હતે; અંગ્રેજી ભાષામાં પત્રકારત્વ એમને પ્રિય વિષય હતો અને વિલિયમ એડનું “ રિવ્યુ ઓફ રિવ્યુઝ” એમના સતત વાચનનું પત્ર હતું; અને ફરસી સાહિત્યમાં મશહૂર ફિલ્મફ ઉમર ખઆમ એમની
Page #334
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-ચરિતાવલિ-વિદેહ ગ્રંથકારે પ્રિયતમ કવિ હતા. એમના જીવન ઉપર વિલિયમ સ્ટેડ અને ઉમર ખામની છાપ ખૂબ હતી. ઉમર ખય્યામની રુબાઈઓની, વિશિષ્ટ શિલીમાં ચિત્રો તથા સુશોભને સાથેની વિવિધ ઢબની રૂપસુંદર આવૃત્તિઓ અનેક અંગ્રેજ પ્રકાશકેએ બહાર પાડી છે તે બધી જ વણીવીણીને ભેગી કરવાને એમનો નાદ હતો અને પિતાના સંગ્રહમાંની એવી ૧૨૭ આવૃત્તિઓ ઉપરાંત ૧૨૮મી ગુજરાતી આવૃત્તિ સુંદર રૂપમાં પ્રકટ કરવાની એમની તમન્ના હતી. એ બાઈને એમણે જાતે ગુજરાતી અનુવાદ કરે, અને મબલખ ખર્ચ એનાં ચિત્રો તથા શોભને તૈયાર કરાવેલાં, પરંતુ એમના અવસાને એ બધું છિન્નભિન્ન કરી નાંખ્યું.
એમનું પહેલું લગ્ન ઈ. સ. ૧૮૯૬માં શ્રીમતી લાબાઈ સાથે મુંબઈમાં થએલું. સાહિત્યરસિક પિતાના પુત્રને એ પત્ની પણ સાહિત્યરસિક મળી હતી. તે ઉર્દૂ કાનાં રસિયાં હતાં અને તેના અનુવાદો પણ કરી શકતાં. એમના અવસાન બાદ એમનું બીજું લગ્ન ઈ. સ. ૧૯૧૦ માં શ્રીમતી ખેરુન્નિસાબાઈ સાથે મુંબઈમાં થએલું.
પિતાએ વારસામાં આપેલો વેપાર અબ્દુલ્લા અલારખિયાની કંપનીના નામથી જાપાન સાથે ચાલતો હતો. પણ સાહિત્ય અને કલા તરફનું એમનું વલણ એટલું જેશલું હતું કે ધીરેધીરે વેપાર એમણે ભાગીદાર ઉપર છોડ્યો અને પોતે સાહિત્યસંપર્કમાં જ રત રહેવા માંડયું.
૧૮૯૮માં એમણે એક મિત્રના નાના ભાઈને અકાળ અવસાન પર “સ્નેહી વિરહ પંચદશી' નામે પુસ્તક હિંદીમાં પ્રકટ કર્યું. ત્યારબાદ એમના પ્રિય અંગ્રેજ લેખક એડવિન આર્નોલ્ડની કૃતિને અનુવાદ “ઈમાનનાં મેતી’ નામથી ૧૯૦૧માં પ્રકટ કર્યો. ચિત્રમય સાહિત્ય પ્રકટ કરવાની એમની ભાવિ કારકીર્દિના અંકુર આ જ કાળથી પ્રકટ થવા માંડ્યા હતા. જે પ્રકાશન તે કરતા તે શ્રેષ્ઠ ઢબનું અને ઊંચી કલાવૃત્તિથી કરતા. ૧૯૧૦માં તેમણે “ગુલશન” નામનું સચિત્ર માસિક શરુ કર્યું, પણ તે એક વર્ષ પછી બંધ કરવું પડયું. ૧૯૦૩ માં લેર્ડ કર્ઝનના દરબાર વખતે કર્ઝન સંબંધે
એક જેટલા સચિત્ર લેખ છપાવેલા. ૧૯૦૪માં “મહેરુન્નિસા' નાટક એમણે લખેલું. સચિત્ર પત્ર કાઢવાને વિચાર આ બધે વખત મનમાં પિષણ પામ્યા જ કરતો હતો અને તે ઉદ્દેશથી અનેકવિધ સામગ્રી તેઓ એકઠી કર્યે જતા હતા.
અંતે ઈ. સ. ૧૯૧૪માં સર ફાઝલભાઈનો ટેકે મળ્યો અને “વીસમી સદી” નામથી એક ઉત્તમ પંક્તિનું સચિત્ર માસિક, પશ્ચિમનાં છાપાંઓની
Page #335
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. હોળમાં ઊભું રહે તેવી ઢબે કાઢવાની તૈયારીઓ કરી. એના પૂઠા ઉપરનું ચિત્ર વિલાયતમાં છપાવવાની યોજના હતી, પણ અકસ્માત પહેલું મહાયુદ્ધ ફાટી નીકળ્યું, છાપસામગ્રીના ભાવ ચડી ગયા અને એ વિચાર દ્વિધામાં પડ્યો.
પરંતુ આખરે હાજીમહમ્મદની અંતરની આકાંક્ષાએ જોર કરીને વિજય મેળવ્યો. અનેક રનેહીઓ તથા મિત્રોની ના છતાં એમણે એ ખર્ચાળ પ્રકાશનનું સાહસ ઉપાડયું. મહાયુદ્ધના બરોબર વચગાળાના કાળમાં, ઈ. સ. ૧૯૧૬ના એપ્રિલમાં “વીસમી સદી’ને પહેલો અંક બહાર પાડ્યો. ચુનંદા લેખકે અને ચિત્રકારની નવી જ વાનીઓ, અવનવીન ઢબથી, સુંદર શેભને સાથે, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ છાપકામની સજાવટ દ્વારા મુગ્ધ કરે તેવાં રૂપ રંગ અને ભભકથી તેના ઉત્તરોત્તર અંકમાં બહાર પડવા લાગી. ગુજરાતી સાહિત્યપ્રકાશનના ઇતિહાસમાં ન જ યુગ શરુ થયો.
પાંચ વરસના એ માસિકના પ્રકાશનકાળમાં એની પાછળ હાજીમહમ્મદે પિતાની સર્વતોમુખી શક્તિઓ બતાવી. ઊંચા અભ્યાસીથી માંડીને અદના વેપારી સુધી સાને રસ પમાડી શકે એવા વિવિધ વિસ્તારવાળી સામગ્રીઓ ચૂંટીઘૂંટીને પસંદ કરવી; ઉચિત વસ્તુ માટે ઉચિત લેખક કે ચિત્રકાર શોધી, તેને જરૂરી સામગ્રી પૂરી પાડી, તેના મહેનતાણું માટે તેને પ્રસન્ન કરીને મનધારી વસ્તુ મેળવવી; પછી તેને કલાના રંગે રંગવા માટે અસંખ્યાત સાધને ઉથલાવી ચિત્રો, શોભને, ફેટોગ્રાફી આદિ વીણવાં કે નવાં તૈયાર કરાવવાં; અવનવીન રૂપરંગે તેની સજાવટ કરવી; વિવિધ પ્રકારોથી શૈલીમય છાપકામ કરાવવું; જાહેરખબરે સુદ્ધાં નવીન ઢબથી લખવી અને ગોઠવવીઃ આવાં અનેકવિધ ક્ષેત્રનાં પૃથક પૃથક પાસાંઓ પર હાજી મહમ્મદની બુદ્ધિશક્તિ, રસવૃત્તિ અને કલાદ્રષ્ટિએ પિતાનો પરિચય આપી દીધે. પાંચ વરસને “વીસમી સદીના પ્રકાશનને એ કાળ ગુજરાતી સાહિત્યમાં અપૂર્વ હતો.
પરંતુ મોંઘાં સાધનસામગ્રી પર સવાર થઈને દર મહીને બહાર પડતા એ અંક પાછળ હાજી મહમ્મદનું જીવન બે છેડેથી બળતી મીણબત્તીની માફક ફના થતું ગયું. એક બાજુ, વેપાર ઉપરથી બધું ધ્યાન ઉઠાવી જ લીધું હતું અને એ આવક અટકી ગઈ હતી, તેમાં વળી “વીસમી સદી” આવકને બદલે ખર્ચ, પેટ અને દેવાના ખાડામાં ઉતારી રહ્યું હતું; છતાં કોઈ પણ રીતે આ મહેનત ઊગી આવે અને સારો દહાડે દેખાય એ આશાના તાંતણે જીવન ખેંચતા તે વિવિધ યોજનાઓ ઘ જતા હતા.
Page #336
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-ચશ્તિાવલિ વિન્દેહ ગ્રંથકારી
ખીજી ખાજી આ નાના ક્ષેત્ર પાછળ લેવી પડતી હદ ઉપરાંતની ઝહેમત તથા એ સાહસને ટકાવી રાખવા પાછળની સતત ચિંતાથી શરીર ધસાતું જતું હતું, તેની સંભાળ કે માવજત કરવાનું આર્થિક કે ખીજા ટેકાથી શક્ય રહ્યું ન હતું.
અંતે શરીર તૂટી ગયું અને ઘેાડા દિવસના તાવ પછી એ જ સ્થિતિમાં ઈ. સ. ૧૯૨૧ના જાન્યુઆરીની ૨૨મી તારીખે ધનુર્વાની બિમારીથી મુંબઈમાં એમનું અવસાન થયું. ‘વીસમી સદી' જેમ એમનું પ્રીતિદા બન્યું તેમ જીવનના અંત આણનાર નિમિત્ત પણ તે જ બન્યું. એમની એ આખી પ્રવૃત્તિના સાક્ષી અને એમના અંતકાળના પત્રા સ્પષ્ટ કરે છે કે સચિત્ર પત્રકારત્વ દ્વારા સાહિત્ય અને કલાના સંપર્ક જન સામાન્યને પહેાંચાડવાના પેાતાના એ નાદ પાછળ એમણે તન, મન અને ધનની નાગીરી કરી હતી.
એમની પહેલી પત્નીથી ત્રણ અને બીજી પત્નીથી એક પુત્ર થએàા, તે ચારે હયાત છે. મેાટા પુત્ર શ્રી. ગુલામહુસેને પાછળથી વીસમી સદી’ને સાપ્તાહિકના રૂપમાં થેાડા વખત ચલાવ્યું હતું, અને આજે તે કાગળ, મશીનરી વગેરેના વેપાર કરે છે. ખીજા પુત્ર શ્રી. ક્રૂખશીઅર મિલમૅનેજર છે; ત્રીજા શ્રી. રહેમતુલ્લા મુંબઈમાં આર. શિવજીના નામથી જાણીતા ફાટાગ્રાફર છે, અને ચેાથા શ્રી. ખીમ સાત વર્ષથી જાપાનમાં વેપારમાં પડયા છે. એમની પાછળ એમના પરમ મિત્ર શ્રી. રવિશંકર રાવળે પ્રકટ કરેલા હાજીમહમ્મદ સ્મારક ગ્રંથ'માં એમના વિષેની પુષ્કળ સચિત્ર માહિતી તથા ખીજું સાહિત્ય સંધરાયું છે.
"
‘ગુલશન' અને 'વીસમી સદી' માસિકાનાં સંપાદન તથા ધણા છૂટક લેખા ઉપરાંત એમણે લખેલા તથા અનુવાદિત કરેલા ગ્રંથાથી યાદી નીચે મુજબ છેઃ
‘સ્નેહી વિરહ પંચઠ્ઠી’, ‘ઈમાનનાં મેાતી’, ‘રશીદા’, ‘મેાગલ સમયની પ્રેમકથાઓ', ‘સુશીલા', ‘શીશમહેલ', ‘સેવાસદન'. એમનું ‘ઉમર ખય્યામની સ્માયાત' નું પુસ્તક હજી અપ્રકટ છે.
Page #337
--------------------------------------------------------------------------
________________
- ગ્રંથ અને ગ્રંથકાર પુ. હીરાલાલ વ્રજભૂખણદાસ શ્રોફ
પૂર્વ તેમજ પશ્ચિમની ફિલ્મીઓના ઊંડા અભ્યાસી, સમર્થ પંડિત અને વેદાન્તવિ એવા આ વિદ્વાન ગુજરાતીને જન્મ પેટલાદમાં, વીશા લાડ વણિક કામમાં, ઈ. સ. ૧૮૬૭ માં થયો હતો. એમના પિતાનું નામ તે નોત્તમદાસ હતું, પણ ફેને ત્યાં દત્તક થવાથી એમના પિતાના નામને બદલે એમના કુવાનું નામ વ્રજભૂખણદાસ લખાતું. એમનાં માતાનું નામ ગંગાબાઇ.
પ્રાથમિક શિક્ષણ પેટલાદમાં લઈ તે વધુ અભ્યાસ માટે મુંબઈ ગયા અને ત્યાં એલિફન્સ્ટન હાઈસ્કૂલમાંથી મેટ્રિક અને એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી.એ. થયા. ત્યારબાદ એમ. એ. ને અભ્યાસ કર્યો, પણ એમ. એ. ની પરીક્ષામાં બેઠા ત્યારે તત્ત્વજ્ઞાનના સંસ્કૃતના પરીક્ષક સાથે એક પ્રશ્નપત્રમાં કોઈ સિદ્ધાન્તની બાબતમાં પરીક્ષાના હેલમાં જ તકરાર થવાથી એ પરીક્ષા આપ્યા વિના જ હેલ છોડીને ચાલી નીકળ્યા. ડિગ્રી માટે એમને મોહ ન હતું, અને પોતે ગર્ભશ્રીમંત કુટુંબના હાઈ કમાવાની ચિંતા નહોતી; વિદ્યાને શોખ એટલો બધો હતું કે બી. એ. પાસ થયા પછી અગિયાર વર્ષ સુધી રોજ તેઓ પ્રિન્સિપાલની અનુમતિ લઈને એલ્ફિન્સ્ટન તેમજ ડેક્કન કેલેજમાં બી. એ. તથા એમ. એ. ના વર્ગમાં ફસૂફી અને ઈતિહાસનાં વ્યાખ્યાને સાંભળવા જતા. પ્રિ. કવન્ટેન અને પ્રિ. શાર્પના એ પ્રિય વિદ્યાર્થી હતા. શાંકર વેદાંત એમને અભ્યાસને મુખ્ય અને પ્રિય વિષય હતું, અને તેને અભ્યાસ એમને એટલે ઊંડે હતું કે પ્રિ. શાર્પને પણ ઘણી વાર એ વિષયમાં ગૂંચ પડતી ત્યારે એમને મત પૂછતા. આખું શાંકર ભાષ્ય એમને કંઠે હતું. એ ઉપરાંત પંચદશી, અદ્વૈતસિદ્ધિ, ચિમુખી આદિ વેદાન્તના આકર ગ્રંથાને એમણે સારો અભ્યાસ કર્યો હતે. અંગ્રેજી તેમજ સંસ્કૃત તત્ત્વજ્ઞાનના એ સમર્થ પંડિત હતા તેમજ રસાલંકાર આદિ સાહિત્યશાસ્ત્રનું પણ એમનું જ્ઞાન તલસ્પર્શી હતું. આ બધું જ્ઞાન એમણે એકલા વાચનથી નહિ, પણ તે સાથે પ્રાચીન શિલી મુજબ વિદ્વાન સંન્યાસીઓ અને પંડિત પાસે લગભગ દસ વર્ષ સુધી બેસી ગુરુમુખ અભ્યાસ કરીને મેળવ્યું હતું. ભારતમાતૈડ . ગટુલાલજી ઉપર એમને ખૂબ પ્રેમ હતું અને એમના નામસ્મરણમાં પોતે કાઢેલા “પં. ગટુલાલ હરિહર પુસ્તકાલયમાં દસેક હજાર રૂપિયાની કિંમતનાં બહુમૂલ્ય ગ્રંથે એકઠા
Page #338
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-ચરિતાવલિ-વિરહ ગ્રંથકારો. કર્યા હતા, જે આખું પુસ્તકાલય એમણે પિતાના વતન પેટલાદની સાર્વજનિક લાયબ્રેરીને બક્ષિશ કરી દીધું છે.
નેકરી ન કરવાની એમની પ્રતિજ્ઞા હતી, પણ છેડે વખત મુંબઈમાં સખારામ મંછારામવાળા શેઠ ચુનીલાલને ત્યાં સેક્રેટરી તરીકે એમણે કામ કર્યું હતું. ત્યારબાદ વડોદરામાં સયાજી હાઇસ્કૂલ નીકળી ત્યારે ૧૯૦૮ માં તેના પ્રિન્સિપાલ તરીકે પિતાના પેટલાદના મિત્રોના અત્યાગ્રહથી આવ્યા અને અવસાનપર્યત તે સ્થળે રહ્યા. વચ્ચે ૧૯૧૭-૧૮ ના અમદાવાદ અને નવસારીમાં હેડમાસ્તર તરીકે જઈ આવ્યા હતા. તેઓ નિપુણ શિક્ષક અને અદ્દભુત વક્તા હતા. - ઈ. સ. ૧૮૯૨માં પેટલાદમાં માણેકબહેન સાથે એમનું લગ્ન થએલું. એમને ત્રણ પુત્રો અને ત્રણ પુત્રીઓ થયાં છે. એ સૌમાંથી હાલ એક પુત્ર કાંતિલાલ ૩૦ વર્ષની વયના છે અને ગાયકવાડ રેલવેમાં નોકરી કરે છે. ઈ. સ. ૧૯૩૦ના મે માસની ૩૦મી તારીખે પેટલાદમાં એમનું અવસાન થયું. ત્યારપછી “પ્રસ્થાન' માસિકમાં, ગુજરાતી' સાપ્તાહિકમાં, તેમજ “મુંબઈ સમાચાર' દૈનિકમાં એમના જીવનવિષયક ત્રણેક વિસ્તૃત લેખ છપાયા છે.
એમના સ્મરણમાં ઈ. સ. ૧૯૩૫માં એમના શિષ્ય શ્રી નાનાલાલ શાહ એમ. એ. એ વડોદરામાં “એચ. વી. શ્રોફ મેમોરિયલ હાઇસ્કૂલ” કાઢી છે. સદ્ગતે પિતાના ઘરમાં પોતાના વાચન અને અભ્યાસ માટે સંઘરેલાં અંગ્રેજી, ગુજરાતી અને સંસ્કૃતનાં લગભગ બેત્રણ હજારની કિંમતનાં પુસ્તકને જે સંગ્રહ કરેલો તે તેમના પુત્રોએ મજકુર હાઈસ્કૂલને ભેટ કર્યો છે.
Wildon Carr 11 “Problem of Truth” fuper “સત્યાર્થ મીમાંસા' નામે એમણે સ્વતંત્ર અનુવાદ કરેલો છે એ એમને એક માત્ર ગ્રન્થ છે. પરંતુ એમણે વેદાન્ત, ધર્મ અને તત્વજ્ઞાન ઉપર છૂટક લેખો સંખ્યાબંધ લખ્યા છે. ગુજરાતી” પત્રના પ્રત્યેક દીવાળી અંકમાં તેમને એક અભ્યાસપૂર્ણ લેખ નિયમિત આવતો. આ ઉપરાંત “નવલગ્રન્થાવલિ,” “ગીતગોવિંદ,” “સંસ્કૃત સાહિત્યકથાઓ-૧' વગેરે પુસ્તકની પ્રસ્તાવનાઓ એમણે લખેલી છે.
Page #339
--------------------------------------------------------------------------
________________
૧૦
ગ્રંથ અને ગ્રંથકાર પુ× È
વિદ્યમાન ગ્રંથકારા
સૈયદ અબુઝફ્ફર બીન સૈયદ હકીમ અનુહબીબ નદવી
મૂળ તેઓ બિહાર પ્રાંતના દસના ગામના વતની છે, અને પટણા જિલ્લામાં બિહારશરીફ પાસેના એ દસના ગામમાં, સૈયદ કામમાં ઈ. સ. ૧૮૮૯ માં, હીજરી તા. ૩ ઝિલ્હજ્જા ૧૩૦૭ નારાજ એમના જન્મ થયેàા. એમના પિતાનું નામ સયદ હકીમ અણુહબીબ બિન સૈયદ હકીમ અમુલહસન.
ઉર્દૂ, કારસી અને અરખીની પ્રાથમિક કેળવણી દસનામાં લઈ તે આગળ અભ્યાસ માટે લખનૌ ગયા અને ત્યાં દારૂલ ઉલમ નવતુલ ( નદવા અરખી કોલેજ)માં શરુઆતથી તે છેવટ સુધીના સાંગાપાંગ અભ્યાસ કરી ‘નદવી' થયા,-- જે અખીમાં બી. એ. કે સ્નાતકની ડિગ્રી ગણાય છે. નાનપણમાં રમત ઉપર ખૂબ લક્ષ રહેતું, પણ એક હરીફાઈ ને પ્રસંગે કસમ ખાધા કે એમાં જો પોતે હારે તેા ફરી કદી રમતમાં ન ઊતરે. તેઓ કહે છે ‘સદ્ભાગ્યે તે દિવસે હું હારી ગયા અને પછી ફિલ્મ્સી અને ઇતિહાસના અભ્યાસ પર મારું ધ્યાન લગાડયું. ત્યારથી બધી પરીક્ષાઓમાં એ પ્રથમ જ રહેતા આવ્યા છે. અલ્લામા શિબ્લી નૂમાની અને સયદ સુલેમાન નદવીના સત્સંગની તથા તેમની કિતાખેાની પાતાના જીવન પર્ ઊંડી અસર પડેલી તે જણાવે છે. એમના જીવનવિષયક વિશેષ માહિતી એમનાં ‘સફરનામ–એ–ખમાં’ તથા ‘ તારીખે ગુજરાત (ભા. ૨ )' વગેરે એમના ગ્રંથામાંથી મળે છે. એમનાં લગ્ન દસના તેમ જ સૂરજગઢ (મુંધેર) માં ત્રણ વખત થએલાં, જેમાંનાં છેલ્લાં પત્ની હયાત છે અને એમને એ નાની દીકરીઓ છે.
'
નવી ' થયા પછી એમણે શિક્ષણના વ્યવસાય સ્વીકાર્યો છે અને મુલતાન, અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠ, બંગાળનું શાંતિનિકેતન વગેરેની કૉલેજોમાં ઉર્દૂ, ફારસી અને અર્ખીનું અધ્યાપન કર્યું છે. આજે તે ગુજરાત વર્નાક્યુલર સે।સાયટી તરફથી ચાલતા અનુસ્નાતક ( પાસ્ટ– ગ્રેજ્યુએટ ) વર્ગોમાં એમ, એ. કલાસને ઉર્દૂ તથા અરખીનું શિક્ષણ આપવાનું તેમ જ ગુજરાતના ઇતિહાસના સંશોધનનું કાર્ય કરે છે. એમના ગ્રંથાની સાલવાર યાદી :
Page #340
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-ચરિતાવલિ-વિમાન ગ્રંથકાર
સફરનામ–એ–બમ (૧૯૨૪), બમ બોલચાલ (૧૯૨૪), મુખ્તસર તારીખે ગુજરાત (બાળકે માટે) ૧૯૨૭, ખાતિમ-એ-ઉમરાતે અહમદી (પરિશિષ્ટ)ને ઉર્દૂ તરજૂમો ૧૯૩૩, તઝકીર-એ અકદસ ૧૯૩૩, મુખ્તસર તારીખે હિન્દ (વિદ્યાર્થીઓ માટે) ઉર્દૂમાં ૧૯૩૬, તેહફતુલ મજલિસ ૧૯૩૯, તારીખે મુઝફફરશાહીનો ઉર્દુ તરજૂમે-ઉપદ્યાત સાથે ૧૯૪ર.
આ ઉપરાંત ગુજરાત તથા સિંધના ઇતિહાસના, ઉમર ખય્યામની રૂબાઈયતના તથા અમુક ધર્મવિષયક નાટક ગ્રંથો અપ્રકટ છે.
અબદુલ સત્તારખાન પઠાણ (ભક્ત સત્તારશાહ)
ભકા સત્તારશાહ ઉર્ફે અબ્દુલ સતારખાન પઠાણના પૂર્વજો મળે અફઘાનિસ્તાનની સરહદના વતનીઓ. એમના પિતાનું નામ ખેસ્ત ગુલખાન, અને માતાનું નામ નનીબીબી ઉર્ફે જાનબેગમ. તેમને જન્મ સંવત ૧૯૪૮ (ઈ. સ. ૧૮૯૨) માં નાંદોદમાં થએલો. તે ન્યાયે યુસુફજઈ પઠાણ લેખાય છે.
નાદેદમાં તેમણે ચાર ધોરણ સુધી ગુજરાતી પ્રાથમિક કેળવણી લીધેલી અને ઉર્દૂનો અભ્યાસ પણ કરેલો. તે ત્રણ માસના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયેલું એટલે માતાએ ઉછેરી તેમને મોટા કરેલા. ચુસ્ત વિચારવાળા પઠાણ સગાંઓએ તેમને અંગ્રેજી જેવી “કાફરી” જબાનની કેળવણી લેવા દીધી નહિ, રાજપીપળાના મહારાજા છત્રસિંહજીના નાના ભાઈ દિગ્વિજયસિહજીના પ્રેમપાત્ર સાથી થવાથી અને રાજવંશી મેજે માણવાની લતમાં પડી જવાથી પણ તે વધુ ભણી શક્યા નહિ. ૧૯૦૮માં સોળ વર્ષની ઉમરે તેમણે દેશી નાટક સમાજમાં “વીણાવેલી ' નાટકમાં કઠિયારાને ભાગ ભજવીને છએક માસ સુધી રંગભૂમિની જિંદગી જોઈ લીધી.
સત્તારશાહ સરસ ગાતા, એટલે નાટકનો તખ્તો છેડીને તેમના મીઠા ગાને તેમને ભજનો તરફ ખેંચ્યા. સત્તારશાહ ભક્ત બન્યા અને ભજનિકોના અખાડાઓ તરફ દોરાવા લાગ્યા. આજે ભક્ત સત્તારશાહને અભ્યાસને વિષય સુફી તત્ત્વજ્ઞાન અને મુખ્ય વ્યવસાય ભજનપદેશ, સમાજસેવા તથા સત્યંત બની રહ્યો છે. આમ કાજી અનવરમીયાની તેમના જીવન પર અસર છે અને અનવર કાવ્ય” તેમનું પ્રિય પુસ્તક છે. તેમનું એક પુસ્તક સત્તાર ભજનામૃત છે જેમાં તેમનાં રચેલાં ભજન સંગ્રહેલાં છે. પહેલાં તે સંવત ૧૯૭૯માં બહાર પડેલું, હાલમાં તેની ત્રીજી આવૃત્તિ પ્રસિદ્ધ થઈ છે.
તેમનું લગ્ન અમને બેગમ વેરે સને ૧૯૨૦માં અંકલેશ્વરમાં થયેલું. તેમને ત્રણ પુત્ર તથા બે પુત્રીઓ છે.
Page #341
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર , ૯ અમૃતલાલ નાનકેશ્વર ભટ્ટ શ્રી. અમૃતલાલ ભટ્ટ ન્યાતે કપડવણજના મોઢ બ્રાહ્મણ છે. તેમને જન્મ તા. ૩-૧૦-૧૮૭૯ના રોજ કપડવણજમાં થએલો. પિતાનું નામ 'નાનકેશ્વર પુરુષોત્તમ ભટ્ટ અને માતાનું નામ સૂરજબહેન. કપડવણજના ભટ્ટ કુટુંબને ઝાબુઆ સ્ટેટ તરફથી જાગીર મળે છે તેમાં તેમનું કુટુંબ ભાગીદાર છે.
તેમણે પ્રાથમિક કેળવણી લેવાની શરુઆત ઝાબુઆ સ્ટેટના રાણપુર ગામમાં કરેલી અને પછી કપડવણજની ગામઠી નિશાળમાં અભ્યાસ કરેલો. અંગ્રેજી શિક્ષણ કપડવણજમાં પાંચમા ધોરણ સુધી લઈને આગળ અભ્યાસ અમદાવાદની સરકારી હાઈસ્કૂલમાં કરી ૧૮૯૫માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરેલી. ત્યારપછી તેમણે હાઈકે પ્લીડરની પરીક્ષા માટે અભ્યાસ શરુ કરી ૧૯૦૨માં એ પરીક્ષા પાસ કરી હતી. એકાદ વર્ષ અમદાવાદમાં વકીલાતને વ્યવસાય કરીને પછી તેમણે ઉમરેઠમાં પ્રેક્ટીસ શરુ કરેલી, જ્યાં પાંચ વર્ષમાં જ તે વકીલોની આગલી હરોળમાં આવી ગયા હતા. સને ૧૯૩૪માં ડાકોરમાં રણછોડરાયજીના મંદિરમાં રિસીવરની જગ્યાએ તે રૂ. ૩૦૦ના પગારથી નીમાયા હતા, તે જ જગ્યાએ હાલમાં પણ તે મેનેજર તરીકે કામ કરે છે. તેમનું લગ્ન સોમેશ્વર ગિરધરભાઈ પુરાણીની દીકરી રેવાબહેન સાથે થએલું.
વિદ્યાર્થી અવસ્થામાં જ તેમને કવિતાઓ લખવાનો શોખ હતો. ૧૮૯માં તેમણે એક કાવ્ય લખેલું તે છેક ૧૯૨૮ માં પ્રસિદ્ધ થયું હતું. કવિ તરીકે પ્રસિદ્ધ થવાની વૃત્તિ ઉપર તેમણે સારી પેઠે સંયમ દાખવ્યો છે, અને તેથી જ તેમની પ્રસિદ્ધ થએલી કૃતિઓ કરતાં અપ્રસિદ્ધ કૃતિએનો સંગ્રહ મેટ છે.
તેમનાં પ્રસિદ્ધ થયેલાં કાવ્યોમાં પ્રકૃતિવર્ણન કરતાં વિચારપ્રધાન અને ચિંતનપ્રધાન કાવ્યો વધારે છે. “ડેમેટિક મેનેલોગ' (નાયકની સ્વગત ઉક્તિરૂપે આખું કાવ્ય) ગુજરાતીમાં તે સારી રીતે ઉતારી શક્યા છે તે “સીતા” અને “કૃષ્ણકુમારી” એ બે કૃતિઓ ઉપરથી જણાય છે. તે ધર્મશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન તથા સાહિત્યના સારા અભ્યાસી છે. બ્રાઉનિંગ અને શેલી, કાલિદાસ તથા દયારામ તેમના પ્રિય કવિઓ છે. તત્વજ્ઞાનમાં શંકરાચાર્ય તથા શપનહેઅરે તેમના ઉપર અસર નીપજવી છે. તેમનાં પ્રસિદ્ધ થએલાં પુસ્તકોની નામાવલિ નીચે મુજબ છે :
(૧) પુમા અને બીજાં કાવ્યો (૧૯૨૮), (૨) સીતા (૧૯૨૮), () કૃષ્ણકુમારી (૧૯૨૮), (૪) રાસ પંચાધ્યાયી (ભાષાન્તર) ૧૯૩૮.
Page #342
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-ચરિશ્તાવલિ - વિધમાન ગ્રંથકારી
૧૦૩૪
ઈશ્વરલાલ મૂ. વીમાવાળા
શ્રી. ઇશ્વરલાલ મૂળચંદ વીમાવાળાનેા જન્મ ઈ.સ. ૧૮૯૭માં થયે હતા. તેમનાં માતાનું નામ વિજયાલક્ષ્મી હતું. તેમના પિતાના અવસાનસમયે તેમની વય ૧૦ વર્ષની હતી. પ્રાથમિક કેળવણી તેમણે મુંબઈમાં અને પછી સુરતમાં લીધેલી. મેટ્રીક સુધી માધ્યમિક કેળવણી લીધા પછી વિલ્સન કૉલેજમાં ઇંટર સુધી અભ્યાસ કર્યાં હતા, તે અરસામાં માતાનું મરણ થવાથી અભ્યાસ છેાડી દેવા પડચો હતા. તેમના મેટા ભાઈ શ્રી. ચંપકલાલ ઝવેરાતના ધંધામાં પડેલા છે અને નાના ભાઈ શ્રી. નટવરલાલ સાહિત્યપ્રકાશનના વ્યવસાયમાં છે.
થોડા વખત નડીયાદમાં અને પછી મુંબઈમાં શેઠ જમનાલાલ અજાજની પેઢીમાં નાકરી કરીને ૧૯૨૦માં નવજીવન એપીસમાં તેમને સ્વામી આનંદે ખેલાવેલા. ૧૯૨૧માં તેમણે સુરતમાં ગાંડીવ સાહિત્ય મંદિરની સ્થાપના કરેલી, જે પાછળથી તેમના નાના ભાઈ નટવરલાલે સંભાળેલું.
માધ્યમિક શાળામાં અભ્યાસ ચાલતા હતા તે વખતથી જ તેમને વાચન–લેખનના શે।ખ હતા. કવિ ભાસના સંસ્કૃત નાટક પરથી લખેલું પુસ્તક ‘ પાંડવગુપ્ત નિવાસ' સૌથી પહેલાં તેમણે ૧૯૨૦માં પ્રસિદ્ધ કરેલું. સાહિત્યના શાખની સાથે તેમને યંત્રકામમાં પણુ રસ હતા. ૧૯૨૧ માં તેમણે ગાંડીવ રેંટીએ શેાધી કાઢેલા અને ૧૯૩૦ માં એ રેંટીએ ગાંધીજીને માકલેલા જેમાં કેટલાક સુધારા કરીને ગાંધીજીએ ‘ યરાડા ચક્ર નામના રેંટીએ બહાર પાડેલે.
'
"
"
‘ ગાંડીવ ’ સાહિત્યમંદિરે કેટલુંક અંગાળાનું ક્રાન્તિકારી સાહિત્ય ગુજરાતીમાં બહાર પાડેલું તેથી પેાલીસે કાર્યાલયના કબજો લીધે। હતા, અને તેમને કપડાંભેર બહાર કાઢવા હતા. ૧૯૩૧માં તેમણે ‘સ્ત્રીશક્તિ ’ સાપ્તાહિક શરુ કર્યું, જે આજે ચાલી રહેલું છે. તે ઉપરાંત સુરતના વાચકાને ઉપયેાગી બને તેવું ‘દેશબંધુ' નામનું નાનું સાપ્તાહિક પણ તે પ્રસિદ્ધ કરે છે. ‘ગાંડીવ’ ખાલસાહિત્યમાળામાં તેમણે લખેલી પુસ્તિકાઓ બાળવિહાર', ‘સાનાકુમારી', ‘કાલસા કાકા', ‘રેલ પાટા' વગેરે છે. બ્રહ્માંડના ભેદ” નામની સાહસકથામાળા પણ તેમણે લખી છે. તેમના સંપાદન હેઠળની સ્ત્રીશક્તિ ગ્રંથમાળામાં આશરે ૭૫ નાનાંમેટાં પુસ્ત। બહાર પડવાં છે. તેમનાં પત્ની કાન્તાગૌરી સ્ત્રીશક્તિ ' સાપ્તાહિકનાં સહતંત્રી તરીકે તેમને કાર્યમાં સહાય કરે છે.
"
Page #343
--------------------------------------------------------------------------
________________
- ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ કરસનદાસ નરસિંહ માણેક શ્રી. કરસનદાસ માણેકને જન્મ સં. ૧૯૫૮ ના કારતક વદ ૨ ને દિને કરાચીમાં થએલો. તેમના પિતાનું નામ નરસિંહ ડાહ્યાભાઈ અને માતાનું નામ જીવીબાઈ. તેમનું મૂળ વતન જામનગર તાબાનું હડીઆણ ગામ, અને ન્યાત લેવાણા. ઈ. સ. ૧૯૧૨ માં તેમનું લગ્ન સૌ. ધનલક્ષ્મી વેરે થએલું, જેમનું અવસાન થતાં બીજું લગ્ન સૌ. રાધાબાઈ વેરે કરાચીમાં થએલું. તેમને બે સંતાન છે, એક પુત્ર અને એક પુત્રી, - શ્રી. કરસનદાસે પ્રાથમિક કેળવણું કરાચીની એક ખાનગી શાળામાં લીધેલી, માધ્યમિક કેળવણી ત્યાંની મિશનસ્કૂલમાં લીધેલી અને ઉચ્ચ કેળવણી કરાચીની ડી. જે. સિંધ કૉલેજમાં લઈને અંગ્રેજી તથા સંસ્કૃત સાથે બી. એ. ની પરીક્ષા પસાર કરેલી. વચ્ચે ૧૯૨૧ માં અસહકારની ચળવળને પરિંણામે તેમણે કોલેજ છોડેલી અને ગુજરાત વિદ્યાપીઠમાં બે વર્ષ અભ્યાસ કરે.
કૅલેજ છોડ્યા પછી તેમણે શિક્ષણને વ્યવસાય શરુ કરે અને કરાચીની બે જુદી જુદી હાઈસ્કૂલમાં પ્રિન્સીપાલ તરીકે બારેક વર્ષ સુધી નોકરી કરેલી. ત્યારપછી તેમણે પત્રકારત્વની દિશા પકડી છે અને જન્મભૂમિ' કાર્યાલયમાં તેમણે પિતાનું સ્થાન જમાવ્યું છે. રાષ્ટ્રીય માનસને લીધે સત્યાગ્રહની ચળવળના વખતમાં તેમને બે વાર કારાગૃહવાસ વેઠ પડ્યો છે. ૧૯૩૦માં આઠ માસ અને ૧૯૩૨ માં સવાબે વરસ.
સાહિત્ય અને માનસશાસ્ત્ર એ એમના અભ્યાસના પ્રિય વિષયો છે. કાકા કાલેલકરની તેમના જીવન ઉપર વિશિષ્ટ અસર છે. બાઈબલ, સરસ્વતીચંદ્ર અને શાહને રસાલે (સિંધી) એ એમનાં પ્રિય પુસ્તક છે.
તેમની પ્રથમ સાહિત્યકૃતિ તે રવીંદ્રનાથ ટાગેરના બંગાળી નાટક મુક્તધારા'ને અનુવાદ, જેની પ્રસ્તાવના શ્રી. રામનારાયણ વિ. પાઠકે લખી છે. ૧૯૨૪ માં તેમનાં બે બાળનાટક' પ્રસિદ્ધ થયાં જે ટાગેરના “મુકુટ” તથા “શારદોત્સવ” ને અનુવાદ છે.
નવીન પેઢીના કવિતાલેખમાં શ્રી. માણેકનું સ્થાન મોખરે છે. ૧૯૩૪ માં “ખાખનાં પિયણ' નામક તેમનું ખંડકાવ્ય પ્રસિદ્ધ થયેલું અને ૧૯૩૫ માં આલબેલ નામનો કાવ્યસંગ્રહ પ્રસિદ્ધ થયો હતો. પત્રકારત્વમાં દાખલ થયા પછી તેમણે વ્યંગકાના લેખનમાં સારી સફળતા મેળવી છે જેની વાનગી રૂપ “વૈશંપાયનની વાણું” ૧૯૪૩ માં પ્રસિદ્ધ થઈ છે.
Page #344
--------------------------------------------------------------------------
________________
૧૫
ગ્રંથકાર-ચરિતાવલિ-વિદ્યમાન ગ્રંથકારે
કુંવરજી આણંદજી શાહ શ્રી. કુંવરજી આણંદજી શાહને જન્મ ઘેઘા (કાઠિયાવાડ) માં વિક્રમ સંવત ૧૯૨૦ ના ફાગણ સુદ ૮ ને રોજ થયો હતો. તેમના પિતાનું નામ આણંદજી પુરુષોત્તમ શાહ અને માતાનું નામ કશળી બહેન. તે ન્યાત વિશાશ્રીમાળી જૈન છે અને ભાવનગરના વતની છે.
તેમણે પ્રાથમિક કેળવણું ગુજરાતી સાત ધોરણ સુધી અને માધ્યમિક કેળવણું અંગ્રેજી ત્રણ ધોરણ સુધી લીધેલી. તેમને પ્રથમને વ્યવસાય કાપડના વેપારનો હતો, પણ ત્યારપછીથી અદ્યાપિપર્યત જૈન જાહેર સંસ્થાઓનું સંચાલન ઈત્યાદિ ધાર્મિક વ્યવસાયને તેમણે અપનાવ્યો છે. ભાવનગરની જૂનામાં જૂની લેખાતી જૈન સંસ્થા જૈનધર્મપ્રસારક સભા તથા ભાવનગરની પાંજરાપોળ એ બે મુખ્ય સંસ્થાઓ તે ચલાવે છે. એક વખત જુદી જુદી ૩૭ સંસ્થાઓના તે સેક્રેટરી હતા, પરંતુ વય વધતાં તેમણે એક પછી એક કાર્ય છોડી દીધાં છે. અત્યારે તો તે શ્રી જૈનધર્મપ્રસારક સભાના પ્રાણસ્વરૂપ છે. આ સભા તેમણે પોતાની સત્તર વર્ષની વયે સ્થાપેલી. વીસ વર્ષની વયે પહોંચતાં તેમણે “જૈન ધર્મપ્રકાશ” નામનું માસિક પત્ર પ્રસિદ્ધ કરવાનું શરુ કરેલું, જે આજે ૧૮ વર્ષથી નિયમિત ચાલુ છે. ઉક્ત સભાના નામથી અત્યારસુધીમાં જૈન આગમ, ગ્રંથ, પ્રકરણે, નાનાં ટ્રેકટ વગેરે લગભગ સાડાત્રણસો નાનાં-મોટાં પુસ્તકો તેમણે પ્રકાશિત કર્યો છે. સં. ૧૯૪૦ થી શરુ થએલી તેમની એ પ્રકાશનપ્રવૃત્તિ અદ્યાવધિ ચાલુ જ છે.
તેમના અભ્યાસના મુખ્ય વિષયે જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન, જેન પ્રકરણ ગ્રંથનું પરિશીલન અને જૈન ધર્મના ચારે અનુગ છે. તેમના જીવન ઉપર વૃદ્ધિચક્રજી મહારાજ તથા જૈન આગમની મુખ્ય અસર છે.
શ્રી. કુંવરજીભાઈનાં પત્નીનું નામ રૂપાળીબાઈ. સંવત ૧૯૪૨ માં ભાવનગરમાં તેમનું લગ્ન થએલું. શ્રી. કુંવરજીભાઈને મોટા પુત્ર શ્રી. પરમાનંદ કુંવરજી કાપડીયા એક ઉદાત્ત દૃષ્ટિના જૈન ગ્રેજ્યુએટ છે. તે મુંબઈના જૈન યુવક સંઘના પ્રમુખ છે, જૈન યુવકપરિષદના પ્રમુખ છે અને સમાજોપયોગી સંસ્થાઓના અગ્રગણ્ય કાર્યકર છે. “પ્રબુદ્ધ જૈન” પત્ર તેમના સંચાલન હેઠળ પ્રસિદ્ધ થાય છે. શ્રી. કુંવરજીભાઈના બીજા પુત્ર શ્રી. નગીનદાસ કાપડીયા ભાવનગરના નિરંજન ટુડીઓના માલીક છે. •
Page #345
--------------------------------------------------------------------------
________________
૧૦૧
- - ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ ગિરિજા રાંકર મયારામ ભટ્ટ શ્રી. ગિરિજાશંકર મયારામ ભટ્ટ (ગિરીશ ભટ્ટ) ને જન્મ કુતિયાણામાં તા. ૧૨-૨-૧૮૯૧ ના રોજ થએલો. તેમના પિતાનું નામ દયારામ જીવાભાઈ ભટ્ટ અને માતાનું નામ ત્રિવેણી. તેમનું મૂળ વતન વળા અને ન્યાતે ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ
તેમણે પ્રાથમિક કેળવણું કુતિયાણું, વળા અને ભાવનગરમાં તથા માધ્યમિક કેળવણી અંગ્રેજી સાત ધોરણ સુધી ભાવનગરમાં લીધી હતી. ૧૯૧૧ માં બી. જી. જે. પી. રેલ્વેની નેકરીથી શરુઆત કરીને નવ વર્ષ સુધી તે જૂનાગઢમાં રહ્યા, પછી ૧૯૨૦ થી ભાવનગર દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનના આજીવન સભ્ય તરીકે નવીન કેળવણીના શિક્ષક તરીકે તે કામ કરતા. ૧૯૩૮માં એ સંસ્થા બંધ થઈ ત્યારે તે પહેમ સ્કૂલમાં (“ઘરશાળા માં) જોડાયા અને અત્યારે તે ત્યાં જ શિક્ષક તરીકે કામ કરે છે. દક્ષિણામૂર્તિ સંસ્થાના મુખ્ય મંત્રી તરીકે તેમણે ૨૦ વર્ષ કામ કર્યું હતું અને હાલમાં તે “ઘરશાળા' સંસ્થાના મહામંત્રી છે.
શિક્ષણશાસ્ત્ર, કાવ્ય અને સાહિત્ય એ એમના અભ્યાસના પ્રિય વિષયો છે. તેમના જીવન પર તેમના પિતાની તથા ભગવદ્ગીતાની વિશિષ્ટ અસર છે. નિષ્પાપ જીવન, પ્રભુ પર શ્રદ્ધા અને કર્મના ફળ પર વિશ્વાસ એ એમના જીવનસિદ્ધાંતે છે.
સને ૧૯૧૦ ની સાલથી તેમની સાહિત્યોપાસનાની શરુઆત થએલી. સુંદરી સુબેધ', “વીસમી સદી', “ભારત જીવન”, “ગુર્જર બ્રાહ્મણ', “પ્રસ્થાન, કૌમુદી', “નવચેતન વગેરેમાં તે લેખ લખતા હતા, અને અત્યારે બાળકેનાં માસિક પત્રોમાં તેમજ સાપ્તાહિકેના બાળવિભાગમાં તે નિયમિત રીતે લેખો લખે છે. શુદ્ધ જોડણી અને વ્યાકરણની એકસાઈને તે ખૂબ આગ્રહી છે. લેખન અને પઠન-પાઠનમાં તેમના જીવનને રસ સમાઈ રહેલો છે. તેમનાં રચેલાં પુસ્તકેની નામાવલિ નીચે મુજબ
“મહાન વિગ્રહ પછીની જર્મનીમાં કેળવણીની પ્રણાલિ (૧૯૩૩) (શ્રી. ગજાનન ઉ. ભટ્ટના અંગ્રેજી નિબંધને અનુવાદ), “અખિલ ત્રિવેણું (૧૯૩૬), “ગમત ગીતે' (૧૯૩૬), “ગિરીશભાઈની વાર્તાઓ ભાગ ૧-૨” (૧૯૩૭–૩૮), પાંખડીઓ' (૧૯૩૮), વાર્તાલહરી' (૧૯૩૯), શનિની પનોતી.
તેમનું લગ્ન ૧૯૦૫ માં સંતકબહેન વેરે થએલું. તેમને એક પુત્રી અને ત્રણ પુત્રો છે. પુત્રી ચિ. બાલાગૌરી ગ્રેજ્યુએટ છે.
Page #346
--------------------------------------------------------------------------
________________
૧૭.
ગ્રંથકાર-ચરિતાવલિ. વિદ્યમાન ગ્રંથકારે
ગુલાબદાસ હરજીવનદાસ બ્રોકર મૂળ પોરબંદરના વતની પણ બે પેઢીથી મુંબઈમાં શેરદલાલી કરતા દશા શ્રીમાળી જૈન વણિક કામના ગર્ભશ્રીમંત કુટુંબમાં ઈ. સ. ૧૯૦૯ ના સપ્ટેમ્બરની ૨૦ મી તારીખે પોરબંદરમાં એમને જન્મ થયો. એમના પિતાનું નામ હરજીવનદાસ નેમીદાસ અને માતાનું નામ વ્રજકુંવરબાઈ પ્રાથમિક શિક્ષણ પોરબંદરમાં લઈ મુંબઈની ભરડા ન્યૂ હાઈસ્કૂલમાંથી તે મેટ્રિક અને એલ્ફિન્સ્ટન કોલેજમાંથી ૧૯૩૦ માં બી. એ. થયા. બાળપણથી જ તે અભ્યાસમાં આગળ પડતા હતા અને અંગ્રેજી ત્રીજા ધોરણથી હમેશાં પ્રથમ રહી ભરડા હાઈસ્કૂલમાં પ્રિલિમિનરીની સ્કોલરશિપ પણ જીતેલી. ઇ. સ. ૧૯૨૭માં સૌ. સુમનબહેન સાથે એમનું લગ્ન થયું, અને એક પુત્ર તથા બે પુત્રી એમ ત્રણ સંતાને એમને હાલ છે.
અભ્યાસના પ્રિયવિષયમાં સાહિત્ય ઉપરાંત રાજકારણ પણ હેવાથી તે અભ્યાસકાળથી જ તેમાં સક્રિય રસ લેતા, અને ૧૯૩૦ માં બી. એ. થયા પહેલાં જ ૧૯૨૯માં મુંબઈ પ્રાંતિક સમિતિની કારોબારી સમિતિમાં સભ્ય તરીકે ચુંટાયા હતા, જ્યાં ૧૯૩૪ સુધી તેમણે ઉત્સાહભર્યો કાયૅભાગ નોંધાવ્યો. ૧૯૩૦-૩૧ માં સમિતિની બેયકોટ કમિટીમાં મંત્રી તરીકે કામગીરી કરી અને ૧૯૩૨-૩૩ ની સત્યાગ્રહની લડતમાં ૧ વર્ષ ને ૪ ભાસ જેલવાસ ભળે.
અહીં જ તેમની લેખનપ્રવૃત્તિની શરૂઆત થઈ. વાચનને ખૂબ શેખ ધરાવનાર પિતા તે જોકે એમને ૧૦ વર્ષના મૂકીને ગુજરી ગએલા, પણ એમનાં એકઠાં કરેલાં પુસ્તકોના વાચને એમનામાં સાહિત્યને રસ જગાડવો ને પિષ્યો હતો. જેલનિવાસ દરમ્યાન એ લેખનમાં પરિણમ્યો અને જૂના સંસ્કાર” નામની પહેલી વાર્તા એમણે ત્યાં લખી. “પ્રસ્થાન'માં પ્રકટ થએલી લતા' (અને તેને અનુસંધાને લખાએલી “લતા શું બોલે ?' વગેરે) વાર્તાઓ એમને પ્રસિદ્ધિ અપાવી અને ઇ. સ. ૧૯૩૮માં એમને પહેલે સંગ્રહ “લતા અને બીજી વાતો' બહાર પડ્યો. ૧૯૪૧ માં બીજો સંગ્રહ “વસુંધરા અને બીજી વાત બહાર પડવો.
વાર્તાઓ ઉપરાંત કાવ્ય, નિબંધ વગેરે ક્ષેત્રમાં પણ એમણે કલમ ચલાવી છે, પણ બાહ્યાડંબર વિના મને વ્યાપારનું સુધીર ને સ્વસ્થ પૃથક્કરણ કરતી તથા ઝીણવટભરી શુદ્ધ શબ્દપસંદગીવાળી એમની સચોટ નવલિકાઓએ જ એમને વધુ સફળતા અપાવી છે.
Page #347
--------------------------------------------------------------------------
________________
૧૦૮
- ગ્રંથ અને થાકાર પૂ. ૯ હાજી ગુલામઅલી હાજી ઈસ્માઈલ (“રહીમાની)
હાજી ગુલામઅલી હાજી ઈસ્માઈલને જન્મ મુંબઈમાં સંવત ૧૯૨૦ માં થએલો. તેમનાં માતાનું નામ જાનબાઈ. તેમનું મૂળ વતન શહેર હતું, હાલમાં ભાવનગર છે. તે ખોજા શિઆહ ઈશનાઅશરી કેમના છે. તેમણે કેળવણું મુખ્યત્વે મુંબઈમાં લીધેલી. - તેમનું પ્રથમ પુસ્તક “રે હિદાયત' સં. ૧૯૪રમાં બહાર પડેલું. તેમનું એક જાણીતું પુસ્તક “મુસલમાન અને ગુર્જર સાહિત્ય” છે. પંચાવન વર્ષથી તેઓ અરબી, ફારસી, ઉર્દૂમાંથી ગુજરાતી ભાષાંતર કરીને નાનાંમોટાં પુસ્તકે પ્રસિદ્ધ કરે છે જે મુખ્યત્વે ઈસલામ ધર્મનાં છે. એકાવન વર્ષથી “રાહે નજાત’ નામનું માસિક પત્ર તેમના તંત્રીપણું હેઠળ પ્રસિદ્ધ થાય છે. વચમાં ૨૭ વર્ષ સુધી “ નુરે ઇમાન' અને ૧૩ વર્ષ સુધી બાગે નજાત” નામનાં માસિક પત્રો પણ તે પ્રસિદ્ધ કરતા હતા. ગુજરાતી અક્ષરોમાં કુરાને શરીફ ગુજરાતી તરજૂમા સાથે તેમણે બહાર પાડેલું છે તેને બહોળા પ્રચાર થયો છે.
તેમનાં પત્નીનું નામ સકીનાબાઈ તેમને ત્રણ પુત્રો છે જેમાંના મોટા વેપાર કરે છે અને બીજા બે પુત્રો “રાહે નજાત'નું તંત્ર તથા વ્યવસ્થા સંભાળે છે. તે ઉપરાંત તેમને પાંચ પુત્રોઓ છે.
ગોવિંદભાઈ હરિભાઈ પટેલ શ્રી. ગોવિંદ હ. પટેલ (ધર્મજ, તા. પેટલાદ) ને જન્મ તા. ૨૮-૮-૯૦ ના રોજ થયેલો. તેમણે માત્ર ગુજરાતી શાળામાં છ ધોરણ સુધીની કેળવણી લીધી છે. અંગ્રેજી તેમ જ સંસ્કૃત ભાષાથી તે આજસુધી અપરિચિત જ છે. તેમણે કેટલાંક વર્ષો સુધી ધર્મજ પુસ્તકાલયના ગ્રંથપાલ તરીકે કામ કરેલું. તે સમય દરમિયાન અને ત્યારપછીનાં વર્ષોમાં એમણે ધર્મ, સાહિત્ય તથા ચિંતનમાં વૃત્તિને પરવી રાખી છે અને લગ્ન પણ કર્યું નથી એટલે સંસાર-વ્યવહારની ઉપાધિથી તે અલિપ્ત રહ્યા છે.
- ઈ. સ. ૧૯૨૧માં એમના ભાવપ્રધાન સંવાદને પ્રથમ ભાગ “સંવાદગુચ્છ” પ્રસિદ્ધ થયો અને કેટલાક વિદ્વાનેએ તેમાંનું હીર મૂલવીને તેની પ્રશંસા કરી. એ સાહિત્યપ્રવૃત્તિ ઈ. સ. ૧૯૨૬ સુધી ચાલી. ત્યારબાદ એક દસકા સુધી તે ચિંતનમાં-ધર્મગ્રંથોના અભ્યાસમાં ડૂબેલા રહ્યા. ૧૯૩૫માં તેમણે ૯૦૦ થી ૧૨૦૦ પંક્તિઓનાં ખંડકાવ્યો રચવા માંડ્યાં.
Page #348
--------------------------------------------------------------------------
________________
રંથકાર-ચરિતાવલિ-વિમાન ગ્રંથકાર એમનાં ખંડકાવ્યને ગુજરાત સાહિત્યસભાના જુદા જુદા સમીક્ષકે એ પણ મૂલ્યવાન લેખ્યાં છે.
શ્રી. ગોવિંદભાઈનાં ઘટક બળોમાં તેમની આજીવન ધર્મવૃત્તિ, ગ્રંથપાલ તરીકે તેમણે સેવેલી અભ્યાસ રતિ અને તે દરમિયાન તેમણે કરેલું પ્રાચીન ધર્મગ્રંથો તથા ઇતિહાસનું વાચન, કિશોર અવસ્થામાં ભાટચારણ પાસેથી સાંભળેલી લોકવાર્તાઓ અને વિદ્વાન તરફથી તેમને મળેલો આદર તથા ઉત્સાહ, એટલાં વાનાં ગણાવી શકાય. તેમની કૃતિઓ નીચે પ્રમાણે છે : (૧) સંવાદગુચ્છ-પ્રથમ પુષ્પ
ઈ. સ. ૧૯૨૧ (૨) ,, , દ્વિતીય પુષ્પ
૧૯૨૩ (૩) હદયધ્વનિ, નાદ ૧-૨
૧૨૩ , નાદ ૩-૪
૧૯૨૩ (૫) આભેગાર
૧૯૨૬ (૬) જીવંત પ્રકાશ
૧૯૩૬ (૭) તપોવન
૧૯૩૭ (૮) મદાલસા
૧૯૩૯ (૯) આપદ્ધર્મ
૧૯૪૦ આમાંનાં પ્રથમ બેમાં સંવાદ છે; ૩, ૪, ૫ માં ગદ્યમય ભાવગીત છે; બાકીનાં ખંડકાવ્યો છે.
જગજીવનદાસ ત્રીકમજી કે ઠારી શ્રી. જગજીવનદાસ ત્રીકમજી કે ઠારીને જન્મ સંવત ૧૯૩૩ ના વૈશાખ વદ ૪ (તા. ૮-૫-૧૮૭૭) ના રોજ રાજકોટમાં થયો હતો. તેમનાં માતાનું નામ જવલબાઈ. તેમનું મૂળ વતન ગંડળ છે અને ત્યારે તે દશા શ્રીમાળી વણિક છે.
તેમણે પ્રાથમિક કેળવણુ ગંડળમાં અને માધ્યમિક કેળવણી રાજકેટની આજેડ હાઈસ્કૂલમાં લીધી હતી. ઊંચી કેળવણી મુંબઈમાં વીસન કેજમાં લઈને તે સને ૧૯૦૩માં બી. એ. થયા હતા અને ૧૯૧૦ માં એલ. એલ. બી. ની ડિગ્રી તેમણે પ્રાપ્ત કરી હતી. ગાંડળ સ્ટેટમાં ૨૫ વર્ષ સુધી મુનસફ તથા ફ.ક. મેજી. તરીકે અને ટ્રેઝરી ઓફીસર તરીકે કામ કરીને પછીથી ખીરસરા તથા વિઠ્ઠલગઢ સ્ટેટમાં કારભારી તરીકે કામ
Page #349
--------------------------------------------------------------------------
________________
૧૧૦
ગ્રંથ અને ગ્રંથકાર પુ ૨ કર્યું હતું. ઇતિહાસ, ભૂગાળ અને સાહિત્ય એ તેમના પ્રિય વિષયેા છે, ‘પિકવીક પેપર્સ’, ‘ભદ્રંભદ્ર' અને ‘વેનચરિત્ર' એ એમનાં પ્રિય પુસ્તક છે.
સાહિત્યસૃષ્ટિમાં તે એલિયા જોશી’ તરીકે તે સારી પેઠે જાણીતા છે. સાહિત્યપ્રવૃત્તિ અને સંગીત એ એમના ગૌણ રસના વિષયેા છે, છતાં તેમણે ખાસ કરીને હાસ્ય રસની કૃતિએદ્વારા સાહિત્યમાં ઠીક કાળા આપ્યા છે.
તેમની કૃતિઓની નામાવલ નીચે મુજબ છેઃ
‘ ચંદ્રશેખર નાટક ’ (૧૯૧૫), ‘ એલિયા જોશીને
"
અખાડે। ભાગ
"
૧ ′ (૧૯૨૬), ભાગ ૨ (૧૯૩૨ ), કાઠારી કુટુંબને ઇતિહાસ તથા
ડિરેકટરી ’ (૧૯૩૬), ‘ ના નગરીએ (૧૯૩૭), ‘હસહસાટ’ (૧૯૪૩).
યાને જીની આંખે નવાં ચશ્મા '
તેમનું લગ્ન ૧૮૯૬માં રાજકાટમાં મણીબાઈ સાથે થએલું. તેમને ચાર પુત્રા અને પાંચ પુત્રી છે. મેઢાં પુત્રી ગુલાબખેને નર્સિંગ અને મિડવીક્રીમાં ખી. પી. એન. એ. ના ડિપ્થેામા મેળવ્યેા છે,
જગજીવનદાસ દયાળજી માદી
શ્રી. જગજીવનદાસ દયાળજી મેાદીના જન્મ સંવત ૧૯૨૮ના માગશર સુદ ૫ ( તા. ૧૬ ડીસેમ્બર ૧૮૭૧ )ને દિવસે ભાઈ તાલુકામાં આવેલા ફાફળીયા ગામે થયા હતા. એમનાં માતાનું નામ ડાહીબહેન. તે નાતે દશા ખાજ વિણક છે. મીયાગામના ઠાકેારનું એમના વડીલેાએ મેાદીખાનું કરેલું એટલે મેદી અટકથી એ એળખાય છે. એમનું પ્રથમ લગ્ન ૨૧ વર્ષની વયે સૌ. ગિૌરી સાથે થએલું, પરંતુ તે ખાઈનું અવસાન થવાથી ૩૫ વર્ષની ઉમ્મરે એમનું ખીજું લગ્ન સૌ, કમળાગૌરી નામની સુશિક્ષિત અને સંસ્કારી ખાઈ સાથે થયું. દસ વર્ષના ટૂંકા સમયમાં આ બાઈનું પણ અવસાન થયું, અને ત્યારથી શ્રી. મેાદી વિધુરાવસ્થા ભાગવે છે. એમને સંતિતમાં સૌ. કમળાગૌરીથી થએલા માત્ર એક પુત્ર નામે જગમેાહનદાસ છે. આ ભાઈ સંસ્કારી અને સાહિત્યપ્રિય છે, ને હાલમાં વડાદરામાં એકાઉન્ટ ખાતામાં નાકરી કરે છે. એમણે બી. એ.ની પરીક્ષા પસાર કરેલી છે.
શ્રી. મેાદીએ પ્રાથમિક શિક્ષણુ મીયાગામમાં લીધેલું, અને ત્યારષદ આગળનું શિક્ષણ વાદરામાં લીધેલું, ગુજરાતી અભ્યાસ પૂરા કરી વડાદરા ટ્રૉનગ કૉલેજમાં શિક્ષણ લઈ સીનિયર શિક્ષકની પરીક્ષા એમણે પસાર કર્યાં બાદ એ વડાદરા રાજ્યમાં શિક્ષક તરીકે જોડાયા. ત્યાં ૪૫ વર્ષ સુધી
Page #350
--------------------------------------------------------------------------
________________
ચથકાર-ચરિતાવલિ-વિમાન ગ્રંથકારે હેડ માસ્તર અને ડેપ્યુટી તરીકે કામ કરી વડેદરા ટ્રેનિંગ કોલેજના અધ્યાપકપદેથી એ નિવૃત્ત થયા છે. અંગ્રેજીમાં મેટ્રિક સુધી ખાનગી રીતે એમણે અભ્યાસ કર્યો છે. હિંદી, મરાઠી અને બંગાળી ભાષાના પણ એ જ્ઞાતા છે.
બાલપણથી જ એમને કવિતાઓ વાંચવાનો શોખ લાગેલે. ખાસ કરીને શામળ અને દલપત શૈલીની કવિતાઓ એમને ખૂબ ગમતી. વાંચવાના શેખ ઉપરથી કમેક્રમે લખવાને શેખ પણ વિકાસ પામે, અને પંદર સોળ વર્ષની ઉમર થતામાં તે નાની નાની કવિતાઓ જોડવામાં એમણે શક્તિ અજમાવવા માંડી. એ પ્રારંભની કવિતાઓમાં ગરબા, ગરબીઓ, પ્રાર્થના ને વર્ણને હતાં. નજરે પડતા સામાન્ય વિષયો ઉપર હાથ અજમાવતી વખતે અભ્યાસને માટે કેટલીક કવિતાઓ લખવાની શરુઆત પણ એમણે કરેલી. સને ૧૮૯૫માં એવી કવિતાઓ “સામાજિક હિતબોધ' નામથી પુસ્તકરૂપે પ્રગટ થઈ છે. સને ૧૮૯૬માં “સ્તવન મંદાર નામથી નાટકના રાગોમાં ગવાય એવાં રણછોડજીનાં પદોને એમણે બીજો સંગ્રહ પ્રગટ કર્યો. ત્યારબાદ “એક ઉત્તમ વિધવાની ઉક્તિ' અને “ભણા ભાવથી ભરતભૂમિમાં આર્ય તનયા’ જેવાં ઈનામી કાવ્યો એમની કલમમાંથી ઊતર્યો. આ સમયથી ગુજરાતનાં પ્રસિદ્ધ માસિકમાં એમનાં કાવ્ય પ્રકટ થવા માંડ્યાં અને એ સાહિત્યસૃષ્ટિમાં વધુ પ્રકાશમાં આવ્યાં.
સાહિત્યના ક્ષેત્રમાં સ્વ. મણિશંકર ભટ્ટ 'કાન્ત) અને સાક્ષર શ્રી. છગનલાલ ઠાકેરદાસ મેદી તરફથી એમને પ્રેરણું મળેલી. એ પ્રેરણા અને સાહિત્ય પ્રત્યે પિતાની કુદરતી અભિરુચિને લઈને પ્રાચીન સાહિત્યને એમને અભ્યાસ સરસ થયો. પરિણામે મહાકવિ પ્રેમાનંદ અને ભક્તકવિ દયારામ એમના વ્હાલા કવિઓ બન્યા. કવીશ્વર દલપતરામ માટે ભાવ પણ એમનામાં જણાઈ આવે છે. “દયારામ અને વડોદરાના કવિ ગિરધર” ના સંબંધમાં એમણે લખેલાં ચરિત્રો ગુજરાતી સાહિત્યના ચરિત્રવિભાગ, માં માન સાથે બેસે તેવાં છે. એમણે અત્યારસુધીની જિંદગી સાહિત્યના એક અભ્યાસી તરીકે ગાળી છે અને હજુય અભ્યાસમાં મગ્ન રહેવામાં એમને આનંદ આવે છે. પ્રગટ થયેલ સાહિત્ય કરતાં એમનું અપ્રગટ સાહિત્ય હજુ મોટા પ્રમાણમાં છે. વયોવૃદ્ધ થયા છતાં હજુય એ ગુજરાતનાં ઘણુંખરાં માસિકે અને વર્તમાનપત્રોમાં લેખો તથા કવિતઓ લખે છે.
એમની સ્વતંત્ર કૃતિઓ નીચે મુજબ છેઃ દયારામ (કવિચરિત્ર), ગિરધર (કવિચરિત્ર), વડોદરાને વૈભવ
Page #351
--------------------------------------------------------------------------
________________
૧૧૨
ગ્રંથ અને ગ્રંથકાર પુ (વર્ણન), માટી ઉમરની હિંદું સ્ત્રીઓની કેળવણી ( નિબંધ ), લાલના માંડવાના ઇતિહાસ, સ્તવન મંદીર ( કાવ્યસંગ્રહ ), સામાજિક હિતમેાધ (કાવ્યસંગ્રહ), સતી સીતા (લઘુ કથા), મેધાપાલંભ (ખંડકાવ્ય), રમણુ રસિકા (ખંડકાવ્ય), કન્યા સંગીતમાળાની કવિતાઓ, ગુજરાતના ઇતિ હાસની વાતા (ઇંગનલાલ ઠા. મેાદી સાથે), મિણભાઈ વિરડ ( કાવ્ય ), જ્ઞાતિની ઉન્નતિ સંબંધી વિચાર। ( નિબંધ ), સયાજી વાચનમાળા પુસ્તક ૧-૨-૩ (પ્રીન્સીપાલ નાનાલાલ ના. શાહ સાથે).
એમનાં ભાષાંતરા નીચે મુજબ છે. :
સુભદ્રા (નવલકથા) (બંગાળી ઉપરથી), સિદ્ધ કરામાત અથવા સાચી વિભૂતિ (હિંદી ઉપરથી), સુલભ આરેાગ્યશાસ્ત્ર ( મરાઠી ઉપરથી ), કરુણુ વિલાસ ( સંસ્કૃત ઉપરથી ), વૈતાલ પંચવીસી ( જૂની ગૂજરાતી ઉપરથી સંશાધન તથા ભાષાંતર), વામન પુરાણુ (સંસ્કૃત ઉપરથી).
એમનાં સંશાધન કરેલાં પુસ્તકા નીચે મુજબ છે. :
નંદબત્રીસી સટીક (શામળ કૃત), સુદામાચરિત્ર સટીક ( પ્રેમાનંદ કૃત ), પ્રહ્લાદ આખ્યાન (ગિરધર કૃત), દયારામ કાવ્યમણિમાલા (ભાગ ૩), દયારામ કાવ્યસુધા, નવલગ્રંથાવલી ભાગ ૧-૨ ( હિરાલાલ વ્ર, શ્રોફ સાથે), રામાયણ (ગિરધર કૃત), પદ્યરત્નાવલી (સંપાદિત કાવ્યસંગ્રહ), ખાદ્યખારાકીના શબ્દોની કહેવતાના સંગ્રહ.
આ ઉપરાંત વડાદરાને વાર્તારૂપ ઇતિહાસ, સંસ્કૃત ઉપરથી લખેલું મિથ્યાજ્ઞાનખંડન નાટક, યાત્રાવર્ણન, કેટલીક કવિતાએ, નિબંધેા ઋત્યાદિ અપ્રકટ સાહિત્ય પણ છે.
જગજીવન માવજીભાઈ કપાસી
શ્રી. જગજીવન માવજીભાઈ કપાસીના જન્મ સં. ૧૯૫૨માં સાયલામાં થએલે. તેમનાં માતુશ્રીનું નામ કૅસરખાઈ. તે ન્યાતે દશા શ્રીમાળી જૈન વણિક છે. તેમનું મૂળ વતન ચુડા છે કે જ્યાં હાલમાં તે હજુર એપીસ સુપરિન્ટેન્ડન્ટના એદ્દા પર છે. તેમણે માધ્યમિક કેળવણી મેટ્રીક સુધી લીધેલી. ઇતિહાસ અને તત્ત્વજ્ઞાન એ તેમના રસના ખાસ વિષયેા છે, અંગ્રેજી ઉપરાંત હિંદી અને અંગાળી ભાષાનું જ્ઞાન પણ તે કેટલાક પ્રમાણમાં ધરાવે છે. તેમનું સૌથી પહેલું પુસ્તક ગુજરાતનું ગૌરવ' એ નામની અતિહાસિક નવલકથા સં. ૧૯૭૫માં પ્રસિદ્ધ થએલી. ત્યારપછી તેમણે લખેલાં
Page #352
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-ચરિતાવલિ વિદ્યમાન ગ્રંથકારા બીજાં પુસ્તકમાં મુખ્ય “મેવાડને પુનરુદ્ધાર” અને “વીરશિરોમણિ વસ્તુપાલ ભાગ ૧-૨-૩ ” એ છે.
તેમનું પહેલું લગ્ન સં. ૧૯૭૪માં અને બીજું સં. ૧૯૮૫માં થયેલું. બીજાં પત્ની પણ અવસાન પામ્યાં છે. તેમનાં સંતાનોમાંના મોટા પુત્ર રમણિકલાલ એડવોકેટ છે અને મુંબઈમાં વ્યવસાય કરે છે.
જતકુમાર મણિશંકર ભટ્ટ * આજે શાન્ત રહેલા પણ ચેડાં જ વરસ પર ગુજરાતી સામયિકામાં પિતાની લેખિનીની ચમક વડે ગુજરાતના તેણેમાં આગળ પડતા લેખક ગણુએલા શ્રી. જયંતકુમાર, કવિ “કાન્ત’ના બીજા પુત્ર થાય. એમનો જન્મ સંવત ૧૯૫૮ના શ્રાવણ સુદ ૧૩, તા. ૧૭ મી ઓગસ્ટ ૧૯૦૨ ના રોજ ભાવનગરમાં થયો હતો. પ્રશ્નોરા જ્ઞાતિના અને મૂળ લાઠી પાસે બાબરાચાવંડના, પણ પાછળથી ભાવનગરમાં આવી વસેલા એમના પિતા શ્રી. મણિશંકર રત્નજી ભટ્ટનું નામ તે ગુજરાતી સાહિત્યમાં કવિ તરીકે અંકિત છે. એમનાં માતાનું નામ સૌ નર્મદા,
પ્રાથમિક તથા માધ્યમિક કેળવણું ભાવનગરમાં, અને ઈન્ટર સુધીની ઉચ્ચ કેળવણી પણ ભાવનગર સામળદાસ કોલેજમાં લઈ તેમણે ત્યાંની પર્સિયલ સ્કોલરશિપ મેળવી; અને પછી મુંબઈ જઈ ત્યાંની એલિફન્સ્ટન કેલેજમાંથી તે તત્ત્વજ્ઞાન સાથે બી. એ. થયા. ત્યારબાદ ગુજરાતી અને અંગ્રેજીના વિષયને એમ. એ ને અભ્યાસ ઘેર કરી, વિલાયત જઈ તેમણે લંડનની યુનિવર્સિટી કોલેજમાંથી એમ. એ. પી. એચ. ડી. ની ઉપાધિ મેળવી. આજે તેઓ મુંબઈમાં પ્રેમચંદ રાયચંદ એન્ડ સન્સ લિ.માં કામ કરે છે.
ઈ. સ. ૧૯૧૮માં અમરેલી મુકામે સૌ. મારમાં બહેન જોડે એમનું લગ્ન થયું. આજે એમને બે પુત્રીઓ છે :- રોહિણું ૬ વર્ષની અને ચિત્રા : ૩ વર્ષની છે.
સ્વ. કવિ કાન્ત જેવા સમર્થ પિતાની પ્રબળ અસર તો જીવન પર પડે જ. તે ઉપરાંત ગાંધીજી, લેનિન, માકર્સ, બટ્ન્ડ રસેલ અને બર્નાર્ડ શેના વિચારેની છાપે એમનું માનસ ઘડ્યું છે;ષ્ણુ પુસ્તકમાં સૌથી પ્રબળ અસર તે મહાભારતે કરી છે.
૧૫.
Page #353
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. È વાર્તા, નાટિકા, રેખાચિત્રા, નિબંધ, અવલેાકન અને વિવેચન, ઢાળ્યેા, પ્રતિકાવ્યેા એમ વિવિધ ક્ષેત્રમાં એમણે કલમ ચલાવી છે. એ લખાણા મોટે ભાગે આજે સામયિામાં જ ઢંકાએલાં રહ્યાં છે, પણ એમાં એમની વિચારણાનું તેજ જણાઈ આવે છે. એ ઉપરાંત એમનું લખેલું સ્વ. ચિત્તરંજન દાસનું ચરિત્ર 'દેશબંધુ ' ૧૯૨૫ માં પ્રકટ થયું છે.
૧૧૪
જયન્તી ઘેલાભાઈ દલાલ
શ્રી. જયન્તી ઘેલાભાઈ દલાલના જન્મ સં. ૧૯૬૬ ના કાર્તિક સુદ ૫ (તા. ૧૮-૧૧-૧૯૦૯) નારાજ થએલેા. તેમના પિતાનું નામ ઘેલાભાઈ દેાલતરામ દલાલ અને માતાનું નામ માણેક બહેન વાડીલાલ. તે અમદાવાદના વીસા ઓશવાળ જૈન વિષ્ણુક છે. તેમણે હજી લગ્ન કર્યું નથી.
તેમણે પ્રાથમિક કેળવણી અમદાવાદમાં, માધ્યમિક કેળવણી સુરત તથા અમદાવાદમાં અને ઊઁચી કેળવણી અમદાવાદની ગુજરાત કૉલેજમાં લીધી હતી. કૉલેજમાં ઈંટરમાં તે અંગ્રેજીની પરીક્ષામાં પહેલે નંબરે આવેલા તેથી જ્યુનીયર ખી. એ. ના અભ્યાસમાં તેમને સરકારી સ્કાલરશિપ મળેલી. ખી. એ. ના સીનિયર્ વર્ગમાં સ્કૉલરશિપ લઈ લેવામાં આવેલી અને રાજકીય અશાંત વાતાવરણને કારણે પાછળથી અભ્યાસ છેાડી દીધા તેમજ બી. એ. ની પરીક્ષા આપી નહિ.
ઇતિહાસ, અર્થશાસ્ત્ર અને રાજકારણ એ તેમના પ્રિય વિષયેા છે. રાષ્ટ્રીય ચળવળને અંગે તેમને અનેક વાર તુરંગવાસ કરવા પડયો છે. ‘રેખા ’ માસિક અને ‘ગતિ’ ગ્રંથમાળાના સંચાલનના તે આત્મારૂપ છે. કોલેજ છેડતાંની સાથે એક બાજુએ રાષ્ટ્રીય સેવા અને બીજી બાજુએ સાહિત્યસેવામાં તેમને રસ દીપ્તિમાન બન્યા છે. વર્તમાન રંગભૂમિના વિકાસમાં તેમના વિશેષ રસ છે. તેમના પિતા સ્વ. ઘેલાભાઈ' દેશી નાટક કંપની ’ સંચાલન કરતા અને તેમના જીવન ઉપર પિતાની વિશેષ અસર પડી હાવાથી રંગભૂમિ પ્રત્યેના તેમના રસ એ પિતાના એક વારસા સરખા જ છે. તેમની સાહિત્યસેવાનું પહેલું ફળ બળવાખાર પિતાની તસ્વીર ' (૧૯૩૭–૩૮) હતું, જે Portrait of a Rebel Father ને અનુવાદ છે. ત્યારપછીની તેમની કૃતિઓઃ ‘ઝબૂકિયાં' (૧૯૩૯), ‘ પગદીવાની પછીતેથી ’ (૧૯૪૦), ‘ જવનિકા, (૧૯૪૧), · ધીમુ અને વિભા’ (૧૯૪૩),
જ
.
Page #354
--------------------------------------------------------------------------
________________
પંથકાર-ચરિતાવલિ-વિદ્યમાન થકારે
૧૧૫ જુગતરામ ચીમનલાલ દવે નૂતન પદ્ધતિની કેળવણી અને દેશ જ સંસ્કારનાં તળપદાં તનું સુગ્ય મિશ્રણ ધરાવતાં બાળકેળવણી, પ્રૌઢ કેળવણું, અને લોકવાચનનાં ચૌદેક જેટલાં પાઠય તેમજ વાચ્ય પુસ્તકના રચનાર અને સંપાદક હેવા છતાં એમના મુખ્ય વ્યવસાયને કારણે લોકે તે શ્રી. જુગતરામ દવેને મહાત્મા ગાંધીજીની ગ્રામ પ્રવૃત્તિઓના એક રીઢા, મૂક અને ક્ષેત્રબદ્ધ સેવક તરીકે જ વધુ ઓળખે છે.
સં. ૧૯૪૭ ના ભાદરવા સુદ ૧૩ ના દિવસે (ઈ. સ. ૧૮૯૧ માં) વઢવાણ શહેરમાં ઔદીચ્ય બ્રાહ્મણ જ્ઞાતિમાં એમને જન્મ થયો. મૂળ લખતરના વતની શ્રી. ચીમનલાલ ગણપતરામ દવે એમના પિતા અને ડાહીબાઈ એમનાં માતુશ્રી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વઢવાણ શહેર, મુંબઈ તથા ધ્રાંગધ્રામાં લીધું. એવામાં મુંબઈમાં સ્વામી આનંદ અને કાકા કાલેલકરના સંસર્ગમાં અને ત્યારપછી ગાંધીજીના સંસર્ગમાં તે આવ્યા અને એમના જીવન માટે પલટ લીધે. કૌટુંબિક કારણે અટવાએલો લગ્નને પ્રશ્ન પડતો મૂકી ધગશપૂર્વક એમણે દેશસેવાની પ્રવૃત્તિઓમાં જ જિંદગી બોળી દીધી. ગાંધીજીના આશ્રમમાં બાળશિક્ષણનું કામ લઈને તે બેસી ગયા. અને પછી તે ગાંધીજીની અનેકવિધ પ્રવૃત્તિઓએ એમનું જીવન વ્યાપી લીધું. ઉપરના મહાનુભાવો ઉપરાંત રવીન્દ્રનાથની ગીતાંજલિ અને ગીતાએ એમના જીવન પર ખૂબ અસર કરી, અને સાહિત્ય તથા કર્મયુગનું સુંદર સંગમસ્થાન એમનું જીવન બની ગયું. ૧૯૨૨-૨૩ માં અસહકારની લડત વેળાએ સ્વામી આનંદ સુદ્ધાં બધા જ જેલમાં ગયા ત્યારે ‘નવજીવન’ ‘યંગ ઈડિયા આદિ પ નવજીવન મુદ્રણાલય અને પ્રકાશનમંદિરનું સંચાલન એમણે ઝીલી લીધું; હરિપુરા મહાસભા વખતે લાખોની મેદનીની ગંદકીની સફાઈ જેવું કપરું કામ એમની મૂગી ધીરજ અને ખડતલ ખાતે સફળતાથી પાર પાડયું, અને આજે રાષ્ટ્રીય શિક્ષણનું પોતાનું મુખ્ય કાર્ય કરતાં કરતાં સાથેસાથ થતું રાનીપરજ વિદ્યાર્થીઓ અને ર્કમાં ગ્રામસેવાનું કાર્ય ફરી સંભાળીને સૂરત જિલ્લાના વેડછી ગામના નાના આશ્રમમાં પાછા ક્ષેત્રબદ્ધ થઈ ગયા છે. ત્યાં રહે રહે પોતાના પ્રિય વિષય “વિદ્યાર્થીઓ અને ગ્રામજનતા” ને અભ્યાસ પણ તે કરે છે, અને જે કાંઈ અવકાશ મળે તે વિદ્યાર્થીઓ અને પ્રૌઢે માટેનું સાહિત્ય સંપાદન કરવામાં ગાળે છે.
એમનાં પુસ્તકોની યાદી નીચે મુજબ ૧ કૌશિકાખ્યાન (કાવ્ય)
Page #355
--------------------------------------------------------------------------
________________
-- -- ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ ૨ આંધળાનું ગાડું (નાટક). ૩ ચાલગાડી (સ્વ. ગિજુભાઈ સાથે) પાઠ્ય પુસ્તક ૪ ચણુબેર (સંપાદિત ગીતસંગ્રહ) ૫ રાયણુ , ૬ ગાંધીજી (શબ્દચિત્રો) ૭ ખેડૂતને શિકારી અને મધ્યમસરની ચાલ (નાટક) ૮ ગ્રામભજન મંડળી (સંપાદિત ગીતસંગ્રહ) ૯ લોકથી (પ્રૌઢનું પાઠ્ય પુસ્તક) શ્રી નરહરિ પરીખની સાથે ૧૦ ભારતસેવક ગોખલે (જીવનચરિત્ર) ૧૧ વિદ્યાપીઠ વાચનમાળા (સંપાદકોમાંના એક તરીકે)
પહેલી ચોપડી (પાઠ્ય પુસ્તક)
બીજી છે કે ૧૩ છે ૧૪ w
ચોથી ,
ત્રીજી છે
- સ્ના શુકલ પ્રિયમતિ શુક્લને નામે આજથી પચીસ-સત્તાવીસ વર્ષ પર લેખનની શરુઆત કરીને માસિકોમાં સુંદર લેખ તથા બે મરાઠી નવલના રોચક અનુવાદો આપનાર આ લેખિકાના જીવનને મોટો ભાગ રાજકારણથી રંગાએલો છતાં અને આજે એ જ મુખ્ય કાર્યક્ષેત્ર રહ્યું હોવા છતાં એમની કલમ તે આ ત્રણ દસકાના ગાળા દરમ્યાન પત્રકારત્વ, દેશભક્તિના ગીતે અને બીજાં કાવ્યો તેમજ પ્રકીર્ણ લખાણમાં સતત ચાલતી જ રહી છે અને “આકાશનાં ફૂલ' નામથી ગયે જ વર્ષે બહાર પડેલા કાવ્યસંગ્રહ દ્વારા એની પ્રતીતિ એણે આપી છે.
સંવત ૧૯૫૩ ના શ્રાવણ સુદ પાંચમે-ઈ. સ. ૧૮૯૭ ને એગસ્ટ માસમાં સૂરતમાં વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિમાં વકીલ જેવચરામ કેશવરામ ત્રિવેદીને ત્યાં એમને જન્મ થયો. એમનાં માતાનું નામ તારાગૌરી. પણ એમનું જીવનઘડતર પિતાના જ સહવાસમાં અને એમને જ હાથે એક પુત્રરૂપે થયું, તે એટલે સુધી કે પિતા એમને “પ્રિયમતિ' કે “જન્મા ' ન કહેતાં “કીકુભાઈ' કહેતા અને જીવ્યા ત્યાં સુધી એ જ નામે પુત્રભાવે સંધતા. એમણે એમના જીવનમાં દેશસેવાની ઝંખના અને પ્રજાસેવાની ઉમા નાનપણથી જ પ્રગટાવી હતી.
Page #356
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકા-ચરિતાવલિ-વિદ્યમાન ગ્રંથકારી
૧૧૭
ઈ. સ. ૧૯૦૨ થી ૧૯૦૭ સુધી સૂરતની થીએસેાફિકલ સેાસાયટી તરફથી ચાલતી સનાતન ધર્મ કન્યાશાળામાં ગુજરાતી છ ધારણ સુધીના અભ્યાસ કર્યાં બાદ એ જમાના પ્રમાણે એ જ વર્ષમાં ૧૦ વર્ષની ઉંમરે સૂરતમાં જ એમનું લગ્ન શ્રી. બહુસુખરામ નવનીતરામ શુક્લ સાથે થયું.
લગ્ન પછી ત્રણ વર્ષે ઈ. સ. ૧૯૧૦ માં વડાદરા જવાનું થયું. ત્યાં દેશની મુક્તિ માટે ક્રોડ ધરાવતા એમના ચિત્તને ભાવતું ક્ષેત્ર હાથ લાગ્યું. અંગભંગથી આવેલી જાગૃતિના એ કાળમાં ઠેર ઠેર ક્રાન્તિની જે પ્રવૃત્તિએ ચાલી રહી હતી તેવી પ્રવૃત્તિની વડાદરાની જાણીતી ‘ગંગનાથ ભારતીય વિદ્યાલય ' ની સંસ્થાના સંપર્કમાં તે આવ્યા અને ત્યાં ખીજા દેશનેતા સાથે કાકા સાહે” કાલેલકર, મામા ફડકે તથા સ્વામી આનંદના પરિચય થયેા. પણ તે પછી ઉદ્દામ મનેાવૃત્તિવાળાં એ ખહેન ઊંડા પાણીમાં ઊતરી ગયાં અને ધેાડેસવારી, નિશાનબાજી, ખેાંખ બનાવટ વગેરે શીખવવાની મેાટી મેટી વાત કરનારી એક ટાળામાં એ પડવાં, અને કાકાસાહેબ જેવાની સમજાવટ છતાં, ઝાંસીની રાણી જેવાં પરાક્રમા કરવાનાં સ્વપ્નાં સેવનાર એ તરુણીએ ટાળી સાથે વડાદરા છેડયું. પણ છ જ માસમાં તેમના ભ્રમ ભાંગી ગયા, અને નાણાંના ગેાઢાળા અંગે તેના નાયક્રા પકડાતાં એ વેશધારી ટાળાના અંત આવ્યેા.
૧૯૧૨ થી ૨૪ સુધીનાં ખાર વર્ષોમાં એમના માથે સાંસારિક આતાના કારમા ઘા પડયા. ૧૯૧૨ માં પિતા, ૧૯૧૩ માં માતા અને ૧૯૧૪ માં પતિ પરલેાકવાસી થયા. તે પછી એક બહેન, એ ભાઇ અને એમને સાહિત્યજીવનની પ્રેરણા આપનાર એમને પ્રિય નાના ભાઈ મનુ ત્રિવેદી પણ એક પછી એક અવસાન પામ્યાં. પંદર-સાળ વર્ષની મુગ્ધ વયથી ઉપરાઉપર પડવા માંડેલા આ આધાતા અને સાંસારિક દુઃખની ખીજી આક્તા કાઈ પણુ સામાન્ય સ્ત્રીને હતાશ કરી નાખે તેવાં હતાં. પણુ ક્રાન્તિની પ્રેરણાથી પુષ્ટ બનેલા એમના ચિત્ત ધીરજથી, શાંતિથી અને ધ્યેયનિષ્ઠાને અચલ રાખીને એ બધાં સહન કર્યા અને એ દરમ્યાન પોતાના વિકાસના માર્ગને ધાવા ન દેતાં ભાવી જીવનની સંગીન તૈયારી કરતાં રહ્યાં.
ઈ. સ. ૧૯૧૪ માં ૧૭ વર્ષની વયે વિધવા થતાં તે પિતાને ઘેર આવીને રહ્યાં. તે પહેલાં ૧૯૧૦-૧૨ માં મહારાષ્ટ્રીઓના સમાગમને લીધે એમણે મરાઠી ભાષાનું સારું જ્ઞાન મેળવી લીધું હતું, અને ૧૯૧૪ પછી આપમેળે અંગ્રેજી પુસ્તકા વાંચીને એ ભાષાના પણ ખપપૂરતા અભ્યાસ કરી લીધા. ૧૯૧૩ માં ઈંદિરા ' નામની મરાઠી નવલકથાનું ભાષાંતર એ એમનું
6
Page #357
--------------------------------------------------------------------------
________________
૧૧૮
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૨
પહેલું પ્રકાશન. ૧૯૧૪ થી ૨૦ ના છ વર્ષના ગાળામાં પેાતાની અને કુટુંબીએની માંદગી અને ભરણાની પરંપરાના પડેલા વિક્ષેપ પછી ૧૯૨૦ થી એમની સાહિત્યપ્રવૃત્તિ ફરી શરુ થઈ, અને કાવ્યેા લખવા માંડયાં. ૧૯૨૧ માં એમને સાહિત્યજીવનમાં પ્રેરણા આપનાર બીજા મિત્ર શ્રી. અટુભા ઉમરવાડિયા સાથે ‘ વિનેદ ’ માસિક કાઢયું, ‘ ૧૯૨૨ ' માં તેમની સાથે ‘ચેતન ’નાં સહતંત્રી થયાં અને ત્યારપછી ‘ સુદર્શન ' સાપ્તાહિકનાં તંત્રી થયાં. ચાટદાર લેખા લખી શકે એવી કલમ એમને મળી છે, અસરકારક કાવ્યેા તે લખે છે અને ધારી અસર ઉત્પન્ન કરે એવાં એ વક્તા છે.
"
>
એક વખત અની મેસંટના આદર્શો સેવનાર ને તે પછી ઝાંસીની રાણીનાં પૂજક આ બહેન ૧૯૧૯-૨૦ થી મહાત્માજી પ્રેરિત રાજકારણમાં પડવાં અને આજે વર્ષોથી તન, મન, ધનથી તેમાં જ રત રહ્યાં છે. સાહિત્ય, કેળવણી અને સ્રીતિનાં એમનાં કાર્યક્ષેત્ર આજે રાજકારણને પડછે પડછે જ એ સંભાળે છે. સૂરત શહેર ને જિલ્લાના રાજકારણમાં એમનું અગ્રસ્થાન છે, અને ત્યાંની શહેરસમિતિ અને જિલ્લાસમિતિ, મ્યુનિસિપલ ખેડ` અને જિલ્લા ખેડ, સાહિત્યસભા અને કેળવણી મંડળ, હિંદી પ્રચાર અને સ્ત્રીસમાજ એ બધી સંસ્થાઓમાં સક્રિય અને જીવંત સતત સેવા એ જ એમનું આજનું કાર્યક્ષેત્ર છે. ગુજરાત પ્રાંતિક સમિતિ અને અખિલ હિંદ મહાસમિતિનાં તે સભ્ય છે.
એમનાં પુસ્તઢ્ઢાની યાદી નીચે મુજબ :
ઇંદિરા ( વિષ્ણુ ધેાંડદેવ કર્યેની મરાઠી નવલકથાનેા અનુવાદ ) જ્યારે સૂર્યોદય થશે (ભાસ્કર વિષ્ણુ ફડકેની મરાઠી નવલના અનુવાદ) મુક્તિના રાસ (સ્વતંત્ર કાવ્યા ) (૧૯૩૮) આકાશનાં ફૂલ
(૧૯૪૧ )
29
ઝીણાભાઈ રતનજી દેસાઈ ( ‘સ્નેહરશ્મિ’ ) શ્રી. ઝીણાભાઈ ના જન્મ તા. ૧૬ મી એપ્રિલ ૧૯૦૩ ને રાજ ચીખલીમાં થએલે. તેમના પિતાનું નામ રતનજી ભાણાભાઈ ભગત. • ભગત ' અટક લેાકાએ તેમને આપેલી. ૧૯૧૭માં શ્રી. રતનજી ભગતનું અવસાન થયું હતું. શ્રી. ઝીણાભાઈનાં માતા કાશીબહેન વિદ્યમાન છે.
પ્રાથમિક અને માધ્યમિક કેળવણી પાંચ ધારણ સુધી તેમણે ચીખલીમાં લીધી હતી. છઠ્ઠા ધારણના અભ્યાસ મુંબઈમાં કર્યાં બાદ સાતમા ધારણના અભ્યાસ તેમણે ભરૂચની ન્યુ ઇંગ્લીશ સ્કૂલમાં કરેલેશ
Page #358
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકા-ચરિતાવલિ-વિદ્યમાન ગ્રંથકારે
૧૧૯ પરંતુ મેટ્રિકની પરીક્ષા આપ્યા પહેલાં અસહકારની ચળવળમાં અભ્યાસ છોડી દીધો અને ૧૯૨૧ ના માર્ચમાં ગુજરાત વિદ્યાપીઠની “વિનીત'ની પરીક્ષા પાસ કરી. ત્યારબાદ ૧૯૨૧-૨૨ માં મુંબઈની નેશનલ કોલેજમાં અભ્યાસ કરીને પ્રથમ પરીક્ષા પહેલા વર્ગમાં પહેલા નંબરે પાસ કરી. ૧૯૨૨ થી ૧૯૨૬ સુધી અમદાવાદમાં ગુજરાત મહાવદ્યાલયમાં અભ્યાસ કરી સમાજવિદ્યા વિષય સાથે ૧૯૨૬ માં તે સ્નાતક થયા. આ બધે વિદ્યાર્થીજીવનને સમય તેમણે સ્વાશ્રયપૂર્વક સફળતાથી પસાર કર્યો હતો. સ્નાતકની પરીક્ષામાં અમદાવાદમાં તે પહેલા આવેલા તેથી અખિલ ભારતવર્ષીય વિદ્યાર્થી પરિષદનું ઈનામ તેમને મળ્યું હતું.
આ તેજસ્વી વિદ્યાર્થીને સ્નાતક થતાંની સાથે જ ગુજરાત વિદ્યાપીઠમાં ઇતિહાસ અને રાજકારણના અધ્યાપક તરીકેની નીમણુક મળી. ત્યારપછી યુવક પ્રવૃત્તિ તેમણે હાથમાં લીધી. ૧૯૨૯માં “નૂતન ગુજરાત' પત્રના તંત્રી તરીકે અને ૧૯૩૦માં સુરતની સત્યાગ્રહ પત્રિકાના તંત્રી તરીકે તેમણે કામ કર્યું. સુરતના વિદ્યાર્થી સંઘના તે પ્રમુખ હતા. ૧૯૭૦ માં રાષ્ટ્રીય ચળવળને અંગે તેમને નવ માસની કેદની અને દંડની સજા થઈ હતી. ૧૯૩૧માં તે સુરત શહેરસમિતિના પ્રમુખપદે અને ગુજરાત યુવકસંઘના ઉપપ્રમુખપદે સ્થપાયા હતા. ૧૯૩૨માં બે માસ સુધી તેમને સરકારે અટકાયતમાં રાખેલા, ત્યારબાદ બે વર્ષની સખ્ત કેદની સજા થએલી તથા રૂ. ૨૦૦ દંડ થએલો તે સરકારે તેમની ચોપડીઓ વગેરે હરરાજ કરીને વસૂલ કર્યો. સજા પૂરી થયા બાદ ૧૯૩૪માં તે વિલે પાર્લેની ગોકળીબાઈ હાઇસ્કૂલમાં આચાર્યપદે નિયુક્ત થયા હતા. ૧૯૩૮ના એપ્રીલથી તે અમદાવાદના શેઠ ચી. ન. વિદ્યાવિહારના આચાર્યપદે કામ કરી રહ્યા છે. બોર્ડ એક સેકંડરી એજ્યુકેશનના તે સભ્ય છે. ૧૯૪૨માં તેમને પુનઃ સરકારી અટકમાં દસેક માસ માટે રહેવું પડયું હતું. ક્રિકેટના અને તરવાના તે શોખીન છે. નાસીક જેલમાં તે અટકાયતી કેદી હતા તે દરમિયાન તેમણે ટેનીસ રમતાં પણ શીખી લીધું હતું અને જેલમાં થએલી ટુર્નામેંટમાં યુનિયર ગ્રુપની ચેમ્પીઅનશીપ મેળવી હતી. આ
હાઈસ્કૂલમાં અભ્યાસ કરવાના સમય દરમિયાન તેમણે કવિતા લખવાની શરુઆત કરેલી. તેમનું પહેલું પુસ્તક “તૂટેલા તાર” ૧૯૩૪ માં બહાર પડયું હતું. તેમનાં બીજો પુસ્તકે: “ગાતા આસોપાલવ', “સ્વર્ગ અને પૃથ્વી',
અર્થ', અને ગુજરાતના ઇતિહાસની કથાઓ.” તે ઉપરાંત શ્રી. ઉમાશંકર જોષી જેડે ગાંધી કાવ્યસંગ્રહ” અને “સાહિત્યપલ્લવ ભાગ ૧-૨-૩'; તથા શ્રી. છગનલાલ બક્ષી જોડે “સાહિત્ય પાઠાવલિ ભાગ ૧-૨-૩.'
Page #359
--------------------------------------------------------------------------
________________
૧૨૦
ગ્રંથ અને ગ્રંથકાર પુ૯ તેમનું લગ્ન સને ૧૯૨૯માં થએલું. તેમનાં પત્ની શ્રીમતી વિજ્યા દેસાઈ જલંધર કન્યાવિદ્યાલયનાં સ્નાતિકા છે.
દૂલાભાઈ ભાયાભાઈ કાગ શ્રી. દૂલાભાઈ ભાયાભાઈ કાગને જન્મ સં. ૧૯૫૯ માં ભાવનગર સ્ટેટના મજાદર નામના તેમના વતનના ગામમાં થયો હતો. તેમનાં માતાનું નામ ધાનબાઈ ન્યાતે તે ચારણ છે. તેમને વંશપરંપરાને વ્યવસાય ખેતી છે, પરન્ત દુલાભાઈ સાહિત્યસેવામાં અને લોકસેવામાં વધુ રસ ધરાવતા હાઈ મોટા ભાગે તેમાં જ રચ્યાપચ્યા રહે છે.
તેમણે ગુજરાતી પાંચ ધારણ જેટલો અભ્યાસ કર્યો છે, પરંતુ રામાયણ, મહાભારત તથા ચારણી સાહિત્ય ગ્રંથને તેમણે સારી પેઠે અભ્યાસ કર્યો છે. કંઠસ્થ ભજને એકઠા કરવામાં તેમને રસ પડે છે. સ્વામી મુક્તાનંદજી તથા મહાત્મા ગાંધીજીના જીવનમાંથી તેમણે પ્રેરણા મેળવી છે. કવિતા રચવાની પ્રેરણા મુખ્યત્વે તેમના ગુરુ મુક્તાનંદજી પાસેથી મેળવેલી.
દસ વર્ષની વયે તેમણે અડવાણે પગે ગાયે ચારવાનું વ્રત લીધેલું. બાળ વયથી તેમને ધર્મકથાઓ પર પ્રીતિ હતી. બાળ વયમાં તેમનું લગ્ન થએલું, પરંતુ એ પત્નીનું અવસાન થયા બાદ દસ વર્ષ સુધી અપરિણીત રહીને પિતા તથા નાના ભાઈના મૃત્યુ બાદ તેમણે બીજું લગ્ન વંશરણાર્થે સં. ૧૯૯૦માં કરેલું. એ બીજી પત્ની રાજબાઈથી થએલાં બે પુત્રીઓ તથા એક પુત્ર છે.
ચારણ કામની ઉન્નતિનાં કાર્યોમાં તે સારી પેઠે રસ લઈ રહેલા છે. ભાવનગરના ચારણોને વારસાહક્ક અપાવવામાં તેમણે આગેવાની લીધી હતી. ચારણ હિતવર્ધક સભા સ્થપાતાં તેના તે પ્રમુખ થએલા અને ચારણ વિદ્યાલયની સ્થાપનામાં તેમણે આગેવાનીભર્યો ભાગ લીધે હતે. હાલમાં તે એ બેઉ સંસ્થાઓનું સંચાલન કરે છે.
ભજન, છંદ, દુહા ઇત્યાદિમાં તે પિતાની કવિતાને વહાવે છે. ગાંધીજીની પ્રશસ્તિનાં તેમનાં કાવ્યો ઠીક લોકપ્રિય થયાં છે. તે સારું ગાય છે અને વ્યાખ્યાને પણ આપે છે. કંઠ, કહેણું અને કવિતાને ત્રિવેણીસંગમ દુલાભાઈ કાગમાં થએલે છે.
તેમની કવિતાનું પહેલું પુસ્તક “કાગવાણી ભાગ ૧” સં. ૧૯૯૧ માં બહાર પડેલું. “કાગવાણી ભાગ ૨ ” ૧૯૯૪માં બહાર પડેલું. તેને ત્રીજો ભાગ પિતે તૈયાર કરે છે.
Page #360
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-ચરિત્તાવલિ-વિમાન ગ્રંથકારા
દેવકૃષ્ણ પીતાંબર જોષી શ્રી. દેવકૃષ્ણ પીતાંબર જોષીનો જન્મ તા. ૫-૧-૧૮૯૨ ના રોજ તેમના વતનના ગામ ગણા (ભાવનગર રાજ્ય)માં થયો હતો. તેમના પિતાનું નામ પીતાંબર નારાયણ જોષી અને માતાનું નામ પાવંતીબા વાલજી. ન્યાત તે ઔદીચ્ય બ્રાહ્મણ છે. ' - તેમણે સાત ધોરણ સુધી પ્રાથમિક અને અંગ્રેજી સાત ધોરણ સુધી માધ્યમિક કેળવણી લીધી છે. તેમણે રેલ્વેની નોકરીથી વ્યવસાયની શરૂઆત કરેલી તેમાં સ્ટેશન માસ્તરની પદવી સુધી ચડેલા. પછી અંગ્યોપશિયન કંપની (ઇરાન-આબાદાન)માં તે તાર માસ્તર તરીકે રહ્યા હતા; હાલમાં ભાવનગરની સરકારી તાર ઓફીસમાં તાર માસ્તર તરીકે કામ કરે છે.
તેમના પિતા પીતાંબર જોષી વિદ્યાવ્યાસંગી, હાજરજવાબી અને રમૂજી સ્વભાવના હતા. પિતા તરફથી તેમને સાહિત્યપ્રેમને વારસો મળેલો. નાની વયમાં ભડલીમાં કાઠી કુટુંબ સાથેના વસવાટથી અને ઈરાનમાં નોકરી દરમિયાન દેશ-દેશના વતનીઓ સાથેના પરિચયથી તેમના માં ધાર્મિક સહિષ્ણુતા તથા સ્વદેશપ્રેમ ઊતરેલાં. કટાક્ષયુક્ત અને રમૂજી કવિતાઓ તેમણે ઠીક ઠીક પ્રમાણમાં લખી છે જેનું એક પુસ્તક “કટાક્ષ કાવ્યો” ૧૯૪૨માં પ્રસિદ્ધ થયું છે. તે ઉપરાંત સામયિક પત્રમાં ઘણું વર્ષોથી તે પ્રકીર્ણ કવિતાઓ લખે છે.
તેમનું લગ્ન સને ૧૯૧૩માં શ્રી. કાશીબાઈ વેરે નેસડા ગામે (સિહોર) થએલું; તેમનાથી તેમને ચાર પુત્રો અને બે પુત્રીઓ થયાં છે. મોટો પુત્ર સોનગઢમાં ટેલરિંગ સ્કૂલમાં શિક્ષક છે.
પ્રહૂલાદ જેઠાલાલ પારેખ કમળ લાગણીઝંકાર અને નવી વિચારતણખવાળાં તેમ જ શાતિનિકેતનમાંના પિતાના અભ્યાસને કારણે ઊતરેલી રવીન્દ્રનાથની ગેયતાની અસરવાળાં કાવ્યો તથા ગીતેના આ નવયુવાન લેખકનો જન્મ ભાવનગરમાં પિરવાડ વણિક જ્ઞાતિમાં ઈ. સ. ૧૯૧૨ ના ઓકટોબરની ૧૨ મી તારીખે–દીવાળીને દિવસે થયો હતો. એમના પિતાનું નામ જેઠાલાલ દુર્લભજી પારેખ અને માતાનું નામ મેનાલમી ગોપાળજી પારેખ. એમનું લગ્ન શ્રી. રંજનબાળા જોડે થયું છે.
૧૬ - - -
Page #361
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ.
શરુમાં ભાવનગર ભગાના તળાવની ધૂળી નિશાળમાં અને પછી દરબારી શાળામાં પ્રાથમિક શિક્ષણ લઈ તેમણે માધ્યમિક શિક્ષણ ‘દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવન'માં લીધું જ્યાં એ સંસ્થાના સંચાલક શ્રી. નૃસિંહપ્રસાદ કાલિદાસ (નાનાભાઈ) ભટ્ટ અને આચાર્ય હરભાઈ ત્રિવેદીની અસર નીચે એમના સાંસ્કારિક ધડતરના પાયા નંખાયા, અને ત્યાં જાગેલી સાહિત્યાભિરુચિ તથા સાહિત્યસર્જનની શક્તિ શાંતિનિકેતનમાં તે ઉચ્ચ અભ્યાસ માટે ગયા ત્યાં પરિપુષ્ટ થઈ. એ ઉપરાંત · અજામીલ અથવા -ગરીબનું નસીબ ગરીબ' એ પુસ્તકે પેાતાના જીવન પર ઊંડી અસર કર્યાંનું તેઓ નાંધે છે. શ્રી. દક્ષિણામૂર્તિના ધડતરે અનેકામાં પ્રગટાવેલી જીવન, સંસ્કાર અને સાહિત્યમાંની રાષ્ટ્રીય ભાવનાએ તે પણ રંગાએલા છે અને ૧૯૩૦ની લડતમાં કાળેા આપી જેલવાસ પણ ભાગવી આવ્યા છે.
૧૧૨
અભિરુચિ સાહિત્યની હૈાવા છતાં પેાતાના અભ્યાસના પ્રિય વિષય તા તેઓ કેળવણીને જ ગણે છે અને એમના વ્યવસાય પણ શિક્ષકના જ છે. એમનાં એ પુસ્તકા બહાર પડવાં છેઃ
(૧) ગુલામ અને શિવલી ઈ. સ. ૧૯૩૮.
(૨) ખારી બહાર (કાવ્યસંગ્રહ) ઈ. સ. ૧૯૪૦,
બચુભાઈ પ્રભાશંકર શુકલ
શ્રી. બચુભાઈ પ્રભાશંકર શુક્લના જન્મ તેમના વતન વઢવાણુ શહેરમાં તા. ૪ થી એકટેાબર ૧૯૦૫ની સાલમાં થએલ. ન્યાતે તે બ્રાહ્મણ છે પરન્તુ જ્ઞાતિભેદને માનતા નથી. તેમણે એક ભંગાળી ગ્રેજ્યુએટ અને કલાકાર શ્રીમતી મૈત્રીદેવી સાથે ૧૯૩૩ માં લગ્ન કરેલું. તે કટક (એરીસ્સા) નાં વતની છે. તેમને એક પુત્ર થએલા છે તે ચારેક વર્ષની વયના છે.
શ્રી. બચુભાઇએ કેળવણી રખડી–રઝળીને જ લીધી છે. ચૌદ વર્ષની વયે તેમણે મેટ્રિકની પરીક્ષા પસાર કરેલી. પછી ‘ સાયન્સ ’ ને અભ્યાસ કરવા માંડેયેા. પછી તે શાંતિનિકેતનમાં અભ્યાસ માટે ગયા અને
r
વિશ્વભારતી ' ના ગ્રેજ્યુએટ થયા. પોસ્ટગ્રેજ્યુએટ અભ્યાસમાં તે ભાષાશાસ્ત્ર શીખતા અને એકંદરે ખારેક ભાષાઓના અભ્યાસ કરેàા. પછી તે વધુ અભ્યાસ માટે જર્મની ગયા અને ત્યાં મૅન યુનિવર્સિટીમાં જોડાયા પણ ભાઇની માંગીને કારણે અભ્યાસ છેાડીને તેમને પાછા કરવું પડયું.
Page #362
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-ચશ્તિાવલિ વિધમાન ગ્રંથકારી
વ્યવસાયમાં પણ તેમણે શિક્ષણને જ પસંદ કર્યું છે. શાંતિનિકેતનમાં તેમણે ત્રણ વર્ષ શિક્ષક તરીકે કામ કરેલું. હાલમાં તે વીલેપારલેની પ્યુપીલ્સ ઓન સ્કૂલ' ના પ્રિન્સીપાલ છે. ભાષાશાસ્ત્ર, સંગીત, નાટ્યકળા, ક્રિકેટ, ટેનિસ ઇત્યાદિ અનેક વિષયામાં તે રુચિ ધરાવે છે, પરન્તુ તેમની વિશેષ રુચિ બાળકોના શિક્ષણમાં અને ગીતા તથા નાટકાના લેખનમાં છે. કવિવર રવીંદ્રનાથ ટાગારના જીવન તથા સાહિત્યની તેમના ઉપર વિશેષ અસર છે.
ક
'
9
તેમની પ્રથમ સાહિત્યકૃતિ - ૧૯૩૪ માં - શુકશિક્ષા ” ( નાટક ) બહાર પડેલી. એ નાટક કવિવર ટાગારની । તાતાકાહિની’ નામની વાર્તા ઉપરથી લખાયલું છે. ‘ મંડૂક-કુંડ ', · સ્વર્ગ અને મર્ત્ય' તથા ‘દેવયાની ’ ( સંગીત ) એટલાં નાટકા તેમણે રચી પ્રસિદ્ધ કર્યેા છે. તે ઉપરાંત
6
અધૂરું સ્વપ્ન ' એ તેમની નવલકથા અને • ભાષાવિજ્ઞાન–પ્રવેશિકા ’ ( ગાયકવાડ એરિએન્ટલ સીરીઝ ) એ તેમનું ભાષાવિજ્ઞાનવિષયક પુસ્તક પ્રસિદ્ધ થયું છે. ખીજા પશુ કેટલાક આનુવાદેા તેમણે કરેલા છે.
ભાસ્કરરાવ ગજાનન વિદ્યાંસ
કાઠિયાવાડમાં વળા મુકામે સં. ૧૯૫૯ ના અષાડ વદ ૩ ને રાજ તેમના જન્મ થએલ્રા; પણ મૂળ તેઓ કાંકણુના આંજěના વતની ચિતપાવન બ્રાહ્મણુ. એમના પિતાનું નામ ગજાનન કાશીનાથ વિદ્વાંસ અને માતાનું નામ સરસ્વતી.
પ્રાથમિક કેળવણી તથા અંગ્રેજીનાં ત્રણ ધારણ વળામાં કરી તે ભાવનગર દક્ષિણામૂર્તિ ભવનમાં જોડાયા, એવામાં જ યુનિવર્સિટી સાથેને સંબંધ એ સંસ્થાએ છેાડવો એટલે ત્યાંથી વિનીતની પરીક્ષા પસાર કરી વિદ્યાપીઠમાં જોડાયા. ત્યાં પ્રથમાની પરીક્ષામાં પહેલા આવ્યા. બુદ્ધિ નાનપણથી જ તેજસ્વી હાવાથી દર વર્ષે ઈનામેા લેતા, અને એક વખત વક્તૃત્વની હરીફાઈમાં પણ સ્વ. કાન્તને હાથે પહેલું ઈનામ લીધેલું. વિદ્યાપીઠમાં આગળ દોઢેક વર્ષ શિક્ષણ લીધા બાદ લડત આવી એટલે શિક્ષણ છેડયું; અને તે પછી શ્રી. દક્ષિણામૂર્તિ ભવનમાં શિક્ષક તરીકે જોડાયા ત્યારથી એમના વ્યવસાય શિક્ષણુના જ રહ્યો છે. ભૂંગાળ, ઇતિહાસ, અર્થ શાસ્ત્ર અને રાજકારણુ એ એમના અભ્યાસના પ્રિય વિષયેા છે. રાતે હજી અવિવાહિત છે.
એમનાં પુસ્તકાની સાલવાર યાદી
Page #363
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર ૫૯ આપણું આર્થિક પ્રશ્નો (વાડિયા અને રાવની પુસ્તિકા ઉપરથી ૧૯૩૨), મનિઝમ નિકાય (કોસાંબીજના મરાઠી પરથી), આર્થિક ભૂગોળ (હરબિન’ અંગ્રેજી ઉપરથી ૧૯૩૫), હિંદી સંસ્કૃતિ અને અહિંસા (કંસાંધીજીના મરાઠી પરથી ૧૯૩૭), ભારતમાં અંગ્રેજી રાજ્ય (બે ભાગ) (પં. સુંદરલાલના હિંદી પરથી ૧૯૭૯), પાસિફિક (મૌલિક) (૧૯૪૨).
મંગળજી હરજીવન ઓઝા
શ્રી. મંગળજી હરજીવન એઝાને જન્મ ઈ. સ. ૧૮૭૦ માં મહુવા (તાબે ભાવનગર)માં થયું હતું. તેઓ શ્રીમાળી બ્રાહ્મણ છે. તેમના પિતાનું નામ હરજીવન મેરાર ઓઝા અને માતાનું નામ ધોળીબાઈ ૧૮૮૪માં તેમનું લગ્ન સૌ. મણિબહેન વેરે થએલું. તેમને બે પુત્રો છે? ભાઈ જયંતીલાલ બી. એ, બી. ટી., એલ. એલ. બી. છે, અને બીજા ભાઈ ચંદ્રકાન્ત, જેમના રાસ અને ગીતના સંગ્રહ જાણીતા છે. તેમને ત્રણ પુત્રીઓ છેઃ તારાબહેન, મુક્તાબહેન અને મને રમાબહેન. ત્રણે પુત્રીઓ ફીમેલ ટ્રે. કોલેજમાં અભ્યાસ કરીને સીનિયર ટ્રેન્ડ થયાં છે. શ્રી. મને રમાબહેન એક સારાં લેખિકા છે, જેમનું નાનું પુસ્તક “ભાવના બહાર પડેલું છે. આમ પિતાના કેળવણુના સંસ્કાર તેમનાં બધાં સંતાને એ વારસામાં મેળવ્યા છે.
તેમણે મહુવા અને ગઢડામાં પ્રાથમિક કેળવણી લીધેલી અને ૧૮૮૬ માં રાજકેટની ટ્રે. કેલેજમાં શિક્ષણ લેવાને દાખલ થયા હતા. ૧૮૮૯માં તે અમદાવાદની ટ્રેનિંગ કૉલેજમાંથી સીનિયર થયા હતા અને પહેલે નંબરે પસાર થઈ શિક્ષણ માટેને “હેપ મેડલ મેળવ્યું હતું. રાજકોટની મેલ કે. કોલેજમાં ગુજરાતી ભાષા અને સાહિત્ય, સંસ્કૃત કાવ્ય, નાટક તથા અક્ષરગણિતના અધ્યાપક તરીકે તેમણે ૨૨ વર્ષ સુધી કામ કર્યું હતું. પછીથી ફીમેલ ટ્રે. કોલેજમાં હેડમાસ્તર અને સુપરિ. નો ઓદ્ધો ભગવ્યો હતો. રાજકોટની રાજકુમાર કોલેજમાં તેમણે સોળ વર્ષ સુધી શાસ્ત્રી તરીકે અને વાંસદાના યુવરાજના શાસ્ત્રી તરીકે પણ કામ કર્યું હતું. ગુજરાતી સાહિત્ય, સંસ્કૃત સાહિત્ય, ધર્મશાસ્ત્ર, વેદાંત અને અક્ષરણિત એ તેમના અભ્યાસ ને રસના વિષયો છે. કવિ દલપતરામને અને મહામહેપાધ્યાય શંકરલાલ શાસ્ત્રીને સહવાસ તેમણે સારી પેઠે સેવેલો. એમના સહવાસ ઉપરાંત પ્રેમાનંદ અને દલપતરામના ગ્રંથાએ તેમને પર પ્રબળ અસર નીપજાવેલી.
Page #364
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાચરિતાવલિ-વિદ્યમાન ગ્રંથકારે
પ્રેમાનંદ કૃત “સુદામાચરિત્ર અને મામેરુનું સંપાદન કરી ટીકા સાથે સૌથી પહેલાં તેમણે ઈ. સ. ૧૯૦૨માં પ્રસિદ્ધ કરેલાં. નર્મદ કૃત રામાયણ, મહાભારત અને ઇલિયડના સાર ઉપર વિસ્તૃત વિવેચન લખી એ જ વર્ષમાં બહાર પાડેલું. ત્યાર પછી તેમના પ્રસિદ્ધ થએલા ગ્રંથ “શ્રી ભગવતમ્મરણમ” (ઈશ્વરસ્તુતિઓને સંસ્કૃત સંગ્રહ ગુજરાતી અનુવાદ સાથે) ઈ. સ. ૧૯૧૦, “ઈશ્વર સ્તુતિઓને ગુજરાતી પદ્યસંગ્રહ” (ઈ.સ. ૧૯૨૦) અને “નીતિપાઠમાળા” (ઈ. સ. ૧૯૨૭) એટલાં પુસ્તકે પ્રસિદ્ધ થયાં છે. ગુજરાતી અને સંસ્કૃત કાવ્યો તથા સુભાષિતને મોટો સંગ્રહ હજી તેમની પાસે અપ્રકટ પડ્યો છે. રાજકોટમાં આજે તે નિવૃત્તિપરાયણ જીવન ગાળી રહ્યા છે.
સર મનુભાઈ નંદશંકર મહેતા આ સાહિત્યપ્રેમી રાજપુરુષને જન્મ ગુજરાતની પહેલી ગદ્ય નવલ કરણઘેલા'ના કર્તા રાવ બહાદુર નંદશંકર તુળજાશંકર મહેતાને ત્યાં, વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિમાં, એમના વતન સુરતમાં ઈ. સ. ૧૮૬૮ના જુલાઈની ૨૨ મી તારીખે થયો હતે. એમનાં માતાનું નામ નંદગૌરી.
પ્રાથમિક શિક્ષણ લુણાવાડામાં અને માધ્યમિક ભાવનગર તથા મુંબઈમાં લઈને મુંબઈમાં એલ્ફિન્સ્ટન કોલેજમાંથી તેઓ ગ્રેજ્યુએટ થયા. એમની કોલેજની કારકીર્દિ અત્યંત ઉજજવળ હતી. ત્યાંનું એલિફન્સ્ટન પ્રાઇઝ તેમજ હમજી કરશેદજી દાદી પ્રાઇઝ મેળવવા ઉપરાંત તેઓ એલિસ સ્કોલર તેમજ આર્નોલ્ડ સ્કોલર હતા, અને અર્થશાસ્ત્ર, ઈતિહાસ, તર્કશાસ્ત્ર તેમજ તત્વશાસ્ત્રમાં પોતાની બુદ્ધિ દાખવી તેઓ એમ. એ, અને પછી એલ. એલ. બી. થયા. આજે પણ એમના અભ્યાસના પ્રિય વિષયો એ જ રહ્યા છે—લૅજિક, ફિલોસોફી, લ, હિસ્ટરી અને પિલિટિકલ ઈકોનોમી. . - જીવનની શરૂઆત તેમણે વડોદરા કૉલેજમાં ફેસર તરીકે કરી. ત્યાં સ્વ. સયાજીરાવ ગાયકવાડે એમની પ્રતિભા પરખી રાજ્યના વહીવટી તંત્રમાં ખેંચી લીધા અને ત્યાં તેઓ નાયબ દીવાન, લીગલ રીમેગ્નેન્સર અને પછી મુખ્ય દીવાનના પદે ચડી લાંબો કાળ રહ્યા. ત્યારબાદ તેઓ ઉત્તરોત્તર બિકાનેરના પ્રાઈમ મિનિસ્ટર અને ગ્વાલિયરના હોમ મિનિસ્ટર તથા પોલિટિકલ મિનિસ્ટર થયા. હિંદી પ્રશ્ન વિચારવા માટેની . સ. ૧૯૩૧-૧૯૩૪ ની રાઉન્ડ ટેબલ કોન્ફરન્સના તેમજ ઈ. સ. ૧૯૩૩-૩૫ની લંડનની પાર્લમેન્ટ કમિટીના પણ તેઓ મેમ્બર હતા. એમની રાજપ્રકરણીય દક્ષતાને લીધે હિંદના અગ્રણે રાજપુરુષમાં એમની ગણના થાય છે. ,
Page #365
--------------------------------------------------------------------------
________________
થથ અને ગ્રંથકાર પુe એમનું લગ્ન પ્રથમ ઈ. સ. ૧૮૮૭માં સ્વ. હર્ષદકુંવર સાથે સુરતમાં થયું હતું. ત્યારબાદ ઈ. સ. ૧૯૭માં હાલનાં અ.સૌ. લેડી ધનવંતા સાથે સુરતમાં એમનું બીજી વાર લગ્ન થયું. એમને ચાર પુત્રો-કાતિચન્દ્ર એમ. એ. કેન્ટાબ, ચન્દ્રહાસ બી. એ. કેન્ટાબ, આશુતોષ કુમાર તથા જગદીશ કુમાર તથા સાત પુત્રીઓ—સૌ. જયશ્રી રાયજી, સૌ. હંસા મહેતા, સૌ. પન્ના દફતરી, સૌ. નિવેદિતા દેસાઈ, સાં. રામદુલારી મોદી, તથા કુમારી મીનળદેવી છે. એમના જીવનવિષયક વિશેષ માહિતી Who is Who માં તેમજ Knights and Barons માંથી મળી શકે છે.
જીવનભર રાજકારણમાં તન્મય રહેવા છતાં એમને સાહિત્યપ્રેમ અખંડ રહ્યા કર્યો છે, અને એની શાખ સાહિત્ય તેમજ પુસ્તકાલય પરિષદમાં એમણે અવારનવાર આપેલાં વ્યાખ્યાને પૂરે છે. એમના રચેલા ગ્રન્થઃ હિંદ રાજસ્થાન ઇ. સ. ૧૮૯૫, પ્રમાણુશાસ્ત્ર (Evidence Law).
ડે. મહાદેવપ્રસાદ ભોગીલાલ કંથારીઆ ડો. મહાદેવપ્રસાદ કંથારીઆનો જન્મ સંવત ૧૯૪રના ભાદરવા વદ ૦)) (તા. ૨૭–૯–૧૮૮૬) ના રોજ તેમના વતન નડીઆદમાં થયે હતો. તેમના પિતાનું નામ ભોગીલાલ ત્રીકમલાલ કંથારીઆ અને માતાનું નામ શીવલક્ષ્મી દોલતરાય. ન્યાતે તે સાઠેદરા નાગર છે.
તેમણે પ્રાથમિક કેળવણી નડીઆદમાં અને અંગ્રેજી કેળવણી મુંબઈમાં લીધી હતી. મુંબઈના વી. જે. ટેકનિકલ ઈન્સ્ટીટયુટમાં તેમણે મિકેનિકલ અને ઇલેકટ્રિકલ એજીનીયરિંગને અભ્યાસ છ વર્ષ સુધી કરેલ. મુંબઈની જે. જે. સ્કૂલ ઓફ આર્ટમાં પહેલા ગ્રેડની ડેઈગની પરીક્ષા પાસ કરેલી. બોમ્બે બોઈલર ઍકટ એજીનીયર્સની પરીક્ષા બીજા વર્ગમાં પસાર કરેલી. આમ એજીનીયરિંગમાં નિષ્ણુત થવા છતાં તેમનું માનસિક વલણ કે જુદી જ દિશામાં રસ ધરાવતું હતું. કલકત્તામાં હોમીઓપેથિક કોલેજમાં અભ્યાસ કરીને એમ. સી. એચ. સી.ની ડિગ્રી તેમણે મેળવી, અને અમેરિકામાં ન્યૂયર્ક ખાતે અભ્યાસ કરીને અમેરિકન સ્કૂલ ઓફ નેચરોપથીની “ડોક્ટર એફ નેચરોપથી” (N. D.) અને “ડોક્ટર ઓફ મેડિસિન'
M. D.)ની ડિગ્રીએ પણ મેળવી. નૈસર્ગિક ઉપચારશાસ્ત્ર એ તેમને પ્રિય વિષય છે અને ડાક્ટર તરીકે વ્યવસાય કરતા હોવા છતાં આરોગ્ય અને નૈસર્ગિક ઉપચારે વિષે લેખનકાર્ય પણ કરતા રહે છે. ડે. એની
Page #366
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર–શ્તિાવલિ-વિદ્યમાન ગ્રંથકારી
૧૭
મેસન્ટ, સ્વામી વિવેકાનંદ, મહાત્માં ગાંધી અને ડા. બેનેડિક્ટ હ્યુસ્ટના જીવન તથા ગ્રંથેાની તેમના જીવન ઉપર વિશિષ્ટ અસર છે.
ઈ. સ. ૧૯૦૮ થી ધન્વંતરિ' માસિકના તે સહતંત્રી હતા અને ૧૯૨૩ થી ૧૯૩૭ સુધી તેના તે તંત્રી હતા. ગુજરાત હેમિયાપેથિક એસેસીએશન અને મુંબઈ પ્રાંતિક નેચરાપેથિક એસેાસીએશનના તે પ્રમુખ છે. એલગામમાં ભરાયલી અખિલ હિંદ નેચરાપેથિક કેંગ્રેસના પ્રમુખ તરીકે તે ચુંટાયા હતા. અમેરિકન નેચરાપેથિક એસોસિએશનના હિંદ ખાતેના પ્રતિનિધિ તે છે.
તેમનું પ્રથમ પુસ્તક ૧૯૦૯માં ‘તમાકુનું દુર્વ્યસન' એ નામે પ્રસિદ્ધ થયું હતું. ત્યારપછી તેમનાં પ્રસિદ્ધ થએલાં પુસ્તકાની નામાવલિઃ ‘ક્ષયરાગ’ (૧૯૧૧), ' Advantages of a Vegitarian Diet' (૧૯૧૨), આરેાગ્ય સાચવવાના ઉપાયા' (૧૯૧૪), · મનુષ્યનેા કુદરતી ખારાક ’ (૧૯૧૬), નૈસર્ગિક જીવન ' ( · Return to Nature ' નું ભાષાંતર) (૧૯૧૭), ‘ક્રોમેાપથી એટલે વૌપચાર વિદ્યા' (૧૯૧૯), ‘ બાળકનું સંરક્ષણ, સંવર્ધન અને શિક્ષણ' (૧૯૨૩), ‘વિટામિન્સ અથવા આહાર માત આરાગ્યપ્રાપ્તિ' (૧૯૨૩), ‘આરાગ્ય વિષે પ્રશ્નોત્તરમાળા' (૧૯૨૩), મારા અમેરિકાના પ્રવાસ’ (૧૯૨૩).
"
ડા. મહાદેવપ્રસાદનું લગ્ન સને ૧૯૧૬માં નડીઆદમાં શ્રી. પદ્માવતી ખાપાલાલ વેરે થએલું. તેમને ત્રણ પુત્રા અને ત્રણ પુત્રી છે. મેાટા પુત્ર યેાગેશ ડાક્ટરી અને ખીજો યજ્ઞેશ ખેતીવાડીના અભ્યાસ કરે છે.
મુકુન્દરાય વિજયશંકર પટ્ટણી–પારાશર્યક
એમના જન્મ સં. ૧૯૭૦ના મહા વદ ૨ ને ગુરુવાર તા. ૧૧ મી ફેબ્રુઆરી ૧૯૧૪ ના રાજ મેારખીમાં અહિચ્છત્ર ( પ્રશ્નોરા ) નાગર બ્રાહ્મણુ જ્ઞાતિમાં થયે। હતા. તેઓ મૂળ કોટડા સાંગાણીના વતની. એમના પિતાનું નામ વિજયશંકર કાનજીભાઈ પટ્ટણી અને માતાનું નામ શાન્તાલક્ષ્મી ચકુભાઈ મૂળાણી.
પ્રાથમિક શિક્ષણ કેાટડા સાંગાણી અને રાજકાટમાં તથા માધ્યમિક રાજકાટમાં લઈ ઉચ્ચ શિક્ષણ માટે તેએ ભાવનગર ગયા. હજી તે અભ્યાસ કરે છે. પિતાના કાવ્યપ્રેમ એમનામાં ઊતર્યાં છે અને પિતાની તથા સ્વ. પ્રભાશંકર પટ્ટણી અને ગાંધીજીની અસર એમના જીવંનઘડતર
Page #367
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકા૨ ૫, ૯ ઉપર પડી છે. તત્ત્વજ્ઞાન, શિક્ષણ, ઇતિહાસ અને કાવ્યસાહિત્ય એમના અભ્યાસના વિષયે છે – -
ઈ. સ. ૧૯૩૧માં જામનગરમાં શ્રી નિર્મળાલક્ષ્મી લક્ષ્મીશંકર વૈદ્ય જોડે - એમનું લગ્ન થયું. એમને બે પુત્રીઓ તથા એક પુત્ર છે.
એમની કૃતિઓઃ
અર્ચન” (કાવ્યસંગ્રહ-શ્રી પ્રબોધ સાથે સહપ્રકાશન) ૧૯૭૮ • “સંસ્કૃતિ” (કાવ્યસંગ્રહ) ૧૯૪૧
મુરલીધર રામશંકર ઠાકુર તેઓ મૂળ ઇડર સ્ટેટના સુર ગામના ઔદીચ્ય બ્રાહ્મણ. એમને જન્મ એ જ સ્ટેટના કુકડિયા ગામે, એમના સાળમાં સં.૧૯૬૬ના મહા સુદ ૧૪ ના રોજ થયો. એમના પિતાનું નામ રામશંકર હરિદત્ત ઠાકુર અને માતાનું નામ ગંગાબાઈ.
બે વર્ષની વયે માતાનું સુખ ગુમાવ્યું અને થોડો વખત મોસાળમાં જ ગામઠી નિશાળે પ્રાથમિક અભ્યાસ કરી મુંબઈમાં પિતા પાસે આવ્યા, ને ત્યાં આગળ અભ્યાસ ચલાવી મૅટ્રિક થયા. ઉચ્ચ શિક્ષણ માટે પિતાની અશક્તિ હોવાથી આપબળે જ કોલેજનું શિક્ષણ લેવાનો નિર્ધાર કર્યો અને તંગી તથા હાડમારીઓ વેઠીવેઠી તે પાર ઉતાર્યું.
મૅટ્રિકમાં શ્રી બાદરાયણ એમના ગુજરાતીના શિક્ષક હતા. તેમણે એમના સાહિત્ય પ્રતિના અનુરાગને પગે છે અને કોલેજમાં જતાં સ્વ. નરસિંહરાવ દિવેટિયાના પરિચયમાં એમને મૂક્યા, જેમનાં મમતા, શિક્ષણ અને વિદ્વત્તા ત્રણેએ પિતાના જીવનને ઘડયું અને પડ્યું હોવાને કણસ્વીકાર તેઓ કરે છે. બી. એ.માં તત્ત્વજ્ઞાન ને તર્ક લીધેલાં તે સ્વ. નરસિંહરાવની ઇચ્છાને વશ થઈ બદલી ગુજરાતી અને સંસ્કૃત લઈ તે એમ. એ. થયા. આજે મુંબઈ સિડનહામ કોલેજમાં તે ગુજરાતીના અધ્યાપક છે.
ઈ. સ. ૧૯૩૯માં ખાર (મુંબઈ)માં શ્રી સરલાબહેન જોડે એમનું લગ્ન થયું. એમનાં પુસ્તકેઃ “સફર અને બીજાં કાવ્ય” (“સફરનું સખ્ય” પુસ્તકમાં સહકૃતિ ), “મેળો” (બાળગીત), “ગુજરાતીનું અધ્યયન” (પ્ર. વકીલ સાથે સહકૃતિ)..
Page #368
--------------------------------------------------------------------------
________________
૧૨૯
પંથકા-ચહ્નિાવલિ-વિદ્યમાન ગ્રંથકારે
મૂળજી દુર્લભજી વેદ મૂળ ટંકારા (મરબી) ના વતની ભાટિયા કુટુંબમાં એમને જન્મ રાવબહાદુર દુર્લભજી ધરમસી વેદને ત્યાં ઈ. સ. ૧૯૩૭ના શ્રાવણ સુદ ૧૧, તા. ૧૬ મી ઓગસ્ટ ૧૮૮૦માં રાજકોટમાં થયો હતો. એમનાં માતાનું નામ રળિયાતબાઈ
પ્રાથમિક શિક્ષણ મેરબીમાં, માધ્યમિક પાલણપુરમાં અને ઉચ્ચ શિક્ષણ એમણે મુંબઈ તેમ જ અમદાવાદમાં લીધું. સાહિત્ય તરફનું વલણ પહેલેથી હતું, એમાંયે ધર્મ તથા ધાર્મિક સાહિત્ય તરફ વિશેષ રુચિ હતી. જીવન પર અસર પણ ગીતા અને ભાગવત જેવા ગ્રંથાએ અને રામકઠણ પરમહંસ, કેશવચન્દ્ર સેન તથા વિવેકાનંદના વાચને કરી હતી. ઉપરાંત ગવર્ધનરામ, રાનડે, બંગાળી કવિ સુરેન્દ્ર ભટ્ટાચાર્ય, શેકસપીઅર, એમર્સન અને ગાંધીજીના વિચારે એ એમનું માનસ ઘડતર કર્યું છે. એમને વ્યવસાય લેખનને અને વ્યાખ્યાને-પ્રવચને રહ્યો છે.
એમનું પ્રથમ લગ્ન ગંડલમાં મેનાબાઈ સાથ સં. ૧૯૫રમાં થયું, તેના એક પુત્ર હયાત છે. બીજાં લગ્ન પણ ગોંડલમાં સં. ૧૯૬૭માં થયું તેના છ પુત્ર અને પાંચ પુત્રીઓ છે. - એમની પ્રથમ કૃતિ “સ્વરૂપવિવેક' (વેદાંત) ઈ. સ. ૧૯૦૨ માં બહાર પડી. એમની કૃતિઓની સાલવાર યાદી નીચે આપીએ છીએ. એ ઉપરાંત બીજી ૩૧ કૃતિ હજી અપ્રકટ છે.
સ્વરૂપવિવેક (દાંત) ૧૯૦૨, First Fruits (કાવ્ય) ૧૯૦૩, જાગૃતિમાળા (સેવાગત) ૧૯૦૯, નિજકુંજ (કાવ્યો) ૧૯૦૯, સન્નારીઓને બે બેલ ૧૯૧૦, એનેને અક્ષરપસલી ૧૯૧૧, કુંજલીલા (કાવ્ય) ૧૯૧૨, સેવાસંગીત (ગીત) ૧૯૧૩, લીલાવિસ્તાર (કાવ્ય) ૧૯૧૬, સ્ત્રીઓને સંદેશ ૧૯૧૭, નવાં લોકગીત ૧૯૨૮, સ્ત્રીશક્તિ (નાટક) ૧૯૨૦, આત્માના અધિકાર ભોગવતું સ્ત્રીતત્વ (પલ રિચાર ઉપરથી) ૧૯૨૫, અજવિલાપ (સોરઠામાં ભાષાંતર) ૧૯૨૫, શ્રી કૃષ્ણજન્મદર્શન ૧૯૨૫, યુગલગીત (સોરઠામાં ભાષાંતર), વેણુગીત (સેરઠામાં ભાષાંતર) (બંને ભાગવતમાંથી), પાંચ ભક્તોનાં હદયકીર્તન (ગીત), સરસ્વતીચંદ્રનાં સમણાં-મહર્ષિ ગે. મા. ત્રિ. ને અક્ષર દેહ (કાવ્ય) ૧૯૩૦, અક્ષર નવનીત, ઈશપનિષદ (સેરઠામાં ભાષાંતર).
Page #369
--------------------------------------------------------------------------
________________
ર
ગ્રંથ અને ગ્રંથકાર છુ. હું
મૂળશંકર હરિનંદ મૂળાણી
ગુજરાતની સર્વસામાન્ય જનતાને રસ અને સંસ્કાર આપનારાં ૪૦થી ૫૦ની વિપુલ સંખ્યામાં અને ઊંચા સાહિત્યગુણ ધરાવતાં લેાકપ્રિય દૃશ્ય નાટકા આપનાર અને ગુજરાતની રંગભૂમિનું સાચું સંસ્કરણ કરનાર આ નિરાડમ્બરી અને અખેલ નાટકકાર સાહિત્યજગતમાં બહુ જાણીતા નથી, એનું મુખ્ય કારણ એ છે કે એમાંના એક ‘દેવકન્યા’ સિવાય એક પણ નાટક છૂપાએલું નથી. કાઠિયાવાડમાં ચાવંડ મુકામે પ્રશ્નોરા નાગર (અહિચ્છત્ર) જ્ઞાતિમાં વિ. સં. ૧૯૨૪ ના કાર્તિક સુદ પાંચમને દિવસે મૂળ અમરેલીના વતની હરિનંદ દયારામ મૂળાણીને ત્યાં એમને જન્મ થયા. એમનાં માતાનું માનકુંવર નથ્થુ મહેતા.
અમરેલીમાં જ અંગ્રેજી ચેાથા ધારણ સુધી અભ્યાસ કર્યાં ખાદ એમણે આપમેળે વાચન વગેરેથી જ શેક્સ્ફીઅર, શેરીડન તેમજ ખીજા એવા સમર્થ અંગ્રેજ લેખક્રાનાં નાટકા તથા નવàા સરળતાથી વાંચી સમજી શકાય તેટલું જ્ઞાન મેળવ્યું અને સાહિત્યના પાતાના શેખ પાધ્યે. સંસ્કૃતમાં પણ કાલિદાસ આદિનાં નાટા સમજીને વાંચી શકાય તેટલું જ્ઞાન એ જ રીતે મેળવ્યું. સાહિત્ય ઉપરાંત પ્રાચીન તેમજ આધુનિક સૂિરી તથા ધર્મનું સાહિત્ય, યેગાભ્યાસ અને આધુનિક વિજ્ઞાન એ એમના અભ્યાસના પ્રિય વિષયેા. એમના જીવન પર પણ એ સમર્થ નાટકકારાના વિચારાની, પાતંજલ યાગદર્શન જેવાં પુસ્તાની તેમજ નથુરામ શર્મા અને અની મેસંટ જેવાં ધર્મમીમાંસકૅાનાં લખાણાની પ્રબળ અસર પડી છે.
જીવનભર એમણે નાટકૅા લખવાને જ વ્યવસાય કર્યો છે અને ગુજરાતની જાણીતી નાટક કંપનીઓને સંખ્યાબંધ લેાકપ્રિય નાટકા આપ્યાં છે, જેવાં !– ‘મુંબઈ ગુજરાતી નાટક કંપની'માં રાજબીજ, કુન્દમાળા, જયરાજ, બૅરિસ્ટર, અશંખકુમારી, વીરમંડળ, વિક્રમચરિત્ર, સૌભાગ્યસુંદરી, જુગલ જુગારી, કામલતા, પ્રતાપ લક્ષ્મી, વસંતપ્રભા વગેરે; ‘કાઠિયાવાડી નાટક મંડળી'માં કૃષ્ણચરિત્ર અને દેવકન્યા, ‘રાયલ નાટક મંડળી’માં ભાગ્યેાદય અને એક જ ભૂલ, તેમજ ‘મુંબઈ સમાધ ગુજરાતી નાટક મંડળી' માં રત્નાવલિ, વિક્રમ અને શિન વગેરે.
કાઠિયાવાડમાં કુંડલા (સાવર) મુકામે સં. ૧૯૩૭ માં શ્રીમતી કૃષ્ણાબા જોડે એમનું લગ્ન થયું. એમનાં ત્રણ બાળકામાં સૌથી મોટાં દીકરી ધીરજ. વચલા પુત્ર હરિલાલ મૂળાણી કાનપુરના ટેકનિકલ
Page #370
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-ચરિતાવલિ-વિવમાન ગ્રંથકારે ઈન્સ્ટીટ્યુટમાં લેકચરર છે, અને નાના પુત્ર મણિલાલ પણ વિજ્ઞાન લઈને એમ. એસસી. થએલા છે. | ગુજરાતી રંગભૂમિનું સક્રિય ઉત્થાન લાવવામાં એમના જેટલો હિસ્સો હજુસુધી ભાગ્યે જ કોઈએ આપ્યો છે. ગુર્જર રંગભૂમિ પર કવિ મૂળશંકરને ઉદય થયો ત્યારે ગુજરાતી નાટકની સ્થિતિ વિચિત્ર હતી. ગુજરાતી ભાષણ, હિંદી ગાયને અને દક્ષિણ પહેરવેશવાળાં સ્ત્રી પાત્રોથી નાટક ભજવાતાં. ગુજરાતી નાટકોમાં શુદ્ધ ગુજરાતી ભાષા, આચારવિચાર બધું ગુજરાતી જીવનમાંથી ઉતારવા પ્રયત્ન કરી નાટયસાહિત્યની પ્રથમ દિશા બતાવવાનું કામ કવિ મૂળશંકરે કર્યું. એમની પ્રતિભાવાન કલમે લખાએલાં નાટકે, ઉર્દૂના પ્રખ્યાત લેખક મુન્શી આત્રા હત્ર અને મરાઠી નાટકકાર ખાડિલકર અનેક વાર જતા અને તેનું મનન વિવેચન કરતા. વાઘજી આશારામ અને ડાહ્યાભાઈ ધોળશા એમના સમકાલિને.
એમનું પ્રથમ નાટક “રાજબીજ' ઈ.સ. ૧૮૮૮–૯૦ની લગભગ લખાયું. ત્યારપછી “કુંદબાળા”, “મૂળરાજ', “જયરાજ' વગેરે આવ્યાં. ગુજરાતના લોકસમાજને ઘેલો કરનાર સૌભાગ્યસુંદરી' નાટકના અને તેમાં જાણીતા પાત્ર જયશંકર “સુંદરી'ના સર્જક પણ એ જ. એ “સૌભાગ્યસુંદરી” સાથેનાં અજબ કુમારી', “વીરમંડળ” “વિક્રમચરિત્ર', “જુગલ જુગારી”, “કામલત', * નંદબત્રીસી', અને “કણચરિત્ર' એ એમનાં મધ્યકાળનાં નાટકે. લોકચિને સાથે રાખવાના પ્રયત્નમાં એમાં માત્ર એમણે સરળ અને આકર્ષક વસ્તુજના એ બે જ તને સંભાળેલાં છે; જ્યારે સાહિત્યગુણેની દષ્ટિએ જોતાં વસ્તુવિકાસ, પાત્રવિધ્ય, સ્વભાવવિકાસ, આદિ કલાની
જના સાથે ઉચ્ચ આદર્શો અને વિચારે, રસિક તર્કવાદ, શુદ્ધ અને બળવાળી ભાષા તેમજ કાવ્યમય સાહિત્યને ઉપયોગ એમાં ઉત્તરોત્તર ચડતો દેખાતો આવે છે. “કૃષ્ણચરિત્ર' નાટક સુધીમાં એમને મધ્યકાળ પસાર થઈ એમની કલા પૂર્ણ વિકાસ પામે છે. એ દરમ્યાન એમનું જીવન પણુ ક્રમશઃ ગાભ્યાસ અને તત્ત્વચિંતન તરફ વળતું જતું હોવાથી એમનાં પકવકાળનાં નાટકે હદયભાવનાનાં ચિત્રો કરતાં વિચારસમૃદ્ધિથી વિશેષ ભરેલાં દેખાય છે. તેમાં દેવકન્યા’, ચૈતન્યકુમાર’, ‘વસંતપ્રભા', પ્રતાપ લક્ષ્મી”, “સંગતનાં ફળ”, “ઊર્વશી’, ‘ભાગ્યોદય’, “એક જ ભૂલી, પરસ-સિકંદર, બકિલા', “ધર્મવીર, કલ્યાણરાય”, “રત્નાવલિ અને વિક્રમ અને શનિ (૧૯૨૫) ગણાવી શકાય. આ બધાં નાટકે ઉપરાંત અનેક નાટકમાં થોડા ઘણા પ્રવેશ ને ગાયને એમણે લખી આપ્યાં છે
Page #371
--------------------------------------------------------------------------
________________
- પંથ અને ગ્રંથકાર પુ. ૯ ઘણુમાં પ્રસંગવૈવિધ્ય યોજીને રસ ઉપજાવ્યો છે; ઘણાંની વસ્તુસંકલના સુધારી આપી છે. “સુર્યકુમારી” અને “છત્રસાલ’ તેનાં ઉદાહરણ છે.
સગત સાક્ષરવર્ય ગવર્ધનરામભાઈ અને રમણભાઈ જેવાઓએ એમનાં નાટક જોઈને ઊંચા અભિપ્રાય આપેલા. સ્વ. રણજીતરામે એમનાં નાટકોમાંથી કેટલાક ભાગ પ્રસિદ્ધ કરવાની માગણી કરેલી, પણ દૈવયોગે રણજીતરામ અકાળ અવસાન પામ્યા.
એમનું એકમાત્ર પ્રકાશિત પુસ્તક દેવકન્યા’ ઈ. સ. ૧૯૦૯ માં બહાર પડયું છે. બાકીનાં એમનાં રચેલાં નાટકે વિવિધ કંપનીઓએ ભજવેલાં, તેની યાદી નીચે મુજબ છેઃ
(૧) રાજબીજ, (૨) કુન્દલાળા, (૩) જયરાજ, (૪) મૂળરાજ સોલંકી, (૫) બેરીસ્ટર, (૬) અજકુમારી, (૭) વીરમંડળ, (૮) વિક્રમચરિત્ર, (૯) સૌભાગ્યસુંદરી, (૧૦) જુગલ જુગારી, (૧૧) નંદબત્રીસી, (૧૨) શકુંતલા, (૧૩) કામલત, (૧૪) શ્રી કૃષ્ણચરિત્ર, (૧૫) દેવકન્યા, (૧૬) ચૈતન્યકુમાર, (૧૭) વસંતપ્રભા, (૧૮) પ્રતાપ લક્ષ્મી, (૧૯) સંગતનાં ફળ, (૨૦) ભાગ્યોદય, (૨૧) એક જ ભૂલ, (૨૨) કોકિલા, (૨૩) પારસ-સિકંદર, (૨૪) ધર્મવીર, (૨૫) કલ્યાણરાય, (૨૬) રત્નાવલિ, (૨૭) વિક્રમ અને શનિ, (૨૮) ઊર્વશી-પુરુરવા અથવા કનકમંજરી, (૨૯) સુદર્શન. આમાંનાં ૨૩, ૨૪, ૨૫, ૨૮ અને ૨૯ નંબરનાં નાટકે સંયોગવશાત્ ભજવાયાં નથી.
આ ઉપરાંત તેમણે બીજા કેટલાંક નાટકે લખ્યાં છે અને લખવા ભાંડેલાં છતાં અધૂરાં રહ્યાં છે. તેમાંનાં થોડાંનાં નામ–ભેજપ્રતાપ, ચીન–જાપાન, સુધરેલી, શ્વેતવસના, ભોજરત્ન કાલિદાસ, ચિત્તોડની રાણી પવિની, ગેરી ગુલામડી, ગનેરની રાણી, મધુ-માધવી, ઓખાહરણ, ચપલાની ચાતુરી, ઈત્યાદિ.
મેહનલાલ તુલસીદાસ મહેતા (સંપાન)
શ્રી. મેહનલાલ મહેતાને જન્મ તા. ૧૪-૧-૧૯૧૧ ને રોજ મેરબી તાબે ચકમપુર નામના ગામમાં થયો હતો. તેમનું મૂળ વતન મેરખી છે. તેમના પિતાનું નામ તુલસીદાસ અવિચલ મહેતા અને માતાનું નામ શિવાર ડુંગરશી. ન્યાતે તે દશાશ્રીમાળી વણિક છે. સને ૧૯૩૯માં તેમનું લગ્ન અમદાવાદમાં શ્રી અમૃતલાલ શેઠનાં પુત્રી લાભુબહેન સાથે થયું છે. શ્રી. લાભુબહેન મહેતા એક સારાં લેખિકા છે.
Page #372
--------------------------------------------------------------------------
________________
પંથકાર-ચરિતાવલિ-વિમાન ગ્રંથકારે
તેમણે પ્રાથમિક ઉપરાંત માધ્યમિક કેળવણું માત્ર અંગ્રેજી બે ધારણ સુધી લીધી છે, પરંતુ શાળાની બહાર તેમણે પિતાને અભ્યાસ વાચનઠારા સારી પેઠે વધાર્યો છે. આર્થિક કારણે અને અસહકારની ચળવળ લીધે તેમણે અગીઆર વર્ષની વયે જ શાળાને અભ્યાસ છોડી દીધો હતો. એ પછી તેમણે જુદી જુદી વેપારી પેઢીઓમાં નોકરી કરી અને વેપાર પણ કરીને દુનિયાદારીનો અનુભવ સારી પેઠે કરી લીધો. ૧૯૩૦ થી ૧૯૩૪ સુધી સત્યાગ્રહમાં જોડાઈને ત્રણ વાર તે જેલ જાત્રાઓ કરી. એ અરસામાં યુવકસંઘે અને વ્યાયામપ્રવૃત્તિમાં પણ તેમણે ભાગ લીધેલો. તેમના લેખનને પ્રારંભ જેલનિવાસ દરમ્યાન જ થએલ. '
“ભારતી સાહિત્યસંઘ'ની સ્થાપના કરીને તેમણે ઉચ્ચ કેટિના સાહિત્યનું પ્રકાશન શરુ કરેલું. તે સાથે “મિ ” “નવરચના' નામનાં માસિક પત્રો તે ચલાવતા. એ સંસ્થાથી છૂટા પડીને તેમણે “જીવન સાહિત્યમંદિર” નામની સાહિત્યસંસ્થા મુંબઈમાં સ્થાપી છે અને તેની તરફથી પ્રતિમા' નામનું માસિક પત્ર શરુ કર્યું છે. તે ઉપરાંત “પ્રવાસી સાપ્તાહિકના તે તંત્રી છે. જનસ્વભાવને અભ્યાસ એમને પ્રિય વિષય છે, અને ગાંધીજીના જીવન તેમજ તેમનાં લખાણની તેમના ઉપર વિશિષ્ટ અસર છે. તેમણે મુખ્યત્વે ટૂંકી વાર્તાઓ અને નવલકથાઓ લખી છે. તેમાં રાષ્ટ્રીયત્વ તથા જીવનસરણું સંબંધે છપાયેલી છાપ ગાંધીયુગની પ્રેરણારૂપ જણાય છે.
તેમનું પ્રથમ પુસ્તક ૧૯૩૫ માં અંતરની વાત” એ નામથી પ્રસિદ્ધ થએલું. ત્યારપછીનાં તેમનાં પુસ્તકોની નામાવલિ નીચે મુજબ છે: સંજીવની' (૧૯૩૬), “પ્રાયશ્ચિત્ત ભાગ ૧-૨' (૧૯૩૬-૩૭), “અંતરની વ્યથા' (૧૯૩૭), “ઝાંઝવાનાં જળ' (૧૯૩૭), “લગ્ન-એક સમસ્યા' (૧૯૭૮), “અખંડ જ્યોત' (૧૯૩૮), “મંગલ મૂતિ' (૧૯૭૮), “જાગતા રહેજો ભાગ ૧-ર' (૧૯૩૯-૪૦), “ત્રણ પગલાં' (૧૯૪૧), જાતીય રોગે' (૧૯૪૧), ફૂટેલાં સુવર્ણપાત્રો' (૧૯૪૨), “વિદાય' (૧૯૪૪)."
યુસુફ અબદુલગની માંડવિયા - એમને જન્મ કાઠિયાવાડમાં એમને વતન મેરબી તાબે ટંકારા નામના ગામમાં મેમણ (મુસ્લિમ) કામમાં ઈ. સ. ૧૯૧૦ માં થયો. એમના પિતાનું નામ અબદુલગની આદમભાઈ માંડવિયા અને માતાનું નામ આયશા
Page #373
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ તૈયબ માળિયાવાળા. ઈ.સ. ૧૯૭૬ ની ૩૧મી ડિસેમ્બરે એમનું પ્રથમ લગ્ન નરબાન ઈસ્માઈલ સાથે થયું, પરંતુ ૧૯૪૦ના મે માસમાં નરબાનુનું અવસાન થતાં એ વર્ષના નવેમ્બરમાં એમનું બીજું લગ્ન મોરબીના જાણીતા શહેરી શેઠ હાજી મૂસા આરબીની પુત્રી દુરબાન સાથે થયું.
એમના પિતાને ઉજજેન (માળવા) ખાતે ઝવેરાતને વેપાર હતું, એટલે ત્યાંની કોમર્શિયલ સ્કૂલમાં એમણે ગુજરાતી અને હિન્દીનું શિક્ષણ લીધું. બુદ્ધિ તેજસ્વી હોવાથી અભ્યાસમાં પ્રથમ જ રહેતા અને પિતાની આર્થિક સ્થિતિ પણ સારી હોવાથી આગળ અભ્યાસની બધી શક્યતાઓ હતી; પરંતુ એ જ અરસામાં ખિલાફત અને અસહકારનું આંદોલન ઊપડતાં, અને પિતા તેમજ મોટા ભાઈએ ચળવળમાં ઉત્સાહભર્યો ભાગ લેતા હતા, એટલે અંગ્રેજી ભણવું હરામ ગણી મદ્રેસાએ-ઈસ્લામિયામાં એમને દાખલ કરવામાં આવ્યા, જ્યાં એમણે ઉર્દૂ અને અરબીનું શિક્ષણ લીધું, પરંતુ એવામાં વતન પાછા ફરવાનું થતાં અભ્યાસ પડતો મૂકો પડ્યોપાછળથી ખાનગી અભ્યાસઠારા એમણે અંગ્રેજીનું જ્ઞાન મેળવ્યું જે હજી પણ ચાલુ છે.
વાચનને શેખ નાનપણથી જ હતો; અમદાવાદના “દીન પત્રમાં જ્ઞાતિવિષયક ચર્ચાપ લખવાના પ્રારંભથી મનવૃત્તિ લેખન તરફ વળી અને પત્રકારત્વે એમને આકર્ષી. રાંદેરેથી નીકળતા “સાદિક' માસિકમાં એમનાં શરૂનાં લખાણ છપાતાં. તે પછી તક મળતાં ૧૯૩૦માં રાણપુરથી નીકળતા “મુસ્લિમ' અઠવાડિકના સહતંત્રી તરીકે, ૧૯૩૩ માં “મેમણ” સાપ્તાહિક અને “ચાંદ” માસિક જાતે કાઢીને, અને તે બંધ થતાં ૧૯૩૫માં રાજકેટના “મેમણ બુલેટિન’ના સહતંત્રી તરીકે કામ કરતાં એમની કલમ કસાઈ અને છેલ્લી કામગીરીમાં એમનાં લખાણે કપ્રિય થયાં. ૧૯૩૭ના સપ્ટેમ્બરમાં એમણે રાજકોટથી “ઈન્કિલાબ' સાપ્તાહિક પિતે શરુ કર્યું, અને ત્યારબાદ ૧૯૩૮માં બાંટવામાં કેહિનૂર પ્રિ. પ્રેસના મેનેજર તરીકે જોડાયા જે સ્થાને તેઓ હજી છે. પણ પત્રકારત્વ એમને પ્રિય વિષય છે અને યુદ્ધની અગવડ જતાં પિતે ફરી એ શરુ કરવાની ઉમેદ ધરાવે છે.
એમના જીવન પર ઈસ્લામના પયગમ્બર મુહમ્મદ (સલ.) ની અને અલામઃ મુહમ્મદ ઈકબાલ તથા મૌલાના મુહમ્મદઅલીનાં લેખન તથા ઉપદેશની પ્રબળ અસર પડી છે અને કુરઆન, મુહમ્મદ ઈકબાલનાં પુસ્તકે એમનાં પ્રેરક બળ છે. સ્વભાવે શરમાળ હેવાથી જાહેરમાં તે ભાગ્યે જ આવે છે. એમનાં પુસ્તકોની યાદી નીચે મુજબ છે :
Page #374
--------------------------------------------------------------------------
________________
પંથકાશ-પાતાવશિ-વિદ્યમાન ગ્રંથકારે
નયનનાં નીર (નવલિકાઓ) ૧૯૩૭, અશ્રુકથાઓ (“બેગમાન કે આંસુ” પરથી) ૧૯૩૩, જવાળાઓ (નવલિકાઓ) ૧૯૩૭, હિન્દનું મુસ્લિમ રાજકારણ (ઉદ્દ પરથી) ૧૯૪૦, મુસ્લિમ લીગને ઇતિહાસ (સંપાદિત) ૧૯૪૧, પાકિસ્તાન (ઉદ્દ ઉપરથી) ૧૯૪૧, ઈસ્લામ અને તલવાર, કાઈદે આઝમ મુહમ્મદઅલી જિન્નાહ, તન્દુરસ્તીનું શર્મનામું.
રણછોડદાસ વૃંદાવનદાસ પટવારી શ્રી. રણછોડદાસ વૃંદાવનદાસ પટવારીને જન્મ સં. ૧૯૨૦ ના શ્રાવણ સુદ ૮ ના રોજ તેમના વતન ધુકામાં થએલો. તેમના પિતાનું નામ વૃંદાવનદાસ વલ્લભદાસ અને માતાનું નામ ગંગાબાઈ ન્યાતે તે વીસા મઢ વણિક છે.
તેમણે પ્રાથમિક કેળવણી ધંધુકામાં અને માધ્યમિક કેળવણું ભાવનગર તથા રાજકોટમાં લીધેલી. ઊંચી કેળવણી મુંબઈમાં લઈને સને ૧૮૮૯-૯૦ માં બી. એ., એલ. એલ. બી. ની ડિગ્રી મેળવેલી.
વકીલાતથી વ્યવસાયની શરૂઆત કરીને સને ૧૯૦૧ થી ૧૯૨૬ સુધીમાં તેમણે પાલણપુર, ગેંડળ અને મોરબીમાં દીવાન તરીકે કામ કરેલું. ૧૯૨૭ થી ૧૯૩૮ સુધી દેશી રાજ્યો તરફથી મહત્વના ગીરાસના કેસો ચલાવ્યા બાદ ૧૯૩૯ થી તે નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે.
ઇતિહાસ અને અર્થશાસ્ત્ર એમના અભ્યાસના પ્રિય વિષય છે, પરતુ ધાર્મિક ગ્રંથોના વાચનમાં રસ હોવાથી લેખનકાર્યમાં તે તેમણે વિશેષાંશે ધાર્મિક ગ્રંથોને જ પસંદગી આપી છે. અખિલ હિંદ વલ્લભીય વૈષ્ણવ પરિષદના ઉપપ્રમુખ તરીકે તેમણે સને ૧૯૦૪ થી ૧૯૨૧ સુધી કામ કર્યું હતું.
તેમનું પ્રથમ પુસ્તક સને ૧૯૧૦ માં “પુષ્ટિમાર્ગીય સિદ્ધાન્ત ભાગ-૧ બહાર પડેલું, જેને બીજો ભાગ ૧૯૨૦ માં અને ત્રીજો– ભાગ ૧૯૨૩–૨૪ માં બહાર પડ્યો હતો. તેમનું “સ્પર્શાસ્પર્શવિવેક” પુસ્તક ૧૯૩૪ માં બહાર પડયું હતું. તેમણે કેટલાક ધાર્મિક ગ્રંથે આર્થિક સહાય આપીને પ્રસિદ્ધ કરાવ્યા છે.
તેમનું લગ્ન ધંધુકામાં સંવત ૧૯૩૩ માં સમજુબાઈ સાથે થએલું. તેમને બે પુત્રો છે; મોટાની ઉંમર ૫૮ અને નાનાની ઉંમરે જ છે..
Page #375
--------------------------------------------------------------------------
________________
- ગ્રંથ અને સંથકાર પુ. ૯ રામનારાયણ નાગરદાસ પાઠક " શ્રી. રામનારાયણ નાગરદાસ પાઠકને જન્મ સંવત ૧૯૬૧ ના મહા વદ ૪ ના રોજ ધોળકા તાલુકાના તેમના વતનના ગામ ભોળાદમાં થયો હતું. તેમના પિતાજીનું નામ નાગરદાસ છગનલાલ પાઠક અને માતાનું નામ સંતકબાઈ ન્યાતે તે પ્રશ્નારા નાગર બ્રાહ્મણ છે. ઈ. સ. ૧૯૩૬ માં તેમનું લગ્ન મુંબઈમાં સૌ. નર્મદાબાઈ સાથે થએલું. તેમને બે પુત્રીઓ છે.
ગામઠી શાળામાં સાત ગુજરાતી ધોરણ સુધી પ્રાથમિક કેળવણી લીધા બાદ તેમણે લાઠીની સંસ્કૃત પાઠશાળામાં સંસ્કૃતને અભ્યાસ લઇ કૌમુદી સુધી કરેલો. પછી વઢવાણની રાષ્ટ્રીય શાળામાં અંગ્રેજીને બદલે હિંદી ભાષા લઈને તે વિનીત થએલા.
શિક્ષણ અને લેખન એ એમના વ્યવસાયો છે. સંસ્કૃત કાવ્યસાહિત્ય અને લોકસાહિત્ય એમના પ્રિય અભ્યાસવિષયો છે. ગાંધીજી અને ચમનલાલ વેણુવતી તેમના જીવન ઉપર પ્રબળ અસર છે. તેમની નવલકથાઓમાં અમે નવલિકાઓ વગેરેમાં રાષ્ટ્રીય વિચારસરણની મરમ સુવાસ પ્રસરેલી છે. - તેમનું પ્રથમ પુસ્તક . સ. ૧૯૨૫માં “ભારતના ભડવીરે' લખાયેલું અને ૧૯૨૮માં પ્રસિદ્ધ થએલું. ત્યારપછી તેમની જે સાહિત્યકૃતિઓ પ્રસિદ્ધ થઈ છે તેની નામાવલિ નીચે મુજબ છેઃ
“છેટાં રે'જે માબાપ' (૧૯૨૯), “વેઠને વારે' (૧૯૨૯), પચાસ વર્ષ પછી ૧૯૩૧), “ચાર પ્રવાસો (૧૯૩૪), “કાળા પાણીને પેલે પાર' (૧૯૩૫), “યુગાવતાર ગાંધી ભાગ ૧-૨-૩ (૧૯૩૬), “આવતી કાલ” (૧૯૩૭), “જગતને તાત' (૧૯૭૮), “રાજકેટને સત્યાગ્રહ' (૧૯૩૯), પ્રવાસ પત્રા' (૧૯૩૯), માનવતાનાં મૂલ' (૧૯૪૧), ખાંડાની ધાર' (૧૯૪૧).
લક્ષ્મીનારાયણ રણછોડલાલ વ્યાસ (સ્વમસ્થ’)
રાજકેટમાં ઈ. સ. ૧૯૧૩ના નવેમ્બરની ૧૩ મી તારીખે (કાર્તિક પૂણિમાએ) એમને જન્મ થયે. તેઓ મૂળ જામનગરના પ્રારા બ્રાહ્મણ અને એમના પિતાનું નામ રણછોડલાલ કેશવલાલ વ્યાસ. માતાનું નામ સ્વ. સી. રુકિમણી પાર્વતીપ્રસાદ વૈદ્ય, જામનગરના જાણીતા સંગીતવેત્તા આદિત્યરામજી એમના પ્રપિતામહ થાય.
એમને ઉછેર અને પ્રાથમિક શિક્ષણ મેસાળમાં–રાજકોટમાં જ થયાં. ત્યાં નાના, નાની, બંને ભામા, બધાં કવિતા રચતાં અને ઘરમાં કાવ્યોનાં
Page #376
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-ચરિતાવલિ-વિમાન ગ્રંથકારે
૧૭. અંગ્રેજી પુસ્તક હતાં; જામનગરમાં પિતાએ પણ અદ્યતન ગુજરાતી પુસ્તકો વસાવેલાં એટલે સાહિત્યસંસ્કાર બાળપણથી જ પડયા હતા. એ વાચનમાં બાયરન અને ગર્લીએ ખૂબ અસર કરી. સાહિત્ય પ્રત્યે અનુરાગ હાવા છતાં ભૂગોળ અને વિજ્ઞાન એ એમના અભ્યાસના પ્રિય વિષય છે.
ઈ. સ. ૧૯૩૬ માં સ્વ. કવિ કાન્તનાં પુત્રી ડોલર જે. એમનું લગ્ન થયું. આજે તેઓ મુંબાઈના ઝંડુ ફાર્માસ્યુટિકલ વર્મમાં કામ કરે છે. એમનાં પુસ્તકો
“ અચલા” (લાંબું પ્રણયકાવ્ય) ૧૯૩૭, “વિનાશના અંશે, માયા” (બે લાંબાં કથાકાવ્યો) ૧૯૩૮, “શોધ” (“મેહન શુકલ ને નામે લખેલી લાંબી વાર્તા) ૧૯૩૯, “અજપાની માધુરી” (કાવ્યસંચય) ૧૯૪૧.
શિકરલાલ ગંગાશંકર શાસ્ત્રી શ્રી. શંકરલાલ ગંગાશંકર શાસ્ત્રીને જન્મ તા. ૨-૫-૧૯૦૨ ના રોજ ચુણેલ (તા. નડીયાદ)માં થએલો. તે ન્યાતે સાઠેદરા નાગર છે. તેમના વતનનું ગામ મલાતજ છે. તેમના પિતાનું નામ ગંગાશંકર વ્રજલાલ શાસ્ત્રી અને માતુશ્રીનું નામ રમણીબા. શ્રી. શંકરલાલનું લગ્ન ઈ. સ. ૧૯૨૪ માં શ્રી. શારદાગૌરી ભાઈલાલ પંડ્યા સાથે કાસોરમાં થએલું.
શ્રી. શંકરલાલે પ્રાથમિક કેળવણુ મલાતજમાં લઈને વન. ફાયનલની પરીક્ષા ઊંચા નંબરે પાસ કરી ઇનામ મેળવેલું. ઈ. સ. ૧૯૧૯ માં તે સોજીત્રા હાઈસ્કૂલમાંથી મેટ્રિક થએલા. ત્યારપછી બી. એ. સુધીનો અભ્યાસ તેમણે ગુજરાત કેલેજમાં કરેલો. બી. એ. નાં બે વર્ષમાં તેમણે સરકારી મેરિટ સ્કોલરશીપ મેળવેલી અને બી.એ. ની પરીક્ષામાં પહેો વર્ગ મેળવ્યો હતો. ૧૯૨૫ માં તે સંસ્કૃત અને ગુજરાતી લઈને એમ. એ. થયા હતા, અને ૧૯૨૯માં એલ. એલ. બી. થયા હતા.
- ઈ. સ. ૧૯૩૨ ની સાલથી તે જુનાગઢની કોલેજમાં અધ્યાપક છે. ઇતિહાસ અને પુરાતત્ત્વ એ તેમના રસ તથા અભ્યાસના વિષય છે. સ્વામી વિવેકાનંદ તથા રામતીર્થનાં પુસ્તકે, દી. બા. કેશવલાલ ધ્રુવ, પ્રે. કે. વી. અભંકર, અને પ્રો. ફિરોજ દાવર વગેરેનો સંપર્ક એ તેમના જીવન ઉપર ખાસ અસર કરનારા ગ્રંથો તથા વ્યક્તિઓ છે.
પ્રાયટરી હાઇસ્કૂલમાં ચારેક વર્ષ તેમણે શિક્ષક તરીકે કાર્ય કર્યું હતું અને પછી થોડો વખત અમદાવાદમાં વકીલન વ્યવસાય કરેલો.
૧૮ --—---
Page #377
--------------------------------------------------------------------------
________________
- ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૨ જુનાગઢની કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયા પછી ૧૯૩૯-૪૦માં તેમણે જુનાગઢના યુવરાજના શિક્ષક તરીકે કામ કર્યું હતું. ૧૯૩૪ માં તેમણે સ્વ. વ્રજલાલ શાસ્ત્રીનું રસગંગા સંપાદિત કરી પ્રસિદ્ધ કરેલું તે તેમનું પહેલું પ્રકાશન હતું. તેમનાં બીજાં પુસ્તકો મુખ્યત્વે કરીને વિવેચનેનાં તથા સાક્ષરોના સમભાવી જીવનચરિત્રનાં છે. તેમનાં પુસ્તકોની નામાવલિ નીચે મુજબ છે:
(૧) રસગંગા (વ્રજલાલ શાસ્ત્રીકૃત) ઇ. સ. ૧૯૩૪ (૨) સાહિત્યને એવાથી
, ૧૯૩૮ (૩) સાહિત્યદ્રષ્ટાને
, ૧૯૪૧ (૪) પાનદાની (નવલિકાઓ) , ૧૯૪૧
સાહિત્યને એવાથી” એ પુસ્તક ૧૯૩૯-૪૦ ફર્સ્ટ ઈયર આ અને કોમર્સ માટે પાય પુસ્તક તરીકે મંજુર થયું હતું.
સાકરચંદ માણેકચંદ ઘડિયાળી શ્રી. સાકરચંદ માણેકચંદ ઘડિયાળીનો જન્મ સુરતમાં તા. ૧૭-૧૧-૧૮૭૭ ના રોજ થયો હતો. તેમનાં માતાનું નામ ઇચછાબહેન હતું. અમદાવાદની વિસાશ્રીમાળી જૈન જ્ઞાતિમાં તે હતા. શ્રી. સાકરચંદના પિતામહ મેતીચંદ
જ્યચંદ આશરે ૧૫૦ વર્ષ પૂર્વે અમદાવાદથી સુરતમાં આવી વસ્યા હતા. શ્રી. માણેકચંદ પહેલાં ઝવેરાતનું કામકાજ કરતા અને પાછળથી ઘડિયાળોને વેપાર શરુ કર્યો ત્યારથી તેમની અટક ઘડિયાળી તરીકે સ્થપાઈ હતી.
શ્રી. સાકરચંદ ઘડિયાળીએ પ્રાથમિક અને માધ્યમિક કેળવણી સુરતમાં લીધી હતી. ચૌદ વર્ષની વયે મેટ્રિકની પરીક્ષા પસાર કરીને તે મુંબઈમાં વિલ્સન કોલેજમાં અભ્યાસ માટે દાખલ થયા હતા. બી.એ.ની પરીક્ષામાં બે વખત નાપાસ થવાથી અભ્યાસ છોડી દઈને તે દૈનિક અખબારે સોદાગર 'ના તંત્રીખાતામાં જોડાયા હતા.
જૈન છે. કેન્ફરન્સને જન્મ આપવાના યત્નમાં જેઓએ મુખ્ય ભાગ લીધે હવે તેમાંના એક શ્રી. ઘડિયાળી પણ હતા. કેટલાંક જૈન મંડળના તે સભ્ય હતા અને કેટલાકના મંત્રી તરીકે પણ તેમણે કામ કર્યું હતું. “અખબારે સોદાગર” ઉપરાંત “મુંબઈ સમાચાર”માં, “હિંદુસ્તાનમાં અને “સાંજ વર્તમાનમાં પણ તેમણે કેટલોક વખત તાલીમ લીધી હતી. છેલ્લાં કેટલાંક વર્ષોથી “મુંબઈ સમાચાર પત્રમાં તે “જૈને ચર્ચા”ના કલમનું સંપાદન કરે છે.
Page #378
--------------------------------------------------------------------------
________________
શ્રેથકાર-ચરિતાવલિ-વિદ્યમાન ગ્રંથકારે
તેમણે લખેલાં પુસ્તકમાંનાં મુખ્ય નીચે મુજબ છેઃ
(૧) દુનિયાને સૌથી પ્રાચીન ધર્મ (૧૯૦૨), (૨) મતની ખીણ (૧૯૦૩), (૩) પારસમણિ–Wil-Power (૧૯૨૦), (૪) વિજયકળા-Art of Success (૧૯૨૩), (૫) હિપ્નોટિઝમ અથવા જીવતું વશીકરણ (૧૯૨૫). છેલ્લું પુસ્તક માનસવિદ્યાઓના તેમના વિશાળ અભ્યાસના ફળરૂપ છે.
તેમનું પહેલું લગ્ન સં. ૧૯૬૨માં ચુનીલાલ છગનચંદ શ્રોફનાં પુત્રી રતનબાઈ સાથે થએલું અને તેમનું અવસાન થતાં બીજું લગ્ન સં. ૧૯૬૭ માં શેઠ ડાહ્યાભાઈ કરમચંદનાં પુત્રી ગુલાબબાઈ સાથે થયું હતું. સં. ૧૯૯૫ માં બીજાં પત્ની પણ અવસાન પામ્યાં છે.
સાકરલાલ મગનલાલ કાપડિયા શ્રી. સાકરલાલ મગનલાલ કાપડિયા (મધુકર) મૂળે પારડી (જી.સુરત) ના મોઢ વણિક છે. તેમનાં માતાનું નામ હીરાબાઈ. તેમને જન્મ સં. ૧૯૫૩માં થએલો. ઈ. સ. ૧૯૨૪માં તેમનું લગ્ન થએલું. પત્નીનું નામ વીરમતી. પારડીમાં પ્રાથમિક કેળવણું લીધા પછી અંગ્રેજી કેળવણું શાળામાં ભણુને તેમણે માત્ર ૩ ધોરણ સુધી જ લીધેલી; પરન્તુ ખંત અને ખાનગી અભ્યાસને જેરે તેમણે પોતાનું અંગ્રેજી જ્ઞાન એટલું વધાર્યું છે કે તાજેતરમાં તેમણે અમેરિકાના પ્રૌઢશિક્ષણપ્રચારના નિષ્ણુત મી. ડેલ કારનેગીના ગ્રંથ How to win friends and influence people એ નામના અંગ્રેજી ગ્રંથનો અનુવાદ કર્યો છે જે મેસર્સ ડી. બી. તારાપારવાળાએ પ્રસિદ્ધ કર્યો છે. એ ઉપરાંત બીજાં ઘણું પુસ્તકે તેમણે અંગ્રેજી ભાષાના ગ્રંથને આધાર લઈને લખ્યાં છે.
તેમને મુખ્ય વ્યવસાય પત્રકારિત્વ છે. છેલ્લાં ૨૦ વર્ષથી તે “જામે જમશેદ'ના તંત્રી ખાતામાં કામ કરે છે. તેમના જીવન પર વિશિષ્ટ અસર મીસીસ બેસંટ અને ગાંધીજીની થઈ છે પરંતુ તે આછી છે, ઘેરી નથી, એમ તેમનું કહેવું છે. અત્યારનું પિતાનું જીવન જડ યંત્રવત્ છે એવું તે માની અનુભવી રહ્યા છે.
તેમનું પહેલું પુસ્તક “કમનસીબ લીલા” ઈ. સ. ૧૯૧૭માં બહાર પડેલું. ત્યારપછીનાં તેમનાં બીજાં પુસ્તકોમાં “લોહીને વેપાર” અને “ધીખતે જ્વાળામુખી” એ બે નવલકથાનાં પુસ્તકે મૌલિક છે અને બાકીનાં નવલકથાનાં પુસ્તકો અનુવાદ કે અનુકરણરૂપ છે. પુસ્તકેની નામાવલિ નીચે મુજબ
Page #379
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ.
(૧) કમનસીખ લીલા-ભાગ છે. (૨) કલંકિત કાઉન્ટસ. (૩) સૌંદર્ય વિજય–પાંચ ભાગ. (૪) મધુર મિલન. (૫) આનંદ ઝરણાં (૬) ખુલપ્રુલ, (૭) પ્રેમ-સમાધિ. (૮) ગારા–મે ભાગ. (૯) લંડન રાજ્યરહસ્ય-૧૨ ભાગ. (૧૦) જીંદગી જીતવાની જડીબુટ્ટી ( How to win friends and influence people ). (૧૧) સ્વરાજ્યને પંથે. (૧૨) àાહીના વેપાર. (૧૩) ધીખતા જ્વાળામુખી. (૧૪) અંધકાર પર પ્રકાશ. (૧૫) રાતની રાણી. (૧૬) બેગમ કે ખલા ? (૧૭) રસમંદિર. (૧૮) કુસુમકુમારી. (૧૯) પેલે પાર (નાટક). (૨૦) ગુન્હેગાર (નાટક). (૨૧) આ તારા બાપના દેશ.
૧૪૦
સારાભાઈ મણિલાલ નવાખ
ગુજરાતની જૈનાશ્રિત ચિત્રકલા તથા સ્થાપત્યેાના ખાસ અભ્યાસી અને તે વિષયનાં બહુમૂલ્ય પુસ્તકાના આ તરુણુ સંપાદકના જન્મ અમદાવાદ પાસેના ગેાધાવી ગામમાં તેમના મેસાળમાં સં. ૧૯૬૩ના આષાઢ વદી ૫તા. ૨૯ મી જુલાઈ ૧૯૦૭ ના રાજ થયા હતા. તેએ અમદાવાદના વીશા શ્રીમાળી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક વણિક છે, પિતા મણિલાલ ચુનીલાલ નવાબ અમદાવાદમાં વેપાર કરતા. માતા સમરથમેન તેમને ચાર વર્ષની બાળવયના મૂકીને ગુજરી ગયાં, છતાં તે માને છે કે ચિત્રકળાના પ્રેમના સંસ્કાર એમનામાં માતા તરફના છે.
અમદાવાદમાં જ શેઠ બી. પી. જૈન ડી. વી. સ્કૂલમાં પ્રાથમિક તથા સામાન્ય માધ્યમિક કેળવણી લઇ તે વેપારમાં જોડાયા, પણ સાંસ્કારિક વલણ જુદું–જૈનાના ધાર્મિક તેમજ ઐતિહાસિક સાહિત્યના વાચનનું અને તેની પુરાતન હસ્તપ્રતમાંની કલા પ્રત્યેનું હતું, એવામાં ઇ. સ. ૧૯૩૧માં અમદાવાદમાં દેશિવરિત ધર્મારાધક સમાજ તરફથી જૈન હસ્તપ્રતાનું એક મેટું પ્રદર્શન યાજવામાં આવ્યું તેના મુખ્ય કાર્યકર્તાઓમાંના એક તરીકે તે કલાકાર શ્રી. રવિશંકર રાવળના સમાગમમાં આવ્યા. શ્રી. રાવળે તેમની કલાદષ્ટિ અને એ વિષયની દાઝ પરખી અને સારાભાઈ ને એમનામાં પ્રેરણાસ્થાન સાંપડયું. તરત જ એમનું બધું ધકધ્યાન વેપારમાંથી ગુજરાતની કલાના અભ્યાસ અને સંપાદન પાછળ વળ્યું અને નિશ્ચયાત્મક ખંત તથા અખૂટ ધીરજથી મથીને તેમણે ઇ. સ. ૧૯૭૬માં “ જૈન ચિત્રકલ્પદ્રુમ નામનું પેાતાનું પ્રથમ પુસ્તક રૂ. દસ હજારનેા ગંજાવર ખર્ચ ( જે એમણે એક પણ પાઈની મૂડી વિના માત્ર વ્યાપારી કુનેહ અને ત્રેવડ કરીને
'
Page #380
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર સરિતાવલિ - વિદ્યમાન ગ્રંથકારી
૧૨
મેળવ્યેા ) કરી બહાર પાડયું; અને ગુજરાતી પ્રકાશતાના ઇતિહાસમાં સાધનસામગ્રી અને પ્રકાશ બંનેની દૃષ્ટિએ સમૃદ્ધ એવું એ એમનું પ્રથમ જ પુસ્તક એમને કીતિદા બન્યું,
આ સફળતાથી પ્રેરાઈ ને એમણે એ જ વિષયના અભ્યાસ તથા સાહિત્યલેખન અને પ્રકાશનને પેાતાના વ્યવસાય બનાવી દીધા. જૈનાશ્રિત સ્થાપત્ય તથા કલા ઉપરાંત મંત્રશાસ્ત્રના પણ તે સારા અભ્યાસી છે; અને ‘શ્રી ભૈરવ પદ્માવતી કલ્પ’, ‘શ્રી ઘંટાકર્ણ-માણિભદ્ર–મંત્રતંત્ર—કલ્પાદિ સંગ્રહ’ આદિ જેવાં પુસ્તકા પ્રકાશિત કર્યાં છે. ચિત્રકલ્પદ્રુમ જેવું જ સમૃદ્ધ એમનું ખીજાં પ્રકાશન, જૈનાનું કલ્પસૂત્ર (બારસાસૂત્ર) સંપાદિત કરીને સુંદર સુશેાંભના તથા ચિત્રા સાથે ‘ચિત્રકલ્પસૂત્ર' નામથી ઈ. સ. ૧૯૪૧ માં બહાર પાડયું.
સંવત ૧૯૮૨માં અમદાવાદમાં એમનું લગ્ન થએલું. એમનાં પત્નીનું નામ લીલાવતીએન નવાબ છે. એમને એક પુત્ર અને બે પુત્રી હયાત છે. હાલ તેઓ આણંદજી કલ્યાણુજીની વિખ્યાત જૈન પેઢી તરફથી ચાલતા “જૈન ડિરેકટરી”ના વિભાગનું સંચાલન કરે છે. ઉપર જણાવેલાં જૈન કલા ઉપરાંત પેાતાની સંપાદિત કરેલી જૈન પ્રાચીન સાહિત્યાહાર ગ્રંથાવલિ”માં બધાં મળીને એમણે ૨૦ પુસ્તકા આજસુધીમાં પ્રકટ કર્યાં છે.
સંપાદ્દિત પુસ્તકાઃ—જૈન ચિત્રકલ્પદ્રુમ (ઇ. સ. ૧૯૩૬), મહાપ્રાભાવિક નવસ્મરણુ (ઇ. સ. ૧૯૩૮), શ્રી ઘંટાકર્ણ—માણિભદ્ર-મંત્રતંત્ર-કલ્પાદિ સંગ્રહ, ૧૧પ૧ સ્તવનમંજૂષા, શ્રી જૈન સજ્ઝાય સંગ્રહ, શ્રી જિનદર્શન ચેાવીશી, શ્રી જૈન નિત્યપાઠ સંગ્રહ (ઈ. સ. ૧૯૪૧), અનુભવસિદ્ધ મંત્રખત્રીશી, આકાશગામિની પાદક્ષેપ વિધિકલ્પ, મણિકલ્પ યાને રત્નપરીક્ષા, ચિત્રકલ્પસૂત્ર (ઇ. સ. ૧૯૪૧), ભારતનાં જૈન તીર્થી અને તેનાં શિલ્પસ્થાપત્ય (ઈ. સ. ૧૯૪૨).
પ્રકાશિત પુસ્તકાઃ—જૈન સ્તેાત્રસંગ્રહ ભાગ ૧ (ઇ. સ. ૧૯૩૨), જૈન સ્તેાત્રસંદેાહ ભાગ ૨ ઊર્ફે મંત્રાધિરાજ ચિંતામણિ, અનેકાર્થ સાહિત્યસંગ્રહ ભાગ ૧, શ્રી ભૈરવ પદ્માવતી કલ્પ, મહાચમત્કારિઢ વિશાયંત્રકલ્પ ઔર હેમકલ્પ, કામવિજેતા સ્થૂલિભદ્ર ( ઇ. સ. ૧૯૪૦), મહર્ષિ મેતારજ (ઈ. સ. ૧૯૪૧), ઉપસર્ગહર યંત્ર વિધિ સહિત.
હરગાવિદ પ્રેમશંકર ત્રિવેદી
કાઠિયાવાડની જૂની વાર્તાઓ' ના બે ભાગ દ્વારા એ પ્રાંતનું ઢાકસાહિત્ય સૌ પહેલું–શ્રી. મેધાણીની પણ અગાઉ—ગ્રંથસ્થ કરીને બહાર મૂકનાર તરીકે જાણીતા થએલા અને ‘મસ્ત કવિ' ત્રિભુવન પ્રેમશંકરના
Page #381
--------------------------------------------------------------------------
________________
૧૪૨
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૨
આ નાના ભાઈ પોતે પણુ એક સારા કવિ છે એ બહુ ઓછા જાણુતા હશે. કાઠિયાવાડમાં મહુવા મુકામે શ્રીમાળી બ્રાહ્મણુ જ્ઞાતિમાં સંવત ૧૯૨૮ ના આષાઢ સુદ ૨ ને રવિવાર તા. ૭ મી જુલાઈ ૧૮૭૨ ના રાજ એમના જન્મ થયા હતા. ત્રણ ભાઇઓમાં સૌથી નાના એમને એ વર્ષની વયના મૂકીને પિતા પ્રેમશંકર ભાણુજી ત્રિવેદી ગુજરી ગયા પછી તે માતા અમૃતબાના હાથ નીચે જ જીવનસંસ્કાર પામ્યા; અને જૂના કવિઓની કૃતિ, રાસા તથા રાસનાં ભંડારરૂપ માતાનાં ગાન-અમૃતના સિચનેજ એમના વિલ બંધુમાં તથા એમનામાં કાવ્યાભિરુચિ પ્રકટાવી. માટપણે વિડલ બંધુની માફ્ક જ મહુવા કાશીવિશ્વનાથના સાહિત્યવિલાસી મહંત રામવનજી ધર્મવનજીના સંસર્ગે એ રુચિને પેાષી અને દૃઢ કરી. તે ઉપરાંત મણિલાલ નભુભાઈ, વિ‘ખાલ', કવિ ‘કાન્ત', હરિલાલ ધ્રુવ, ‘કલાપી', ‘જટિલ’, અલવંતરાય ઠાકાર અને રણુજીતરામ વાવાભાઈ તથા ‘વીસમી સદી’ વાળા સ્વ. હાજી મહમદ અલારખિયા શિવજીના પરિચયે ઉત્તરાત્તર એમને પ્રેરણા ને પ્રાત્સાહન આપ્યાં. પુસ્તામાં કવિ ગેટેનું સારાઝ ક્ વર્ટર' ઉમર ખય્યામની સ્માઈયાતા' અને 'પ્રવીણસાગર' એમના જીવન પર પ્રબળ અસર મૂકી છે.
મહુવામાં જ પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ કરી એ અંગ્રેજી સાતમા ધેારણ સુધી પહેાંચ્યા, પણ તબિયત લથડવાને કારણે અભ્યાસ ત્યાંથી જ પડતા મૂકવા પડયો અને ત્યારથી ભાવનગરના કેળવણી ખાતામાં શિક્ષક તરીકે આખી કારકિર્દી ગાળી હાલ ૨૧ વર્ષથી પેન્શન ઉપર છે. એમનું લગ્ન ભાવનગર સંસ્થાનના જસયરા ગામે સં. ૧૯૩૮ માં ગેાદાવરીબેન ધનેશ્વર એઝા સાથે થએલું. એમના ચાર પુત્રા અને એક પુત્રી એમ પાંચ સંતાનેા આજે હયાત છે.
વિદ્યાર્થી અવસ્થામાંથી જ એ કાવ્યા લખતા. ૧૯૦૨ માં મર્ ખય્યામની આયાતાનું તથા ગેટેના સારાઝ આક્ વર્ટર' નું ભાષાંતર કર્યું, અને ૧૯૦૭ માં ‘શિવાજી અને ઝયમુન્નિસા' નામનું પુસ્તક રચીને કવિ કાન્ત' ના ઉપાદ્ધાંત સાથે બહાર પાડયું. એ એમનું પ્રથમ પ્રકાશન.
સ્વ. રણજીતરામ ઈ. સ. ૧૯૦૯-૧૦ ના અરસામાં સર પ્રભાશંકર પટ્ટણીના સેક્રેટરી થઈને ભાવનગર ગયા, ત્યાં એમના પરિચયમાં તે આવ્યા. એમની કાવ્યપ્રવૃત્તિથી રણજીતરામ પ્રસન્ન થયા; પરંતુ કાઠિયાવાડના @ાકસાહિત્યને પણ એમને ખૂબ પરિચય છે અને સારા પ્રમાણમાં એમણે તે એકઠું કર્યું છે એ જાણીને તેા લેાકસાહિત્યનાં આદ્ય પુરસ્કર્તી રણુછતરામના
Page #382
--------------------------------------------------------------------------
________________
ધંથકા-શશ્નિાવલિ-વિલમાન ગ્રંથકાર આનંદને પાર ન રહ્યો. એ સંગ્રહ પિતાની સાથે મુંબઈ લઈ જઈ એમણે ફાર્બસ સાહિત્યસભા પાસે રૂ. ૫૦૦ નું પારિતોષિક તે માટે અપાવ્યું. તેમાંની કેટલીક વાર્તાઓ હાજી મહમદ શિવજીના “વીસમી સદી'માં પ્રકટ કરાવી અને કેટલીક તે એમના મિત્ર શ્રી. જયસુખલાલ મહેતાએ “ઈસ્ટ એન્ડ વેસ્ટ' માસિકમાં અંગ્રેજીમાં અનુવાદિત કરીને પણ પ્રગટ કરી. ઈ. સ. ૧૯૨૨ માં એમની “કાઠિયાવાડની લોકવાર્તાઓ નો પહેલો ભાગ શ્રી. બળવંતરાય ઠાકરના ઉપઘાત સાથે બહાર પાડ્યો અને તે પરથી ફાર્બસ સભાએ એમને એના બીજા ભાગ માટે પણ રૂ. ૨૦૦નું પારિતોષિક આપ્યું.
પણ આ ગાળામાં જ એમને પ્રોત્સાહન આપનારાઓ – એમના વડિલ બંધુ કવિ ત્રિભુવન, કવિ કાન્ત, રણજીતરામ અને હાજી મહમ્મદ ઉપરાઉપરી વિદેહ થયા, અને એમનું દિલ ભાંગી ગયું. આજે શ્રી. બલવંતરાય ઠાકોર જ એમને વારંવાર પ્રોત્સાહન આપી શેખનમાં પ્રવૃત્ત રાખે છે. ઉપર ગણવેલાં બે ભાષાંતરે ઉપરાંત કેટલાંક ખંડકાવ્યો, ઊર્મિકાવ્ય, નાટક, તેમ જ કેટલુંક કાઠિયાવાડી લોકસાહિત્ય-એ બધું હજી એમની પાસે અપ્રકટ દશામાં પડયું છે.
એમના ગ્રંથાઃ (૧) શિવાજી અને ઝયબુન્નિસા
(ઈ. ૧૯૦૭) (૨) કાઠિયાવાડની જૂની વાર્તાઓ – ભાગ ૧ (ઈ. ૧૯૨૨) (૩) , , , - ભાગ ૨ (ઈ. ૧૯૨૯)
હરદાન પીંગળશી નરેલા ભાવનગરના હાલના રાજ્યકવિ હરદાનભાઈને જન્મ ભાવનગરમાં, ચારણ જ્ઞાતિમાં, સં. ૧૯૫૮ ના શ્રાવણ વદી ૧૭ ને રવિવારના રોજ થયે હતો. એમના પિતા પીંગળશીભાઈ જાણીતા ચારણ કવિ અને ભાવનગર રાજ્યના રાજ્યકવિ હતા. એમનાં માતાનું નામ મૂળીબા. ગોંડળ તાબે ચરખડી ગામે શ્રી જલુબા સાથે સં. ૧૯૭૬ માં એમનું લગ્ન થયું. એમના મોટા પુત્ર પણ મેટ્રિક સુધી પહોંચવા ઉપરાંત કાવ્યશાસ્ત્રનો અભ્યાસ કરે છે.
ભાવનગરમાં જ પ્રાથમિક ગુજરાતી અને છ ધોરણ સુધી અંગ્રેજીનો એમણે અભ્યાસ કર્યો, અને પિતાની પાસે સંસ્કૃત, હિંદી તથા ચારણી ભાષાઓનું અધ્યયન કર્યું. એ ઉપરાંત સંસ્કૃત વાલ્મિકી રામાયણ, પાતંજલ
ગદર્શન, ગીતા, મુક્તિશાસ્ત્ર, મહાભારત, પાંડવયશેન્દુચન્દ્રિકા (હિંદી) અને હરિરસ (ચારણ) એ ગ્રંથના વાચને એમનું ઘડતર પુષ્ટ કર્યું. કાવ્ય
Page #383
--------------------------------------------------------------------------
________________
૧૪૪
- ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ સાહિત્ય અને તત્ત્વજ્ઞાન એ એમના નિત્ય અભ્યાસના વિષય છે. તત્વજ્ઞાનમાં શ્રી. ગોદડિયા સ્વામીના, થીએફીમાં શ્રી. હરજીવન કાલિદાસ મહેતાના સંસર્ગની પિતાના જીવન પર પ્રબળ અસર પડી હોવાનું તેઓ સ્વીકારે છે. એ ઉપરાંત જે રાજ્યના પિતે રાજ્યકવિ છે તેના મહારાજા ભાવસિંહજી તથા કૃષ્ણકુમારસિંહજી અને પ્રધાન સર પ્રભાશંકરની અસરને પણ ઋણસ્વીકાર કરે છે.
ઈ. સ. ૧૯રરમાં એમને પહેલો ગ્રંથ શ્રેયસ' બહાર પડયો. એમની કૃતિઓની સંપૂર્ણ યાદી નીચે પ્રમાણે છેઃ
શ્રેયસ (૧૯૨૨), વિય કાન્ત વલ્લરી (૧૯૨૫), કૃષ્ણકુમાર કાવ્યગ્રંથ (૧૯૩૧), દેવીસ્તુતિ (૧૯૩૬), હરદાન કાવ્ય ભાગ ૧ (૧૯૭૯), કૃષ્ણ મહારાજ કાવ્યગ્રંથ (૧૯૪૦), શક્તિદેહા શતક (૧૯૪૧).
હરિલાલ મૂળશંકર મૂળાણી ગુજરાતને સંખ્યાબંધ લોકપ્રિય દશ્ય નાટકે આપવા માટે પંકાએલા પિતાના આ પુત્ર પણ એ જ દિશામાં-દશ્ય નાટક આપનાર તેમજ જાણીતાં સામયિકમાં વિવિધ સાહિત્યપ્રકારના અને મુખ્યત્વે વિજ્ઞાનના લેખે આપનાર તરીકે જાણીતા છે. જાણીતા નાટયલેખક શ્રી, મૂળશંકર મૂળાણીને ત્યાં, કાઠિયાવાડમાં અમરેલી મુકામે, પ્રારા જ્ઞાતિમાં, ઈ. સ. ૧૮૯૧ ના સપ્ટેમ્બરની ૨૭ મી તારીખે એમને જન્મ થયો. એમનાં માતાનું નામ કૃષ્ણ પ્રજારામ ભટ્ટ.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મુંબઈમાં લઈને ઈ.સ. ૧૯૦૬માં ત્યાંની ન્યૂ હાઈસ્કૂલમાંથી મેટ્રિક પાસ થઈ વિલ્સન કોલેજમાં એમણે વિજ્ઞાનને અભ્યાસ કર્યો, બી. એસ. સી. વર્ગમાં ઑલરશિપ મેળવી અને મુંબઈ યુનિવર્સિટીના પ્રથમ એમ. એસ. સી. તરીકે ૧૯૧૬ ઉત્તીર્ણ થયા. આજે તેઓ કાનપુરના હાકેર્ટ બટલર ટેફલેજિકલ ઇન્સ્ટીટ્યૂટમાં ઓઈલ ટેફલોછમાં લેકચરર છે.
એમનું લગ્ન ઈ.સ. ૧૯૦૭માં કાઠિયાવાડમાં સાવરકુંડલા મુકામે થયું છે. એમની પત્નીનું નામ સૌ. કુન્દનલક્ષ્મી. એમને બે પુત્ર અને બે પુત્રી એમ ચાર બાળકે છે. - સાહિત્ય અને રસાયણવિજ્ઞાન એ એમના અભ્યાસના પ્રિય વિષયો છે. અને તેની પ્રતીતિ આપણને તેમનાં વિવિધ સંખ્યાબંધ લખાણમાંથી
Page #384
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકારચરિતાવલિ-વિધમાન ગ્રંથકારા
૧૪૫
મળે છે. એમના પ્રથમ ગ્રંથ કલા કે લક્ષ્મી' ઇ. સ. ૧૯૧૩માં મહાર પડચો, ત્યારથી આજસુધી એમની લેખનપ્રવૃત્તિ ચાલુ રહી છે. એમની કૃતિએની વર્ષવાર યાદી નીચે મુજબ છેઃ
ચૈતન્યકુમાર (નાટક) પ્રથમ ભજવાયું ૧૯૦૭-૮ (કાઠિયાવાડી નાટક મંડળી) ભદ્રાભામિની (શામળભટ્ટની વાર્તા પરથી) ૧૯૦૯.
કલા કે લક્ષ્મી (Woman & the Artistને અનુવાદ) પ્રકાશન ૧૯૧૩ સાચેા સંન્યાસ (નાટક) પ્રથમ ભજવાયું ૧૯૨૦ (રૉયલ નાટક મંડળી ) વીરનારી આશા ૧૯૨૫ ( મુંબઈ સુખાધ )
,,
""
..
""
99
હરિશ્ચન્દ્ર ભગવતીશંકર ભટ્ટ
તેઓ મૂળ સુરત જિલ્લાના એરપાડ ગામના માતાળા બ્રાહ્મણુ. એમનેા જન્મ ઇ. સ. ૧૯૦૬ ના ડિસેમ્બરની છઠ્ઠી તારીખે અમદાવાદમાં થયે, અને બાળપણથી આજ લગીનું સમસ્ત જીવન મુંબઇમાં વીત્યું છે. એમના પિતાનું નામ ભગવતીશંકર ભવાનીશંકર ભટ્ટ અને માતાનું નામ ધીરજબહેન.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મુંબઇમાં લઇ મૅટ્રિક થયા બાદ ઉચ્ચ અભ્યાસ માટે બનારસ હિંદુ યુનિવર્સિટીમાં જવાની તૈયારી પિતાના અવસાનને લીધે પડતી મૂકી નેાકરી લેવી પડેલી, છતાં અભ્યાસના અનુરામને લીધે એ નેકરી સાથે એક વર્ષ સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અભ્યાસ કરેલ્રા. ઉપરાંત હાઇસ્કૂલના શિક્ષણ દરમ્યાન સાથે સાથે જૂની ઢબ પ્રમાણે સંસ્કૃત અને વેદાધ્યયન શીખવાના પણ પ્રયત્ન કરેàા.
કુટુંબપાષણને માટે નાકરી અર્થે અભ્યાસ છેાડી દીધેલે! હાવા છતાં વાચના નાદ એમને એટલેા તીવ્ર છે કે કાવ્ય, રાજકારણુ, સંસ્કૃતિ, ઇતિહાસ, કલાવિવેચન વગેરેનાં યુરેાપી સાહિત્યનાં ધણાંખરાં પુસ્તકાથી તે પરિચિત છે અને તેની અદ્યતન માહિતી તેમની પાસેથી મળી શકે. તેમાં પણ સ્લાવ સાહિત્ય અને સંસ્કૃતિ (મુખ્યત્વે પેાલાંડ વિષે ) ના એમને અભ્યાસ એટલા ખાળેા છે કે પેાલાંડ વિષે પાતે વાંચેલાં પુસ્તકાની યાદી મુંબઇમાંના પેાલાંડના એલચીને મેકલીને વિશેષ પુસ્તાનાં નામ મેળવવા માટે એમને મળવા ગયા ત્યારે એ એલચીએ કહેલું કે પેાલાંડ વિષે મારા કરતાં પણ તમે વધારે પુસ્તક વાંચ્યાં છે! આ ઉપરાંત તે કલાના અભ્યાસી ને રસિક ભાતા છે અને રૂપસુંદર ગ્રંથવિધાનમાં એમને દૃષ્ટિ છે, પણ એમને પ્રિય વિષય સંસ્કૃત અને અંગ્રેજી કાવ્યેા છે.
Page #385
--------------------------------------------------------------------------
________________
૧૪ •
ગ્રંથ અને ગ્રંથકાર પુ૯ ઇ. સ. ૧૯૧૯માં એરપાડમાં શ્રી. હરવિલાસબેન ગાંડાભાઈ ભટ્ટ જોડે એમનું લગ્ન થયું. એમને એક પુત્ર અને બે પુત્રીઓ છે.
એમનાં પુસ્તકની સાલવાર યાદીઃ જોસેફ પિસુકી” (પિલાંડને તારણહાર) ૧૯૩૭ “સફરનું સખ્ય” (કાવ્યો) “કેસુડા અને સોનેરૂ સ્થા જાઉ?” (કાવ્યો) ૧૯૪૧
૧૯૪૦
હરિહર પ્રાણશંકર ભટ્ટ શ્રી. હરિહર ભટ્ટને જન્મ સં. ૧૫૧ ના વૈશાખ સુદી ૭ (તા. ૩૦-૪-૧૮૯૫) ના રોજ કાઠિયાવાડના જાળીલા ગામે થયો હતે. તેમના પિતાનું નામ પ્રાણશંકર વિઠ્ઠલજી ભટ્ટ અને માતાનું નામ પાર્વતી માધવજી ભટ્ટ. તેમનું મૂળ વતન અમદાવાદ છે અને ન્યાતે આદીચ્ય બ્રાહ્મણ છે. તેમનું લગ્ન ૧૯૧૬ માં કુંડલામાં શ્રીમતી કસ્તૂરબાઈ સાથે થએલું.
કુંડલામાં પ્રાથમિક કેળવણી લીધા બાદ ભાવનગરની આફ્રેડ હાઈસ્કૂલમાં તેમણે માધ્યમિક કેળવણી લીધી હતી. મુંબઈની એલ્ફીન્સ્ટન કોલેજમાં અભ્યાસ કરીને તેમણે બી. એ.ની ડિગ્રી મેળવી હતી.
શિક્ષણકાર્ય એ એમને મુખ્ય વ્યવસાય છે અને લેખન એ ગૌણ વ્યવસાય છે. ગણિત અને ખગોળવિદ્યા એમના અભ્યાસના પ્રિય વિષે છે. કાવ્યમાં તે સારી પેઠે રસ ધરાવે છે અને સારી કવિતા પણ લખે છે. ગાંધીજીનું જીવન અને ભગવદ્ગીતાની તેમના જીવન ઉપર વિશિષ્ટ અસર છે.
તેમની પ્રથમ કૃતિ “જિત પfમાષr' ઈ. સ. ૧૯૨૧માં પ્રસિદ્ધ થએલી. ત્યારપછી બહાર પડેલાં તેમનાં મૌલિક પુસ્તકે નીચે મુજબ છે - “સાયન પંચાંગ”નું પ્રથમ પ્રકાશન ૧૯૨૪ માં થએલું, તે દર વર્ષે નિયમિત રીતે બહાર પડ્યા કરે છે. હૃદયરંગ' (૧૯૩૪), ખગળ ગણિત’ ભાગ ૧ (૧૯૩૫), ભાગ ૨ (૧૯૩૬) અને ભાગ ૩ (૧૯૩૭). એ ઉપરાંત શ્રી. કિશોરીલાલ સડાના કૃત ભૂગોળનાં પુસ્તકેના તેમણે કરેલા અનુવાદોઃ
આપણું ઘર પૃથ્વી” (૧૯૩૮), “અર્વાચીન ભૂગોળ ભાગ ૧ (૧૯૩૯), ભાગ ૨ (૧૯૪૦), ભાગ ૩ (૧૯૪૧), ભાગ ૪ (૧૯૪૨).
Page #386
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર–ચરિતાવલિ – વિદ્યમાન ગ્રંથકારી
-
હાશિમ યુસુફ ભરૂચા ( ‘ઝાર’રાંદેરી)
‘ઝાર’રાંદેરીના તખલ્લુસથી લખાએલાં પુસ્તકે—અને તેમાં પણુ ‘શાયરી' નામના ઇસ્લામી કાવ્યપ્રણાલિના પિંગળની સમજણુ આપતાં એ પુસ્તકાના કર્તા તરીકે ગુજરાતી જાણનારાઓને પરિચિત આ લેખક મૂળ રાંદેરના સુન્ની વહેારા ક્રમના છે. સુરત જિલ્લાના રાંદેર ગામમાં ઈ. સ. ૧૮૮૭ ના નવેમ્બરની પહેલી તારીખે એમના જન્મ થયેા. એમનું નામ હાશિમ યુસુ* ભરૂચા અને એમના પિતાનું નામ યુસુફ્ હાશિમ ભરૂચા. એમનાં માતાનું નામ મૂમિનખીખી. રાંદેરમાં જ છે. સ ૧૯૦૪માં રસૂલખીખી સાથે એમનું લગ્ન થયું. તેમને એક પુત્ર અને પાંચ પુત્રીએ છે.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાંદેરમાં લઇ તેઓએ દિલ્હી જઇ ત્યાંના મદ્રેસા અમીનિયઃ અરબિયઃમાં ઉચ્ચ શિક્ષણ લીધું. હાલ તે પેાતાના વતનમાં ધી રાંદેર ચૂનાની ફાર્મસી' ચલાવે છે; પરંતુ બચપણથી જ સાહિત્ય પ્રતિ વલણ હતું, તેમાં ગુલિસ્તાં, દીવાને હાફ્રિઝ, તુહકતુલ અહરાર, વગેરે પુસ્તકાના વાચને એમને ખૂબ પ્રેરણા આપી. એ ઉપરાંત એમના ગુરુ મૌલાના અશ્રલી થાનવી, ઉસ્તાદ મુક્તી કિફાયતુલ્લાહ, મમ અનવરશાહ વગેરેની એમના જીવન ઉપર પ્રબળ અસર પડી છે. યૂનાની વૈદાના એમના ચાલુ વ્યવસાય ઉપરાંત આજ પંચાવન વર્ષની ઉંમરે પણ તેઓની સાહિત્યપ્રવૃત્તિ હજી ચાલુ જ છે. એ ઉપરાંત સંગીતનું જ્ઞાન એમણે બચુ ઉસ્તાદ કચ્છી પાસેથી અને સૂરનું જ્ઞાન ઇંદારવાળા મહમુદખાન પાસેથી મેળવ્યું છે, અને એ શાસ્ત્રમાં ૩૫ વર્ષને અનુભવ ધરાવે છે. આમ કાવ્ય અને સંગીત એ બંને કળાઓના શાસ્ત્રીય જ્ઞાનને એમનામાં સમન્વય થયેા છે.
એમના પ્રથમ ગ્રંથ કદુસ્સખીલ (અનુવાદ) ઇ. સ. ૧૯૧૩ માં મહાર પડચા એની આજસુધીમાં છ આવૃત્તિ થઇ ચૂકી છે. એમના ગ્રંથાની યાદી નીચે મુજબ છે :
કન્દુસખી (અનુવાદ) હિંદુસ્થાની ભાષા (અનુવાદ) શમ્ભીરે સદાકત (મૌલિક)
ખુત્બ એ સદારત
હઝરત મૂસા (અલ) તિહઝીરુભાસ
સુહેલદ
93
ધર્મપ્રચાર મહાત્મા અને ઇસ્લામ,,
૧૪૭
..
99
99
29
હિન્દુ રાજ્યના હુમલા આત્મા અને પુનર્જન્મ,
શાયરી ભાગ ૧–ર
29
..
Page #387
--------------------------------------------------------------------------
________________
૧૪
ગ્રંથ અને ગ્રંથકાર પુ.
હીરાચંદ કસ્તુરચંદ ઝવેરી
શ્રી. હીરાચંદ કસ્તુરચંદ ઝવેરીને જન્મ સુરતમાં તા. ૭–૭–૧૯૦૧ મૈં દિવસે થએàા. તેએ ધમૈં જૈન અને વ્યવસાયે ઝવેરી છે, અને વ્યવસાયને કારણે મેક્રટે ભાગે મુંબઈમાં રહે છે. પેાતાના વતન સુરતમાં તેમણે પેાતાના સાહિત્યવિષયના અનુરાગને લીધે ગુજરાતી સાહિત્યમંડળની સ્થાપનામાં અગ્રગણ્ય ભાગ લઈ ને ૬ વર્ષ સુધી તેનું મંત્રીપદ લીધું હતું. એ મંડળે પાછળથી નર્મદ સાહિત્યસભા' નામ ધારણ કર્યું છે. એ અરસામાં તેમણે પ્રે. મેષનનાં પુસ્તકાનું ભાષાંતર કર્યું હતું, જેમાંનાં નીચેનાં પુસ્ત પ્રસિદ્ધ થયાં છેઃ (૧) સંસારસ્વઘ્ન, (ર) મૃગજળ, (૩) જગન્માહિતી અને નટરાજ, (૪) નાગકન્યા. તે ઉપરાંત તેમણે કેટલીક ટૂંકી વાર્તાઓ અને છૂટક કાવ્યા લખ્યાં છે. “જંબૂતિલક” નામના મહાકાવ્યના અર્ધા ભાગ તેમણે લખ્યા છે જેને એક સર્ગ ‘દેશબંધુ’ના દીવાળીના અંકમાં પ્રસિદ્ધ થયા હતા. એ કાવ્યમાં જૈન તીર્થંકર મહાવીર સ્વામીના જીવનનું આલેખન છે.
તેમના અભ્યાસ મૅટ્રિક સુધીનેા છે પરન્તુ તેમણે વાચન-મનનથી પેાતાના જ્ઞાનમાં ખૂબ વધારા કર્યાં છે જે તેમની કૃતિઓમાં દેખાઇ આવે છે. સાહિત્યપ્રવૃત્તિમાં તેમને શ્રી. બ. ક. ઠાકારનું પ્રોત્સાહન ઠીક મળેલું
છે. સંતતિમાં તેમને બે પુત્ર અને એક પુત્રી છે.
W
Page #388
--------------------------------------------------------------------------
_