Book Title: Agam Jyot 1970 Varsh 05
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala
Catalog link: https://jainqq.org/explore/540005/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આગમ જ્ઞાનીની મહત્તા सेवेयव्वा सिद्धांत जाणगा भत्तिणिभरमणेहिं । सोयव्वं णियमेणं, तेसि, वयणं च आयरियं ગુણાનુરાગ ભર્યા આંતરિક ઉલાસવાળા વલણથી આગમના જાણકારોની ઉપાસના કરવી જોઈએ. અને આત્મહિત કરનારૂ' તેનું વચન અવશ્ય સાંભળવું જોઈએ. મઉપદેશપદ વર્ષ ૫ પુસ્તક ૫ વિ. સં. ૨૦૨૬ .: *: : - પ્રકૈાશક -- શ્રી આગદ્ધારકે ગ્રંથમાળા કપડવંજ [ જિ. ખેડા ] Page #2 -------------------------------------------------------------------------- ________________ ક નમ્ર વિજ્ઞપ્તિ ; આ પ્રકાશન ચતુર્વિધ શ્રી સંઘના હિતાર્થે તારિક દષ્ટિના લક્ષ્યથી કરવામાં આવ્યું છે, જે પુણ્યાત્માને સંજોગવશ આની ઉપયોગિતા ન જણાય તે આગમિક વસ્તુથી ભરપૂર આ પ્રકાશનની આશાતનાથી બચવા માટે ગ્ય અધિકારી સાધુ-સાધ્વી કે વિવેકી ગૃહસ્થને અથવા ચાગ્ય જિનાલય ઉપાશ્રય જ્ઞાનમંદિર કે પુસ્તકાલયને આ પ્રકાશન ભેટ આપી સુરક્ષિતપણે જળવાઈ રહે તે પ્રબંધ કર. કેઈ સંજોગોમાં આ પુસ્તક કચરાપટ્ટી કે રદ્દી તરીકે પડી રહી અવહેલના ન પામે તેનું પુરતું ધ્યાન રાખવા નમ્ર વિજ્ઞપ્તિ છે. આનું પ્રકાશન દર વર્ષની આ સુદ પૂર્ણિમા એ થાય છે. | ચતુર્વિઘશ્રી સંઘના હિતાર્થે આનું પ્રકાશન પૂ. સાધુ સાધ્વીજી, છે ? જ્ઞાન ભંડારે તથા તત્વરૂચિ ગૃહસ્થ આદિ ને વિના મૂલ્ય ? મોકલાય છે. ધર્મપ્રેમીઓને સ્થાઈ કેશમાં ૧૦૧ લખાવી સ્થાથી ગ્રાહક થવા ભલામણ છે. આર્થિક લાભલેવાનું સરનામું શ્રી આગમ. ગ્રંથમાળા રમણલાલ જેચંદભાઈ શાહ કાપડ બજાર Po. કપડવંજ ( જી. ખેડા) પ્રાપ્તિસ્થાન : આગમ જ્યોત' કાર્યાલય કીર્તિકુમાર એક શાહ - દિલીપ નેવેલ્ટી સ્ટાર પિસ્ટ-મહેસાણા [ ઉ.ગુ.] Page #3 --------------------------------------------------------------------------  Page #4 -------------------------------------------------------------------------- ________________ છીદ્ધમાન સ્વામિને નમઃ શ્રી આગદ્ધારક જૈન ગ્રંથમાળાનું 1 તાવિક પ્રકાશન : આગમ સમ્રાટુ બહુશ્રુત ગીતાર્થ સાર્વભૌમ ધ્યાનસ્થ સ્વગત આગમ દ્વારક આચાર્યશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ (સાગરજી મહારાજ)ના તાત્વિક વ્યાખ્યાનના સંકલનરૂપ " આગમ જ્યોત & Nચમ વર્ષ | ॥ आगमदर्पणे हि समस्त जगद् भासते॥ વીર નિ. સં આગમ દ્વારકા ૧૧ 5 | સં. ૨૦ ૨૪૯૭ વિ. સં. ઈ. સ. ૨૦૨૭ ૧૯૭૦ આ છેદ પથy પાંચ રૂપિયા (ગ્રાહક ન હોય તેમના માટે) છે. જિન કેવલી પૂરવઘર વિરહ ફણી સમપંચમ કાળજી નું ઝેર નિવારણ મણિસમ તુજ આગમ તુજ બિંબ છેess Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : રમણલાલ જેચંદભાઈ કાર્યવાહક : આગમેદ્ધારક ગ્રંથમાળા કાપડ બજાર, મુ કપડવંજ (જિ. ખેડા) પુસ્તક પ્રાપ્તિસ્થાન : આગમત કાર્યાલય : વ્યવસ્થાપક : કીર્તિકુમાર કુલચંદ પટવા દિલીપ વેલ્ટી સ્ટાર્સ મુ. મહેસાણા (ઉ.ગુ.) નમ્ર...નિ...વેદને છ આગમત પ્રતિવર્ષ જ્ઞાનપંચમીએ (ચારે અંક ભેગા) પુસ્તકરૂપે પ્રકટ થાય છે. • વાર્ષિક લવાજમ ભેજના બંધ કરી છે. પૂ. સાધુ-સાધ્વીજી મ. અને જ્ઞાન ભંડારોને તથા યોગ્ય જિજ્ઞાસુઓને ભેટ અપાય છે 6° સ્થાયી કેશમાં રૂા. ૧૦૧ કે તેથી વધુ રકમ લેવાય છે. ભેટ એજનામાં ગમે તેટલી રકમ લેવાય છે. મુક શક્તિ પ્રિન્ટરી, પિોપટલાલ ગોકળદાસ ઠક્કર, ૬, સુરેન્દ્ર હાઉસ, ઘીકાંટા રેડ, અમદાવાદ–૧. Page #6 -------------------------------------------------------------------------- ________________ -SES-SCC- 5--- -- છે - - જેઓ એ ૭૫ વર્ષની વૃદ્ધવયે કોઈપણ જાતના ટેકા વિના રોગગ્રસ્ત દશામાં પણ છેલ્લા ૧૫ દિવસ અર્ધપદ્માસને કાઉસગ્ગ મુદ્રાએ રહી પૂર્વકાલીન અનશન સમાધિ મરણની ઝાંખી કરાવી - retro. કરતી AAAに refror for આગમસમ્રા આગમજ્યતિર્ધર બહુશ્રુત સૂરિપુરંદર ગીતાર્થ સાર્વભૌમ ધ્યાનસ્થ સ્વર્ગત પૂ.આ. શ્રી આનંદસાગર સુરીશ્વરજી મહારાજ Page #7 --------------------------------------------------------------------------  Page #8 -------------------------------------------------------------------------- ________________ * પ્રાસંગિક 1 અનંત ઉપકારી વીતરાગ પરમાત્માની વાણી ખરેખર ભવવનમાં ભટક્તા અજ્ઞાનમૂઢ પ્રાણીઓ માટે સચોટ માર્ગદર્શકરૂપ છે. વિષમ કલિકાલમાં વીતરાગ પ્રભુની વાણુને બાલજી તત્વ દષ્ટિને વિકાસ કેળવી સમજી શકે, તેવા અર્થગંભીર પૂ. આગમે દ્વારકશ્રીના વ્યાખ્યાને હૃદયંગમ અને માર્મિક છે, એ વાત આબાલગોપાલ પ્રસિદ્ધ છે. એટલે વાત્સલ્યસિંધુ, પરમધારક, પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવતની અનુગ્રહભરી કરૂણ-દષ્ટિથી પરિપૂર્ણ મંગલ આશીર્વાદમય પ્રેરણું પામીને “આગમતના સંપાદનને ભાર તાડના ફળને હાથથી મેળવવાના કુવામન માનવની પ્રવૃત્તિની જેમ પરમ પુનિત દેવગુરુની અચિંત્ય શક્તિ બળે સ્વીકાર્યો. ગત ચાર વર્ષમાં યથામતિ-યથાશક્તિ પૂ. આગમ દ્વારકશ્રીના અપ્રકાશિત વ્યાખ્યાને આદિની સામગ્રી અનેક પુણ્યશાળી મહાનુ ભાવે પાસેથી મેળવી વ્યવસ્થિતરૂપે સંકલન કરી ત્રિમાસિકના છૂટક ચાર અકે તરીકે રજુ કરી. પૂ આગમ દ્વારકશ્રીને ટંકશાળી ચિરસ્થાયી સાહિત્ય પ્રતિ હાર્દિક મમતા દાખવનારા કેટલાક મુરખી મહાનુભાવેની પુણ્ય સૂચનાથી ચારે એક સળંગ ભેગા-એક પુસ્તકાકારરૂપે ગત વર્ષથી પ્રકટ થાય છે, તેમાં એકંદરે સંપાદન અને સામગ્રીની સંકલના વ્યવસ્થિતરૂપે થાય તેમ લાગે છે. છતાં આ સંકલનામાં પૂ. આગમ દ્વારકશ્રીને આશયથી વિરૂદ્ધ અગર પંચાંગી કે પરંપરાથી વિપરીત કંઈ થયું હોય તે તેની આલેચના સાથે મિથ્યાદુષ્કૃત માંગું છું. Page #9 -------------------------------------------------------------------------- ________________ આ સંપાદન કાર્યમાં પ્રત્યક્ષ-પરોક્ષ ઘણું પુણ્યશાળી વ્યક્તિએને સહકાર છે, તે બધા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. વીર વિ. સં. ૨૪ વિ. સં. ૨૦૨૭ આ વા ૮ સંપાદક ગુમાનજી જૈન ઉપાશ્રય પ્રતાપગઢ (રાજ.) , ૧૧ ઈ મનનીય સુવાકયો આ છે પાપનું તંત્ર પુણ્ય-કારભારીથી ચાલે છે. તેમ કર્મ રાજાને મોહ અધિકારી પાંચમી કતારને મુખ્ય સભ્ય છે. દરેક રૂપ-રંગ કરીને જીવને પાછો પાડે એજ એનું કામ! ( ૧ પાપને હઠાવવામાં પુણ્ય મદદગાર છે, પુણ્યને પડખે લીધું પછી પાપ કદી નુકશાન ન કરે. -પૂર્વ આરામોદ્ધારકશ્રી Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક તરફથી દેવગરુકપાએ અમારી ગ્રંથમાળાના કાયમી સંભારણારૂપ આગમ ત’ના પ્રકાશનનું પાંચમું પુસ્તક સુજ્ઞ જિજ્ઞાસુ તત્વપ્રેમી વાંચકેના કરકમલમાં રજુ કરતાં ખૂબ આનંદ થાય છે. વિ. સં. ૨૦૧૦ માં શાસ્ત્રદંપર્યબાધક, મૂળી નરેશ પ્રતિબેધક, વાત્સલ્યસિંધુ ગચ્છાધિપતિ પૂ. આચાર્યદેવ શ્રી માણિજ્યસાગરસૂરીશ્વરજી મ.શ્રીના ચાતુર્માસમાં પરમ પૂજ્ય વિર્ય શ્રી સૂર્યોદયસાગરજી મ.શ્રીની મંગળ પ્રેરણાથી અમારી ગ્રંથમાળાને પાયે નંખાયે. ત્યાર પછી પૂ. આગદ્ધારકશ્રીની નાની-મોટી તમામ કૃતિઓનું લગભગ પ્રકાશન પૂ ગચ્છાધિપતિશ્રીની દેખરેખ તળે અમારી ગ્રંથમાળા હસ્તક થયું. વિ. સં. ૨૦૨૨ ના ચાતુર્માસમાં પૂ. આગમ દ્વારકશ્રીના અપ્રકાશિત વ્યાખ્યાનના પ્રકાશનની યોજનાના વિચારમાંથી આગમ તને ઉદ્ભવ થયે. પ્રારંભમાં માસિકરૂપે “આગમ જાત'નું પ્રકાશન શરૂ કરેલ અને તેના માહ, વૈશાખ, શ્રાવણ અને કાર્તિક માસની સુદ પાંચમે પ્રગટ થતા ચાર અકોમાં પૂ. આગમ દ્વારકશ્રીના તાત્વિક વ્યાખ્યાને, માર્મિક લેખે, ગહન કૃતિએ, ટંકશાળી પ્રશ્નોત્તરે. આદિ વિવિધ રસમય સામગ્રી આપવામાં આવતી. પણ તાત્વિક વ્યાખ્યાની ગ્રાહકતા ઓછી હાઈ ચાર વર્ષના અનુભવમાં “આગમ જ્યોતના છૂટક અંકની આશાતના થતી જોઈ વર્ષની આખરે જ્ઞાનપંચમીએ ૪૦ ફર્મનું એક પુસ્તક જ (ચારે અંકે ભેગા બાંધીને) સુજ્ઞ વાચકે સમક્ષ રજુ કરવામાં (ચેથા વર્ષથી) વધુ લાભ જણાયાથી આ વર્ષનું પણ એક સળંગ પુસ્તક રજુ કરી રહ્યા છીએ. Page #11 -------------------------------------------------------------------------- ________________ આ રીતે પ્રતિ વર્ષ જ્ઞાન પંચમીએ “આગમ ત” પ્રકાશિત થશે, તેની નેંધ લેવા વિનંતિ છે. વાર્ષિક લવાજમ તરીકે પાંચ રૂપિયાની લેજના પણ બંધ કરી ગ્રાહકના બદલે પૂ. સાધુ-સાધ્વીજી, જ્ઞાન ભંડારો અને વિશિષ્ટ જિજ્ઞાસુ તત્ત્વરુચિવાળા ગૃહસ્થને ભેટ મોકલવાની ચેજના વિચારી છે. “આગમ ચેતીના પ્રકાશન માટે મમતા ધરાવનારા સ્થાયી કેશ અને ભેટ એજનામાં લાભ લેવા શ્રી સંઘને અને ગૃહસ્થને પ્રેરણા આપનારા પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતની કૃપા દષ્ટિના અમે આભારી છીએ. એકંદરે પ્રસ્તુત પ્રકાશનમાં ચતુર્વિધ શ્રી સંઘને હાર્દિક સહકાર મળી રહ્યો છે, તે ખરેખર અમારા તાત્વિક પ્રકાશનને ગૌરવ આપનાર છે. વધુમાં અમારા કાર્યને મંગલ આશીર્વાદ તેમજ નિશ્રા-છત્ર છાયા દ્વારા અનેકવિધ સરળતા કરી આપનાર, મૂળીનરેશ પ્રતિ બોધક પૂ. આગમ દ્વારકશ્રીના પટ્ટધર, વાત્સલ્યસિંધુ પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત, બહુમૂલ્ય વ્યાખ્યાને આદિ સામગ્રીને બહેળે સંગ્રહ આપી કૃતાર્થ કાર્ય કરનાર શાસનપ્રભાવક પૂ. આ. શ્રી હેમસાગરસૂરીશ્વરજી મ. તથા વિવિધ સામગ્રી આપી પ્રકાશનને સમૃદ્ધ બનાવવા તત્પર ધમ સ્નેહી પૂ. મુનિ શ્રી ગુણસાગરજી મ., મહત્વના સૂચને પૂ. આગમ દ્વારકશ્રીની હ૦ લિ૦ અપ્રાપ્ય સામગ્રી વગેરે આપનાર પૂ. ધર્મસ્નેહી ગણિવર્ય શ્રી કંચનસાગરજી મ. પ્રકાશનને સર્વાગ સુંદર બનાવવામાં પૂર્ણ કાળજી સેવનાર તથા આર્થિક સહયોગમાં સર્વાધિક પ્રેરણા આપનાર પૂ. ગણિવર્ય લબ્ધિસાગરજી મ. તથા પૂ. ગણિવર્ય શ્રી સૂર્યોદયસાગરજી મ. તથા સંપાદન સંબંધી બધી જવાબદારી ઉઠાવનાર પૂ. આગમ દ્વારકશ્રીના પટ્ટવિનય, શ્રી Page #12 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધચક્રારાધન તીર્થોદ્ધારક, સ્વ. આ. શ્રી ચંદ્રસાગરસૂરિ વર્યના શિષ્યરત્ન તપમૂતિ, શાસન સંરક્ષક, સંઘસમાધિતત્પર, પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ.ના પ. શિષ્ય મુનિ શ્રી અભયસાગરજી મ. ગણી તથા પૂ. મહારાજ શ્રી હસ્તક સંપાદક કાર્યમાં વિવિધ રીતે ઉપયોગી થનાર પૂ. મુનિશ્રી અશેકસાગરજી મ., પૂ. મુનિશ્રી નિરૂપમસાગરજી મ. પૂ. મુનિશ્રી કલ્યાણસાગરજી મ. તથા પૂ. મુનિશ્રી રવીન્દ્રસાગરજી મ. આદિની ઘર્મ નેહભરી કૃપાદષ્ટિ બદલ અમે અમારી જાતને ગૌરવવંતી માનીએ છીએ. દરેક કાર્યોમાં તનતોડ પરિશ્રમ-નિઃસ્વાર્થપણે મૂક સેવા આપી સારાભાઈ શેઠની ગેરહાજરી ન જણાય તેવું ધર્મ નેહભર્યું લાગણી પૂર્ણ વર્તન દાખવનાર એકંદર “આગમ જ્યોત' ના સુંદર પ્રકાશન માટે અહર્નિશ કાળજી અને લાગણી ધરાવનાર શ્રી બાબુલાલ કેશવલાલ શાહ, ચાણસ્માવાળા (૧૧, નગરશેઠ માર્કેટ, રતનપોળ, અમદાવાદ)ને ધર્મપ્રેમની અનુમેહના જેટલી કરીએ તેટલી ઓછી છે. આ ઉપરાંત શેઠ શ્રી લાલભાઈ એલ. પરીખ C. A. અમદાવાદ અને “આગમ જ્યોત”ના સ્થાયી ઔષની એજનાને મૂર્ત સ્વરૂપ આપવામાં ખૂબજ સક્રિય ફાળે નોંધાવનાર શ્રી અભયદેવસૂરિ જન જ્ઞાન મંદિર અને જૈન ધાર્મિક પાઠશાળાના માનદ શિક્ષક શ્રીયુત હરગોવનદાસ સંપ્રીતચંદ શાહના ધર્મપ્રેમની પણ નેંધ આ સ્થળે લેવી જરૂરી છે. વળી “આગમ જ્યોત”નું નિઃસ્વાર્થ પણે લાગણીથી વ્યવસ્થા તંત્ર સંભાળી હાદિક ધર્મપ્રેમ સૂચવનાર “શ્રી આગમ જયોત કાર્યાલય, મહેસાણાના સંચાલક શ્રી કીર્તિકુમાર કુલચંદ પટવા (દિલીપ નેવેલ્ટી સ્ટેર), મહેસાણું, તેમને સહાગ આપનાર શ્રી સેવંતીભાઈ શાન્તિભાઈ શાહ બેરૂવાળાના Page #13 -------------------------------------------------------------------------- ________________ ધમપ્રેમની તથા આગમ ત શાખા કાર્યાલય ચાણસ્માના કાર્યકર શ્રી અશોકકુમાર મફતલાલ શાહ તથા કીર્તિકુમાર એસ. શાહના લાગણીભર્યા સહકારની વારંવાર અનુમોદના કરી કૃતાર્થતા અનુભવીએ છીએ. આ વખતે સગાનુસાર ૩૨ ફરમાનું જ પ્રકાશન કરવા પામ્યા છીએ. સર્વાગ સુંદર પ્રકાશન કરવામાં વેગ સહકાર આપનાર શ્રી શક્તિ પ્રિન્ટરીના માલિક ઠકકર પોપટલાલ રોકળદાસ, તથા સુંદર ટાઇટલ પેજ છાપનાર દીપક પ્રિન્ટરીને તદૂઉપરાંત અમારા પ્રકાશન કાર્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહગ આપનાર દરેક પુણ્યશાળી મહાનુભાના ધર્મ સનેહની હાર્દિક અનુમોદના કરીએ છીએ, અને ભૂરિ ભૂરિ અનુ મેદના કરી કૃતાર્થતા અનુભવીએ છીએ. છેવટે પ્રસ્તુત પ્રકાશનમાં જાણે-અજાણે મતિમંદતાથી કે ક્ષયેપશમની વિચિત્રતાથી જિનાજ્ઞા, પરંપરાથી કે પૂ. આગમ દ્વારક શ્રીના આશયથી વિરૂદ્ધ કંઈ થયું હોય તે સંબંધી ચતુર્વિધ શ્રી સંઘ સમક્ષ હાદિક મિચ્છામિકકડે માંગવા સાથે સુજ્ઞ વિવેકી તસ્વરૂચિ પુણ્યાત્માઓ આ પ્રકાશનમાં પૂ. આગમેદ્વારકશ્રીની તત્વનિષ્ઠાભરી શૈલીથી રજૂ કરાએલ સામગ્રીને સદ્ઉપયોગ ગુરૂનિશ્રાએ પિતાનું જીવન સ્વ૫ર કલ્યાણકારી બને એ હાદિક કામના. વિનીત કાપડ બજાર, મુ. કપડવંજ (જિ. ખેડા) વીર નિ. સં. ૨૪૯૭ વિ. સં. ૨૦૨૬ આસો વદ ૮ સંધ સેવક રમણલાલ જેચંદભાઈ શાહ કાર્યવાહક શ્રી આરામોદ્ધારક જૈનગ્રંથમાળા Page #14 -------------------------------------------------------------------------- ________________ તે કહેવા જો. પરમ તારક શ્રી જિન શાસનની પ્રાપ્તિ થયા પછી જ્ઞાની ગુરૂની નિશ્રાએ યથાયોગ્ય તેની આરાધના કરી પિતાના જીવનને આરોધક ભાવમાં યથાયોગ્ય રીતે ઢાળી બીજા મુમુક્ષુ જીવેને યથાયોગ્ય રૂપે જિનશાસનને યથાર્થ પરિચય મેળવે તે પ્રયત્ન કરવાની ફરજ પ્રત્યેક આરાધક પુણ્યાત્માની જ્ઞાનીઓએ દર્શાવી છે. આ રીતે વીતરાગ પ્રભુની વાણીનું પંચવિધ સ્વાધ્યાયના મુખ્ય અંગ વાચના આદિ દ્વારા ભવ્યજીના હૈયામાં સાનુબંધ સ્થાપન કરવાનું પુનિત કાર્ય શ્રમણ ભગવંતે યાચિતપણે કરતા હોય છે. આજે આગમોને અણમોલ વારસ તીર્થંકર-ભગવતે પાસેથી આ રીતે અવિચ્છિન્નપણે ચાલ્યો આવે છે. પણ કાળબળે સંસ્કૃત-પ્રાકૃત ભાષાની જાણકારીની દુર્લભતા અને શક્તિ-ક્ષપશમાં મહાશયી આગમિક પઠન-પાઠનની વિરલતા થતી હોઈ આગની છણાવટપૂર્વકની વિવેચનવાળા વ્યાખ્યાનની મહત્તા આબલગે પાલ થવા માંડી તેમાંથી કમેકમ ઓછું ભણેલા સાધુ-સાવીએ અને સંસારની જ જાળમાં ફસાયેલ શ્રાવક-શ્રાવિકાઓને થોડા સમયમાં પ્રભુવાની હિતકરતાનો સચેટ પરિચય મળી રહે તેવા આમિક વ્યાખ્યાને લિપિબદ્ધ થઈ પ્રકાશિત કરવાની ના પરમતારક પૂ. આગમ દ્વારકશ્રીની નિશ્રામાં વિ. સં. ૧૯૮૮થી “સિદ્ધચક” પાક્ષિક રૂપે જિજ્ઞાસુ ભાવિકજનેના આગ્રહથી ચતુર્વિધ સંઘના લાભાર્થે અસ્તિત્વમાં આવી. તેમાંથી ધીમે ધીમે આગમિક વ્યાખ્યાનને અપૂર્વ સંગ્રહ જુદા જુદા પુસ્તકાકારે પણ પૂ. આગમ દ્વારકશ્રીની હયાતીમાં જ પ્રકટ થયેલ. પૂ આગમ દ્વારકશ્રીને વ્યાખ્યાન લિપિબદ્ધ થયેલા હજી પણ સેકડેની સંખ્યામાં બાકી હતા. Page #15 -------------------------------------------------------------------------- ________________ તેથી વિ. સં. ૨૦૨૧ના ચાતુર્માસમાં પૂ. વાત્સલ્યસિંધુ તારકવર્ય ગચ્છાધિપતિની નિશ્રામાં પૂ. આગોદ્ધારકશ્રીના તાત્વિક વ્યા ખ્યાને તેમજ બીજી પણ તેઓશ્રીની અપૂર્વ શ્રત ઉપાસનાને પરિચય આપનારી નાની-મોટી કૃતિઓના સંગ્રહ રૂપે દર ત્રણ મહિને “આગમ જોત” નામે ૮૦ પાનાનું નાનું પુસ્તક તૈયાર કરવાની યેજના વિચારાઈ અને તેના સંપાદનની સેવાનો લાભ આ પંક્તિના લેખકને મળે. યથાશક્તિ બનતી કાળજી રાખી પૂ આગમદ્ધિારકશ્રીના આશયને જરા પણ આંચ આવવા દીધા વિના બનતા પ્રયત્ન અક્ષરશઃ (માત્ર વ્યવસ્થિત સંપાદન કરવા સાથે) પૂ. આગમ દ્વારકશ્રીના પ્રવચન વગેરે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. રસાયનની જેમ તાત્વિક વાત બધાને સુગ્રાહ્ય કે સુવાચ ન બને તેથી ત્રણ વર્ષના અનુભવ પછી છેલ્લા બે વર્ષથી દર ત્રણ મહિને પ્રકટ થતા (કમ-પદ્ધતિને જરા પણ ફેરવ્યા વિના) ચારે પુસ્તકે ભેગા બાંધીને પુસ્તક રૂપે જ વર્ષના અંતે જ્ઞાનપંચમી લગભગ ચતુર્વિધ શ્રીસંઘના કરકમળમાં રજૂ કરવાનું ગ્ય ધાર્યું છે. દેવગુરુકૃપાએ આગમિક પદાર્થોથી ભરપૂર આ સંપાદન યથાશક્તિ વ્યવસ્થિતપણે કરવા કાળજી અને પ્રયત્ન ચાલુ છતાં છદ્મસ્થ સુલભ ક્ષતિઓ બદલ સકલ સંઘ સમક્ષ મિથ્યાદુકૃત દેવા સાથે આ સંપાદનમાં વિવિધ સામગ્રી આપી મારા ઉત્સાહને વધારનાર તેમજ વિવિધ સૂચને આપી મારે માર્ગ સરળ બનાવનાર પૂ. શ્રી હેમસાગરસૂરીશ્વરજી મ. પૂ. ગણિવર્ય શ્રી કંચનસાગરજી મ ૫. ગણિવર્ય શ્રી સૂર્યોદયસાગરજી મ પ. મુનિરાજ શ્રી ગુણસાગરજી મ. આદિ સઘળા મહાનુભાવોના ઉપકારનું કૃતજ્ઞતા ભાવે મરણ કરી શ્રત જ્ઞાનની અપૂર્વ ભક્તિ સમા આ સંપાદનથી થએલ નિર્જરાબળે મારો આત્મા શાસનની વફાદારી સાથે એગ્ય આરાધના માર્ગે આગળ વધે તે કામના સાથે Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૧ આગમિક ગંભીર આ પુસ્તકના લખાણને ગુરૂગમથી વાંચી વિચારી પોતાનું આત્મશ્રેય ભવ્યાત્મા સાથે એ શુભ કામના સાથે વિરમું છું વીર નિ. સં. ર૪૯૬ વિ. સં. ૨૦૨૬ ભા. વ. ૧૧ શુક્ર ગુમાનજી જૈન મંદિર જૈન ઉપાશ્રય પ્રતાપગઢ (રાજસ્થાન) વિનીત શ્રમણસંધ સેવક, પૂ. ગુરુદેવ ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજી મા, ચુણે પાસક મુનિ અભયસાગર છે. ટે...ક...શા...ળી.વ્યા.... ખ્યા... ... અગિયારમું ગુણસ્થાનક = મેક્ષની સીડીનું લપસણું પગથિયું. છે છે કર્મ – સર્વ રીતે સાંસારિક રીતે અસાધ્ય વ્યાધિ. તે જન્મ– વગર કબૂલાતે કબૂલ થયેલી ચીજ, જ્ઞાન – જેમાં મોક્ષનું સાધ્ય હેય. –પૂ. આગામો શ્રીના “પ્રશમરતિ” વ્યાખ્યાનોમાંથી ) Page #17 --------------------------------------------------------------------------  Page #18 -------------------------------------------------------------------------- ________________ આ ગ મ ો ત વર્ષ–૨. પુસ્તક ૧-૨-૩-૪ વિ... ....યાનુ ક S ૧ ....મ ઉપયોગ ૧૩ ૨ પુસ્તક-૧ A પૃષ્ઠ ૧ થી ૮૦ 8 ધર્મ ઉપાદેય છે!' ૧ થી ૮૪ આગમ રહસ્ય ૫ થી ૮૦ પૃષ્ઠ પૃષ્ઠ શ્રી નવિર્ધનની માગણી મહારાજા નદિવર્ધનની કબુલ કેમ થઈ? ૫ વિનંતી - ૧૨ શ્રી નેન્દિવર્ધનની મનોદશા ૫ બે વર્ષનું ગૃહસ્થાવસ્થામાં મહાવીર ભગવાનને બે સોપક્રમ મેહ કારણ કે ? ૧૩ વર્ષ રોકવામાં નિમિત્ત ૬ બે વર્ષ રહેવામાં અવધિને કુટુંબની કાકલુદી અન્ય મહાત્મા કેમ ન ગણે? ૬ ગર્ભાવસ્થાના અભિગ્રહ ભગવાન મહાવીરની ગર્ભથી અને આ કબુલાતના જ દીક્ષાની એયતા કારણોનો ભેદ ગૃહાવસ્થાની મુદત વિજ્ઞમિ કબુલવાની યથાર્થતા ૧૪ માર્મિક પ્રશ્ન તે અભિગ્રહ ઉપરથી જ્ઞાન ૧૪ માત્ર માતા-પિતાની હયાતી ગર્ભાવસ્થાના અભિગ્રહ પહેલાં સુધીને અભિગ્રહ કેમ ? ૮ દીક્ષાકાલને જાણવા નહિ માતા-પિતાના સ્નેહથી કરેલ ઉપયોગ અધિક કંઈ કારણ દીક્ષા ભગવાન હરિભસૂરજીના રોધમાં છે ? . ૮ અષ્ટકનું સમર્થન ? ૧૫ નંદિવર્ધનની મુદ્દતને માત્ર માતાપિતાના અંગ્રેજ અભિગ્રહ કેમ ? બે વર્ષની મુદતના યુવકોને જરૂરી ચેતવણી સ્વીકારવાની શરતે બાલદીક્ષા એ તે યુવકનું અભિગ્રહની મુદતના બહાનું જ છે. સ્વીકારનું રહસ્ય ૧૧ દીક્ષાર્થીની યાની અક્ષતા ૧૮ ૧૫ તત્ત્વમાગ Page #19 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ પૃષ્ઠ ૩૦ ગૃહાવસ્થાનમાં કરેલી જિનેશ્વરને વીશ સ્થાનકની . શરતની ભીષણતા ૧૯ આરાધના જરૂરી કે પ્રભુ મહાવીરના અભિગ્રહનું જગદુદ્ધારની ભાવના રહસ્ય ૧૯ શાસનશબ્દના અર્થને પ્રભુ મહાવીરના અભિગ્રહને ખુલાસે મર્મ લેકાંતિક દેવોની મહત્તા નેહાધીનતાને બળાત્કાર - ૨૧ લેકાંતિક દેવેની મહત્તાને સંવછરી દાનની ભૂમિકા અંગે ભગવાન ઉમાસ્વાતિ લકાંતિક દેવનું આસને તત્વાર્થ ભાષ્યના વિચિત્ર ચાલવાનું કારણ ૨૨ પ્રયોગનો ખુલાસો મિથાદષ્ટિ જીવને સ્વાભાવિક જગત સમક્ષ જિનેશ્વરની - દુઃખવૈરાગ્ય ૨૨ આદ્યસ્તુતિ કરનાર કાંતિકે ૩૧ સમ્મદષ્ટિ જીવોને બાહ્ય કાંતિકની વ્યુત્પતિ સુખથી વૈરાગ્ય ૨૩ કાંતિક દેવનું નિયમનવાળું સંવેગાદિ ચિહ્નો સમ્યફવા મ્યક્ત્વ સાથે નિયમિત કે નહિ ? ૨૪ જગત તારણની કાન્તિક ભાવના ૩૧ કઈ પણ ગતિ મેળવવાની તીર્થ પ્રવર્તાવવાની કાન્તિકની અભિલાષાનો અભાવ ૨૪ લાગણી માટે શ્રીભદ્રબાહુવામી ૩૨ સાધ્ય અને પ્રાપ્ય પદાર્થને કાન્તિકેની વિનંતી અને દાનનું અંગે ૨૫ પૂર્વાપરપણું છે? ૩૩ મેક્ષ સિવાયને સાધ્ય તરીકે સંવત્સરી દાનથી ભવ્યત્વની છાપ ૩૩ ન માનનાર સમીતિ ૨૫ , ભવ્યત્વનું જ્ઞાન કેવલીઓને જ ૩૪ કેવલ પિતાના આત્માને સંવત્સરીદાનથી ભવ્યત્વની બચાવનાર મૂક કેવલી નિશ્ચિતતાથી તીર્થકરેની જ થાય પરોપકારિતા ૩૪ ગણધરપદને પામનાર દાનગ્રહણથી તદર્શિતા ૩૫ જીવોની સ્થિતિ સંવછરીનું દાન ગ્રહણ કરવાથી સ્વ, સંબંધી અને અન્યને ધર્મ વિષે ઉદ્યમ ૩૫ તારવાની ભાવનાવાળા તત્ત્વદષ્ટિ કરતાં ધર્મોદ્યમની તીર્થકરે ૨૭ મુશ્કેલી ૩૧ Page #20 -------------------------------------------------------------------------- ________________ | પૃષ્ઠ. ત્રિલેકનાય તીર્થકરનું અન્યાયની સંભાવનાને પણ સંવચ્છરદાન તે મહાદાન ૩૬ સુધારવાની જરૂર ૪૪ ભાગનારની ઈચ્છા પ્રમાણે શ્રી સંધને એકત્ર કરવાની સંપૂર્ણ દાન ૩૭ ફલિતાર્થતા ૪૫ દાન મળ્યાથી તૃષ્ણાનો નાશ ૩૭ ભગવાન જિનેશ્વરના પૂજનમાં લાભથી લેભ વધે એવા કુદ અ૫ પાપ અને અલ્પ રતી નિયમનો નાશ ૩૮ આયુષ્ય કેમ ? ૪૫ - યોગ્યતાવાળી લાંબી જિંદગીનું સંવચ્છરી દાનને લેનારા માત્ર કારણ પુરુષ જ ૩૯ સુપાત્રદાનમાં પણ ન્યાયની મહાદાન છતાં સંખ્યાનું નિય અગ્રેસરતા ૪૬ મિતમિતપણું ૪૦ સંવત્સરીદાન માટે લવાતું ભગવાનના દાનમાં દેવતાઓને માલીકી વિનાનું ધન ૪૬ પ્રભાવ ૪૦ પોપકારી અને શુભદયવાળા ભગવાન તીર્થકરનું દાન દાનમાં પણ ન્યાયની ઉત્તમ અધિકરણ કેમ નહિ? ૪૧ ૪૭ સંવત્સરીદાન દાનના દમનએ ભગવાન જિનેશ્વરોના રાજ્યકાલ કરેલું વિપરિણામ ૪૧ અને રાજ્યોર્પણકાલમાં પણ સંવત્સરીદાન માટે અઢળક ધનને પરોપકારિતા ૪૮ લાવનારા ૪. અષભદત્તને ઘેરે સુવર્ણાદિની વૃદ્ધિ ત્રિલેકનાથના સંવત્સરીદાનમાં કેમ નહિ ? પણ ન્યાયનું સ્થાન ૪૨ ભગવાન મહાવીરના આગમનથી મંદિર અને મૂર્તિ કરાવનારને સુવર્ણાદિની વૃદ્ધિ પણ ન્યાયની અગત્ય ૪૩ શ્રી સિદ્ધાર્થનું મહારાજાપણું ૪૯ આરંભીને આરંભ કરતાં પણ ભગવાન મહાવીર મહારાજાને ન્યાયની અધિક કિંમત ૪૩ રાજ્યત્યાગ ૪૯ અન્યાયવાળાની મલિનતાનો ક્ષત્રિયકુંડના સ્થાન ઉપરથી સિક્કો શ્રીમહારાજ પણાની દષ્ટિ ૪૯ અન્યાયથી આવેલું પાછું આપવું ગર્ભસંહરણ વખતે જ ઈન્દ્ર એ જ ઔદાય ૪૩ કરેલ રાજવીને વિચાર ૪૯ વ્યાપારના અન્યાયને ન રોકવામાં મહારાજા સિદ્ધાર્થને સૂત્રકારોએ આવતે પ્રસંગ ૪૪ ક્ષત્રિય ઉપનામે કેમ કહ્યા? પ૦ Page #21 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ જિનેશ્વરની અધિક મુખ્યતા શાથી ? ૫૧ વિદ્યમાન ગુણોના અકથન કરતાં અવિદ્યમાન ગુણેના કથનની ર્ભયંકરતા ૫૧ વિદ્યમાન રાજ્યની વૃદ્ધિમાં ગર્ભ પ્રભાવ પર રાજ્યાદિ વૃદ્ધિારાએ પરેપકારીપણું પર ભગવાન ઋષભદેવજીની પણ દ્રવ્યથી પોપકારિતા ૫૩ કઈ કઈ ગુણે કઈ કોઈ તીર્થકરમાં વધારે હોય ને કહેવાય તેથી અન્યનું અપ- માન નથી. ૫૩ ભાવ ઉપકાર કરનાર જિનેશ્વર હેય તેમ કોપકારી પણ હેય ૫૪ કલ્પનાના કેયડા ગોઠવનારને ચેતવણી યુગલિયાઓની આહારંસ્થિતિ ૫૫ ભગવાનના વંશમાં શેલડીને આહાર પણ શેષને કંદ વગેરે ૫૬ કાંદા પછી શાલિને આહાર પ૬ અગ્નિની વ્યવસ્થા બતાવવાથી જગદઉદ્ધાર ૫૬ પ્રથમ વિવાહ ધર્મ ન હોવાનું કારણ ૫૭ વિવાહ ધર્મની શરૂઆત કરવામાં કુદરતને હાથ ૫૭ નાભિરાજાની ઉત્તમતા પરાપૂર્વથી હતી. ૫૮ ભગવાન ઋષભદેવજીને જન્મ પણ યુગ પલટાવાળો ૫૮ કુદરતે કરેલા વિવાહધર્મના કારણમાં સંકેતો ૫૮ સુનંદાને ભગવાનની પત્ની તરીકે કેમ લીધી ? કુદરતે કરેલી વૈકારિક સ્થિતિની પરાવૃત્તિ ૫૯ સુનંદાને પત્ની તરીકે ભગવાને નથી લીધી સુનંદા માટે પુનર્લગ્ન કેમ ન માનવું ? સુનંદાના ભગવાનની પ૯ વચનથી આપેલી પણ ફેરવાય છે છતાં તે પુનર્લગ્ન તે નથી ચિરકાલ ભાઈ બહેન અને અન્ય કાલે પતિ પત્ની વ્યવહાર ૬૧ વિવાહ ધર્મથી નીતિ અને બ્રહ્મચર્ય ૬૧ વિવાહધર્મના અભાવે કુદરતને કેયડા ઉકલત જ નહિ ૬૧ ઉપકારના ભેદો અને તેને અગ સમજણ ૨ વિવાહ ધર્મના નિરુપક ભગવાન ઋષભદેવજી કેમ? ૬૩ વિવાહ ધર્મ આદિનું કવચિત સાવદ્યપણું Page #22 -------------------------------------------------------------------------- ________________ ' ૧૭ ૬૫ પૃષ્ઠ ભગવાન જિનેશ્વરને અનુબંધ લક્ષ્મીની આવક કે લક્ષ્મીને સાવદ્ય ન હોય ૬૪ ઉપયોગ દેવ અને ભૂપપણાની લક્ષ્મી શમશેરની જરૂર કયાં ? ૭ર છતાં વૈરાગ્ય ૬૪ દષ્ટ અને શિષ્ટની વ્યાખ્યાને વિતરાગ શબ્દથી તીર્થકર જ ફરક કેમ લેવા? સારા-ખોટા રાજાઓની રીતભાત ૭૮ દેવભવમાં પણ ભગવાનની નિર્લેપતા ભગવાન ઋષભદેવજી કુલકર જિનના નિકાચિત કરનાર હતા કે ? તિર્યંચ કેમ ન થાય ? ૬૫ રાજ્યકાલ પહેલાની યુગલીઆજિનેના નિકાચિત કરનારને ઓની નૈતિક સ્થિતિ ૭૫ ત્રણ જ ભવ ૬૫ હાકારની નીતિના ઉત્પાદક ૭૬ ભગવાનના ભવમાં પણ દેવ- ભાકારની નીતિની જરૂર ૭૬ લક્ષ્મીના ભાગમાં વૈરાગ્ય ૬૬ ધિક્કારની નીતિની જરૂર કેમ રાજ્ય સમૃદ્ધિમાં પણ વૈરાગ્ય ૬૬ પડી ? ૭૭ જિનેશ્વર ભગવાને ક્ષેપક શ્રેણિ રૂપ-રસાદિ ઉપર અવસર્પિણીને પહેલાં પણ સમકિત ફાયિક ૭૮ જેવું જ હોય ૬૭ લાપશમિકાદિ ભાવ ઉપર આમાં ભગવાનનું અનુકરણ ન અવસર્પિણીના પ્રભાવને લેવાનું કારણ. ૬૭ અભાવ ૭૮ ભગવાન જિનેશ્વરે પણ સર્વકાલે કેવલજ્ઞાનની સર્વદા આરાધક ભાવે ૬૮ સરખાવટ, ૭૮ આરાધ્યપણાની સાથે આરાધક કેવલમાં ભવિષ્યના જ્ઞાનનું અધિક તાનો વિરોધ નથી ભગવાન જિનેશ્વરના આરાધક ન્યૂનપણું કેમ નહિ? ૭૮ પણને જણાવનાર સૂત્ર ૬૯ લાપશમિક જ્ઞાનાદિ ઉપર પણ ભગવાન જિનશ્વરની કાલને પ્રભાવ નથી ૭૬ આરાધકતા ૬૯ શાસન અને જ્ઞાનની ઉત્પત્તિને ભગવાન જિનેશ્વરેને આરાધક ઉદ્યમની જરૂર કેમ નથી માનતા ? ૮૦ ૭૦ ઝાંખા દીવાથી સારા દીવાને વિવાહ ધર્માદિ પણ દ્રવ્ય ઉપકાર ૭૧ દાખલ ૮૦ પ્રભુ ષભદેવની પરોપકારિતા ૭૧ દુષમા કાલને લીધે હાનિ કેમ થયેલા અને કરેલા રાજામાં કહેવાય છે? પ્રભાવ Page #23 -------------------------------------------------------------------------- ________________ (. ) પુસ્તક-૨ પૃષ્ઠ ૮૧ થી ૧૬૦ સંસારનું ઉપાદાન કારણ અવિરતિ ૮૧ થી ૪ પૃષ્ઠ પૃષ્ઠ કર્મબંધનું કારણ શું? ૮૧ મિથ્યાત્વને કષાય તે પાપના છદ્મસ્થનું ચિહ્ન કારણે નહિ ? ૮૭ હિંસકપણું છતાં કર્મબંધને સંસારના કારણ તરીકે એકલી નિયમ અવિરતિ કેમ? ૮૮ સર્વતને હિંસા કેમ ? ૮૫ અસંજમનું પ્રતિક્રમણ એકદેશીય કર્મને બંધક કણ? ૮૫ કેમ નહિં ? ૮૮ અહિંસા અને સંયમનો ભેદ ૮૫ મિથ્યાત્વ અને અજ્ઞાન ગૌણ કેમ? ૮૯ અવિરતિથી મિથ્યાત્વ અને જયણા-અજયણાની વિચારણા ૮૬ અજ્ઞાન કેમ લેવાય ? ૯૦ કપાય રહિતને છતી પ્રવૃત્તિ ૮૭ શાસ્ત્રોમાં સંયમની મહત્તા કેમ ? ૯૩ એ કર્મબંધ ન થાય તે સંયમની શ્રદ્ધેયતા યતા આ સિદ્ધાંત ૮૭ આદરણીયતા ૯૩ જીજઇજીજ009 8 શ્રી આગદ્ધારક શ્રી વ્યાખ્યાન સંગ્રહ છે શ્રી ષોડશક પ્રકરણનાં વ્યાખ્યાને ૧ થી ૬-પા. ૯૫ થી ૧૫૬ વ્યાખ્યાન-૧ પૃષ્ઠ ૯૫ થી ૧૦૫ ૪૪. પૃષ્ઠ. પૃષ્ઠ સાંસારિક શક્તિઓમાં પ્રયત્નની લાપશમિક ભાવ ઉપર કાચબાનું જરૂર દષ્ટાન્ત કાચબાના દૃષ્ટાનો ઉપસંહાર ૯૮ ક્ષાત્ર અને ક્ષાયિક ભાવનું ક્ષા ક્ષાયિક ભાવની ભેદરેખા ૯૯ અંતર ૯૬ લાગ માં અનંત જાગૃતિની માધ્યમિક અવસ્થામાં ફેરફાર ૨૬ જરૂર ૧૦૦ Page #24 -------------------------------------------------------------------------- ________________ ક્ષાર ભાવ ટકાવવા જિને ધરના ઉપદેશની જરૂર ૧૦૧ ઉત્તમ સામગ્રી મળી શી રીતે ? ૧૦૧ આપકમાઉ શ્રેષ્ઠ પુત્ર ૧૦૧ સંજ્ઞી અસંસીની વ્યાખ્યા ૧૦૨ સાચે સંજ્ઞી કોણ? ૧૦૨ દષ્ટિવાદનું તત્ત્વ ૧૦૨ પૃષ્ઠ ભતિતવ્યતાને ખોટે ભરે ૧૦૩ શાસન પ્રાપ્તિને પરમાર્થ ૧૦૩ તીર્થ એટલે શું? ૧૦૪ વચનની આરાધના એ ધર્મ કેમ ? સાપેક્ષ રીતે તીર્થકર કરતાં પણ વચનની મહત્તા વધુ ૧૦૪ ૧૦૪ વ્યાખ્યાન-૨ ૧૦૫ થી ૧૧૩ પૃષ્ઠ પૃષ્ઠ શાસ્ત્રકારનું ધ્યેય ૧૦૫ ધર્મ અઘરે કેમ ? ૧૦૬ પાપને ભય ઔપચારિક ૧૦૬ સાપના દષ્ટાતે પાપની ભયંકરતા ૧૦૬ અર્થની મમતા ૧૦૭ મમત્વની વિશિષ્ટતા ૧૦૭ વિષયની વાસનાની સાહજિકતા ૧૦૮ જ્ઞાન સંજ્ઞા અને અનુભવ સંજ્ઞા ૧૦૮ અથકામને ઉપદેશ એકાંત અનર્થકર આરંભ પરિગ્રહની પ્રવૃત્તિની વ્યાપકતા ૧૦૯ શાસ્ત્રકારોની ફરજ શી ? ૧૧૦ નારદવિદ્યા ઉપર સરસ દષ્ટાન્ત ૧૧૦ બડાઈની કળા અજમાવવી ૧૧૦ હતા વ્યાખ્યાન-૩ ૧૧૪ થી ૧૫ પૃષ્ઠ અકામ નિર્જરાની મહત્તા ૧૧૪ વચન વ્યવહાર મનુષ્યપણામાંજ ૧૧૪ તીર્થકરોની વાણીનું સર્વ ભાષારૂપ પરિણમન ૧૧૫ પૃષ્ટ તીર્થકરોની વાણી અનાર ન હોય ! ૧૧૬ ગુરૂ એટલે ? ૧૧૬ ગણધરની મહત્તાશાના અંગે? ૧૧૬ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ પૃષ્ઠ ગણધરને ઉપકાર ૧૧૭ ગણધરોની મર્યાદા પ્રભુની વાણી તે અનક્ષરી ૧૧૮ કરનારાપાને મર્મ ઈતર દર્શનીઓની દશા ૧૧૮ જૈન શાસનની વિશિષ્ટતા ૧૧૯ વચનની વિશેષતા ૧૧૯ તીર્થકરપણું ક્યારે બંધાય? ૧૧૯ તીર્થ કર નામકર્મની પૂર્વ ભૂમિકા ૧૨૦ તીર્થંકરના જીવની મનોદશા ૧૨૦ વચનઠારા પરહિતની શક્યતા ૧૨૦ તીર્થકરપણાનું સ્વરૂપ શું? ૧૨૧ છઘસ્થ છતાં મુનિ વ્યાખ્યાન કેમ આપે ? ૧૨૧ * પૃષ્ઠ કેવળજ્ઞાન પૂર્વે તીર્થકર ઉપદેશ કેમ ન આપે ? ૧૨૨ તીર્થકરમાં દેવત્વ કયાંથી ? ૧૨૨ નાવતરણ અપવાદમાં આશ્રયી છે. ૧૨૩ સંઘ ટ્રસ્ટી છે ! માલિક નહીં ૧૨૩ તીર્થંકરપણાને ભોગ વિવિધ રીતે વચનના આધારે શાસન છે. ૧૨૩ વચનની આરાધના–વિરાધનાનું રહસ્ય ૧૨૪ વચન એટલે શું? જિનશાસનનું મુષ્ટિજ્ઞાન ૧૨૪ બિલ્લીને ગળે ઘંટ બાંધે કોણ? ૧૨૫ વચનારાધના વિના આશ્રવણ સમજાય નહીં ૧૨૩ ૧૨૪ ૧૨૫ વ્યાખ્યાન ૪. ૧૨૬ થી ૧૩૫ પૃષ્ઠ પારિભાષિક શબ્દોની ઓળ- ભવિતવ્યતાની પ્રબળતા ૧૨૯ ખાણ જરૂરી ૧૨૬ બારમાં સુધી નિગદના દરવાજા પુગલ પરાવર્ત એટલે ? ૧૨૬ ખુલ્લા છે માટે સાવ ચેતીની જરૂર ૧૨૯ અજ્ઞાનીઓની વિચિત્રતા ૧૨૬ ઓ-મુહપત્તિ સારી એટલી અનાદિકાળની આપણી દશા ૧૨૭ મમતા પણ પાડે ૧૩૦ નિગદ પછીની નિઓમાં નિગેદ સંબંધી કુતર્ક ૧૨૭ ભ્રમણ કેવી રીતે ? ૧૩૦ નિગદના કુતકને ખુલાસે ૧૨૮ ૧૩૧ અવ્યવહારાશિમાંથી નિકળ્યા ભૌતિકવાદી જીવનમાં ધર્મ શી રીતે ? ૧૨૮ ક્યાં ? Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨. પૃષ્ઠ પૃષ્ઠ 3 ધર્મ એટલે ? ૧૩૨ વિશ્વાસ છતાં પોકળદશા કેમ? 1૩૩ ધર્મની વ્યાખ્યામાં પાયાની જૈનેતરમાં વિવેકપૂર્વકની શ્રદ્ધા ૧૩૪ ચીજ શી ? ૧૩૭ સ્વછંદ પ્રવૃત્તિની અયોગ્યતા ૧૩૪ પિતાની પ્રધાનતા વિષે ડોશીનું ચાર સામાયિકના ક્રમની - દષ્ટાન્ત ૧૩૫ માર્મિકતા ૧૩૩ આના નિરપેક્ષ પ્રવૃત્તિ સારી જૈનેતરોમાં શ્રદ્ધામૂળક ૧૩૩ છતાં અનુપાદેય ૧૩૫ વ્યાખ્યાન-પ ૧૩૫ થી ૧૪૭ પુદ્ગલદષ્ટિ રખડપટ્ટીનું કારણ ૧૩૫ પગલિક પ્રેમની વ્યાપતા ૧૩૬ હું” પ્રતીતિ છતાં આભાને ખ્યાલ જ નથી ૧૩૬ વાસનાના રહેણમાં હું ભૂલાઈ ગયું ૧૩૬ આંખના છાતે “હું”ની વિસ્મૃતિને સાર ૧૩૦ શ્રી આચારાંગ સૂત્રના નિર્દેશથી હું”ની વિચારણું ૧૩૭ અજ્ઞાતવાદીનો ભયંકર પ્રતાપરાધ ૧ ૩૭ અજ્ઞાતવાદીને વિચિત્ર કુર્તાક ૧૩૮ અજ્ઞાનવાદીના તર્કની પોકળા દશા : ૧૩૮ અજ્ઞાન વિચિત્રવાદીની લીલ ૧૩૮ બાળકના ઉદાહરણની વિચિત્ર રજુઆત 1૯ વ્યાકરણ સત્તાવાન કારકની અવળી રજુઆત ૧૩૯ મહાવ્રતની અજ્ઞાનવાદીની ' વિચિત્ર વ્યાખ્યા - ૧૪ અજ્ઞાનવાદીના તર્કોનો ખુલાસો ૧૪૦ રાગદ્વેષનું કારણ જ્ઞાન નહીં, મમતા છે ૧૪૧ પ્ર. શા માટે ? ૧૪૧ અજ્ઞાનવાદીના મતની આલોચના ૧૪ અજ્ઞાનવાદીના મતને મર્મ કર અજ્ઞાનવાદીનું એકાંગીગણું ૧/૨ અજ્ઞાનવાદીના તર્કમાં પરસ્પર વિધિ ૧૪૨ સમજણને જે ઉપયોગ તેવું ફળ Page #27 -------------------------------------------------------------------------- ________________ . પૃષ્ઠ શ્રી આચારાંગ સુત્રના ગાતા શબ્દનું રહસ્ય ૧૪૫ પ્રાસાંગિક રીતે વિક્રગતિને ૧૪૬ અન્યતર શબ્દથી ક્રિયાવાદીનું મહત્વે ૧૮ હું”ને ઓળખવા શાસ્ત્ર વચનની જરૂર મતાગ્રહથી સત્યવાતની પણ - વિકૃત રજુઆતનો ચિતાર ૧૪૩ અજ્ઞાનવાદથી સન્માર્ગમાં રૂકાવટ ૧૪૪ અનાદિકાલીન પ્રવૃત્તિમાં અજ્ઞાનવાદથી વધારે ૧૪૪ અજ્ઞાન વ્યવહારિક નથી વ્યવહાર જ્ઞાનથી જ ચાલે છે ૧૪૪ અજ્ઞાનવાદીના ઉપલક્ષણથી બીજા વિચાર ૧૪પ વિચાર ૧૫? ૧૫૩ વ્યાખ્યાન-૬ ૪૭ થી ૧પ૬ - પૃષ્ઠ જીવને જન્મ-મરણ શી રીતે ? ૧૪૭ શુકલપાક્ષિકનું વરુપ ૧૫૧ જન્મ-મરણ અણસમજથી ૧૪૭ શુકલપાક્ષિક અને સમ્યફવમાં સૃષ્ટિવાદીઓએ ઈશ્વરના ઘણું અંતર છતાં નજીવું ૧૫ર માથે જવાબદારી નાખી ૧૪૮ શુકલપાક્ષિકપણું યથાર્થ હકીકતમાં ઈશ્વરની આવી મોક્ષનું બીજ કલ્પના વ્યાજબી નથી ૧૪૮ શ્રદ્ધાની જરૂરિયાત ઈશ્વરની સૃષ્ટિ માનવામાં શ્રદ્ધા માટે શ્રવણ જરૂરી વિવિધ દે ૧૪૯ જિનવચનની શ્રવણની રૂચિ વાર્થ શત્રણને પરમાર્થ ૧૫૦ પણ મહત્વની છે. ૧૫૪ કારણ વગર કાર્ય ન થાય પણ ચરમાવર્તની પ્રધાનતા ૧૫૪ કર્યા વગર તે થાય! ૧૫૦ મેક્ષની ઈચ્છા કાલાંતરે ચિકીષ પણ કારણ કયારે ? ૧૫૦ જવાની જ ! ૧૫૫ હકીક્તમાં કાર્ય કયારે થાય ? ૫૧ જૈન અને નેતરની પાપની શુકલપાક્ષિકની વ્યાખ્યા ૧૫૧ માન્યતા ભેદ સાધુઓનું સંઘમાં સ્થાન ૧૫૭ સાચી ધાર્મિકતા ૧૫૮ શ્વેતાંબર જૈન આગમ અને દિગંબર આચાર્યો * ૧૫૯ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ છે. પુસ્તક૩ પૃ. ૧૧ થી ર૧૪ | અજ્ઞાન કર્મબંધનું કારણ શી રીતે ? ૧૬ થી ૧૭૪ | પૃષ્ઠ મને માર્ગ અને સાધનમાં ફરક સમ્યગદર્શનની જણાવાયેલી ૧૬૧ જરૂરિયાત સર્ભાવ કારણ કે સાધક કારણ? ૧૬ર ગ્રંથિભેદ એટલે શું ? ૧૬૮ જેન સૂની રચના કોના માટે ? ૧૬૩ આત્માનું સ્વરૂપ શિષ્યની જ યોગ્યતાએ દેશના ૧૬૪ ગુણોને અભાવ જ કર્મનું દેશનાને ક્રમ ૧૬૫ કારણું ૧૭ આચાર અને જ્ઞાનની પ્રરૂપણ ૧૬૭ પ્રકૃતિ વિકૃતિપણાને વિચાર ૧૭૩ દીવાદાંડીનાં અજવાળાં - ૧૭૫ થી ૧૪ (૧) લકત્તર દષ્ટિએ ધર્મનું મૂલ્ય ૧૭૬ થી ૧૯ પૃષ્ઠ પૃષ્ઠ ધર્મને સ્વતંત્રપણે ઉપયોગ કર્મક્ષયના મુદ્દાની મહત્તા ૧૮૫ કોણ કરી શકે ? ૧૭૬ ધર્મ પણ નુકસાન કરે ખરો ? ૧૮૬ ધર્મ ઉપર માલિકી હક રાગજન્ય ધર્મ મુશ્કેલીમાં આત્માને છે બિડ મૂકી દે છે. ૧૮૭ વસ્તુની કિંમત જાણની વ્યક્તિરાગ ભંયકર છે ૧૮ भत्ता ૧૭ સ્નેહ રાગથી ધર્મ અનર્થ કરે ૧૮૮ " સારા–બોટાને વિવેક જરૂરી ૧૮ નેહાગ અગ્નિ જેવો છે! ૧૮૯ મિયાત્વની ભયંકરતા ૧૭૯ રાગ–ષ મોક્ષ પણ અપાવે ૧૮૯ ભિયાવી સારો કે કીડી સારી? ૧૭૯ રાગ-દ્વેષથી મોક્ષ શી રીતે ? ૧૮૯ શુદ્ધ દેવાદિના તીવ્ર રાગે કીડીના દષ્ટાંતે પશુની મહત્તા ૧૮૦ તીવ્ર નિર્જ ૧૯૦ સમ્યકત્વની મહત્તા ૧/૧ સામાયિક એટલે ? ૧૯૦ સમકિતીની રખડપટ્ટી ન હોય ૧૮૧ કર્મ તે ભયંકર શત્રુ છે. ૧૯૧ સમકિતીનું લક્ષ્ય (10) જેને શત્રુ કોને કહે છે? ૧૯૧ સમાપિાલન શા માટે ? ૧૮૩ પ્રશસ્તી રાગની મહત્તા ૧૯૨ ધર્મક્રિયાઓ શા માટે ? ૧૮૩ પ્રશસ્ત રાગ-દેપથી નિરાનું " કર્મક્ષયનું લક્ષ્ય જરૂરી છે. ૧૮૪ | સ્વરૂ૫ + ૧૯. વિપારીના દાંતે લય--ળગૃનિ- રહિરાગથી સાવચેત રહેવાની ની કેળવણી ૧૮૪ જરૂર ' ૧૯૨ Page #29 -------------------------------------------------------------------------- ________________ - પૃષ્ઠ ૨૪ - પૃષ્ઠ ગુણાનુરાગ કયારેય કેવળ કર્મક્ષયના લક્ષ્યની મહત્તા ૧૯૬ જ્ઞાન ન રેકે ૧૯૪ ગૌતમસ્વામીની વિશેષતા ૧૯૪ સમકિતીની દૃષ્ટિ ૧૯૬ ગૌતમસ્વામીની લબ્ધિનું રહસ્ય ૧૫ કર્મનિર્જરાના ધ્યેયનું મહત્ત્વ ૧૭ ગૌતમસ્વામીજીને અનુતાપ ૧૫ સમ્યક્ત્વની ખબર ૧૯૮ (૨) સામાયિક આદિ ધાર્મિક ક્રિયાઓનું રહસ્ય ર૦ થી ર૧૪ પૃષ્ઠ અનુષ્ઠાને ઉદેશ ૨૦ મોક્ષના પગથીયા રૂપે પૂજાના પ્રકાર દાનની મહત્તા ૨૦૬ શીલ ધર્મનું મહત્વ ૨૦૧૭ દ્રવ્યપૂજા અને પરિણામ શૂન્ય ૨૦૮ ભાવપૂજાનું રહસ્ય ૨૦૨ દાન દેવાની રીતિઓ સામાયિક પહેલું કે પૂજા પહેલી? ૨૦૩ અનર્થકારી કલ્પનાઓ સામાયિક કરતાં પૂજાની મહત્તા ૨૦૪ દાન-શીલને પરસ્પર સંબંધ ૨૧૧ શીલની મહત્તા ત્યાગના કેંદ્ર ઉપર ૨૧૨ તપની મહત્તા ‘લને સ્થાને “દ ૨૦૫ ભાવની મહત્તા ૨૧૩ પૃષ્ઠ ૨૧૦ ૨૧૨ પુસ્તક ૪. છે પૂ. ર૧પ થી ર૪૮ વર્તમાનકાળે જૈનશાસનની અદિતીયતા ૨૧૫ થી ૧૮ હૈયાને ઝંકાર ૨ ૯ થી ૨૮ तारंगातीर्थपति श्री अजितजिन स्तुतिः श्री पोसिनातीर्थाधिपति-श्री पार्श्व स्तुतिः २२० धर्ममहिमाख्यापिका स्तुतिः । २२० રમતિપૂર્ણ-કો (રોણા ) crષના પ્રાર્થના સુંદર સુભાષિત અર્થ સાથે ૨૧ થી ૨૮ ગુરૂચરણમાંથી મળેલું ૨૨૯ થી ર૩૭ ताविक प्रश्नोतराणि પ્ર૪૬ થી ૫ ને ગુજરાતી ભાવાર્થ ૨૩૦ થી ૨૩૩ તાવિક વિચારણા ૨૩૪ થી ૨૩૭ શ્રી તારાર્થે રસ પર સં. ટિપણ ગુજ. ભાવાર્થ શ્રી આગમ ત” સ્થાયીકેશની ભેટ આપનારની એજના ૨૩૭ થી ૨૪૭ ક્ષમાપના ૨૪૮ Page #30 -------------------------------------------------------------------------- ________________ N illiiniiiiiiiiiiiiiiIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII : Hi ! વીર નિ, સં. ર૪૯૭ વિ. સ. ૨૦૧૭ धम्मेणं उवादेये ! ધર્મ ઉપાદેય છે? ગૂઠ માર્મિક વિચારણા [ આગમે સં, ૬ ૨૦ IIIIIIIIIIIIIIII IIIIIIIuliuwail IIIIIIIIIt દરેક આત્મા સ્વભાવે કરીને અનંતજ્ઞાન-દર્શનાદિવાળે હેવાછતાં પણ તે જ્ઞાનાદિકનું આવરણ કરનાર કર્મોનો ક્ષયાદિથી થયેલી શુદ્ધિની તરતમતાની અપેક્ષાએ ભિન્ન-ભિન્નરૂપે દેખાય છે, તેથી બારીકમાં બારીક ભેદની તપાસ કરીએ તે જેકે અનંતા ભેદે થાય, પણ શુદ્ધિ, પરિણામ અને જ્ઞાનાદિની તરતમતાની અપેક્ષાએ ભેદે ના પાડીએ પણ દયેયની અપેક્ષાએ જે ભેદ પાડવામાં આવે તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર ભેદ પડે છે. એ ચાર ભેદે એટલા જ માટે વર્ગ કહેવામાં આવે છે કે તેમાં સર્વ જીવોનું વર્ગીકરણ છે, પણ એ ચારે શ્રેષ્ઠ છે, એમ માનવું ગ્ય નથી, પણ જગતભરમાં એ ચાર સિવાયનું કોઈપણ ધ્યેય નથી એટલું જ માત્ર ફલિતાર્થ થાય છે. તત્વથી બાહ્યસુખ અને તેના સાધને તે કામ અને અર્થ તરીકે ગણાયા છે, અને તાત્વિક અત્યંતર એવું આત્મીયસુખ Page #31 -------------------------------------------------------------------------- ________________ આગમ હયાત અને તેના સાધને માટે પ્રયત્ન અને સિદ્ધિ તે ધર્મ અને માસ તરીકે ગણાયા છે. એ ઉપરથી સ્પષ્ટ સાબિત થશે કે આત્માની સિદ્ધિને અતુ લક્ષીને ચાલનારાએ બાહ્ય સુખ અને તેના સાધનની અસારતા અને વિપાકકટુકતા ગણીને હેય તરીકે જ ગણે, અને ધર્મની ઉપાદેયતા પણ માત્ર આત્મીયસુખની સિદ્ધિને કારણે પૂરતી જ સમજે અને તેથી કલિકાલ સર્વજ્ઞ શ્રીમાન હેમચંદ્રસૂરિજીએ “તુજીના એમ કહી ચારે વર્ગમાં પરમાર્થ દષ્ટિએ મોક્ષની જ ઉપાદેયતા જણાવી છે તે સ્પષ્ટ રીતે સમજાશે. ધમની ઉપાદેયતા જે ગણવામાં આવી છે તે પણ વાસ્તવિક રીતે સ્વતંત્રપણે નથી, પણ માત્ર તે મેક્ષના કારણ તરીકેજ ઉપાદેય છે અને તેથી જ શાસકાર “જો તાજી એમ જણાવી સ્પષ્ટપણે ધર્મ જેનું અપર નામ ગ છે તેની ઉપાદેયતા મેક્ષના કારણ તરીકે જણાવે છે. એટલે કે ખુદ ધમની ઉપદેયતા પણ સવતંત્રપણે નથી પરંતુ મેક્ષના કારણુપણાને અંગેજ છે, અર્થાત્ આત્મીયસુખના કારણે પણ આત્મીયસુખની સાધ્ય દશાને અંગેજ ઉપાદેય થાય છે, પણ સ્વતંત્રપણે ઉપાદેય થતા નથી, તે પછી આત્માના સ્વરૂપને બાધ કરનાર કર્મની જંજરથી જકડનાર અને ચતુર્ગતિના ચકકરમાં રખડાવનાર એવા બાહ્ય સુખ અને તેના સાધને તે ઉપાદેય તરીકે ગણવાના હોય જ કેમ? અને બાહ્ય સુખ અને તેના સાધને કોઈપણ અંશે શાસ્ત્રકારો ઉપાદેય તરીકે ગણતા હોત તો “વવા મgurrશો જળ” કહી પાંચ પ્રકારના વિષયના ઉપગે બાહાસુખને જવાનું જણાવત નહિ તેમજ તે બાહ્યસુખને કરનારા વિના સાધન તરીકે ગ્રહણ કરવા અને ધારણ કરવા લાયક પદાર્થોને પણ ત્યાગ કરવા માટે “arat gurદાશો મળ” અર્થાત સચિત્ત, અચિત્ત કે મિશ્ર એવા ગ્રહણ કરવાલાયક કે ધારણ કરવાલાયક પદાર્થોનું ગ્રહણ અને મમત્વરૂપ પરિગ્રહથી વિરમવાનું કહેતા નહિ. Page #32 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫, ૬-૧ જે અર્થ અને કામને જેનશાસ્ત્રકારની અપેક્ષાએ હેય તરીકે ન માનતાં, ઉપાદેય તરીકે માનવામાં આવે તે તે જિનશાસ્ત્ર પરસ્પર વિરૂદ્ધઅર્થને કથન કરનારૂં થાય. પણ જૈનશાસનની એ ખૂબી છે કે તેમાં પરસ્પરવિરૂદ્ધ-અર્થનું કથન હતું જ નથી, અને તેથીજ ભગવાન હેમચંદ્રસૂરિજીએ શાસનની સ્તુતિ કરતાં હેતુ તરીકે જણાવ્યું છે કે “જૂantÊssઘવિઘક્તિઃ ' એટલે આગળ પાછળના પદાર્થોમાં વિધરહિતપણું હેવાથી ભગવાન જિનેશ્વરનું શાસન પ્રમાણભૂત છે. અર્થાત અર્થ અને કામની હેયતા માનીએ તે જ જિનશાસનની પ્રામાણિકતા રહે. એટલે ધર્મ, અર્થ કામ અને મોક્ષ એ ચાર વર્ગ પાડવામાં આવ્યા છે તે માત્ર વગીકરણના હિસાબે છે, પણ ઉપાદેયતાના નથી. આ ઉપરથી “ કિરાણામંતળ” ઈત્યાદિ વાકયે માત્ર ધર્મની ઉપાદેયતા અન્યોએ પણ સ્વીકારી છે, એટલું જ સિદ્ધ કરવા પૂરતા ઉપયોગી છે. કેમકે એમ ન માનીએ તે “ન તં વિના જ અવતર્થધામ એટલે ધર્મ વગર અર્થ અને કામ થતા નથી એમ જણાવી ધર્મની ઉપાદેયતા અર્થ અને કામના સાધન તરીકે જે જણાવવામાં આવી છે તે કેઈપણ પ્રકારે જનદષ્ટિને કે અધ્યાત્મવાદને અનુકૂળ થઈ શકે તેમ નહિ. કદાચિત બાહ્યદષ્ટિવાળાને માર્ગપ્રવેશને માટે પ્રાથમિકદષ્ટિએ અર્થ અને કામના સાધન તરીકે પણ ધર્મનું કરવાલાયકપણું હોય તે પણ ઉપદેશકોએ તો અર્થ અને કામના વિષયને સાધ્ય તરીકે ગણાવાયજ નહિ, અર્થાત્ અર્થ અને કામના વિષયને સમગ્ર અધિકાર મુખ્યતાએ તે હેયજ હોય, છતાં કેઈક જગાએ અનુવાદ કરવા લાયક જણાય છે તે જુદી વાત છે, પણ વિધેય કે ઉપાદેય તે તે બે ગણાય જ નહિ. Page #33 -------------------------------------------------------------------------- ________________ આગમ ખેત અર્થાત્ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારને પુરુષાર્થ કહે કે વર્ગ કહે પણ તેની મતલબ એટલીજ કે જે આ ચાર વસ્તુના ધ્યેયથી જ જગતમાં પ્રવર્તાવાળા હોય છે, પણ તેટલા માત્રથી મિક્ષ કે ધર્મની માફક અર્થ અને કામની ઉપાદેયતા ગણવાની તે ભૂલ થવી જોઈએ નહિ. જેવી રીતે સાધ્ય પદાર્થની અપેક્ષાએ ના ચાર વર્ગો કરવામાં આવ્યા છે તેવી રીતે પ્રવૃત્તિ અને તેના ફળની અપેક્ષાએ જીવે માત્રના છ વર્ગો કરવામાં આવેલા છે. તેમાં પણ ઉત્તમોત્તમપણું અને ઉત્તમપણુંજ માત્ર સાધ્ય તરીકે ગણાય, પણ અધમાધમ, અધમ, વિમધ્યમ અને મધ્યમપણું તે આદરવાલાયક કે સાધ્ય તરીકે ગણવાલાયક નથી, અર્થાત એ છ ભેદ પણ અર્થકામ ધર્મ અને મોક્ષની માફક કેવળ વગીકરણરૂપે જ છે. 9 prococacoesponsorer og શ્રી સિદ્ધચક સ્તુતિ કેશ મધે જિનપતિ છે વિમલ જ્ઞાન રમાધિકા, સિદ્ધ શાશ્વત રિજિનમત ભાનુ વાચક પાઠક મુનિરાજ શિવપદ સહાયકારી ચાર એ દિશિ પત્રમાં, દર્શનાદિક ચાર વિદિશે સ્ત શ્રી સિદ્ધચકમાં 22222 Page #34 -------------------------------------------------------------------------- ________________ પ.આગામૌઢાકી – 00000 ભાગ્યાતા) હંસ [ પૂ આગમોદ્ધારક ધ્યાનસ્થ સ્વ. આચાર્યદેવશ્રીએ પિતાના જીવન દરમ્યાન સૂક્ષ્મ રીતે ચિંતન-મનન બળે તેમજ પ્રૌઢ પ્રતિભા અને વિશિષ્ટ ક્ષયે પશમાનુસારે આગમિક પદાર્થોના રહસ્યનું આલેખન સિદ્ધચક” માં વિ. સં. ૧૯૮૮માં સ્વતંત્ર નિબંધરૂપે શરૂ કરેલ, તેના ચાર હપ્તા પૂર્વના ચાર વર્ષના પ્રથમ પુસ્તકમાં આપેલ છે. જિજ્ઞાસુઓએ ગુરૂગમથી આ નિબંધની બાબતે ખૂબ જ ગંભીરતાથી ધારવા જેવી છે. સં.] શ્રી નદિવર્ધનની માગણી કબૂલ કેમ થઈ? ભગવાન મહાવીર મહારાજા દીક્ષા લેવાને માટે જે વખતે સંકલ્પ કરે છે, તે વખત પહેલાં એક વર્ષ પૂર્વે નંદિવર્ધનના દુઃખ નિવારણ માટે અને પિતાને દીક્ષાકાળ અવધિજ્ઞાનથી બે વર્ષ પછી થવાને દેખીને બે વર્ષ ઘરમાં રહેવાની માગ કબૂલ કરેલી છે. આવી રીતે બે વર્ષ ઘરમાં રહેવું છે કે મહારાજા નંદિવર્ધનના આગ્રહને લીધે કબૂલ કર્યું છે, પણ તે કબૂલ કરવું કેટલું દુઃખિત મને (અરૂચિપૂર્વક) હશે તે તેમની કબૂલાતની વખતે કરેલી શરતેના વચનથી સમજી શકાય તેમ છે. શ્રીનંદીવર્ધનની મદશા નંદિવર્ધન! મેં ગર્ભ અવસ્થામાં કરેલી જે પ્રતિજ્ઞા હતી કે માતપિતાના જીવન પર્યત હું પ્રવજ્યા અંગીકાર કરીશ નહિ તે મારી પ્રતિજ્ઞા પૂરી થયેલી છે, માટે હવે મારે તે દીક્ષા પ્રયત્ન કરે તે જ ઉચિત છે. આ વચન સાંભળીને નંદિવર્ધનજી વા Page #35 -------------------------------------------------------------------------- ________________ આગમ જ્યોત ઘાતની જેમ મૂરિષ્ઠત થાય છે. કેઈપણ પ્રકારે ચેતના આવતાં શ્રમણ ભગવાન મહાવીર મહારાજને વિગ થવાનું વિચારતાં હૃદય કકળી ઊઠે છે, છાતી ફાટી જાય છે, નેત્રથી આંસુની ધારા વહે છે, પણ શ્રમણ ભગવાન મહાવીર મહારાજાને સદાને માટે ગૃહસ્થપણામાં ધારી રાખવા ગંગાપ્રવાહને હાથથી રોકવા જેવું અશક્ય અને અસંભવિત લાગ્યું અને તેથી “અશુભસ્થ it' એમ ધારી ભગવાન મહાવીર મહારાજને વધારે નહિ તે થોડી મુદત પણ રોકવાનો વિચાર કર્યો. મહાવીર ભગવાનને બે વર્ષ સેવામાં નિમિત્ત તે રેકવાનાં કારણે વિચારતાં મહારાજા સિદ્ધાર્થ અને ત્રિશલામાતાના મરણકાળને આગળ ધરવાનું સુગમ પડયું, અને તેથી મહારાજા નંદિવર્ધને રાજ્યાભિષેકની ક્રિયા કરવા માટે પિત અને સમગ્ર પ્રજાએ શ્રમણ ભગવાન મહારાજને કરવાને ઘણે આગ્રહ કર્યો, છતાં શ્રમણ ભગવાન મહાવીરે તે રાજ્યાભિષેકની ક્રિયા મંજુર કરી નહિ. અને નિરૂપાયે સમસ્ત પ્રજાએ રાજ્યાભિષેકની ક્રિયા મહારાજા નંદિવર્ધનની કરી હતી તે વાતને મણ ભગવાન મહાવીર મહારાજની દીક્ષા અભિલાષાના પૂર્વરૂપ તરીકે સ્પષ્ટપણે સમજી તે માતાપિતાના વિચગના શેકને આગળ કરી ભગવાન મહાવીરની દયા ચાહવા વિનંતિ કરી કે માતાપિતાના વિગને લીધે મારું હૃદય ઘવાયેલું છે, તે તે અમારા ઘવાએલા હદય ઉપર તમારા જેવા સર્વગુણસંપન્ન પુરુષના વિગરૂપી ક્ષારનું સિંચન થાય તે અમને અસહ્ય વેદના કરનારૂં થઈ પડે તે સ્વાભાવિક જ છે, અને તેવી રીતનો બનાવ તમારા જેવા સર્વગુણસંપન્ન તરફથી કેઈપણ દિવસ થવો જોઈએ નહિ. કહેબની કાલૂદી અન્ય મહાત્મા કેમ ન ગણે? આવી રીતની નંદિવર્ધન મહારાજાની કાકલુદીભરી વિનંતિ અને શેષ કુટુંબને કકળાટ દેખીને શ્રમણ ભગવાન મહાવીર મહારાજને વિચારમાં ઉતારવાની જરૂર પડી.. જણ ભગરી વિનતિ તરવાની જરૂર Page #36 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫, ૫-૧ કદાચ અન્ય સાધુ મહાત્મા વૈરાગ્ય દશામાં આવેલા હોય અને તેઓ કુટુંબને ત્યાગ કરે તે વખતે વૈરાગ્ય ધર્મની મુખ્યતા ગણી લૌકિક ધર્મની ગૌણતા ગણવાથી કુટુંબની કાકલુદી તરફ ધ્યાન ન આપે, પણ જગતના હિતને માટે જ જેને અવતાર છે. અને જેઓ જગતના દ્રવ્યદુખ અને ભાવદુઃખ બંને પ્રકારના દુઃખોથી રહિત કરવાને માટે મથવાવાળા છે, તેવા રિલેકનાથ તીર્થંકર ભગવાન કુટુંબની કાકલુદી ઉપર ધ્યાન આપે તે અનાવશ્યક તે નહિજ ગણાય, અને તેથી શ્રમણ ભગવાન મહાવીર મહારાજે મહારાજા નંદિવર્ધનની વિનંતિ ઉપર અને કુટુંબની કાકલુદી ઉપર જરૂરી ધ્યાન આપ્યું. ભગવાન મહાવીરની ગર્ભથીજ દીક્ષાની દયેયતા પણ શ્રમણ ભગવાન મહાવીર મહારાજને આત્મા મિક્ષ પ્રાપ્તિના અવ્યાહત સાધન તરીકે પ્રવજ્યાનેજ ગણતું હતું, અને તે ગણતરી તેમની આ વખતેજ હતી એમ નહિ, પણ ગર્ભમાં હતા ત્યારે પણ માતાપિતાના સ્નેહના પ્રકર્ષના પ્રસંગે પણ પ્રવજ્યાની પતિપત્નિ કરવાનું શ્રેયજ તેમના હૃદયમાં રમી રહ્યું હતું, અને તેથીજ કહી શકીએ કે દુનિયાદારીની અવનવી વસ્તુના કે અવનવા પ્રસંગના વિષયમાં અભિગ્રહ નહિ કરતાં પ્રવજ્યાના વિષયમાંજ અભિગ્રહ ગ્રહણ કર્યો, તેમાં પણ પ્રવજ્યાને ગ્રહણને મુખ્ય તરીકે રાખી “માતાપિતાના જીવન સુધી મારે સાધુ પણું નહિ લેવું” એ અભિગ્રહ કર્યો, અર્થાત એ ઉપરથી પણ સાધુપણાની પ્રાપ્તિનું ધ્યેય ભગવાન મહાવીર મહારાજને ગર્ભથીજ હતું એમ ચેકબું જણાઈ આવે છે. ગ્રહાવસ્થાની મુદતને માર્મિક પ્રશ્ન અત્યારે મહારાજા નંદિવર્ધનની વિનંતિ અને કુટુંબની કાકલુદીને લીધે પણ શ્રમણપણાના ધ્યેયને મુખ્ય રાખી જેમ શાસ્ત્રોમાં વિધિથી પ્રાપ્ત થયા પછી જ નિષેધથી પ્રતિષેધ કરવાનું હોય Page #37 -------------------------------------------------------------------------- ________________ આગમ જ્યોત છે, તેવી રીતે અહીં પણ સાધુપણાના પ્રતિબંધને નિયમિત કરવા માટે શ્રમણ ભગવાન મહાવીર મહારાજે પ્રશ્ન કર્યો કે તમારા માતાપિતા વિયેગને શેક અર્થાત્ તે વિયેગને ઘા કેટલી મુદત રૂઝાશે કે જેથી મારે સાધુતાની પ્રતિપત્તિમાં પ્રતિબંધ નાખવાનું તમે જણાવે છે. માત્ર માતાપિતાની હયાતિ સુધીને અભિગ્રહ કેમ? આ સ્થળે એક વાત વિચારવાની છે કે મહારાજા નદિવર્ધનને શ્રમણ ભગવાન મહાવીર મહારાજને વિયેગ થાય તેનું દુઃખ અસહ્ય છે, અને તે શ્રમણ ભગવાન મહાવીર મહારાજા જાણે પણ છે, પણ તે દુઃખને અંગે કંઈ પણ સાધુતાની પ્રતિપત્તિમાં રોકાણ નહિ કરવાનું ભગવાન મહાવીરે ઉચિતજ ધારેલું હશે, કેમકે એમ ન હતા તે માતાપિતાની હયાતિમાં સાધુપણું નહિ લેવાના અભિગ્રહની માફક નવિન જીવે ત્યાં સુધી અગર યદા નામની જે તેમની સ્ત્રી છે તે જીવે ત્યાં સુધી કે સુપાર્શ્વ નામને જે તેમના કાકે છે તે જીવે ત્યાં સુધી સાધુપણું નહિ લેવાને અભિગ્રહ કરવાને પ્રસંગ આવત. - આ ઉપરથી કહેવું પડશે કે ભાઈ, સ્ત્રી, પુત્રી કે કાકા, આદિના અસહા દુઃખને અંગે પણ ભગવાન મહાવીર મહારાજે સાધુપણાની પ્રાપ્તિ રોકવી ઉચિત ધારી નથી. માતાપિતાના સ્નેહથી અધિક કઈ કારણ દીક્ષાધમાં છે? * માતાપિતાના સ્નેહના પ્રકર્ષને અંગે પણ જે સાધુપણાની પ્રાપ્તિ રાકવી ઉચિત ધારી છે. તેમાં પણ શીલાંકાચાર્ય મહારાજ તે સ્પષ્ટપણે એ જ કારણ જણાવે છે કે મહારાજા સિદ્ધાર્થ અને ત્રિશલામાતા એ બંને પુરુષાદાનીય ભગવાન શ્રી પાર્શ્વનાથજીના શ્રાવક-શ્રાવિકા હતાં છતાં પણ જે ભગવાન મહાવીર મહારાજા તે માતાપિતાની હયાતિમાં જે દીક્ષા ગ્રહણ કરી તેમને ત્યાગ કરે તે જરૂર મરણ પામે એવું અવધિજ્ઞાનથી જોયું, એટલું જ નહિ Page #38 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૧, ૫-૧ પણ તે વિયેગથી થતું મરણ નિયમિત મહા આ રૌદ્ર સ્થાનને આપનારું અને નિશ્ચિતપણે તિર્યંચની ગતિમાં ઉપજાવનારું થાય એમ અવધિજ્ઞાનથી જાણ્ય, અર્થાત્ ટૂંકા શબ્દોમાં કહીએ તે ભગવાન મહાવીર મહારાજની દીક્ષા તેમના માતાપિતાની અધોગતિ કરવા સાથે મુખ્યત્વે સર્વદાને માટે ધર્મથી દૂર કરનારી થાય એવું અવધિજ્ઞાનથી જાણીને જ તેમની હયાતિ સુધી દીક્ષા નહિ લેવાને અભિગ્રહ કરે છે, પણ એવું કાંઈપણ મહારાજા નંદિવર્ધન વિગેરેને માટે અસહ્ય વિયેગનું દુઃખ જણાયા છતાં પણ ભાવિ અનર્થ થવાનું નહિ જણાયું તેથી તેમને માટે કેઈપણ પ્રકારને પ્રત્રજ્યાને પ્રતિબંધ ઉચિત ગયે નહિ અને તેથી જ માત્ર વિયેગના દુઃખને જ રૂઝવવાનો પ્રયત્ન કર્યો. નંદિવર્ધનની મુદતને તત્ત્વમાર્ગ સ્વાભાવિક રીતે વિયેગના દુઃખને જ રૂઝવવાને વખત માગેલે હેવાથી જગતની સ્થિતિથી બમણે કાળ નંદિવર્ધનજીએ જણાવ્યું. અર્થાત્ માતાપિતાના વિયેગને થએલે શેક બે વર્ષે વ્યતીત થશે એમ જણાવ્યું. આવી રીતે મહારાજા નંદિવર્ધને બે વર્ષ માતાપિતાના વિયેગના દુઃખને શમાવવા માટે રહેવાનું જણાવ્યા છતાં તેટલી મુદત તે માટે જરૂરી છે કે કેમ અને તેટલું રહેવું કે કેમ? તે બધું ભગવાન મહાવીર મહારાજની મરજી ઉપર હતું. ભગવાન મહાવીર મહારાજે માંગણું કબુલ કરવા પહેલાં મહેબેલે અવધિને ઉપયોગ તેથી જ તે મહારાજા નંદિવર્ધનની મુદત કબૂલ કરવા પહેલાં ભગવાન મહાવીર મહારાજે પિતાની દીક્ષાને વખત જાણવા માટે અવધિજ્ઞાનને ઉપગ મૂલ્ય, અપ્રતિપાતી. નિર્મળ અને કેઈ રાજલેક સુધી જેનાથી દેખી શકાય એવા અવધિજ્ઞાનનને ધારણ કરવા વાળા ભગવાન મહાવીર મહારાજને અવધિજ્ઞાનથી માલમ પડયું કે મારી દીક્ષાને વખત બે વર્ષ પછી છે. જ્યારે અવધિજ્ઞાનથી Page #39 -------------------------------------------------------------------------- ________________ આગમ તે આવી રીતે બે વર્ષની વાર માલમ પડી ત્યારે મહારાજા નંદિવર્ધન નની વિનંતિ અને કુટુંબની કાલુદીને બે વર્ષના અવસ્થાનમાં નિમિત્તરૂપે દાખલ કરી, બે વર્ષની મુદતને સ્વીકારવાની શરતે તે પણ ભગવાન મહાવીર મહારાજે તે બે વર્ષ માટે જે શરતે કરાવી છે તે શરતેને વિચાર સામાન્ય જનની દષ્ટિએ નહિ પણ રાજકુમારપણાની સ્થિતિને અંગે વિચારીએ તે ખરેખર તે સત્વનું કઠિનપણું વિયેગના દુઃખ કરતાં પણ અત્યંત તીવ્ર ગણાય. (મ) બે વર્ષ દરમ્યાન અર્થાત ચોવીસ મહિના જેવા લાંબા કાળ સુધીમાં હું એક પણ વખત સ્નાન કરીશ નહિ. (આ) વીસ મહિના જેવી લાંબી મુદત હું ગૃહસ્થપણમાં રહે તે પણ સંપૂર્ણપણે બ્રહ્મચર્યને પાળીશ. (મહાવીર મહારાજની હયાતી અને હાજરીમાં એક જ ભવનમાં ભગવાન મહાવીર મહારાજા બ્રહાચર્ય પાળે તેમાં યશદાની શી સ્થિતિ થાય? અને તે નંદિવર્ધનથી કેમ સાંખી જાય?) (૨) બે વર્ષ દરમ્યાન કેઈપણ દિવસ કે કોઈ પણ વખત મારા માટે બનેલી કોઈપણ રઈ વાપરવી નહિ. રાજકુમાર જેવી અવસ્થામાં સાધુની માફક અન્યને માટે જ કરેલું લેવાને નિયમ કરે અને તે પ્રમાણે જ વર્તવું એ સ્નેહાધીન કુટુંબીઓને દેખવું કેવું ભારે પડે! એ સહેજે પણ કલ્પી શકાય તેવું છે.) ( જેમ સાધુ મહાત્માઓ કે ઉત્કૃષ્ટ શ્રાવકે સચિત્ત જલને ચમારંભ વર્જવા માટે પીવાને માટેનું પાણી પણ ફાસુ જ રાખે છે. તેવી જે રીતે શ્રમણ ભગવાન મહાવીર મહારાજા આખા કુટુંબની રીતિ કરતાં વિચિત્ર રીતિએ પિતાને માટે નહિં કરેલા એવા અને કેવળ ફાસુ પાણીના નિયમ ઉપર નિર્ભર રહે છે. (આ વસ્તુ દેખતાં Page #40 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫, ૫-૧ મહારાજા નંદિવર્ધન અને આખા કુટુંબને હૃદયમાં શું થાય? તે કલ્પનાની બહાર નથી.) અભિગ્રહની મુદતને સ્વીકારનું રહસ્ય આવી ભગવાન મહાવીર મહારાજે મૂકેલી શરત મહારાજા નંદિવર્ધન અને તેમના કુટુંબીજનોએ કબૂલ કરી. (આ હકીક્તને ખરે વિચાર ભગવાન મહાવીર મહારાજે માતાપિતાને અંગે દીક્ષા નહિ લેવાના કરેલા અભિગ્રહને આગળ કરનાર યુવકે એ કરવાનું છે. કેમકે દીક્ષાના અભિલાષીઓ આવી રીતે કુટુંબમાં વર્તે તેપણ કુટુંબીઓએ સગવડ કરી આપવી જોઈએ, પણ યુવકના વિચાર પ્રમાણે તે દીક્ષા લેવાશે જે પરણેલે હોય તે છતાં વૈધવ્ય માનવામાં આવ્યું છે, ત્યારે તે યુવકેના વિચાર પ્રમાણે આ તે ખરેખર પથારીમાં પહેલા ધણીએ જ વૈધવ્ય ગણશે, પણ એવા પણ સમજુ યુવકોના વિચાર જડવાદના જોરે જ જામેલા હેઈ તે વખતે તેનું નામનિશાન નહોતું અને તેથી તેને આજકાલના યુવકે જેવી અસર મહારાજા નંદિવર્ધન વગેરેને નહતી અને તેથી જ તે શરત કબુલ થયેલી.) (દીક્ષાર્થીઓએ પણ એ ઉપરથી વિચાર કરવાની જરૂર છે કે મહારાજા નંદિવર્ધન જેવા શેકમાં ડૂબેલા અને સ્નેહને ધરનારાની લાગણી ઉપર કેવળ ધ્યાન નહિ રાખતાં કદાચ ઘેર રહેવું પડે તે ભગવાન મહાવીર મહારાજાની શરતેને અમલમાં મૂકે કે જેથી કુટુંબીઓને ચાહે તે નેહ હોય તો તે પીગળ્યા સિવાય રહે નહિ, અને દીક્ષાર્થીઓને પિતાના પરિણામની દઢતાની કસોટી કરવાને અનાયાસે પ્રસંગ મળે.) મહારાજા નંદિવર્ધન વિગેરે જે કે ભગવાન મહાવીર મહારાજાની શરતેને પ્રતિદિન અને પ્રતિપળ દાહ કરનારી અને દુખ કરનારી ગણે, પણ તેઓને નેહ અજ્ઞાનીઓની હોળીમાં હોમાતા આજકાલનાં સ્વાથ ધ સનેહીઓ જેવો ન હતો, પણ તેમને સનેહ બીજા બાહા Page #41 -------------------------------------------------------------------------- ________________ આગમ ન્યાત સ્વાર્થ વગરને હાઈ કેવળ ગૃહસ્થાવસ્થા પૂરતેજ હતું અને તેથી કઈ પણ ભોગે ભગવાન મહાવીર મહારાજનું મુખ ચંદ્ર દેખવું પરમ ઈષ્ટ ગણેલું હોઈ તેવી દુનિયાદારીના સુખની અપેક્ષાએ ભયંકર શરતો પણ મહારાજા નંદિવર્ધને તથા કુટુંબીઓએ કબૂલ કરી, અને એવી રીતે ભગવાનના બે વર્ષનું ગૃહસ્થાવસ્થાન ભગવાન મહાવીરે દયાબુદ્ધિથી આપ્યા એમ કબુલ કર્યું, એ અપેક્ષાએ ભગવાન મહાવીર મહારાજે નંદિવર્ધન ઉપર લૌકિક હિત કરી ઉપકાર કર્યો તેમ કહેવામાં અતિશયોક્તિ નહિ ગણાય. મહારાજા નન્દિવર્ધનની વિનતિ ભગવાન મહાવીર મહારાજે ગૃહસ્થપણામાં બે વર્ષ રહેવાની કરેલી કબૂલાત કેવી ગૃહસ્થપણાની અરૂચિપૂર્વક્તાની હતી? તે સમજનારને સહેજે લાગ્યા વગર નહિ રહે કે ભગવાન મહાવીર મહારાજે બે વર્ષ સુધી ઘરમાં રહેવાની નંદિવર્ધનની વિનંતિ કબૂલ કરી તે ફક્ત નંદિવર્ધનની દયા કરવાની ખાતર જ. જો કે કુટુંબ ઉપરને રાગ કે તેની દયા એ કેવળ કર્મબંધ કરાવનારી અને દુર્ગતિનું કારણ છે, અને એ વાત ભગવાન મહાવીર મહારાજાએ શ્રી નદિવર્ધનને ઘેર રહેવાની કરેલી વિનંતિ વખતે સ્પષ્ટરૂપે જણાવેલી છે, છતાં શ્રી નંદિવર્ધનજીને તે સવ પરને બેધ ન હોય અને હેવા છતાં કદાચ મહિને ઉછાળો હોય અને તેથી મોહમાં ઘેરાઈને ભગવાન મહાવીર મહારાજને સંસારમાં રાખવા માગે, પણ તેટલા માત્રથી ભગવાન મહાવીર મહાશજને સંસારમાં રહેવું ઉચિત ન લાગે તે ખરેખર સત્ય છે અને તેથી જ મહારાજા નંદિવર્ધનની બે વર્ષ ઘરમાં રહેવાની વિનંતિને વીકાર કરતાં પહેલાં પિતાના અવધિજ્ઞાનના ઉપયોગથી પિતાની રીક્ષાનો કાળ તપાસ્ય અને તે દીક્ષાને કાળ તપાસતાં જ્યારે અવધિજ્ઞાનથી એમ માલમ પડયું કે મારી દીક્ષા થવાને હજી બે વર્ષની વાર છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૧, ૫-૧ બે વર્ષનું ગૃહસ્થાવસ્થામાં સોપકમ મોહ કારણ કે ધ્યાનમાં રાખવું કે ભગવાન મહાવીર મહારાજનું આ બે વર્ષ ઘરમાં રહેવું તે પૂર્વે અઠ્ઠાવીસ વર્ષ ઘરમાં રહ્યા તેની માફક મેહનીય કર્મના ઉદયથી જ છે, છતાં તે મેહનીય કર્મ ટીકાકારો સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે નિરૂપક્રમ એટલે જલદી નાશ ન કરી શકાય એવું હતું એમ નહિ, પણ તે સેપકમ એટલે ઉદ્યમથી જલદી નાશ કરી શકાય તેવું હતું, છતાં ભગવાન મહાવીર મહારાજે તે નંદિવર્ધનની વિનંતિ અને કુટુંબની કાકલુદી ઉપર દષ્ટિ રાખી અને તેથી જ તે નાશ કરી શકાય એવા પણ તે મોહનીય કર્મના નાશને માટે ઉદ્યમ કર્યો નહિ, અને અવધિજ્ઞાનથી કે બીજા કઈ પણ તેવા અતિશયવાળા જ્ઞાનથી પદાર્થ બનવાની જેવી ભવિતવ્યતા જણાય છે, તેવી જ રીતે તેના કારણેનું જ્ઞાન પણ તે અતિશય જ્ઞાનથી થાય જ છે, અને તેથી દીક્ષાનો કાળ જાણવાની માફક મોહનીયની સપકમતા, તેના ક્ષય માટે કરાતા ઉદ્યમને અભાવ અને તેના કારણ તરીકે કુટુંબ ઉપરની દયાદષ્ટિ પણ પિતે અવધિજ્ઞાનથી જાણ લીધેલી છે. બે વર્ષ રહેવામાં અવધિને ઉપગઃ ચૂર્ણિકાર વિગેરે મહાપુરુષોએ નંદિવર્ધનજીની વિનંતિ અને કુટુંબની કાકલુદીની વખતે પણ ભગવાન મહાવીર મહારાજની બે વર્ષ પછી જ દીક્ષા થવાની છે એમ જાણીને જ બે વર્ષ ઘરમાં રહેવાની વિનંતિને સ્વીકાર કર્યો એ વસ્તુ જણાવી ભવ્ય જીવને સ્પષ્ટ કરી દીધું કે ભગવાન મહાવીર મહારાજને જે નંદિવર્ધનજી આદિને લીધે કિાણ થયું તે તેમના જ્ઞાનબળથી થએલો સ્વતંત્ર જ વર્તાવ ગણાય અને તેથી તે વર્તાવને દાખલ કે અનુકરણ બીજા કેઈ જેવા તેવાઓએ કે જ્ઞાનશૂન્યએ કરાય કે લેવાય નહિ, કેમકે એમ જે ન હેત તે ચૂર્ણિકાર મહારાજા વિગેરે દીક્ષાના કાળને Page #43 -------------------------------------------------------------------------- ________________ આગમ જાત ઉપગ દેવાનું અને તેમાં બે વર્ષની વાર હેવાનું અવધિજ્ઞાનથી જણાયું એમ કહેત જ નહિ. ગર્ભાવસ્થાના અભિગ્રહ અને આ કબુલાતના કારણેને ભેદ વળી એ પણ ધ્યાન રાખવાની જરૂર છે કે ભગવાન મહાવીર મહારાજની ઉંમર આ વખતે અઠ્ઠાવીસ વર્ષની થયેલી છે, અને તેથી ગર્ભાવસ્થામાં અભિગ્રહ કરતી વખતે અવધિજ્ઞાનને ઉપયોગ ન મે, તેમ આ વખતે બને નહિ તે સ્વાભાવિક છે. ગર્ભાવસ્થા એ માત્ર દીક્ષાના મરથની અવસ્થા ગણાય અને આ અઠ્ઠાવીસ વર્ષની ઉંમરની સ્થિતિ દીક્ષાના કાર્યને કરનારી ગણાય અને તેથી આ વખતે દીક્ષાને કાળ અવધિજ્ઞાનથી જે પડે તે સ્વાભાવિક છે. વિજ્ઞપ્તિ કબુલવાની યથાર્થતા સાથે એ પણ સમજવાનું કે અહીં મંદિવર્ધનની વિજ્ઞપ્તિ પછી પિતાની દીક્ષાના કાળને ઉપગ મૂલ્ય છે, અને તેમાં બે વર્ષ જે દીક્ષાને વિલંબ જણાવ્યું અને તેથી જ નંદિવર્ધનની થએલી વિનંતિને સવીકાર થયે, એટલે એ ઉપકાર ગણા એમ કહી શકાય નહિ, પણ ગર્ભ અવસ્થાની વખતે જે અભિગ્રહ કર્યો છે તેવા કારણસર અને તેવી રીતને ન હોવાથી પિતે જ કર્યો છે. તે અભિગ્રહ ઉપરથી જ્ઞાપન તે ગર્ભાવસ્થાને કરેલે અભિગ્રહ તે એમ સ્પષ્ટ કરે છે કે દીક્ષાર્થીને એગ્ય ઉમરે માબાપની રાની જરૂરીઆત હોય જ નહિ, કેમકે જે માબાપની રજાની એગ્ય ઉંમરે પણ જરૂરીઆત જ હોય તે સહેજ સમજી શકાય તેમ છે કે મહારાજા સિદ્ધાર્થ અને ત્રિશલામાતા ભગવાન મહાવીર મહારાજને દીક્ષા લેવાની રજા નેહાધીનપણને લીધે આપત જ નહિ, અને તેથી મહારાજા સિદ્ધાર્થ અને ત્રિશલામાતાની હયાતિકાળમાં ભગવાન Page #44 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-, -૧ મહાવીર મહારાજની દીક્ષા થવાની જ નહતી, તે પછી માતપિતાની હયાતી સુધી દીક્ષા નહિ લેવાને કરેલે અભિગ્રહ અસ્થાને જ ગણત. જગતમાં જેમ પુત્રીને વારસો આપવા વીલ કરવું પડે અને તેથી જગતને રિવાજ સાબીત થાય કે પુત્રીને રીતસર વારસાઈ હક નથી, તેવી રીતે અહીં પણ ભગવાન મહાવીર મહારાજે માતાપિતાની હયાતિ સુધી દીક્ષા નહિ લેવાને કરેલ અભિગ્રહ બુદ્ધિમાનેને સ્પષ્ટપણે જણાવી દે છે કે ગ્ય અવસ્થાએ માતાપિતાની રજાની દીક્ષા માં જરૂર જ હોય એમ નથી. ગર્ભાવસ્થાના અભિગ્રહ પહેલાં દીક્ષાકાલને જાણવા નહિ કરેલ ઉપગ વળી કેઈપણ ગ્રંથકાર કે ટીકાકાર ગર્ભ અવસ્થાની વખતે અભિગ્રહ કરવા પહેલાં અવધિજ્ઞાનને ઉપયોગ મે હતું અને પિતાના માતપિતા કાળધર્મ પછીજ દીક્ષા થવાનું જાણ્યું હતું અને તેવું જાણ્યા પછી જ માતપિતાની હયાતિ સુધી રીક્ષા ન લઉં એ અભિગ્રહ કર્યો છે એમ કહેલું જ નથી. એ ઉપરથી સ્પષ્ટ થાય છે કે નંદિવર્ધનજીની વિનંતિના સ્વીકાર વખતે અવધિજ્ઞાનને ઉપગ મૂલ્ય છે, પણ ગર્ભ અવસ્થાના અભિગ્રહ વખતે અવધિજ્ઞાનના ઉપયોગથી જાણવાનો પ્રયત્ન કર્યો નથી. આ બધી હકીક્ત બારીકીથી જેનારને સ્પષ્ટ માલમ પડશે કે દીક્ષાથીને રેવાનું કે રોકાવાનું ભગવાન મહાવીર મહારાજના દૃષ્ટાંતથી કહેવું કે કરવું તે કેઈપણ પ્રકારે પ્ય નથી. ભગવાન હરિભદ્રસૂરિજીના અષ્ટકનું સમર્થન જે કે ભગવાન હરિભદ્રસૂરિજી માતપિતાની સેવાને પરમ મંગલ ગણી દીક્ષાર્થીને પરમ પૂજ્ય એવા માતપિતાના ઉદ્દેશને ટાળવાને માટે જણાવે છે, પણ તેજ હરિભદ્રસૂરિજી પંચવતુ વિગેરેમાં દીક્ષાથીના કુટુંબના આનંદ, શેક વિગેરેને સદ્ભાવ જણાવી તે થાય તે પણ દીક્ષાનું ગ્રાહ્યપણું જણાવે છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ આગમ ન્યાત છેતેમજ પંચસૂત્રની ટીકામાં “જંગલમાં માંદા માબાપને ઔષધ માટે છોડવાં પડે તેની માફક નહિ સમજતા માબાપને છેડી દેવા તે માબાપને અત્યાગ છે, પણ નહિ સમજતા માબાપને લીધે સંસારમાં રહેવું તે માબાપને રખડતા કરવાનું જ છે” એમ જણાવે છે. " તેથી અષ્ટકજી વિગેરે વિષય તેવા પુરુષ વિશેષ કે જેઓ અચિંત્ય-પુણ્યપ્રાભારવાળા હય, જગતના દ્રવ્ય-દુઃખને પશુ ઘર કરવામાંજ જેના મહિમાને અંશ સમાય હાય, તેવા પુરુષને અંગેજ તેવું અનુકરણ ઉચિત ગયું હોય તે તે વધારે સંભવતિ છે. વળી એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે ભગવાન હરિભદ્રસૂરિજીએ તીર્થકરોના ગર્ભથી ઉચિતપણાના વર્તનને પ્રસંગે જણાવેલું છે. એમ કહી શકીએ કે જે એ વર્તન સર્વને અનુકરણ કરીને ચલાવવાનું હેત તો વૈરાગ્યના પ્રસંગમાં, મહાવ્રતના પ્રસંગમાં, કે ભિક્ષા વિગેરેના પ્રસંગની સાથે આ ભગવાન મહાવીર મહારાજને પ્રસંગ લઈ લેત, અર્થાત્ જેમ ભગવાન મહાવીર મહારાજના તીવ્ર પરિણામને લઈને અવિરતિને આપેલા દેવદૂષ્યનું સમર્થન તેવા પ્રકારની દયાને અંગે કર્યું છે. અને તેનું અનુકરણ માત્ર તેવાજ પુરુષોને માટેજ ગ્ય હોય, તેવી રીતે દીક્ષાને શેકવી તે પણ માતપિતાની સેવા એ પણ દીક્ષાના મંગળ તરીકે તેવાજ પુરુષએ ગણવાની છે. આવી રીતની વ્યવસ્થા વિચારીએ તે ભગવાન હરિભદ્રસૂરિજીના ગ્રંથને પરસ્પર બાધ રહે નહિ. માત્ર માતાપિતાના અંગેજ અભિગ્રહ કેમ? વળી એ પણ સમજવાની જરૂર છે કે ભગવાન મહાવીર મહારાજે મહારાજા નંદિવર્ધન કે સુદર્શનાબહેન કે સુપાર્શ્વ કાકાને અંગે તેઓ જીવે ત્યાં સુધી ઘરમાં રહેવું એ અભિગ્રહ ન કર્યો, પણ માત્ર માતાપિતા જીવે ત્યાં સુધી જ ઘરમાં રહેવું એ અભિગ્રહ જે કર્યો તેજ કહી આપે છે કે માત્ર માતાપિતા સિવાયના Page #46 -------------------------------------------------------------------------- ________________ -૫ પુ.-૧ ૧૭ કૌટુબિક જર્નાને માટે કેઈએ કોઈ દિવસ પણ યત્કિંચિત્ માત્રા પણ ધર્મ કર્મોથી દૂર રહેવુ. જરૂરી નથી. યુવકાને જરૂરી ચેતવણી દીક્ષાથી પ્રતિકૂળ ખનેલા વર્તમાનના યુવકે એ પત્નીની રજાને જે માટુ' રૂપ અને પદ આપ્યુ છે, તેઓએ અહી' વિચારવુ' જોઈએ કે ભગવાન્ મહાવીર મહારાજના આખા પ્રસ`ગમાં યશેાદાની મરજી કે કલ્પાંત થયાના ઉલ્લેખ સરખા નથી, અને તેના કલ્પાંતને કે મરજીને હિંસાખમાં ગણ્યાનું નામનિશાન પણ નથી. ટીકાકારે પણ આ અભિગ્રહથી યત્કિંચિત્ માતાપિતાની ભક્તિનુ અનુકરણ કરવા જણાવે છે, પણ કોઈપણ જગા પર સ્ત્રી, પુત્રાદિકના પ્રેમનું વિધાન કે તેનું અનુકરણ કરવાનું જણાવતા નથી. આ ઉપરથી સ્પષ્ટ થશે કે યુવકેાનુ` સ્રીની રજાનું, તેની વિદ્યમાનતાનું કે તેના કલેશનું દીક્ષા રાકવા માટે લેવાતું આલખન માત્ર કલિયુગની વિશેષ કલિયુગતાનેજ સૂચવે છે, કેમકે સામાન્ય કહેવત છે કે જો મનુષ્યા: સંમૂતા: શ્રીરેવા: જ્ઞાદિરાઃ । અર્થાત્ કલિયુગમાં સ્ત્રીને દેવ તરીકે માનનારા અને કામના ચાકર એવા મનુષ્યા થયા છે, એટલે આ યુવકા સ્ત્રીસેવક અને વિષયવમળમાં ડૂબેલા હાઇ સ્રીના આલ બનને દીક્ષા રાકવામાં આગળ ધરે તેમાં નવાઇ નથી. બાલદીક્ષા એ તે યુવકાનું હાનું જ છે આજકાલના યુવકે દીક્ષાના વિરોધ કરતી વખતે સામાન્ય આલદીક્ષાને રાકવા કે તે રેાકાવવા પ્રયત્ન કરે છે અને કરાવે છે, પણ એ તે કેવળ દુનિયાને ભડકાવવાને માટે યુવકેા ક્હાનુ' જ લે છે કેમકે કાઈપણ સગીર ઉમરના બાળકને તેના પાલકની રજા સિવાય દેશી કે અંગ્રેજી કાયદો દીક્ષા થવા દેતા નથી અને થવા દે તેમ પણ નથી, એટલે ખાલદીક્ષા રાકવામાં ચગ્ય રીતિએ તે યુવક એક અંશે પણ સંમત થઈ શકતા નથી, પણ યુવકાના ટોળેટોળાં ર Page #47 -------------------------------------------------------------------------- ________________ આગમ ચેત મળીને શાસથી કે કાયદાથી દાદ ન મળી શકે તેવા ના બહાનાથી દીક્ષા રોકવા માટે ઉદ્દામ પ્રયત્નો મુદામ રીતિએ કરે છે, પણ તે યુવકેને આ યુગના ઇતિહાસે ચકખા રૂપે જણાવી દીધું છે કે તેમના તેવા તે પ્રયત્ન માત્ર દીક્ષાર્થીને કે તેને સહાયક કે અનુમદિકેને કઈક કોઈક જગો પર કથંચિત્ અંશે હેરાનગતિ કરનારા થયા છે, પણ બાળકની કે પરણેલા એવા પુરૂષની દીક્ષા રેકવાને માટે કેઈપણ રીતે તેઓ સંમત થઈ શક્યા નથી. જેકે દીક્ષાર્થીઓને કુટુંબીઓ તરફથી તેમજ યુવકે તરફથી જે પીડાઓ અને અનર્થો દીક્ષા રેકવાને માટે કરવામાં આવ્યા છે, તે અતિશક્તિથી નહિ પણ સ્વાભાવિક રીતિએ આલેખવામાં આવે તો ઓછામાં ઓછું પચાસ ફર્મોનું પુસ્તક થઈ જાય. આ વાત જણાવવાની એટલા માટે જરૂર છે કે આરંભ પરિગ્રહ, વિષય અને કષાયમાં રક્ત રહેલા અને તેમાંથી વિરક્ત થવાને મથતા એવા મહાપુરુષને વૈરાગ્યમાં અંતરાય કરી, તે આરંભાદિકમાં રક્ત કરી વૈરાગ્યમાર્ગથી પાડવા માગતા મનુષ્યની પાપવાસનાની ત્રુટિ તરફ લક્ષ્ય આપી, દીક્ષાવિરોધી અને તત્વથી શાસનવિરોધી લેકે દ્રવ્યના ઝરા વહેવડાવે છે, તેઓને વસ્તુસ્થિતિનો વિચાર કરવાને માટે અવકાશ મળે. દીક્ષાર્થીની દયાની અક્ષયતા આ સ્થળે આ વાત પણ સ્પષ્ટ કહી દેવાની જરૂર છે કે દિક્ષાથી મહાપુરૂષ પિતાના વૈરાગ્યમાર્ગની સિદ્ધિ થાય કે ન થાય તેમાં પણ સંસારીસંબંધીઓને અશે પણ હેરાન કરતું નથી, અને હેરાન કરવાની લેશે પણ ઈચ્છા ધરાવતું નથી, પણ મેહમદિરામાં મસ્ત બનેલા કુટુંબીઓ તે પિતાની પાપમય વાસનાને પ્રવતી રાખવા કેપિષવા માટે તે વૈરાગી મહાત્મા ઉપર સિતમ વર્ષાવવામાં કંઈપણ કમી રાખતા નથી, અને તેથી જ તે લોકેએ ખુલ્લી કહેવત રાખી છે કે, “જમને દેવાય પણ જતિને ન દેવાય.' Page #48 -------------------------------------------------------------------------- ________________ વર્ષ–૨ -૧ આ બાબતને વધારે ઈતિહાસ આલેખવાનું આ સ્થાન નથી અને ચાલુ દશકામાં બંને બાજુને ઈતિહાસ સારી રીતે આલેખા છે. જોકે દીક્ષાથીઓની વિતકને ઈતિહાસ લખાયે નથી. છતાં ધર્મશાસ્ત્રના સિદ્ધાંત દીક્ષાને અંગે ઘણું સારી રીતે લગભગ બધા સારા પેપરોમાં ચર્ચાઈ ગએલા છે, માટે તેને ઉલ્લેખ માત્ર કરજ બસ છે. ટૂંકમાં, શ્રમણ ભગવાન મહાવીર મહારાજના દષ્ટાંતથી શ્રમણદીક્ષાને રોકવાવાળો વર્ગ કેઈ પ્રકારે ફાવ્યો નથી અને ફાવી શકે તેમ પણ નથી. ગૃહાવસ્થાનમાં કરેલી શરતેની ભીષણતા શ્રમણ ભગવાન્ મહાવીર મહારાજે આગળ જણાવેલી જે શરત છે, તે રાજકુટુંબમાં રહેતાં થકા પાળવી તે કેટલી મુશ્કેલ છે, તે સહેજે સમજી શકાય તેમ છે. રાજકુટુંબમાં વસવું અને સ્નાન અને ઉપલક્ષણથી કેશને સંસ્કાર સુદ્ધાં ન કરે એ રાજકુંટુંબને કેટલું શરમાવનારૂં થાય. આ વાત તે જાહેરજ છે કે સામાન્ય રીતે દરેક મનુષ્ય સ્નાન વગર રહી શકતો નથી, એટલું જ નહિ પણ કેટલીક મુદતથી નાન નહિ કરવાવાળી વ્યક્તિ જે પાસે બેઠી હોય તે પણ તેની તેને દુર્ગછા થાય છે, તે પછી જાહેર રીતે સ્નાન નહિ કરવાની પ્રતિજ્ઞા કરી, વર્ષો સુધી રાજપષદમાં પ્રવેશ રખાય તે તે પર્ષદને કેટલું બધું અકારું લાગે. પ્રભુ મહાવીરના અભિગ્રહનું રહસ્ય વળી ભગવાન મહાવીર મહારાજે જે અઠ્ઠાવીસ વર્ષની ઉંમર પછી અખંડ બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા કરી છે, તેમાં નંદિવર્ધનઆદિની કે તેમની સ્ત્રીઆદિની કેઈપણ પ્રકારે સંમતિ લીધી હોય એમ શાસ્ત્રકાશે કહેતા જ નથી. આજકાલના, તે કેટલાક વિષયમસ્ત યુવાને એટલે સુધી આગળ વધ્યા છે કે તેમની ઈચ્છા પ્રમાણે તે સ્ત્રી અને માતાપિતા તે શું પણ Page #49 -------------------------------------------------------------------------- ________________ આગમ જ્યોત ગામના આખા સંઘની રજા મેળવે તેજ ચોથું વ્રત પણ લઈ શકે. આ તેમનું ઉન્માર્ગે વધવું કેવી વિષયાન્યતા અને અધર્મરસિકતા સૂચવે છે? તે પાપભીરુઓને સહેજે સમજાય તેમ છે. પ્રભુ મહાવીરના અભિગ્રહને મમ જોકે ધર્મપ્રેમીઓ શામાનુસારે માન્યતા ધરાવનાર હોઈ તેવા વિષયવિચારના વમળમાં વહી રહેલાના વિચારે વ્યર્થ જ જાય છે, પણ વર્તનમાં કે વ્યવહારમાં મેલી શકાતા જ નથી. શ્રમણ ભગવાન મહાવીર મહારાજે સ્નાન કરવું નહિ. બ્રહ્મચર્ય પાળવું એ બે નિયમોની સાથે ત્રીજો એ પણ નિયમ રાખે છે કે જેમ વર્તમાનમાં ગૃહસ્થપણામાં રહેલા શ્રાવકે અચિત્ત પદાર્થને આહાર કરવા સાથે જલ પણ અચિત્ત જ વાપરે છે, તેવી રીતે ભગવાને પણ તે અઠ્ઠાવીસ વર્ષની ઉંમર પછી સચિત્ત જલ બંધ કરીને અચિત્ત જલ જ વાપરવાનું નિયમન કર્યું. સામાન્ય રીતે અચિત્ત જલ વાપરવામાં એટલી બધી અધિકતા ન માલમ પડે, પણ રાજકુંટુંબ અને રાજપર્ષદા તરફ વિચાર કરીએ તે સચિત્તને સર્વથા ત્યાગ અને અચિત જલના પાનને નિયમ કેટલી બધી મુશ્કેલી ભરેલું છે તે સમજી શકાય. એ ત્રણ નિયમેની સાથે અધિક કહીએ તે ચાલે એ થે નિયમ એ કર્યો કે મારે નિમિત્તે કેઈએ કાંઈપણ રાઈ કરવી નહિ, અર્થાત જે આધાકમ કે દેશિક આહારપાણી અન્યતીથી સાધુને છેડવાં અસંભવિત છે અને જૈનશાસન કે જે નવકેટિથી શુદ્ધ એવા આહારને લેવા ફરમાવે છે, તેવા જિનશાસનને માનનારા અને ગામે ગામ વિચરનારા એવા શ્રમણ નિગ્રંથેથી નિરપવાદ તરીકે પાળી શકાતું નથી, તેવો નિયમ શ્રમણ ભગવાન મહાવીર મહારાજા રાજકુટુંબમાં અને રાજપર્ષદમાં વસતા છતાં વર્ષો સુધી પાળે એ કેટલું બધું આકરું ગણાય? Page #50 -------------------------------------------------------------------------- ________________ વર્ષ–પ, પુ-૧ પરમાર્થ દષ્ટિથી વિચાર કરીએ તે શ્રમણ ભગવાન મહાવીર મહારાજે એવા નિયમો કર્યા કે જે નિયમો સાથેનું વર્તન દેખીને કુટુંબીઓને તેમની ઉપરને મેહ ગળી જાય એટલું જ નહિ, પણ તે કુટુંબીઓ જ શ્રમણ ભગવાન મહાવીર મહારાજને દીક્ષા લેવાની પ્રેરણ કરે. સ્નેહાધીનેને બળાત્કાર સામાન્ય રીતિએ દુનિયામાં પણ બને છે કે કઈ પણ દીક્ષાર્થી બાઈ કે ભાઈ પર કેટલી જગ પર મેહાધીન કુટુંબીઓ બળાત્કાર કરે છે, જે તે દીક્ષાર્થીએ સામાયિક કરવા ઉપર માંડ્યું હોય, તે તેની સ્થાપના ઉઠાવી લે, તેને ચરવળ મુહપત્તિ ખેંચી લે, પુસ્તક ફાડી–તેડી નાખે, કરેલી તપસ્યાને ભંગ કરાવવાને માટે તેનું ઉકાળ્યું પાણું ઢળી નાખે, તેજ ઠામમાં કાચું પાછું ભરી દે, બળાત્કારે તેના મોઢામાં ચેકખી રીતે કાચું-પાણી રેડે, રાત્રિની વખતે પણ તેને પરાણે ખવડાવવા-પીવડાવવા માગે. આવા ધર્મને ભ્રષ્ટ કરવામાં ભઠિયારા જેવા બનેલા કુટુંબીઓ ન હોય અને કંઈક સ્વત્વ ધરાવનાર દીક્ષાર્થીઓને રજા લેવાના રસ્તા કેઈક અંશે જે તે દીક્ષાથી બાઈ કે ભાઈ સ્વાધીનતા જોગવતા હોય અને જ્યારે જ્યારે કુટુંબમાં દીવાળી, દેવદીવાળી વિગેરે ખાનપાનની સગવડના નામે પ્રસિદ્ધ થએલા તહેવારો કે વિવાહ વિગેરે વરાએ પિતાને ઘેરે હેય, અને જે તે વખતે તેઓ ઉપવાસ વિગેરે કરી લે છે અને તે ફક્ત દીક્ષાની ઉમેદવારને જ અંગે એમ જાહેર કરે છે. તે તે દીક્ષાર્થી ભાઈ કે બાઈનું વર્તન નેહની સાંકળમાંજ સપડાએલા કુટુંબીઓને ઘણું જ અસહ્ય થઈ પડે છે, અને પરિણામે તે દીક્ષાથીને જોઈતી બધી સગવડે તે સ્નેહાધીન કુટુંબીઓને કરી દેવી જ પડે છે. આ વસ્તુને ખ્યાલમાં રાખીએ તે શ્રમણ ભગવાન મહાવીર મહારાજની ઉપર જણાવેલી ચારે પ્રતિજ્ઞાઓ નેહાધીન Page #51 -------------------------------------------------------------------------- ________________ થા. આગમ ત કુટુંબીઓના સ્નેહને કેવી સળગાવી દેનારી થાય? તે સહેજે સમજી શકાય તેમ છે, અને સાથે એ પણ આપણે સમજી શકીએ તેમ છે કે આવી રીતે દુષ્કર પ્રતિજ્ઞાઓ કરીને ગૃહસ્થાવાસમાં રહેવાવાળા ભગવાન્ મહાવીર મહારાજની પ્રવ્રયાની પરિણતિની કેટિ કેટલી બધી પરાકાષ્ઠાએ પહોંચેલી હોવી જોઈએ? એવી તીવ્ર પ્રવજ્યાની પરિણતિ છતાં મહારાજા નંદિવર્ધનના આગ્રહથી અને કુટુંબની કાકલુદીથી જે શ્રમણ ભગવાન મહાવીર મહારાજે ગૃહસ્થાવસ્થામાં બે વર્ષ રહેવું કબુલ કર્યું, તે કેવળ મહારાજા નંદિવર્ધન અને કુટુંબના દ્રવ્ય ઉપકારને માટે જ કર્યું એમ કહેવામાં કોઈ પણ પ્રકારે અતિશયોક્તિ નથી. સંવચ્છરદાનની ભૂમિકા આવી રીતે પ્રતિજ્ઞા પૂર્વક ગૃહસ્થાવસ્થામાં રહેતાં શ્રમણ ભગવાન મહાવીર મહારાજને બાર મહિના જેટલું લાંબો ટાઈમ પસાર થઈ ગયે અને દીક્ષા ગ્રહણ કરવાની મુદતમાં ફક્ત બાર મહિના રહ્યા, તે વખતે કયા દેવતા કેમ આવ્યા? શું કહ્યું? અને તેથી ભગવાને શું કર્યું એ વિગેરે હકીકત પણ પાછી વિચારવા જેવી છે. અને તે આખું કર્તવ્ય પરેપકારને માટે કેવી રીતે થયું તે હવે વિચારી લઈએ. લોકાંતિક દેના આસને ચાલવાનું કારણ પૂર્વે જણાવ્યા પ્રમાણે રાજકુમારની અવસ્થાને અને અત્યંત ભીષ્મ ગણાય તેવી ભીષ્મપ્રતિજ્ઞા લઈને તે પાળવાપૂર્વક શ્રમણ ભગવાન મહાવીર ગૃહસ્થ અવસ્થામાં કઈ મહિનાઓ સુધી રહ્યા, તેવામાં શ્રમણ ભગવાન મહાવીર મહારાજે પહેલાના મનુષ્યભવમાં અન્ય જેના હિતને માટે જ જે તીર્થંકરનામકર્મ બાંધ્યું હતું, તેના પ્રભાવે જ લેકાંતિક દેવેના આસન ચલાયમાન થયાં. મિથ્યાદષ્ટિ જીવને સ્વાભાવિક દુઃખવૈરાગ્ય સામાન્ય રીતે સમ્યકત્વ પામ્યા પછી તે સમ્યક્ત્વવાળે દરેક છવ સંસારની ચારે ગતિને ભયંકર ગણનારે હોય છે. નારકી Page #52 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫, ૫-૧ અને તિર્યંચની ગતિથી તે દરેક જીવ મિથ્યાત્વી હોય કે સમ્યકુત્વવાળો હોય તે પણ ભય પામે જ છે, અને તેનાથી દૂર રહેવા તે હંમેશા તે ઈચ્છા કરે જ છે, પરંતુ મનુષ્યગતિ અને દેવગતિથી પણ ભય પામે એવો વર્ગ તે કેવળ સમ્યગ્દષ્ટિને જ હોય છે. એટલે સામાન્ય રીતે અનાદિકાળથી જેમ આ જીવને સ્વભાવ દુખથી ભય પામવાને છે, તેમ સામાન્ય રીતે દુઃખના સ્થાને એવા જે દુર્ગતિના આવાસો તેનાથી ભય પામવાને હોય છે, પણ જેવી રીતે જીવ દુઃખ અને તેના સ્થાનભૂત દુર્ગતિઓથી કરે છે, તેવી રીતે તે દુઃખ અને દુર્ગતિના કારણભૂત કર્મોથી તે સામાન્ય રીતે ડરતો નથી. જે આ જીવ જે દુઃખ અને દુર્ગતિથી ડરે છે એ તેના કારણભૂત કને જાણ, માનીને તેનાથી ડરતે હેય તે આ જીવને આટલા પુદ્ગલપરાવેતેં સુધી રખડવું પડયું હતું નહિ. અર્થાત્ કહેવું જોઈએ કે કાર્યથી જેટલે ભય તીવ્ર લાગે, તેટલે તેનાં કારણે સમજીને તે કારણેથી લાગ જોઈએ, નહિતર તે કાંટાથી મનુષ્ય કરે અને જાણે કે અજાણે બાવળીઆનું પિષણ કરે તેના જેવું થાય, અને અનાદિકાળથી આ જીવને તેમ બન્યું છે અને મિથ્યાદ્રષ્ટિ ને તેમ બને છે. આ કારણથી દુઃખથી કે દુઃખના બાહ્ય કારણથી હંમેશાં ડગલે ને પગલે વૈરાગ્ય સ્વાભાવિક રીતે આવે છે, પણ તેવા વૈરાગ્યે આત્માને કેઈ પણ જાતને ગુણ ન કરતાં ત્યાં ભયંકર દુઃખના પરિણામને જ લાવનારા લૌકિક રીતિએ ગણુતા સુખો તરફ લલચાવનારા અને દેરવનારા થાય છે, અને તેથી જ તેવા દુખના કારણમાં વૈરાગ્યવાળાને શાસ્ત્રકારે આ ધ્યાનમાં મગ્ન થએલા ગણે છે. સમ્યગ્દષ્ટિ જીવોને બાહ્ય સુખથી વૈરાચ પણ સમ્યગ્દષ્ટિ છે જેવી રીતે પીગલિક અનિષ્ટ સંયોગને લીધે ભરેલા દુઃખમય દુર્ગતિના સ્થાનેથી વિરક્તપણું ધરાવે, તેવી Page #53 -------------------------------------------------------------------------- ________________ રક આગમ ચેત જ રીતે પૌગલિક ઈષ્ટ સંયોગના સ્થાનભૂત મનુષ્યગતિ અને દેવગતિરૂપ સદ્ગતિએથી પણ વિરક્તપણું ધરાવતે જ હોય, અને તેથી જ શાસ્ત્રકારે સમ્યક્ત્ત્વના લક્ષણને અંગે નિર્વેદ નામનું લક્ષણ જણાવતાં ચારે ગતિથી સમ્યગ્દષ્ટિને ઉદ્વેગ હોવું જોઈએ એમ જણાવે છે. પણ વિરાપણું આ નિવેદ ના રામ સવેગાદિ ચિહ્નો સમ્યકત્વ સાથે નિયમિત કે નહિ? જે કે આ નિર્વેદ, સંવેગ વિગેરે લક્ષણ એટલે લિંગે છે અને સમ્યકત્વ એ લિંગી એટલે સાધ્ય છે, અને તેથી જેમ ધૂમાડારૂપ લિંગ ન હોય તે પણ અગ્નિરૂપી લિંગી એટલે સાધ્ય હોઈ શકે છે, તેમ નિર્વેદ, સંવેગ આદિ પણ સમ્યકત્વના લિંગ હોવાથી તે નિર્વેદ, સંવેગ આદિ ન હોય તે પણ સમ્યકત્વ હોઈ શકે અગર નિર્વેદ, સંવેગ માત્રના અભાવ માત્રથી સમ્યકત્વને અભાવ ન કહી શકાય, પણ તે માત્ર સમ્યક્ત્વ થયા પછી જેમ કૃષ્ણ આદિક અશુભ લેશ્યાઓને ઉદય નિરનુબંધ એટલે પરંપરા વધારવા વગરને હેય છે, તેમ નિર્વેદ, સંવેગ આદિને અભાવ કથંચિત નિરનુબંધપણે સમ્યફરવવાળામાં હોય, તે પણ મુખ્યતાએ તે એમ કહી શકીએ કે સંજ્ઞી અને શ્રોતા એવા સમ્યગ્દષ્ટિઓને સંવેગ, નિવેદઆદિક લિંગેની આવશ્યક્તા છે. કોઈ પણ ગતિ મેળવવાની અભિલાષાને અભાવ છતાં તેની આવશ્યક્તાને અંગે બે મત માનીએ તે પણ જેમ અગ્નિ હોય ત્યાં ધૂમાડાને નિયમ નથી એ વાત ખરી, પણ ધૂમાભાવની માફક જલીયત્વ તે અગ્નિની સાથે હોય જ નહિ, તેવી રીતે અહીં દેવ કે મનુષ્યગતિની તેના સુખની અપેક્ષાએ અભિલાષા સમ્યક્દષ્ટિને સાધ્યપણાવાળી હોયજ નહિ. Page #54 -------------------------------------------------------------------------- ________________ વર્ષ–૨, ૫-૧ ઉત્પન્ન થતા અને ઉત્પન્ન થયેલ સમ્યકત્વને અંગે લિંગની સહચારિતાને વિચાર અર્થાત જ્યાં સુધી પરમપદની અભિલાષારૂપ સંવેગ અને ચારે ગતિથી ઉદ્વિગ્નતારૂપ નિર્વેદ થયા વિના તે સમ્યક્ત્વની ઉત્પત્તિ માનવી અસંભવિત છે, જેમ ઉત્પન્ન થએલે અગ્નિ ધૂમાડા વિના રહી શકે છે, પણ ઉત્પન્ન થતે અગ્નિ ધૂમાડા વગર હોતેજ નથી, તેવી જ રીતે ઉત્પન્ન થયેલા સમ્યકત્વને નિર્વેદઆદિ લિંગ વગરના હોય, તે પણ ઉત્પન્ન થતા સમ્યકત્વમાં નિર્વેદઆદિ લિંગને નિયમિત ભાવ હેય એજ યુકિતસંગત લાગે છે. આ હિસાબે સમ્યગ્દષ્ટિ જીવનું સાધ્ય મેક્ષ સિવાય બીજું હેયજ નહિ એ શક્તિ નિશ્ચિતપણે સમજવા જેવી છે. સાધ્ય અને પ્રાપ્ય પદાર્થને અંગે જો કે સમ્યગ્દષ્ટિને અર્થ અને કામ પુરુષાર્થો તથા દેવગતિ અને મનુષ્યગતિ રૂપ સંસાર પ્રાપ્ય જરૂર હોઈ શકે છે, પણ તે સાધ્ય તરીકે તે હોઈ શકે જ નહિ, અને તેથી જ અભવ્ય અને મિથ્યાદષ્ટિના અનંતી વખતે ઉત્કૃષ્ટ ચારિત્રો પણ મેક્ષપ્રાપ્તિની અપેક્ષાએ નિરર્થક ગયાં. મોક્ષ શિવાયને સાધ્ય તરીકે ન માનનાર સમકીતિ આ વસ્તુ ધ્યાનમાં રાખનારે મનુષ્ય સહેજે સમજી શકશે કે સમ્યગ્દષ્ટિ માત્રની અવસ્થાને પામેલે જ્યારે સામાન્ય રીતે ચારે ગતિને પરમાર્થથી છોડવા લાયક ગણે, તે પછી અનાદિ તથા ભવ્યતાને લીધે ઉચ્ચતર અદ્વિતીય ગ્યતાને ધારણ કરનારા એવા ભગવાન તીર્થંકર મહારાજના સમ્યગ્દર્શન ધારણ કરવાવાળા જ મોક્ષ સિવાય અને કેઈ પણ પદાર્થની આકાંક્ષા વાળ ન હોય અને તેથી પગલિક દુઃખના સ્થાનરૂપ નરકગતિ અને તિર્યંચગતિરૂપી તિથી જેવી રીતે પિતાના આત્માને બચાવવા માગે, તેવી જ રીતે મનુષ્યગતિ અને દેવગતિને પણ કર્મરાજાના પાંજરા તરીકે ગણી તેનાથી હંમેશા દૂર રહેવા માગે તેમાં આશ્ચર્ય શું? Page #55 -------------------------------------------------------------------------- ________________ આગમ જ્યોત કેવલ પિતાના આત્માને બચાવનાર મૂક કેવલી જ થાય. એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે કેટલાક વાસ્તવિક સમ્યગ્દર્શનને પામેલા છ જેટલે વીર્યઉલ્લાસ પિતાના આત્માને ચાર ગતિથી બચાવવા તે ચારે ગતિના બ્રમણના કારણભૂત આરંભપરિગ્રહ, વિષય-અને કષાયને હેયપણે ધારવામાં અને છાંડવામાં વિચારવાળા અને ઉદ્યમવાળા થાય છે, પણ પિતે જે સંસારનું વૃક્ષ રેપીને પુત્રપુત્રીઆદિકરૂપ જે વેલાઓ વધારેલા છે, તેને આરંભ, પરિગ્રહ, વિષય, કષાયને ત્યાગ કરાવવા માટે કે તે ચારેને ત્યાગ કરે તે જ હિતકર છે, એવું સમજાવવા માટે ઉલ્લાસવાળા થઈ શકતા નથી, તેવા જ પિતાના સમ્યક્રવના પ્રભાવે છે કે બીજા ભવે મેક્ષ પણ પામી શકે, તે પણ તે મેક્ષ પામવાના ભાવમાં પણ બીજાને ઉદ્ધાર નહિ કરનારા એટલે મૂકકેવલી અથવા અંતકૃતકેવલી થઈને જ મોક્ષ સાધે છે. ગણધરપદને પામનાર ની સ્થિતિ પણ તેવા મૂક કેવકીને જીવે કરતાં કેટલાક સમ્યગ્દષ્ટિ જીવે ઘણું શુદ્ધ પરિણતિવાળા હોય છે અને તેથી તેઓ એવા વિચારવાળા હોય છે કે ચંદનાદિ સુગંધી વસ્તુઓ જે પિતાની પાસે આવેલાને પણ સુગંધ અર્પણ ન કરે, તે ખરેખર તેમના ચંદનાદિપણને લાંછન લાગે, તેવી રીતે સમ્યગ્દષ્ટિ જીવ સંસારથી વિરક્ત બનેલે હોય, તે અન્ય જીવોને તે શું પણ પિતાના સંબંધમાં આવનારા માતાપિતા, સ્ત્રી, પુત્ર, પુત્રી, ભગિની, વેપારી, આડતિયે, નેકર, ચાકર, મિત્ર, કુટુંબી વિગેરેને જે આરંભ, પરિગ્રહ અને વિષયકષાયના હેયપણને સમજાવે નહિ કે તેને ત્યાગ કરાવે નહિ તે ખરેખર તે ઉચ્ચ સમ્યગ્દષ્ટિપણાના સમ્યગ્દર્શનને તે શેતું જ નથી. મારે આખા જગતને ઉદ્વરવાનું ન બને તે પણ મારા ઉપર જણાવેલા સમસ્ત સંબંધીઓને તે ઉદ્ધાર કરવો જ જોઈએ. આવી Page #56 -------------------------------------------------------------------------- ________________ -૫ પુ.-૧ ભાવનાથી તે મહાપુરૂષો ઘણાજ દ્વારાએલા હોય છે અને આજ ભાવનાનું તત્ત્વ હૃદયમાં ઉતારીશુ. ત્યારે કૃષ્ણ મહારાજ વગેરેએ પોતાના કુટુ'બ અને સંબ’ધી મનુષ્યાને આર'ભ, પરિગ્રહ અને વિષય, કષાયના ત્યાગ તરફ કેમ દોર્યાં. શ્રી આરક્ષિતસૂરિજી વિગેરેએ પેાતાના આખા કુટુબેને પ્રત્રજ્યાને માગે કેમ જોડયા ? એ સર્વાંનુ તત્ત્વ મગજમાં ઊતારી શકાશે. આવા સમધીને તારવાવાળા જીવા ગણધરનામક કર્મને બાંધી શકે છે. તે ગણધરનામકર્મના ઉદય જે ભવમાં થાય છે, તે ભવમાં તે મહાપુરુષો એટલા બધા ઉત્તમ હાય છે કે માત્ર જિનેશ્વર મહારાજના મુખારવિંદથી પાતે િતવમ્ એમ ત્રણ વખત પ્રદક્ષિણા કરીને ત્રણે વખત પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં જીવશે. વા, વિળમેદ ઘા, પુર્વેન્દ્ વા, એવા માત્ર ત્રણ પદાથી એટલે બધા ક્ષયે।પશમ પ્રાપ્ત કરી લે છે કે જે ક્ષચેાપશમથી તે સવ ગણુધરી ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાની થાય છે અને ચૌદ પૂર્વ તથા ખાર અંગની રચના કરે છે અને એવી રીતે કરેલી રચના જ શાસનની પ્રવૃત્તિ સુધી સખ્યાતા કે અસખ્યાતા પ્રાણીઓને સ'સારસમુદ્રથી તારનારી બને છે, છતાં પશુ આ જીવા જો કે પૂર્વે જણાવેલા મૂક કેવલીની અપેક્ષાએ ચઢિયાતા હોઈને ઉત્તમ હાવા છતાં આગળ જણાવીશુ તેવા ઉત્તમાત્તમ જીવેાની અપેક્ષાએ તેા ઉતરતી પક્તિના હોઈ મધ્યમ પક્તિમાંજ ગણાય. સ્ત્ર, સબંધી અને અન્યને તારવાની ભાવનાવાળા તીર્થંકરો. આવા ગણધરાઢિ ભગવાનના જીવા કરતાં પણ જે જીવે પહેલા ભવમાં પેાતાના આત્માને પેાતાના સમધવાળા આત્માને અને યાવત્ જગા સર્વ આત્માઓને આરબ, પરિગ્રહ અને વિષય, કષાયથી દૂર રહેવા પણુ' સમજાવનારા અથવા દૂર રાખવાની ભાવનાવાળા જીવેા જ તીર્થ કરનામકમ` ઉપાર્જન કરે છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ આગમ જીત જે કે સામાન્ય રીતે શાસ્ત્રકારે વાસસ્થાનકની આરાધનાથી જિનનામકર્મને બંધ થવાને જણાવે છે, પણ તે જ વીસસ્થાનકની આરાધના મોક્ષપદને દેવાવાળી છતાં તીર્થકરનામકર્મને બંધાવનારી તે ત્યારે જ થાય કે પૂર્વે જણાવ્યા પ્રમાણે સ્વ-સંબંધીઅને જગતના સર્વ જીવોના ઉદ્ધારની ભાવનાવાળે તે વીસસ્થાનકને આરાધવાવાળો આત્મા થયે હેય. (માત્ર અન્યને તારવાની વાત કરે, પિતાને તારવાની ભાવના ન રહે, અથવા કુટુંબને તારવા તૈયાર ન થાય પણ ઉલટા વિદ્ધ કરનાર થાય તેને કઈ કેટીમાં ગણવા? તે જ્ઞાની જાણે.) જિનેશ્વરેને વાસસ્થાનકની આરાધના જરૂરી કે જગદુદ્ધારની ભાવના જો કે તીર્થકરનામકની નિકાચના તીર્થ કરપણાના ભાવથી પાછલા ત્રીજે ભવે જ હોય છે, તે પણ સ્વ, સંબંધી, અને જગદુદ્વારની ભાવના કે જે તીર્થકરપણાને મૂળ હેતુ છે, તે અનેક ભવની આરાધનામાં હોય તે તેમાં આશ્ચર્ય પામવા જેવું નથી, અને તે જ અપેક્ષાએ ભગવાન્ ભાષ્યકાર મહારાજ ભાવિકમાવો મને પુ એમ કહી ભગવાન્ મહાવીર મહાવીરના જીવને અનેક ભવમાં ઉત્તમ ભાવનાવાળા હતા એમ સ્પષ્ટપણે જણાવે છે. આવી રીતે અનેક ભવથી સ્વ અને સંબંધી તથા જગતના લોકેના ઉદ્ધારની ભાવનાની પ્રકૃષ્ટતાવાળો જીવ કેટલે બધે ભાગ્યશાળી હોય? અને તેનું પુણ્ય પરિમાણ પંડિતેના અને પરમાર્થ જ્ઞાનીઓને પણ વચનથી પર હોય તે સમજવું મુશ્કેલ નથી. શાસનશબ્દના અર્થને ખુલાસે કેટલાક “સવિ જીવ કરૂં શાસનરસી એસી ભાવદયા મન ઉલસી” એ વાક્યની ઉદ્ઘેષણ કરતા અને શાસનપ્રેમીઓનું નામ ધરાવતા લેકે શાસનશબ્દથી માત્ર સંતેષ પામે છે તેઓએ સમજવું Page #58 -------------------------------------------------------------------------- ________________ વર્ષ–૫, -૧ જોઈએ કે ત્યાગમયપણાને લીધે નિગ્રંથ પ્રવચન એ જ શાસન છે અને આનન્દાદિક શ્રાવકેનાં વૃત્તાંતે જોશે કે પ્રથમ જ तेमाने सहहामि णं भंते ! णिग्गंथं पावयण पत्तियामि० रोएमि० એ પ્રતિજ્ઞાઓ અંતઃકરણપૂર્વક જાહેર કરવી પડે છે અને પછી તેઓ इणमेव णिग्गंथे पावयणे अढे १ परमढे २ अने सेसे अणढे ३ से વિચારવાળા સદાને માટે થાય છે અને તે નિગ્રંથ પ્રવચનને અંગીકાર કરવાની અશક્તિ તેઓ ઘvor of સે ર૦ વગેરે અન્ય નિગ્રંથ પ્રવચનને આદરનારાઓનું બહુમાન જાહેર કરવાપૂર્વક જણાવી પિતાની શક્તિ મુજબ વ્રતાદિકને ગ્રહણ કરે છે અને પિતાના આશ્રિતને પણ તત્કાલ તે અંગીકાર કરાવે છે. અર્થાત્ શાસનશબ્દથી કેવલ ધારેલ વાતે લેતાં નિ થતાની રૂચિ કરવી અને આખા જગતને તે નિર્ગથતાની રૂચિ તથા આચરવા પ્રયત્નશીલ થવું અને કરવા તે અર્થ લે. લોકાંતિક દેવની મહત્તા આ સર્વ હકીકત એટલા જ માટે જણાવી છે કે ત્રિલેકનાથ તીર્થકર ભગવાનના અવનાદિક કલ્યાણકના મહોત્સવને પ્રસંગે તીર્થકર ભગવાનેની અભિલાષા સિવાય માત્ર તેમના પુણ્ય પ્રતાપે ઇંદ્રાદિકના આસને કેમ ડોલે છે? તેની શંકા થાય નહિ અને જે ત્રિલેકનાથ તીર્થકર ભગવાનના ચ્યવનાદિ વખતે જ્યારે ઈંદ્રોના આસને ડેલે તે પછી પરે પકારને માટે અપાતા સંવછરીદાનની પહેલાં લેકાંતિક દેવતાઓ કે જેઓ બહુધા અનંતર ભવે જ ક્ષે જનારા છે અને જેઓને પરંપરાગત રિવાજ જ એ છે કે ત્રિલેકનાથ તીર્થકરોને ત્રિલોકહિતકારી એવા તીર્થને પ્રવર્તાવવા માટે જરૂર વિનંતિ કરવી. એવાઓના આસને ત્રિલેકનાથ તીર્થકર ભગવાનના પુણ્ય પ્રતાપે ડોલે તેમાં આશ્ચર્ય જ શું? આવા લેકતિના આસને ડેલાવવામાં જેને પુણ્ય પ્રતાપ જાજવલ્યમાન Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૦ આગમ જીત હોય તેવા મહાપુરુષના આત્માઓ કેવા પરહિતમાં રક્ત હશે? તે સમજવું શ્રદ્ધાળુઓને માટે તે ઘણું સહેલું છે. લોકાતિક દેવેની મહત્તાને અને ભગવાન ઉમાસ્વાતિ જે કે લેકાંતિક નામના દેવતાઓ કઈ પણ દેવકના ઇંદ્રપદે નથી, તેમજ ઈંદ્ર જેવી સ્થિતિ, રિદ્ધિ અને સમૃદ્ધિવાળા જે સામાનિકે એટલે ઇંદ્રની સમાન રિદ્ધિવાળા ગણાય છે તેવી સ્થિતિમાં પણ તેઓનથી, તે પણ ત્રિલેકનાથ તીર્થકર ભગવાને જગજીવના ઉદ્ધારને માટે તીર્થ પ્રવર્તાવે તેની અત્યંત લાગણીવાળા જૈનશાસનમાં વિશેવતઃ જુદા ઉલ્લેખનું સ્થાન પામેલા છે, અને તેથી જ તેઓ માત્ર પાંચમા દેવલોકમાં રહેવાવાળા છતાં તેમનું વર્ણન ભાષ્યકાર ઉમા સ્વાતિવાચકજી મહારાજે પ્રશ્નોના ઢોરતા એ સૂત્ર અને તારતા-વિરા-વષ્ણ-૯- -સુવિરાણાવાણ-મહતા એમ ભિન્નપણે જણાવી નિર્દેશ કર્યો છે. તત્વાર્થમાં આ ચોથો અધ્યાય જો કે દેવતાઓને અને તેને પટાને છે, તે પણ અંતર્ગતભેદને જે કોઈને માટે પણ સ્થાન મળ્યું હોય તે તે માત્ર આ લેકતિકેનેજ છે. તત્વાર્થ ભાષ્યના વિચિત્ર પ્રગને ખુલાસે વળી તે જ ઉમાસ્વાતિવાચકજી લેકાંતિક દેવતાઓને કેટલા બધા અગ્રપદમાં મેલે છે તે એટલા ઉપરથી સમજાશે કે તેઓ જ આજ તત્વાર્થનું ભાષ્ય કરતાં જાંતિ એ વિચિત્ર પ્રયોગ વાપરે છે. આ પ્રયોગને વિચિત્ર એટલા જ માટે કહેવામાં આવે છે કે રદ શબ્દના ગે ગૌણ નામથી તૃતીયા થાય અને જ તથા નિતા એ બેમાં ઈન્દ્રો સમગ્ર દેવલોકના માલિક અને લેકાંતિકના પણ માલિક હેઈને મુખ્ય છે, અને કાંતિક દેવતાઓ ઇંદ્રની આજ્ઞાને આધીન હોઈ, ઇંદ્ર કરતાં તે ગૌણ જ હોય અને તેથી રોજરિતજ એ પ્રાગ બન જોઈએ, છતાં લેકતિક દેવતાઓને જે મુખ્ય બનાવવામાં આવ્યા છે, તે મુખ્યતાએ Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩ી વર્ષ-૫ પુ-૧ ત્રિલેકનાથ તીર્થકરોના શાસનપ્રવૃત્તિના કાર્યને આગળ કરનારા હોવાને લીધે જ હોવું જોઈએ. જગત સમક્ષ જિનેશ્વરની આધસ્તુતિ કરનાર લોકાંતિકે જે કે ત્રિલોકનાથ તીર્થકર ભગવાનની આરાધના ઇંદ્ર મહારાજાએ ચ્યવન દિવસથી કરે છે, પણ તે બધી આરાધનાઓ માત્ર સવજાતીય સાક્ષીવાળી હોય છે. નિયમિત રીતે જગતની સાક્ષીથી ભગવાન તીર્થકરોની જે કેઈને પણ લાગલગટ અભિનંદન અને સ્તુતિ કરવાનો પ્રસંગ મળતું હોય તે તે આ લોકાંતિકને જ મળે છે. લોકતિક સુત્પત્તિને અંગે આ દેવતાઓને લોકાંતિક એટલા માટે કહેવામાં આવે છે કે તેઓ સંસારલકના છેડા ઉપર રહેલા ગણાય છે, અથવા બ્રાલેકરૂપી લેકના સમીપ ભાગમાં રહેલા હોવાથી કાંતિક ગણાય છે. (તિથ્થલેકમાંથી શરૂ થતે જે તમસ્કાય તેને છેડે પણ તે લેકતિકના વિમાન આગળ જ આવે છે.) લોકાંતિક દેવેનું નિયમનવાળું સમ્યક્ત કઈ પણ પ્રકારે તે સારસ્વત વિગેરે દેવતાઓ લેકાંતિક કહેવાય છે, અને તે સર્વકાંતિક દેવતાઓ સર્વ સમ્યગ્દષ્ટિ હોય છે અને ત્રિલેકનાથ તીર્થકર ભગવાનના જન્માદિકને વખતે અત્યંત આનંદ પામનારા હેઈ અત્યંત નિર્મળ ભાવવાળા હોય છે. તેઓને તે કલ્યાક સંબંધી આનંદ એકલે પિતાના કલ્પને લીધે હોય એમ નહિ, પણ જિનેશ્વર મહારાજના ધર્મના બહુમાનને લીધે હોય છે. જગત તારણની લોકાતિક ભાવના ત્રિલેકનાથ તીર્થકર ભગવાને ઘણા ભવથી જગતના જીવોને ઉદ્ધારની ભાવનાવાળા હોય છે, પરંતુ આ લેકાંતિક દેવતાઓ પણ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૨ આગમ જ્યોત સંસારના દુઃખથી પીડાએલા પ્રાણુઓની અનુકંપાની અત્યંત લાગણુંવાળા હેવાથી જ જિનેશ્વર ભગવાનના જન્માદિક કલ્યાણ કેની વખત અત્યંત આનંદ પામે છે, પરંતુ ભગવાન તીર્થંકરે જ્યારે જગતના ઉદ્ધારની નીસરણરૂપ પ્રવજ્યા લેવાને સંકલ્પ કરે છે, ત્યારે તે તે લેકાંતિક દેવતાઓના મનમાં હર્ષને પાર રહેતો નથી, તેથી તે વખતે ભગવાનની સ્તુતિ કરે છે અને સાક્ષાત્ તીર્થકરોની પૂજામાં તત્પર થઈ જાય છે. આવી રીતે ધર્મની અત્યંત લાગણી ધરાવનાર નિયમિત સમ્યગ્દર્શન ધારણ કરનાર કાંતિક દેવતાઓની દીક્ષા ગ્રહણ કરવા પૂર્વક તીર્થ પ્રવર્તાવવાની વિનંતિ થાય છે. તીર્થ પ્રવર્તાવવાની કાતિકની લાગણી માટે શ્રી ભદ્રબાહુ સ્વામી એ વિનંતિ માટે ભગવાન ભદ્રબાહસ્વામીજી પણ સ્પષ્ટ શબ્દોમાં શ્રી કલ્પસૂત્રમાં આવી રીતે લખે છેઃ જા જા ! = =ા મા ! મર્દ તે ય ણત્તરवरवसहा? बुझाहि भयवं लोगनाह!, सयलमगजीवहियं पवत्तेहि धम्मतित्यं हियसुहणिस्सेयसकरं ! सव्वलोए सव्व-जीवाणभविस्सर त्तिकदु जयजयस पति। હે ભગવાન! જયવંતા વહેં ! હે ભગવાન! સમૃદ્ધિવાળા થાઓ! હે ભગવાન કલ્યાણવાળા થાઓ ! (હે સમૃદ્ધિવાળા ભગવાનૂ જયવંતા વાર્તા ! હે કલ્યાણવાળા ભગવાન જયવંતા વર્તા) તમારું કલ્યાણ થાઓ છે! ક્ષત્રિયોમાં શ્રેષ્ઠ વૃષભસમાન ભગવાન જયવંતા વોં! હે ભગવાન લેકનાથ! તમે ચારિત્ર અંગીકાર કરે અને સકલ જગતના જીવને હિત કરનાર એવા ધર્મતીર્થને પ્રવર્તા! કેમકે સકલ જગતમાં સર્વ જીવેને તમારું પ્રવર્તાવેલું ધર્મતીર્થ જ હિત, સુખ અને મોક્ષને કરનારૂં થશે એમ કહી યે જય શબ્દને ઉ૬ Page #62 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫ પુ-૧, ઘોષ કરે છે. આવી રીતે લેકાંતિકાએ કરાતી સ્તુતિ અને પ્રેરણા થયા પછી ભગવાન વચ્છરદાન પ્રવર્તાવે છે, કાંતિકની વિનતિ અને દાનનું પૂર્વાપરપણું છે? કે કેટલીક જગે પર સંવચ્છરદાન પછી પણ લેકાંતિકની આ હકીકત થઈ એમ જણાવવામાં આવે છે, અને તેથી કેટલાક આચાર્યો લેકાંતિકેનું સંવછરદાન પછી આવવું કે પહેલાં આવવું થાય છે એમ વૈકલ્પિક રીતે નિર્ણય આપે છે. જે તે જગ પર લેકાંતિકેનું સંવછરીદાનના અને દીક્ષાના આરંભમાં એમ બને વખત આવવું મનાય તે કંઈ અડચણ જેવું લાગતું નથી. આચાર્યોએ આપેલું સમાધાન માત્ર વર્ણનના દ્વારેને અંગેજ ઉપગી હોય તે કાંઈ અડચણ જેવું નથી. ભગવાન ભદ્રબાહુસ્વામીજી સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે ભગવાન મહાવીર મહારાજાને છે કે પહેલેથી દીક્ષાના સમયને જાણી શકે એવું જ્ઞાન હતું, પણ આ લેકાંતિકની વિનંતી થયા પછી પિતાના દીક્ષાના કાળને જાણવા માટે અવધિજ્ઞાનને ઉપગ મુ અને તે ઉપગથી દીક્ષાકાળ નજીક જણ અને સંવછરીદાન પ્રવર્તાવ્યું. આ બધી હકીકત જણાવવાનું કારણ એટલું જ કે ત્રિકનાથ તીર્થ કરની પોપકારનિરતપણાની પરાકાષ્ટાને અંગે એટલું બધું માહાત્મ્ય છે કે જેને અંગે ઉપર જણાવેલી લેકાંતિક દેવતાઓ સંબંધી હકીક્ત બનવા પામી છે. હવે ભગવાન તીર્થકરે સંવછરીદાનથી કેવી રીતે પરેપકારનિત સિદ્ધ થાય છે તે વિચારીએ. સંવચ્છરદાનથી ભવ્યત્વની છાપ દરેક ત્રિલોકનાથ તીર્થકર ભગવાન પિતાના દીક્ષાકાળથી પહેલાં સંવચ્છરદાન પ્રવર્તાવે છે, તે સંવચ્છરદાનને એ Page #63 -------------------------------------------------------------------------- ________________ આગમ જત વિચિત્ર પ્રભાવ છે કે તે દાનને લેવાની બુદ્ધિ કે તે દાનનું મળવું અભને હાય જ નહિ. ભવ્યત્વનું જ્ઞાન કેવલીઓનેજ અર્થાત્ એમ કહીએ તે ચાલે છે તે સંવછરીદાન જે કે સુવર્ણદિરૂપ દ્રવ્યના દાન સ્વરૂપે છે, તે પણ તત્ત્વથી ભવ્યમાં અનાદિકાળથી રહેલ ભવ્યપણું કે જે માત્ર કેવળજ્ઞાનીઓને જ સાક્ષાત ગમ્ય છે, કેમકે ભવ્યપણું કે અભવ્યપણું એ જીવ અને અજીવપણાની માફક પરસ્પરરૂપે નહિ પલટવાવાળા જીવન અનાદિકાળના પરિણામિક ભાવે છે, અને તે જીવના સ્વભાવરૂપ હોવાથી સાક્ષાત્ સ્વરૂપે જીવને જાણવા દેખવાવાળા કેવળ જ્ઞાની મહારાજ જ જાણી શકે. આ કારણથી શાસ્ત્રકારે ભવ્યત્વ અને અભવ્યત્વ સ્વભાવને આજ્ઞા ગ્રાહ્ય એટલે કેવળજ્ઞાની મહારાજાના વચનથી જ જાણવા લાયક છે એમ જણાવે છે. અર્થાત્ મન પર્યવ સુધીને ચાર જ્ઞાનેમાંથી કોઈપણ જ્ઞાનથી જીવમાં રહેલું ભવ્યપણું જાણી શકાય તેમ નથી. તેવા ભવ્યપણાને નિશ્ચય ભગવાન તીર્થંકર મહારાજના સંવછરીદાનથી થાય છે. સંવછરીદાનથી ભવ્યત્વની નિશ્ચિતતાથી તીર્થકરોની પપકારિતા અર્થાત જે જે ભાગ્યશાળીએ ભગવાન જિનેશ્વર મહારાજના હાથથી સંવચ્છરદાન લે છે, તે સર્વ ભવ્ય જ હોય એ નિર્ણય થાય છે, એટલે કેવળજ્ઞાની ભગવાનને પૂછવાથી જે નિર્ણય થઈ શકે તે નિર્ણય જિનેશ્વર ભગવાને સંવછરી- દાનને આપીને કરી દે છે, તે એ દાન દ્વારા ભવ્યપણાની છાપ કરાતી હોવાથી પરોપકારનિરતપણું કંઈ ઓછું કહેવાય નહિ, Page #64 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫ પુ-૧, દાનગ્રહણથી તત્ત્વદર્શિતા જે કે સામાન્ય રીતે દાન લેનારના ભવ્યપણને જ નિર્ણય થાય છે એમ કહેવાય છે, પણ તે ભવ્યપણું તે ઘણા પુદ્ગલપરાવર્તે પછી પણ જેઓને મેક્ષ મળવાને હેય તેઓને પણ ભવ્યપણાવાળા કહી શકાય, પણ ભગવાન જિનેશ્વર મહારાજના દાનને વિચિત્ર પ્રભાવ એ પણ છે કે તે દાન લેનારા છે તે દાનને પ્રભાવે તવદષ્ટિવાળા થાય છે. અર્થાત્ ધર્મપ્રધાન ચર્ચાવાળા મહાપુરુષોના ઉપદેશામૃતથી પણ જે કાર્ય તેના પાન કરનારાઓમાં વ્યાપકપણે થઈ શકતું નથી, અર્થાત્ ઉપદેશક એવા મહાપુરુષના વચનામૃતથી સર્વશ્રોતાએ તત્વષ્ટિવાળા થઈ શકતા નથી. તેથી ભાષ્યકાર શ્રીમાનું ઉમાસ્વાતિવાચકજી મહારાજ સ્પષ્ટ રીતે ફરમાવે છે કે- મતિ ઘર છોડુ સર્વાતતો હતપ્રવાહૂ અર્થાત્ સર્વે શ્રોતાઓને હિતકારી ઉપદેશ સાંભળવાથી પણ એકાંતથી ધર્મ થાય તે નિયમ નથી, પણ ત્રિલોકનાથ તીર્થકરના દાનને લેવાથી એ દાન લેનારાએ બધા તત્વદષ્ટિવાળા થાય એ જે તે ઉપકાર નથી. જેવી રીતે ભવ્યપણાની છાપ દાનથી થાય છે, તેવી જ રીતે દાન એ જાણે હૃદયનું અંજન જ હોય નહિ તેવી રીતે અજ્ઞાનપડને દૂર કરીને તે દાન લેનારાઓને તત્વદષ્ટિવાળા બનાવે છે, તેથી દાન લેનારાઓને તવદષ્ટિવાળા બનાવનાર એવું દાન જે ત્રિલોકનાથ તીર્થ કરે અર્પણ કરે છે, તે મહાપુરુષોના ઉપદેશ કરતાં પણ મેટા ઉપકારવાળું થાય છે, અને તેથી તીર્થકરેનું દાન તેમના પરહિતપણુની પૂરેપૂરી વિજયપતાકા છે. સંવછરીનું દાન ગ્રહણ કરવાથી ધર્મ વિશે ઉદ્યમ એક વાત ધ્યાનમાં રાખવાની છે કે તને ત તરીકે ઓળખવાનું કાર્ય ઘણું જ દુષ્કર છે, અને તેથી જ શાસકારો Page #65 -------------------------------------------------------------------------- ________________ આગમ જ્યોત કહે છે કે ગુદાને કિશોર વિજય જે થાતિ અર્થાત્ તવમય એવાં જિનેશ્વર ભગવાનના વચનેને જેઓ જાણતા નથી, તેઓ ખરેખર દયાને પાત્ર હેઈ અફસેસ કરવાને લાયક છે. અર્થાત્ તરવદષ્ટિ થવી તે પણ અનાદિ કાળથી સંસારમાં પરિભ્રમણ કરતા જીવને થવી મુશ્કેલ છે, છતાં તેવા કેઈ તથા ભવ્યત્વના પરિપાકને લીધે કદાચિત્ તત્વદષ્ટિ કે જે ચેથા ગુણ ઠાણાની શરૂઆતથી જ થાય છે તે કદાચિત થઈ પણ જાય તે પણ ત્યાગધમમાં અને સંયમ ધર્મમાં ઉદ્યમવાળા થવાને વખત આવે એ જીવને માટે ઘણું જ મુશ્કેલ છે. તત્વદૃષ્ટિ કરતાં ધરમની મુશ્કેલી શાસ્ત્ર સાંભળવાળા શ્રદ્ધાળુઓને માલમ હશે કે ભવચક્રમાં જીવને તત્વદષ્ટિ (સમ્યક્ત્વ) અસંખ્યાતી વખત થઈ જાય છે, પણ વિરતિ કે જે ખુદ ધર્મરૂપ છે તેની પ્રાપ્તિ ભવચક્રમાં અસંખ્યાતી વખત હતી જ નથી. તેવી ધર્મમાં ઉદ્યમ કરવાની દિશા માં જાગ્રત કરી દે તેવું રિલેકનાથ તીર્થકરેનું સંવછરીદાન છે, અર્થાત તે દાનને લેવાવાળા નિશ્ચિતપણે ભવ્ય હેય છે, અને તે દાન મળવાથી જ તે દાન લેવાવાળાઓ તવદષ્ટિવાળા અને ધર્મમાં ઉદ્યમ કરવાવાળા થાય છે. આ ત્રણ ગુણવાળું દાન ભગવાન્ જિનેશ્વર મહારાજ કરે છે, તેથી તેઓનું પરહિતરતપણું વર્ણવી ન શકાય તેવું છે એમ માનવામાં કઈપણ જાતની શંકાને અવકાશ નથી. ત્રિલોકનાથ તીર્થકરનું સવચ્છરદાન એ મહાદાન આવા અપૂર્વ ગુણેને અંગે ભગવાન જિનેશ્વરના દાનને મહાદાન કહેવામાં આવે છે. અર્થાત્ સર્વ તીર્થકરે કંઈ ચક્રવતી હેતા નથી કે ચકવતના કુળમાંજ અવતરવાવાળા હોતા નથી, અને તેથી તેઓને ચકવર્તીના નવ નિધાનને જોગ ન હોય તથા Page #66 -------------------------------------------------------------------------- ________________ વર્ષ–૨ પુ-૧, તે જોગ ન હોવાને લીધેજ અગણિત ધન તેઓ પાસે ન પણ હોય અને તે અગણિત ધન ન હોવાને લીધે અગણિત દ્રવ્યનું દાન ન પણ કરી શકે, તે પણ ઉપર જણાવેલા ત્રણ અપૂર્વ ગુણોને કરનારું આ દાન હવાથી ખરી રીતે મહાદાન કહેવાય, તેમાં ભક્તિ કે અતિશક્તિ છે જ નહિ. માગનારની ઈચ્છા પ્રમાણે સંપૂર્ણ દાન - એક બીજી વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે ભગવાન તીર્થકર મહારાજ પરહિતરતપણાવાળા હેઈને પરોપકારને માટેજ દાન આપે છે, અને તે દાન માંગનારે મોઢે માગ્યું હોય તેટલું સંપૂર્ણ પણે આપવામાં આવે છે. અર્થાત જેને જે જોઈએ તે માંગે એવી દેશ અને ગ્રામમાં ઉલ્લેષણ કરીને સર્વ જનતાને ખબર આપવામાં આવે છે, અને એવી રીતે ખબર જે આપવામાં આવે છે, તે ગ્રામ અને નગરના ત્રિકોણ સ્થાને, ચતુષ્કોણ સ્થાને, સંઘેડાના આકારવાળા સ્થાને, રાજમાર્ગો અને દેવમંદિરોમાં દેવતાઓ દ્વારા અને મનુષ્ય દ્વારાએ ઉદ્દઘોષણા કરવાથી જે તે દાન લેવા આવે તે બધાને તે આપવામાં આવે છે. અર્થાત વર્તમાનમાં જેમ જાહેરખબરદ્વારમાં કે અન્ય કેઈરીતિએ જાહેરાત કરીને પિતાના માલને ઉઠાવ કરાય છે, તેવી રીતે ગ્રામ અને નગરના સર્વ સ્થાનમાં માગનારની ઈચ્છા પ્રમાણે દેવાની જાહેરાત કરીને આવેલા સર્વ જીવોને તેઓ માગે તે પ્રમાણે દેવામાં આવે છે. દાન મળ્યાથી તૃષ્ણને નાશ આવી રીતે માંગનારને તૃપ્ત કરવાવાળું ભગવાન જિનેશ્વરનું દાન હોવાથી ભગવાન જિનેશ્વરનું દાન તૃષ્ણાવેલડીને વધ કરનાર થાય અને તેથી મહાદાન કહેવાય એમાં કાંઈપણ આશ્ચર્ય નથી. વળી એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે મરજી પ્રમાણે માંગવાનું કધા છતાં પણ તે માંગનારનું વચન અને મન નિયમિત રીતે જ Page #67 -------------------------------------------------------------------------- ________________ આગમ જ્યોત પ્રવર્તે છે, કેઈપણ માગનાર પિતાની ઈચ્છાએ વચનને પ્રવર્તાવતે નથી એવી રીતે મેં માંગ્યું દેવાનું કહ્યા છતાં પણ નિયમિત મર્યાદાસર જે માગવાનું થાય છે, અને તેનાથી માંગનારને નિસીમ દ્રવ્ય મળ્યું હોય અને તેનાથી જે સંતોષ થાય તે સંતેષ આ દાનથી થત હેવાને લીધે આ દાન તૃષ્ણાવિરછેદક હાઈ પરોપકાર કરનારું હોય તેમાં આશ્ચર્યજ નથી. લાભથી લોભ વધે એવા કુદરતી નિયમને નાશ જગતને સામાન્ય નિયમ એ છે કે સે મળવાના થાય ત્યારે સહરાની ઈચ્છા, સહસ્ત્ર મળે ત્યારે લાખની ઈચ્છા અને લાખ મળે ત્યારે કેડની ઈચ્છા, કોડ મળે ત્યારે રાજાપણાની ઈચ્છા, રાજાપણું મળે ત્યારે દેવપણાની ઈચ્છા અને દેવપણું મળે ત્યારે ઇંદ્રપણાની ઈચ્છા થાય છે અને તેથી ઈચ્છાને આકાશ સરખી અનંત પ્રમાણુવાળી કહેવામાં આવે છે. - આ વાત બે માસા સોનું આશીર્વાદથી મેળવવા માટે નીકળેલા છતાં કોડે નૈયા મળવાનું થયા છતાં જેને વિકલ્પની શાંતિ થઈ ન હતી, તેવા કપિલનું વૃત્તાંત જેઓ જાણતા અને માનતા હશે તેઓની સમજમાં સહેજે આવી જાય તેમ છે, તેથી શાસ્ત્રકારો પણ નિયમ તરીકે એજ જણાવે છે કે ના તદા દો અર્થાત મનુષ્યને જેમ જેમ નવા લાભ મળે છે તેમ તેમને લેભ ઉત્પન્ન થાય છે. આવી રીતે જગતના છની સ્થિતિ અને શાસ્ત્રવચન છતાં પણ ભગવાન જિનેશ્વરના દાનમાં તેથી ઉલટું જ હોય છે. અર્થાત્ જિનેશ્વર ભગવાનના દાનમાં લાભ વધવાથી લેભનું વધવું થતું નથી, પણ તે મેળવનારાઓ મને રથ પૂર્ણ થયા માની તૃષ્ણાના ભયંકર ભાવને ભૂકો કરી નાખનારા હોય છે, અને તેથી જિનેશ્વર ભગવાનનું શાન એ પરહિતરતપણાને અંગે હૈઈ મહાદાન કહેવાય છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ વર્ષ–પ પુ . સંવછરી દાનને લેનારા માત્ર પુરુષે જે વળી એ પણ બીના ધ્યાનમાં રાખવાની છે કે સમગ્ર દેશ અને શહેરમાં મેં માગ્યું લેવાની ઉલ્લેષણ કર્યા છતાં પણ કહેવાય છે કે માત્ર પુરુષજ તે દાનને લેવા આવે અને તેથી જ શ્રીપર્યુષણાકલ્પના જુના સંવછરીદાનના ચિત્રમાં માત્ર દાન લેનાર તરીકે પુરુષને જ પરિચય કરાવવામાં આવે છે. કોઈપણ સંવછરીદાનના ચિત્રમાં સ્ત્રીઓને દાન લેતી ચિતરવામાં આવેલી નથી. સામાન્ય રીતે જોકે એમ કહી શકાય કે સ્ત્રીઓનું સ્થાન અને અવસ્થાન માત્ર ઘરમાંજ હેય, બહુલતાએ બહાર હેય જ નહિ, પણ નજીકમાં રહેવાવાળી અને તેવી બહાર ફરવાવાળી સ્ત્રીઓ દાન લેવા આવી શકે, અને ઉદ્દઘષણમાં પણ સ્ત્રીઓને નિષેધ કરવામાં આવેલ નથી, તે પણ ત્રિલેકનાથ તીર્થકર ભગવાનના દાનને એટલે બધે અતિશય છે કે તેથી સમગ્ર દેશ અને શહેરમાં ઉદ્દઘષણ છતાં માત્ર પુરુષ દાન લેવા આવે છે, આ વાત પ્રશ્નોત્તરકારે બહુલતાના હિસાબે કરેલી છે. શ્રમણ ભગવાન મહાવીર મહારાજના ચરિત્રમાં પણ સાંભળીએ છીએ કે ભગવાનના મિત્ર બ્રાહ્મણને તેની સ્ત્રીએ પ્રેરણા કરીને મોકલ્યું, પણ તે સ્ત્રીએ સંવછરી દાન લેવામાં કોઈપણ પ્રકારને પ્રયત્ન કર્યો નહેાતે, અને વસ્તુતઃ એ બ્રાહ્મણને પણ પિતાની શ્રીએ સંવછરીદાનને લાભ નહિ લીધેલ અને તેથી દરિદ્ર દશા તેમની તેમ સ્થિરવાસ કરી રહેલી, તેથી જ પિતાના ભર્તારને શ્રમણ ભગવાન મહાવીર મહારાજા શ્રમણદશામાં દાખલ થયા છતાં પણ તેમની પાસે માંગવા મેકલ્ય. આ પુરુષેજ દાન ગ્રહણ કરવા આવે એ વાતને જે નિયમ તરીકે લઈએ તે ભગવાન જિનેશ્વરોના દાનને અપૂર્વ મહિમા અને મહાદાનપણાની સિદ્ધિ સહેજે સમજાઈ જાય, અને પુરુષને કરાતા દાનને અંગે પુરુષની અપેક્ષાએ પરોપકારીપણું ઘણું જ ઉંચી દશામાં દાખલ થયેલું ગણાય Page #69 -------------------------------------------------------------------------- ________________ આગમ જ્યોત મહાદાન છતાં સંખ્યાનું નિયમિતપણું જિનેશ્વર મહારાજના પરહિતરતપણાને અંગેનેઆગમવ્યનંદીના વ્યતિરિક્ત ભેદના પ્રસંગમાં ભગવાન જિનેશ્વરની સ્નાનાદિ પદાર્થોથી દ્રવ્યપૂજા કરતાં વિચારવાના ગુણમાં સંવછરદાનને ગુણ વિચારતાં તે પોપકારને માટે દેવાતું સંવછરદાન મેં માંગ્યું દેવાય છતાં સંખ્યાવાળું કેમ છે એ વિચારવું અપ્રાસંગિક નથી. - જિનેશ્વર ભગવાન જ્યારે સંવચ્છરદાન પ્રવર્તાવે છે ત્યારે પ્રતિદિન સવારે પ્રાતરાશ એટલે પ્રભાતકાલને ભજનવખત એટલે એક પર સૂર્યોદય સુધીના વખતમાં એક કોડ ને આઠ લાખ સેનૈયા જેટલું દાન કરવામાં આવે છે, અને તેવી રીતે એક વર્ષ એટલે ત્રણસે સાઠ દહાડા સુધી તેવી રીતે અવિરતણે દાનની ધારા પ્રવર્તે છે. આ સંવછરીદાનને અંગે ગણેલું વર્ષ, તે નક્ષત્ર વર્ષ, ચંદ્રવર્ષ, સૂર્યવર્ષ કે અભિવર્ધિત વર્ષ નથી, પણ માત્ર હતુવર્ષ એટલે કમ વર્ષ જ છે, અને તેથી જ શાસ્ત્રકારે આખા સંવછરીદાનની સંખ્યા જણાવતાં ૩ અબજ ૮૮ ક્રોડ ૮૦ લાખની જણાવે છે. આવી રીતે નિયમિત સંખ્યામાં દાન દેવું, નિયમિત મુદત સુધી દાન દેવું અને મનુષ્યના માગ્યા પ્રમાણે દાન દેવું, આ બધી વસ્તુ વિચારકને વિધવાળી લાગશે, પણ તેજ દાનને માટે અતિશય છે કે માંગનારાઓની ઈચ્છા તેટલાજ પ્રમાણમાં થાય અને તેટલા પ્રમાણથીજ તીર્થકરોને દાન દેવાનું બને. જગતમાં પણ પુણ્યશાળી મહાત્માઓની સ્થિતિ દેખીએ છીએ કે તેના દાન દેવાના પરિણામની સ્થિતિએજ માંગનારાઓની ઈચ્છા થાય છે. ભગવાનના દાનમાં દેવતાઓને પ્રભાવ વળી એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે જિનેશ્વર મહારાજના સંવચ્છરદાનરૂપી મહાદાનમાં દેવતાઓની કાર્યવાહી પૂરેપૂરી હોય છે, અને તેથી દેવતાઈ પ્રભાવ પણ એવી અસર કરનાર હોય કે જેથી માગનારને મર્યાદા મૂકવાનું ન થાય. Page #70 -------------------------------------------------------------------------- ________________ વર્ષ—પ, પુ-૧, આ બધું કહેવાનું કારણ એજ કે ઈચ્છા પ્રમાણે દાન આપવાનું અને તેની સાથે નિયમિત સંખ્યામાં દાન આપવાનું કેમ સંગત થાય? કેમકે એક જ મનુષ્ય એકી વખતે કદાચ કરોડોના સેનૈયા કેમ માગી ન લે? એવી શંકાને અવકાશ નથી. ભગવાન તીર્થકરનું દાન અધિકરણ કેમ નહિ? વળી તીર્થકર મહારાજાઓ વડે દેવાતું દાન હિરણ્યરકતાદિ દ્રવ્યરૂપ હેઈને કેટલાક અજ્ઞ અધિકરણ એટલે પાપકારણરૂપ માને છે, અને સૂત્રના અદંપર્યાથને નહિ સમજતાં રાજ જયંતિ એ બિચારા ગાથાને આગળ કરે છે, પણ તે સંબંધમાં ભગવાન હરિભદ્રસૂરિજી વિગેરેએ અષ્ટકજી વિગેરે ગ્રંથમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે એ ઉપર જણાવેલી સૂયગડાંગસૂત્રની ગાથા અવસ્થાવિશેષને માટે છે, પણ ભગવાન્ જિનેશ્વરનું દાન શુભ ઉદય કરનારૂં છે, મમત્વભાવને નાશ કરનારું છે, તથા દાન એ ધર્મનું અંગ છે, એ સ્પષ્ટ કરવા માટે જ ભગવાન જિનેશ્વર વછરીદાન આપે છે. અર્થાત ભગવાન જિનેશ્વરનું સંવચ્છરદાન જોકે રજતસુવર્ણાદિ દ્રવ્યરૂપ છે, તે પણ તે અંશે પણ પાપરૂપ નથી, પણ તેનાથી તે શુભના ઉદય વિગેરે જ ફળે થાય છે. સંવછરદાનનું દાન દુશ્મનોએ કરેલું વિપરિણામ કેટલાક દાન અને દયાના દુશ્મને ભગવાન મહાવીર મહારાજના મૂળ સત્રમાં નિરૂપણ કરેલા દાનને નિષેધી શકતા નથી, પણ તે દાનને પાપરૂપ માની, ભગવાન મહાવીર મહારાજને થયેલા ઉપસર્ગોનું કારણ તે તેમને દીધેલા સંવચ્છરદાનથી થએલા પાપના ફળરૂપે પિકારે છે પણ તેઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે સંવછરીદાન તે ભગવાન મહાવીર મહારાજના સંવછરીદાનની માફક સર્વ તીર્થકરેએ દીધેલું છે, અને સર્વ તીર્થકરોને તેવા ઘર ઉપસર્ગો થયેલા નથી. એટલે જો સંવછરીદાન શુભના ઉદયને કરનારૂ ન Page #71 -------------------------------------------------------------------------- ________________ આગમ જયેત હેત, મમતાને છેદનારૂં ન હેત, અને ધર્મના અંગરૂપ ન હેત; પણ અંશે જો પાપના કારણભૂત હેત અને તેનાથી ઉપસર્ગો જે થતા હતા તે સર્વ તીર્થકરોને સંવછરીદાન હવાથી ઘર ઉપસર્ગ થાત, પણ સર્વ તીર્થકરેને સંવછરીદાન દેવાનું તે બન્યું છે, પણ ઘર ઉપસર્ગો સર્વ તીર્થકરોને થયા નથી. માટે દાન-દયાના દુશ્મનનું તે કથન માત્ર બકવાદરૂપ છે. વળી શ્રમણ ભગવાન્ મહાવીર મહારાજને જે જે ઘોર ઉપસર્ગો થએલાં છે, તેમાં શાસ્ત્રકારોએ તેમાં ભગવાન મહાવીર મહારાજાના પૂર્વભવના કર્તવ્યની જવાબદારી ચોકખા શબ્દોમાં જણાવેલી છે. કેઈપણ શાસ્ત્રકારે કઈ પણ સ્થાને આ દાન-દયાના દુશ્મની માફક તે ઘર ઉપસર્ગના કારણ તરીકે તે સંવછરીદાનને જણાવેલું જ નથી, છતાં કમના પ્રપંચના કુટિલ કાવત્રાર દાન અને દયાના દુશ્મને શાને આધારે આ બકવાદ કરે છે? સત્ય રીતિએ વિચારતાં આ ભિખમપંથીઓને જુઠી કલ્પના અને જઠા બકવાદે કરી ગપ્પાં હાંકવાની ટેવ જ પડેલી છે. સવચ્છરદાન માટે અઢળક ધનને લાવનારા આ સંવછરીદાનમાં જે અઢળક ધનને વ્યય કરવામાં આવે છે, તે અઢળક ધન તીર્થકર મહારાજના રાજ્યભંડારમાં હતું નથી, પણ તે અઢળક ધન ઈન્દ્ર મહારાજના ભંડારી જે વૈશ્રમણ નામના દેવ છે, તેમની આજ્ઞાને આધીન રહેનારા તિર્યગ જલંક નામના દેવતાએ તે અઢળક ધનને લાવી ભંડારમાં દાખલ કરે છે. ત્રિલોકનાથના સંવચ્છરદાનમાં પણ ન્યાયનું સ્થાન આ સ્થાને એક વાત ધ્યાનમાં રાખવાની છે કે ભગવાન જિનેશ્વરના શાસનની ધુસરીને ધારણ કરનારા આચાર્ય ભગવાને દેવ, ગુરુ, કે ધર્મ એકે માટે પણ અન્યાય થાય તે ઉચિત ગણનારા નથી. Page #72 -------------------------------------------------------------------------- ________________ વર્ષ–૨ પુ-૧. મંદિર અને મૂર્તિ કરાવનારને પણ ન્યાયની અગત્ય અને તેથી જ ભગવાન જિનેશ્વરની મૂર્તિ અને મંદિર કરાવનારા અધિકારીઓને અંગે સ્પષ્ટપણે જણાવ્યું કે તેઓએ પ્રથમ નંબરે પિતાના દ્રવ્યની શુદ્ધિ કરવી, અર્થાત કેઈનું કંઈપણ દ્રવ્ય અન્યાયથી લીધું હોય કે આવ્યું હોય તે તે તેને પાછું આપવું. આરંભીના આરંભ કરતાં પણ ન્યાયની અધિક કિંમત અર્થત ન્યાયની કિંમત એટલી બધી મેટી ગણી કે આરંભ, પરિગ્રહ, વિષય-કષાયમાં માચેલે કે મહારંભ અને મહાપરિગ્રહના કાદવમાં ખેંચાયેલે મનુષ્ય તે અધિકારીએ અન્યાયથી લઈ ને પાછા આપેલા દ્રવ્યથી તે આરંભાદિક કે મહારંભાદિકનું પિષણ કરે અને તેનાથી જે પાપ થાય તેનું કારણ તે પાછું આપનાર બને, તે પણ તે ક્ષેતવ્ય તરીકે ગણી અધિકારીઓને અન્યાયનું દ્રવ્ય શાસ્ત્ર કારોએ પાછું જ આપી દેવાનું ફરમાન કર્યું. અનયાયવાળાની મલિનતાને સિક્કો વાચકે એ ધ્યાન રાખવું કે અન્યાય કરનારે પિતાના આત્માને ન્યાયમાં સ્થાપ્યા સિવાય જે કાંઈ કરે તેમાં તે પિતાના પાપને કઈપણ પ્રકારે ધાતો નથી, અને આરંભ અને મહારંભાદિકમાં રાચેલે તે મનુષ્ય પાપમય આત્મા છે તેથી તે અન્યાયવાળું દ્રવ્ય પાછું ન આવે તેટલા માત્રથી તે પાપબંધથી બચી જ નથી, માટે જ શાસ્ત્રકારોએ શ્રી જિનેશ્વર ભગવાનના મંદિર અને મૂતિ કરાવનારને અન્યાયથી આપેલું દ્રવ્ય પાછું આપી પોતાના દ્રવ્યની શુદ્ધિ કરવાનું શાસ્ત્રકારોએ ફરમાન કરેલું છે. અન્યાયથી આવેલ પાછું આપવું એ જ ઔદાર્ય ધર્મના પ્રેમી સજાએ ધર્મમાર્ગમાં દ્રવ્ય ખર્થવું એ જ કર્તવ્ય તરીકે છે, એવી અક્કલ ધરાવતાં ધર્મમાગે ખર્ચાતા દ્રવ્યના લાભ કરતાં પણ અન્યાયથી આવેલા દ્રવ્યને પાછું આપી દેવું એ ધર્મને પહેલો પાયે છે, એમ સમજવાની જરૂર છે, Page #73 -------------------------------------------------------------------------- ________________ આગમ ત ધર્મ ભાગમાં ખWવું એ જ ઔદાર્ય છે, અને તેથી જ ધર્મ થાય છે એવી એાઘવૃત્તિ રાખવા કરતાં અન્યાયથી આવેલા દ્રવ્યને પાછું આપી શેષ પિતાના ન્યાયવાળા શુદ્ધ દ્રવ્યને ખર્ચવાથી જ લાભ થાય છે, એ વાત ખરેખર સમજવા જેવી છે. વ્યાપારના અન્યાયને ન રોકવામાં આવતે પ્રસંગ જે વણિકવૃત્તિએ આવેલા અન્યાય દ્વવ્યને ધર્મમાગે ખચીને પણ જે માટે લાભ માનવામાં આવે તે પછી વિશ્વાસઘાત, ધાડ, ચારી કે તેવાં બીજાં અપકૃત્ય કરીને જેઓ દ્રવ્ય મેળવે અને તે દ્રવ્ય તેઓ ધર્મમાગે ખર્ચ તે તેને પણ ઉદાર, ધર્મિષ્ટ અને ભાગ્યશાળી માને પડે, પરંતુ કોઈપણ શાસ્ત્રકાર તેવી રીતે ચેરી આદિ અન્યાયથી દ્રવ્ય મેળવી ધર્મ માગે ખચનારને પણ ઉદાર કે ધમિઠ તરી કે ગણતા નથી. અન્યાયની સંભાવનાને પણ સુધારવાની જરૂર જૈન શાસ્ત્રકારોએ આવી રીતે અન્યાયથી આવેલા દ્રવ્યને પાછું આપવાનું ફરમાન કરીને જ માત્ર ન્યાયપ્રિયતા દર્શાવી છે એમ નહિ, પણ તેઓ ન્યાયપ્રિયતામાં એટલા બધા આગળ વધે છે કે જિનેશ્વર ભગવાનના મંદિર અને મૂતિને બનાવવા તૈયાર થએલા મનુષ્ય અન્ય કેઈને પણ અન્યાયથી આવેલા દ્રવ્યને પાછું આપી, પિતાની બુદ્ધિ પ્રમાણે પિતાના દ્રવ્યની શુદ્ધિ કર્યા છતાં પણ તે જિનમંદિર અને મૂર્તિ કરવાની ઈચ્છાવાળાએ પૂર્વોક્ત પ્રમાણે દ્રવ્યની શુદ્ધિ કર્યા છતાં પણ શ્રીસંઘને એકત્ર કરો, અને તેમાં જાહેર કરવું કે “મારી બુદ્ધિ પ્રમાણે મને જે જે અન્યાયનું દ્રવ્ય લાગ્યું. તે તે બધું મેં તે અસલ માલિકને આપી દીધું છે, અને મારા દ્રવ્યની મેં શુદ્ધિ કરી છે, છતાં પણ મારી જાણ બહાર જે કેઈનું પણ અન્યાયથી આવેલું દ્રવ્ય મારા દ્રવ્યમાં રહી ગયું હોય અને તે ખર્ચાય, તે Page #74 -------------------------------------------------------------------------- ________________ વર્ષ–૫, ૫-૧, તેનું ફળ તે અસલ દ્રવ્યના માલિકને છે, પણ તે અન્યાયથી આવેલા મારી જાણ બહાર રહેલા પણ દ્રવ્યનું ફળ લેવાને મારે કોઈ પણ પ્રકારે અધિકાર નથી.” શ્રીસંઘને એકત્ર કરવાની ફલિતાર્થતા આ ઉપરથી સંઘને ધર્મકાર્યોની પહેલાં કેમ એકત્ર કરે પડતું હતું તેનું પ્રજન સમજાશે. વર્તમાનકાળમાં સંઘસમુદાયનું એકત્રપણું થાય, છતાં પણ તેમાં દ્રવ્યશુદ્ધિ કે આત્મશુદ્ધિના વિચાર કે વર્તતને સ્થાન જ ન હોય તે તે ખરેખર જિનેશ્વર ભગવાનના માર્ગને અનુસરનારા શ્રીસંઘને વિચારવા જેવું છે. જમણમાં પીરસાતી ચીજોની જાતે અને નંખાતા ઘીના તેલને નિર્ણય કરવા તરફ શ્રીસંઘ દેરાય તે કરતાં ઉપર જણાવેલા શુદ્ધ વિચારો અને વર્તને તરફ દોરાય તે તે માર્ગ પ્રેમીઓને અત્યંત ઇચ્છવાયેગ્ય છે. ભગવાન જિનેશ્વરના પૂજનમાં અલ્પપાપ અને અલ્પઆયુષ કેમ? આ વાતને સૂહમદષ્ટિથી વિચારશું તે શાસ્ત્રકારે જે ભગવાન જિનેશ્વરની પૂજા અને જ્ઞાનાદિકને અંગે કરાતી અનાવશ્યક હિંસા અને બોલાતાં જુઠને જરૂર ભેગવવાં પડે એવા પણ અ૫ પાપનું કારણ જણાવે છે તેને ચોકુખે ખુલાસે થઈ જશે, અને તેવી અનાવશ્યક હિંસા અને જુઠથી ભલે ત્રિલેકનાથ તીર્થકર ભગવાનની પૂજા વિગેરે કરવામાં આવેલાં હોય તે પણ તેનાથી ભલે મનુષ્યાદિકના પણ આયુષ્ય અલ્પજ બંધાય એ સૂત્ર પણ સહેજે સમજાશે. અર્થાત્ સુખી અને સમૃદ્ધિસંપન્ન જિંદગી મળ્યા છતાં પણ તે અન્યાયથી આવેલા દ્રવ્યને ધર્મમાગે વ્યય કરનાર મનુષ્ય ચિરાયુષી થઈ શકે જ નહિ. Page #75 -------------------------------------------------------------------------- ________________ આગમ જાત યેગ્યતાવાળી લાંબી જિંદગીનું કારણ માટે સારી જિંદગી અને સમૃદ્ધિ સાથેનું ચિરાયુષ મળવાનું કેઈપણ દાનમાર્ગમાં કારણ હેય, તે પૂર્વે જણાવ્યા પ્રમાણે શધેલું દ્રવ્ય ધમમાગે ખર્ચાય તે જ છે. સુપાત્રદાનમાં પણ ન્યાયની અગ્રેસરતા જેવી રીતે જિનેશ્વર મહારાજના મંદિર અને મૂર્તિને અંગે જેનશાસ્ત્રકારે ન્યાયપ્રિયતા રાખવાનું ફરમાન કર્યું છે, તેવી જ રીતે સુપાત્ર દાન કે જે જૈનધર્મને મૂળ પાયે છે, તેને અંગે પણ શાસ્ત્રકારોએ તેટલી જ ન્યાયપ્રિયતા દર્શાવી છે, અને તેથી જ અતિથિસંવિભાગવતના નિરૂપણની અંદર દાનમાં દેવાતી આહારદિક વસ્તુને અંગે પણ ઘણાયાએવું વિશેષણ મેલી સુપાત્ર દાને દેવાતી ચીજો પણ ન્યાયના કિલ્લામાં રહે તે જ તે સારી મનાએલી છે. અર્થાત અન્યાયથી આવેલી આહારદિક વસ્તુ પણ ન્યાયના વાડામાં જ હેવી જોઈએ એમ સ્પષ્ટ જણાવે છે, અને આજ વસ્તુ સમજાશે ત્યારે અન્યાયથી લવાયેલા માત્ર દેવતા જાગતે રાખવા માટે છાણાના ભૂકાથી બનેલી રસેઈથી સેનાના દાગીનાના દાબડાની ચેરીની સ્થિતિવાળું “કાંત બબર સમજી શકાશે. સંવચ્છરદાન માટે લવાતું માલીકી વિનાનું ધન આવી રીતે દેવ અને ગુરુને માટે કરાતા વ્યયને અંગે પણ જે શાસકારે ન્યાયપ્રિયતાના ચીલાને ચૂકે નહિ તે શાસ્ત્રકારો જિનેશ્વર મહારાજના સંવછરીદાનને અંગે પણ ન્યાયના ચીલાને ન ચૂકે તે સ્વાભાવિક છે, અને તેથી જ સાંવત્સરિક દાનને અંગે લવાતું દ્રવ્ય પણ ન્યાયના ચીલાથી વિરૂદ્ધ નથી, અને તે વાત જણાવવા માટે જ દક્ષિણના અર્ધલેકના સ્વતંત્ર માલિક ઈન્દ્ર મહારાજની આજ્ઞાને આધીન રહેવાવાળે તેમને ભંડારી પિતાને આધીન રહેલા દેશના નવા નવા સ્થાને માંથી જે દ્રવ્ય તિર્ય * આ દષ્ટાંત પ્રસિદ્ધ નથી, પણ યોગ્ય ગુણ્યમથી જાણવા પ્રયત્ન કરવો. સં. Page #76 -------------------------------------------------------------------------- ________________ વર્ષ–૨ પુ-૧, ભકદેવે દ્વારા ભગવાન જિનેશ્વરેના દાનને માટે મંગાવે છે, તે દ્રવ્ય એવું હોય છે કે જેના માલિકે અ૯૫ થયા હોય એટલું જ નહિ પણ સર્વથા અભાવ પામેલા હોય, કેવળ માલિકની એ દશા હેય એમ નહિ, પણ તે માલિકના વંશજો કે જેઓ કના નિધાને ઉપર નવું દ્રવ્ય નાખીને નિધાનની વૃદ્ધિ કરનારા હેય તેઓનું પણ કેવળ અ૯૫પણું નહિ પણ સર્વથા અભાવ થયે હેય, તેવું જ દ્રવ્ય ભગવાન્ જિનેશ્વરાના સંવછરીદાનને માટે રાજ્યભંડારમાં એકઠું કરવામાં આવે છે. એ એકઠું કરવામાં આવતું દ્રવ્ય કેવળ માલિક અને વંશજોના અભાવવાળું હોય એટલું જ નહિ પણ તેના વિશે, તેના ઘરે વિગેરે પણ અલ્પ થયેલા અને સર્વથા નાશ પામેલા હોય, તેવું સર્વથા સ્વામિત્વપણાથી રહિત એવુંજ દ્રવ્ય સંવછરીદાન માટે રાજ્યભંડારમાં લાવવામાં આવે છે. સ્વામી, સિંચનાર અને વંશનું અલ્પપણું કે અભાવજ થએલે હોય તેવું દાટેલું દ્રવ્ય પણ કોઈ માલિકીવાળા સ્થાનમાં રહેલું હોય તે તે અજાણ એ પણ માલિક તે ધનને સ્વામી ગણાય, એમ ગણીને તે દેવતાઓ ભગવાન જિનેશ્વરના સંવછરીદાનને માટે જે દ્રવ્ય લાવે છે તે સ્મશાન, શૂન્યગૃહ વિગેરે તેમજ ત્રિક, ચતુષ્ક વિગેરે જે સ્થાને કે જેની ઉપર કઈપણ વ્યક્તિનું સ્વામિત્વ હેય નહિ કે હેવાને સંભવ ન હોય, તેવા સ્થાનકેથી પૂર્વે જણાવેલી રીતિ પ્રમાણેનું દ્રવ્ય તિયં કે ભગવાન જિનેશ્વરેના સંવછરદાનને રાજ્યભંડારમાં દાખલ કરે છે. પપકારી અને શુભેદયવાળા દાનમાં પણ ન્યાયની ઉત્તમ કેટી આ ઉપર જણાવેલી શક્તિ વિચારનારે વિચક્ષણ વિપુલ વિચારશ્રેણિના સોપાન ઉપર આરૂઢ થશે તે સ્પષ્ટ માલમ પડશે કે ત્રિલેકનાથ તીર્થકર ભગવાને સાંવત્સરિક દાનદ્વારા પરોપકાર Page #77 -------------------------------------------------------------------------- ________________ આગમ જ્યોત કરતા છતાં પણ કેટલા બધા અન્યાય અને અપકારથી દૂર રહે છે, અને આ બધી હકીકત વિચારતે મનુષ્ય જિનેશ્વર મહારાજના શાસનમાં ન્યાયને ધ્વજનનમાવી શકાય તે અદ્વિતીય છે એમ માનવા તરફ જરૂર દેરાશે. ભગવાન જિનેશ્વરને રાજ્યકાલ અને રાજ્યા૫ણકાલમાં પણ પોપકારિતા જેવી રીતે ત્રિલેકનાથ તીર્થકરે સાંવત્સરિકદાન દેવા દ્વારા પરોપકાર કે પરાર્થવ્યસનીપણું આદરે છે, તેવી જ રીતે રાજાપણામાં રહેલા જિનેશ્વરે રાજય અવસ્થામાં અને સર્વ સાધને ત્યાગ કરતી વખતે રાજ્ય જે પિતાના પુત્રાદિકને આપે છે, તેમાં પણ તેઓનું પરોપકારપણું અને પરાવ્યસનીપણું અબાધિતપણે રહેલું છે અને તે કેવી રીતે છે એને વિચાર કરે તે અસ્થાને ગણાશે નહિ, તેથી હવે તે સંબંધી વિચાર કરીએ. ગષભદત્તને ઘેરે સુવર્ણાદિની વૃદ્ધિ કેમ નહિ? જો કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજ તે શ્રી દેવાનંદાની કૂખમાં ૮૨ દિવસ રહ્યા, તે પણ ઇંદ્ર મહારાજાને રત્ન, સ્વર્ણાદિકે કરીને પ્રાસાદ વિગેરેને ભરવાનું થયું નથી, અને ભગવાન બાલબ્રહ્મચારી શ્રીઅરિષ્ટનેમિ ભગવાન તે જ્યારથી ગર્ભે આવ્યા ત્યારથી તેમનું ભુવન ઇંદ્રિાદિકેએ રત્નઆદિથી ભરેલું છે, તેમ અહીં રાષભદત્તને ઘેરે ભગવાન દેવાનંદાની કુખે હતા ત્યારે તેમ ન બન્યું, તેમાં ભગવાનનું ત્યાં જન્મ ગ્રહણ કરી ચિરસ્થાયીપણું થવાનું નથી એ હેતુ હોય તે કાંઈ ના કહી શકાય નહિ. ભગવાન મહાવીરના આગમનથી સુવર્ણદિની વૃદ્ધિ પણ શ્રમણ ભગવાન મહાવીર મહારાજા જ્યારથી સિદ્ધાર્થ મહારાજાને ઘેરે ત્રિશલાદેવીની કુખે આવ્યા ત્યારથી તે કુલ ધન, ધાન્ય, સ્વર્ણ, રજત, મણિ, મોતી આદિ સારભૂત દ્રવ્યથી અને જશકીર્તિદ્વારાએ ઘણી વૃદ્ધિ પામવા લાગ્યું. Page #78 -------------------------------------------------------------------------- ________________ વર્ષ–૫, ૫-૧, શ્રી સિદ્ધાર્થનું મહારાજાપણું એટલું જ નહિ પણ સિદ્ધાર્થ મહારાજાને જે સામંત રાજાઓ પહેલાં વશ આવતા હતા, તે સર્વ સામતે ભગવાન મહાવીર મહારાજાના ગર્ભમાં આવવા માત્રથી વશ આવી ગયા. આ વાત સ્પષ્ટપણે શ્રીકલ્પસૂત્રમાં શ્રમણ ભગવાન મહાવીર મહારાજનું વર્ધમાન નામ સ્થાપન કરતી વખતે મહારાજા સિદ્ધાર્થ અને મહારાણી ત્રિશલાએ સ્પષ્ટપણે ઉચ્ચારણ કર્યું છે. ભગવાન મહાવીર મહારાજને રાજ્યત્યાગ આ ઉપરથી શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના પિતા એક ગામના ઠાકર હતા કે સર્વથા સામાન્ય રાજા હતા એમ કહેવું તે એક જૈનશાસ્ત્રની સત્ય વાતને ઉથલાવી દેવા જેવું છે. વળી શ્રમણ ભગવાન મહાવીર મહારાજની દીક્ષા વખતે પણ રિચા = રિચ હું એ શબ્દ મહાવીર મહારાજે રાજ્ય અને દેશને છોડ એ હકીકત સ્પષ્ટપણે જણાવે છે. વળી ભાષ્યકાર મહારાજ પણ શીતાપણા નાક એવા કારિકાના સ્પષ્ટ અંશથી જણાવે છે કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજે દીક્ષા લેતી વખતે ઘણું બહેળું રાજ્ય છેડેલું હતું. ક્ષત્રિયકુંડના સ્થાન ઉપરથી શ્રીમહારાજાપણની દષ્ટિ વળી જે મનુષ્યએ વર્તમાનમાં પણ ક્ષત્રિયકુંડના પર્વત ઉપરના અસલ સ્થાનની મુલાકાત લીધી હશે અને સૂક્ષ્મ દષ્ટિએ તે સ્થાનના પ્રભાવનું અવલોકન કર્યું હશે તેને સ્પષ્ટપણે માલમ પડ્યું હશે કે તે સ્થાનનું આધિપત્ય કરનાર જે સામંત રાજાઓનું આધિપત્ય કરતો હોય તે તે ખરેખર મોટે રાજા હવે જોઈએ. ગર્ભસંહરણ વખતે જ ઈન્ટે કરેલ રાજવીને વિચાર વળી એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજને દેવાનંદાની કુખમાંથી શ્રી ત્રિશલાની આ. ૪ Page #79 -------------------------------------------------------------------------- ________________ આગમ યાત કુખમાં લાવતી વખતે જાતિ બાપુ એ વાકયથી મહાવીર મહારાજનું સિદ્ધાર્થ રાજાને ઘેર સંહરણ જ રાજ્યશ્રીને પ્રભાવે જ થએલું છે. અર્થાત સંહરણની વખતે જ સારી રાજ્યશ્રી હતી, ભગવાનની ગર્ભાવસ્થા વખતે પણ સામંત રાજાઓ વશ આવી ગયા તેથી રાજયશ્રી સારી રીતે વૃદ્ધિ પામેલી હતી, અને ભગવાને દીક્ષા લીધી તે વખતે પણ રાજ્યની ઘણીજ ચઢતી કળા હતી. શ્રી કલ્પસૂત્રમાં સિદ્ધાર્થ મહારાજાને જ્ઞાનમંદિરમાંથી નીકળતી વખતે જે પરિવાર જણાવવામાં આવે છે અને નરેન્દ્ર તરીકે જે વર્ણન કરવામાં આવ્યું છે, તે પણ સિદ્ધાર્થ મહારાજાની મોટી રાજ્ય સ્થિતિ સમજવાને માટે બસ છે. મહારાજા સિદ્ધાર્થને સૂત્રકારોએ ક્ષત્રિય ઉપનામે કેમ કહ્યા? છે કે શ્રી કલ્પસૂત્રમાં ઘણી જગો પર સિદ્ધાર્થ મહારાજાને રાજા તરીકે જણાવેલા છે, છતાં કેટલેક સ્થાને સિદ્ધાર્થ મહારાજાને ક્ષત્રિય તરીકે અને ત્રિશલારાને ક્ષત્રિયાણી તરીકે જણાવવામાં આવેલાં છે, અને તેથી જેનશાની શૈલી અને તત્વને નહિ સમજનારાઓ પૂર્વાપર સૂત્રને વિચાર કર્યા સિવાય માત્ર ક્ષત્રિય અને ક્ષત્રિયાણ શબ્દ દેખીને એમ માનવા તરફ દેરાઈ જાય છેકે તેઓ સામાન્ય ઠાકર-ઠકરાણી તરીકે જ હતાં, પણ તેઓનું માનવું કે ઈપણ પ્રકારે વ્યાજબી નથી. કારણ કે ભગવાન મહાવીર મહારાજનું સિદ્ધાર્થ મહારાજાને ઘેરે સંહરણ જેવું રાજ્યલક્ષમીની મહત્તાને અગે છે, તેવુંજ બલકે તેથી અધિકપણે તે સંહરણ બ્રાહ્મણકુલથી તે ક્ષત્રિયકુલના ઉચ્ચપણને અંગે કરવામાં આવેલું છે, અને તેથી તે ક્ષત્રિયકુલને કારણ તરીકે સૂચવવા ક્ષત્રિય અને ક્ષત્રિયાણી શબ્દ પણ કુલની ઉત્તમતા જણાવવા માટે સૂત્રકારને વાપરવા પડે તે એગ્ય જ છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૨ વર્ષ-૧, ૫-૧ જિનેશ્વરેની અધિકતા મુખ્યતાએ શાથી? જોકે જન શાસ્ત્રાકારોને ત્રિલેકનાથ તીર્થકર ભગવાનના મોક્ષ માર્ગના ઉપદેશકપણાને અંગેજ અધિક સંબંધ છે, રાજ્યના અધિક પણને અંગે જૈનધર્મ કે જનધર્મને માનવાવાળાઓને કોઈપણ જાતે સંબંધ નથી, વળી આખ્યાયિકા એટલે કથા કે ચરિત્રને અંગે કરાતા અછતા ગુણોનું વર્ણન પણ જૈનશાસ્ત્રકારે મૃષાવાદ તરીકે ગણે છે. વિદ્યમાન ગુણેના અકથન કરતાં ગુણેના કથનની ભયંકરતા અવિદ્યમાન તેમાં પણ છતા ગુણનું કથન નહિ કરવું તેને અંગે જેટલી અધમતા જનશાસ્ત્રકારે ગણે છે, તેના કરતાં અછતા ગુણેને પ્રગટ કરવામાં શાસ્ત્રકારે ભયંકર મૃષાવાદ ગણે છે, કારણ કે છતા ગુણે નહિ કહેવાય તે પણ શેધક મનુષ્ય તે વિદ્યમાન ગુણેને અનુભવદ્વારા કે અનુમાન દ્વારા જાણી શકશે, પણ અછતા ગુણ કહેવાથી પિતાની ઉપર ભરોસો રાખનારા મનુષ્યને અવળે રસ્તે જોડી કે વિશ્વાસઘાત કરનારે બને છે તે સહેજે સમજી શકાય તેમ છે, તેથી જ છતા ગુણને નહિ કહેવાની ભયંકરતા કરતાં પણ અછતા ગુણેને કહેવાની ભયંકરતા મૃષાવાદદ્વારાએ હદબહારની થાય તે સ્વાભાવિકજ છે. તેથીજ જૈનશાસ્ત્રકારોએ નથી તે સર્વ તીર્થકરોને ચક્રવતી માન્યા કે નથી તે પાંચ, ચાર, ત્રણ બે કે એક ખંડના પણ નિયમિત સ્વામિપણે માન્યા એટલું જ નહિ પણ સર્વ તીર્થકરોને રાજ્યાભિષેકવાળા માનવાને પણ જૈનશાસ્ત્રકારે તૈયાર થયા નથી. જે રાજ્યને અંગેજ તીર્થકરોની મહત્તા માનવી હેત કે સ્થાપવી હેત તે આવી રીતે જુદા જુદા તીર્થકરોની જુદી જુદી સ્થિતિ જે સત્ય હકીક્ત તરીકે જણાવવામાં આવી છે તે જણાવત જ નહિ. છે, કાર" અને તે આ જ કરનારા Page #81 -------------------------------------------------------------------------- ________________ ૫૨ આગમ પત વિદ્યમાન રાજ્યની વૃદ્ધિમાં ગર્ભ પ્રભાવ આ સર્વ કહેવાનું તત્વ એટલુંજ કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજાનું ત્રિશલાદેવીની કુક્ષિએ આવવું થયું, ત્યારે મહારાજા સિદ્ધાર્થ એ એક સમર્થ રાજા હતા. છતાં તેમના રાજ્યમાં રિદ્ધિ, સમૃદ્ધિ અને રાજ્યને ચળકતે વિસ્તાર તે ગભ કાલના છ મહિનામાં એટલે બધે થશે કે મહારાજા સિદ્ધાર્થ અને ત્રિશલા મહારાણથી તે વિસ્તાર પિતાને કે પિતાના રાજ્યના અન્ય મનુષ્યના ઉદ્યમથી થયે છે એવું માની શકાયું જ નહિ, અને અદશ્યપણે કઈક ચમત્કારી પુરુષને પુણ્યપ્રભાવ છે એમ માનવાની જરૂર પડી અને અન્વયવ્યતિરેકથી તે સર્વ વૃદ્ધિનું કારણુ ભગવાન મહાવીર મહારાજ કે જેઓ ચૌદ સ્વપ્નાની સાથે ગર્ભમાં આવેલા છે તેમને જ તે વૃદ્ધિના કારણ તરીકે માનવા તરફ દેરાયા. તે ધન, ધાન્યાદિ અને રાજ્યઋદ્ધિની સ્થિતિ શ્રી સિદ્ધાર્થ મહારાજાને એટલી બધી નિશ્ચયવાળી અને લાગણી ખેંચનારી લાગી કે જેથી શ્રમણ ભગવાન મહાવીર મહારાજના જન્મ પછી બારમે દિવસે સકલ મિત્રમંડળ, કુટુંબીજન, સંબંધી અને સર્વ જ્ઞાનકુલના ક્ષત્રિયેની આગળ તે વૃદ્ધિ કે જે બધાઓની જાણમાં આવેલી હતી, તેને અનુવાદ કરી, તે વૃદ્ધિના કારણ તરીકે ભગવાન મહાવીર મહારાજનું ગર્ભમાં આવવું જણાવી શ્રમણ ભગવાન મહાવીર મહારાજના તે ઉપકારને સર્વ મિત્રમંડળઆદિ સમક્ષ જાહેર કરી તે ઉપકારને ચિરસ્મરણીય બનાવવા વર્ધમાન એવું નામ સ્થાપન કરવાની ઈચ્છા પ્રદર્શિત કરી અને તે પ્રમાણે વર્ધમાન એવું નામ સ્થાપન કર્યું. રાજ્યાદિ વૃદ્ધિદ્વારાએ પરે પકારીપણું અર્થાત્ દ્રવ્યઉપકારની અપેક્ષાએ શ્રમણ ભગવાન મહાવીર મહારાજે ગર્ભદશાથી પણ ઉપકારપરંપરા કરવામાં કે થવામાં નિમિત્તપણું લીધું છે, એમાં બે મત થઈ શકે તેમ નથી જ, આ રીતે Page #82 -------------------------------------------------------------------------- ________________ વર્ષ–પુ-૧ શમણુ ભગવાન મહાવીર મહારાજે પ્રવર્તેલા રાજ્યને વધારવા દ્વારા પોપકારિતા કે ઉત્તમતા વનિત કરી છે. ભગવાન ઋષભદેવજીની પણ દ્રવ્યથી પરેપકારિતા આ પોપકારિતા અન્ય તીર્થકોમાં અસ્પષ્ટપણે હોય તે પણ ભગવાન નષભદેવજીમાં તે તે દ્રવ્યપણે પણ પરે પકારની દશા ઘણીજ સ્પષ્ટપણે છે એમ સૂત્રકારો અને ગ્રંથકારે સ્પષ્ટપણે જાહેર કરે છે. તેથી ભગવાન રાષભદેવજીની તે તે પોપકારિતાને અગે કંઈક વિચાર કરીએ તે તે અસ્થાને ગણાશે નહિ, પણ તે ભગવાન ઋષભદેવજીની પરોપકારિતા જણાવવા પહેલાં બે વાતને ખુલાસો કરવાની ઘણીજ આવશ્યકતા છે. કઈ કઈ ગુણે કઈ કઈ તીર્થકરમાં વધારે હેય ને કહેવાય તેથી અન્યનું અપમાન નથી પ્રથમ વાત તે એ છે કે સત્ય સ્વરૂપની ખાતર એકલા ભગવાન ઋષભદેવજીની જે પરોપકારિતા જણાવીશું તે તેમના યુગાદિદેવપણા આદિની માફક જોકે તેમને એકલાને જ લાગુ થશે અને તે પરોપકારિતા બીજા તીર્થકરોને તેવી રીતે લાગુ નહિ થાય, પણ તેથી આ લેખક ભગવાન ઋષભદેવજીનું જ સન્માન કરી અન્ય તીર્થકરોનું અપમાન કરવા માગે છે એવી જુઠી અને બેહુદી કલ્પના કરવાને કેઈપણ મનુષ્ય મનમાંકડાને તૈયાર કરે નહિ, કેમકે દરેક તીર્થકરે કેવલજ્ઞાનાદિ ગુણેને અંગે સરખા હોય છે, છતાં દુન્યવી વિગેરે સર્વ બાબતમાં સર્વ તીર્થકરે સરખાજ હોય એવું કંઈ પણ જૈનશાસ ફરમાવતું નથી. કેઈપણ શાસ્ત્ર પ્રેમી તેમ માનતું પણ નથી. જિનેશ્વરના ચરિત્રને જાણનાર મનુષ્ય શું એમ નહિ માને કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજને જેવાં અસાતવેદનીના કર્મો પરિસહ ઉપસર્ગ દ્વારા ગવવાં પડયાં છે, તેવાં તેમના સિવાય બીજા કોઈપણ તીર્થકરને ભેગવવા પડ્યાં નથી, અને ભગવાન Page #83 -------------------------------------------------------------------------- ________________ આગમ ચેત યુગાદિદેવને પ્રવજ્યા ગ્રહણ કર્યાના બીજા દિવસથીજ આરંભીને લાગલગટ બાર મહિના સુધી જે આહારના અંતરાયને ઉદય સહન કરે પડે છે, તે બીજા કેઈપણ તીર્થકરને અંતરાયને ઉદય સહન કરવું પડે નથી. અર્થાત્ જૈનશાસ્ત્રને જાણનારે તે સ્પષ્ટપણે જાણી અને માની શકે તેમ છે કે ઔદયિક, ક્ષાપશમિક ભામાં એક જ પ્રકારપણને નિયમ રહી શકે નહિ. એક પ્રકારપણાને નિયમ જે કોઈપણ જગ પર રહી શક્ત હોય તે તે ક્ષાયિકભાવને અંગેજ રહી શકે, અને તેથી શાસ્ત્રાનુસારી છે સર્વ તીર્થકરના કેવળજ્ઞાનાદિ ક્ષાયિક ગુણને એક સરખા માનવા તૈયાર થાય તે સ્વાભાવિક છે, અને તે સિવાય બીજી બાબતમાં વિચિત્રતા હોઈ, કેઈ તીર્થકરોમાં કઈ બાબત, અને કેઈક તીર્થકરોમાં કઈ બાબત અધિક હોય તેમાં આશ્ચર્ય નથી, તેથી અધિક બાબત તે તે તીર્થકરની સ્તુતિ કરતાં અન્ય તીર્થકરેનું અપમાન થયું એમ કહેવું એ પરમાર્થથી ગુણસ્તુતિને દ્વેષ કરવા જેવું જ ગણાય, માટે તે તરફ વાચકેએ ભૂલેચૂકે પણ દેરાવું વ્યાજબી નથી, અને લેખકને આશય પણ પપ્તાંતરે અન્ય તીર્થકરોની અવનતિ કરવાને હેયજ નહિ, માટે અવનતિની કલ્પના કરનારોજ અવનતિ કરવા તૈયાર થયું છે એમ માનવું પડશે. ભાવ ઉપકાર કરનાર જિનેશ્વરે હોય તેમ કોપકારી પણ હેય - બીજી વાત એ છે કે મેક્ષમાગને પ્રવર્તાવવા દ્વારા સર્વ તીર્થકરે જે ભાવ થકી ઉપકાર કરે છે, તે એકાંત હિતકારી અને પર્યવસાને પરમ પદ રૂપી ફળે કરીને ફળવાળે થનાર હોય છે, પણ ભગવાન જિનેશ્વરે કે બીજા કોઈએ પણ કરેલ દ્રવ્ય ઉપકાર એકાંત હિતનેજ કરનાર કે પરમપદ રૂપી ફળનેજ કરનારે હેય એ નિયમ નથી અને તેથી જ તેવા ઉપકારને દ્રવ્ય ઉપકાર કહેવામાં આવે છે, પરંતુ વિવેકનાથ તીર્થકર ભગવાને તેવા Page #84 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫ ૫-૧ પપ પુણ્યના પ્રશ્નારના ઉદયવાળા હોય છે કે જેના ઉદયથી તેઓ કંઈક દેષવાળા એટલે સાવદ્ય એવા પણ લેકોને ઉપકાર કરનારા એવા કાર્યને કરનારા હોય છે, અને તેથી જ કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ હેમચંદ્રસૂરીશ્વરજી ભગવાન યુગાદિદેવે શિલ્પકળાદિનું કરેલું પ્રવર્તન સ્વરૂપે કરીને સાવદ્ય છે, છતાં લેકોના ઉપકારને માટે કર્યું છે એમ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે. અર્થાત ભગવાન ઋષભદેવજી તરફથી થએલી લેકે પકાર પ્રવૃત્તિને જે પોપકાર તરીકે અમે આગળ જણાવીશું તેમાં સાવઘ, નિરવદ્ય, સાધિકરણ આદિના વિચારપ્રવાહને વહેવડાવવા પહેલાં જે શાસ્ત્રાનુસારી હોય તે શાસ્ત્રો તરફ નજર નાખવા પ્રયત્ન કરે. કપનાના કેયડા ગોઠવનારને ચેતવણી પરંતુ તેમ નહિ કરતાં માત્ર પિતાની કલ્પનાથી ધારેલ અને કહેલ શાસ્ત્રવિરૂદ્ધ વાને વળગી રહેવા કે વળગાડી રાખવા પ્રયત્ન કરવામાં આવશે તે તે પ્રયત્ન કરનારને જ ભારભૂત છે. લેખક એના નિમિત્તરૂપ પણ નહિ બને એમ સ્પષ્ટ કરી હવે ભગવાન ઋષભદેવજી મહારાજના પરે૫કારિપણને અંગે કાંઈક વિચાર કરીએ. સુગલિયાઓની આહારસ્થિતિ ભગવાન ઋષભદેવજીને અંગે પ્રથમ જે પરોપકારિપણું વિચારીએ તે એજ છે કે તેઓએ અગ્નિના સંબંધમાં મૂળથી બધી વ્યવસ્થા કરી. હકીક્ત એવી છે કે ભગવાન રાષભદેવજી મહારાજના જન્મઅવસરની લગભગમાં કાળની પડતીને લીધે કલ્પવૃક્ષને મહિમા એ છે થઈ ગયે અને કલ્પવૃક્ષથી મળતી વસ્તુઓ બંધ થઈ એમાં બાહા ભેગનાં સાધને કલ્પવૃક્ષને મહિમા ઘટવાથી મળવા બંધ થયાં તેની જેટલી અડચણ તે જુગલીઆઓને પડી Page #85 -------------------------------------------------------------------------- ________________ આગમ જીત નહેતી તેના કરતાં કલ્પવૃક્ષ તરફથી મળતે ખેરાક બંધ થવાને લીધે જીગલીઆએને ઘણી જ હાડમારી ભોગવવી પડી. ભગવાનના વશમાં શેલડીને આહાર પણુ શેષ ને કંદ વગેરે ભગવાન શષભદેવજીના પૂર્વજોને જો કે શેલડીની સંપત્તિ કઈ પણ સંજોગોને અંગે થતી હતી અને તેથી તેઓ કાશ્યપ તરીકે ગણાતા હતા, પણ બાકીના જુગલીઆઓને તે શેલડી જેવી ઉત્તમ વસ્તુને સંયોગ હતું નહિ, અને તેથી તેઓ વૃક્ષના કાંદાઓને આહાર કરતા હતા. જે કે વનસ્પતિ એ મનુષ્યને મુખ્ય ખેરાક છે એમ કહીએ તે પણ નહિ પકાવેલી વનસ્પતિ મનુષ્યની જઠરને સતત અનુકૂળ આવવી મુશ્કેલ પડે અને તે જ સ્થિતિ વિચારતાં સતત કાંદાએને આહાર કરતા જુગલીઆઓને કેવી મુશ્કેલીમાંથી પાસર થવું પડતું હશે! તે સમજવું મુશ્કેલ પડે તેમ નથી. કદા પછી શાલિને આહાર અને તેવી મુશ્કેલીને લીધે તેજ જુગલીઆઓને તે કાંદાને આહાર છેડી શાલિ (ડાંગર) ને આહાર શરૂ કરે પડ હોય તે સ્વાભાવિક જ છે. જે કે કાંદા અને શાલિ બંનેનું પ્રાપ્ત થવું, ખેતીની પ્રક્રિયા નહિ પ્રવર્તતી હોવાથી કેટલું દુર્લભ અને અલ્પ હશે? તે સહેજે સમજી શકાય તેમ છે, છતાં તેઓને પણ શાલિને આહાર પચવા નહિ લાગે પછી તેના ફેતરાં ઉતારીને ખાવા લાગ્યા, તે પણ નહિ પચતાં ભીંજવીને વળી કાખમાં રાખીને તથા બે ત્રણ રીતિઓ ભેળી કરીને તે જુગલીઆએ જેમ તેમ ખેરાક ખાતા હતા. અગ્નિની વ્યવસ્થા બતાવવાથી જગાઉદ્ધાર આ સ્થિતિને વિચારસૃષ્ટિમાં વહેવડાવનાર મનુષ્ય જે ભગવાન ઋષભદેવજીએ અગ્નિ કે જે સ્વયે ઉત્પન્ન થયે હતું તેની Page #86 -------------------------------------------------------------------------- ________________ પત્તિ વગર વ્યવસ્થા કરારના ભાજનની વર્ષ-૫ -૧ વ્યવસ્થા અને રક્ષા તથા ઉત્પત્તિ વિગેરે ન બતાવ્યાં હતા તે સમગ્ર જગતની શી દશા થાત? એ સહેજે સમજી શકાય તેમ છે. આવી સ્થિતિમાં વનમાં વાંસના સંઘર્ષણથી ઉત્પન્ન થએલ અગ્નિની વ્યવસ્થા કરવા માટે ભગવાન ઋષભદેવજીએ માટીના ભાજનેની વ્યવસ્થા કરી અને તે ભાજનની વ્યવસ્થા કરવા દ્વારા અગ્નિની વ્યવસ્થા રક્ષા અને ઉત્પત્તિ વિગેરે બધું જણાવ્યું. આ બધું તેમનું કાર્ય શાસ્ત્રકારે પોપકારને માટે થએલું છે એમ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે અને લોકે પણ તેઓને અનુક્રમે જગદીશ્વર, જગત્કર્તા, જગદુઉદ્ધર્તા માનવા લાગે તેમાં નવાઈ નથી. પ્રથમ વિવાહધર્મ ન લેવાનું કારણ વળી જુગલીઆપણાની વખતમાં સાથે જોડલાંને જન્મવાનું નિયમિત હોવાથી તેમજ સ્ત્રી અને પુરુષરૂપે જ જોડલું નિયમિતપણે જન્મતું હોવાથી કેઈપણ પ્રકારે વિવાહધમની યેજના કરવાની જરૂર ન હતી, તેમજ કલ્પવૃક્ષ નીચે રહેતા યુગલીઆઓ માત્ર જુદી જુદી દૂરની જગ્યા ઉપર જેડલે રહેતા હોવાથી તેમ જ એટલા બધા મેટા આયુષ્ય છતાં માત્ર જિંદગીના છેલ્લા છ માસ રહે ત્યારે તે પુત્ર અને પુત્રીરૂપી યુગલને જન્મ થતું હતું અને તેથી તે જુગલીઆએ બ્રહ્મચર્યવ્રતને નહિ ધારણ કરવાવાળા છતાં પણ પાતળા રાગદ્વેષવાળા હેવાથી તથા ઉપરના જણાવેલા સંગથી તેઓમાં વ્યભિચારનું નામ-નિશાન પણ નહોતું. વિવાહધર્મની શરૂઆત કરવામાં કુદરતને હાથ આવી સ્થિતિમાં કુદરતે બે બાજુનો ફટકે આખે. એક તે સુનંદા નામની જુગલાણને સહચારી પુરુષ અત્યંત બાલ્યાવસ્થામાં જ અર્થાત કેવળ છ મહિનાની અંદરમાં તાડનું ફળ પડવા માત્રથી મરણ પામે, જુગલીઆ જેવી ઉત્તમ સંઘયણવાળા તાડનું ફળ પડવા Page #87 -------------------------------------------------------------------------- ________________ આગમ જ્યોતિ માત્રથી મરી જાય એ કેટલી બધી નાની ઉંમર હોય તેને અંગેજ આ અત્યંત નાની ઉંમર જણાવી છે.) હવે સહચારી પુરુષ મરી જવાથી તે સુનંદા એકલી પડી. હવે તે સુનંદાની શી વ્યવસ્થા થાય? એ પ્રશ્ન તે વખતે પણ અત્યંત ગુંચવાડાવાળે જ રહ્યો. નજીકમાં રહેલા બીજા જુગલીઆએ તે ગુંચવાડો કાઢી શક્યા નહિ. નાભિમહારાજની ઉત્તમતા પરાપૂર્વથી હતી. પણ તે વખતે સર્વ લેકમાં અધિક ગણાતા અને કુલકરની સ્થિતિવાળા હેઈને અખિલ જુગલીઆએને માન્ય હોવાથી તે સુનંદાને લઈને તે જુગલીઆએએ નાભિમહારાજને સંપી. નાભિમહારાજનું કુલ અસલથી સર્વ યુગલીઓમાં અધિક હેવાથી હાકાર માકાર અને ધિક્કારની નીતિને પ્રવર્તાવનારું અને ચલાવનારું હોવાથી સર્વ કુલેમાં મુરબ્બી તરીકે હતું. અર્થાત્ તે વખતના સમુદાયમાં નાભિમહારાજના કુલનીજ પ્રવર્તાવેલી નીતિ જ સર્વને માન્ય થતી હતી. તે નાભિમહારાજે તે સુનંદાને સંગ્રહ કરતી વખતે જ ભવિષ્ય વિચારી લીધું. ભગવાન ઋષભદેવજીને જન્મ પણ યુગપલટાવાળે નાભિમહારાજ અને મરૂદેવાને ઘેરે યુગલિકધર્મને લાયકના કાલના પલટાને લીધે ભગવાન્ રાષભદેવ અને સુમંગલાને જન્મ માતા મરૂદેવાના લાખે પૂર્વ જીવનમાં બાકી રહ્યા હતા ત્યારે જ થઈ ગયે હતેઅર્થાત્ પ્રથમ જે માબાપરૂપી જુગલીઆનું છે મહિના આયુષ્ય બાકી રહે ત્યારે જ સ્ત્રી-પુરુષરૂપી જોડલું જન્મતું હતું, ત્યારે માતા મરૂદેવાની જિંદગીના લાખો પૂર્વે બાકી રહ્યાં હતાં તે પણ ભગવાન ઋષભદેવજી અને સુમંગલાનું હું જગ્યું. કુદરતે કરેલા વિવાહધર્મના કારણમાં સકેતે અર્થાત કહેવું પડશે કે ભગવાન ઋષભદેવજી તરફથી કાંઈ પણ કાર્યભાર શરૂ થાય તેની પહેલી કુદરતે આ બે વસ્તુને નવી Page #88 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫ ૫-૧ જ ખડી કરી. એક તે સુનંદાના પતિ જીગલીઆનું મરણ અને બીજું ભગવાન ઋષભદેવજીને ઘણુ કાળ અગાઉ જન્મ. સુનંદાને ભગવાનની પત્ની તરીકે કેમ લીધી? આ બે સ્થિતિની સાથે નાભિમહારાજાને જુગલીયાઓએ અર્પણ કરેલી સુનંદાના રક્ષણને ભાર વહન કરે તે પણ ઘણું જ વિચારને પાત્ર હતું. સામાન્ય રીતે સરખી ઉંમરના બાળકો પરસ્પર સ્નેહની ગાંઠથી સંકળાય છે એ હકીકત બાળકના સામાન્ય સ્વભાવને અને જગતના અનુભવને સમજનારાઓને જાણવી મુશ્કેલ નથી અને તેથી જ ઇષભદેવજી મહારાજની સરખી ઉંમરવાળી સુનંદા, ત્રહષભદેવજી મહારાજ અને સુમંગલાની સાથે જોડાય તે ઘણું સંભવિત જ છે. નાભિમહારાજાને ઘેરે ભગવાન રાષભદેવજી અને સુમંગલા સિવાય બીજું કંઈ જોડલું જ હતું જ નહિ કે જેના સંસર્ગમાં સુનંદા આવી શકે. કુદરતે કરેલી વૈકારિકસ્થિતિની પરાવૃત્તિ વળી પહેલાંના જુગલીઓમાં ક્રોડ વર્ષનું આયુષ્ય છતાં પણ છેવટના પંદર-સેળ મહિના જેવા ટુંક વખતની જિંદગી બાકી રહેતી ત્યારે જ વૈકારિક પ્રવૃત્તિ થતી હતી, પણ નાભિમહારાજાને ત્યાં તે પ્રવૃત્તિ ઘણું વહેલી થયેલી હેઈ કુદરતને પરાવર્ત જ જણાઈ આવતું હતું અને તેને જ અનુસારે ભગવાન ઋષભદેવજીનું કુમારપણું અત્યંત અલ્પ હોય તે નાભિમહારાજની ધ્યાન બહાર ન રહે, અને તેથી નાભિમહારાજે સુનંદાને લઈને આવેલા જુગલીઆઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવવું વ્યાજબી ગયું હતું કે આ સુનંદા 8ષભદેવજીની પત્ની થશે. સુનંદાને પત્ની તરીકે ભગવાને નથી લીધી ધ્યાનમાં રાખવું કે ભગવાન હષભદેવજીએ સુનંદાને પત્ની તરીકે લેવાની શરૂઆત કરી નથી, પણ નાભિમહારાજાએ જ સર્વ જુગલીઆની સમક્ષ સુનંદાને ગષભદેવ ભગવાનની Page #89 -------------------------------------------------------------------------- ________________ આગમ જ્યોત પત્ની તરીકે રાખવાનું જાહેર કરેલું છે, એટલે જેમ માતાપિતાને કરેલ વિવાહ વર્તમાનકાળમાં પણ પુત્રને કબુલ કરે પડે છે અને કાયદે પણ તેમ કબુલ કરાવે છે, તેમ ભગવાન ઋષભદેવજીએ નાભિકુલકર મહારાજાએ જુગલીઆ સમક્ષ જાહેર કરીને પત્ની તરીકે અર્પણ કરેલી સુનંદાને યુગલધર્મના નિવારણના સમયમાં પત્ની તરીકે રાખી તેમાં કેઈપણ પ્રકારે અનુચિત કર્યું છે એમ કહી શકાય જ નહિ. સુનંદા માટે પુનર્લન કેમ ન માનવું? ધ્યાન રાખવાની જરૂર છે કે તે વખતે લગ્ન જેવી કિયા જ જગતમાત્રમાં પ્રવર્તતી નહતી, માત્ર લગ્નની ક્રિયા જે પહેલા વહેલી પ્રવતી હોય તે તે ભગવાન ઋષભદેવજીના લગ્ન સુનંદા અને સુમંગલાની સાથે થયાં તે જ વખતે પ્રવર્તેલી છે. સુનંદાના ભગવાનની સાથેના લગ્નમાં દેવી સંમતિ અને તે લગ્નપ્રવૃત્તિ એકલા નાભિ મહારાજા કે ગષભદેવજી ભગવાનના અભિપ્રાયે થએલી જ નથી, પણ તેજ લગ્નક્રિયા કરનાર અને પ્રવર્તાવનાર તે ઇંદ્ર અને ઈંદ્રાણી જેવી દેવ અને દેવીએ છે. અર્થાત્ લગ્નક્રિયાનું સમર્થન અને પ્રવતન સુનંદાને લાવવાવાળા જુગલીઆ, નાભિમહારાજા અને ભગવાન ઋષભદેવજી કરતાં પણ વધારે તે ઇંદ્ર ઇંદ્રાણ વિગેરેને અંગે જ છે. આવી રીતે પ્રવતેલી વિવાહકિયાને માન્ય કરનાર મનુષ્ય આ સુનંદાની બાબતમાં પુનર્ધન કેનાતરા જેવા અધમશબ્દો ઉચ્ચારીને પિતાની અધમતા જાહેર કરવા સિવાય બીજું કાંઈ કરતાં હોય એમ આ લેખકનું માનવું નથી. વચનથી આપેલી પણ ફેરવાય છે છતાં તે પુનર્લગ્ન તે નથી વર્તમાનકાળમાં પણ વચનમાત્રથી દીધેલી કન્યા કે જેને આપણે સગપણ કે વિવાહ કહીએ છીએ, તે થયા છતાં જે લગ્ન Page #90 -------------------------------------------------------------------------- ________________ વર્ષ૫ પુ-૧, થયા પહેલાં વરની જિંદગીની હયાતિને કાંઈપણ જાતને ધક્કો પહેંચે કે તે સંજોગ ઊભું થાય તે તે કન્યાનું સગપણ કે વિવાહ બીજી જગે પર કરી તે બીજે સ્થાને તેના લગ્ન કરવામાં આવે છે અને તેને કેઈપણ આર્યસજજન પુનર્લગ્ન કે કે નાતરું કહેતા નથી તે પછી સુનંદા કે જેના વિધિસર લગ્ન થયાં નથી એટલું જ નહિ પણ વચનદત્ત તરીકે પણ પહેલાંના જુગલી સાથે જોડાયેલી નથી, તેવી પૂર્વે જણાવેલી રીતિ પ્રમાણે લગ્ન થાય તેમાં પુનર્લગ્ન કે નાતરાપણને સવાલ રહેતું નથી. ચિરકાલ ભાઈબહેન અને અંત્યકાલે પતિ પત્ની વ્યવહાર જુગલીયાઓમાં સાથે જન્મેલા સ્ત્રી અને પુરુષ લાખે પૂર્વે સુધી નિત્રિકારપણે રહેવાથી ભાઈ-બહેન માફક જ રહેતા હતા. તેઓમાં પતિ-પત્નીપણાને વ્યવહાર તે માત્ર જિંદગીના છેલ્લા ભાગમાં જ થતું હતું એ વાતને ધ્યાનમાં રાખનારે મનુષ્ય તે સુનંદા તે મરી ગએલા જુગલીઆની પત્ની હતી એમ બેલવાનું ન્યાયયુક્ત છે એમ કોઈ દિવસ પણ ધારી શકશે નહિ. આ બધી હકીકત વાસ્તવિક રીતે વિચારનારો મનુષ્ય પોતાની અનીતિના સાધન તરીકે આ દષ્ટાંતને લાવી શકે જ નહિ. વિવાહધામથી નીતિ અને બ્રહ્મચર્ય આવી રીતે ભગવાન ઋષભદેવજીને થએલે અર્થાત્ તેમનાથી પ્રવતેલે વિવાહધર્મ ખરેખર નીતિને સ્થાને ગોઠવનારે જ થયે છે, અને તેજ દિવસથી જગતમાં માતાપિતાએ માનેલી કન્યાની સાથે જ પુત્રના લગ્ન કરવાની રીતિ પ્રવર્તેલી છે. આવી રીતિ પ્રર્વતેલી હોવાથી જ યૌવનાવસ્થા પ્રાપ્ત થાય ત્યાં સુધી નીતિને ખાતર પણ પુત્રને બ્રહ્મચર્ય પાળવાનું નિયમિત થાય છે. વિવાહધર્મના અભાવે કુદરતને કેયડો ઉક્લતજ નહિ જે આવાજ વ્યવસ્થા ન હતા તે ભગવાન ઋષભદેવજીની વખતે જ ૪૯ જોડલાં એકલા પુત્રના જ જમ્યાં એટલે ૯૮ Page #91 -------------------------------------------------------------------------- ________________ આગમ જાત જેવી મોટી સંખ્યામાં એકલા કુંવરેજ જન્મ્યા એ કુદરતી બના વની વખતે શું કરી શકાત? અને તેવી રીતે એકલા એકલા પુત્ર જન્મ્યા કે પુત્રીઓ જન્મી તે વખતે પણ શી રીતે સંસારની સ્થિતિ ચલાવી શકાય? કહો કે કુદરતે પલટાવેલી રીતિને બંધબેસતી રીતિએજ આ વિવાહધર્મની પ્રવૃત્તિ થએલી છે અને તેથી તે વિવાહધર્મની રીતિની પ્રવૃત્તિ થવી તે પણ ભગવાન રષભદેવજી તરફને ગૃહસ્થપણાને અંગે માટે ઉપકાર છે. જે એવી રીતે વિવાહધર્મની નિયમિતતા ન થઈ હતી તે જે કઈપણ જગો પર પુત્ર-પુત્રીનું જોડલું સાથે જન્મ્ય હેત અને પતિ-પત્ની તરીકે જે ગણવામાં આવત તે વિવાહધમની પ્રવૃત્તિ સુધી વૈકારિક પ્રવૃત્તિ રોકાત તે માનવું અસંભિવત જ છે, માટે નિયમિત સમયથી પહેલાં સ્વાભાવિક રીતે વૈકારિક પ્રવૃત્તિને રોકવામાં વિવાહધમની પ્રવૃત્તિજ મુખ્ય કારણ તરીકે ભાગ ભજવનારી હોઈ તે વિવાહપ્રવૃત્તિને ઉપકારક ગણવામાં સમજુ મનુષ્ય તરફથી બે મત થઈ શકે જ નહિ. આગળ હવે શું ? અગ્નિની વ્યવસ્થા અને વિવાહધમની માફક શિલ્પકમ, સ્ત્રીઓના ૨૪ ગુણ અને રાજસંગ્રહ અને રાજ્ય વ્યવસ્થાથી પણ ભગવાન રાષભદેવજીએ પ્રજાનું હિતજ કરેલું છે એ વાત આગળ ઉપર વિચારીશું. ઉપકારના ભેદો અને તેને અંગે સમજણ (વાચકોએ ધ્યાન રાખવાની જરૂર છે કે શાસ્ત્રકારે ઉપકારના બે ભેદ જણાવતાં જે દ્રવ્ય ઉપકાર અને ભાવ ઉપકાર એવા બે લેદે જણાવે છે અને તેમાં દ્રવ્ય ઉપકારને એકાંતિક અને આત્મતિક નહિ એ ઉપકાર તે દ્રવ્ય ઉપકાર એમ જણાવી સવથા પવૃત્તિને મનુભ્ય તરીકે વિવાહ પર મુખ્ય કારણ Page #92 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫ પુ-૧ નિરવદ્ય તરીકે જણાવતા નથી, માટે આ ઉપર જણાવેલા ઉપકારે અને આગળ જણાવીશું તે ઉપકારનું કથંચિત્ સાવઘપણું હેય તેટલા માત્રથી તેનું ઉપકારપણું ચાલ્યું જતું નથી, માટે આ જણાવેલા ઉપકારે અને આગળ જણાવીશું તે ઉપકારે સુપણાની દષ્ટિએ વાંચવા તે જ ગ્ય છે.) વિવાહધર્મના નિરૂપક ભગવાન ઋષભદેવજી કેમ? ભગવાન રાષભદેવજીએ સાક્ષાત્ વિવાહધમનું નિરૂપણ કરેલું નથી, પણ ભગવાન ત્રષદેવજીના વિવાહધર્મને દેખીને જ જગતમાં વિવાહધર્મ પ્રવર્તે છે એમ કહેવામાં કઈ પણ જાતની અતિશયોક્તિ નથી તેમ શાસ્ત્રથી વિરુદ્ધ પણ નથી. કારણકે આવશ્યકભાષ્યકાર મહારાજ ચેકખા શબ્દોથી એમ જણાવે છે કે ભગવાન ઋષભદેવજીના વિવાહને લીધે જ જગતમાં વિવાહની પ્રવૃત્તિ થઈ અને ભગવાન હરિભદ્રસૂરિજી પણ ga વિવાય તથા શિવનિરવને એ વાકયથી ભગવાન ઋષભદેવજીનું સ્પષ્ટપણે જગતના વિવાહધર્મનું નિબંધનપણું જણાવે છે અને પંચવમાં પણ ભગવાન હરિભદ્રસૂરિજી સ્પષ્ટપણે ભગવાનને જગતના વિવાહના કારણભૂત તરીકે જણાવે છે. એટલે કહેવું જોઈએ કે જગતમાત્રની વિવાહપ્રવૃત્તિ ભગવાન ગષભદેવજીના વિવાહને અંગે થએલી છે, અને તેથી તે વિવાહધર્મ નિરૂપણ ભગવાને જ કર્યું કે પ્રવર્તન ભગવાનેજ કર્યું એમ માનવામાં કઈ પણ જાતની અતિશયોક્તિ નથી. વિવાહધર્માદિનું કથંચિત્ સાવદ્યપણું તે વિવાહધર્મ અને શિલ્પાદિ નિરૂપણ છે કે કથંચિત્ પાપયુક્ત છે અને તેથી સાવદ્ય છે એમ કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજી શ્રી રાષભદેવજી ભગવાનના ચરિત્રમાં અને ભગવાન હરિભદ્રસૂરિજી શ્રીઅટકજી નામના પ્રકરણમાં તથા Page #93 -------------------------------------------------------------------------- ________________ આગમ જ્યોત પંચવસ્તુમાં સ્પષ્ટપણે જણાવે છે. પણ સાથે એ પણ સ્પષ્ટપણે જણાવે છે કે એ સર્વ પ્રવૃત્તિ ઉત્તમ પુણ્યના ફળને લીધે અને પરેપકારને માટે હતી. વળી જેમ દ્રવ્યસ્તવની અંદર કથંચિત સ્વરૂપ-સાવઘતાને અવકાશ છે, પણ અનુબંધથી સાવદ્યપણાને અવકાશ ન હોવાથી ગૃહસ્થ કે જે સાવઘને સર્વથા ત્યાગી નથી તેને તે દ્રવ્યસ્તવ નહિ કરવા લાયક છે એમ કહી શકાય નહિ, તેવી જ રીતે જગતના ઉદ્ધારક અને જગતમાં પરમેશ્વર તરીકે પૂજાવા લાયક એવા ભગવાન જિનેશ્વ રેની પણ આ પરોપકારને માટે થતી પ્રવૃત્તિ તેમને અંગે સર્વથા છોડવા લાયક હેય એમ કહી શકાય નહિ. ભગવાન જિનેશ્વરોને અનુબધે સાવધ ન હોય જે કે કથંચિત્ દ્રવ્યથકી સાવદ્યપણું તેમાં હોય તેની ના કહેવાય નહિ, પણ વિલેકનાથ તીર્થકરને તે બધી વિવાહ આદિ પ્રવૃત્તિઓમાં અનુબંધે સાવદ્યપણું ન હોય તે સ્વાભાવિક છે. દેવ અને ભૂ૫૫ણુની લક્ષ્મી છતાં વૈરાગ્ય અને તેથી જ ભગવાન હેમચંદ્રસૂરિજી વીતરાગ ભગવાનની સ્તુતિ કરતાં સ્પષ્ટપણે જણાવે છે કે “હે ભગવાન ( તમે દેવતાની અને રાજાની લક્ષમી ભેગાવી તેમાં જે કે જગતના જીવોને સાવધ અનુબંધવાળી રતિ હોય છે તે પણ તમે તે તે અવસ્થામાં પણ વિરા એટલે તેવી રાગદષ્ટિ વગરના જ હતા.” વીતરાગશબ્દથી તીર્થકરેજ કેમ લેવા? આ સ્થાને વીતરાગશબ્દથી સામાન્ય રીતે સર્વ ઉપશાંત કે ક્ષણ મેહનીયવાળા જીવ લઈ શકાય, પણ તેજ વીતરાગ મહારાજને અંગે જન્માદિક પાંચ કલ્યાણુકેમાં નારકી આદિના જીવને પણ હર્ષ થવાનું જણાવેલું હેવાથી સામાન્ય શબ્દ પણ વિશિષ્ટ Page #94 -------------------------------------------------------------------------- ________________ વર્ષ–૫, પુ-૧, અર્થને જણાવવાવાળા હોય છે એ ન્યાયને અનુસરીને માત્ર તીર્થંકર પરમાત્મા જ લેવાના છે. દેવભવમાં પણ ભગવાનની નિર્લેપતા વળી એ પણ વાત ધ્યાનમાં રાખવાની છે કે જે તીર્થકરના પહેલા ભવમાં અત્યંત મોહમાં આસક્ત થએલા હોય અને સ્વસ્વરૂપનું જ્ઞાન છુટી ગએલું હોય તે તેવા દેવતાઓ પણ ભવનપતિ, વ્યંતર તિષ્ક તે શું પણ સૌધર્મ અને ઈશાનના ઉંચી ઉંચી સ્થિતિવાળા દેવતાઓ પણ એકેંદ્રિયપણામાં ચાલ્યા જાય અને આઠમા દેવક જેવી ઉંચી સ્થિતિએ પહોંચેલા દેવતાઓ પણ પંચેંદ્રિય તિર્યંચમાં ઉતરી પડે આ રીતે એકેદ્રિય કે પદ્રિય તિર્યંચમાં ઉતરી જવાનું કોઈપણ દિવસ તીર્થંકર નામકર્મ નિકાચિત કરવાવાળાને હોય નહિ. જિનનામ નિકાચિત કરનાર તિર્યંચ કેમ ન થાય? જે કે તિર્યંચની ગતિમાં યાવતુ એકેંદ્રિયપણમાં પણ તીર્થકર નામકર્મ સત્તામાં હોય છે, એમ શાસ્ત્રકારે જણાવે છે, અને તે જ તીર્થકર નામકર્મની સત્તાના પ્રભાવે તે તીર્થંકરનામકર્મની સત્તાને ધારણ કરનારા છે તેવી એકે દ્રિય આદિ તિર્યંચની સ્થિતિમાં ગયા હોય તે પણ ચિંતામણિ, કલ્પવૃક્ષ કે તેવા ઉત્તમ પદાર્થો તરીકે જ તે જ જન્મ ધારણ કરે છે, પણ આ બધી હકીકત નિકાચિત નહિ કરેલા એવાજ જિનકર્મની સત્તાને અંગે સમજવી. જિનના નિકાચિત કરનારને ત્રણ જ ભવ પણ નિકાચિત કરેલા જિનનામકર્મવાળા છે તે સામાન્ય તિર્યંચગતિ કે શું પણ યુગલિક તિર્યંચની ગતિમાં પણ જાય નહિ, પણ દેવગતિમાંથી કેવળ મનુષ્યભવમાં જ આવે અને આ. ૫ Page #95 -------------------------------------------------------------------------- ________________ આગમ જ્યોત તેથી જ શાસ્ત્રકાર તીર્થકરનામકર્મ નિકાચવાની વખતે તે નિકાચનના ભાવ સાથે માત્ર ત્રણ જ ભવ સંસાર બાકી રાખે તો જ તીર્થકરનામપાત્ર નિકાચિત થાય એમ સ્પષ્ટપણે જણાવે છે. એ બધી હકીક્ત વિચારતાં તીર્થંકરનામકમને નિકાચિત કરવા વાળે જીવ દેવભવમાં હેય તે પણ સ્વસ્વરૂપના ભાનને ભૂલેલે. હોય જ નહિ, સામાન્ય રીતે સમ્યક્ત્વ ધારણ કરવાવાળા સર્વ જીવે અને વિશેષે તીર્થંકરના ભગવાન છે નારકીમાં સ્વસ્વરૂપને ભૂલતા નથી, પણ તેને અહીં અધિકાર વિચારવાનું નથી અને તેથી જ વીતરાગ પરમાત્મા એટલે તીર્થંકર મહારાજને ઉદ્દેશીને ભગવાન હેમચંદ્રસૂરિજી દેવપણામાં પણ જે વૈરાગ્યની સ્થિતિ જણાવે છે તે સમ્યગ્દર્શનના પ્રભાવને અંગે અણઘટતી હોય તેમ કહી શકાય એમનથી. ભગવાનના ભાવમાં પણ દેવલમીના ભાગમાં વૈરાગ્ય અથવા તે તીર્થંકરના ભાવમાં પણ ગર્ભથી આરંભીને ઈંદ્ર વિગેરે દેવતાઓ ભગવાનની જે દુન્યવી ભક્તિ કરે છે, તે પણ દેવતાઈ લક્ષમી ગણીએ તે તે મનુષ્યમાં નહિ સંભવતી એવી પણ દેવતાઈ લક્ષમીને ભગવાન તીર્થકરે મનુષ્યપણામાં અનુભવે છે, તે પણ તેમાં તે વૈરાગ્યથી દૂર ગએલા હેતા નથી. રાજ્યસમૃદ્ધિમાં પણ વૈરાગ્ય તેમ જ તીર્થકરો રાજકુલમાંજ જન્મ અને ઘણા ભાગે રાજ્યકદ્ધિને ભોગવવાવાળા જ હોય, છતાં પણ તે રાજ્યઋદ્ધિમાં રજ પણ રતિયુક્તપણને ન અનુભવે અને સ્વસ્વરૂપના ખ્યાલમાં સતત રહે, એમ ભગવાન હેમચંદ્રસૂરિજીના કથનનું તત્વ સહેજે સમજાય તેમ છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-પ. પુ-૧ જિનેશ્વર ભગવાનને પદ્મણિ પહેલાં પણ સમકિત ફાયિક જેવું હેય. આવા જ કેઈ કારણસર ભગવાન મહાવીર મહારાજના સાધુપણું લેવાની પહેલાં કે કેવળજ્ઞાન થવાની પહેલાંના સમ્યકત્વને અંગે ભગવાન હરિભદ્રસૂરિજી લાચિનાઈ ક્ષાવિમેવ વા એવા વિકલ્પવાળા વ્યાખ્યાનમાં ક્ષાશિક સમ્યકત્વ હોય તે પણ તેની શુદ્ધતાને અને ક્ષાયિક જેવું સમ્યક્ત્વ માનવાનું શ્રીવાર્થની ટીકામાં કહે છે. આ ઉપરથી તીર્થકર મહારાજના જે કેવળજ્ઞાનને માટે મંડાતી ક્ષપકશ્રેણિની પહેલાં પણ ક્ષાયિકવાળા ન હોય તે પણ ક્ષાયિક જેવા શુદ્ધ સમ્યક્ત્વવાળા હોવાથી કેવી શુદ્ધ આત્મપરિણતિને ધારણ કરવાવાળા હશે ? તે સહેજે સમજી શકાશે. આ રીતે જેઓ દેવ, દેવેન્દ્ર કે નરેન્દ્રપણની સમૃદ્ધિમાં આસક્તા ન થાય, તેવા ત્રિલેકનાથ તીર્થકર ભગવાનેને વિવાહધર્માદિકની અંદર અનુબંધ સાવદ્યપણું હેય નહિ અને તેથી તે મહાપુરુષે તેવી રીતે લેકે પકાર કરવા દ્વારા પરહિત કરનારા થાય તેમાં આશ્ચર્ય નથી. આમાં ભગવાનનું અનુકરણ ન લેવાનું કારણ પણ એ તીર્થકર મહારાજના પ્રવર્તન અને નિરૂપણને અનુસરીને જે અન્ય તેવા પ્રકારની નિશ્ચિત પરિણતિ સિવાયના છે લગ્ન, વ્યાપાર, ખેતી વિગેરે સંસારની ક્રિયામાં પ્રવર્તે અને તેને પરહિતની પ્રવૃત્તિ છે એમ ગણાવે છે તે ખરેખર માગને ભૂલે છે અને હંસની સ્થિતિને નહિ વિચારનારે વાયસ જેમ માનસ સરોવરમાં તરવા જતાં ડૂબી જાય, તેવી રીતે ભગવાન તીર્થકરોની સ્થિતિને વિચાર્યા સિવાય માત્ર પિતાની સ્થિતિને હલકી છતાં પણ મેટા રૂપમાં ગણ દઈ તેમની માફક કહેવાતા સ્વરૂપથી સાવદ્ય અને અનુબંધથી પણ સાવદ્ય એવા કાર્યોમાં પ્રવૃત્તિ કરી અન્યનું હિત મનાવવા જાય તે કેઈ પણ પ્રકારે શોભે તેમ નથી. Page #97 -------------------------------------------------------------------------- ________________ આગમ જ્યોત ભગવાન જિનેશ્વરે પણ આરાધક ભાવે જે કે ત્રિલેકનાથ તીર્થકર ભગવાને વીતરાગપણે જન્મ પામતા નથી અને વીતરાગપણે તે દીક્ષા લીધા પછી પણ મોક્ષમાર્ગની આરાધનાની પરમ ઠેટિવાળું આરાધકપણું મેળવે ત્યારે જ થવાનું છે, અને તે આરાધકતા ક્ષપકશ્રેણિ માંડવાવાળા સર્વ જીને એક સરખી છે. ' અર્થાત જે છ તીર્થકરના ભવમાં તીર્થકરોને આરાધપણું હતું જ નથી. એમ મનાવવા તૈયાર થાય છે, તેઓ ખરેખર જૈનશાસન અને તેની પ્રરૂપણને ભૂલી જઈ અન્ય મતે એ પણ વીતરાગભા નાર્ અર્થાત્ વીતરાગને કઈ દિવસ જન્મ પામવાનું હોય નહિ એવી રીતે જણાવી વીતરાગને જન્મ હોય નહિ એમ માનેલું છે. છતાં તીર્થકરોના ભવમાં આરાધકપણું હોય જ નહિ એમ માનનારને પિતાનું જનપણું કે સાધુપદ કે તેવા ઉંચા પદમાં સ્થિતિ પણું જાહેર કરવા છતાં જૈનમાર્ગ કે તેવા કથંચિત્ સારા અન્ય માર્ગથી પણ ઘણે દૂર જઈ પડવાનું થાય છે. આરાધ્યપણાની સાથે આરાધકતાને વિરેાધ નથી જો કે ત્રિલેકનાથ તીર્થકરોમાં એમની ગર્ભ અવસ્થાથી આરંભીને આખી જિદંગી સમ્યગ્દષ્ટિએને આરાધવાલાયકપણું હેવાથી આરાધ્યતા છે, એમાં શાસ્ત્રાનુસારીઓના બે મત હોય નહિ, પણ આરાધ્યતાપણને સ્વભાવ એ આરાધકપણાના સ્વભાવની સાથે વિરોધને ધારણ કરવાવાળો નથી. કેમકે જે આરાધ્યતાના સ્વભાવને આરાધકપણાના સ્વભાવથી વિરૂદ્ધ માનીએ તે સાધુ, ઉપાધ્યાય અને આચાર્ય એ ત્રણ પમાં રહેલા મહાપુરુષને કેઈ દિવસ પણ આરાધ્ય ગણી શકશે નહિ, કારણકે તે ત્રણ પદમાં રહેલા મહાપુરુષે કેવળજ્ઞાન પામીને Page #98 -------------------------------------------------------------------------- ________________ વર્ષ–૨ પુ-૧, કૃતાર્થ થઈ ગયા હોય અને તેમાં આરાધકપણું ન હોય એમ કેઈપણ સમજદાર મનુષ્ય માની શકે તેમ નથી. અર્થાત તે સાધુ આદિક ત્રણ પદેમાં આરાધકપણાની સાથે આરાધ્યપણું રહે છે એમ જૈન માત્રને માનવું પડે છે. ભગવાન જિનેશ્વરના આરાધકપણને જણાવનાર સૂત્ર વળી ભગવાન તીર્થકરોને માટે પણ તેઓના દીક્ષાકલ્યાણકની વખતે સ્પષ્ટપણે સૂત્રકારોએ જણાવ્યું છે કે “અષ્ટ કર્મશત્રુનું મર્દન કરવું, ઈન્દ્રિયેનું જીતવું, રોલેક્યરંગમાં આરાધનાપતાકા રહણ કરવી, તપ અને ધૃતિમાં કટિબદ્ધ થવું, પરિષહકટકને પરાજય કરે અને તીર્થકર મહારાજાઓએ કહેલા ઉત્તમ શુકલધ્યાનમય માર્ગથી કાલેકને ઉદ્યોત કરનાર એવા કેવળજ્ઞાનને પ્રાપ્ત કરવુંઆવા અનેક પ્રકારના આશીર્વાદે જે જણાવેલા છે, તે જો ત્રિલેકનાથ તીર્થકર ભગવાનની આરાધકદશા કઈ પણ અશે ન હોય અને સર્વથા આરાધ્ય દશાજ હોય તે તે ઘટી શકે નહિ તે સ્વાભાવિક છે. ભગવાન જિનેશ્વરેની આરાધકતા યુગપ્રધાન શ્રતકેવલી ભગવાન ભદ્રબાહસ્વામીજી મહારાજ આચારાંગનિર્યુકિતમાં તથા ભગવાન શ્રીહરિભદ્રસૂરિજી મહારાજ શ્રી પંચવસ્તુમાં તેમજ આચાર્યપ્રવર શ્રીમલધારી હેમચંદ્રસૂરીશ્વરજી વગેરે પુષ્પમાલા વગેરે પ્રકરણમાં સ્પષ્ટ શબ્દોથી જણાવે છે કે ભગવાન જિનેશ્વરેએ તે ભવમાં મોક્ષને નિશ્ચય છતાં મેક્ષની પ્રાપ્તિ માટે કર્મક્ષય કરવા તપસ્યા કરી છે. વળી શ્રીઆવશ્યક વગેરેમાં ભગવાને કઠિન કર્મને ક્ષય કરવા માટે અનાર્ય પ્રદેશમાં ઉપસર્ગ પરીષહ વેઠવા વિહાર કર્યો એ એ વાત સ્પષ્ટ છે, તે પછી કઠિન કર્મવાળી અવસ્થામાં આરાધકપણાની સ્થિતિ ન હોય એમ શાસ્ત્રાનુસારે કેણ માની શકે? Page #99 -------------------------------------------------------------------------- ________________ આગમ ત સમ્યગ્દર્શનાદિરૂપક્ષમાર્ગની આરાધનાની અપેક્ષાએ આરાધકપણું હોય છે, એટલું જ નહિ પણ દીક્ષા વખતે ભગવાન સિદ્ધને નમસ્કાર કરવાનું હોવાથી તથા તીથને નમસ્કાર કરે છે તેથી સર્વથા ગુણવાળાઓની અપેક્ષાએ પણ ભગવાન જિનેશ્વરે આરાધક ન હેય એમ કહી શકાય નહિ. ભગવાન અજિતનાથજી મહારાજે શ્રીજિનેશ્વર ભગવાનની મૂર્તિની સેવાપૂજા કરી છે, એવા શ્રી શત્રુંજય માહાસ્ય આદિના લેખેથી પણ ભગવાન જિનેશ્વરની આરાધકતા ન હોય એમ કહી શકાય નહિ. આ ઉપરથી ત્રિલોકનાથ તીર્થકરોની તે ભવમાં આરાધદકશા ન હેય એમ કહેવું જૈનશાસ્ત્ર માત્રથી વિરૂદ્ધ થઈ પડે છે. ભગવાન જિનેશ્વરેને આરાધક કેમ નથી માનતા? " તે પણ ત્રિલેકનાથ તીર્થકરની આરાધકદશા ઉડાડી દઈ કેવળ તેમની આરાધ્ય દશા જ છે એમ માનવું પડે છે, તેનું કારણ ખુલ્લુ છે કે જે તીર્થકર ભગવાનની તીર્થકરના ભવમાં આરાધકદશા માનવામાં આવે છે તે આરાધકદશાએ પ્રવર્તવાવાળા શાસનના સરળ રસ્તે ચાલનારા પુરુષે ભગવાન તીર્થંકરના આરાધકપણાનું અનુકરણ કરવાવાળા થાય અને તે વાત તીર્થકરનું અનુકરણ કોઈ પણ જીવને કોઈ પણ અંશે મોક્ષમાર્ગના સાધન તરીકેનું પણ હાય જ નહિ એવા આગ્રહને લીધે તેઓને આમ કહેવું પડે છે. પણ વસ્તુસ્થિતિએ સંપૂર્ણ કર્મોને ક્ષય કરી અવ્યાબાધપદને પામેલા સિદ્ધ ભગવાન સિવાય ચારે પદમાં આરાધ્યપણું હેવા સાથે આરાધકપણું સર્વથા હેય નહિ, એવું પંચપરમેષ્ઠીના સ્વરૂપને જાણનારે તથા માનનારા તે કહી શકે નહિ. Page #100 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫ ૫-૧ વિવાહધર્માદિ પણ દ્રવ્યઉપકાર આ પ્રમાણે પ્રાસંગિક હકીક્ત જણાવ્યા પછી મૂળ હકીકતમાં આવતાં એટલું જ જણાવવાનું કે શુદ્ધ સમ્યગ્દષ્ટિપણને લાયકની વિરક્તતા ભગવાન જિનેશ્વરમાં નિયમિતપણે હેવાથી તેઓમાં વિવાહધર્માદિક કાર્યો કે જે સ્વરૂપથી સાવદ્ય છે, છતાં પણ અનુબંધથી સાવધ થયાં નથી તેનું અનુકરણ કરીને બીજાઓએ વિવાહાદિક કાર્યોમાં પરે પકારને પરહિતપણું મનાવવા તત્પર થવું નહિ તે વિવાહાદિક કાર્યોમાં ભગવાન જિનેશ્વરોને જ આત્મા પરહિત અને પરોપકારવાળે રહી શકે છે, અને તે પણ ભગવાન જિનેશ્વરેએ તેવી રીતે કરાએલું પરહિત તે પણ શાસ્ત્રકારોએ દ્રોપકાર અને દ્રવ્યહિતની ગણતરીમાંજ ગણેલું છે. આવી રીતે ઉપકારને અંગે વિભાગ પાડી, વિવાહધર્માદિ જે કાર્યો પરના હિતને માટે કરેલાં છે, તેવી જ રીતે ભગવાન ગષભદેવજીએ રાજ્ય ગ્રહણ કરવું અને રાજ્ય સંગ્રહ કરે વિગેરે કાર્યો પણ પરના હિતને માટેજ કરેલાં છે તેને હવે વિચાર કરીએ. પ્રભુ રષભદેવની પરેપકારિતા ભગવાન તીર્થકરના પરોપકારિપણાને અંગે વિચાર કરતાં ભગવાન ઝષભદેવજીના અગ્નિવ્યવસ્થા, શિલ્પકર્મ અને વિવાહધર્માદિને અંગે વિચાર કર્યો, તેવી જ રીતે રાજ્યસંગ્રહને અંગે પણ વિચાર કરવાની જરૂર હોઈ દ્રવ્યપરોપકારને અંગે વિચાર કરીએ. થયેલા અને કરેલા રાજામાં ફરક સામાન્ય રીતે જગતમાં આજ્ઞા મનાવવાને માટે રાજા થનાર મનુષ્ય અભિલાષા રાખે છે, પણ ભગવાન ઋષભદેવજીને અંગે આજ્ઞા મનાવવા માટે રાજાપણું લીધેલું નથી, પણ પ્રજાજને આજ્ઞા માનવા માટે રાજાપણું આપેલું છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ આગમ ચેત લક્ષ્મીની આવક કે લક્ષ્મીને પગ સામાન્ય રીતે સમજી શકાશે કે આજ્ઞા મનાવવા માટે લીધેલું ભૂપાલપણું પ્રજાનું જે હિત કરે, તે હિત માત્ર આજ્ઞા માનનાર વગ ઉભો રહે અને કરેલી આજ્ઞા માનવા સાથે રાજ્યને સારી રીતે આવક કરી દેનારે થાય, જ્યારે આજ્ઞા માનવા માટે કરેલા રાજામાં પ્રજા રક્ષણનું જ તત્વ હોય છે, અને પિતાને ભાગ્યે મળેલી પિતાની લહમીને ઉપયોગ પ્રજાના હિત માટે કરવામાં આવે છે. સમશેરની જરૂર કયાં? આજ્ઞા મનાવવા માટે થએલા ભૂપાલે સત્તા અને સમશેરના જેરે પ્રજા પાસે આજ્ઞા મનાવે છે, જ્યારે આજ્ઞા માનવા માટે કરેલા રાજાએ સામાન્ય પ્રજાજન ઉપર સત્તા અને સમશેરનું જોર કદી પણ અજમાવતા નથી. આજ્ઞા મનાવવા માટે થયેલા રાજાઓ પ્રજા પાસેથી ધન મેળવવાને માટે જ સત્તા અને સમશેરને ઉપયોગ કરે છે, જ્યારે આજ્ઞા માનવા માટે કરાયેલા રાજાઓ પ્રજા પાસેથી ધનની ઈચ્છા નહિ રાખતાં માત્ર દુષ્ટોના શિક્ષણને માટે જ સત્તા અને સમશેરને ઉપયોગ કરે છે. દુષ્ટ અને શિષ્ટની વ્યાખ્યાને ફરક આજ્ઞા મનાવવા માટે થએલા રાજાએ પિતાની સત્તા અને સમશેરના જોરમાં હંમેશાં મગરૂર રહી દુછોના દમન કરવાની જગે પર પણ ધનની લાલસામાં લેવાઈ જઈ દંડદ્વારા આવકના સાપને ઉભા કરી તુષાનાં રિક્ષ ચિત્ત એ નિયમની મુદ્રાને ગૌણ કરી નાખી શિક્ષણને નામે સંગ્રહપરાયણ થઈ જાય છે, જ્યારે આજ્ઞા માનવા માટે કરાએલા રાજાએ લાલચમાં લેવાતા નથી, પણ દુષ્ટોનું દમન કરવું એટલું જ તત્વ રાખનારા હોય છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫ પુ-૧ ૭૩ આજ્ઞા મનાવવા માટે થએલા રાજાઓ પિતાના વચનને અને હુકમને માત્ર નીતિ ગણે છે, અને તેની વિરૂદ્ધ વર્તવાવાળા જે કોઈ હાય, પછી તે ચાહે તે નીતિપરાયણ હેય, તે પણ તેને દુષ્ટ ગણને શિક્ષણીય ગણે છે, જ્યારે આજ્ઞા માનવા માટે થપાયેલા રાજાએ વાસ્તવિક રીતે નીતિથી વિરૂદ્ધ વર્તનારા હોય તેવાઓને જ દુષ્ટ ગણી શિક્ષણીય ગણે છે. આજ્ઞા મનાવવા માટે થપાયેલા રાજાઓને રાજ્ય અને રાજાને વફાદાર રહેવાને માટે સેગન અને પ્રતિજ્ઞાઓ કરાવવી પડે છે, અને તેવા સેગન અને પ્રતિજ્ઞા કરનારાઓને અને પાલનારાઓને જ તેઓ શિષ્ટ ગણે છે, ત્યારે આજ્ઞા માનવા માટે થપાયેલા મહારાજાઓને માત્ર નીતિનું પાલન કરનારા જે કઈ હોય તેને શિષ્ટ તરીકે ગણવાનું થાય છે અને તેથી જ શિણાનાં છિ તથા એ નિયમ ખરેખર ત્યાંજ લાગુ થઈ શકે છે, કારણ કે સામાન્ય રીતે દિ શિવમાર્થાત શિષ્ટમાનુવર્તનદ્ અર્થાત્ નીતિમય માગને અનુસરવાથી જ ઉત્તમ પુરુષે શિષ્ટપણાને પામે છે, એ સામાન્યરીતે શાસ્ત્રને અવિચલ નિયમ છે. આજ્ઞા માનવા માટે મનાએલા રાજાના રાજયમાં ઉપરનો શિષ્ટપણને નિયમ સંભવી શકે. કેમકે આજ્ઞા મનાવવા માટે થએલા રાજાના રાજ્યમાં તે એમજ કહેવું પડે કે ના: વિમાથાંતિ भूपवाक्यानुवर्तनात् अथवा नराः शिष्टत्वमायाँति राज्यधर्मानुवर्तनात અર્થાત્ રાજા અને રાજાના વાક્યને માને તે જ શિષ્ટ અને તેવા શિર્મોનું પાલન કરવું તે જ રાજધર્મ ગણાય અને તેવા શિષ્ટના પાલનને રાજધર્મ થવાથી તેવા શિષ્ટથી જેટલા બહાર રહે, પછી તે શિષ્યોને પીડા કરનાર છે કે ન હે, નીતિમાન છે કે ન હૈ, તે પણ તે સર્વને દુષ્ટ ગણી શિક્ષણીય ગણવામાં આવે, અને તેવી વખતે જ સત્તા અને શાણપણમાં પ્રતિસ્પાદ્ધપણું થઈ સત્તા આગળ શાણપણ શા કામનું? એમ કોક્તિ જાહેર થવાનો વખત આવે, Page #103 -------------------------------------------------------------------------- ________________ ક આગમ જ્યોત પણ આજ્ઞા માનવા માટે થપાયેલા રાજામાં શાણપણના અધિકપણાને અંગેજ રાજાપણું આવતું હેઈ, સત્તા અને શાણપણને પ્રતિસ્પદ્ધિ પણું થવાને વખત આવે જ નહિ. સારા–ટા રાજાઓની રીતભાતે સત્તાને લીધે અને આજ્ઞા મનાવવા માટે થઈ બેસનારા રાજાએને શાણપણથી દૂર રહેવું પાલવી શકે અને માત્ર સત્તાને આડંબર જ સાચવ પડે. આજ્ઞા મનાવવા માટે થએલા રાજાઓને પિતાનું માન, સન્માન લેક પાસે બળાત્કારે પણ જળવાવવા પડે, જ્યારે આજ્ઞા માનવા માટે થપાયેલા રાજાઓ માન, સન્માન રાજાની મરજી વગર પણ પ્રજાજને જાળવે. આજ્ઞા મનાવવા માટે થએલા રાજાઓ જ્યારે રાજ્યને કે રાજાને ફાય કરનાર હોય તેવાને અધિકાર આપી નવાજે અર્થાત એમ કહીએ તે ચાલે કે રાજા કે રાજ્યને ફાયદો કરનારાના અપરાધ ઘણે ભાગે તે પ્રશંસાપાત્ર જ બને, પણ કઈ નહિ તે છેવટે તે અપરાધ કરનારાઓ શિક્ષાપાત્ર તે ન જ રહે, જ્યારે આજ્ઞા માનવા માટે થપાએલા રાજાઓના રાજ્યમાં બલસંગ્રહની જરૂર ઘણી ઓછી રહેવા સાથે વધારે શાણાઓના સંગ્રહની જરૂર રહે, અને શાણપણની અધિકતાએ જ અધિકારનું અર્પણ થાય. આજ્ઞા મનાવવા માટે થએલા રાજાઓને અન્ય પ્રજાજનેથી અધિક સદ્ધિ-સમૃદ્ધિ એટલા જ માટે એકઠાં કરવાં પડે કે તે અધિક એકઠી કરેલી ત્રાદ્ધિ-સમૃદ્ધિથી પ્રજાજને પર મારી સત્તા અવિચલ બને, જ્યારે આજ્ઞા માનવા માટે થપાએલા રાજાઓની ઋદ્ધિ-સમૃદ્ધિની અધિકતા પ્રજાજને કરે અને તે એટલા જ માટે કે દુષ્ટોના દમનમાં અને શિષ્ટના પાલનમાં તેને ઉપગ થાય. આજ્ઞા મનાવવા માટે થયેલા રાજાએ દંડદ્વારા કે કરદ્વાર. આવેલી લક્ષ્મીને ઉપયોગ બહુધા પિતાના અને પિતાના કુટુંબ Page #104 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫ પુ-૧ ૭૫ વગેરે માટે કરે, જ્યારે આજ્ઞા માનવા માટે થપાયેલા રાજાઓ પ્રજાએ જે દુષ્ટના દમન અને શિષ્ટોના પાલનને અદ્ધિસમૃદ્ધિ અર્પણ કરેલી હોય તેને ઉપગ દુષ્ટના દમન અને શિષ્ટના પાલનને અંગે જ થાય. ભગવાન ઋષભદેવજી કુલકર તરીકે હતા કે? ભગવાન ઋષભદેવજીના અધિકારને અંગે જે કે તેઓ નાભિમહારાજા કે જેઓ કુલકર એટલે વ્યવસ્થા કરનાર તરીકે હતા, તેમનાજ કુલમાં જન્મેલા હેઈ, જન્મથી તે વખતના સર્વ લેકના વ્યવસ્થાકારક ગણ શકાતા હતા, અને તેથી જ કેટલી જગે પર કુલકરના નામમાં ભગવાન ઋષભદેવજીનું નામ પણ કુલકર તરીકે ગણવામાં આવેલું છે, પણ ખરી રીતે ભગવાન ઋષભદેવજીને તે વખતના યુગલીયા એવા પ્રજાજને રાજા તરીકે પસંદ કર્યા ન હતા અને અભિષેક થયે ન હતું, ત્યાં સુધી ખુદ વ્યવસ્થા કરનાર તરીકે નાભિમહારાજાજ હતા અને તેથી તે નીતિની વ્યવસ્થા કરનાર કુલકર તરીકે ગણાતા હતા. રાજયકાલ પહેલાની યુગલીઆઓની નૈતિક સ્થિતિ કાલના અવસર્પિણીપણાને લીધે ત્રીજા આરાના છેલ્લા ભાગમાં યુગલીયાઓ કે જેઓ પ્રથમ સર્વથા પાતળા રાગ-દ્વેષવાળા હતા, તેઓમાં રાગ-દ્વેષની માત્રા વધવા લાગી અને તે વધતી રાગ-દ્વેષની માત્રાએ ગુગલિયા સરખાઓને પણ અન્યાયના માર્ગ તરફ પ્રેરણ કરી અને જેમ જેમ વધારે વધારે કાળ પડતે આવ્યા અને તેને લીધે રાગ-દ્વેષની માત્રા અધિક અધિક થતી ગઈ, તેમ તેમ તે રાગ-દ્વેષની માત્રાની અધિકતાને લીધે, અપરાધની માત્રા પણ કાલાનુક્રમે વધવા લાગી, અને તેથી પહેલવહેલાં સામાન્ય અપરાધની ઉત્પત્તિ વખતે યુગલિયાઓને માટે પ્રથમ હાકારની નીતિને પ્રચાર થયે. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ આગમ ત હાકારની નીતિના ઉત્પાદક એટલે તે હાકારની નીતિ તે વખતના યુગલિયાઓએ પિતાના સમુદાયમાંથી થતા નીતિના ઉલ્લંઘનને વિમળવાહન નામના આદ્ય કુલકરની આગળ જાહેર કરી અને તે નીતિના ઉલ્લંઘનનું પુનરાવર્તન ન થાય, માટે શિક્ષાથી નિયમન કરવા જણાવ્યું, તે વખતે વિમળવાહન કુલકર તરફથી હા એટલા શબ્દને ઉચ્ચારજ નીતિનું નિયમન કરવાને માટે પૂરતું છે. તે નીતિ શ્રી વિમલવાહનને સવાભાવિક કે જાતિસમરણથી ક્રુરી હોય તે અસંભવિત નથી. સામાન્ય રીતે ઉત્તમ કુલવાળા મનુષ્યમાં કેઈપણ દંડ કે સજા તેમના કૃત્ય બદલ કરતું ન હોય, તે પણ જે તેમના કૃત્યને લેકે અનુચિત ગણે અને અરે! એટલું જ ઉચ્ચારણ કરે તે જેમ સજજડ એટલી બધી અસર થાય છે કે તેટલી અસર તેઓને ધનના નુકસાનમાં કે શારીરિક વ્યથામાં થતી નથી, તેવીજ રીતે તે યુગલિયાઓને આદ્ય કુલકર વિમળવાહન તરફથી માત્ર હા એમ કહેવામાં આવતું, તેટલા માત્રમાં તે અપરાધ કરનાર યુગલિયાને દેહાંતદંડની શિક્ષા હોય તેના જેવી સજજડ અસર થતી હતી. માકારની નીતિની જરૂર પણ કાલક્રમે તે હાકારના કથનની અસર ઘણું એાછી થવા લાગી ત્યારે જેમ સામાન્ય રીતે સારા કુટુંબના મનુષ્યને અણસમજથી કે કેઈપણ કારણથી કાંઈ વિરૂદ્ધ કાર્ય કરવાનો પ્રસંગ આવી પડ હોય, તે તેને પ્રસંગે કુટુંબના અધિપતિઓ તે વિરૂદ્ધ કાર્ય નહિ કરવાનું સમજાવવા માટે જાય છે, અને તેવું સમજુ અને વૃદ્ધ પુરુષોનું કથન તે ઉત્તમ કુલવાળાને ઘણું જ અસર કરનારું થાય છે અને તેથી જ તે ઉત્તમ કુલવાન પુરુષ અપયશની સંભાવનાથી ન ડર્યો હોય, તે પણ તે સમજુ અને વૃદ્ધ Page #106 -------------------------------------------------------------------------- ________________ વર્ષ પુ-૧, પુરુષના કથનથી તે અપકૃત્ય કરતે રેકાઈ જાય છે, તેવી રીતે તે મધ્ય કુલકરના વખતમાં કેટલાક ગુન્હાઓ હાકારના કથનમાત્રથી કાતા હતા, છતાં હાકારના કથનથી નહિ શેકાતા ગુન્હાઓને રેકવાને માટે માકારના કથનની શરૂઆત કરવી પડી હતી. ધિક્કારની નીતિની જરૂર કેમ પડી? સામાન્ય રીતે નીતિમાન પુરુષે લોકો અનુચિત ગણાશે એટલા માત્રથીજ અનીતિના માર્ગથી દૂર રહે છે, જ્યારે કેટલાક સામાન્ય મનુષ્ય કુટુંબના શાણ અને વૃદ્ધ પુરુષોની રકટેકથી અનીતિના માર્ગથી દૂર રહે છે, પણ સત્તાને સેટે ચલાવનાર પુરુષે સત્તાના મદમાં છાકેલા હેવાથી પિતાની સત્તાને આધીન થયેલા મનુષ્યો પાસેથી પિતે અનીતિ કરવા છતાં માન-સન્માનને મેળવી શકે, એક અંશે પણ વિરૂદ્ધ વાત કરનારાને પિતાની સત્તાના જોરે શિક્ષિત કરી દે, તેવા સત્તાધીશોને ખેટું કહેવાવાને ભય હેતે નથી, અને તેને અનીતિમાં વર્તતાં કઈ રોકનારૂં પણ સત્તાની શહેને લીધે હેતું નથી, છતાં પણ તેવાઓને ઈતિહાસના પાને રહેતી અપકીતિઓ તે ભયંકર રીતે અસર કરનારી થાય છે. તેમ નાભિમહારાજાની પહેલાંના કુલકરના વખતમાં યુગલિયા લેકે હાકાર અને માકારથી થતી શિક્ષાને તેટલી બધી અસર કરનારી ન ગણવા લાગ્યા, તેથી તે વખતના કુલકરેને ધિક્કાર શબ્દ કહેવાની નીતિ દાખલ કરવી પડી, અને સામાન્ય અપરાધમાં હાકાર, મધ્યમ અપરાધમાં સાકાર અને ઉત્કૃષ્ટ અપરાધમાં ધિક્કાર કહેવાને રિવાજ શરૂ થયે. નાભિમહારાજા સુધી માત્ર શિક્ષા કરનાર કલકરાના શબ્દોથી જ અન્યાય કરનારનું શિક્ષણ પ્રચલિત રહ્યું અને તે શબ્દો દ્વારા અન્યાયને માગ રકાતે રહ્યો, છતાં કાલની વિચિત્રતાએ શી અસર કરી અને ભગવાન ઋષભદેવજીને રાજા કરવાની યુગલીઆઓને શી જરૂર પડી? તે ઉપર હવે વિચાર કરીએ – Page #107 -------------------------------------------------------------------------- ________________ (૮ આગમ ન્યાત રૂપ–રસાદિ ઉપર અવસર્પિણને પ્રભાવ ધ્યાન રાખવાની જરૂર છે કે અવસર્પિણી કાળને પ્રભાવ મનુષ્યના આયુષ્ય અને શરીરાદિની હાનિ કરવા સાથે પુદ્ગલેના વર્ણ, અને રસાદિની હાનિ કરનારે થાય છે, અને તેટલાજ માત્રથી તે કલને અવસર્પિણી કહેવામાં આવે છે, અને તેથીજ શાસ્ત્રકારો ५५ यत्र समये सभये रुपरसादीनां हानि : सा अवसर्पिणी मेम અવસર્પિણ શબ્દની વ્યુત્પત્તિ કરતાં મુખ્યતાએ પુદગલના રૂપ, રસાદિની અને ગૌણપણે તેના આધારે થતા અને અનુભવાતા શરીર અને આયુષ્યાદિકની હાનિ જણાવે છે, અર્થાત જીવ અને અજીવને આશ્રીને થતા ઔદયિક, પારિમિક ભાન ઉપર તે અવસર્પિણી કાલને પ્રભાવ પડે છે એમ સ્પષ્ટ સમજાવે છે. ક્ષાપશમિકાદિભાવ ઉપર અવસર્પિણીના પ્રભાવને અભાવ તેથી જીવના ઓપશમિક, લાયોપથમિક કે ક્ષાયિક ભાવ ઉપર કઈ પણ જાતને પ્રભાવ અવસર્પિણી કાલને પડતે નથી, એમ સ્પષ્ટ થાય છે અને તેથી જ અવસર્પિણીની શરૂઆતથી લગભગ નવ કેડીકેડ સાગરોપમ સુધી જે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રની પ્રાપ્તિ, રક્ષણ, રક્ષણના ઉપાયે અને તેની વૃદ્ધિ થતાં પરમદશાની પ્રાપ્તિ જે નહિ થએલી તે પણ ભગવાન રાષભદેવજીની વખતે થઈ તેમાં અવસર્પિણીને પ્રભાવ નડતું નથી. સર્વકાલે કેવલજ્ઞાનની સર્વદા સરખવાટ તેમજ ભગવાન ઋષભદેવજી પછી શ્રમણ ભગવાન મહાવીર મહારાજા એક કડાકોડ સાગરોપમ થયા, છતાં ભગવાન ઋષભદેવજીના કેવલજ્ઞાન અને શ્રમણ ભગવાન મહાવીર મહારાજના કેવલજ્ઞાનમાં એક અંશ જેટલે પણ ફરક નથી અને તેથી જ કેવલજ્ઞાન એકજ પ્રકારનું માનવામાં આવેલું છે, એટલે અવસર્પિણી કાલને પ્રભાવ ક્ષાયિક એવા જે આત્માના કેવલજ્ઞાન રૂપી ગુણ પર પડયે હેત Page #108 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૧, પુન ૭૯ તે ભગવાન રાષભદેવજીનું કેવલજ્ઞાન અને ભગવાન મહાવીર મહારાજનું કેવલજ્ઞાન અવસર્પિણી કાલના એક કેડીકેડ સાગરોપમના આંતરાવાળું હવાથી ઘણાજ ફરકવાળું થાત અને તેથી કેવલજ્ઞાનના પણ અવધિ આદિ જ્ઞાનની માફક અંસખ્યાતા ભેદે માનવા પડત, પણ તે કેવલજ્ઞાન એકજ પ્રકારનું છે એમ કહી શકાત નહિ. પણ કેવલજ્ઞાન એક પ્રકારનું જ હેવાથી તેની ઉપર અવસર્પિણ કે ઉત્સર્પિણી કાલની અસર નથી એમ ચોકખું માનવું પડે. કેવલમાં ભવિષ્યના જ્ઞાનનું અધિક-ન્યૂનપણું કેમ નહિ? એમ નહિ કહેવું કે ભગવાન ઋષભદેવજી વિગેરે જેઓ અવસર્પિણીની શરૂઆતમાં કેવલજ્ઞાન પામ્યા તેઓને ભવિષ્યનું જેટલું જ્ઞાન થયું તેટલું ભવિષ્યકાલનું જ્ઞાન ભગવાન મહાવીર મહારાજના કેવલજ્ઞાનથી બને નહિ માટે ભગવાન ઋષભદેવજીના કેવલજ્ઞાન કરતાં ભગવાન મહાવીર મહારાજનું કેવલજ્ઞાન જૂન માનવું જ જોઈએ, પણ જે કેવલજ્ઞાનથી એકલા ભવિષ્ય કાલના જ પદાર્થો જાણવામાં આવતા હતા તે ભગવાન ઋષભદેવજી મહારાજના કેવલજ્ઞાન કરતાં શ્રમણ ભગવાન મહાવીર મહારાજનું કેવલજ્ઞાન ન્યૂન માનવું પડત, પરંતુ કેવલજ્ઞાનથી સકળ ભૂત અને ભવિષ્યના પદાર્થોને સાક્ષાત્કાર થતા હેવાથી જેટલી ભવિષ્યકાળના પદાર્થોને જાણવાની ન્યૂનતા તેટલી ભૂતકાલના પદાર્થોને જાણવાની અધિકતા અને તેથી બંને કેવલજ્ઞાન એક સરખાંજ રહે. ક્ષાયોપથમિક જ્ઞાનાદિ ઉપર પણ કાલને પ્રભાવ નથી આ કેવળજ્ઞાનની એક સરખી સ્થિતિની માફક ક્ષાપશમિક જ્ઞાને તથા ક્ષાયિક, લાપશમિક અને ઔપશમિક એ ત્રણે પ્રકારના સભ્યો તેમજ ક્ષાયિક, લાપશમિક અને ઔપથમિક ચારિત્ર ઉપર પણ અવસર્પિણી કાલને પ્રભાવ પડતું નથી અર્થાત તે ક્ષાયિકઆદિ જે આત્માના ગુણે છે તે અવસર્પિણીના ઝપાટામાં આવતા નથી. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૦. આગમ જ્યોત શાસન અને જ્ઞાનની ઉન્નતિને ઉધમની જરૂર તેથીજ અવસર્પિણીના પાંચમા આરામાં પણ અનેક વખત શાસન અને ધર્મને હાસ થયા છતાં પણ ઉન્નતિને સારી રીતે અવકાશ રહે છે, માટે શાસનના સુભટેએ ધર્મની અવનતિ ટાળવા અને ઉન્નતિ કરવામાં અવસર્પિણી શબ્દથી ભરમાઈને કઈ દિવસ પણ પાછી પાની કરવી નહિ. ઝાંખા દીવાથી સારા દીવાને દાખલ ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજ પણ ઓછા તેજવાળા દીવાથી ઘણા તેજવાળ દીવે પ્રગટે એવું દષ્ટાંત લલિતવિસ્તરામાં આપીને સામાન્ય બેધવાળા ધનગિરિજી સરખા ગુરુ મહારાજથી અધિક બોધવાળા વજસ્વામીજી સરખા શિષ્યો થાય એમ વનિત કરી અવસર્પિણી કાલને લીધે જ્ઞાનાદિમાં હાનિજ થાય એવી. માન્યતાને તેડી પાડે છે. દષમા કાલને લીધે હાનિ કેમ કહેવાય છે? જો કે વર્તમાન પાંચમા આરામાં મેધા અને ધારણાદિકની હાનિના કારણ તરીકે દુઃષમાકાલને પ્રભાવ શાસ્ત્રકારે સ્થાને સ્થાને જણાવે છે, પણ એ સ્થાને સ્થાને અવસર્પિણને પ્રભાવ ન જણાવતાં દુષમાકાલને જે પ્રભાવ જણાવે છે તેજ સ્પષ્ટ કહી આપે છે કે અવસર્પિણીને લીધે જ્ઞાનદિની હાનિ હેતી નથી. બીજી વાત એ પણ વિચક્ષણેએ ધ્યાનમાં લેવાની છે કે સ્થાને સ્થાને શાસ્ત્રકારોએ દુઃષમા કાલને લીધે મેધા વગેરેની જણાવેલી હાનિ ગ્રના સંક્ષિપ્તકરણને અંગે માત્ર સંગતિપ્રદર્શક જ વાક્ય છે, પણ તે વાક નિયમપ્રદશક નથી. (ક્રમશઃ ચાલુ) Page #110 -------------------------------------------------------------------------- ________________ , injIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII) ૧૦ IIIIIIIIIIIIIIIIIIIIIIIIIi વૈશાખ IIIIIIII વીર નિ, સં. " આગમ સં. संसारकारणे असंजमे । ૨૪૯૭ વિ. સં. ૨૦૭. સંસારનું ઉપાદાનકારણ છે વર્ષ-પા અવિરતિ પુસ્તક-૨ (મહત્વની માર્મિક વિચારણા) [પૂ. આગમવાચનાદાતા, આગમ સમ્રા, ધ્યાનસ્થ સ્વર્ગત પૂ. આગામે દ્ધારકશ્રીએ કર્મબંધના મિથ્યાત્વાદિ હેતુઓમાંથી પણ ગૌણમુખ્ય ભાવે વિચાર કરવાની નયસાપરીતિને અવલંબી અવિરતિનું સર્વાધિક બંધહેતુ પણ દર્શાવવા સાથે જિનશાસનની અનન્યસાધારણ લકત્તર વિશિષ્ટતા સંયમ–ચારિત્ર સાથે કેવી રીતે સંકળાયેલી છે? તેની હદયંગમ છણાવટ આ લઘુ નિબંધમાં કરી છે. ખૂબ જ ગંભીરતાથી લેગ્ય-જ્ઞાન-ગુરૂભગવંતની નિશ્રાએ આ નિબંધના પદાર્થો વિચારવા-સમજવાની સાગ્રહ નમ્ર વિજ્ઞપ્તિ છે. સં.) કર્મબંધનું કારણ શું? જૈનશાસ્ત્રને સાંભળનાર જાણનાર અને માનનારે વર્ગ એટલું તે હેજે સમજી શકે તેમ છે કે સર્વ અન્યદર્શનકારે માત્ર કાયિક, વાચિક કે માનસિક કેઈપણ જાતની પ્રવૃત્તિ થાય તેમાં પાપને બંધ માને આ. ૬ Page #111 -------------------------------------------------------------------------- ________________ આગમ જીત છે, પણ રિલેકનાથ ભગવાન તીર્થકર મહારાજના ત્રિકાલાબાધિત અવિચ્છિન્ન પ્રભાવશાળી શ્રી જૈનશાસનની શૈલી તે પ્રવૃત્તિ કરનાર વગર તે ગુન્હેગાર કથંચિત બને જ છે. અર્થાત્ ગ જે મન, વચન અને કાય એમ ત્રણ ભેદે છે, તેનાથી થતી પ્રવૃત્તિ સર્વથા કમબંધન કરાવે એ નિયમ નથી. અર્થાત કરનાર કર્મથી બંધાય એવો નિયમ નથી. જો કરનારે કષાયયુક્ત હોય તે કર્મ જંજીરથી જરૂર જકડાય. પણ કરનારે હોય છતાં પણ જે કષાય રહિત હોય તે કર્તા હેય છતાં પણ અંશે પણ કર્મથી જકડાને નથી. એટલે શ્રીજનશાસનના મન્તવ્ય પ્રમાણે ગની પ્રવૃત્તિ એ કર્મબંધનું નિયમિત કારણ નથી, પણ એમની પ્રવૃત્તિ હેય કે ન હોય તે પણ કષાયની પ્રવૃત્તિ તે શું? પણ કષાયની હયાતી માત્ર પણ કર્મની જંજીરથી જકડાવનાર છે એમ નિશ્ચિત છે. છાસ્થનું ચિહ્ન આ સ્થાને કેટલાકનું એમ કહેવું થાય કે જે કષાયની જ પ્રવૃત્તિ કે હયાતીજ જે જવાબદારી અને જોખમદારીની જડ છે તે પછી શાસ્ત્રકારોએ છઘસ્થપણાના ચિહ્ન તરીકે જીવની હિંસા અને જુઠું બોલવાપણું જે જણાવ્યું છે તે કેમ ઘટે? આ શંકાનું કથન પણ યુકિતસંગત નથી. કારણ કે જેઓ અન્યમતના પ્રવર્તક દે અસુરોકંસને વંશ અને રાક્ષસવંશના નાશથી પિતાનું ઐશ્વર્યા મનાવીને દેવપણું મનાવે છે, તથા મહાભારતના યુદ્ધમાં અનેકવિધ અમાનુષિક પ્રપંચે રચનાર બનીને તેવાં જુઠાં બોલવામાંજ પિતાનું દેવત્વ દર્શાવે છે તેવાઓના દેવત્વને દૂર કરવા માટે જ આ બે ચિહે કહેવામાં આવ્યાં છે Page #112 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૧, પુર |૮૩ આ અપેક્ષા ધ્યાનમાં રાખીશું તે જ સાત ચિહેની વાસ્તવિતા માલમ પડવા સાથે તેવાઓનું છદ્મસ્થદશાને સૂવાપણું વાસ્તવિક રીતે માલમ પડશે, નહિતર થાવાણી તથા ન હોય તે છઘસ્થ જાણ. વગેરે ચિન્હોની વાસ્તવિકતાજ ન રહે. તથા અશરીરી જીવને પ્રદેશ અને સમયને કે ગંધને ન જાણનાર એને છવાસ્થ તરીકે જણાવવા કરતાં અવીતરાગ અસર્વનું સ્વરૂપજ જણાવી દેત. અર્થાત્ પરીક્ષક-વિશેષની અપેક્ષાએ જ આ સાત ચિન્હ અવીતરાગ અસર્વજ્ઞનાં છે. એમ સહેલાઈથી જણાશે, એમ ધારીને જ અહિંસા વગેરેને ચિન્હ તરીકે જણાવેલ છે. અર્થાત લેશ્યા, ઈન્દ્રિય વગેરે વસ્તુઓ જીવત્વની સાથે સમનિયત નથી, તે પણ જીવત્વને વ્યાપીને રહેલી છે, એ તે ચોક્કસ છે, એવી રીતે હિંસાનો અભાવ કે હિંસા એક વીતરાગ કે છઘસ્થપણાને અંગે સમવ્યાપક તે નથી. પણ ઉપર જણાવ્યા પ્રમાણેનું વિશિષ્ટઘાતના અને વિશિષ્ટમૃષાવાદન જે અન્ય અજ્ઞાની છેએ એક દેવત્વના કારણ તરીકે માન્યું છે, તેને અંગે જણાવ્યું છે કે હિંસા કરનાર કે જુઠાં બેલનારે હોય તે કેવલી કહેવાય જ નહિ. આ વાતને આ રૂપે ન લેતાં બીજા રૂપે લેતાં શીલાથમાં તૃન પ્રત્યય લાવીને પ્રાણને અતિપાતન કરવા એટલે નાશ કરવાના સ્વભાવવાળ હેય તેને છદ્મસ્થ અકેવલી સમજવો એમ કહેવાય, આમ કહેવાનું કારણ એ છે કે અગકેવલી મહારાજના શરીરથી પણ વાયુકાયાદિની હિંસા થાય છે એમ શ્રીઆચારાંગસુત્રની વૃત્તિમાં સ્પષ્ટ અક્ષરે જણાવાયેલું છે, તથા નદી–સમુદ્રઆદિ જલાશમાં જે સિદ્ધ થાય છે તે જલ એટલે અપકાયને જરૂર હિંસક બને છે, માટે જેની હિંસામાત્રથી અસર્વજ્ઞ છદ્મસ્થ અવીતરાગ કે બીન સમાજ ગણ ઊચિત રહે નહીં, માટે પ્રાણેના ઘાતની ટેવવાળો હોય તેને જ અસર્વજ્ઞ જાણો. . * શ્રીભગવતી સૂત્રમાં મક શ્રાવકના અધિકારમાં છદ્મસ્થપણાના સાત લક્ષણ જણવ્યા છે. સં. Page #113 -------------------------------------------------------------------------- ________________ આગમ જ્યોત આવી રીતે શીલાથને પ્રત્યય લાવી વ્યાખ્યા કરતાં શું મૃષાવાદમાં શીલાર્થ પ્રત્યય લાવી જુઠું બોલવાની ટેવવાળોજ છશ્વાસ્થ અને અવીતરાગ કહેવાય, યથાવાદી તથા અકારિતાની ટેવવાળો હોય તે જ અસર્વજ્ઞ અને વિતરાગ સમજવો એમ લેઈશું? એટલે મૃષાવાદને વર્જનપણાની ટેવ ન હોય તેજ છદ્મસ્થ ગણવો. સામાન્ય મૃષાવાદમાં જ્ઞાની પુરૂષને અડચણ નથી અને સામાન્ય યથાવાદિતા–તથાઅકારિતા છઘસ્થ અથવા અસર્વજ્ઞપણાને જણાવી શકતા નથી એમ માની શકીશું? કઈ દિવસ નહિં. અર્થાત્ જેમ મૃષાવાદીપણું અને યથાવાદી–તથાભકારીપણું શીલાઈ જેવા પ્રત્યયવાળ છતાં સામાન્યથી જ અસર્વજ્ઞ અવીતરાગપણના ચિહે છે, તેવી રીતે પ્રાણેને અતિપાત એ પણ શીલાWપ્રત્યયવાળ છતાં સામાન્યપણે જ અસર્વજ્ઞ-અવીતરાગપણાનું ચિન્હ ગણી શકાય, પણ તેહિંસકપણું પૂર્વે જણાવ્યા પ્રમાણે પરીક્ષકવિશેષકની અપેક્ષાએ અને હિંસકવિશેષપણાની અપેક્ષાએ ગણી લેવું એજ ઉચિત છે. હિંસકપણું છતાં કર્મબંધને અનિયમ સામાન્યપણે સર્વજ્ઞશાસનને માનનાર વર્ગ એમ તે માને છે કે છસ્થ સાધુ ઈર્યાસમિતિથી જીવ નહેવાની ખાત્રી કરીને જ્ઞાનાદિકાર્યને અંગે જવાની ધારણાથી પગ ઉપાડે અને પછી કદાચ કઈ જીવ તે સાધુના પગ ને મહેલવાની જગે પર આવી પડે. તે વખતે સમિતિગુપ્તિવાળે તે પિતાના કાગને નિવર્તાવી ન શકે અને પગ હેલે. હવે જે તેવી રીતે પગ મહેલવાથી તે પ્રાણી કે જે પગની નીચે આવ્યું તેને પીડા થાય યા તે પ્રાણી મરી પણ જાય, તે પણ તે ઉપગવાળા સાધુને સૂકમપણે હિંસા લાગતી નથી. કેમકે શાસ્ત્રકારમહારાજ જણાવે છે કે પ્રમત્તગ એજ હિંસા છે. અને આ સમિતિ-ગુણિવાળે સાધુ અપ્રમાદી છે, માટે તે અમારી સાધુ આવી રીતે થયેલી હિંસાને અંગે કઈ પણ અંશે કર્મ બંધક Page #114 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૧, પુર નથી. સામાન્ય સકષાય પ્રમત્ત સાધુ માટે જ્યારે આવી રીતે હિંસકપણું છતાં અબંધકપણું અને નિર્લેપપણું હોય તે પછી નિષ્કષાય એવા જીવવિશેષને તે હિંસા એ નિયમિત પણે કર્મને બંધ કરાવેજ અને તે હિંસાવાળી અસર્વજ્ઞ અવીતરાગજ હેય એમ કેમ કહી શકાય? સર્વજ્ઞને હિંસા કેમ? જો કે એ વાત તે સાફ છે કે સકષાયસાધુને છાસ્થપણાને લીધે અજ્ઞાનતા હય, અને તેથી પહેલાં દેખેલા અને નહિ જાણેલા જીવની હિંસા થાય, પણ નિષ્કષાય એવા સર્વજ્ઞના જ્ઞાનને તે વિષય થાવત્ શેયને હોવાથી અજ્ઞાનપાને સંભવજ ન હોય, પણ પિતાના પ્રવર્તે. નાયોગે અવશ્યભાવી એવી હિંસા અથવા હિંસા જેની થવાની છે, તેને યોગની પ્રવૃત્તિથી થતી હિંસા જેમ નદીના જળ વગેરે, શરીરે લાગેલે મહાવાયુ, વાયુકાયના જે શરીર સાથે અથડાતા મચ્છર વગેરેની હિંસા અવશ્યભાવી હોઈને પિતાના ગની પ્રવૃત્તિથી થયેલી નથી, માટે તે હિંસા થવા છતાં તે નિષ્કષાયજીવને તેને કર્મ બંધ નથી. કર્મને બંધક કેણુ? ઉપર જણાવેલી હકીકત વિચારનાર મનુષ્ય એટલું તે સહેલાઈથી સમજી શકશે કે– મન વચન કે કાયાની પ્રવૃત્તિ કર્મને બંધ કરાવવામાં અવ્યભિચારી કારણ નથી, પણ કમને બંધ કરાવવામાં ઈર્યાસમિતિ આદિથી જીવને બચાવવાની પ્રવૃત્તિરૂપ યતના કે સંયમ જેઓ ન રાખે તેઓને જીવેની હિંસા ન થાય તે પણ પ્રગથી નિરવઘ નથી પણ સાવદ્ય છે એથી જરૂર કર્મબંધ થાય છે. અહિંસા અને સંયમને ભેદ આ વાત સમજવાથી હિંસાની નિવૃત્તિરૂપ અહિંસા જણાવ્યા છતાં શાસ્ત્રકાર શ્રીશäભવ સૂરિજીએ સંયમ કેમ જણાવ્યું? એને ખુલાસે થઈ જાય છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ આગમ જ્યોત જયણ અજયણુની વિચારણું તથા કઈ જ કરું વિરે વગેરેથી જયણ એટલે જીવની રક્ષાની બુદ્ધિપૂર્વક ચાલવા આદિ પ્રવૃત્તિ કરતાં પાપકર્મ નથી બંધાતું, એમ ચક્કસ કહે છે. વાચકવૃદ્ધે આ ગાથાની ખુબીમાં એક વાતમાં ધ્યાન આપવાની જરૂર છે અને તે એ કે જયણાપૂર્વક વર્તાવ કરનારાથી હિંસાને સર્વથા અસંભવ ન હોવા છતાં પ્રાણ-ભૂતની હિંસાના અસંભવ કે સંભવની વાત જણાવતા જ નથી. અને ચેકબા શબ્દોમાં જણાવે યણથી પ્રવતનારથી હિંસા થાઓ પણ કેન થાઓ તે જયણાવાળા એટલે તે યણપૂર્વક ચાલવા-બેસવા-ઉભા રહેવા–સુવા-બોલવા કે ખાવાવાળાને પાપકર્મને બંધ થતાજ નથી. એવી રીતેજ અયતનાની બાબતમાં પણ વિચાર કરવા જેવી હકીકત એ છે કે અયતનાએ પ્રવર્તાવાવાળો હોય છતાં પણ પ્રાણુ અને ભૂતની હિંસા નક્કી થાય જ એમ જણાવતાં સ્પષ્ટપણે કહે છે કે પાનખૂણા fણા અર્થત વગર યતનાએ પ્રવૃત્તિવાળાથી જીવહિંસા થાઓ કે ન થાઓ, તે પણ તે અયતનાથી એટલે જીવને બચાવવાની બુદ્ધિ વિના પ્રવર્તનારે સાધુ જીવહિંસા કરનારે જ ગણાય. એટલુંજ નહિ, પણ તવ વિચારીએ તે એ વાત પણ સ્પષ્ટ થઈ ગઈ કે જયણથી પ્રવર્તનારા નથી કદાચ હિંસા થઈ પણ જાય, તે પણ તે જયણાપૂર્વકની પ્રવૃત્તિથી કઈ દિવસ પણ કટુક ફળ મેળવવાનું હેયજ નહિ. પણ અજયણાથી પ્રવર્તનારા જીવથી તેના ચાલવા-ઉભારહેવા-બેસવા-બોલવા અને ખાવાની ચેષ્ટામાં જરૂર કટુક ફળવાળાં પાપજ બંધાય છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ વર્ષ–પ, પુ આ બધી વાતની અપેક્ષાએ સ્પષ્ટ થશે કે કષાય અને છઘસ્થતા રહિતને તે કર્મબંધની વાત શી કરવી? પણ સકષાયસાધુની પણ જયણાવાળી પ્રવૃત્તિ હિંસાવાળી હેય તેપણ કર્મબંધને કરાવનાર નથી. કષાયરહિતને છતી પ્રવૃત્તિઓ કર્મબંધ ન થાય તે સિદ્ધાંત ઉપરની હકીકત સમજનારા મનુષ્યોને હવે સમજાવવાની જરૂર નહિ રહે કે ત્રિલેકનાથ તીર્થકર ભગવાનના સિદ્ધાંતે એ વાત નિશ્ચિત છે કે – કર્મબંધનનું કારણ બની પ્રવૃત્તિ નથી, પણ ક્યાયે થાવત્ પ્રમત્તદશાની હયાતી જ કમબંધનું કારણ છે, જ્યારે આ હકીક્ત બરોબર સમજાશે ત્યારેજ અન્યદર્શનકાએ માનેલે– કરે તે ભરે કરશેતે ભેગવશે. વગેરે સિદ્ધાન્ત વ્યર્થ અને અણસમજ ભરેલે છે-એમ સ્પષ્ટ સમજવા સાથે પાપથી પાછા નહિં હઠવું એ રૂપ અવિરતિ એજ કર્મબંધનું કારણ છે, એમ સમજાશે. મિથ્યાત્વ ને કષાય તે પાપના કારણે નહિ? જે કે સામાન્ય રીતે કર્મબંધના કારણે તરીકે મિથ્યાત્વ અવિરતિ કષાય અને ગે એ ચારેને ગણાવવાનાં વચને સ્થાને સ્થાને શાસ્ત્રકારોએ જણાવેલાં છે. પણ અહિં સંસારમાં ભટકાવનાર એવા સાંપરાયિકકર્મોના બંધને વિચાર કરી અથવા કટફલ દેવાવાળા કર્મબંધનનો વિચાર કરી આપણે આગલ કષાયને કમબંધનના કારણ તરીકે જણાવ્યા. પણ તેનું કારણે તપાસીએ તે સ્પષ્ટપણે માલમ પડશે કે મિથ્યાત્વ અને અવિરતિ એ બને કષાયનાજ પ્રભાવરૂપ છે. કારણ કે કેઈપણ મિથ્યાત્વવાળો અનન્તાનુબંધીના ઉદય વિનાને હેતેજ નથી. અને અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાનાવરણીય કષાયના Page #117 -------------------------------------------------------------------------- ________________ આગમ ચેત ઉદયેજ વિરતિથી રહિતપણું અર્થાત્ અવિરતપણું હોય છે, એટલે સામાન્યરીતે તે સાંપરાયિકના બંધને કરાવનાર મિથ્યાત્વ કે અવિરતિના આધર રૂપ કષાયે તે સંજવલનના પણ કષાયેજ છે, તે પછી કર્મબંધનું જેમ અન્યત્ર રાગ અને દ્વેષ કારણ કહેવામાં આવે છે, તેવી રીતે આનું કારણ એકલા કષાયેજ કેમ ગણવા? આવી શંકાના સમાધાનમાં સમજવાનું કે ભવ્યજીને તારવા માટે કરાયેલે ઉપદેશ વિભાગથી કરવા સાથે જેમ જેમ એકેક વસ્તુને ત્યાગ કરી શકે એવા અનુક્રમે કહે સારે અને હિતકર છે, એમ ધારીને મિથ્યાત્વ અને અવિરતિ એ બને કષાયવિશેષનાજ કાર્યરૂપ છતાં ભિન્નપણે કહેવાની શાસ્ત્રકારોએ જરૂર જોઈ છે. તે સર્વથા વ્યાજબી જ છે. જગતમાં શત્રુઓને સમુદાય આખે નાશ કરવા લાયક હોય છતાં જેમ જેમ નાશ કરી શકાય તેમ તેમ શત્રુઓને નિર્દેશ કરે એગ્ય છે, એમ જરૂરી ગણાય. સંસારના કારણ તરીકે એલી અવિરતિ કેમ? ઉપર જણાવ્યા પ્રમાણે સંસારના હેતુરૂપ કર્મબંધનના કારણે તરીકે કષાય, મિથ્યાત્વ અવિરતિ અને કષાયને ગણાવી શકાય, એમ છતાં શાસ્ત્રકારેએ સંસારના કારણને જણાવતા કેવલ અવિરતિ કેમ જણાવી છે. તથા સાધુપ્રતિકમણુસૂત્રમાં પણ કર્મબંધનના કારણનું પ્રતિક્રમણ કરવાનું હતું, ત્યાં માત્ર એક અસંયમનું જ પ્રતિક્રમણ કેમ જણાવ્યું, એને વિચાર પ્રકરણને અનુસરીને કરીએ. અસંજમનું પ્રતિક્રમણ એકદેશીય કેમ નહિં? આવશ્યકનિયુક્તિકાર ભગવાન ભદ્રબાહુસ્વામીજી નિર્ગમઆદિ ઉપઘાતનાં દ્વારા જણાવતાં કારણનામના દ્વારમાં ભાવથી અપ્રશસ્ત Page #118 -------------------------------------------------------------------------- ________________ વર્ષ–૫, ૫-૨ કારણ જણાવતાં અરા ર ા એમ કહી સંસારનું કારણ એક અસંયમ છે એમ સ્પષ્ટ જણાવે છે, અર્થાત કદાચ તમામ પણ અમે એ સાધુપ્રતિકમણુસૂત્રના અર્થમાં તે એમ પણ લઈ શકત કે મિથ્યાત્વ અને અજ્ઞાનથી પડિક્કમને પાછા હઠવાની માફક એક પ્રકારના અસંયમથી પણ પાછ હહું છું. એવો અર્થ કરી એકદેશીયતા અસંયમની માની લેત. પણ અહિં નિયુક્તિકારના વચનથી તે સંસારના કારણમાત્રને નિર્દેશ હેવાથી એકદેશીય કારણ તરીકે અસંયમ કહે છે, એમ કહી શકાય તેવું નથી. જે કે વસ્તુતાએ તે સાધુપ્રતિક્રમણનાતે વિશે વાળા સૂત્રમાં પણ એકદેશીય પ્રતિક્રમણ છે એમ કહી શકાય એમ નથી, અને વૃત્તિકાર ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી વગેરે તેમ એકદેશીય પ્રતિક્રમણ છે એમ ગણવાની સ્પષ્ટ મનાઈ જ કરે છે. મિથ્યાત્વ અને અજ્ઞાન ગૌણ કેમ ? એટલે યતિપ્રતિક્રમણ અને આ નિર્યુક્તિના વાક્યથી એટલું નક્કી થઈ શકયુ કે– - મિથ્યાત્વ અજ્ઞાન અને અવિરતિ એ ત્રણે સંસારના કારણે છતાં મિથ્યાત્વ અને અજ્ઞાનને ગૌણુ કારણ તરીકે ગણવાં અને અસંજમને મુખ્ય કારણ તરીકે ગણાવું. તેથી જ ભગવાન નિયુક્તિકાર મહારાજે અને સાધુપ્રતિ. ક્રમણુસૂત્રકારે અસંજમનું પ્રતિકમણીયપણું સ્વતંત્રપણે લીધું અને સંસારકારણુપણું પણ સ્વતંત્રપણે લીધું, અને તેવી રીતે કેઈ પણ શાસ્ત્રકારે કઈ પણ સ્થાને એકલા મિથ્યાત્વનું કે એક્લા અજ્ઞાનનું પ્રતિકમણુયપણું કે સંસારકારણુપણું વતંત્રપણે લીધું નથી. એટલે સ્પષ્ટ થઈ ગયું કે મિથ્યાત્વ અજ્ઞાન અને અવિરતિ એ ત્રણેનું સ્વતંત્રપણે બંધકારણુપણું કે સંસાર Page #119 -------------------------------------------------------------------------- ________________ આગમ જેત ના કારણુપણું કહેવાય છે. અને તે એગ્ય છે, પણ તે ત્રણે કારણેમાં જ્યારે સંકેચ કરાય કે કરવાની જરૂર હોય અને એક જ પ્રકાર લે હેય તે અવિરતિને એકલીને પ્રતિકમણીય તરીકે અને સંસારના કારણ તરીકે ગણી શકીએ અને શાસ્ત્રકારોએ ગણું પણ છે, પણ એકલા મિથ્યાત્વને કે એકલા અજ્ઞાનને સંસારના કારણ તરીકે કે બંધના કારણ તરીકે ગણું પ્રતિક્રમણીય તરીકે ગણી શકીએ જ નહિ. અર્થાત બંધના કારણેમાં મિથ્યાત્વ અજ્ઞાનની ગણતા કરી શકાય, પણ અવિરતની ગૌણતા કરી શકાતી નથી અને શાસ્ત્રકારોએ ગૌણતા કરી પણ નથી. આ ત્રણે બંધને કારણેમાં મિથ્યાત્વ અને અજ્ઞાનની જ ગૌણતા કરાય, પણ અસયંમની ગૌણતા કેમ નથી કરાતી? તેનું કારણ પણ તપાસવું જરૂરી છે. અવિરતિથી મિથ્યાત્વ અને અજ્ઞાન કેમ લેવાય? ધ્યાનમાં રાખવાની જરૂર એ છે કે સામાન્યરીતે સુગુરૂ સુધ અને સુદેવને સુગુરૂ આદિપણે ન માનવા એ મિથ્યાત્વ છે, પણ બારીકદષ્ટિએ જોઈએ તે આશ્રવાદિ તત્તની અશ્રદ્ધા થાય તે જ મિથ્યાત્વ છે. ' અર્થાત્ આશ્રવાદિના સ્વરૂપને પ્રકાશનાર તથા તેમાં હેયને છેડી દઈ ઉપાદેયને સર્વથા આદરનાર જે વ્યક્તિ તે દેવ અને સર્વથા હેયને છેડવા અને ઉપાદેયને સર્વથા આદરવાની દષ્ટિએ હિંસાદિ અવતેને છેડનાર તે સુગુરૂ અને આશ્રવાદિનું છોડવું અને સંવાદિનું આદરવું તે સુધર્મરૂપ છે, અને તે ત્રણે તત્તની તે ત્રણેના સ્વરૂપે શ્રદ્ધા થાય નહિ તે મિથ્યાત્વ. Page #120 -------------------------------------------------------------------------- ________________ વર્ષ–૫, ૫ -૨ એટલે સ્પષ્ટ થયું કે અવિરતિની અવિરતિપણે શ્રદ્ધા થાય નહિ તેજ મિયાત્વ ગણાય. એટલે મિથ્યાત્વ જે તની અશ્રદ્ધારૂપ છે તેની જડ અવિરતિની અશ્રદ્ધામાં જાય છે, વળી જે અજ્ઞાનનામનું બંધ કારણ ગણાય છે તે પણ મિથ્યાત્વને લીધે જ છે, અને મિથ્યાત્વ ઉપર પ્રમાણે અવિરતિને પ્રતાપે છે એટલે સ્પષ્ટ થયું કે મિથ્યાત્વ અને અજ્ઞાન બને અવિરતિને અંગે છે. અજ્ઞાન એટલે જ્ઞાનને અભાવ કે ખરાબ જ્ઞાન? લક્ષ્યમાં રાખવાની જરૂર છે કે મિથ્યાત્વ એ આશ્રવાદિતત્વની હેપાદેયાદિપણે શ્રદ્ધા થાય નહિ તે રૂપ છે, અને અવિરતિ એ હિંસાદિઆશ્રવારેથી નહિ વિરમવા રૂપ છે. એટલે મિથ્યાત્વ અને અવિરતિ એટલે અસંયમ તત્વની અશ્રદ્ધા અને વિરમણના અભાવરૂપ છે, પણ તે મિથ્યાત્વ અને અવિરતિની સાથે ત્રીજા બંધના કારણ તરીકે મનાયેલું જે અજ્ઞાન તે મિથ્યાત્વ અને અવિરતિની માફક અભાવરૂપ નથી. ' અર્થાત આ બંધના કારણોમાં જણાવેલ અજ્ઞાન તે જ્ઞાનાભાવરૂપ નથી. પણ વિપરીત જ્ઞાનરૂપ છે. આ અજ્ઞાન તે વિપરીત જ્ઞાનરૂપ હેવાને લીધે જ મિથ્યાત્વને આભારી છે. જ્ઞાનને અભાવ તે બારમા ગુણસ્થાનક સુધી હોય છે, પણ ત્યાં પ્રતિક્રમણ્ય કે સંસારના કારણ તરીકેનું અજ્ઞાન કહેવાતું નથી, કારણ કે ત્યાં બારમે ગુણઠાણે મિથ્યાત્વને સત્તાએ પણ અંશ હેત નથી. આ બધી હકીકત ધ્યાનમાં લેવાથી ટીકાકાર મહારાજ જે એક અસંયમજ સંસારનું કારણ છે એમ જણાવે છે તે સમજાશે, એ વાક્યની વ્યાખ્યા કરતાં જણાવે છે કેઃ असंयम एक एवाऽस्य संसारस्थ कारण, मशानादेरुपष्ट भकत्वात् तदुपसर्जनीभूतस्थात्, Page #121 -------------------------------------------------------------------------- ________________ હર આગમ ત અર્થાત એક અસંયમ એટલે અવિરતિ એજ આ સંસારનું કારણ છે. અજ્ઞાન અને મિથ્યાત્વ એ બે પણ સંસારનાં કારણે છે તે એને માટે કહે છે કે અજ્ઞાન અને આદિશબ્દથી જણાવવામાં આવેલું મિથ્યાત્વ એ બંનેનું ઉપષ્ટભક એટલે એ બેને ખડાં રાખનાર જે કે સંસારમાં હેય તે આ અસંયમજ છે. તેથી સ્પષ્ટ શબ્દોમાં ભગવાન ટીકાકાર જણાવે છે કે આ અસંયમની આગલ તે મિથ્યાત્વ અને અજ્ઞાન એ બને ગૌણરૂપ થઈ ગયેલાં છે. જેવી રીતે આ ટીકાકાર મહારાજે સ્પષ્ટ શબ્દોમાં અને નિયુક્તિકાર તથા સૂત્રકારમહારાજે વનિતપણે અજ્ઞાન અને મિથ્યાત્વને અસંયમને ટેકે રહેવાવાળા અને અસંયમની આગળ ગૌણ થયેલાં જાહેર કર્યા છે, તેવી રીતે કેઈ પણ અન્યટીકાકારે અન્ય સ્થાને પણ મિથ્યાત્વ અને અજ્ઞાનને ઉપષ્ટભક ગણી ગૌણરૂ૫૫ણે જણાવ્યા નથી. સંયમને મહિમા આ ઉપર જણાવેલી બધી હકીકત વિચારનારે મનુષ્ય શ્રીજિનશાસનમાં અને મોક્ષમાર્ગમાં અસંયમથી દૂર રહેવારૂપ જે સંયમ છે, તેની કેટલી બધી ઉચ્ચસ્થિતિ છે? તે સમજી શકશે. અને સંયમની શુદ્ધિ અને શ્રેયસ્કરતા માનવા ઉપરજ રત્નત્રયીની જડ છે, એમ ચોકકસપણે માનવાની ફરજ સમજશે. આ કારણને બારીક દષ્ટિએ વિચારવાથીજ શ્રી સ્થાનાંગસૂત્રના બીજા સ્થાનમાં મહાત્મા ભગવાન ગણધરમહારાજા આરંભ અને પરિગ્રહના પ્રત્યાખ્યાનથી જ્ઞાન, દર્શન, ચારિત્ર યાવત કેવલજ્ઞાન સુધીના બધા પદાર્થો ઉત્પન્ન થવાનું જે જણાવે છે, તે પણ ઘણું જ સહેતુક અને મનનીય છે એમ બરાબર સમજાશે. Page #122 -------------------------------------------------------------------------- ________________ વર્ષ–, ૫-૨ શાસ્ત્રોમાં સંયમની મહત્તા કેમ? નિશ્ચયનયની અપેક્ષાએ મોક્ષને સાધનાર સંયમ જ છે, સંયમને લેવા માટે તૈયાર થયેલે જ બુઝાયે કે પ્રતિબંધ પામ્યા એમ ગણાય છે. ભગવાન જિનેશ્વર મહારાજને અંગે જે લઇ સંપુદ્ધા કહેવાયું છે, તે સ્વયંસંબુદ્ધપણું પણ શ્રમણધર્મ કે જે સંયમરૂપ છે, તેની અપેક્ષાએ જ છે પરમ તીર્થકર ભગવાન મહાવીર મહારાજાની આ દેશનાને જે નિષ્ફળ ગણી તે પણ સંયમને આદર એજ દેશનાનું ફળ છે. અને બધી પર્ષદામાંથી કેઈએ પણ શ્રમણ ધર્મ જે સંયમધર્મ તે આદર્યો નહિ તેથી તે દેશના નિષ્ફળ ગઈ એમ ગણાયું. વળી સંયમની અસાધારણતા જણાવવામાં આવી છે તેને પણ આ અસંયમની સંસાર કે કર્મ બંધનના કારણમાં મહત્તા એ મોટું સ્થાન છે. એ સમજવાથી ખુલાસે થઈ જશે. સંયમની શ્રદ્ધયતા યતા આદરણીયતા વળી શ્રોતા વર્ગમાંથી જે વર્ગ શ્રમણધર્મ અંગીકાર હેતે કરી શકો અને શ્રાવકધર્મ અંગીકાર કરતા હતા તે માત્ર સંયમમાંજ શ્રદ્ધા પ્રતીતિ અને રૂચિની હયાતી જણાવતે થકે સંયમ ધર્મને જ નિગ્રંથ પ્રવચન તરીકે ગણવાનું કબુલ કરી સભા સમક્ષ કે ઉપદેશક સમક્ષ એ એકરાર કરતું હતું કે सदहामि णं भंते ! णिग्गंथं पावयण, पत्तियामिण भते जिग्गथ पावण रोमि गं भंते ! णिग्गथं पावयणं અર્થાત્ સંયમરૂપ નિગ્રંથ પ્રવચનની શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિને જણાવતા હતા અને જેઓએ તે શ્રમણધર્મ અંગીકાર કર્યો તેઓને ઘણા a૦ વગેરે વાક્ય કહી ધન્યવાદ આપી મ વગેરે Page #123 -------------------------------------------------------------------------- ________________ આગામ જ્યોત વાક્યથી પિતાની સંયમરૂપ નિગ્રંથ પ્રવચનને આદરવાની અશક્તિને એકરાર જાહેર રીતે કરતા હતા અને પછી તે ગુહી ધર્મ જે દ્વાદશ વ્રત રૂપ છે તે અંગીકાર કરતા હતા. આ બધા બનાવની ઉપર નજર નાંખનાર મનુષ્ય સહેલાઈથી સમજી શકશે કે “શાસ્ત્રોમાં શ્રદ્ધેય રેય અને આચરણય ત્રણે પ્રકારે સંયમને જ અગ્રપદ અપાયું છે, અને ભગવાનની દેશનામાં પણ ના વા યુતિ વગેરેથી સંયમને જ બેધ તરીકે ગણી તેને જ મુખ્ય કચેય તરીકે જણાવેલ છે.” આ બધાને સરવાળો કરતાં અસંયમને મુખ્ય રાખવે જરૂરી ગણાય. < A SSAg85 મનનીય સુવાક્યો...” * જન્મને ભય હેય તે સાચે જ્ઞાની. પિતાની અપૂર્ણતા સમજે તે સાચું જ્ઞાની. સંસ્કારની ગુલામીમાંથી છૂટવા મથે તે જ્ઞાની. * વીતરાગ અવસ્થાને વિકાસ તે જ્ઞાનને પરિપાક. ! જ્ઞાની નિર્દિષ્ટ ક્રિયાઓમાં તીવ્રરૂચિપણું તે જ્ઞાનનું ફળ. < 3 Page #124 -------------------------------------------------------------------------- ________________ પૂઆગામોદ્ધારક શ્રી જ - aa00 | ભાગ્યાનાસોર્ડ [ આગમ ચેતના દ્વિતીય અંકમાં શરૂઆતના ત્રણ વર્ષ શ્રી સૂયગડાંગસૂત્રના વ્યાખ્યાને સળંગ આવેલા, પણ કાળબળે શ્રદ્ધા–મેધા આદિના વિષમ પરિવર્તનથી એકધારું લખાણ રૂચિકર ન થતું હોવાની વાત ધ્યાન પર આવવાથી ગતવર્ષે આ વિભાગમાં જરા નવીનતા આણેલ અને “માનું ” લૈક ઉપરના વ્યાખ્યાને આપેલા તેમના વ્યાખ્યાને હજી ઘણું છે, પણ તે આગળ ઉપર રાખી આ વર્ષે વરરાજના ધર્મ ડિશના લેક ઉપરના ૨૮ વ્યાખ્યાનેને સંગ્રહ પૂ. આ. શાસનપ્રભાવક શ્રી હેમસાગર સૂરીશ્વરજી મ. પાસેથી મળે છે, તેમાંથી થોડાક વ્યાખ્યાને અહીં વ્યવસ્થિત કરી આપ્યાં છે. . ] IHRINGURIMINEN OLUBUHENOM 'મમ મા - વ્યાખ્યાન ૧ वचनाराधनया खलु धर्म-स्तद्वाधया त्वधर्म इति । इदमत्र धर्मगुह्य, सर्वस्व चैतदेवाऽस्य ॥ ૨૦૦૨ના ભા. શુ ૧૧ વાર શનિ તા.-૭–૯સંસારિક શક્તિઓમાં પ્રયત્નની જરૂર શાસકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે ષડશક પ્રકરણની રચના કરતાં આગળ સૂચવી ગયા કે આ સંસારમાં જે શક્તિ છે, તે શક્તિઓ જેમ પ્રયત્નથી પ્રાપ્ત થાય છે. તેમ પ્રાપ્ત થયેલી શક્તિઓનું પાલન અને વધવું પણ પ્રયત્નથી થાય છે. પ્રયત્ન વગર પ્રાપ્તિ, રક્ષણ, ટકવું, વૃદ્ધિ Page #125 -------------------------------------------------------------------------- ________________ આગમ જ્યોત થતું નથી. જેમ સામાન્ય દષ્ટાંત તરીકે–તરતના જન્મેલા બાળકને જે ગુફામાં, અંધારામાં રાખવામાં આવે, ખેરાક વિગેરે આપે પણ વાત કરવાનું ન મળે તે? તેને અમુક વર્ષે બહાર કાઢે તે બહેરા મુંગે લાગશે. શક્તિની પ્રાપ્તિ જેમ પ્રયત્નથી તેમ ટકાવ તે પણ પ્રયત્નને આધીન, શક્તિની પ્રાપ્તિ થયાં છતાં પ્રયત્ન કરવામાં ન આવે તે મળેલી શક્તિ ન ટકે. તમે કોઈ ગ્રંથને અભ્યાસ સારો કર્યો પણ પછી સંભારે નહીં તે શું થાય? ક્ષયે પશમ થતાં આવડયું, હવે ગયું કેમ? મહેનતથી થાય અને ટકે, ક્ષાર અને ક્ષાયિક ભાવનું અંતર એટલે કે મહેનતથી ક્ષયોપશમભાવ ટકે, વગર મહેનતે ટકવાવાળો ભાવ હેય તે ક્ષાયિક ભાવ, સાયિક ભાવ મળે મહેનતથી, પણ મલ્યા પછી મહેનત નહિ, ક્ષાયિક દર્શન, જ્ઞાન, ચારિત્ર, સિદ્ધપણું મેળવતાં મહેનત, પણ ટકાવવામાં મહેનત નહિ, માટે ક્ષાયિક ભાવ પ્રથમ મહેનતના દરકારવાળા પછી મહેનતની દરકાર નહિ. ક્ષાપશમિક ભાવે મેળવતાં, ટકાવતાં વધારતાં મહેનત. ક્ષાયિકમાં વધારવાની કેમ મહેનત નથી? જે થવાનું હોય તે સંપૂર્ણ હોય તે તે ક્ષાયિક કહેવાય ચારે દર્શન જ્ઞાન, ચારિત્ર હોય. ઉંચામાં ઉંચી કોટિ કેને ગણાવી? માધ્યમિક અવસ્થામાં ફેરફાર જગતમાં બે વસ્તુ જાનીક (1) કાંતે રાજગાદી, કાંતે ગરીબ. વચલી સ્થિતિ જાણુનીક (!) ન હોય. મધ્યમવર્ગ ઉંચે નીચે. થયા કરે તેમ આત્માને અંગે વિચારજો ! આત્માને અંગે જે નીચી કેરી ને અનાદિની ને ઉંચી કેટી અનંતની. અક્ષરને અનંતમે ભાગ જેમાં ઉઘાડે એવી જે નિમેદની Page #126 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫ પુ-૨ અવસ્થા તે અનાદિની જઘન્યમાં જઘન્ય, જેનાથી કોઈ નીચી નહિ, એકડાથી નીચે ઉતરે તે શૂન્યમાં. સંખ્યામાં ઓછામાં ઓછા એકડે. તેમ નિગોદમાં જે જ્ઞાન તેમાં ઓછાશ થાય તે જીવમાં અજીવપણું આવી જાય. પણ તે કઈ દહાડે ખસે નહિ. ચાહે જેટલા વાદળાં ચડે પણ દિવસ-રાતને ભેદ તે રહેવાને જ! દિવસના પ્રભાવ પુરતે પ્રકાશ તે કેઈ દહાડે બંધ થાય નહિ. રાત્રિ અને દિવસને ફરક તે રહેવાને રહેવાને. ચાહે જેવા વાદળાંથી દિવસના મૂળરૂપ પ્રકાશને આવરણ થતું નથી. તેમ એક જીવના એક પ્રદેશને ચૌદ રાજલોકની કમવર્ગણા લાગી જાય, તે પણ તે જે અક્ષરને અનંત ભાગ છે તે અવરાય નહિ. તેમ અહિં આગળ જીવનું જે અક્ષરના અનંતમા ભાગનું તે જ્ઞાન અવરાય નહિ. ત્યારે તે જઘન્ય, તેને નાશને ડર નહિ. તેને પાલન માટે પ્રયત્નની જરૂર નહિ. કેને? જઘન્ય અવસ્થાવાળાને, તેમ ઉંચામાં ઉચે ભાગ સિદ્ધપણને, જેની આગળ દુનિયામાં પદાર્થ નહિ. શાસ્ત્રને હિસાબે અનંતની આગળ કઈ નહિ. ક્ષાયિકભાવ જે ઉંચી દશા તેના જેવી બીજી દશા કઈ નહિ. માટે ક્ષાયિકભાવવાળાને નવું પામવાનું રહેતું નથી. ક્ષાયિક દર્શન જ્ઞાન ચારિત્ર હોય તે તેમાં તેને વધવાનું કંઈ રહેતું નથી. માટે તેને વધવાનું નથી. ક્ષાયિક સંપૂર્ણ છે માટે તે ક્ષાયિકભાવ હંમેશને, જઘન્ય અક્ષરને અનંત ભાગ તે નિત્યને, તે પણ પેલા અનંતની અપેક્ષાએ. વચલા જે ક્ષાપશમિક ભાવે તે શક્તિથી મેળવ્યા તેમ શક્તિથી પાલન કરાય ને વધારાય. ક્ષાર ભાવ ઉપર કાચબાનું દષ્ટાંત શાસ્ત્રકારે ક્ષાપશમિક ઉપર કાચબાનું દૃષ્ટાંત આપ્યું છે, કાચ મોટા સરેવરમાં રહે છે. તેના પાણી ઉપર લીલને થર જામેલે આ. ૭ Page #127 -------------------------------------------------------------------------- ________________ આગમ જ્યોત છે. તેમાંથી સૂર્યનું કિરણ અંદર જતું નથી. કેઈ દિવસ કાચ પાણીમાં ફરે છે. બરાબર પુનમની રાત્રિને વખત છે. પવન સજજડ આવે તેથી લીલમાં ફાટ પડી. તેથી તેને જોવા જેવું લાગ્યું, ડેકયું કાઢ્યું તે વખતે ચંદ્ર જોવામાં આવ્યું, “ખાનેકા સ્વાદ કબ તે દુસરે કે ખીલાવે તબ,” પિતે જમતે હેય છે, હાહા કરે તે લબાડ કહેવાય. અને મહેમાન કરે તે સ્વાદ, તેમ કાચબાને વિચાર આવ્યું કે ખરે આનંદ કયારે? તે મારા કુટુંબને લાવી દેખાડું ત્યારે, તે આનંદ દેખાડવા માટે મારી ડુબકી ! કુટુંબને ભેગું કરીને આવવા જાય ત્યાં લીલ જામી ગઈ, હવે કુટુંબ અને તે બંને અથડાયા કરે. તેમ આ જીવને કેઈક જ વખત જેમ પૂનમની મધ્ય રાત્રિને ચંદ્ર, પવન, બહાર નીકળવું તે કેટલું જોખમ તમે કયું ડહાપણ વાપરીને નિગદમાંથી અહિં આવ્યા! તે કહેને ? ભવિતવ્યતાથી ને? ભવિતવ્યતાએ તમને અહિં લાવી મુક્યા. તથાભવ્યત્વની કેટલી મુશ્કેલી? તે અહિં વિચારી લે ! કાચબાના દૃષ્ટાંતને ઉપસંહાર તેમ આ જીવને મનુષ્યપણું પામવું મુશ્કેલ, તે પામ્યા છતાં ખાવા-પીવા-પહેરવાની જે અનાદિકાલની વાસના! તેથી પ્રવૃત્તિ ચાલ્યા કરે તેમાં ધર્મ સૂઝે શાને? હવે ધર્મ સૂઝે કેને? તે જેને આવતે ભવ સૂઝે તેને ધર્મ સૂઝે. આવતે ભવ મારે છે તેમાં મારું શું થશે? મારું સારું થયું તે જેને સૂઝે તેને ધર્મ સૂઝે. કાચ ફરે, વચમાં તડ પડે, રાત્રિ તે જેને પુનમની મધ્યરાત્રિ તે જગ પર ફાટ પડવી અને ડેકિયું નિકળવું, તે કેટલું અસંભવિત? તેમ શાસ્ત્રકાર કહે છે કે તારી ડેક જે અત્યારે બહાર નિકળી તે બધું અસંભવિત માનજે. નથી તે નિગેહ, એકેન્દ્રિયાદિકમાંથી નિકળવાનો પ્રયત્ન કર્યો, છતાં આપણને પણ આ જોગ મ. જેમ કાચબાની ચંદ્ર તરફ દષ્ટિ ગઈ ને તે ત્યાં સ્થિર Page #128 -------------------------------------------------------------------------- ________________ વર્ષ–૨ પુ-૨ રહ્યો હેત છે. તેમ આ જીવ પણ સમકિત શક્તિ મેળવ્યા છતાં મહાદુર્લભ વિશિષ્ટ શક્તિના સાધને મેળવ્યા છતાં મેહમાં મુંઝાઈ ગધે. આત્માને થયેલું જ્ઞાન દર્શન ચારિત્ર દેશવિરતિ આદિક્ષા પશમિક ભાવ તે જો લગીર દષ્ટિ ખસેડી તે ગયે. સ્થિર દષ્ટિ રાખે તે રહેવાને?!! શાત મલી તેને ઉદ્યમ કરે તે ટકાવી શકે. તે વિના ટકાવી શકે નહિ. અહીં ઉદ્યમને વાયરે ગયે. લીલકુલમાં પડેલી ફાટ વાય રહે ત્યાં સુધી, પછી બંધ. તેમ આપણે ક્ષાપશમિક ભાવ ટકાવવા મહેનતરૂપી વાયરે જેડે ચાલુ જોઈએ. મહેનતરૂપી વાયરે ચાલુ ન હોય તે કર્મરૂપી લીલમાં ફાટ પડી તે ટકે નહિ. માટે ક્ષાપશમિક ભાવ માટે કાચબાનું દષ્ટાંત જોડયું. ક્ષા ક્ષાયિક ભાવની ભેદરેખા મળેલી શક્તિ મહેનતથી ટકશે, પણ મહેનત વગર નહિ કે. તે જ રીતે અભ્યાસમાં પણ જોઈ શકે છે. એક વખત ગાથાને પાઠ કર્યો હોય તે પણ બે ત્રણ કલાક ન સંભારે તે શું થાય છે? ક્ષાયિક ભાવવાળાને મહેનત કરવાની જરૂર નહિ. ક્ષાયે પશમિકમાં મહેનત ચાલુ રહે તે ટકે. આંખમાં લેવાની શક્તિ છે. ભીંતની સામે વીશ કલાક દેખવું, આડી નજર ન કરવી, તેની અમુક મુદત પછી આંખ તપાસો તે ટૂંકી થઈ જાય, આગળ દેખાય નહિ. માટે ક્ષાપશમિક ભાવ તે અભ્યાસથી મળે છે, ટકે છે અને વધે છે, એટલે મળેલી શક્તિ ક્ષાપશમિક ભાવની મહે. નત કર્યા વગર નથી ટકતી. ક્ષાયિકભાવમાં મેળવવા મહેનત સજજડ પણ મેળવ્યા પછી મહેનન નહિ. પછી વધારવામાં મહેનત ન હેય. ક્ષા-ભાવની ત્રણ વિશેષતા ! શ્રાપથમિક પાછળ ઘણુ વધુ વળગેલી છે. પહેલાં મહેનત કરે ! મહેનત ચાલુ રાખે !! વધારવાની મહેનત કરે !!! ત્યારે ક્ષાયિકમાં Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ આગમ ન્યાત માત્ર મહેનત મેળવવાની જ, ટકાવવાની કે વધારવાની મહેનત નહિ કમને ડર તેમાં નહિ રાખેડે બધે પાથર્યો હોય તેના ઉપર સૂતેલે હોય, તેને આગને ડર શો? સંભવ જ નહિ, ચાહે જેટલી જંગલમાં આગ લાગે, ચારે બાજુ બળે, છતાં તેને ડર નહિ. જોકે બળે છતાં તેને ડર નહિ. જેમ રાખેડે તદ્દન દાહના સ્વભાવથી હણ થઈ ગયે તેમ ક્ષાયિક ભાવ પામેલ છવ તદ્દન કર્મ રહિત થયે તેથી તેને કર્મ બંધાવવાને ભય નહિ. ક્ષામાં અનંત જાગૃતિની જરૂર ઊંચામાં ઊંચે ગુણ તે કહેવાય કે જે ક્ષાયિક હેય. પણ ક્ષાપશમિકમાં ત્રણે વસ્તુ જોઈશે. મેળવવામાં, ટકાવવામાં, વધારવામાં મહેનત જોઈશે. પણ જે એક પણ મહેનતમાં ખામી રહી તે એકે રહે નહિ, વધે નહિ. તેથી ગૃહસ્થને ઘેર એક લાખ સેનૈયાનું ઘરેણું કરાવે અને તે વર્ષોવર્ષ વધારે કરે તે કામ પડે ત્યારે લાખનું નીકળે તેમ અહિં ક્ષાપથમિક ભાવવાળો કાલે ઘસાતે જાય, પણ તેમાં મહેનત થાય તે ટકે ને તેથી વધે અને તેથી પહેલાંનું રહે પણ મહેનત ન હોય તે ચાલ્યું જાય. ક્ષા ભાવ ટકાવવા જિનેશ્વરેના ઉપદેશની જરૂર આ વિચાર જ્યારે કરીએ તે નિગદ અને સિદ્ધભગવાન સિવાયના બધા ક્ષાપશમિક ભાવમાં તેથી મેળવવાની, ટકાવવાની, વધારવાની મહેનત કરવાની છે, પણ તે સમજે કોણ? બહેરા આગળ દેવતાઈ રબા ગાયન કરે તે તેને તેમાં શું રસ પડે? જિનેશ્વરને ઉપદેશ અણી પચેન્દ્રિયવાળાને કામ ન લાગે, કારણ કે તે છ આગળ જિનેશ્વરને ઉપદેશ કામ ન કરે, જેમ પથરા આગળ રંભાનું ગાયન કામ ન કરે, તે પછી કાર્ય કયાં થાય? કેવળ મનુષ્ય આગળ-જાનવરને પણ થાય. તે તેના પ્રભાવે? તે તીર્થકરના પ્રભાવે. પહેલાં મનુષ્યભવ પામેલું જાનવર પણ અનાદિથી Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧ વર્ષ—પ પુ -૨ નિગોદમાંથી આવેલું નહિ પામે, કારણ તેને જાતિસ્મરણને સંભવ નથી. કહેવાનું તત્વ એ કે–જેઓને વચન સાંભળવાની, સમજવાની, વિચારવાની તાકાત છે તેઓને ધર્મની પ્રાપ્તિને સંભવ છે. અત્યારસુધી તે તથાભવ્યતાએ કે ભવિતવ્યતાએ કહો કે તમને આ શક્તિ મેળવી દીધી. તમે શ્રાવક કુલમાં ઉપજ્યા. પહેલા ભવમાં કર્મરાજા પાસે કયા દસ્તાવેજ કરાવ્યા હતા? ભવિતવ્યતાના ગે. પાપ બાંધવાથી પાછા હઠવાનું ને પુણ્ય બાંધવાનું થયું, તેથી તમને કર્મરાજાએ સર્ટીફીકેટ આપ્યું. મનુષ્યપણું, સંપૂર્ણ પંચેન્દ્રિયપણું આર્યક્ષેત્ર ઉત્તમકુલ, જાતિ, તેમાં તમારી સમજણ કઈ! મેળવ્યા પછી મોજમાં મહાલવાનું બધાને આવડે. પણ આ બધું કેમ? તે તે વિચાર કરે તે ડાહ્યાનું કામ! ઉત્તમ સામગ્રી મળી શી રીતે ? મનુષ્યપણું, પંચેન્દ્રિયપણું, આર્યક્ષેત્ર, લાંબુ જીવન મલી ગયું તેમાં મહાલીએ છીએ. પણ મહેનતને વિચાર કર્યો? મેળવ્યું કેમ? તેને વિચાર કર્યો! મન્યામાં મહાલનાર કેણ? કાં તે બાયડી ને કાં તે બચ્ચા ! ત્યારે મરદ પરમારૂં મેળવીને ન મહાલે. મેં જે આ મેળવ્યું તે ખરું ! પણ જે નવું મેળવવા ઉદ્યમ ન કરૂં તે ખરેખર તે બેની જોડમાં ગણાઉં! મરદ બાપ પાસેથી ગમે તેટલી મેળવે, તે પણ ઘરની ઋદ્ધિ તે મારી મેળવેલી નથી તે પાણી મૂકીને પરદેશમાં કમાવવા જાય. આપકમાઉ શ્રેષ્ઠ પુત્રો - પ્રાચીન કાલના શેઠીઆઓના કરાએ પરદેશ કમાવવાના વિચારવાળા થાય ત્યારે મા-બાપ આડે આવવા લાગ્યા. મા-બાપ કહે કે પરદેશ નથી જવું. આપણે ત્યાં ઋદ્ધિ વિગેરે છે. છેક કરે કે ઋદ્ધિ બહુ! પણ ઘરમાં રૂપાળી બહેન દેખીને બહારથી Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ આગમ જ્યોત લાવવાનો વિચાર કેઈ દહાટ માંડી વળાતું નથી. આ બાપની લક્ષ્મી મેટી, સારી ને રૂપાળી હોય પણ મારે તે બહારની સારી મળેલી મિલ્કત ઉપર મહાલવું તે બાયડી-બચ્ચાનું કામ બહારથી ન મળી તે બહેન સાથે ઘરઘરણું કર્યું, તદ્દત મહેનત ન કરી શક્યો. પહેલાંની મહેનતના ફળમાં રાચવું તે ખરેખર નિરૂઘમને લાયક છે. બાઈઓ ને છોકરાને લાયક. માટે તેને વધારવાને અંગે વિચાર ન હોય. સં–અસંસીની વ્યાખ્યા તે વિચાર કરે કોણ? તે જે સંજ્ઞી હોય તે! મન જેને મલી જાય. તે પણ આ તે દુનિયામાં કહેવાય કે મન મલ્યું તે સંજ્ઞા પંચેન્દ્રિય થયે. પણ શાસ્ત્રકાર તેને સંી નથી ગણતા. કેમ? તે મળેલમાં મહાલનારે છે. માટે મેળવવા મથનારે સંસી તે દષ્ટિવાદેપદેશિકી. સાચે સંજ્ઞી કેશુ? દષ્ટિવાદનું તત્વ જેણે મેળવ્યું તે સંજ્ઞી? તત્વ કયું? તે જ્યાં સુધી જીવ છેલ્લા પુદગલ પરાવર્તમાં ગ્રંથી ભેટવાની નજીકમાં ન આવે ત્યાં સુધી જીવ કર્મપ્રધાન હય, પણ ઉધમપ્રધાન ન હોય; પણ ગ્રંથિ ભેદ કરે ચરમ પુદગલ પરાવર્તમાં હોય ત્યારે તે ઉધમપ્રધાન, તે વખતે વિચાર આવે કે કમને નાશ કરૂં! આ પુરુષકારના પ્રાબલ્યવાળ થાય કયારે? જ્યારે કે છેલ્લા પુદ્ગલ પરાવર્તામાં આવે ત્યારે. દષ્ટિવાદનું તત્વ આખા દષ્ટિવાદનું તત્વ એ, તેને જે ઉપદેશ તેની તેને સંજ્ઞા હોય. એટલે – મહેનત કરે અને મેળવે ને તેમાં મોજ માણે. મેળવ્યું છે વગર મહેનતે તેમાં નહિ અત્યાર સુધી જે મળ્યું તે ભવિતવ્યતાના જોરે મનુષ્યપણું, સંજ્ઞીપણું, આર્યક્ષેત્ર, ઉત્તમકુલ, Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ વર્ષ-૫ પુર જાતિ વિગેરે મલ્યું તે બધું ભવિતવ્યતાએ મેળવી આપ્યું. તમારી તાકાને કે વિચારે નહિ. તમે સમજતા હેતા. તમે જ્યારે એકે ન્દ્રિયાદિકમાં હતા તે વખતે મનુષ્યપણાની ઝાંખી હતી? તે ના! પછી ઈચ્છા કે મેળવવા પ્રયત્ન કયાંથી હોય? ભવિતવ્યતાને પેટ ભરે વસ્તુની તમને ઝાંખી નહતી તે ભવિતવ્યતાએ મેળવી દીધી. તે મેલવી દીધા છતાં તમે મહાલે તે કઈ દશાના? તે બાયડી કે બચ્ચા જેવા. મેળવ્યામાં મોજ માટે તે માટે બાયડી-બચ્ચાના કામ. આપણને જેની ઝાંખી નથી તેને માટે સ્વપ્ન પણ ક્યાં વિચાર કર્યો હતો કે લાવ ત્યાં જઉં! આમાંથી તમે શું કર્યું હતું? બાયડી છોકરો ઘેર રહે! બાપ કમાવવા જાય તે ઘેર લાવીને આપે, તેમ અહીં બધું ભવિતવ્યતાએ મેળવી આપ્યું. તેથી મેજ કયાં સુધી શેભે તે બચપણ સુધી. બાપની મેળવેલામાં મજા બચપણ સુધી પછી ઉંમર લાયક થયા પછી મજા નથી. બાહથી અસંજ્ઞી પંચેન્દ્રિયમાં શોભે જેઓ શાસન ન પામ્યા હેય. શાસન-પ્રાપ્તિને પરમાર્થ શાસન પામવું એટલે શું? તેમના વચને પામવા તે. જે વખતે જિનેશ્વર વિદ્યમાન હતા, તે વખતે કેવલજ્ઞાન, સમ્યકત્વ, ચારિત્રની આપ લે થતી હતી? તે ના, આપણને ઉપકાર શાને હતે તે દેશનાને. જિનેશ્વરની હાજરીમાં દેશના ઉપકાર કરનારી હતી. જેને જિનેશ્વરના વચનની કિંમત હતી, તેને જિનેશ્વરોની કિંમત હતી. બીજું જિનેશ્વર તરૂફ અભવ્ય ધ્યાન રાખે, તેમને આદર સત્કાર પૂજા દેખે તેથી અહેહે ભાગ્યશાળી. તીર્થકરને ભાગ્યશાળી અભવ્ય ગણે, પણ વચનને ભાગ્યશાળી ગણે તે ભવ્ય! તેમના વચનથી પિતાને ભાગ્યશાળી ગણે તે નિત્ય ભવ્ય, Page #133 -------------------------------------------------------------------------- ________________ આગમ જ્યોત તીર્થકર હોય તે વખતે પણ જીવને ફાયદે-શ્રદ્ધા હોય તો પણ સમ્યકૃત્વમાં આવવાનું તેમના વચન દ્વારા બને. શાસન એવું નામ તે વચનનું નામ. તીર્થ એટલે શું? ભગવતીસૂત્રમાં કહ્યું કે-“તિરાં અંતે તિઘં? તિહાં રે તિરં? તારનાર કોણ? શાસન કે તીર્થકર કહેવું પડ્યું કે-તીર્થકર તીર્થને કરનારા છે. પણ તીર્થ તે આ ચતુર્વિધ સંઘમાં બાર અંગનું જ્ઞાન છે તે. શાસન નામ કેવું? તે વચનનું તીર્થકર તે તીર્થ નહિ પણ શાસન તે તીર્થ. તીર્થકર હયાત હોય તે વખતે પણ તીર્થકરના કાકા-ભાણેજ હેય તેનું માન સન્માન કરે તે તરી જાયને? ત્રિશલમાતા વિગેરે ક્ષે કેમ ન ગયા? વચનની આરાધના એ ધર્મ કેમ? સૂયગડાંગમાં લખ્યું છે કે-તીર્થકરના સંબધે, રાગના સંબંધ શ્રદ્ધાના સંબંધે આત્મા તરી શકતું નથી પણ તેમના વચનના બળે તરી શકે છે. ત્યારે તીર્થકરના વચનને પ્રકાશ કરડે સાગરેપમ સુધી ચાલુ રહે છે. પચાસ લાખ કોડ સાગરેપમ સુધી ભગવાન ગઢષભદેવજીને મોક્ષમાર્ગ ચાલુ રહ્યો તેમના જીવતાં પણ લાખ પૂર્વ સુધી શાસન ચાલ્યું, તે પણ વચનના પ્રભાવે, ત્યારે વચનની આટલી બધી સ્થિતિ હોવાથી જિનેશ્વર ભગવાનના વચનની આરાધના એ ધર્મ છે. સાપેક્ષ રીતે તીર્થકર કરતાં પણ વચનની મહત્તા વધુ તીર્થકરની મહત્તા નહિ, પણ વચનની મહત્તા. હું આ લેકેને ઉપદેશથી તારૂં. હીરામાં તેની કિંમત પણ દડીયાની નહિ. કેમ તારૂ? તે વિચારથી તીર્થંકર. તીર્થકરને માનવા તૈયાર, પણ વચન દ્વારા તેનું આ મહત્વ. તીર્થકર થયા, કેવલજ્ઞાન થયું, પણ શાસનની પ્રવૃત્તિ ન દેખી તે દેશના બંધ કરી. પિતે વચનને દુનિયામાં Page #134 -------------------------------------------------------------------------- ________________ વર્ષ–પુ -૨ ૧૦૫ પ્રકાશમાં લાવવું તે ધારણાવાળા, દલાલને લાડવા ખવડાવીએ તે માલની મહત્તા. તેમજ તે વચનની મહત્તાથી તીર્થકરની મહત્તા આપ આપ. વચનને છેડીને તીર્થકરની મહત્તા કરવા જાય. તે નહિ થાય. વચનની મહત્તા તીર્થંકરના પહેલા ભવમાં તીર્થ કરપણામાં અને નિર્વાણ પછી પણ મહત્તા છે. માટે વચનની આરાધનામાં ધર્મ છે. તેનું સ્વરૂપવિષયે આરાધના તથા વિરાધનાનું ફલ કયું? તે અધિકાર અગે વર્તમાન. THIBIEMRUMEUDIEN U HOMOHOUAN E III વ્યાખ્યાન ૨ II (સં. ૨૦૦૨ના ભા.સુ. ૧૨ વાર રવિ. તા. ૮-૯-૪૬) पचनाराधनया खलु० શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભક સૂરીશ્વરજી મહારાજ ભવ્યજીના ઉપકારને માટે પડશક નામના પ્રકરણની રચના કરતાં આગળ સૂચવી ગયા કેશાસ્ત્રકારેનું ધ્યેય આ સંસારમાં શાસ્ત્રકારોને એક જ વસ્તુ દયેય તરીકે હોય, એકને જ પિષણ કરવાનું, ઉત્પન્ન કરવાનું કે પરાકષ્ટાએ પહોંચાડવાનું હોય. કેને? પિષણ સિદ્ધ વિગેરે કરવા માટે મહેનત શાસ્ત્રકારો કરે તે ધર્મ માટે તે સિવાય શાસ્ત્રકારનું ધ્યેય હેય જ નહિ. કારણ એકજ, દુનિયામાં સામાન્ય નિયમ જે સે સુધી જાણે તેને એક જણાવવાની જરૂર નહિ. સે સુધી ભણેલાને એક શીખવવાને ન હોય કેમ તે અર્થ-કામને માટે દુનિયા સે સુધી શીખેલી છે. શાસ્ત્રકારો જે અર્થ-કામ માટે અનુભવવાળા નથી તેમ કહીએ તે ચાલે. જ્ઞાનવાળા ભલે હોય, તે અનુભવ દુનિયા તિર્યચપણથી કરતી આવી છે. પાંચ ઈદ્રિના વિષયે કઈ ગતિમાં નથી ? નરક, તિર્યચ, મનુષ્ય, કે દેવગતિમાં નથી ?વિષે ઈન્દ્રિય Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ આગમ જીત જન્ય અને ઈન્દ્રિયે કર્મથી ઉત્પન્ન થવાવાળી છે, એટલે કે બધું પરાધીન છે, છતાં તેના વિષે એવી તન્મયતામાં આવી ગયા કે જેને લીધે બીજું બધું પર લાગે છે ધર્મ અઘરે કેમ? અર્થ-કામ સિવાયની વરતુ જગતના જીવેને પર લાગે છે. દાન, શીયલ, તપ, ભાવના તે આકરી, આકરા કેમ? મમત્વ ભાવ છેડે મુશ્કેલ છે, તેથી જ દાન આકરું. મમતાભાવ છેડનારને દાન આકરૂં નથી. આખું જગત દેવામાં વાંધો નથી, પણ મમત્વભાવમાં એતત થયે. તેને લઈને જ આપણી કહેવત પણ કથળી જાય છે “સ્વપ્નના ભેજને ભૂખ ન ભાખે.” આજ દશ હજાર કમાયા. લાવીને તિજોરીમાં મુક્યા હોય ત્યાં સૂતા હોય તે વખતે સ્વપ્નામાં ચેર આવ્યા તિજોરી તેડીને લાખ લઈ ગયા ને જાગી ગયા એટલા માત્રથી શંકા ટળે છે ખરી? તે દી સળગાવીને જીવે છે ને! સ્વપ્નાના ભેજને ભૂખ ન ભાંગે, તે પછી સ્વપ્નાના ચોરે ચમકારે કેમ આર્યો? પાપને ભય ઓપચારિક દુનિયામાં પાપને ભયંકર ગણીએ તે બોલવામાં-ગળામાં. છે. ફેનેગ્રાફમાં જે દાખલ કરીએ ને જયારે કાઢીએ ત્યારે તે નિકળે, તેમ આ ગળું ફેનેગ્રાફ, તેમાં પાપને ભય લાગે છે. પણ આ સૂડીને પેટ-નાભિ નથી તેથી નાભિને અવાજ ન હોય. ત્યારે મનુષ્યને નાભિને અવાજ હેઈ શકે. આપણે પણ પાપને ભયંકર ગણીએ તે અવાજ નાભિને નથી, પણ ચૂડી છે. સાપના દષ્ટાંતે પાપની ભયંકરતા - સુતા છે કાચી ઉંઘ છે. સ્વપ્ન આવ્યું કે સાપ આ પગે વિટા તમે તરછોડીને સાપથી પગ બચાવ્યો ને જાગી ગયા તેથી નક્કી થયું ને સાપ નથી તરછોડયો નથી, છતાં તમારા હૃદયમાં, Page #136 -------------------------------------------------------------------------- ________________ વર્ષ–૨ પુ-૨ ૧૦૦ શબ્દમાં, સ્વરમાં જે અસર થઈ તે દશ મિનીટ સુધી ખસે છે? તેની તપાસ કરો ! જાગૃત થયા છતાં વનને નિશ્ચય છતાં કાયાની કઠિન મમતા જે હજી ભાગતી નથી. તેમ સ્વપ્નમાં પાપનું કામ થયું, જાગ્યા તે કાળજામાં, સ્વરમાં, શબ્દમાં સ્વાભાવિક ભેદ નથી. કૃત્રિમ કરે ને ઉદાસીનતા થાય, ભયંકરતા લાગે. મનની અસરથી કરે તે સ્વર અને શબ્દમાં ઘેઘરાપણું થશે. અર્થની મમતા અર્થની મમતા એવી છે કે-જાગ્યા છતાં પણ સંતોષ નહિ. આટલી બધી અસર નાભિમાં થાય. તેવી અસરવાળાને દાન કેવી રીતે સૂઝવાનું ? સુપનામાં લખેલાખ દીધા, પૂજા-સેવા કરી, તે દેખે પણ આવ્યા તે નથી દેખ્યું. તે તમારા હાથની વાત છે, છતાં કેમ ન દેખ્યા? દાન કર્યું, તે કેવું? તે ગઠડીની ચોરી ને સેયનું દાન, તે હજારે કમાઈ એ તે સેંકડોનું દાન સેંકડામાં દશ ટકાનું દાન! તે થવાનું કારણ શું? લાખ મલ્યા તે ચાલત કે નહિ. આવા ખાતામાં કોરાણે મુકવા તેમાંથી આપવું. તરતા ખાતામાંથી રાખ ને! જે લેણું આવે તેમાંથી દશ ટકા રાખવું. અર્થ એકજ મમત્વભાવ જે આ શરીરને કે પૈસાને તે એટલે બધે નડે છે કે દાન સારૂં ગયું, છતાં દાનની સારી પરિણતિ ગળામાં રહેવા દે, પણ નાભિમાં ઉતરવા દેતું નથી. દાન સારૂં ઉત્તમ માન્યું. ખાવું અને એવું ને મેલવું તે મૂર્ખાઈ સમજીએ, છતાં પણ કેમ નથી થતું? કારણ એકજ કે મમત્વભાવ આડે નડે છે. મમત્વની વિશિષ્ટતા દુનિયામાં શરીર, અર્થ કુટુંબ, કબીલે, ઘર, માલ, એ બધાને મમત્વભાવ એવે વસેલે છે કે તેમાં કોઈને શીખામણ દેવી પડે તેમ નથી. કર્મના ઉદયથી ઈન્દ્રિયેના આધીનતાથી બધું આપોઆપ થાય, તેના માટે શાસ્ત્રકાર ઉપદેશ દેવા જાય તે સો ભણેલાને એકડે શીખવાડે, તેને જેવું ગણાય. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ આગમ જ્યોત વિષયની વાસનાની સાહજિકતા તેમ વિષયોને અંગે પણ બારમા દેવલેક કે નવ ગ્રેવેયક સુધીને કંઈ સમજાવવું પડે તેમ નથી. અર્થને અંગે, કામને અંગે ઉપદેશ કરે પડે તેમ નથી. કેઈપણ છેકરાને ગળ્યું ગળજે અને કડવું કાઢી નાંખજે તે કઈને કઈ માએ શીખવ્યું? કહે કે સારા શબ્દથી સુખ થવું, ઘંટડી વગાડીને છેક રાજી થાય તે કઈમાએ શીખવ્યું? ચપટી વગાડી તે રેતે હોય તે બંધ થાય તે કઈ માએ શીખવ્યું, તે કોઈએ શીખવ્યું નથી. સવાભાવિક છે. દરેક વિષેને અંગે વિચાર કરીએ, છોકરાને ઉના પાણીને છોટે ભાગે તે રૂવે, તે કોણે શીખવ્યું? ઇન્દ્રિયના-ખાટા-મીઠા, ટાઢા-ઉના, સુગંધ-દુધ, સારા-ખરાબ શબ્દ આદિ વિષયે કોઈને શીખવવા પડતા નથી. શાસ્ત્રકાર શીખવવા જાય તે સે વાળાને એક ભણાવવા જેવું થાય. જ્ઞાનસંજ્ઞા અને અનુભવજ્ઞજ્ઞા શાસકાર જ્ઞાનસંજ્ઞાએ જણે પણ અનુભવ જ્ઞાને નહિ ત્યારે દુનિયા અનુભવસંજ્ઞાએ જાણું રહેલી છે. ત્યાં શાસ્ત્રકાર જ્ઞાનસંજ્ઞાની વાત કરે તે શું કામ લાગે? એક માણસ ખાઈ રદ્ઘ છે તે રસની મીઠાશની વાત કરે, તેની જોડે વાત કરનારે બરાબર કહે છે. છતાં તે સાંભળવાને અંગે આપણે કાનથી સાંભળીએ છીએ. કાનમાં બહેરાશ હાય તેમ નથી. પરંતુ દુધપાકને રસ જે જીવના ગળા ઉપર ને કાન ઉપરને તે બે મેળવી જીવે, આંખે દેખવામાં દેખે છે કે નહિ? અધુરૂં જ્ઞાન છે? તે ના કેમ નથી? આપણું જીભ દ્વારાએ જે જ્ઞાન તે અનુભવ સંશાનું જ્ઞાન, ચક્ષુશ્રોત્ર દ્વારા જે જ્ઞાન તે જ્ઞાન સંજ્ઞાનું જ્ઞાન. તેમ આ દુનિયા અર્થ-કામની અનુભવ સંજ્ઞામાં પડી છે તેની આગળ તેનું જ્ઞાન કરાવવાની કિંમત શી? Page #138 -------------------------------------------------------------------------- ________________ વર્ષ પુ-૨ ૧૦૯. અર્થ-કામને ઉપદેશ એકાંત અનર્થકર માટે શાસ્ત્રકાર કહે છે કે અર્થ અને કામને ઉપદેશ તે વાંદરાને વીંછી કરડાવ, મૂલ તે કુદાકુદ કરનારે તેની જેવી દશા થાય, તેમ આ જીવ મમત્વ–આરંભ-પરિગ્રહાદિમાં એવી પ્રવૃત્તિ કરી રહેલ છે. જાણે વાંદરે કુદાકુદ કરે. વાંદરાને જંગલમાં કુદવામાં કાંઈ પણ કાયદે, નિયમ કે બંધન નથી, તેમ આ જીવને મમત્વ, વિષય-કષાય, પ્રમાદ, આરંભ-પરિગ્રહ આગળ કાયદે નથી. તે કેઈ કાયદાને નથી ગણતે. દુનિયાના કાયદા ઉપર કાતર મુકાવે. કાપ મુકવે તે કેણ! તે વિષય-કપાયે ને મમત્વભાવ. આરંભ-પરિગ્રહની પ્રવૃત્તિની વ્યાપકતા ચાહે જેવો બુદ્ધિશાળી કાયદા કરે તેના ઉપર કાપ-જેમ “ઊંટ કરે ઢેકા તે માણસ કરે ઠેકા. એસેમ્બલી કાયદા કરે અને ધારાશાસ્ત્રી એનો અર્થ જુદે કરે. ફરી પાછું નક્કી કરવું પડે છે. આ બધું આમ કેમ? આ બધા કરારમાં કાપ ને કાતર મુકાય છે તે કેમ મુકાય છે? પિટસૈયદે કાયદા કર્યા અને અર્થ ફલાણે કહેવું નથી કરતે એમ થાય છે. આટલે વકીલેએ એકરાર કર્યો ને તેમાં કાયદા ઉપર કાતર કાપ મુકાયા તે શાને અંગે? તો આરંભ-પરિગ્રહને અંગે દુનિયા આરંભ-પરિગ્રહ અર્થ-કામ મમત્વ ને વિષયમાં પડી ગયેલી છે. તેથી તે કાયદામાં નથી. માટે વાંદરાની જેમ જેને જેમ ફાવે તેમ કુદી રહી છે. આવી સ્થિતિએ દુનિયા મમત્વભાવે વિષયલાલસાએ કુદી રહી છે. ત્યાં શાસ્ત્રકાર “વખતે આમ કરવું પડે તેમાં અડચણ નથી.” તેમ કહેનાર મળે પછી બાકી શું રહે? વાંદરો વિંછી કરડે ત્યારે વગર સંશયે કુદવા જાય, તેમ મૂલમાં પિતે મમત્વને આધીન અને વિષયની વાસનામાં કુદી રહેલે, તેમાં શાસ્ત્રકાર કહે કે શાબાશ! પછી શું બાકી રહે. ગુને કરનારને અમુક મહિનાની સજા અને ઉશ્કેરણી કરનારને દેશનિકાલની. ગુને Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ આગમ જ્યોત કરનારને ઠેકાણે લાવ સહેલે ત્યારે ઉશ્કેરણીવાળાને ખ્યાલ લાવવા માટે દેશનિકાલની સજા. શાસ્ત્રકારની ફરજ શી? શાસ્ત્રકાર અર્થ-કામને ઉપદેશ આપે તે મેહ કર્મ અને મિથ્યાત્વને ઉશ્કેરનારા છે. રોગમાં, દુઃખમાં, સ્મશાનમાં વૈરાગ્ય આવે. પણ શાસ્ત્રકાર જે ઉશ્કેરનારા તેને વૈરાગ્યને વખત કર્યો? દુનિયામા મોહમાં માતેલા તેને સ્મશાન વિગેરેમાં વૈરાગ્ય આવે પણ શાસ્ત્રકાર ઉશ્કેરણી કરનારને શું? બિરદાવલી બેલનારને થાકવાનું નહિ. થાકવાનું ઘવાયેલા-લઢનારને. શાસ્ત્રકાર તે ભાટ. અર્થ-કામનું પોષણ કરે તે ભાટ. જેડે રહીને માથાં કપાવે, બીજાના, એક જાતનું નારદપણું કરનાર માત્ર લઢાવી મારવાનું. નારદવિધા ઉપર સરસ દષ્ટાંત એક જણે આવી પ્રકૃતિવાળે સંન્યાસી થયેલે, તેને બે ટેવ ચાહે જેવું એરી લાવવું, ને ચાહે જેને લટાવી મારવા તે તેને રમત. તેને કેટલાક દિવસ ગયા પછી વિચાર આવ્યો કે મારી કળા છે કે નહિં? તે કયાં અને કેવી રીતે અજમાવવી? ભરાડી ચોરપણું હતું તે છે કે નહિં? તે જોઈ લઉં! રાતે ઉઠીને કોઈની પાવડી કેઈની આગળ, કેઈને પુસ્તકે કેઈની આગળ, તેમ રમણ-ભમણ કરી લીધું, બધા ઉઠયા, બધા પિતાપિતાની વસ્તુ ખેાળે, સામસામા સંન્યાસી લઢવા માંડયા, પેલે સુતેલે તે દાંત કાઢે. છેડે વખત થયેને લેકે ભેગા થયા અને ફજેતી થઈ. કેઈનું કંઈ ગયું નથીને, અહિંનું અહિ મળ્યું છે. ઝટઝટ કરનારે ફેરફાર કર્યો, લઈ ગયે નથી. પેલા સમજયા કે આનું કામ છે. લડાઈની કલા અજમાવવી પાડોશમાં બાઈ રહે. બાઈને છેક પુરે ભગત. એકને એક પિતરાઈ મશાળમાં કે નહિ તેવી સ્થિતિ. બેય એક રૂપે Page #140 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫ પુ-૨ ૧૧૧. રહેનારા. અહિં આગળ પારખું કરું-બાઈ વંદન કરવા આવી ત્યારે સ્વામીજી મોઢું ચડાવી આંખે કાઢીને બેલ્યા. જીવતા રહે બા! મહારાજ આમ કેમ? કંઈ નહિ. કારણ જણાવવામાં અડચણ ન હોય તે જણાવે. તમે બાઈ જાત છે. લેકેને કઈ થાય છે. લેકેની અવર-જવર બંધ થઈને પાછી આવી. મારું કાળજું બળી જાય છે, શું કરું? આજ નહિ કહું કાલે કહીશ. બીજે દહાડે બાઈ આવી, ત્યારે સંન્યાસીની સ્થિતિ પહેલાં દિવસની જેમ હતી. મારાથી કહેવાય નહિ, કહેતાં કાળજું કપાઈ જાય. ચાહે જે હેય તે કહે. તને-મને શાંતિ નહિ રહે. કહેવામાં માલ નથી. એવું કયું? કાલ કહેતે હતે બાઈ આજ પણ હૃદય ભરાઈ ગયું. પણ આગળ વાત ! ત્રીજે દહાડે એમને એમ પ્રશ્ન કર્યો. તને સાંભળ્યા વગર ઉચાટને સાંભળ્યા પછી ઉચાટ થશે વાત કેવી શણગારી. ત્યારે જતાં-જતાં તને કહું છું કે તારે છેક દારુના રસ્તે ગમે છે. તે સાંભળ્યું છે. મેં જ નહોતું માન્યું, પણ હવે થાય શું? Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧ર આગમ જ્યોત તે સાંભળ છોકરાને માલમ ન પડે તેમ તપાસ કરવી. તે ઉધે ત્યારે મેંઢાને શ્વાસ સુધજે. પાંચ સાત દહાડા પછી પેલે કરે જોવામાં આવ્યા તેની આગળ કહ્યું કે તારી મા ડાકણ છે. લઢાઈ ન પેસે તેમ કરજે; લગીર ઊંઘતે નહિ, જાગ્રત રહેજે. ખાવા આવે ત્યારે સાવચેત રહેજે. પેલાને રોજ ઘેર સુવાનું છે. ઘેર સુવામાં કુતરા જેવી નીંદ લગાર. બાઈ દેખે કે ઉંઘે ત્યારે સુંઘવા જઉં. જે દહાડે જોયું કે હું જાણું છું, તેમ માલમ પડયું તેથી ન આવી. બીજે દહાડે નસકોરા બેટાં બેલાવ્યાં. હા. ઉં . ઉઠીને ધીમે ધીમે આવવા માંડી. પેલે જાગતે રહેલે. હ નજીક આવી, હવે શું થાય? ચાહે જેવી વહાલી મા હતી, છતાં પેલે તે વખતે લાકડી લઈને ઉઠા. ને બે. રાંડ! ડાકણ! ત્યારે મા કહે કે મારા રોયા દારૂડીયા. બે લઢવા માંડયા. પરીક્ષામાં પિત પ્રકાશાય! તે પ્રકાશે તે મારી ભંડાઈ થશે. એમ વિચારી સંન્યાસી તાકડે માપી ગયા અને કહે કે છે–શું છે શું? ત્યારે છોકરો કહે મા ડાકણ છે. મા કહે છેકરો દારૂડી છે. વિગેરે બેલવા માંડ્યા. Page #142 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૫ પુ-૨ ૧૧૩ લાવ હું કાઢી નાંખુ લઢે નહિ. બપોરે બાઈને બેલાવીને કહ્યું કે આવી સ્થિતિ. તારા કહ્યા પછી ઘણે તપાસ કરી. તારા છોકરા અને તારા પર દ્વેષ હતું તેથી મને કહી ગયા. છોકરો આવ્યો ને કહ્યું કે મહારાજ ડાકણ તે સાચી. મેં કહ્યું તે ઉપરથીને. ' કહ્યું તે ખરૂં! પણ પછી મને પસ્તા થયે. આમાં ખોટું નિકળે તે ગુનેગાર છું. તું ફલાણાને ઠેષી, લઢાઈ થઈ તેને નુકશાન કર્યું, તેણે આવીને મારી પાસે વાત કરી. હું તપાસ કરીને નિર્ણય કરીને આજ કહેવાનું હતું આમ સમજાવીને મા-દીકરાને ખમાવ્યા. હવે હાં મારી ટેવ બરોબર છે. હજી તેમાં ખામી નથી. શાસ્ત્રકારે ધર્મને ઉપદેશ કેમ આપે છે? તેમ આ જીવ મમતાભાવમાં, વિષય-કષાયમાં એ રા કે તેને અમુક દહાડા કોરાણે મુકે, તે પરીક્ષા માટે પણ ઉતરી પડે તેને શાસ્ત્રકાર કહે કે ભલે કરે! તેમાં બાકી શું રહે? જગતના જેને જે અર્થ કામને ઉપદેશ તે વાંદરાને વીંછી કરડાવી ને દારૂ પાવા જેવું. જે લેકે કલ્યાણ કરનારા તે લેકને જે વસ્તુ મલી નથી એ તે ધર્મને ઉપદેશ તે માત્ર જિનેશ્વર મહારાજના વચનમાં છે માટે શાસ્ત્રકારના વચનની આરાધનામાં ધર્મ છે. આટલું બધું પવિત્ર છે. પવિત્રતામાં લાવનાર અને ટકાવનાર છે. કષાય વિષે શું છે? તેનું સ્વરૂપ શું ? તેના ફળ શું? જે જણા વવામાં આવશે તે અધિકાર અગ્રે વર્તમાન. આ. ૮ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ આગમ જીત WAHEHE વ્યાખ્યાન ૩ (સંવત ૨૦૨૨ ના ભા, સુદ ૧૪ વાર મંગળ તા. ૧૦-૯-૪૬) वचनाराधनया खलु० શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ ભવ્યજીના ઉપકાર માટે જોડશક નામના પ્રકરણની રચના કરતા આગળ સૂચવી ગયા કેઅકામ નિજ રાની મહત્તા આ સંસારમાં આ જીવ અનાદિ કાળથી રખડપટ્ટી કરતે કરતે જન્મ-મરણ-જરાની જાળમાં ગુંચવાતે અનંત પુદ્ગલ પરાવર્તથી રખડ્યા કરે છે. તે રખડતે કેઈક ભવિતવ્યતાના ગે કઈક પરિણતિ એવી થઈ કે બાંધે ઓછું ને ભેગવીને તેડે વધારે એમાં જે નિજ થઈ તેને અકામ નિજા કહીએ છીએ. જેમાં જીવ કર્મ કે મેક્ષને સમ નથી, તેના સાધને સમજો નથી, કર્મક્ષયની ઈચ્છા નથી, તેની ઈચ્છાએ પદાર્થ લેતું નથી, પણ જે દુઃખે સહન કરવા પડે તે વધારે સહન થાય અને ઓછાં બંધાયા ત્યારે તે આગળ વધે તે અકામ નિર્જરા. તેવી આ જીવે કરવા માંડી. કર્યાંથી? સૂક્ષ્મમાંથી બાદરમાં, ત્યાંથી વધતાં વધતાં યાવત્ મનુષ્યપણુમાં આવ્યા. ત્યારે તેનામાં વચનવ્યવહારે પ્રવર્તવા નિવર્તવાની તાકાત આવી વચનવ્યવહાર મનુષ્યપણુમાંજ જ્યાં સુધી મનુષ્યપણામાં રહેતે ત્યાં સુધી વચન વ્યવહારથી રહિતા બે ઈન્દ્રિયથી વચનમાં કહીએ તે સત્ય, અસત્ય, મિશ્ર. અસત્યામિશ્ર, વચનગ કર્યો? મેઢેથી બોલે છે. પિતાને બેલડું તેટલું બીજાને સંભળાવવું ? તેની અસર તેમાં કંઈ નહિ. માખીઓ મચ્છરે ગણગણાટ કરે છે તે શા માટે કરે છે? તે કંઈ નહિ. વચન ગ છે માટે વચન કાઢે છે. જાનવરમાં-ઘેડા ખુંખારા કરે Page #144 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫ પુર ૧૧૫ ગાયે બરાડે તેમાં શું! કંઈ નહિ ત્યારે અર્થની પ્રવૃત્તિ કરાવનાર તરીકે જે વચન વ્યવહાર તે માત્ર મનુષ્યપણામાં, તે સિવાય સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચપણામાં પણ નહિ તે પછી વિકસેન્દ્રિયની વાત શી કરવી ? વચનગ મલ્યા છતાં આખો જન્મારે વ્યર્થ ! કારણ વ્યવહારનું વચન જ નહિ. માખી-મચ્છર અવાજ દરાજ કરે છે, તેમાં કંઈ નહિ. જાનવરે બરાડે તેમાં શું તે કંઈ નહિ, માટે વ્યવહાર ભાષા માત્ર કરે છે. સત્ય, અસત્ય, મિશ્ર તરીકે ભાષાને ગ કયાં? કેવલ મનુષ્યપણામાં જ્યાં સુધી મનુષ્ય ન થયો હોય ત્યાં સુધી મળેલ વચન ગ બેલવાને. વચને પ્રવૃત્તિવાળા શબ્દરૂપ હોય પણ તેને અર્થ નહિ. વિકલેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય, સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયને વચન યોગ માત્ર વ્યવહારરૂપ, તેમાં ભાષા નહિ. તીર્થકરોની વાણીનું સર્વ ભાષારૂપ પરિણમન આપણે જૈન શાસનના હિસાબે પ્રભુની વાણ યોજનગામિની માનીએ અને તે વાણી એવી કે આર્ય અનાર્ય તિપિતાની ભાષામાં સમજે, ભાષા રૂપે પરિણમે. "देवा देवी नरा नारी मेनिरे भगवत्गिरम्' દેવતા તે ભાષાને દેવતાઈ સમજે, અનાર્યો પિતાની ભાષાને સમજે, તિય ચે સાંભળીને પિતાની ભાષામાં સમજે એકની એક ભાષા દેવતાને દેવભાષા તરીકે, અનાર્યને અનાર્ય ભાષા તરીકે, તિર્યંચોને તેની ભાષા રૂપે પરિણમે કઈ તે ભગવાનની ભાષા. ભગવાનના પ્રભાવથી તેમને સમજાય. કેટલાક એવા સ્તુતિ તેત્ર એકસરખા બેલાય તે છ%, માત્રાઓ સરખા થાય. સંસ્કૃત, પ્રાકૃત, માગધી, પૈશાચી, અપભ્રંશમાં થાય. તેવી રીતે ભગવાનની ભાષા એવી રીતની. દરેક પિતાની ભાષામાં અર્થ પિતાની ભાષા પણ પરિણમે. ભગવાનની ભાષા વ્યાપક ગણવામાં આવી. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ આગમ જેત તીર્થકરેની વાણું અક્ષર ન હોય! ત્યારે એવા કેટલાક પાક્યા કે ભગવાનની વાણી અક્ષર, ઇવનિ, જ્યારે બેલવાને વાંધો નથી. મનુષ્ય સંજ્ઞી પંચેન્દ્રિયપણામાં છે. વચન યુગ છે. પછી અક્ષર ગ શ ? જેઓ અક્ષર માને તેઓએ આખે વચનવ્યવહાર ન ઉભે કર્યો. હારમોનીયમમાં એક વાર ચાલતું હોય તે જે રસવાળે હેય તે રસમાં ઉતારે તે હારમોનીયમમાં શું? જ્યારે તીર્થકરની વણ જગતને ઉપકાર કરનારી, જેથી આપણે જગશુરૂ માનીએ. જગતમાત્રને ઉપદેશ આપે. અક્ષર વાણી હોય તે જગતને ઉપકાર કર્યો? ભાષાને અતિશય કર્યો? જૈન શાસન પાંત્રીશ ગુણો કહે, આવી પાંત્રીશ અતિશયવાળી વાણી ત્યારે તેમાં જૈન નામ ધરાવનારા કહે કે ભગવાનની વાણમાં અક્ષર હાય નહિ. પણ અનારવાણી. આગળ જતાં ડાહ્યા થયા ને કહેવા લાગ્યા કે એ વાણીને ગણધરજ સમજી શકે બીજા સમજી શકે નહિ. હવે જગદગુરૂ શી રીતે? પર્ષદાના ગુરૂ નહિ ને? ગુરૂ એટલે? માટે કહ્યું છે કેજૂળતિ ઇરાન્ન ત : ધર્મશાસ્ત્રથી ધર્મ કહે તે ગુરૂ જેઓ ધર્મશાસ્ત્રને કહેતા નથી તે કહે તે ગુરૂ કઈ રીતે બનવાના? ગણધરે સમજે અને તે બધાને સમજાવે તે જગદ્ગુરૂ કોણ? તીર્થ કર કે ગણધર? આ જગ પર કુતકને છેડે હેત નથી. ગણધરેની મહત્તા શાના અંગે? દુનિયામાં શાસકાર જેવા મતિજ્ઞાન શ્રુતજ્ઞાનના પર્યાયે માને તેવા પતિએજ્ઞાન શ્રતઅજ્ઞાનના માને. જેટલા સંસારના હેતુ તેટલાજ ભવમાં હેતુ.” “જેટલા સંસારના કારણે તેટલા મેક્ષના કારણે” “જેટલા સુતક તેટલા કુતક તમારામાં ગણધર Page #146 -------------------------------------------------------------------------- ________________ વર્ષ–૨ પુ-૨ ૧૧૭ શા કામના? તીર્થકરેએ દેશના દીધી પર્ષદા સમજી ગઈ તે ગણધરે શા કામના? અજાગલસ્તન ન્યાય.” બકરીના ગળાના આંચલે દુધ માટેના નહિ પણ નકામા તેમ અહિં ગણધરે શા કામના ? તીર્થંકરે દેશના દે તે ભવ્ય સમજે. પણ તીર્થંકરની દેશના વખતે ગgધ કરાણે બેસે. પણ તેમની મહત્તા ગુંથવાના અંગે. ગણધરને ઉપકાર ગણધરોને ઉપકારી શાથી માનીએ? તીર્થંકર મહારાજે કહેલાને ગુશે. તે પણ શાસનના હિત માટે. એ સૂત્ર જગ જગે પર પ્રવર્તે છે. તેથી તેમને ઉપકાર માનીએ છીએ. તીર્થકર ભગવાન દેશના દે તે વખતે ગણધર શ્રોતા જેવા હોય છે. અવનિ કરે તે ઊંચે ને કહેનાર સોડમાં પેસે. પિતાના કદાગ્રહને પિષવા માટે તે વાત ન લેતાં ગણધર કેરાણે બેસે. તીર્થંકરની દેશના વખતે ગણધર ભલે કોરાણે રહ્યા. તેમાં વાંધો નહિ, પણ તે દેશનાને ગુંથીને શાસનને આપીને ઉપકાર કરનારા તે ખરેખર તેજ છે. ગણધરની મર્યાદા જૈન શાસનને અંગે ગણધરે બીજા પહોરે દેશના દે છે. તેમની વખતે બાર પર્ષદાની વ્યવસ્થા નહિ. તીર્થકરને ચાર મુખે દેશના દેવાની હેય તેથી બાર પર્ષદા બેસી શકે. ગણધરને ચાર મુખે કેટલાક સમવસરણની વાતજ કયાં માને છે? સૂત્ર માને તેને છે, ન માને તેને નથી. ઉવવાઈજીમાં જણાવેલ છે કે દેવીઓ શ્રાવિકાઓ ઉભી ઉભી સાંભળે છે. બીજા બેઠા સાંભળે છે. આ બધાને ગોઠવ તે ખરો. બીજે પહોરે ગણધર મહારાજા બાર પર્ષદાની ભલે વ્યવસ્થા ન હોય, પરંતુ દેશના દે. ત્યારે તીર્થંકર મહારાજા ત્યાં ન હોય. તીર્થકરી દેવછંદામાં જાય ત્યારે ગણધરે ત્યાં રાજાએ આણેલું સિંહાસન તે ઉપર બેસીને દેશના દે. અગ્નિ ખૂણામાં Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ આગમ ત સિંહાસન ગઠવે છે. તે ન હોય છતાં પણ ગોઠવેલા સિંહાસન ઉપર બેસીને દેશના દે છે. સૂત્ર ગુંથવાથી બીજે પહેરે દેશના દેવાથી ઉપકારી છે. પ્રભુની વાણી તે અનક્ષરી? આ વાત કદાગ્રહી માનવા તૈયાર નથી. તેમ હોય તે ભગવાનની વાણ અનક્ષર માનવા તૈયાર ન થાય. જનગામિની વાણી કહેવી છે ને પાછી અશર વગરની કહેવી તેનું નામ દુનિયામાં બરાડે કે બીજું કઈ? બાર પર્ષદાની ભાષા, વાણી-વચનાતિશયની વ્યવસ્થા બધી બગડી જાય. એક જ વસ્તુ. એગ માનવા ગયા તેમાં આ બધું પરિણામ. વજનારાનાને મર્મ આટલા માટે ભગવાન હરિભદ્રસૂરિજીએ “વચનારાધનયા રાખ્યું. પણ “ભાષા-વાણ્યા-રાધનયા” નહિ વાણ-ભાષા કહેનારા હતા. કેમકે વાણ-ભાષામાં અનેક્ષર ઇવનિ તે કહેવાય છે. નાભિ, કંઠ, તલવા આદિ સ્થાનેથી સ્પષ્ટપણે ઉચ્ચાર કરાય તેનું નામ વચન “ તાત્ર રિતિ” વચન કેનું ? તે અક્ષરવાળાનું, અક્ષર વગરનાનું વચન નહિ. બીજા મતેમાં અનુકૂળતા માટે હવિ, અગ્નિ, વાયુમાંથી વેદ કાઢયા, તેમ અક્ષરમાંથી આગમ કાઢયા. તેને માટે પણ જૈન શાસનમાં તે સ્પષ્ટ વચનરૂપજ વસ્તુ, વચન વગરની અસ્પષ્ટ પણ નહિ જન મત સિવાય બીજા મતવાળા દર્શનવાળાએ પારકા વચન માનનારા છે. ઈશ્વરનું નહિ. ઈશ્વરના વચનને કથનને એકે માનવા તૈયાર નથી. ઈતર દર્શનીઓની દશા વૈદિક કહે છે કે-અગ્નિ, વાયુ, હવિ તેમાંથી વેદ ઉધય. પાશ્ચાત્યવાળા પરમેશ્વરને દીકરે માને, તેને પરમેશ્વર કહે ને તે Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ વર્ષ-પપુર બધાને કહે. તેથી જગતને ઈશ્વરને સીધે સંદેશે નહિ સાંભળવાનને સાક્ષાત નથી માન્યા, પણ સંદેશાવાળા માન્યા, મનુસ્મૃતિ માની, તે પણ બીજાએ કહેલી માની. જૈન શાસનની વિશિષ્ટતા જૈન શાસનમાં કહેવાને હક ભગવાનને, માનવાનું ભગવાનનું. ભગવાનના નામે કહે તે પણ ભગવાનના અંગે માટે ભગવાનના પાંત્રીશ વાણી ગુણ માન્યા. બીજા મતામાં વાણીને ગુણેની વાત ચાલી ! તેને પરમેશ્વરની વાણી નથી માનવી. તેને તે બારોબાર આવેલા સંદેશા માનવા છે. પરમેશ્વર સાથે સીધો સંબંધ સાંભળવાને કહેવાનું હોય તે ફક્ત જૈન દર્શનને. વચનની વિશેષતા અતિશયવાળી વાણી બારે પષતાને સાંભળવાની. સમવસરણ શા માટે? તે ઉપદેશ માટે, બીજામાં કેમ સમવસરણ નથી. કેઈ જગ પર સ્મૃતિ, શ્રુતિ, વેદ, કુરાન, બાઈબલમાં સમવસરણ તેની રચના સ્થિતિ સાંભળી તે ના! તેમને ઉપદેશ દ્વારા ઈશ્વરનું મહત્વ નથી લેવું. પિતાને કર્યું થતું સુખ-દુઃખ, જન્મ તે એના માથે નાંખવાનું. તેથી તેની ભક્તિ કરવાની. જેનેને બધું વચન ઉપર જ છે. તીર્થંકરપણું મળ્યું તે જોગવવું તેનું ફલ તે વચન ઉપર. તીર્થંકરપણાનું બીજ અને ફલ તે વચન. તીર્થંકરપણું ક્યારે બંધાય? હવે વિચાર-તીર્થકર તીર્થંકરપણું બાંધે તેમાં શું?તે આવું ઉત્તમ, આવું અવ્યાબાધ, આવું આત્માને તારનાર શાસન છતાં આ જગત કેમ અંધારે ગેથા ખાઈ રહ્યું છે. માટે આ જગતને અંધારામાંથી કાઢું. આપણામાંથી નદીના કાંઠે ઉભા હેઈએ. હેડીએ તરતી હોય ને કઈ તે સમયે તણાતું હોય તે વખતે શું થાય? હેડીએ આગળથી જાય છતાં ચડતું નથી, વળગતું નથી, ને તણુતે Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯. આગમ જ્યોત જાય છે ત્યારે આપણામાં દયા કેવી થાય? તે વિચારો! અરર! આ જેની દશા કે છતી હેડીએ ડૂબે છે. તીર્થકર નામકર્મની પૂર્વ ભૂમિકા આ દષ્ટિથી વિચારે તે તીર્થકરને જીવ પહેલ વહેલે ક્યા વિચારમાં આવે? તે આવું પ્રવાહણ જેવું શાસન ભલભલા પાપીઓને વિસ્તાર કરનાર અનંત કર્મના બંધનેને તેડનાર આવું શાસન છતાં આ જ બિચારા સંસારમાં ડુબી રહેલા છે. જેમ નદી ઉપર ઉભેલા શૂરવીરે તારવાનું વિચાર્યું. કેમ બચવું? કેમ તારૂં? તે વિચારવાળે હેય તે જંપલાવી દે તે વખતે તેને જીવનને ન રહે-તે વિચાર જરૂર દેખે કે કઈ જગે પરથી જઉં, મને અડચણ ન આવે તેમ તારૂં. તીર્થકરના જીવની મનેદશા તે પછી આ જીવની પરિણતિ થાય કે અરર! આવું અપૂર્વ જૈન શાસન! આવું કરવાનું સાધન! કલ્યાણનું કલ્પવૃક્ષ! છતાં આ જીવે આ દિશામાં કેમ? માટે બધાને સુધારીને કલ્યાણની દશામાં લાવું. આજ તીર્થકરનું બીજ. વીશ સ્થાનકનું તપ આરાધનાવાળા છે તેઓએ આ ખ્યાલમાં રાખવું. તપ-જપ-કાઉસ્સગ દ્વારા જે આરાધના થાય તેમાં બીજ કયું? તે જગતને તારવાની બુદ્ધિ. જગત આરંભાદિમાં આસક્ત. જ્યાં ત્યાગ, જ્ઞાન-દર્શન-ચારિત્ર મય જહાજ ચાલી રહ્યું છે, તેને વળગીને પિતાને બચાવવાવાળા થતા નથી. માટે જ હું તેવું કરું કે જેથી તે બચાવ માટે તૈયાર થાય. વચન દ્વારા પરહિતની શકયતા બીજા ને માર્ગે લાવવા કુમાર્ગથી ખસેડવાનું સાધ્ય હોય તે તે માત્ર વચન દ્વારાએ, માટે એવા પ્રયત્નવાળો થઉં આ બધા ઉન્માર્ગ છેડી સન્માર્ગે વળે. આ કારણથી તીર્થકરપણું બંધાય. આખા જગતને ઉપદેશદ્વારા માર્ગે લાવવાની બુદ્ધિ Page #150 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫ પુ- 1શ તે બીજ. તે બીજ હેવાથી ગેટલે વાવવાથી શું થાય? તે કેરી. તેમ વચનની અભિલાષા ઉપદેશ. તારવાની અભિલાષાએ બંધાયેલું તીર્થ કરનામકર્મ તે ભગવાય શાથી?તે ધર્મદેશનાથી. આઠ પ્રતિહાર્યો ચેત્રીશ અતિશય, પાંત્રીશ વાણી ગુણમય પણ બધું ફલ નહિ. ખરૂં ફલ તે ધર્મદેશના છે. તીર્થંકરપણુનું સ્વરૂપ શું? માટે ગૌતમસ્વામીજીએ ભગવાન મહાવીર મહારાજાને પ્રશ્ન કર્યો–હે ભગવાન તીર્થંકરપણું આમ બંધાય પણ તે ભેગવવાનું શી રીતે? ત્યારે ભગવંતે કહ્યું કે-ખરું ફલ ધર્મદેશના. ધર્મદેશના ખરૂં ફલ સાધ્ય હેવાથી તીર્થકરની મહત્તા કહે. પણ મુખ્ય ફલ. એ જન્મથી તીર્થંકરપણાનું મહત્વ છતાં ચ્યવન કલ્યાણકને, ચૌદ સુપના જુવે જન્મ મેરુપર્વત ઉપર મહત્સવ કરે, દીક્ષા વખતે એકઠા થાય, કેવલજ્ઞાન સમવસરણ રચાય તે કેને પ્રભાવ? તે તીર્થકરને. છતાં તે બધી વાડ અને વેલા પણ વૃક્ષનું મૂલ. દેશના દેવી છે. તે મૂલફળ સિદ્ધિ હેવાને લીધે શાસ્ત્રકારને કહેવું પડયું, તે તીર્થકર નામકર્મને ઉદય કેને તે કેવલીને. દેશના કયારે દે? તે કેવલજ્ઞાન પામ્યા પછી. છદ્યસ્થ છતાં મુનિ વ્યાખ્યાન કેમ આપે? હેજે સવાલ થશે કે-આજકાલના પિથી ઉપરથી જ્ઞાન મેળવવાવાળા દેશના દે તેને લાયક ગણીએ, તે પછી જન્મથી ત્રણ જ્ઞાન દીક્ષા પછી ચાર જ્ઞાનવાળા તે કેમ દેશના ન દે? તીર્થકર સ્વદષ્ટ તે સમજાવે કે પરદષ્ટાંતે સમજાવે? તે સ્વદષ્ટાંતે સમજાવે તે રીતે સમજાવવા જોઈએ. સમ્યફદર્શન, જ્ઞાન, ચારિત્રનું ફલ કર્મક્ષય અને મોક્ષ પ્રાપ્તિ. તે ન થાય તે આંગળી ચીંધવી પડે. પણ તે ચીંધવાનું તીર્થકરને હેય પણ પિતાને દષ્ટાંતરૂપ થવું જોઈએ. પિતે જે શાસન આચર્યું, આરાધતા ગયા તેનું ફલ કેવલજ્ઞાન તે દેખાડવાનું. તે કયારે દેખાડાય? તે પિતાને કેવલજ્ઞાન થાય Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ આગમ જીત ત્યારે. માટે તીર્થકરે કેવલજ્ઞાની થયા સિવાય દેશના દે નહિ, પિતે કેવલજ્ઞાન ન પામ્યા હોય તે ફલ દેખાડવા માટે આંગળી ચીંધવી પડે તે તેમને નહિ. માટે પિતે કેવલજ્ઞાન ન પામે ત્યાં સુધી દેશના ન દે. જ્યારે દેશના દે ત્યારે વાસ્તવિક તીર્થંકર નામકમને ઉદય, બધા વચલા ફલ થયા, તે ધારેલા તરીકે નહિ. પણ તે ધ્યેયમાં કે વિચારમાં નહિ. વિચારમાં માત્ર પ્રતિબંધ. કેવળજ્ઞાન પૂર્વે તીર્થકર ઉપદેશ કેમ ન આપે? પ્રતિબંધ તે ફલ હોવાથી કેવલજ્ઞાન થાય ત્યારે ધારેલા ફલને મેળવે. તેથી ત્યાં ઉદય થાય. જિનેશ્વર નામકર્મ બાંધે, બે ઘડી પછી તેને ઉદય શરુ થતા જણાય. બંધાતુ કયાં સુધી રહે? ઠેઠ અપૂર્વ કરણ સુધી બંધાતુ રહે, તે પુદ્ગલ પિલાતા રહે. નિકાચિત તીર્થકર નામકર્મ થયા પછી પિષણ વગર ક્ષણ નહિ. સાધુપણું લેશે, ક્ષપક શ્રેણિ માંડશે, અપૂર્વકરણે આવશે, ત્યાં સુધી પિષણ, ઉદય પણ અંતમુહૂર્ત પછી આવ્યા કરે તે પણ ખરે ઉદય કેવલજ્ઞાન પછી. તીર્થકરમાં દેવત્વ કયાંથી? આ વાત સમજવા જેવી છે-આપણા સાધુએ કહે છે કે તીર્થકરમાં દેવપણું કેવલજ્ઞાન પછી છે. ઈન્દ્ર મહારાજે અભિષેક કરીને માતા પાસે મુક્યા તે વખતે ઘોષણા કરાવી કે-જિન અને જિનમાતાનું જે અશુભ ચિંતવશે તેનું માથું ફૂટી જશે. તીર્થકરના નામે દ્રવ્ય ભેગું કરવું છે ને હજમ કરવું છે. તેની આ તરકીબ. તમે સુપના ઉતારે તેને અંગે બેલી બોલે તે વખતે ભગવાન કેવલી હતા, તીર્થકર નામકર્મને ઉદય કેવલજ્ઞાન પછી થશે. તીર્થકર નથી તે સામાન્ય રાજવી તેને અંગે સુપના ઉતાર્યા તે દેવદ્રવ્યમાં ક્યાંથી? એ આવક અમારા કપડા-ટપાલમાં આપ તેમાં વધે નથી. બુરી દાનત કઈ? કેવલજ્ઞાન સિવાય તીર્થ કરપણું ખસેડીને આવક હજમ કરવી. Page #152 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૫ પુ-૨ 18 સ્વનાવતરણ અપવાદમાં આશ્રયી છે. તીર્થંકર સિવાય કયા રાજાના સુપન ઉતાર્યા તે કહેને ? કલ્યાણક કોનું! તે જિનેશ્વરનું અવન, જન્મ, દીક્ષા કલ્યાણક કેનું? બુરી દાનત જ્યાં થઈ. તીર્થકરના નામે થાય તે આપણું નામે કેઈ ચાંદલો કરે તેમ નથી. માટે તેમના નામે ઉડવું છે. ધાડ પાડવી છે. ગૃહસ્થ ધડ પાડવા જાય, સાધુઓ જોડે જાય. ને તે જ બેસે કે કેવલજ્ઞાન વગર દેવપણું કયાં? તે માનવાને કયાં? તેને અંગે રવપ્નાના ઘીને વધે છે? એટલે બલીની માલિક ભક્તિ હતી તેના માલિક પિતે બને છે. સંઘ દ્રસ્ટી છે? માલિક નહીં સંઘ માલિક કે સંઘ દ્રસ્ટી? તે કહે. સંઘ વ્યવસ્થા કરનાર ટ્રસ્ટી છે માલિક નથી. વ્યવસ્થા કરનારને માલિક બનાવ. દેવદ્રવ્યની બેલી ઉથલાવવી તેને પિતાના ઉપયોગમાં લેવી. એક વસ્તુ ન સમજ્યા તેથી ને? તીર્થકરપણુને ભેગ વિવિધ રીતે તીર્થકરોએ જે મુદ્દાએ તીર્થંકર નામકર્મ બાંધ્યું તે મુદાના ફલ રૂપે. તે ભગવાય—“ઢિાવ જણuritr” અહિં આદિ શબ્દને ખ્યાલ ન આવ્યું. આદિ શબ્દથી શું લઈશ? આદિ શબ્દથી બધી પૂજ્યતા લીધી છે. કયા મુદ્દાએ કેવલીપણામાં તીર્થકર નામકર્મને ઉદય કહ્યો તે વિચારવાનું નહિ. પણ ફક્ત પિતાને હજમ કરવા માટે કેવલજ્ઞાન પછી દેવપણું માનવું છે. ચૌદ સુપના માતા જુએ જે રાત્રિએ અરિહંત ગર્ભમાં આવે ત્યારે ઈન્દ્ર મહા રાજ પણ અરિહંત બેલે. જેને ન જેવા સૂત્ર અર્થ નિર્યુક્તિ પણ સ્વાર્થપરાયણ બનીને ધર્મને દવસ કરવા માટે આ વાક્યને આગળ કરવું. વચનના આધારે શાસન છે એટલે તીર્થકરના ધારેલા બીજનું ફલ ધર્મદેશના છે. વિચારો તીર્થંકરપણું બાંધ્યું ભગવ્યું શાથી? દેશનાના વિચારથી. દેશના Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ આગમ જીત દેવાથી જ્યાં સુધી તેમના આગમ ચાલે ત્યાં સુધી તીર્થ રહે તે ફલા શારા સિવાય તીર્થ ન હોય. શ્રતજ્ઞાનને વિચ્છેદ જે પહેરે થશે તેના બીજા પહેરે ધર્મ નથી. વચનની આરાધના-વિરાધનાનું રહસ્ય દેશના દેવાની ધારણા તે બીજા દેશના દેવી તે સ્વરૂપ, દેશનાની પ્રવૃત્તિ થવી તે ફલ. તે વચન ઉપર માટે વચનની આરાધનામાં ધર્મ છે. ધર્મ વચનની ઉત્પત્તિમાંથી ઉત્પન થનારે, શાસ્ત્ર આગમ રચાયા ત્યારે શાસન ઉત્પન્ન થયું ગણાય. ભગવાનને કેવલજ્ઞાન થયું દેશના દીધી ત્યાં શાસન સ્થાપન ન ગણાયું. તીર્થ કર કેવલજ્ઞાનીની દેશના હોય, પણ તેમના વચને નિયમિત ગુંથાય અને જગતમાં પ્રવર્તે ત્યારે શાસનની સ્થાપના. વચન તે બીજ, સ્વરૂપ અને ફલ ત્રણે હેવાથી કહેવું પડયું કે વચનની આરાધનાથી વચન એટલે શું? વચન એટલે શી ચીજ વચન બે પ્રકારનું એક સાર રૂપે અને એક વિસ્તાર રૂપે. - હવે સાર રૂપે વચન જોઈએ. જેમ ઘી-ખીચડીના બે શબ્દ તેમ અહિં શાસનના બે અક્ષર, માટે કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજી મહારાજે વીતરાગ તેત્રમાં જણાવ્યું કે-“: સર્વ દેવ ૩રસંઘ કર્મ બાંધવાના જે કારણે તે બધાં છેડવા જોઈએ. કર્મને રોકવાના જે જે કારણે તેને આદરવા જોઈએ. વચનમાં આ બે વાનાં જ, મુખ્ય દ્વાદશાંગી હે કે ચોદપૂર્વ છે, પણ આ બે માટે આશ્રવને ત્યાગ અને સંવરનું આચરણ આ બે મુખ્ય વાત છે. જિનશાસનનું મુષ્ટિજ્ઞાન આ તીર્થકર મહારાજનું મુષ્ટિજ્ઞાન. આશ્રવ સર્વથા છેડે સંવર સર્વથા આચર. Page #154 -------------------------------------------------------------------------- ________________ વર્ષ -૨ ૧૨૫ વિસ્તાર રૂપે-સામાન્ય કહેવા માત્રથી આશ્રવ છે. પણ જીવ-કર્મ કઈ ચીજ ? આશ્રવ અને તેના કારણે કયા? તે જાણવામાં ન આવે આશ્રવ છેડ કઈ રીતે ? બિલ્લીને ગળે ઘંટ બાંધે કેણુ? એક મકાનમાં બિાલડી દરરોજ આવતી હતી, તે ઉંદર મારી જતી. ઉંદર બધા ભેગા થયા. ને વિચારવા લાગ્યા કે દરરોજ બિલાડી આવીને મારી જાય છે, માટે બચાવ કરે જોઈએ. તેમાંથી કેઈએ કહ્યું કે આપણે શાથી માર ખાઈએ છીએ? આપણને ચડવા-ઉતરવાની છૂટ છે તેને નથી. આપણે ગભરાઈ રહેવાના છે. આપણેય તાકાતવાળા છીએ તે તેનામાં નથી. પણ તે આવતી માલમ નથી પડતી, એટલે જ વધે છે. માલમ પડે તેવું પગલું ભરે. આપણે કાબેલ છીએ લગીર અવાજ થાય એટલે આપણે જાણી શકીએ છીએ. માટે તેને ગળે એક ઘંટડી બાંધી દે. તે આવશે એટલે ઘંટડી ન વગાડે તે પણ વાગે, ઘંટડી વાગે ને આપણે સાવચેત થઈએ. બિલાડીના ગળે ઘંટડી બાંધીએ તે બચી જઈ એ. પણ બાંધવી કઈ રીતે? વિચારમાં આખી સભા વિખરાઈ ગઈ અને ચાલી ગઈ ઘંટડી બાંધવાની રીત ન સૂઝી તેથી સભા ભાગી ગઈ વચનારાધના વિના આશ્રવ સમજાય નહીં ? તેમ આશ્રવ છોડે તેમ કીધું. પણ આશ્રવ તેને કારણે, કમ–આત્મા એ કઈ ચીજ છે? તે કેમ આવે ને રોકાય? તે જાણીએ નહિ તે શું ? બિલાડીના ગળે ઘંટડી બાંધવાના જે વિચાર. માટે નવે તને ઉપદેશ કરે પડે નવતત્વ, ઉપશમ, વિવેક સંવર જેવો છે. ઉપદેશ તે વચન. તે વચનનું આરાધન તે ધર્મ. તે ઉપદેશથી જરૂરથી પરીક્ષા કરાય દઢ સંવરનું ઉપાદાન પણું કઈ રીતે? તે વચનને ઉત્તમ માનવામાં આવે છે. તેનું સ્વરૂપ કઈ રીતે સમજાવશે? તે અગ્રે વર્તમાન : Page #155 -------------------------------------------------------------------------- ________________ આગમ ચેત TILIIIIIIIIIII વ્યાખ્યા- ૪ IIIIIIIIIIIIII. (સં. ૨૦૦૨ના ભાદરવા સુ. ૧૫, વાર બુધ તા. ૧૨-૯-૪૬) વરના નવા રજુ શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસુરિજી મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે ધર્મોપદેશમાં ડિશક પ્રકરણની રચના કરતાં આગળ સૂચવી ગયા કેપારિભાષિક શબ્દની ઓળખાણ જરૂરી આ સંસારમાં આ જીવ અનાદિ કાળથી રખડ્યા કરે છે. તે રખડતાં રખડતાં અનંતા પુદ્ગલ પરાવર્તે પસાર થઈ ગયાં. આ શબ્દ પ્રસિદ્ધ છે, પરંતુ તેને ખ્યાલ કર જોઈએ. મુદ્દગલ પરાવત એટલે? અસંખ્યાતા વર્ષો થાય ત્યારે એક પલ્યોપમ, દશ કોડાકોડ પામે એક સાગરોપમ થાય, દશ કોડાકોડ સાગરોપમે એક ઉત્સર્પિણ તેટલા જ સાગરેપમે એક અવસર્પિણ, એવી અનંતી ઉત્સર્પિણ-અવસર્પિણું જાય ત્યારે એક પુદ્ગલ પરાવર્ત થાય. તેવાં અનંત પુદ્ગલ પરાવર્તે જીવ રખડ. અજ્ઞાનીઓની વિચિત્રતા - જેમ માંદાને લગીર ઉંનું આવે તે લેહી પડે, ઠંડું વાયુ કરે, પણ ન ગરમ કે ન ઠંડું સહાય. તેમ જીવ જેઓ માર્ગમાં આવ્યા નથી તેવાને યથાસ્થિત નિરૂપણ સેહાતું નથી, તેમ વગર નિરૂપણનું વાક્ય સોહાતું નથી. કેમ? જ્યારે ઉપરની વ્યાખ્યાનું નિરૂપણ કર્યું ત્યારે આ તે બધું કલ્પના કહી ઉભું રહે ને પૂછે ત્યારે આ જીવ ક્યારનો? એ પ્રશ્નન કરે. Page #156 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫ પુર ૧૨૭ અનાદિકાળની આપણું દશા જ્યાં એક પુદ્ગલ પરાવતે પેટમાં પીડ આવે. તેને સમજાવે. કઈ રીતે? તે માણસ પ્રશ્ન કરે! મહારાજ ? જીવ કર્મ તે કયારના? બંધાયા કયારના? આ પ્રશ્નને ઉત્તર સાંભળવાની તેવડ નથી. તે પ્રશ્ન શું જોઈને કરે છે? ખરેખર એનો ઉત્તર એ છે કે આ જીવ અનંતા પુદ્ગલ પરાવત, પપમ સાગરેપમ નહિ, પણ અનંતા પુદ્ગલ પરાવર્ત સુધી એકલા સૂક્ષ્મ નિગેદમાં રખડ. જન્મ મરણજન્મ મરણ કર્યા. હું જીવું છું કે મરૂં છું? તેનું ભાન નથી. કર્મના ઉદયે ગતિમાં જવું જન્મ ધારણ કરે અને આયુષ્ય પુરું થયે હાલ્યા જવું. આવી રીતે અનંતા પુદ્ગલ પરાવર્ત અવ્યવહાર રાશિમાં ગયા. - તેમાંથી વ્યવહારમાં પૃથ્વીકાયાદિમાં દાખલ થયે. ત્યારે દુનિયાના વ્યવહારમાં. અનંતા પુદ્ગલ પરાવર્ત દુનિયાના દેખાવમાં નહિ. બાદરમાં શરીરની પૃથફતા દેખાય. પણ જીવની પૃથતા નહિ. બાદર નિગદમાં આવે એમ કહી શકે, પણ પૃથ્વીકાયની માફક આ જીવ કહેવાય નહિ. કેઈપણ દિવસ અનંતકાયનું શરીર એક બે યાવત અસંખ્યાતા જીવેનું હેય નહિ પણ અનંતા જીવનું હાય. નિગોદસબંધી કુતર્ક જીવ વિચાર ગોખે તેમાં “Hવે ગુદુના-સારા બાઈઓને ઉલટું અવળે રસ્તે ચડાવે-આ તું જેટલા કંદમૂળ કહે તે બધા સાધારણ ખરાને ! તેનું આયુષ્ય કેટલું? તે અંતર્મુહૂર્ત ને? તે પણ જઘન્ય ને ઉત્કૃષ્ટથી. તેથી બધા મરી ગયા ને! બાઈએ ભળી તેથી સાચી માની લે. વગર મારે મરી ગયા, માટે આપોઆપ અચિત્ત થયા. બીજી વનસપતિને કાપે છેદે રાંધે ત્યારે અચિત્ત થાય ને? બાઈએ જીવવિચાર ભણતી હેય આગળ-પાછળ સમજતી ન હોય તેથી વાત ખરી છે માની લે. પણ ગવારને પાઠે કાપીને લાવીને દોરીએ લટકાવે છે છતાં એને માટીની-પાણીની જરૂર રહેતી નથી. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ આગમ જાત હવામાં વધેજ જાય છે. તેમ અનંતકાયના જીવે પહેલાં ઉપજે છે, સમયે-સમયે એક નિગેદને અસંખ્યાત ભાગ મરે અને એક અસંખ્યાતમે ભાગ ઉપજે છે. તે મર્યાની વાત જણાવે પણ ઉપજવાની વાત ન જણાવે. અર્થો ભણે નહિ. તે અંતર્મુહૂર્તના આયુષ્યથી ગેટે વળે! નિગદના કુતકને ખુલાસે જીવે અંતમુહૂર્ત ખરો આ ઉપજે એ અંતમુહર્ત સુધી રહે પણ સમયે-સમયે દરેક નિગદને અસંખ્યાતમે ભાગ ઉપજે અને ચ્યવે છે તેનું શું? બધા આવી જાય તેવી શાસ્ત્રમાં કલ્પના નથી. બિચારા ગાથા ગેખે ને પથરે નાંખે ત્યારે બાઈ એ થાય ચૂપ! મા સમાધાન આપે નહિ તેથી કંદમૂળ ખાવામાં પેલાને વાંધો નહિ. એ ન સમજે કે અંતમુહૂર્ત એક વખત ઉપજવાને બીજા નહિ ઉપજ્યા ને બધા ચ્યવી ગયા! તેનું પ્રમાણ શું આપે છે? કંઈ નહિ. મા પૂછતી નથી. બાદર નિગોદમાં આ જીવ એમ આંગળી ચીંધી શકીએ નહિ. અનંતાનું શરીર હોય તેથી. “વિમળતા '' અનંતાનું એક શરીર, ત્યારે જીવ આ એ આંગળી ચીંધવાને વખત નહિ. આંગળીથી શરીર જીવ ચીંધાય ક્યાં? જીવ સૂમ પૃથ્વીકાયમાં છેવટે આવે તે ત્યાં આંગળી ચીંધી શકાય. અવ્યવહાર રાશિમાંથી નિકળ્યા શી રીતે? આવી રીતે અનંત પુદ્ગલ પરાવર્ત કાલ અવ્યવહાર રાશિમાં રખડે. અકામ નિજારાના ગે બાદરમાં આવ્યું. જગતમાં દેખીએ કે ભવિતવ્યતા એ જુદી ચીજ છે. પાણીમાં વહીને બેભાન થઈને કઠે નીકળે બગીચાને પવન આબે મૂછ ઉતરીને બચી ગયો. તેને વિચાર્યું હતું. કે આ જગે પર જઉં બગીચા છે ઠંડા પવન છે, મૂછ ઉતરશે. પાણી નીકળી જશે તેમાંથી કંઈ છે? તે ના. તે આ કોના આધારે તે બધું બની ગયું. કેવલ ભવિષ્યતાના ગે. Page #158 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫ પુ.-૨ ભવિતવ્યતાની પ્રમળતા આપણા ઉદ્યમના અવકાશ ન હેાય, ને ક્રાય' જરૂર અને ત્યાં ભવિતવ્યાને આગળ કરાય. હુ' તમને પૂછું કે એ અવસ્થા ભાસાલાયક ખરી ? કાઈ પાણીમાં તણાયા, મૂતિ થયા, પાણી પી ગયા, કાંઠે ઉતરી ગયા અને હવા મળી મૂછો ઉતરી ગઈ, તે પેાતાની મેળે ભાનવાળા થયા તેની ફીકર નહિ. આવા સેંકડા કેસે અને છે. લાખા હજારો કેસેા અને છતાં તેના ભરાસે કાઇ દહાડા આપણું એફીકર રહેતા નથી. કંઈકને સાપ કરડયાં ઝેર ઉતરી ગયા, ઝેર ખવાયા છતાં વમાવી દીધું ને સાજા થયા પણ તેથી બેફીકર રહ્યા ? ૧૨૯ તા આ અનંતકાય અવ્યવહાર રાશિમાંથી અનંતાએ એક નિકળતા નથી. તે દરવાજા તમારા માટે મધ નથી. ફાઈના માટે બધ નથી. સિવાય કે ખારમે ગુણુઠાણું પહેાંચી જાય. ખારમે પહોંચ્યા સિવાય અનંતકાયના દરવાજા બંધ ન હું. ત્યાં સુન્ની ખુલ્લા. બારમા સુધી નિંગાદના દરવાજા ખુલ્લા છે માટે સાવચેતીની જરૂર માટે શાસ્ત્રકાર કહે છે કે અનંતકાયના દરવાજા ઉપશમશ્રેણિ વાળા, ઉપશાંત માહુવાળા, ઋજુમતિવાળા, ચૌ પૂર્વ, આહારક લબ્ધિવાળાને પણ મધ નથી. તેમને પણ ખુલ્લા છે. ચૌદ પૂર્વી વિગેરે કયારે નિગેાદમાં પટકાય ? તેના પત્તો નહિ. તે આપણે કયા ભરોસામાં ? કેટીધ્વજના કુવારા ફરે ત્યાં પત્થરપતિને પાંચ કયાંથી મળવાની ? ઋજુમતિ મનપર્યાયવાળા, આહારક શરીરવાળા, ચૌદ પૂર્વી, અગીયારમે ગુઠાણું ચડેલા તેને માટે દરવાજા બધ નહિ. તે તમા કયા ભાસે ચાલેા છે ? નિષ્ફીકપણે કઈ રીતે પગલું ભરી છે ? તેને અથ શે ? કેટીધ્વજ કુંવારા ને પત્થરપતિને પાંચ ? તેના અથશે ? દુનિયામાં કાઈ દહાડો આ અને નહિ. આ. ૯ Page #159 -------------------------------------------------------------------------- ________________ આગમ જત આવા પુરૂષો માટે દરવાજા બંધ નથી તે આપણે નહિ પટકાઈ પડીએ તેને ભસે છે ? તે પટકાયા પછી આપણે આરે આવે મુશ્કેલ છે. સમ્યકત્વ-ચાસ્ત્રિ પામીને જુમતિ પામીને અગીયારમા ગુણઠાણ પામીને ઉતરી ગયે ને કામ પડે તે અર્ધ પુદ્ગલ પરાવર્ત સુધી રખડ્યા કરે છે. નથી તે બારણું બંધ કે નથી ત્યાંથી છૂટકારે એકદમ ! એ-મુહપત્તિ સારી એટલી મમતા પણ પાડે દુનિયામાં રાજાને જેલ હોય. મેહ-મમતા તેમાં વધારે ન હોય પણ મારે એ સારે છે તે થયું, મારી મુહપત્તિ કેટલી ફક્કડ? તે સિવાય બીજું કંઈ નહિ. તેમાં પડે. મહારે મનાય તેમાં મનુષ્ય પટકાય પણ છોડયામાં નથી પટકાતે. આરંભા છોડયા તેથી પટકાવવાનું ન હોય. મારે એ મુહપત્તિ દડે તેમાં આંખના ડોળા ફાટયા એટલે ખલાસ. લાંબું કારણ નથી. પછી પગથીયું ચૂક્યું તે પછી તે કયાં જઈને રહેશે? તેને પત્તો નહિ. નાની ચીજ લાગતી હોય તે પગથીયું તે ચૂકે પછી પત્તો ન ખાય તેવા નિગદમાં હું જીવું કે જન્ય-મર્યો તેમાંનું કશું નથી. કર્મના ઉદયે જન્મ મરણ કર્યા જાય પણ હું જન્મે, જીવું છું, મારૂ મત, તેના કારણે તે કંઈ નહિ. નિગદ પછીની નિઓમાં ઉત્તરેતર પરિભ્રમણ કેવી રીતે? તેમાંથી પૃથ્વીકાયમાં આવે શરીર જુદું થાય, પણ જન્મ-મરણની દશા તેની તે. જીવન-મરણ તેના કારણે તેને ખ્યાલ નહિં, રખડતે રખડતે વિકલેન્દ્રિયમાં આવે ત્યારે હું જીવું છું. જીવું મરૂં નહિ. આ મરવાના કારણો તે બધે વિચાર આવે. તે કારણે દેખે તેટલું, આગળ પાછળ કંઈ નહિ, પણ સંજ્ઞી પંચેન્દ્રિય આવે ત્યારે મારે જીવવાના કારણે આ, માટે તેને મેળવું, મરણના કારણો કયા? તેને નિવારવાનું, મરણ ન આવે તે બધો ખ્યાલ સંજ્ઞી પંચેન્દ્રિયને. Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ વર્ષ-૫ પુ-૨ તેમાંથી મનુષ્યમાં આવે તેમાં જન્મ-મરણ જીવવાના-મરણના કારણે સમજીને મેળવવા ને છોડવાના ઉપાય જેવા લાગે. પણ ધર્મ આ અક્ષરે તેને કાને ન પડયા. ત્રણ ત્રણ પાપમવાળા છ યુગલીયા થાય, દેવતાની માફક સુખ ભેગવે, પાતળા કષાયવાળા, પાતળા રાગ-દ્વેષવાળા હોય છતાં પણ તેને ધર્મના નામે ધબડકે ? અનાર્યમાં ધર્મ એવી સંજ્ઞા નહિ. અનાર્ય એટલે? તે માટે ભદ્રબાહુ સ્વામીએ અનાર્યનું લક્ષણ કર્યું કે અનાર્ય કે ગણ? “તીર્થકરે ચક્રીએ વાસુદેવાદની ઉત્પતિથી આર્ય ગણાય. બાકીના અનાર્ય ગણાય” પણ જનસમુદાય ને અંગે આર્ય અને અનાર્ય કહેવા? તે માટે કહ્યું કે “જ્યાં ધર્મ એવા અક્ષરે સ્વપ્ન પણ ન હોય તે અનાર્ય સમુદાય ગણાય.” આ મનુષ્ય સમુદાયનું લક્ષણ દેશ કે કાલને વ્યાપીને હેતું નથી. માટે મનુષ્યના સમુદાયને અંગે સ્વને ધર્મને અક્ષર ન હોય તેવું હોય તે ને જ્યાં રહેતું હોય તેને અનાર્ય કહે. ભાવી ધર્મની વાત પણ ભવિતવ્યત્વના ગે આર્ય ક્ષેત્રમાં જન્મ્યા હોય તેવાને કાને પડે. ભૌતિકવાદી જીવનમાં ધર્મ કયાં? એવું પણ કયારેક બને કે–પાશ્ચાત્યની હવાથી જીંદગી સુધી જાણે ધર્મ શું ચીજ ? એ જાણવાની તક કદાપિ પણ ન મળે. અંગત વાત ન લેતા. તમારામાં બંગલાવાસી એટલે જંગલવાસી. જંગલવાસી એટલે પિતાના બાળબચ્ચાને જંગલી બનાવવાને રસ્તે. ત્યાં મોજશેખ થાય. અહિં અમરચંદભાઈ બેઠા હોય તેમને લીલેરી ખાવી હોય ને સંવછરીને દિવસ હોય તે દહાડે લાવે તે ખરા? તે તેમને ધર્મમાં પ્રેરણા કરનાર નિકળે. ત્યારે બંગલામાં કે? કઈ નહિ. તેમાં કામ પડે તે અહિં જૈન મળે ત્યારે ત્યાં મુસલમાન યાહુદી આદિ ધર્મવાળા આસપાસ હોય પછી છોકરા શામાં Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર આગમ ત રમે? પારસી મુસલમાનમાં ને છોકરાને સ્વભાવ પાડેશીને પિતાને - ગણે તેથી તેની જોડે રમવાને. તમારે ત્યાં ઘાટણ રાખે છે. તમારા છોકરા ને તેના છોકરા સાથે રમે છે. બંગલામાં કયાં ધર્મ અને ધર્મનું કાર્ય દેખવાના? કયાંય ધર્મનું આલંબન થેડું ઘણું ખરૂં! આખા કુટુંબમાં જંગલીપણું વસાવવું અને બંગલામાં રહેવું બરાબર તમને સહવાસ પુણ્યના ઉદયે મળે તે છેડવાનું મન થાય. સ્વચ્છતા વ્યવસ્થા કરી શકે તેમાં ના નથી કહેતું. આ જીવ આલંબન વશ છે. સહચારીના સંસ્કારવાળે છે, તે વખતે આલંબન તટે સહવાસ ખરાબ મળે ને સારા છૂટે તે પરિણામ શું? બાઈ પણ સામાયિક વિગેરે ધીમે ધીમે ભુલી જાય. જ્યાં ધર્મ કે તેના સંસ્કાર રહેવા મુશ્કેલ તેવા વંદને ભદ્રબાહુવામી અનાર્ય ગણે છે. આપણે કેઈને અનાર્ય કહીએ તે આંખ લાલ થાય છે. પણ સ્વપ્નામાં ધર્મના સંસ્કાર આવે તેવી લાયકાતવાળા છો? આવા સંસ્કારે નાંખ્યા? સ્વપ્નામાં ધર્મજ આવે તે સિવાય કંઈ ન આવે, ધર્મ ખસે નહિ, ધર્મ શબ્દ એ પણ સ્વપ્નામાં ટકાવ, જેને આ સ્વપ્નામાં પણ નથી તેવા અનાર્ય જનવૃંદ કહેવાય. ધર્મ એટલે? આ રીતે ધર્મ એવા અક્ષરે મુશ્કેલ છે. તે પછી સાચે ધર્મ કયાંથી હોય? કેમ? ધર્મ એ આપણા અનુભવની ચીજ નથી. આપણી ઇન્દ્રિયેથી જણાય, મનથી પરખાય તેવી ચીજ નથી. પર્શ-રસ વિગેરે, સુખ-દુઃખ વિગેરે ઇન્દ્રિય અને મનથી જાણીએ. પણ ધર્મ મન કે ઈન્દ્રિય દ્વારા પરખાય જણાય તેવી ચીજ નથી. કેવલ શાસ્ત્રદ્વારા ધર્મ જણાય. કોઈ પણ ધર્મ હોય, પણ ધર્મ જાણવાની તાકાત આપણી ઈન્દ્રિ અને મનની નહિ. લાંચ-રૂશ્વતમાં બેય રાજપણે વર્તે છે. ભયંકર જુલ્મીપણા વગરસંકેચે વર્તે છે. નીતિના નામે સંકેચ હોય પણ જુલ્મીને સંકેચ કર્યો? Page #162 -------------------------------------------------------------------------- ________________ વર્ષ–૨ પુ-૨ ૧૩૩ સંકોચ હોય તે અધર્મ, સંકેચ ન હોય તે ધર્મ ગણ તેમ નહિ. પણ ધમ ગણવે તે માત્ર શાસ્ત્રના આધારે. ફરક કેટલે? આપણે વચનના આધારે વકતાને માનીએ. ધર્મની વ્યાખ્યામાં પાયાની ચીજ શી? જેનો અને જૈનેતરોમાં ફરક છે. જેને વચનના આધારે વક્તાને માને છે. “વત્રવિદ્યારે વિશ્વાસ” વચન અવ્યાબાધ હોય તે માનવાને તૈયાર છીએ. “નમોડસ્તુ તૌ તવ શાસના, આપ જેવા વીતરાગ પરમાત્માના ખરેખર સ્વરૂપને અમે શાથી જાણીએ? નથી તમે અમને મળ્યા કે નથી અમે તમને મળ્યા, તેમજ તમે અમારા કુલ કે જાતિના નથી, છતાં તમને ઉત્તમ શાથી માનીએ? તે આ શાસ્ત્ર ઉત્તમ કહે છે માટે માનીએ છીએ. શાસ્ત્ર ઉત્તમ ન કહે તે માનવા તૈયાર નથી. ચાર સામાયિકના ક્રમની માર્મિકતા તમારા જેવાના સ્વરૂપને શાસ્ત્રથી જાણતા હોઈએ તે શાસ્ત્રના સમ્યફને જાણીએ. કૃતસમકિત પહેલું આવે, પછી અસંખ્યત સાગરોપમે શ્રદ્ધા સમ્યકત્વ આવે. માટે ચૂર્ણિકાર ભગવાન કહે છે કે-નિશીથમાં શ્રત, શ્રદ્ધા, દેશવિરતિ, સર્વવિરતિ સામાયિક એ કમ દર્શાવ્યું છે. શ્રતનું સામાયિક જીવને પહેલું મળે, ત્યાર પછી અસંખ્યાતા સાગરોપમની સ્થિતિ તેડે ત્યારે સમ્યકત્વ સામાયિક મળે. શ્રુત સામાયિક દ્વારા દેવની, ગુરૂની, ધર્મની પ્રતીતિ થાય. જૈનેતરમાં શ્રદ્ધામૂળક વિશ્વાસ છતાં પિકી દશા કેમ? ત્યારે બીજા લોકોને “પુરૂષ વિશ્વાસે વચનવિશ્વાસ” માન. ઈશ્વર ચાહે જેવો હોય તે નથી જોવું. પણ તેને કહ્યું માટે અમારે માનવું. વેદ, ગીતા, સ્મૃતિ, શ્રુતિ તેણે કહી માટે માનવી. Page #163 -------------------------------------------------------------------------- ________________ આગમ જ્યોત પણ તે કહેનાર કેવા હતા? તેનું કંઈ નહિ? બીજા લેકેએ શાસ્ત્રો જે માન્યા તે પુરૂષના વિશ્વાસે વચનવિશ્વાસ ગણીને માનેલા છે. જેમાં વિવેકપૂર્વકની શ્રદ્ધા ત્યારે જેને વચનવિશ્વાસે પુષવિશ્વાસ કરવાવાળા છે. શાસ્ત્ર સાચું અવ્યાબાધ કલ્યાણકર હેવાથી તેને પ્રરૂપનાર દેખાડનારને તે પ્રમાણે વર્તવાનું તેને દેવ-ગુરૂ-ધર્મ તરીકે માનીએ છીએ. કલ્પનાથી શાસ્ત્ર ખોટું છે તેમ કહે તે દેવને માનવાને રસ્તે ? ગુરૂ અને ધર્મને માનવાને રસ્તે કર્યો? તે એકે નહિ, સુધારાવાદીને ન હોય તે તે વાત જુદી સુધારાવાદીએ આગમ જેવા શા જુઠાં અસિદધ કહે? કેમ? તે તેમને ત્યાગ ગમત નથી! તે વાત જુદી. સ્વચ્છદ પ્રવૃત્તિની અગ્યતા તે દેવની માન્યતા પ્રમાણે તીર્થકરના નામે કરવાવાળા પણ નરકમાં રખડયા. આ. હરિભદ્રસૂરિજી મહારાજ કહે છે કે “તીર્થકરની ભક્તિ સ્વછંદ રીતે કરનાર પણ સંસારમાં રખડયા” ચોખા શબ્દમાં આ વાત જણાવે છે આજ્ઞાથી નિરપેક્ષ શાસ્ત્ર નથી. તેથી શાસથી નિરપેક્ષ જે પ્રવૃત્તિ તે પિતાની બુદ્ધિની પ્રવૃત્તિ, તેથી કેવલ સંસારની વૃદિધ, તે તેનું ફલ. બીજી વાત દૂર રહી. તીર્થકરને ઉદ્દેશીને કરે છતાં પણ ખરેખર પરમાર્થથી તેને ઉદ્દેશીને નથી.” પિતાની પ્રધાનતા વિષે ડોશીનું દષ્ટાંત એક ડોશી છે, ઘણી મરી ગયા છે, લાખની મિલકત છે, છોકરે માંદા પડે, પેલી ડેશી! ઓશીમાનું વિદું કરાવે છે, પણ વેદને ન લાવે, પાડોશી કહે છેશી ! આટલું બધું તારી પાસે છે, છતાં તું વદને નથી લાવતી. ત્યારે પેલી કહે કે-મારે નથી લઈ Page #164 -------------------------------------------------------------------------- ________________ વર્ણ-૫ પુ.-૨ ૧૫ જવું, બધું તેનું છે. પણ જીવે તે એનું છે. ને મરે તે એનું છે આ રીતે પેલી ડેશી કહે બધું એનું, પણ તેવું નથી. આજ્ઞા નિરપેક્ષ પ્રવૃત્તિ સારી છતાં અનુપાદેય અહીં પણ શાસ્ત્રની નિરપેક્ષ આજ્ઞા બહાર હોય તે તીર્થકરને માટે કરે તે પણ તત્વથી તે તીર્થકરને ઉદેશીને ગણાય નહિ. આજ્ઞા નિરપેક્ષ હોવાથી તેની સઘળી પ્રવૃત્તિ સંસારને વધારે કરનાર થાય. દેવ-ગુરૂ-ધર્મ વચનનિરપેક્ષ માનીએ તે રખડીએ. કેવલ જન જ આ સિદ્ધાંત માને. ધર્મ-દેવ-ગુરૂને માને તે શાસ્ત્રના આધારે. શાસ્ત્રના કહેવાથી દેવ-ગુરૂ માને પણ તે કેવા છે? તે જોવું નહિં એ સ્થિતિ લેકની, ત્યારે અહિં પહેલાં શાસ્ત્રની પરીક્ષા પછી દેવાદિને માનવાના, માટે હરિભદ્રસૂરિ ... મહારાજે કહ્યું કે વચનની આરાધના એ ધર્મ છે. તેને વિષય ક? સ્વરૂપ કયું? આરાધના કઈ રીતે? તે જે જણાવશે. તે અધિકાર અગ્રે વર્તમાન. on in India વ્યાખ્યાન ૫ ૨૦૦૨ના ભા.વ.૧ વાર ગુરૂ તા. ૧૨-૯-૪૬ થનારાઘનયા રહુ શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ ભવ્યજીના ઉપકારને માટે જોડશક નામના પ્રકરણની રચના કરતાં આગળ સૂચવી ગયા કેપુદગલ દષ્ટિ રખડપટ્ટીનું કારણ આ સંસારમાં જીવે અનાદિ કાલથી રખડપટ્ટી કરતાં કરતાં પુદગલના ગુણે ઉપર હંમેશાં મીટ માંડેલી છે. કોઈ ભાવમાં Page #165 -------------------------------------------------------------------------- ________________ આગમ જાત પશ રસ ગંધ રૂપ શબ્દ ઉપર મીટવાળે હતે. જેમ હાથી આદિના ભવમાં કેવલ સ્પર્શ ઉપર, માછલી વગેરેના ભાવમાં રસ ઉપર, જમરાદિના ભાવમાં ગંધ ઉપર, પતંગીયાદિના ભાવમાં રૂ૫ ઉપર, મૃગઆદિના ભવમાં શબ્દની મુખ્યતામાં મીટ માંડી. દેવ-મનુષ્યમાં પાંચે ઈન્દ્રિયેના પૌગલિક વિષયે તે સિવાય બીજું સાધ્ય જ નહતું. પૌગલિક પ્રેમની વ્યાપકતા કઈ પણ ભવ ગતિ કે જાતિ પુદ્ગલના સાધ્ય સિવાયની નથી. દરેક ભવ-ગતિમાં તેનું સાધ્ય રાખ્યું. જીવ ઈચ્છા-અભિલાલાષાને આધીન રહ્યો છે. હંમેશાં આહારાદિની સુંદર સ્પર્શની સારા શબ્દ રૂપ ગંધ ને તેવા પદાર્થોની અભિલાષા સતત રહી છે. “હું” પ્રતીતિ છતાં આત્માને ખ્યાલ જ નથી આવી રીતે આખા ભવચક્રમાં પિતે માત્ર પુદ્ગલ અને તેના સાધને ઉપર જીવન ગાળ્યા છે. કેઈપણ વખત આત્મા જે હંમેશને નજર આગળ હતું, કેઈ પણ વખત આત્મા નજરથી દૂર થયેલ નહોતે. કારણ દરેક વખતે હું કઈ ગતિમાં કઈ જાતિમાં હું એવું નથી ? તે દરેક ગતિ-જાતિની અવસ્થામાં હું એ તે નજર આગળ જ હતું. પણ હું કે તે કઈ દહાડે વિચાર જ આવ્યું નથી. વાસનાના વહેણમાં “હું” ભુલાઈ ગયું સ્પર્શ કેમ મળે? રસ કેમ મળે? ગંધ કેમ મળે? રૂપ કેમ મળે? શબ્દ કેમ મળે? તેમજ તેના પદાર્થો કેમ મળે? તે બધા વિચાર કર્યા. પરંતુ પિતાની નજર આગળ રહેલે હંમેશાને આત્મા! તેને અંગે તપાસ્યું જ નહિ. હું એ નજર આગળ હંમેશાં છે. એક ક્ષણ પણ એ નથી કે હું ન હોય. હું જાઉં! બેસું! બેલી કરૂં! તે બધામાં હું છે, પરંતુ હું જે એને કર્તા તેને વિચાર જ કર્યો નહિ. Page #166 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫ પુર ૧૩૭ આંખના દષ્ટાંત બહુની વિકૃતિને ચિતાર જેમ દુનિયામાં આંખ દ્વારા બધા કામ કર્યા પણ આંખ કેવી? તેને વિચાર આવ્યું નહિ. આંખને માટે મેં આગળ જણાવ્યું છે કે-આંખ જગતમાં અભાગણી છે. કેમ? તે આખા જગતને જુએ પણ પિતાને ન જુએ! પિતામાં કણિયે પડે હેય, લાલાશપીળાશ હોય તે પિતે ન જુએ! પણ બીજાથી જાણી શકે. બીજે દેખીને કહે ત્યારે, આંખ પિતાની સ્થિતિને જાણતી નથી. આ જન્મ આંખના વ્યવહાર ઉપર ચાલે છે. આંખથી વ્યવહાર કરે પણ આંખને નહિ તેમ આ જીવ હું ને વહેવાર હંમેશાં કરે છે. હું વગરને વહેવાર કેઈ દહાડે નથી, છતાં હું ને વહેવાર કઈ દહાડે જ નહિ. હું કે? તેને વિચાર કર્યો? આત્મા છે, ઉત્પન્ન થયે છે? એ વિચાર ક્યારેય નહીં એટલે આપણે અજાણપણું શામાં રહ્યું? પિતાની જાતમાં ને? શ્રી આચારસંગ સૂત્રના નિર્દેશથી “હું'ની વિચારણું શાસ્ત્રકારે-હું કયાંથી આવ્યો? ક્યાં જવાને? તે વાત પહેલી જણાવી. શ્રીઆચારાંગ સૂત્રમાં પહેલવહેલું સૂત્ર દિશાના અજાણપણામાં જણાવેલ છે. “પણ જે મારા કાવાદg” આ મારો આત્મા ઉત્પન્ન થાય છે કે નહિ, જન્મ ધારણ કરે છે કે નહિ તે ન રાખ્યું. માત્ર શંકાલાયક કઈ વાત? કયાંથી આવ્યો છું? ક્યાં જવાને છું? તે માલમ નથી પડતું ! માટે શંકામાં રહે છે. અજ્ઞાતવાદીને ભયંકર પ્રજ્ઞાપરાધ આત્મા છે, જન્મવાળે છે. અને ભાડુતી ઘરમાં ભાડુત તરીકે રહેલો છે. તે ત્રણ વાત સિદધ છે. માટે તેને અંગે અજાણપણું ન હેય. પણ અજ્ઞાનવાદી જેઓ શ્રવણના અધિકારી નથી. જેઓ જીવ પુણ્ય–પાપ, આશ્રવ-નિર્જર-મોક્ષ નથી, તેવું માનનારા તેને શ્રવણને અધિકાર નથી. અજ્ઞાનવાદી જેએને જાણવાની જરૂર નથી Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ આગમ ત તેઓને જ્ઞાન એ ઝેર જેવું લાગે છે. જાણે તે તણે ને ભેળાના ભગવાન, તેને માનનારા આ વાક્યને અર્થ અજ્ઞાનવાદીમાં જાય. જાણે તેને પંચાત! ન જાણે તેને કંઈ નહિ. આ વાત અજ્ઞાનવાદીમાં છે, પણ અહીં નથી. અજ્ઞાનવાદીને વિચિત્ર કુતર્ક | જ્ઞાન તે રાગ-દ્વેષનું કારણ દુનિયામાં કર્મબંધનું કારણ શું? તે દરેક આસ્તિકને કહેવું પડે કે-રાગ-દ્વેષની પરિણતિ કર્મબંધ કરાવે છે. નીતિકારે કહ્યું છે કે- “વીતરાજ ગઢના” વીત રાગને જન્મ હેતે નથી. જે વીતરાગ ન હોય તેને જન્મ હેય. જન્મને વીતરાગ કેઈ નહિ. જેઓ અવતારમાંથી ઈશ્વર માનનારા અવતાર થાય ત્યારે આઠે કર્મવાળા માનીએ. ત્યાં વીતરાગ દશા નથી માનતા. જે કંઈ ભવમાં જન્મ ધારણ કરવા ને જે કર્મ બંધાય તે બધું રાગ-દ્વેષને લીધે. અજ્ઞાનવાદીના તર્કની પિક િદશા આ વાત સર્વ સંમત લઈને રાગ-દ્વેષથી કર્મ બંધાય તે સર્વ આસ્તિકોએ માન્યા. કેઈ એમ માનવા તૈયાર નહિ થાય કે રાગ હોય ને દ્વેષ હોય તે પણ કર્મ ન બાંધે. પણ રાગ-દ્વેષ તે કર્મના બંધના કારણ છે તે બધાને માન્ય. તે બે કર્મબંધના કારણ તે આ વાતને અજ્ઞાનવાદી પલટાવે છે. રાગ-દ્વેષની જડ જ્ઞાન જ છે. હંમેશાં કુતરાને ઝેર દેવાય, પણ દેખાવમાં બરફી રાખવી પડે. તેમ જે વિધીએ, નિન, કુમતીઓ, શાસ્ત્રવિરુધ્ધ બેલનારા તે શાસ્ત્રના વાકયને પકડીને તેને અવળું કરે. આ ધ્યાન રાખો! અજ્ઞાનવાદીની વિચિત્ર દલીલ - અજ્ઞાનવાદીને એક જણ આ પૂછવા લાગે કે કર્મબંધનું કારણ શું? બે સ્થાનકે કર્મ બંધાય, વધે જ ભય એકઠું થાય, Page #168 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫ પુર ૧૩૯ ઉદીરણ-ઉદય થાય, નવા બાંધવાનું થાય. કયા? રાગ ને દ્વેષ? તે બે સ્થાનક. તે કર્મ બંધ-ઉદયના સ્થાનક તે વાત શાસ્ત્રકારે કહેલી તે વાત પુદ્ગલની અપેક્ષાએ, જે વિભાવ પરિણતિ તેને અંગે થતું રાગ ને દ્વેષ જે કર્મબંધના કારણ તરીકે ગણાવીને છોડવા લાયક ગણાવ્યા. તેને અવળી રીતે પકડીને તે વાત તમારે કબુલ જ ને કે કર્મબંધ ઉદય વિગેરેનું મૂળ કારણ રાગ-દ્વેષ ! તે હવે કહું છું કે રાગ-દ્વેષનું કારણ જ્ઞાન. એક પદાર્થને ઈષ્ટ જાણે, અનિષ્ટ જાણે, રોકનાર-નાશ કરનાર છે તે જાણે ત્યારે રાગ-દ્વેષ ઉત્પન્ન થાય. બાળકના ઉદાહરણની વિચિત્ર રજુઆત નાનું બચ્ચું સાપ અને વીંછી ઉપર હૈષવાળું નથી. હીરાના મિતીના ઢગલા ઉપર બેસાડે તે તેને કંઈ નહિ. સાપ-વીંછીને પકડવા જાય. જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી પ્રીતિ-અપ્રીતિ નથી. પણ સમજણ થયા પછી પ્રીતિ-અપ્રીતિ થાય. એટલે કહે હવે પ્રીતિ એટલે રાગ અપ્રીતિ એટલે દ્વેષ. એટલે રાગદ્વેષનું મોટું કારણ હોય તે સમજણ કહ્યું કે ન મલ્યું હોય તેના ઉપર પ્રીતિ-અપ્રીતિનું ધોરણ રહેતું નથી. મળેલીમાં પ્રીતિ ન મળેલીમાં ન થાય તે નહિ. ન મળેલીની આકાંક્ષા થાય. પ્રીતિથી મળેલી ઉપર અપ્રીતિ થાય. મલ્યા માત્રથી રાગ થાય ન મલ્યા માત્રથી શ્રેષ થાય તે નિયમ નથી. પણ બુધ્ધિથી રાગ-દ્વેષ થાય છે. જે રાગ-દ્વેષ ઉત્પન્ન થાય. તે બુદ્ધિથી. વ્યાકરણના પાન કારકની અવળી રજુઆત વળી બુદ્ધિના સંબંધને લઈને વ્યાકરણકાને અપાદાનને ભેદ જુદે માન પડે. જ્યાંથી જુદા પડે તેનું નામ અપાદાન. જુદા પાડવામાં જે અવધિ હોય તેને અંગે સંજ્ઞા પડી. તે માટે જણાવે કે ઘરમાં મા ધર્મથી પ્રમાદ ન કરે! ત્યાં ધર્મ થયે છે ને પ્રમાદ કરે છે? કે ધર્મ નથી થયેલે ને પ્રમાદ કરે છે? થયેલાથી છે કારણ કલિક ર ળહીની ને Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ આગમ જાત છુટો પડે છે કે નહિ થયેલાથી છુટા પડે છે? અપાદાનથી નહિ થયેલ છુટે છે. થયેલે ધર્મ છે નહિ, ધર્મ છે તેને પ્રમાદને નિષેધ કરે છે ? કે ધર્મ નથી તેને પ્રમાદને નિષેધ કરે છે ? મહાવતેની અજ્ઞાનવાદીની વિચિત્ર વ્યાખ્યા હિસાણા વિભ-હિંસાથી વિરમે. ત્યાં હિંસા કરવાથી વિરમે એમ ન કહેતાં હિંસાથી વિરમે કહ્યું. હિંસામાં જોડાયે હેય તેને વિરમવું પડે. “મૃષાવાસાર વિરમ” મૃષાવાદથી છુટા પડવાનું જણાયું મૃષાવાદ હતું કયાં ? જે બાળપણથી જુઠું બોલતા નથી તેને મૃષાવાદ ન લાગે. અહીં જીવની હિંસા કરતા ન હતા, જૂઠું બોલતા નહોતા તેનાથી વિરમવાનું શું? ચેરી, રંડીબાજી, મમત્વ વિગેરે ન કરતા હોય તે વિરમવાનું શું? વિરમવાના આ બધા પચ્ચકખાણ ખોટા? આમ બીજે બેલે છે. “તેને પાછું જણાવ્યું કે પંચેન્દ્રિય ચઉરિન્દ્રિય આદિની હિંસા કરતે હોય તેનાથી હું બેલતે હોય તેને બંધ કરવાનું, આ કેને કહેવાય તે તે હિંસા જુઠ, ચેરી, રંડીબાજી, મમત્વ કરતે હોય તેને કહેવાય કે ન કરીશ. જે કરતે હોય તેનાથી જુદા પડવાનું હોય.” અજ્ઞાનવાદીના તને ખુલાસે આવી રીતે જેઓ કહેતા હતા. તેને શાસકાર કહે છે કે એકલું મલ્યા અંગે પ્રીતિ આદિનું વિચારવાનું હતું નથી. મળેલામાં જેટલે વિચાર તેના કરતા ન મળેલામાં વિચારને પાર નહિ, તૃષ્ણ કેની? તે નહિ મળેલાની. પ્રસંગ કે ચાલુ ? તે કઈ વખતને? કેઈ વખત તે શા માટે? માટે પ્રતિ એકલી મળેલામાં છે કે અપ્રીતિ એકલા મળેલામાં રહે છે. તેમ નથી. ચોર આવે ત્યારે ચારથી ડર લાગે તેમ નથી. પણ તે ન આવે. હેય તે પણ તેને ડરથી તાળાં મારે છો. મળેલાને ભય પ્રીતિ હેય. અપ્રીતિ હોય તે નિયમ નહિ. Page #170 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫ પુર રાગ-દ્વેષનું કારણ જ્ઞાન નહીં, મમતા છે કેને અંગે ભય-પ્રીતિ-અપ્રીતિ? મનમાં ધારેલાને અગે. ધારેલાને અંગે પ્રીતિ-અપ્રીતિ-ભય છે. સુખ-રતિ–અરતિ છે! ધાર્યા સિવાય ભય-શેક, પ્રીતિ-અપ્રીતિ થતી નથી. બુદ્ધિપૂર્વક ધારણ કરેલી છે. બુધિપૂર્વક મનથી જે સંબંધ ધર્યો તેનાથી ખસી જવું તેનું નામ અપાદાન છે. ધર્મ બુદ્ધિથી વિચાર્યું કે-આનું નામ કમી આવી રીતે કાર્ય થાય. તે મને મલે તેવા વિચારવાળાને હું ધર્મથી વિખૂટે પડું છું માટે પ્રમાદ ન કરું એમ સંભવી શકે? wઃ ગત વળાવો જોડે આવ્યો હોય તે ચોરથી રખોપું કરે પણ ચાર આવ્યા ન હોય તે રખોપુ કઈ રીતે? વાટ રસ્તે તે છે કયારે લુંટાઈ જઈએ? તેને નિયમ નહિ, વગર ચેરે ચારથી રક્ષણ કર્યું તેમ કહી શકીએ? બુદ્ધિથી અપ્રાપ્ત તેમ મમતા તેના કારણે પચ્ચકખાણ છે. પચ્ચ. શા માટે છે? મળેલી–નહિ મળેલીના કારણે બંધ કરવા માટે પચ્ચકખાણું હિંસા જુઠ ચેરી પહેલાં ન કરતે હેય ને અત્યારે પણ ન કરતે હેય તે પણ ભવિષ્યમાં પ્રસંગ આવે તે હારે ન કરવા તેને માટે પચ્ચકખાણ. ભૂતકાળમાં થયું હોય તેના પચ્ચકખાણ તેમ નહિ. પણ ભવિષ્યમાં થવાનું હોય તેનું પણ પચ્ચકખાણ, અજ્ઞાનવાદીને મતની આલોચના આ ઉપરથી એક વાત નક્કી થઈ કે ભૂતકાળ, વર્તમાન ને ભવિષ્ય, વણે કાલ ઈચ્છાની પ્રવૃત્તિ તે રાગ છે ને તે કર્મ બંધાવનારી છે. ને ત્રણે કાળમાં જે અપ્રીતિ તે દ્વેષનું કારણ છે ને તે કર્મ બંધાવનાર છે. તે ત્રણે કાળને અંગે પ્રીતિ-અપ્રીતિ કોને હોય? જે સમજે તેને! સમજનાર ન હોય તેને ત્રણે કાલને Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ આગમ જીત વિચાર નથી. તેને પ્રીતિ અપ્રીતિ કઈ? જ્યારે પ્રીતિ અપ્રીતિ થાય ત્યારે કહે છે રાગ-દ્વેષ તે કર્મબંધના કારણ માટે સમજણ લેવી નહિ, આ અજ્ઞાનવાદીને મત અજ્ઞાનવાદીના મતને મર્મ વાત બધી સીધી કરીને નિચેડમાં લાવીને કયાં મુક્યું? વાંકાબેલ આખી રકમ સાંભળીને વાંકું બેલે? તેમ સાચું સાંભળીને આને વાટી નાંખ્યું. આનું બધું કારણ તે સમજણને? ત્રણે કાલના કારણે રાગ-દ્વેષ થાય કર્મ બંધ અને ઉદય થાય તે ભોગવવા તે સમજણથીને? તે માટે સમજણ ન જોઈએ. આ રીતે અજ્ઞાનવાદીને મુદ્દો છે. અજ્ઞાનવાદનું એકાંગીપણું - કશી સમજણ લેવી જ નહિ. રાજી થઈએ નારાજ થઈએ. રાગ-દ્વેષ થાય તેથી કર્મબંધ થાય સમજણથી. માટે સમજણ ન લીધી હોય તે કંઈ નહિ. પેલે મોર નાટક કરે દેખાવમાં સારે લાગે પણ આખી પુંઠ ઉઘાડી થાય તેનું ભાન નહિ. આને પણ દુનિયાની સમજણ દૂર છે તેમ કહે પણ તેને પુછીએ કે તું બોલ્યા સમજણથી કે અણસમજણથી? સંસાર ખરાબ રાગ-દ્વેષથી કર્મ બંધ તેનાથી સંસાર. સમજણથી છે છતાં સમજણ ન લેવી તેને અર્થ છે? અજ્ઞાનવાદીના તર્કમાં પરસ્પર વિરોધ - કોઈને પુછીએ કે તારું નામ શું? તે હું મુંગે છે, તેવું કહેનારને જુઠો ઠરાવવામાં મહેનત કરવી પડે તેમ ખરી? તે પિતાની મેળે પિતે જુઠો કરેલ છે. મુંગો છું તે કયાં રહ્યું? ચોકખું મેઢે બેલે છે. પછી તારૂં મુંગાપણું માને કેણ? . જેને એક શબ્દ સાંભળો હોય પદાર્થ ન સમજે. હોય તે કહે કે તે બિચારે કહે છે કે-હું મું છું. તે કહીને કેણ Page #172 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-પ પુર ૧૪૩ ચાલે તે અક્કલ વગરને હોય તે પણ અક્કલવાળે તે સાંભળીને ન ચાલે ? કેમ તે તે તેના વચને જુઠે સાબીત થયેલ છે. તેમ તું તારા વચનથી સમજણ કામની છે તેમ સાબીત કરી છે. સમજણથી રાગ-દ્વેષ થાય, કર્મબંધ થાય, સંસાર વધે છે, તે સમજણથી કે અણસમજણથી કહેવું? તે કહેવું પડે કે સમજણથી. સમજણને જેવો ઉપગ તેવું ફળ વગર સમજણે જડ પદાર્થ બોલે છે. તેનામાં જ્ઞાન નથી. તારે સમજણ છે તેનાથી તું બેલે છે, પાઇ કહે છે કે સમજણ ન જોઈ એ. સમજણ જ નકામી. એ તે વાત ખરી, તે સમજણ નકામી શાથી ગણ? તે રાગ દ્વેષના કારણે ને? રાગ-દ્વેષના કારણ ભૂત સમજણ હોય તે તે કમબંધનું કારણ? ને રાગ-દ્વેષના કારણભૂત સમજણ ન હોય તે તેને તું શું કહે છે? મિથ્યાત્વ અવિરતિ અજ્ઞાનને દૂર કરવું તેમાં કયા પદાર્થને ખસેડ પડે છે? સમ્યકદર્શન જ્ઞાન ચારિત્ર મેળવવું તે કયે બહારને પદાર્થ હોતે ? કે પ્રતિ ઈચ્છા કરવાની અહિં બહારના પદાર્થો નથી પણ અંદરના છે. તેને પ્રગટ કરવા ને મિથ્યાત્વાદિ અંદર વસેલા છે તેને ખસેડવા છે, તે સમજણ રાગ-દ્વેષ કરનારી કે કર્મબંધનું કારણ કયાં હતી? જે સંવર-નિર-મોક્ષનું કારણ તેને સમજણના નામે કર્મબંધમાં નાંખી દે. મતાગ્રહથી સત્ય વાતની પણ વિકૃત રજુઆતને ચિતાર જેમ આ અજ્ઞાનીએ સંવર-નિર્જરા-મેક્ષના કારણોને પણ અજ્ઞાનના જોરે કર્મબંધના કારણમાં નાંખી દે. તેમ જે જે મતે નિકલ્યા છે તે બધા મતેને અંગે દેખે તે એજ મેટી ખેડ આવે. આવને સંવરમાં! સંવરને આશ્રવમાં! બંધને નિજેરામાં ! નિજરને બંધમાં નાખી દે. જે આત્માના ગુણે અને દે તેમાં દોષ દૂર કરવા ને ગુણે મેળવવા તેમાં સમજણ તે Page #173 -------------------------------------------------------------------------- ________________ આગમ ત રાગ-દ્વેષને ઉત્પન્ન કરનારી કે કર્મબંધનું કારણ નથી. આશ્રવ-બંધના કારણે અવ્યાબાધ રાખવા છે, સંવર-નિર્જરાના કારણે બંધ કરવાં છે. બે વઢતા હોય તેમાંથી એકને હાથ પકડીએ બીજો છૂટે મારે તે તે છોડાવવા ગયેલા કહેવાઈએ તેમ ધર્મના કારણે છોડવા માટે સમજણની જરૂર નથી એમ કરે છે, પણ આશ્રવ, બંધના કાર્યોમાં તે સમજણ વગર જરૂરી મનાય છે. અજ્ઞાનવાદથી સન્માર્ગમાં રૂકાવટ નાનું છોકરૂં ગરમીથી રૂએ, ચુંટી ભરે તે રેવું તે કેણે કહ્યું હતું? તે તે તેને સ્વાભાવિક છે. સુખને સંતેષ દુઃખની અપ્રીતિ તે સ્વભાવિક છે. આશ્રવ અને બંધના કારણે અનાદિથી રહેલા છે. સમજણથી સંવર-નિર-મોક્ષ મેળવવા હતા તેમાં તું આડે આવે! અનાદિકાલીન પ્રવૃત્તિમાં અજ્ઞાનવાદથી વધારે પ્રવૃત્તિ તે આશ્રવ-બંધની ઘાંચીના બળદ જેવી ચાલુ છે. સંવરની પ્રવૃત્તિ કરતા હતા તેને રેકી દીધે. એકને બાથમાં ઘાલીને માર ખવડાવ્યા. ધર્મ માર્ગે ચાલનારને સમજણ નકામી ગણાવી ને સંવર-નિર્જરાના કારણું બંધ કરાવ્યા. સંવર-નિર્જવા કરતે હતે તેને રોકી દીધો. આશ્રવ-બંધના કારણે ચાલ્યા કરે. તે અજ્ઞાનીની સ્થિતિ હું મું છું તેના જેવી છે. અજ્ઞાન વ્યાવહારિક નથી-વ્યવહાર જ્ઞાનથી જ ચાલે છે આ અજ્ઞાનવાદીનું કહેવું છે કે–સમજણ હોય ત્યાં ભયપ્રીતિ–અપ્રીતિ થાય, તેથી રાગ-દ્વેષ થાય તેથી કર્મબંધ થાય ને સંસારમાં રખડવું પડે. તેને પુછીએ કે તું સમજણથી બોલે છે કે અણસમજણથી? અજ્ઞાનવાદી અજ્ઞાન સારૂં છે સમજણ નકામી છે! Page #174 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫ પુ૨ ૧૪૫ તે કહે તે સમજીને કે વગર સમજીને? સમજવાવાળે સમજીને, બલવાવાળે કહે કે બીજાના ફાયદા માટે બોલું છું. અને તે આ જીવ જન્મ લે છે કે નથી લેતે. પરભવમાંથી આવે છે કે નથી આવતું, પરભવમાં જશે કે નહિ જશે? તેને તેને વિચાર કરવાનું રહેતું નથી અજ્ઞાનવાદીના ઉપલક્ષણથી બીજા વિચાર અકિયાવાદી જે આત્માને માનતું નથી. આત્મા છે કે નહિ? ઉત્પન્ન થવાવાળો છે કે નહિ તેને પત્તો નથી. તેમને માટે સુધર્માસ્વામીજીએ આચારગમાં પહેલું સૂત્ર ને માત્ર કિયાવાદીની અપેક્ષાએ છે પણ અકિયાવાદી અજ્ઞાનવાદી વિનયવાદી તેની અપેક્ષાએ નહિ. પિતાનું ધારેલું કરે તે વિનયવાદી તેમણે લાયક નહિ. શ્રોતાને લાયક ન હોય તેથી બેસે નહિ. બેસે તે તેને સભાસદ ગણવા નહિ. ઉપદેશને અંશે દરકાર કેની? તે. ક્રિયાવાદીની! જીવ છે, કર્મ છે, જીવન ચાલે છે, મરીને બીજે જાય છે, તેમ માને ! શ્રી આચારાંગ સૂત્રને માત્ર શબ્દનું રહસ્ય કઈ દિશાએથી આવ્યું, ને કઈ દિશાએ જઈશ? જ્યારે કહ્યું કેપૂર્વ દિશાથી, પશ્ચિમ દિશાથી, ઉત્તર દિશાથી, દક્ષિણ દિશાથી, ઉદર્વ દિશાથી કે અધ દિશાથી આવે? આ ફખું કહી દીધું. પછી અન્યતર શબ્દ કેમ કહ્યો? દિશાના, વિદિશાના નામ લીધા પછી અન્યતરમાં રહ્યું કોણ? વાત ખરી ? ચારે દિશા, દશે દિશા સાક્ષાત કહેવામાં આવી પછી અન્યતરમાં કેઈ રહેતી નથી. કેને? તે અજુ ગતિવાળાને જુગતિએ આવેલા અને જવાવાળા માટે. પણ વક ગતિથી આવ્યા હોય તેને એક દિશાને નિયમ કયાંથી રહે? તે તે તીર્થો ચાલે, ઉર્ધ્વ ચાલે, તેને દિશા-વિદિશાને નિયમ રહેતું નથી. આ. ૧૦ Page #175 -------------------------------------------------------------------------- ________________ આગમ જેત પ્રાસંગિક રીતે વગતિને વિચાર વક્રગતિની જરૂર શી પડી. તેને માટે ચૌદ રાજલકની સ્થિતિ વિચારે! મધ્યથી નિક સીધે અલેક તેમાં ધર્માસ્તિકાય અધર્મ સ્તિકાય નહિ માટે લેકમાં આવીને જવું પડે. સનાડી વચમાં છે માટે ત્યાં ગતિ કરવી પડે. સાત રાજ ઉચે સાત રાજ નીચેની સત્તા નથી માટે ત્રસનાડીએ આવવું પડે. ત્રસનાડીમાં આવે ને ત્યાં જવું પડે તેને અલેક ન નડે કોઈ દહાડે. વચલે જે ભાગ લીધે તેમાં જતાં અલોક નડે નહિ, વિદિશામાંથી દિશામાં ત્યાંથી ત્રસનાડીમાં જ્યાં ઉપજવાનું હોય ત્યાં જાય અગ્રતા શબ્દથી ક્રિયાવાદીનું મહત્વ આવી રીતે પાંચ સમયની ગતિમાં ચાર વર્કગતિ થાય. વક્રગતિ હોય ત્યારે એકલા ઉ અધે વિગેરે દિશાને નિયમ ન રહે, માટે અન્યતરદિશાથી કહેવું પડયું. આ બધું જણાવવા માટે દશે દિશા લીધી હતી છતાં વક્રગતિ માટે અન્યતર લખવી પડી. જેઓ ક્રિયાવાદી આત્મા કર્મ–જન્મ માનનારા છે તે બધાને જાણવાનું નથી કે–આત્મા સંસારી જન્મ પામ્યો છું. તે વાત ખરી ! પણ કયાંથી આ કયાં જઈશ? તે ક્રિયાવાદીને ભાન નથી. તેથી તે સમજાવવું કેને? તે ક્રિયાવાદીને! જીવાદિકને માનનારાને આ સમજાવાય. હું”ને ઓળખવા શાસ્ત્રવચનની જરૂર દરેક ક્રિયામાં હું છું તે સમજીએ છીએ. હું ની પ્રતીતિ કિયાવાદીને જીભ પર રહેલી છે. હું એટલે કોણ? અનાદિ કાલથી કરતે ચા છતાં હું ને કેયડે ખુલ્યું નહિ. જેમ આંખને માટે પિતાને એક ક્ષણ જેવાને નથી. તેમ આ આત્માને એક જન્મમાં દરેક ક્ષણ હું હું કર્યું જાય છે પણ તેને કેયડે ખેલવા તૈયાર થયે નથી. પરંતુ આંખ પોતાને જુવે તે આરિસે. નિર્મલ આરિસે Page #176 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫ પુરી હોય તે આંખ જ પિતાને જુએ કે લાલ છે, પીળી છે ~ છે કે કેમ? તેમ અહિ આગળ હું ને કેયડે ઉકેલવા માટે આરિએ જિનેશ્વરના વચન. તે સિવાય બીજે રિસે નથી. માટે વચન નની આરાધનાથી ધર્મ છે, તે જણાયા છતાં વચન કેવું? તેનું સ્વરૂપ શું? તેના વિષે કયાં? અધિકાર અગે વર્તમાન !!! IIIIIIIIIIII વ્યાખ્યાન- ૬ (સં. ૨૦૦૨ના ભાદરવા વદ ૨, વાર શુક્ર તા. ૧૩-૯-૪૬) वचनाराधनया खलु શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભક સૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે ખેડશક પ્રકરણ રચના કરતાં આગળ સૂચવી ગયા કેજીવને જન્મ-મરણ શી રીતે? આ સંસારમાં આ જીવ અનાદિ કાલથી જન્મ-મરણ કર્યા કરે છે. તે જન્મ-મરણ કરવાનું નથી તે પિતાને ગમતું, પતે લીધું નથી, બીજાએ એને માથે લાધ્યું છે. દુનિયામાં પોતાની મેળે કાં તે બીજાની બાંહાધારી નીચે અથવા સત્તા જુલમથી કરવાનું હોય. જન્મ-મરણ અણસમજથી હવે આ જીવે અનાદિ કાળથી જન્મ-મરણ કર્યા તે પિતાની મરજીથી, બીજાની સત્તાથી કે બાંહ્યધરીથી કર્યા શાથી? પૂ. આ. હરિભદ્રસુરીજીએ ખુલાસે કર્યો કે અનાદિ કાલથી તે Page #177 -------------------------------------------------------------------------- ________________ આગમ જ્યોત ૧૪૮ જન્મ સમજતો નહતો. અનંતા કાલ સુધી સૂમ નિગોદમાં અને તેમના જન્મ મરણ કેમ થાય છે? તેનું ભાન નહોતું. જીવને ભાન ન હોય તે કરવા તૈયાર થાય નહિ. આ જીવને જન્મવું મરવું તે કઈ ચીજ? તેને કંઈ ખ્યાલ નહેતે. સૂક્ષમ પૃથવીકાયા દિમાં કે બાદર પ્રત્યેક વનસ્પતિમાં, પણ બીજાએ એના માથે નાંખ્યા. સુષ્ટિવાદીઓએ ઈશ્વરના માથે જવાબદારી નાંખી સુષ્ટિવાદીઓ ઈશ્વરના માથે નખે. કારણ કે તેને સર્જનહાર પરમેશ્વર માનવા છે. અનાદિથી જીવને નિગોદમાં રખડાવનાર, જન્મજરા-મરણના અરઘટ્ટમાં પાડનાર પરમેશ્વર, અજ્ઞાનના કીચડમાં, કષાયના પાતાલમાં, સગ-વિયેગના કચરામાં આને માટે કોણે? તે ઈશ્વરે. જ્યારે ઈશ્વરને સૃષ્ટિના સર્જનહાર માનીએ એટલે સૃષ્ટિનું સર્જન ક્યાં? અને કેવી રીતે? જીવ તે અનાદિને માનવે પડે માટે સૃષ્ટિની અનાદિથી શરૂઆત. અનંતા જન્મ મરણ કરાવ્યા! અનાદિકાલથી એકેન્દ્રિયપણુમાં બાંધી રાખે? કે? પરમેશ્વરે! હકીકતમાં ઈશ્વરની આવી કલ્પના વ્યાજબી નથી હવે વિચાર-ઈશ્વરને શું કારણ બન્યું કે તેને નિગદમાંથી કાઢયો? અમુકને રાખ્યા અને અમુકને કાઢયા તેનું કારણ? નિગેદમાં રહેલાએ શું બગાડયું? બહાર આવેલે મન વચન કાયાથી બગાડનાર હોય? જેની સૂક્ષ્મ (નિમેદની) કાયા કેઈથી બગડે નહિ, તે કેઈનું બગાડે નહિ સામાન્ય દાખલે લે-અજવાળું અને કાચ. જેમ અજવાળાને કાચ નડતા નથી તેમ કાચને અજવાળું નડતું નથી. તેમ સૂક્ષ્મ નિગોદમાં છે એટલા બારીક કે તે કેઈને નડતાં નથી. ને તેને કેઈનડતા નથી. તે પછી તેને શે અપરાધ? કે તેને ત્યાંને ત્યાં Page #178 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫ પુ–૨ ૧૪૯ ગંધી રાખે. પૃશ્ચિકાયાદિ બનાવ્યા. પૃથ્વીકાય એટલે શું? દુનિયાના ગુલામ કરતાં ખરાબ, ઇશ્વરની સૃષ્ટિ માનવામાં વિવિધ દેશો ગુલામને શેઠ ઉપાડીને ન્યાલ થાય. એને ઉપયોગ કરે તે તેને જીવતે રાખીને પૃથ્વીકાયાદિને કેવા બનાવ્યા તે દરેક પંચેન્દ્રિય તિર્યંચ કે મનુષ્ય ઉપયોગ કરતે તે તેના મોતને હિસાબે ! તેના જીવનના રક્ષણપૂર્વક તે નહિ. પૃથ્વીકાયાદિ પાંચ બનાવ્યા કેવા? જેના જીવનના ઉપભેગે જીવવાનું પૃથ્વીકાયાદિના જીવનને નાશ. દ્વારાએ એને ઉપયોગ કરાય. જેને ઉપયોગ નાશ દ્વારા જગતું કરે તેવી સ્થિતિમાં જીવને મેલ્યા. આ સજનહારે તેનું કયું બાકી રાખ્યું ? આમ અનાદિ કાલથી આપણી અજ્ઞાનતા મૂર્ખતાનો લાભ લીધે. અનંતા પુદ્ગલ પરાવર્તી સુધી રખડાવ્યા, તેમાંથી બહાર કાઢયા. પણ જેને કળીઓ કરવા તૈયાર થયા. પંખીને પોષનાર મનુષ્ય છવાતને જાણીને ઉત્પન્ન કરે. શા માટે? તે તેને પિષવા માટે તેમ આ સજનહારે મનુષ્યને જાનવરના જીવન માટે આ ભેગ દેવાવાળા જીવને તૈયાર કર્યા. તે સ્થિતિમાં જીને રાખ્યા. બાંધીને ફાંસીના લાકડે લઈ જવાવાળે મનુષ્ય ફાંસીને લાકડે લટકનારને કેટલે હિતકારી ? તેમ આ સૃષ્ટિને સર્જનહાર તે આપણને પૃથ્વીકાયાદિમાં ફેરવે અને રેખે તે શું? દુનિયાના શિકાર માટે ઉભા કરે ને શિકારવાળાને આપે તે દશાએ મૂક્યા. તેમાંથી આગળ વધ્યા. જે વખતે ઘાતકી જાનવર જંગલી જાનવર થાય તે કર્યા કેને? તે સૃષ્ટિના સર્જનહારે, આવી સૃષ્ટિના સર્જનહારની દશા!!! આ જગતમાં ચારે ગતિનું જમણુ તે સૃષ્ટિના સર્જનહારને માથે નાંખવાની બેઅદબી ને કઈ દહાડે કરે નહિ, Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ આગમ જાત કારણ વગર કાર્ય ન થાય પણ કર્યા વગર તે થાય! કારણ વગર કાર્ય થાય નહિ, કર્તા વગર કાર્યો થાય. મકાન ચણવું, આપણા હાથમાં પણ જુનું થઈ કાંકરી ખરવી તે આપણું હાથમાં? તે ના, ચણાવવું આપણા હાથમાં પણ પડવું તે આપણું હાથની વાત નહિ. પણ કાર્યને કારણે હેવું જોઈએ તે નકકી. જા જા ને પરમાર્થ ન્યાયકારોએ પણ કહ્યું છે કે “જાઈ દિ વાત્રા” કાર્ય તે કર્તાને આધીન, નીતિકાએ માન્યું કે-“જાનાર દિ શાર્થ) કાય તે કારણને આધીન તે કબૂલ! કારણ મળે તે કર્તાની ઇચ્છા હોય કે ન હોય પણ કાર્ય થવાનું. ન્યાય શાસ્ત્રના હિસાબે લઈએ તે-કાર્ય પ્રત્યે ચિકીષ કારણ માની, જેટલા કાર્ય તે બધા પ્રત્યે કરનારની ઈચ્છા છે કારણ છે. ચિકીર્ષા વગર એકે કાર્ય વૈશેષિકેએ માન્યું નહિ. જૈને એ માન્યું કે-કારણ વગરનું એકે કાર્ય નહિ. તેથી માન્યું કે ચિકીષ હોય કે ન હોય પણ કારણ મળે તે કાર્ય થાય, આ વાત આગળ વધારીએ- જે ચિકીર્ષોથી કાર્ય થતું હોય તે જગતમાં પ્રાપ્ત દુખ-મરણ દરિદ્ર કંઈ રહે નહિ. આની ઈચ્છા કોને છે? છતાં તે થાય છે કે નહિ! એને દરિદ્ર રેગી થવાની ઈચ્છા છે તે કહી શકો છે? તે ના! પછી જગતમાં પાપ-અજ્ઞાન-દુઃખ ને મરણ કેમ થાય છે? ચિકીષ પણ કારણ કયારે? કાર્ય માત્ર પ્રત્યે શિકીષ કારણ હોય તે કાર્ય માત્ર પ્રત્યે કારણે તે ખરેખર વસ્તુ છે. કારણ મળે એટલે કાર્ય થાય. કાર્ય માત્ર કારણને આધીન. તે કારણ કયા? કાર્ય એવી ચીજ બીજા કારણે હોય તે પણ તે તેનું કારણ ગણાય નહિ. ઘડે એ કાર્યને કારણ Page #180 -------------------------------------------------------------------------- ________________ વિ૫ પુર ૧૫ તરીકે તાંતણ ને માટી. છતાં કારણ તરીકે ઘડાને અને માટી જ આવે. પરંતુ કારણ જે તે ઘડાનું કારણ નહિ. અન્યનું કારણ તે કારણ નહિ. માટે કારણને આધીન કાર્ય. બીજાનું કારણે તે તેનું કારણ ન બનેલું છે. તે જૈન શાસ્ત્રને, ન્યાયકારેને નીતિકારોને નિયમ છે. હકીકતમાં કાર્ય કયારે થાય? ઊંડાણમાં ઉતરીએ જૈન શાસ્ત્રના આધારે પહેલાં કાર્યની ઇચ્છા હેય. તે ઇચ્છા હોય ત્યાં સુધી ન થાય. ઈચ્છા ગયા પછી થાય, જેમ મેક્ષની ઈચ્છા ક્યાંથી ? પહેલે ગુણકાણેથી. સમકિતથી ઈચ્છા ખરી! તે જકારવાળી, મોક્ષ પણ મળે તે ઈચ્છા કયાં? મિથ્યાત્વ ગુણ કાણેથી. માટે તેને શુકલપાક્ષિક ચરમાવર્તવાળે કહીએ છીએ. મેક્ષની ઈચ્છા પણ કેવી ? જે કે જનશાસ્ત્રમાં જણાવેલે જે મિક્ષ તેની ઈચ્છા નહિ કે માંકડું દબાણમાંથી છૂટવા માંગે તેવી અહિ નહિ. શુકલ પાક્ષિકની વ્યાખ્યા અવ્યાબાધ સ્વરૂપ જે મેક્ષ આત્માની સંપૂર્ણ શુદ્ધિવાળે સર્વકાળ માટે સ્થાયી તેવા મોક્ષની ઈચ્છા થાય એટલે શાસકાર કહે છે કે એક પુદગલ પરાવર્તનથી વધારે રખડે નહિ. કેટલાક કહે છે કે-એમ નહિ પણ અર્ધ પુદ્ગલે, તેનાથી કેટલાક તેથી ન્યૂન કહે છે. શુકલ પાક્ષિકનું સ્વરૂપ શુકલપાક્ષિકમાં બે મત, એક મત એક પુદ્ગલ પરાવર્ત હેય તે શુકલપાક્ષિક. જેને અર્ધ પુદ્ગલમાં ન્યૂન સંસાર બાકી રહ્યો હેય તેનું નામ શુકલપાક્ષિક. વધારે હોય તે કૃષ્ણપાક્ષિક. તે બેયમાં સાચું કેણુ? વાત ખરી? અવસ્થાનું તારતમ્ય લઈએ તેથી Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર આમ ત વિચાર કરીએ તે આ બેમાં વિરોધ દેખવાનું કારણ નથી. જે આ સમાધાન કર્યું તે કઈ પણ જગ પર લખ્યું નથી. બુદ્ધિથી સમજવાનું. પહેલ વહેલે શુકલપાક્ષિક બને ત્યારે તે વખતે તેને એક પુદુંગલથી અધિક સંસાર ન હોય તેની ઈચ્છામાં મેક્ષ છે માટે, હવે તે ઈચ્છામાં વળે કે મોક્ષજ જોઈએ એટલે તેનાથી પહેલા ભાગ લઈએ. ઈચ્છા થાય ત્યાં સુધી મોક્ષ જ જોઈએ. તેની વચમાં વખત જવાને એટલે જકારના વખતથી પહેલા ભાગ છે. શુક્લપાક્ષિક તેમાં ટાઈમ કેટલે? તે અર્ધ પુદ્ગલપરાવર્ત જ્યાં અર્ધ પુદગલપરાવર્ત ન્યૂન છે તે તેની થડા પહેલાં હેય તેમાં વધે નહિ. પણના છેડા ઉપર અર્ધ પુદ્ગલ પરાવતું હોય તેમાં અડચણ વિચારનારને વાંધો લાગશે નહિ. શુકલપાક્ષિક અને સમ્યકત્વમાં ઘણું અંતર છતાં નજીવું આ જગ પર શંકા થશે કે સમ્યકત્વ અને તેમાં ફરક છે? તે કઈ નહિ. ક્રોડ અને લાખની રાશી વચ્ચે ફરક કેટલે? એમ પુછે તે કહે કે એક પાઈને! નવાણું લાખ નવાણું હજાર નવસે નવાણું રૂપિયા પંદર આના ત્રણ પૈસા અને બે પાઈ હોય ત્યાં સુધી કઈ રાશિ તે લાખની! પણ પાઈ ઉમેરીએ કે કોડની રાશિ. એક્ષપણ મળે તેમની ઈચ્છામાં અને મોક્ષ જ મળે તેમની ઈચ્છામાં આંતરું કેટલું ? તે ડું હોય. માટે અર્ધ પુદ્ગલપરાવર્ત કહેવામાં વધે નથી. તેમાં અનંતા જન્મે છે. ગુણમાં ફરક શ? કાલ પ્રમાણમાં (મેક્ષ મેળવવાના) સમકિત અને શુકલપાક્ષિક ને છેડા ફરક ગુણની અપેક્ષાએ એ ફરક. શુકલપાક્ષિક એ જેમાં વિચાર ન હોય મોક્ષ કે મેક્ષ મલવાને એ પણ કેવલી દષ્ટિએ અર્ધ પુદુ ગલવાળે ન્યૂન હોય તે તે શુકલપાક્ષિક થઈ ચૂકયે. Page #182 -------------------------------------------------------------------------- ________________ વ-૫ પુ.-૨ થુલપાક્ષિકપણું યથા માનુ` મીજ મરૂદેવામાતા કેવલીની ષ્ટિએ અધ પુદ્ગલપરાવતમાં શુકલપાક્ષિક થઈ ચૂકયા હતા. અ" પુદ્ગલપરાવત તે સમકિત પ્રાપ્તિને અંગે. મેક્ષની ઈચ્છાવાળાને અધ પુટ્ટુગલપરાવત, જે કાળે માક્ષ થવાના હાય તેનાથી એક પુદ્ગલ પરાવત પહેલાં ચાલ્યા. અ પુદ્ગલ ખાકી રહ્યા. અત્યારે કંઇ નથી. દૃઢ પ્રહારીએ ક્રૂર કમ કયુ તેને પ્રજ્ઞાપનીય ભાષાએ શું કહીએ ?બિચારા અનતા કાલ રખડી જશે. એ જવા દે ! --પ્રદેશી રાજાને ઉદ્દેશીને શાસ્ત્રકારે કઈ પ્રરૂપણા કરી? અધર્મી-અધી ખ્યાતિ થઈ. ખીજા શબ્દો કહ્યા ખરા ? કેમ તેા તેના ગુણે! ને વન ઉપર. ગુણની અપેક્ષાએ અધમી આચાર શીલવાળા કહેવાય, તેમ ગુણની અપેક્ષાએ સમકિતવાળા ગણાય. પણ જે સમતિ ગુણુ પામ્યા ન હેાય પણ જ્ઞાનની દૃષ્ટિએ જાણ્યુ' હાય કે અષ પુદ્ગલમાં જવાના છે તે તે શુકલપાક્ષિક ગણાય. શુકલપાક્ષિકપણું ભવિષ્યના મેક્ષના આધારે, સમ્યકત્વને અંગે જે મેાક્ષ તેના પ્રભાવને અંગે. શ્રધ્ધાની જરૂરિયાત માટે શાસ્ત્રકાર જગતને ફાયદા કયા કહે છે–શ્રદ્ધા હોય તેા સ`ભળાવવું, શ્રદ્ધા ન હોય તેા સ ંભળાવવું શા કામનુ ? આ જે સ્થિતિ જગતમાં હતી કે માને તેને કહીએ, ન માને તેને કહીને શુ કરીએ. તેમ અન્યધમ વાળાએ શ્રદ્ધા હોય તેને સંભળાવવું તે અહિં નથી. ૧૫૩ શ્રધ્ધા માટે શ્રવણુ જરૂરી શાસ્ત્રકાર કહે છે કે-તેને શ્રદ્ધા કયાંથી થશે ? શ્રદ્ધા શ્રીજ શ્રાવણ છે, તે શ્રદ્ધા પહેલાં આવવુ' જોઇ એ. મિથ્યાત્વ જશે કયાંથી? શ્રદ્ધા એમ ને એમ આવવાની ખરી ? શ્રદ્ધા એ કઈ ભટકતી ખાઈ નથી. ખડેકેન્રી કે ભડભડતી ખાઈ હાય તા જ્યાં ત્યાં પૈસી જાય Page #183 -------------------------------------------------------------------------- ________________ આગમ જીત તેવી નથી પણ શ્રાવણથી આવશે. માટે શ્રાવણ કરાવવું. સાંભળવાને કે ધર્મને આદર હોય કે ન હેય. શ્રધ્ધાવાન હોય કે ન હોય, સમકિતવળે હેય કે મિથ્યાત્વી હોય તે પણ ગીતા ગ્ય રીતે સંભળાવવું. તૈયાર થયે હેય કે ન થયે હેય સાંભળવાને રાજી હોય કે ન હોય તે પણ મર્યાદાનુસાર સંભળાવવું. જિનવચન શ્રવણની રૂચિ પણ મહત્વની છે. કેઈ ભવિતવ્યતાના યોગે જેને એક પુદ્ગલ પરાવર્ત રખડવાનું બાકી હશે, તેને જિનવચન સાંભળવાનું મન થશે ને ચશે. એ મ્યું એટલે સમજવું કે એક પુદ્ગલ પરાવર્તથી વધારે નથી. વચનનું સાંભળવું કે સમજવું તે સંજ્ઞી પચેન્દ્રિય મનુષ્યપણું, આર્યક્ષેત્ર ઉત્તમ કુલ, જાતિ હોય તે જ મળે છે. પણ શાસ્ત્રકાર કહે છે કે-બધી સામગ્રી નકામી. કાગળ વાંચવામાં અંજવાળું ઉપગી પણ તે વાંચે કે મનુષ્ય કે અજવાળું? પણ મુખ્ય કારણ આંખ તેનાથી મનુષ્ય ઉકેલે છે. તેમ અહિં આગળ મનુષ્યપણું વિગેરે મળે તે બધું અજવાળા જેવું. વાંચવામાં અજવાળું જેટલું કારણગત તેટલું જ આ કારગત. જેમ ઉકેલવામાં મનુષ્યનું મુખ્ય પણું. થરમાવર્તની પ્રધાનતા ત્યારે શાસ્ત્રકાર કહે છે કે ધર્મ સાંભળી રુચિ થવી તે છેલ્લા પુદ્ગલ પરાવર્ત સિવાય થાય જ નહિ. કાલથી-છેલ્લા પુદ્ગલ પરાવર્ત રૂપી કાલથી તે બને છે. પુય વિગેરે કારણે છે, પણ મુખ્ય કારણ કાળ છે. જે આ જીવને ભવિતવ્યતાએ છેલ્લે-ચરમાવર્ત હશે તે તેની રુચિ શ્રદ્ધા થશે. ગુણઠાણાની દષ્ટિએ અપુનબધક-ફેર સીતેરને બંધ નથી તેને રુચિ થાય. પૂ. આ. હરિભદ્રસૂરિજી એ નજરમાં ઉતરીને આગળ વધે છે. ઘીનું કારણ Page #184 -------------------------------------------------------------------------- ________________ ઉપપ વર્ષ-૫ ૫-૨ સીધું માખણ છે. તેમાં ના નહિ. દહીં-દુધને કારણે માનીએ ઘીનું કારણ માનવામાં વાંધો નહિ. તેમ અર્ધ પુદ્ગલ પરાવર્તન તે તે ખરેખર ધર્મની લાયકાતવાળું સ્થાન છતાં સકૃત બંધક હોય તે તે પણ લાયક થાય એવા ઉત્કૃષ્ટ બંધ કરનારને પણ લાયક ગણુએ. ભવસ્થિતિને પરિપાક જ્યારે સંસારની અલ્પ સ્થિતિ થઈ હોય તે ધમના અક્ષરે રુચે. શ્રદ્ધા આગળ અપુનબંધક હોય તેને જિનેશ્વરના વચન પરિણમવાના. કદાચ આગળ જઈએ—એક વખત ફરી બાંધવાને હોય તેને પણ જિનેશ્વરના વચન રુચવાના. સકૃત કે અપુનર્બ ધક સમક્તિ પામે ત્યાર પછી મેક્ષની ઈચ્છા ચાલુ છે. મેક્ષની ઈચ્છા કાલાંતરે જવાની જ કઈ પણ અતીત વર્તમાનમાં કઈ ક્ષેત્ર ભવિષ્ય કાલમાં કઈ ક્ષેત્રમાં કઈ જીવ સકૃત કે અપુનબંધક શુકલપાક્ષિકપણામાં ક્ષે ગયે નથી. જો નથી અને જશે નહિ. બારમા ગુણઠાણુ સુધી તે ઈચ્છા રહે છતાં તેરમે ગુણઠાણે મેક્ષે ગયે નથી. જો નથી ને જશે નહિ. ચૌદમે આવશે ત્યારે મેક્ષે જશે. જ્યારે આ સ્થિતિ ઈચ્છા હતી ત્યાં સુધી મેક્ષ ન થયે. બારમા ગુણઠાણ સુધી ઈચ્છા ચાલી, તેરમાં ગુણઠાણે ઈચ્છા નહિ તે પણ મોક્ષ નહિ. ઈચ્છા નથી પણ ઈચ્છાની જડ છે મન. જે ઈચ્છાવાળું તેની જડ ઉખડે ત્યારે કાર્ય થાય. કાર્ય ચૌદમે. પણ તે પહેલાં ઈચ્છા રહેવાની, મને ગ રહેવાને, તે બને ઉખડી જાય ત્યારે મોક્ષ. ઈચ્છાએ ન થયે ને વગર ઈચ્છાએ થયે. ઈચ્છા કારણ નથી. જે બતાવનાર તે કારણ. “ જાનાવર” કાર્ય કારણ ને આધીન. કારણ મળે તે વગર ઈચ્છાએ કાર્ય થાય. અહિ શુલપાક્ષિક ચરમાવ થી ઈચછા હતી છતાં કારણે એકઠા નહેતા પણ ચૌદમે ઈચ્છા નથી છતાં સર્વ સંવર-નિર્જરી Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ આગમ ક્યાત કારણ મલ્યા તેથી સંવ મેક્ષે થયા. કારણ મળે તે કાર્ય આપોઆપ થાય. તેમ જગતમાં ઈચ્છાને આધીન કાર્ય થતું હોય તે પાપ-દરિદ્ર હેત જ નહિ. ઈચ્છા ન હોય કારણે મળે કાર્ય થાય. ઈચ્છા હોય ને કારણે ન મળે તે કાર્ય ન થાય માટે કાર્ય કારણ ને આધીન છે, નહિ કે ઈરછાને આધીન. આ જીવે અનાદિથી જન્મ મરણ કર્યા તે કેઈની પરાધીનતાથી કે ઈચ્છાથી નથી કર્યા. તે કર્યા શાથી? કેવલ કર્મબંધનથી. કર્મ આ જીવ વિષય-કયાયન આવેશમાં તેની વિરતિ નહિ કરવામાં બાંધે છે. જન અને જૈનેતરની પાપની માન્યતા ભેદ જૈન અને જૈનેતરમાં આ મેટે ફરક જેને પાપ કરવામાં પાપ માને છે ને પાપને બંધ ન કરવામાં પણ પાપ માને છે. બીજાઓ પાપ કરવામાં પાપ માને છે. જેને તે માન્યતાવાળા નથી. પાપ કરે તે પાપ છે, પણ પાપ ન કરે છતાં પાપની પ્રતિજ્ઞા ન કરે તે પણ માને છે. અવતને પાપ માન્યું તે તે નિગાદથી બધે કમરના દ્વાર ખુલલા પાપ એ પ્રતિજ્ઞામાં ન હોય તે કર્મ બંધાય તેવી શ્રદ્ધા ક્યાં? મનુષ્યપણું પામ્યા, ધર્મ પામ્યા છતાં ઉડે ઉતર્યો ન હોય તે શ્રદ્ધાવાળા થવું મુશ્કેલ. અવ્રતના વિકારો અનાદિથી છે માટે ત્યાં કર્મબંધ થવાનું. આ બધું કયારે મનાય તે એક સર્વજ્ઞ ભગવાનના વચનને કબુલ કરીએ તે આ બધું માનવાનું બને. મિથ્યાત્વ-અવિરતિ-કષાય આદિના પચ્ચકખાણ ન કરવાથી પાપ બંધાય છે. તે જિનેશ્વર ભગવંતના વચનથી જાણ શકીએ માટે જિન વચનની મહત્તા સિદ્ધસેન હરિભદ્રસૂરિજીએ ગણી. માટે વચનની આરાધનાથી ધર્મ છે. તેનું સ્વરૂપ વિષય વિગેરે જે જણાવાશે તે અધિકાર અગ્રે વર્તમાન Page #186 -------------------------------------------------------------------------- ________________ ? સાધુઓનું સંઘમાં સ્થાન છે જૈનજનતામાં શ્રીસંઘ શબ્દ એટલે બધે પ્રસિદ્ધ છે કે તે શબ્દને નહિ જાણનાર સુર્યને નહિ જાણનાર જે ગણાય, પણ સંઘશબ્દના અર્થને સમજવામાં ઘણું લેકે અણસમજ ધરાવે છે. શ્રીસંઘને ભગવાન જિનેશ્વર મહારાજાએ નમસકાર કરે છે, એ વાત સકલનસમૂહમાં પ્રસિદ્ધ છે. પરંતુ સુજ્ઞોએ સમજવું જોઈએ કે ભગવાન જિનેશ્વર મહારાજા નો સંચરણ એવું કઈ દિવસ બોલતાજ નથી, ભગવાન તે દરેક સમવસરણમાં વિરાજતાં ધર્મદેશનાની આદિમાં નો તિરથ એમ કહે છે, એટલે તેઓ. તીર્થને નમસ્કાર કરે છે. તીર્થ શબ્દને અર્થ પ્રથમ નંબરે પ્રથમ ગણધર મહારાજા છે. અને બીજે નંબરે શ્રીચતુર્વિધ સંઘ છે, તેમાં પ્રથમ ગણધર મહારાજા તે સ્વતંત્ર તીર્થ તરીકે છે, પણ શ્રી ચતુર્વિધ સંઘ સ્વયં તીર્થના અર્થ તરીકે નથી. પરંતુ તીર્થ શબ્દને સીધે અર્થ પ્રવચન છે અને પ્રવચનને અર્થ દ્વાદશાંગી છે અને તે દ્વાદશાંગી સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ શ્રી ચતુર્વિધ સંઘને આધારે છે માટે આધેય જે દ્વાદશાંગી તેના નમસ્કારથી આધાર જે શ્રીચતુર્વિધ સંઘ તે નમસ્કાર કરવા લાયક ગણાય છે. રત્નને ધારણ કરનાર સેનું કે હરકેઈ ધાતુ હોય ત્યાં રત્નની કિમત થાય જ છે. તેમ દ્વાદશાંગીના મહિમાને લીધે શ્રીસંઘને મહિમા થાય છે. દ્વાદશાંગીના મુખ્ય અધિકાર યુવા મહિલા માળે િએવા શ્રી ઉપાસકદશાંગ આદિના વચનથી સાધુએજ છે માટે શ્રીસંઘમાં સાધુએજ અગ્રપદે છે તેથી સાધુ ભગવંતે હેય ત્યારેજ શ્રીસંઘ કહેવાય. –શ્રી સિદ્ધચક વર્ષ ૫ અં, ૧૩ Page #187 -------------------------------------------------------------------------- ________________ ? સાચી ધાર્મિક્તા તમારા સંતાનનું ઐહિક ભલું ચાહે છે, એમને પિતાને સારે વારસો મળે, એમને દરિદ્રતાને અનુભવ ન કરે પડે એ માટે તમે ફીકર રાખો છે, તે જ પ્રમાણે ધર્મનું મહત્વ સમજવાને કારણે એમનું પરલેકનું પણ ભલું ઈચ્છે છે, તમે ચાહે છે કે તમારો પુત્ર અમિઓની પંક્તિમાં જઈ ન બેસે, તમે એ ફિકર રાખે છે કે તમારા પુત્રમાં સમક્તિને અભાવ ન રહે, તમે ઈચ્છે છે કે તમારે પુત્ર પાપાચરણને સેવનારો અને ઉત્પથગામી ન થાય, તમે ચાહે છે કે તમારા સંતાને દેવ, દહેરા, અને ગુરુના ઉપાસક બને, તેમ તમારા પુત્રને નવકારમંત્રનું ઉચ્ચારણ કરતો કે સામાયિક, પ્રતિક્રમણનું પાલન કરતા જોઈને આનંદ પામે છે. પરંતુ આ બધાની પાછળ પણ અમુક પ્રસંગે તમારી હઠવૃત્તિ કે મારી ખીલી ન ખસે એવી વૃત્તિને” તમે વેગળી રાખી શકતા નથી ! તમારા પુત્રને ધાર્મિક બનાવવાની ભાવનાનું તમારું ક્ષેત્ર ઘણું સંકુચિત છે. એ ક્ષેત્રની મર્યાદાનું ઉલ્લંઘન થતું જોઈ તમે વિહવળ બની જાઓ છે. મારે પુત્ર અતિધામિક ન બની જાય એ ભાવના તમારા હૃદયમાં જરૂર વસેલી જ હોય છે અને એ ભાવના જ્યાં સુધી દૂર ન થાય, તમારા સંતાનની ધાર્મિક વૃત્તિની ઉન્નતિના ક્ષેત્રને તમે થાય તેટલું વિશાળ થવા ન દે ત્યાં સુધી તમારે સમજવું કે સંસારની અસારતા અને ધર્મના ખરા મહત્વને તમે બરાબર સમજી નથી શક્યા! પિતાના પુત્રની ધનવૃત્તિનું ક્ષેત્ર બહુ જ ટુંકું રહે એમ કદી કેઈપણ પિતાએ વાંડ્યું છે ખરું? ધન માટે આપણે મર્યાદાને અનિષ્ટ ગણીએ છીએ અને ધર્મ માટે ટી મર્યાદા ઉભી કરીએ છીએ? કે ઉલટે ન્યાય? ખરી રીતે તે પાપ પિષણથી પેદા કરાતા ધન માટેજ મર્યાદા બાંધવી જોઈએ. નહિ કે અનેક પાપથી સુક્ત કરનાર ધમની? Page #188 -------------------------------------------------------------------------- ________________ વર્ષ પુર ૧૫૯ સમજો કે તમારા પુત્રમાં તમે પહેલાંથી જ ધર્મના સંસારનું બીજ આરોપણ કર્યું? એ પુત્રને જીવ ઉત્તમ પ્રકારને હેવાના કારણે રસાળ જમીનમાં વાવેલ બીજની માફક, એનામાં એ ધાર્મિકવૃત્તિ અનેક રીતે ખીલી ઉઠી. એને પ્રસંગ આવ્યે ધર્મનું સાચું મહત્વ સમજાયું અને સાથે સાથે આ સંસારની કુટુંબ કરવા કરતાં આત્મપોષણ કરવાને માર્ગ વધારે ઉપયોગી, વધારે હિતકારક અને વધારે સરળ લાગે; એનું મન આ સંસાર ઉપરથી ઉઠીને આત્મોદ્ધારના પંથે વળગ્યું ? એ દીક્ષા લેવા તૈયાર થયે? - ભલા! તમે એ તમારા પુત્રની આભદ્વારની યાત્રામાં મદદ કરવા તૈયાર થશે? અરે મદદ કરવી તે દૂર રહી, ઉલટું તમે એવા જ બધા પ્રયત્ન કરશે કે જેથી સંસાર ઉપરથી ઉઠી ગયેલું મન પાછું સંસાર ઉપર ટે? ત્યારે કહે કે તમે સાચા ધાર્મિક ખરા કે? મહાનુભાવો! જરા તમારા હૃદય ઉપર હાથ રાખીને જવાબ આપે કે એક વૈરાગીને સંસારી બનાવતી વખતે તમારી ધર્મવૃત્તિ અને તમારૂં સમકિત ક્યાં ગયાં? કહે કે હજી તમને સાચે ધર્મરંગ લાગ્યો નથી. સાચે ધાર્મિક માણસ તે પિતાના સંતાનને કે બીજા ગમે તે માણસને વૈરાગ્યરસમાં લીન થતે જોઈને આનંદ જ પામે! પિતાના પુત્રને કેદખાનામાંથી મુક્ત થતે જોઈને કર્યો પિતા આનંદ ન પામે? છે તાંબર જૈન આગમ અને છે. દિગંબર આચાર્યો છે. વર્તમાનકાલના દિગમ્બર ભાઈઓ અને આજથી પહેલાં થોડા વખત ઉપર થયેલા દિગમ્મર ભાઈ એ તાંબર સમાજમાં અવિછિન્નપણે મનાતાં જેન આગમને જૈન આગમ તરીકે માનવાની Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ આગમ જ્યાત ના પાડે છે; એટલુ જ નહિ પર`તુ જે દશવૈકાલિક વગેરે સુત્રાના ઉલ્લેખ તત્ત્વાર્થ સૂત્રની સર્વોÖસિદ્ધ ટીકા, રાજયાતિક ટીકા વગેરેમાં કરવામાં આવેલ છે અને જે સૂત્રો પ્રમાણમાં ઘણાં નાનાં છે છતાં તેવા શ્વેતાંબર જૈન આગમોને પણ વચલા કાળના અને વમાન કાળના દિગબર ભાઈ એ ના પાડે છે પરંતુ ઘણા પ્રાચીનકાળ તરફ દૃષ્ટિ કરવાથી સુજ્ઞ મનુષ્યને એ વાત સ્હેજે માલૂમ પડશે કે તે પ્રાચીનકાળના દિગમ્બર ભાઈ એ શ્વેતાંબર સમાજે માનેલા જૈન આગમાને માનતા હતા. જો એમ ન હાય તેા ષડૂખંડાગમનાં ધવલા નામની ટીકાને કરનારા વીરસેન આચાય નીચે જણાવેલુ વાકચ પ્રમાણિક તરીકે જણાવત નહિ. ઃઃ " अक्खरस्स अणतभावो निच्चुग्धाडि ओत्ति सुसवादाणुकूलत्तणादो" જેવી રીતે વીરસેન આચાર્ય' આ પ્રમાણથી શ્રીનદિસૂત્ર કે જેની અંદર આ ઉપર જણાવેલુ વાય છે અને ખીજા કોઇ પણ દ્વિગ ખર ગ્રંથમાં આ ‘ અનુકુલ’વાળુ' વાકય છે જ નહિ, એટલે તેએશ્રીએ શ્વેતાંબર સમાજે માનેલા શ્રી નંદીસૂત્ર નામના જૈન આગમને પ્રમાણ માનેલું છે. તેવી જ રીતે તેઓએ પ્રથમ સમ્યકત્વ ઉત્પાદમાં નૈસગિક નામના સમ્યકત્વની ઉત્પત્તિને અ ંગે તત્ત્વાના નામે તત્ત્વા થના ભાષ્યની સાક્ષી આપેી છે. એટલે તત્ત્તા ઉપર શ્વેતાંબરાએ માનેલું સ્વાપજ્ઞભાષ્ય પણ શ્રી વીરસેન આચાય” માનતા હતા એ સ્હેજે સમજાય તેવુ છે. છેવટે મૂત્ર આરાધનાની ટીકા કરનારા દિગ ંબર આચાર્ય શ્રી શીલવિજયજીએ તે શ્રી દશવૈકાલિક સૂત્ર ઉપર વિજયેાયા નામની ટીકા પણ લખી છે અને આચેલકયાદિ દશ કલ્પાને જણાવવાવાળી શ્વેતાંબર જૈન આગમાની ગાથાને પણ અગ્રપદ આપેલુ છે. આ બધી હકીકત વિચારનારા મનુષ્ય સ્હેજે સમજી શકશે કે પ્રાચીન કાળના દિગબર આચાર્યં વતમાન કાળના શ્વેતાંબરીએ માનેલા જૈન આગમાને માનનારા જ હતા. —સિદ્ધચક્ર વર્ષ ૧૧–અં. ૧૦-૧૧ આ. પૃ. ૪ Page #190 -------------------------------------------------------------------------- ________________ TT | છે . ચાર IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII III HILLI Ill આગમ સં. III. વીર નિ. સં. ર૮૯૭ વિ.સં. ૨૦૧૭ ristirial अण्णाणी खु कम्मेणं बंध વર્ષ-૫ પુસ્તક-૩ I શ્રાવણ Jigli અજ્ઞાન કર્મબંધનું કારણ શી રીતે ? માર્મિક સૂક્ષ્મ ચિંતન મોક્ષને માર્ગ અને સાધનમાં ફરક કેમ? જૈનશાસનમાં સામાન્ય રીતે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર એ ત્રણ મેક્ષને માર્ગ કહેવાય છે, જ્યારે મોક્ષના કારણે તરીકે જણાવતાં શાસ્ત્રકાર णिग्गथं पावयणं च घवहारो। सहुज्जुसुयाणं पुण णिव्वाणं संजमो चेव (आव. नि.) णाणकिरियाहि मोक्खो (विशे. भा.) બાળકો નિશાળનો (વિશે ) णायंमि गिण्हयब्वे० (अनु.) ૧૧ Page #191 -------------------------------------------------------------------------- ________________ १६२ આગમ ત जेणं सुयर्व सीलवं से गं उवरए विण्णायधम्मे, सेणं मए શકશાપ Howારે (ઝીમ) આ વિગેરે અનેક સ્થાને સમ્યજ્ઞાન અને કિયાથી મોક્ષ સાધવાનું જણાવે છે. જો કે જાળિણ ળ (૩) जस्स णाणाया तस्स दसणाया (श्रीभग.) કારણ શોલિના જાળાનgur (કોમ.) सम्मविट्ठीणं णाणी णो अण्णाणी (श्रीभग.) ઈત્યાદિક વચનેથી મેક્ષના માર્ગમાં સમ્યગ્દર્શનની જરૂરિયાત સર્વ શાસ્ત્રકારે સ્વીકારે છે, એ નિર્વિવાદ છે. પણ વિચારવાનું માત્ર એટલું જ રહે છે કે મોક્ષને સાધવાની વાતમાં જ્ઞાન અને ક્રિયા એ બેને જ શાસ્ત્રકારોએ કેમ સ્થાન આપ્યું છે? સદભાવ કારણ કે સાધક કારણ? આ સંબંધમાં વાચકવર્ગે બે પ્રકારે વિચાર કરવાને છે. એક તે દુભાવમાત્રની અપેક્ષાએ અને બીજો ઉદ્યમથી પ્રાપ્ત કરવાની અપેક્ષાએ, એટલે સદ્દભાવમાત્રની અપેક્ષાએ તે મોક્ષદશા પ્રાપ્ત કરતી વખતે અને ખુદ સિદ્ધદશામાં પણ સમ્યગ્દર્શન જ્ઞાન અને ચારિત્ર ત્રણે અવ્યાબાધ પણે હોય જ છે. અર્થાત્ વ્યાપારવાનું કારણ તે જ વાસ્તવિક કારણ છે એમ ન ગણતાં જેને અંગે કાર્યની પરિણતિ થાય તે બધાં કારણે ગણવાં. ભલે પછી તે વ્યાપારવાળું છે કે વ્યાપાર વિનાનું છે. એ રીતે કારણપણું ગણીએ તે ચૌદમે ગુણઠાણે કે મેક્ષદશામાં પણ આત્મા સમ્યગ્દર્શન જ્ઞાન અને સમ્યફચારિત્રથી પરિ મેલે જ હોય છે, તેથી સમ્યગ્દર્શનાદિ ત્રણેને મોક્ષમાર્ગ તરીકે ગણાવવામાં કંઈ પણ અડચણ નથી. Page #192 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫ પુ-૩ અથવા મોક્ષદશા જે સમ્યગ્દર્શનાદિમય છે, તેનું ઉપાદાન આ સમ્યગદર્શનાદિ ત્રણ જ છે, એટલે સંસાર અવસ્થામાં થયેલ જ સમ્યગ્દર્શન આદિ ત્રણ વસ્તુ હતી, તે જ પરિપકવદશા પામેલી ત્રણે વસ્તુ મોક્ષમાં છે, માટે મોક્ષનું ઉપાદાન કારણ સમ્યગ્દર્શનદિને ગણે એ સ્વાભાવિક છે. જેનસૂત્રોની રચના કેના માટે? વળી બીજી વાત એ પરા ધ્યાનમાં રાખવાની છે કે જે સૂત્રને અધિકાર મુખ્યતાએ શ્રમણ ધર્મને અને ગૌણતાએ અવિ. રતિસમ્યગ્દષ્ટિપણું કે દેશવિરતિ પણું પામેલાને હોય છે. અર્થાત સમ્યગ્દર્શનની સિદ્ધિ થયા પછી એટલે જેને સમ્યગ્દર્શનની સિદ્ધિ થયેલી હોય છે તેને જ જેનસૂત્રને ઉપદેશ હેય છે, અને તેથી જ જૈનસૂત્રમાં સમ્યગ્દર્શનવાળાની કે દેશવિરતિવાળાની અહેરાત્ર ચર્યા કે જન્મ ચર્યા જેવું ક્રમબદ્ધ કઈ પણ કહેવામાં આવતું નથી. તેથી વર્તમાનમાં પડિકમણું વન્દન પચ્ચકખાણ વગેરે જે અનુષ્ઠાન અવિરતિ કે દેશવિરતિવાળા કરે છે તે માત્ર સૂત્રમાં કહેલ સાધુઆચારને અનુસરીને પિતાપિતાની ભૂમિકા પ્રમાણે કરે છે. વળી જૈનસૂત્રમાં જણાવેલ જે આચાર છે, તે મુખ્યતાએ મેક્ષની પ્રાપ્તિ માટે લેવા સાથે સાધુઓને માટે જ હોય છે, અને સાધુદશા તે સામાન્યરીતિએ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ પછી જ હોય છે. એ જ કારણથી સમ્યગ્દર્શન વિના સમ્યગ્લાન હેય નહિં અને સમ્યજ્ઞાન વિના સમ્યફચારિત્ર હેય નહિં એ હકીકત જેનદર્શનમાં આબાલાંગનાને માન્ય છતાં ગણધર ભગવતેએ સાધુના આચારને દેખાડનાર એવા શ્રી આચારાંગને આગળ કરીને દ્વાદશાંગીની રચના કરી. ' Page #193 -------------------------------------------------------------------------- ________________ આગમ જ્યોત ભગવાન શ્રીશશ્ચંભવસૂરિજીએ શ્રીમનકમુનિજી સમ્મા બાલ સાધુને માત્ર છ માસમાં આરાધના કરવાની સગવડને ખાતર કરેલ જે શ્રીદશવૈકાલિકની રચના કરી, તેમાં પણ સોલે સોલ આના સાધુ આચારની જ વ્યાખ્યા કરી. આ ધ્યાનમાં રાખવાથી એ પણ સ્પષ્ટ સમજી શકાશે કે શાસ્ત્રોમાં જે સાધુમહારાજના આચારેને જણાવતાં માત્ર પાંચ મહાવ્રત અને દશ પ્રકારને શ્રમણધર્મ જણાવાય છે. જ્યારે દેશવિરતિને ધર્મ જણાવતાં બાર પ્રકારના વતે જણાવતાં સમ્યકત્વને મૂલ તરીકે જણાવાયું, તે સાધુની સ્થિતિમાં સમ્યક્ત્વની પરમસિદ્ધિને અંગે સમજવું. આ કારણથી શ્રી ભગવતીજીસૂત્રમાં શ્રમણ નિગ્રંથને અંગે કાંક્ષામહનીયને ઉદય ન થવાની રીતિ જણાવવા સાથે કાંક્ષામહનીયના ઉદયના પ્રકારો પણ શ્રમણનિને જ ઉદેશીને જ જણાવ્યા છે. શિષ્યની જ યોગ્યતાએ દેશના ભગવાન જિનેશ્વરમહારાજ પાસે આવનારા શ્રોતાઓને મુખ્ય તાએ શ્રમણધર્મની દેશના દેવાતી. કેમકે તે શ્રમણધર્મરૂપ સર્વ પાપના ત્યાગની દેશના દેતાં પાપની શ્રદ્ધા દ્વારા હેયે પાદેયને વિભાગ જણાઈ જતે હતે. તેટલા માત્રથી ત્યાગ કરવા તૈયાર થનારો વર્ગ હે પાદેયની શ્રદ્ધા અને જ્ઞાન અને ધરાવતે થતે અને તેથી સંયમ લેવા તૈયાર થનારે વર્ગ અથવા સંયમ લેવા તૈયાર ન થતાં માત્ર દેશવિરતિ લેવા તૈયાર થયેલ વર્ગ એ બન્ને વર્ગ સહમિ મા વગેરે વાક્યોથી પિતાની હેપાદેયાદિની શ્રદ્ધા અને બેધ. પરિણતિને જાહેર કરતે હતે. અર્થાત તે નિર્ચ થપ્રવચનના પ્રાદુર્ભાવક તે દેવ, તે રસ્તે જતા અને ગયેલા તે ગુરુ અને તે નિપ્રવચનની પ્રવૃત્તિ એ જ ધર્મ Page #194 -------------------------------------------------------------------------- ________________ ગણાઈ દેવ ગુરુ અને ધર્મ એ ત્રણે તત્વની શ્રદ્ધાનું તત્વ સમાપ્ત થતું હતું. દેશનાને કમ આ વાત વિચારવાથી શાસ્ત્રકારોએ દેશનાના જે ક્રમ આપ્યા છે તે પણ સમજાશે કેમકે દેશનાના ક્રમમાં શાસ્ત્રકારો જણાવે છે કેપ્રથમ શ્રમણધર્મની દેશના ઉપદેશક દેવી. શ્રમણ ધર્મની દેશના દીધા છતાં જે તે છતા તે શ્રમણધર્મની પ્રતિપત્તિમાં પિતાની અશક્તિ છે, એમ જણાવે તે પછી તે અશક્તશ્રોતા એટલે શારીરિક કે આત્મિક શક્તિથી હીન એવો શ્રોતા એમ નહિ પણ સર્વથા પાપત્યાગ રૂપ શ્રમણુધર્મને લેવા માટે આરંભપરિગ્રહની આસક્તિને લીધે જો અશક્ત હોય તે તેને દેશવિરતિ, ધર્મને ઉપદેશ આપે. કદાચ તે શ્રોતા વગ અગર શ્રોતા વ્યક્તિ શ્રમણધર્મ કે શ્રાવકધર્મ બન્નેમાંથી એકેક પ્રકારને ધર્મ ન અંગીકાર કરે તે તેને સમ્યકત્વની દેશના દેશકે આપવી. - છતાં કદાચ કર્મધમસંગે તે શ્રોતાવર્ગ કે શ્રોતા વ્યક્તિ શ્રમણ ધર્મ શ્રાવકધર્મ અને સમ્યક્ત્વધર્મ પણ અંગીકાર ન કરે તે માત્ર તે જીવને નરકાદિક ગતિથી બચાવવા માટે માંસ આદિથી વિરતિ કરાવે. આ દેશનાને ક્રમ જોનારે મનુષ્ય સહેજે સમજી શકશે કે મૂલમાર્ગની અપેક્ષાએ હિંસાદિ સર્વ પાપને સર્વ પ્રકારે ત્યાગ એ દેશનાનું આઘફલ. એમ જો ન બને તે નિરર્થકપણે થતા પાપ અને જીવનનિર્વાહમાં પણ થતા મહાપાપ છેડે અને સર્વપાપ સર્વથા છેડવા લાયક માને એ દ્વિતીયફિલ. Page #195 -------------------------------------------------------------------------- ________________ આગમ જ્યોત એમ પણ જો ન બને તે હિંસાદિ સર્વ પાપની આવશ્ય વજનીયતાનું ધ્યેય નિશ્ચિત કરે, એ સમ્યકત્વ રૂપ ત્રીજું ફલ. આ પૂર્વે જણાવ્યા પ્રમાણે ત્રણ ફલવાળે કદાચ શ્રોતાવર્ગ કે શ્રોતા વ્યક્તિ ન થાય તે તેવા સર્વ પાપના ત્યાગના દયેય સુધી નહિ પહેચનારે અત્યંત દુર્ગતિથી બચે એટલા માટે દ્રવ્ય થકી પણ માંસઆદિથી વિરતિવાળે કરે. આ સર્વ દેશનાક્રમનું ધ્યાન રાખતાં સ્પષ્ટ માલમ પડશે કે આવા વથ એ વસ્તુ પ્રથમ હતી. આચાર માટે જ ઉભી થયેલ આજ્ઞાની જરૂર - ભગવાન શ્રી શય્યભવસૂરિજીએ શ્રી દશવૈકાલિકની રચનામાં પ્રથમ અધ્યયનથી ગોચરીના આચારની શુદ્ધિ જણાવી. બીજા અધ્યયનથી સંકલ્પ વિકલ્પ દશા છેડી વસ્ત્રાદિકની ઈચ્છા છોડી સુકુમાલત છેડવાને આચાર દઢપણે પાળવા જણાવ્યું. ત્રીજા અધ્યયનમાં સાધુઓના આચારમાં બાધ કરનાર બાવન અનાચીણે જણાવ્યા. ચોથા અધ્યયનમાં છ જવનિકાયની હિંસાને ત્યાગ જણાવી જયણાથી પ્રવક્તવું અને અજયપણ ન થવા દેવી, એમ જણાવ્યું. એટલે સાચા શબ્દોમાં કહીએ તે સંસારમાં રખડાવનાર કટુક ફલવાળા પાપનું બંધન અજયપણાથી એમ જણાવ્યું, અને છઠ્ઠા રાત્રિભેજનના વિરમણ સાથે પાંચ મહાવ્રત એજ આત્મહિતને માટે અંગીકાર કરવાનું છે એમ ચેકનું જણાવી દીધું છે. આટલું માત્ર આચારનું તત્વ છે એમ સમજીને જ શિષ્ય જયણ અને અજયણાના ઉપાદાન અને ગ્રહણને જ માત્ર તત્વ માની જ્ઞાનને અતત્વ માનવા કે તેની જરૂરીઆત ગણવા ના પાડી તેથી ભગવાન શર્યાભવસૂરિજીને ઘa for તો જા એમ નિરૂપણ કરવું પડયું. Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ વર્ષ-૫ પુ-૩ અર્થાત છકાયની દયારૂપી વસ્તુ શિષ્ય કબુલ કરેલી હોવાથી જ શાસ્ત્રકાર મહારાજશ્રીશવસૂરિજીને પ્રથમ જ્ઞાન હોય છે અને પછી દયા બને છે, એમ કહેવું પડયું. આ વાત જ્યારે ધ્યાનમાં રાખીશું અને શિષ્ય તરફથી જ્ઞાનની કે જયણા-અજયણા પૂરતી કે જીવાજીવના ભેદ અને યાવત્ મોક્ષપ્રાપ્તિ સુધીની સ્થિતિ છે ત્યાં જણાવે છે, તેની પણ બિનજરૂરીયાતી સૂચવી હતી, એમ લઈશું ત્યારે જ ઘણા લવાશે ઈત્યાદિ આખું પ્રકરણ ઠેઠ સિદ્ધદશાપર્યનનું કહ્યું છે, તે સમજાશે, તેમજ ઉપસંહારમાં જે સમ્યગ્દષ્ટિએ આ છ જવનિકાયઅધ્યયનને પામીને અર્થાત્ છ જવનિકાયને બોધ અને શ્રદ્ધા મેળવીને સાધુ પણું અટલે જયણાપૂર્વકની પ્રવૃત્તિ અને છ વતે તે મેળવ્યાં છે, તે હવે તેની વિરાધના ન થાય તેમ પ્રવર્તવું એજ સાર રૂપે કહું છું, અને ભગવાન મહાવીર મહારાજે પણ એમ જ કહેવું છે, એમ સ્પષ્ટ કહ્યું છે તે સમજાશે. આ બધું વિચારવાથી સ્પષ્ટ થશે કે છ જવનિકાયના પાલન માટે જ જ્ઞાનને સમ્યગ્દષ્ટિપણની ઉપયોગિતા સવીકારાઈ હતી. આચાર અને જ્ઞાનની પ્રરૂપણું ઉપર જણાવ્યા પ્રમાણે આચારને માટે જ્ઞાનની આવશ્યકતા થઈ અને તે આવશ્યકતા માત્ર ગુરૂવાથી પૂરી થવાવાળી ગણાઈ અને તેથી પયું પાસના અથવા શુશ્રષાથી શ્રવણ,જ્ઞાન, પચ્ચકખાણ, આશ્રવનિરેિધ, સંવર, તપ, નિર્જર, ગનિષેધ, ભવસંતતિક્ષય અને મોક્ષ, એમ કુલ પરંપરા નિશ્ચિત સમજાવાઈ. આ અપેક્ષાવાળા ગ્રંથમાં જ્ઞાન અને ક્રિયાને મોક્ષના માર્ગ તરીકે મનાવવાની ઘણી જરૂર પડી. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આગમ ચેત આવશ્યકનિક્તિ, વિશેષાવશ્યક, અનુગદ્વાર અને ભગવતીજીની ચઉભંગી આ બધું જ્ઞાન અને ક્રિયા એ ઉભય પક્ષની વક્તવ્યતાને આભારી છે. - આવી રીતે જ્યારે જ્ઞાનની ક્રિયાની સાથે જરૂર ગણાવાય ત્યારે જ્ઞાનને ક્રિયાના કારણ તરીકે જ ગણાવાય અને તેથી તે જ્ઞાનને ચક્ષુની ઉપમા દેવામાં આવે, તેમાં કઈ પણ નવાઈ નથી અને જ્યારે જ્ઞાનને ચક્ષુની ઉપમા આપી ત્યારે આચાર એટલે ક્રિયાને દેડવાની ઉપમા દેવામાં આવી. સમ્યગ્દર્શનની જણાવાયેલી જરૂરીયાત જીવાજીવના બેધને માટે જેમ જ્ઞાનની જરૂરીયાત સ્વીકારાઈ તેમજ જીવાજીવના સ્વરૂપના નિશ્ચય માટે તેમજ ધર્માસ્તિકાયાદિક અજીવ અને નિગદ વનસ્પતિ આદિ ના સ્વરૂપને સાંભળ્યા છતાં પણ તેના નિશ્ચિતપણા માટે સમ્યગ્દર્શનની સિદ્ધિ માનવાની જરૂર રહી જ. વળી જીવાજીવાદિકના સ્વરૂપને જાણ્યા પછી પણ આશ્રવાદિની હેયતાને તથા સંવરાદિની ઉપાદેયતાને નિશ્ચય કરવા સાથે આવ્યા બધપદનું જ કેવલ સાધ્યપણું નક્કી કરવું, તે પણ સમ્યગ્દર્શનની સ્થિતિને જ આભારી હતું. અર્થાત અપુનબંધકપણાની પ્રાપ્તિથી શુકૂલપાક્ષિકપણુથી પણ આત્માના અવ્યાબાધપદને માન્યું હતું. તેની ઈચ્છા પણ કરી હતી. અને તેની પ્રાપ્તિ માટે ઉદ્યમ કર્યું હતું, પણ તે બધે ઉદ્યમ પણ” શબ્દની પિલાણવાળે હતે. તેથી થતોડવુવિરતિદિર એ ધર્મના લક્ષણને જણાવનાર સૂત્રથી ઐહિક અને પારિત્રિક સુખને પણ મોક્ષના સુખની સાથે સાધ્ય તરીકે ગણતું હતું, પણ જ્યારે સમ્યગ્દર્શનની જીવને Page #198 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫. પુત્ર ૧૬૯ પ્રાપ્તિ થઈ ત્યારે તેને ઐહિક અને પારવિક પૌગલિક સુખે સાધ્ય તરીકે ન લાગે, પણ હેય તરીકે જ લાગે. ગ્રંથિભેદ એટલે શું? સર્વજ્ઞશાસનના સતત પ્રવર્તેલા પ્રવચનપ્રકારના અવગાહનથી નિષ્ણાત થયેલાઓને એક એ વાત તે નિશ્ચિતતમ થયેલી છે કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કઈ દિવસ પણ અનન્તાનુબંધીના કષાયરૂપ ગ્રંથિને ભેદ થયા સિવાય થતી નથી. તેમજ અનન્તાનુબંધીના કષાયને ભેદવારૂપ ગ્રંથિભેદને કરવાવાળો જીવ સમ્યકત્વને પામ્યા સિવાય રહેતું જ નથી. અર્થાત ગ્રંથિભેદ એ સમ્યકત્વનું કારણ છે એ ચોક્કસ છે, તેમજ સમ્યક્ત્વ એ ચેકસ ગ્રથિભેદનું કાર્ય છે. એમાં સામાન્ય રીતે ગ્રંથિભેદ જે જણાવવામાં આવે, તે વ્યવહાર વચનથી તે અનન્તાનુબંધીના ભેદ રૂપ છે, પણ તે ગ્રંથિને ભેદ થવાનું વાસ્ત વિક સ્વરૂપ કર્યું છે? એ સમજવું એ જરૂરી છે. - આ જીવ સવાલ ઈષ્ટ એવા સ્પર્શ રસ ગંધ અને રૂપને સુખને ઇરછે છે, અને તેને માટે જ અનેક પ્રયત્ન કરે છે. પણ ગ્રથિભેદ જ્યારે થાય ત્યારે આ જીવ તે ઈષ્ટ એવા સ્પર્શદિને સુખરૂપે કે સુખના સાધનરૂપે પણ ગણે નહિ, પણ સર્વને ઈષ્ટ એવા સ્પર્શદિને કેવલ દુખરૂપ દુખહેતુક અને દુખલકજ ગણે. અર્થાત્ આત્માના અવ્યાબાધ સુખ અને તેના સાધનરૂપ જે નિગ્રંથ પ્રવચન એ સિવાય સર્વ વસ્તુને અનર્થરૂપ ગણે, અર્થ પરમાર્થ તરીકે જે કઈ પણ ચીજન તે ગણુતે હેય તે માત્ર અવ્યાબાધ સુખરૂપ મેક્ષના સાધનરૂપ જે નિર્ગથ પ્રવચન છે તે જ. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦. આગમ જ્યોત આવી સ્થિતિ થાય ત્યારે કહેવું જોઈએ એ ગ્રંથિભેદવાળી જીવને મેક્ષ જ જોઈએ, એવું મેક્ષનું નિયત સાધ્યપણું થઈ જાય, એટલે એ વખતે મેક્ષ પણ જોઈએ એવી “પણ” શબ્દની પંચાત ન રહે. આ સ્થિતિને બરાબર વિચાર કરીશું એટલે સ્પષ્ટ સમજાશે કે અદ્વિતીયપણે મેક્ષની સાધ્યતાને નિશ્ચય તે જ સમ્ય દર્શન ગણી શકાય. આત્માનું સ્વરૂપ ઉપર પ્રમાણે છે કે મોક્ષની સાધ્યતાને અંગે સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન અને સમ્યકચારિત્રની જરૂર જણાવી છે, પણ ખરી રીતે તે તે સમ્યગ્દર્શનાદિ ત્રણે વસ્તુઓ આત્માનું સ્વરૂપ જ છે. અને તેથી જ જેમ જેમ જીવ મેક્ષના પ્રયાણમાં વધતું જાય છે તેમ તેમ ગુણની પ્રાપ્તિ થતી જાય છે. વસ્તુસ્થિતિ આવી હેવાથી ઉગણસીર ક્રોડા ક્રોડ સાગરોપમ આદિ મોહનીય આદિની સ્થિતિને ક્ષય થાય તે પણ જેને અંશે પણ ઉદય પ્રાપ્ત થતું નથી તેવા ગુની શેષ એક અંતઃ કેટકેટી સાગરોપમની સ્થિતિને ક્ષય થવાથી સંપૂર્ણ રીતે પ્રાપ્તિ થાય છે. છે કે શ્રી તત્વાર્થસૂત્રકાર વગેરે મહાત્માઓ સમ્યગ્દર્શનાદિ ત્રણને મોક્ષને માગ કહે છે, તેમાં ઉપાદાન કારણ અને સજાતીયતાની અપેક્ષા હેય એ સ્વાભાવિક છે. છતાં કદાચ એમ પણ લઈ શકીયે કે આ સમ્યગ્દર્શનાદિ ત્રણ વસ્તુઓ મોક્ષને નિકટ માર્ગ છે, અર્થાત જેમ જગતમાં હજારો કેશ છેટેથી એક શહેરને માર્ગ અન્ય શહેરથી શરૂ થાય છે, પણ બધાં મુખ્ય મુખ્ય શહેરે એળગ્યા પછી જે વિવક્ષિત નગરને રસતે હેય તે ખુદ તે શહેરને જ રસ્તા ગણાય. અને એવી રીતે માગે વાલનાર મનુષ્ય હજારે કોશ ચાલે, પણ જ્યાં સુધી Page #200 -------------------------------------------------------------------------- ________________ વિર્ષ૫ ૫-૩ ૧૭૧ વિવક્ષિત નગરની નજીક આવે નહિ ત્યાં સુધી જે કે વસ્તુતાએ આ મુસાફર મુખ્ય શહેર તરફ જ વધે છે, છતાં તે વિવક્ષિત શહેરના એક અંશને પણ જેવા મુસાફર ભાગ્યશાલી થતું નથી. અત્રે એમ કહેવું જ જોઈએ કે વિવક્ષિતનગરની અદશ્ય અવસ્થામાં ઘણે માર્ગ ઓળંગવાને હોય છે, અને વિવક્ષિત શહેર દેખ્યા પછી શેડો માર્ગ જ ઓળંગવાને રહે છે. એવી રીતે અહીં પણ એકેનસપ્તતિ ક્રોડા ક્રોડ સાગરોપમ ખપાવે ત્યાં સુધી તે આ જીવને મોક્ષને અનુસરવાવાળે કઈ પણ ગુણ થતું નથી અને છેલ્લા એક ક્રોડાક્રોડ સાગરોપમની સ્થિતિને ખપાવતાં તે સંપૂર્ણ મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે. ગુણેને અભાવ જ કર્મનું કારણ તે ઉપર જણાવ્યા પ્રમાણે સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન અને સમ્યકચરિત્ર એ ત્રણે ગુણે સંપૂર્ણપણે મેક્ષમાં છે, અને એ ત્રણે ગુણે આત્માના સ્વભાવરૂપ છે, તે પછી તે સમ્યગ્દર્શનાદિ ગુણે કઈ પણ આવરણથી રોકાયેલા છે, એમ માનવું જ જોઈએ, બીજી બાજુ એ સમ્યગ્દર્શનાદિ ગુણે રોકાવાથી આત્માની જરૂર વિકૃત દશા થતી હેવી જ જોઈએ. કેમ કે જે તે સમ્યગ્દર્શનાદિ આવરવાથી થતી વિકૃતિ ન ગણીયે તે પછી તે દર્શન મેહનીયાદિને ઘાતકમ કહેવાની જરૂર જ ન રહે, અર્થાત્ સમ્યગ્દર્શનઆદિ જે આત્માના ગુણ છે, તેને ઘાત થતાં આત્માની જે મિથ્યાદર્શનયુક્ત આદિ દશા થાય એ, વિકારરૂપ ગણાય અને આત્માની વિકૃતદશા નવા કર્મોને બંધાવનાર થાય તેમાં નવાઈ નથી. આ કારણથી જ સમ્યગ્દર્શનથી વિપરીત જે મિથ્યાદર્શન એ કબ ધનું કારણ અને સમ્યફચારિત્રનું વિપરીત સ્વરૂપ જે અવિરિતપણે તે કર્મબંધનું કારણ છે, Page #201 -------------------------------------------------------------------------- ________________ આગમ જોતા એ વાત કર્મગ્રંથ પચસંગ્રહ આદિશામાં સ્થાને સ્થાને છે. પણ સમ્યક્ત્વાદિથી વિરૂદ્ધ મિથ્યાત્વાદિની માફક સમ્યફજ્ઞાનની વિરુદ્ધ મિથ્યાજ્ઞાન અથવા જ્ઞાનની વિરુદ્ધ અજ્ઞાન એમ વિપરીતજ્ઞાન કે અજ્ઞાન આત્માના વિકારરૂપ જ કહેવાય. તે અત્રે એ જ વિચારવાનું રહે છે કે મિથ્યાત્વ અને અવિરતિને કર્મ બંધનના કારણે છે એમ સ્પષ્ટપણે કહ્યા છે. પણ સમ્યજ્ઞાનના પ્રતિપક્ષ અજ્ઞાનને કર્મબંધના કારણમાં કેમ નથી ગયું? અને ગમ્યું હોય તે જ્ઞાનથી વિરૂદ્ધ જે અજ્ઞાન એ કર્મબંધનું કારણ ગણાય કે સમ્યજ્ઞાનથી જે વિરુદ્ધ મિથ્યાજ્ઞાન તે કર્મબંધનું કારણ ગણાય? આ બાબત સ્પષ્ટપણે સમજાવવી જોઈએ. આ બાબતને ઉત્તર સમજાવીએ તે પહેલાં એટલું તે વાચકવર્ગે પ્રથમ સમજવાનું જરૂરી છે કે સાંપરાયિક મેહનીયના ઉદય સિવાય બંધાતાં જ નથી. અને મેહનીયને ઉદય દર્શનમોહનીય અને ચારિત્રમેહનીય એમ બે પ્રકારે હોય છે. એટલે દર્શનમેહનીયના ઉદયે થતું મિથ્યાત્વ અને ચારિત્રમેહનીયના ઉદયથી થતું અવિરતિ (કષાય સાથે) એ બે કર્મબંધના કારણ બને એ સ્વાભાવિક છે. પણ જ્ઞાનાવરણીયના ઉદયથી થતું અજ્ઞાન પિતાની પ્રધાનતાપણે કર્મબંધનું કારણ ન બને એ એગ્ય જ છે. કારણ કે જે જ્ઞાનાવરણીયના ઉદયથી જે સર્વકર્મને બંધ માનવામાં આવે તે બારમા ગુણઠાણના ઉપાત્ય ભાગ સુધી જ્ઞાનાવરણીયના ઉદયથી થતું અજ્ઞાન હોય છે. અને તે અજ્ઞાનથી જે સંપાયને બંધ માનવામાં આવે તે પછી તે કર્મની અખંધપણાની દશા આવવાને વખત જ ન આવે, અને તેથી સાંપરયિકકર્મોને કાણને કે નાશને વખત જ ન આવે, માટે જ્ઞાનાવરણયના ઉદયથી થતી અજ્ઞાન દશા કર્મબંધનું કારણ છે એમ મનાય નહિ. Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ વાવ-૫ -૩ પ્રકૃતિ-વિકૃતિપણને વિચાર સાંખ્યમતવાળાએ જેમ પ્રકૃતિ વગેરેની ઘટના જગતના પદાર્થોને અંગે કરી છે, તેમ અહિં પણ એમ કહી શકાય કે વેદનીયઆદિ ચાર અઘાતી કર્મે માત્ર વિકૃતિરૂપ એટલે વિકારરૂપ છે. એ ચાર અઘાતી કર્મો અન્ય પ્રકૃતિને બાંધવાનું કારણ બનતા નથી, તથા જ્ઞાનાવરણીય આદિ મોહનીય સિવાયના ત્રણ ઘાતકર્મો એ માત્ર પ્રકૃતિરૂપ છે, એટલે આત્માના ગુણેને ઘાત કરી લે છે. એટલે એ વિકાર છે, પણ એને બીજો વિકાર થતું નથી તેથી કેઈની પ્રકૃતિરૂપ થતા નથી, પણ તે કરેલા ગુણઘાતથી નવા કર્મને બંધ થવા રૂપ વિકૃતિ થતી નથી, પણ અવિરતિ એવી પ્રકૃતિ-વિકૃતિ રૂપે છે, તેથી મેહનીયને ઉદય પ્રકૃતિ -વિકૃતિ રૂપ છે. એટલે મેહનીયને ઉદય એ છે કે તે પહેલાના બાંધેલા કર્મોનાં ઉદયરૂપ હેવા સાથે બીજા પણ કર્મોના ઉદયને કરનાર થવા સાથે બંધને પણ કરાવનાર થાય છે. ટૂંકમાં કહીયે તે જ્ઞાનાવરણીયના ઉદયથી થયેલ જ્ઞાનના અભાવરૂપ એવું જે ઔદયિક અજ્ઞાન તે કર્મબંધનું કારણ બનતું નથી. કદાચ કહેવામાં આવે કે મિયાત્વ અવિરતિ આદિની સાથે બંધના કારણ તરીકે શ્રીતત્ત્વાર્થકાર વગેરે શાસ્ત્રકારોએ અજ્ઞાનને ન લીધું હોય તે શ્રીઆવઋનિર્યુક્તિ તથા પિંડનિર્યુકિતને કરનાર શ્રીભદ્રબાહુસ્વામીજીએ તે ચેકખા શબ્દથી જ સંસારના ત્રણ કારણ જણાવતાં અથવા પિંડશુદ્ધિના ભેદે જણાવતાં મિથ્યાત્વ અને અવિરતિની સાથે અજ્ઞાનને જણાવેલું છે. માટે અજ્ઞાન કમબંધનું કારણ જ નથી એમ તે કહી શકાય નહિં. પણ તે અજ્ઞાન સંસારના કારણ તરીકે જે ગમ્યું તે કયું? અને બંધના ચાર કારમાં તે અજ્ઞાનને કેમ ન ગયું? Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ આગમ ત આમ કહેવાવાળાએ સમજવું જોઈએ કે આવશ્યકટીકાકાર મહારાજા ખુલ્લા શબ્દોમાં જણાવે છે કે તે સંસારના કારણ તરીકે ગણાવાતું અજ્ઞાન જે છે તે જ્ઞાનના અભાવરૂપ ન લેવું, પણ મિથ્યાત્વના ગે વિપરીત સ્વભાવપણને પામેલું મિથ્યાત્વજ્ઞાન એટલે વિપરીતજ્ઞાનરૂપ અજ્ઞાન જ બંધના કારણ ગણવું, એટલે મિથ્યાજ્ઞાનરૂપ અજ્ઞાન મિથ્યાત્વ વિના પણ હેતું નથી તેમ મિથ્યાત્વ પણ તે અજ્ઞાન વિના હેતું નથી. ' અર્થાત મિથ્યાત્વ અને વિપરીત જ્ઞાનરૂપ અજ્ઞાન એ બને સહચારી જ છે અને તેથી એક ભેદ રહણ કરવાથી બીજો ભેદ પ્રહણ કર્યું જ કહેવાય, માટે બનેને જુદા જુદા લીધા નથી, અને સંસારના કારણપણામાં તે જ્ઞાનથી વિપરીત સ્વભાવવાળા અજ્ઞાનને જણાવવાનું એ કારણ છે કે તે અજ્ઞાન પ્રત્યે જીવને તેના સંસારકારણપણાને લીધે દ્વેષ થાય અને તે દ્વેષ મિથ્યાત્વ અને અવિરતિના ષિને જેમ પ્રશસ્તષ તરીકે ગણાય છે, તેવી રીતે આ વિપરીતસ્વભાવરુપ અજ્ઞાન ઉપર પણ સંસારના કારણપણને થતે શ્રેષ તે પ્રશસ્તષ ગણાય, અને જેમ મિથ્યાત્વ અને અવિરતિના દ્વેષનું પર્યવસાન મોહનીયના નાશ થાય તેવી રીતે અજ્ઞાનનું પર્યાવસાન પણ મોહનીયના નાશે જ થાય. માટે બંધના હેતુતરીકે જ્ઞાનના વિપરીત સ્વભાવરુપ અજ્ઞાનને જ લેવાનું શાસકારે કહે છે તે વ્યાજબી જ છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ I I In I છે. [ આ શીર્ષક તળે દર વર્ષે પૂ. આગમોશ્રીના ચિંતન પૂર્ણ વિવિધ લેખ-નિબંધ મને મહત્ત્વપૂર્ણ વ્યાખ્યાને આપવામાં આવે છે. આ વર્ષે કેટલાક તત્વપ્રેમી જિજ્ઞાસુઓના આગ્રહથી “શ્રી સિદ્ધચક્ર”માં મુદ્રિત થયેલ મહત્ત્વના કેટલાક લેખ સંકલિત કરી આપેલા છે. વર્ષો પૂર્વે લખાયેલા આ નિબંધમાં પણ આજના કાળમાં આપણે જે અનુભવી રહ્યા છે, તેને જાણે આર્ષદષ્ટિથી વેધક ખ્યાલ મેળવીને લખ્યું ન હોય એવું આ લેખે વાંચતાં સુજ્ઞ વાચકને ભાસ થશે. આ હેતુથી પુનર્મુદ્રણ કરવા પ્રેરણા થઈ છે. ખૂબ જ ગંભીરતાથી આ લેખ વાંચવા-વિચારવા નમ્ર વિજ્ઞપ્તિ છે. – ] Page #205 -------------------------------------------------------------------------- ________________ લોકોત્તર દષ્ટિએ ધર્મનું મૂલ્ય [ ધર્મની આરાધના પુણ્યશાળી મહાનુભાવે કરે છે. પણ અંતરમાં તેની સાચી ઓળખાણ થયા વિના તે ધર્મની આરાધનામાં સ્થિરતા કે અંતરને પ્રેમ જાગતું નથી. તેથી પૂ. આગમ દ્વારકશ્રીએ ધર્મના મૂલ્યની અદ્ભુત વિચારણા અને તે પણ લૌકિક દષ્ટિએ નહીં, પણ લેકેત્તર દષ્ટિએ બા વ્યાખ્યાનમાં રજૂ કરી છે તે ખરેખર ધર્મપ્રેમી આરાધકે માટે ખૂબ જ ઉપયોગી છે. ગ્ય સમજણ સાથે ખૂબ ધ્યાનપૂર્વક વાંચવા ભલામણ છે. – સં.] ધર્મને સ્વતંત્રપણે ઉપગ કેણ કરી શકે ? શાસ્ત્રકાર મહારાજા ભવ્ય જીના ઉપકાર માટે ધર્મોપદેશ આપતાં થકા એકની એક વસ્તુ અનેકવાર જણાવી ગયા છે. તેઓશ્રીએ ખાસ કરીને ભાર મૂકી મૂકીને એ ચીજ જણાવી છે કે આ સંસારમાં આત્માની માલિકીની જે કઈ પણ ચીજ હોય તે તે એક માત્ર ધર્મ છે. ધર્મ સિવાય બીજી એક પણ ચીજ આત્માની માલિકીની નથી. પરંતુ તે છતાં આત્માને એ પિતાની માલિકીની ચીજને પણ સ્વતંત્રપણે વ્યવહાર કરવાનો અધિકાર નથી. જગતમાં પણ તમે જોશો તે એ જ વ્યવહાર તમારી દષ્ટિએ પડશે. જગતમાં તમારી માલિકીની કઈ પણ ચીજ હોય પરંતુ તે ચીજના સદુપયેગાદિને તમે નહિ જાણતા હો તે એ ચીજને સ્વતંત્રપણે વ્યવહાર કરવાની સત્તા તમોને મળતી નથી. એ જ વસ્તુ અહીં પણ સમજવાની છે. ધર્મ એ તમારી માલિકીની ચીજ હવા Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ વર્ષ૫ પુન છતાં તેના સદુપયેગાદિને તમે જાણતા ન હોવાથી તેને સ્વતંત્રપણે વ્યવહાર કરવાની સત્તા ધર્મશાસ્ત્રકારે તેમને આપતા નથી. ધર્મ ઉપર માલીકી હક આત્માને છે. ધર્મ એ આત્માની માલિકીની ચીજ છે. આત્માને ધર્મ ઉપર સંપૂર્ણ કાબુ છે. પરંતુ ધર્મ એ કયા પરિણામે નિપજાવે છે તેની આત્માને માહિતી નથી. સૌથી પહેલાં વસ્તુની કિંમત ખ્યાલમાં આવવી જોઈએ. જ્યાં સુધી વસ્તુના મૂલ્યની ખબર નથી હોતી ત્યાં સુધી વસ્તુનું મહત્વ શું છે? તે દષ્ટિમાં આવતું નથી. વળી ત્યાં સુધી એ વસ્તુને સદુપયેાગ કયા પરિણામે નિપજાવે છે? તેને પણ ખ્યાલ આવતું નથી. કોઈને ત્યાં ધૂળ અથવા પત્થરથી ભરેલી બે ચાર થેલીઓ પડી રહી હોય તેને તેને સંતાપ થતું નથી, પરંતુ જે હુંડી એમને એમ પડી રહી હોય અથવા તે રૂપીયાની થેલી એમ ને એમ પડી રહી હોય તે તેને પેલાને શેક થાય છે, આ શેક થવાનું કારણ શું છે? તે તપાસશે તે માલમ પડશે કે તેણે ધૂળની કિમત ગણું નથી. પરંતુ રૂપીયાની કિંમત ગણે છે, અને તેથી જ તેને રૂપીયાને અંગે શેક થાય છે, પરંતુ ધૂળને અંગે શેક થતો નથી. વસ્તુની કિંમત જાણ્યાની મહતા પડી રહેલી ધૂળને આપણે નકામી માની છે. એ ધૂળ ખરેખર જ નકામી છે કે કેમ? તે કાંઈ આપણે જાણતા નથી. કદાચ એજ ધૂળમાં સોનાની રજકણે પણ કેમ ભળેલી ના હોય ? અને તેની કિંમત લાખ રૂપિયાની કેમ ના થતી હોય તે પણ આપણે તે ધૂળને મૂલ્યહીનજ માનીએ છીએ. કારણ કે આપણે ધૂળની કિંમતજ ગણું નથી. એ જ પ્રમાણે જેને ધર્મનું મૂલ્ય નથી, જેના હૃદયમાં ધર્મનું મહત્વ વસ્યું નથી તે મનુષ્ય પિતાના આત્મામાં ધર્મ પડી. રહેલે હોવા છતાં તે ધર્મ તરફ તેની દષ્ટિ ખેંચાવા પામતી નથી. આ. ૧૨ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આગમ જ્યોત આ સઘળાનું કારણ એ છે કે ધર્મના મહત્વથી હજી આત્મા અજ્ઞાન છે. દવાને ઉપયોગ કરતાં પહેલાં માણસ દવાના મહત્વને સમજે છે. તે જાણે છે કે દવા રોગ મટાડનારી છે. દવાનું આવું મહત્વ જાણ્યા પછી જ તે દવાને ઉપયોગ કરવાના સંબંધમાં વિચાર ચલાવે છે, જે દવાના મહત્વને જ જાણતા નથી તેને દવાને અંગે કાંઈ વિચાર કરવાને જ હેતું નથી. અર્થાત્ જે આત્મા વસ્તુની કિંમત સમજતું નથી તે આત્માને એ વસ્તુના સદુપયેગને અંગે વિચાર કરવાને હેતેજ નથી. એ જ પ્રમાણે જે ધર્મની કિંમત જાણ નથી તેને ધર્મના સદુપયેગને અંગે પણ વિચાર કરવાને હેતેજ નથી, માત્ર જેઓ ધર્મની કિંમત સમજે છે તેને જ એ ધમના સદુપયેગને અંગે વિચાર કરવાને હેય છે. સારા-ખેટાને વિવેક જરૂરી. ધર્મનું મૂલ્ય સમજનારાને જ ધમને અંગે વિચાર કરવાને હેવાથી જેઓ મિથ્યાત્વના ગુણઠાણામાંજ રહેલા છે, તેમને ધર્મના સદુપયેગ-દુરૂપયેગને અંગે વિચાર કરવાને હેતે નથી. આત્માના તાબામાં અમૃતને ઘડો ભરે છે. પરંતુ “મારા તાબામાં અમૃત હોવા છતાં હું ગટરનું પાણી જ કેમ પીયા કરૂં છું?એવા વિચાર તેજ કરે છે કે જે અમૃતની મહત્તા અને ગટરના પાણીની હીનતાને જાણે છે. જે ગટરના પાણીની હીનતાને નથી જાણતા તેને તે ગટરનું પાણી અથવા તે ગંગાનું પાણી અથવા તે અમૃત હોય, એને અંગે કોઈ પણ વિચારજ કરવાને હેતે નથી. એ જ દશા મિથ્યાત્વની છે. આત્મા અને પુદ્ગલ એ બંને પિતાને આધીન હોવા છતાં મિદષ્ટિની દષ્ટિમાં આમાં વતે નથી. ગટરનું ગંધાતું પાણી અને અમૃતને ભરેલે કુંભ એ બંને પાસે પાસે મુકેલાં હોય તે પણ જે જીવને અમૃતને અને ગટરના ગંધાતા પાણીને ખ્યાલ નથી, તે જીવ ગટરના પાણીમાં જ લીન થાય છે અને અમૃતના ઘડામાં લીન થવાનું પસંદ કરતા નથી. Page #208 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫ ૫-૩ ૧૭૯ મિથ્યાત્વની ભયંકરતા આત્માને પિતાને આત્મા તથા પુદ્ગલ અને સ્વાધીન છે. પરંતુ તે છતાં મિથ્યાષ્ટિ આત્મા પેલા ગટરના ગંધાતા પાણીના કીડાની માફક જ આત્મામાં રમણ કરવાનું છેડી દે છે, અને તે મહાખાઈને તાબે થઈને પુદ્ગલમાં જ રમણતા કર્યું જાય છે ! આ દષ્ટિએ જોઈએ તે મિથ્યાદષ્ટિ જીવ કરતાં તે નાનકડી કીડી સારી છે ! મિથ્યાત્વી સારો કે કીડી સારી ? નાની કીડી એ એક મૂંગું જાનવર છે, તે છતાં તે નિરંતર મીઠાશને જ તપાસે છે, કીડી પિતે મીઠાશમાં પહોંચી શકે કે ન પહોંચી શકે એ એક જુદી વાત છે, પરંતુ તે છતાં તે હંમેશા મીઠાશને જ તપાસતી રહે છે. તમે વચ્ચે સાકરને કડકે, ચેખો કે બાજરીને દાણે મૂકે અને તેની ચારે બાજુએ પાથરે તે એ કીડી એ રાખેડીની ચારે બાજુએ જોઈએ તેટલા આંટા મારશે. એક આંટાથી એ કીડી કદાપિ પણ કંટાળી જઈ પિતાને માર્ગ છેડતી નથી. રાખડાની ચારે બાજુએ કીડી સંખ્યાબંધ આંટા મારે છે અને પછી તે સાકર, ચેખાને દાણે કે બાજરીને દાણે જે હાથમાં આવે તે ઉપાડી જાય છે. આ સઘળા કાર્યમાં કીડીની ધારણા જુએ તો તે એક મીઠાશ ઉપર રહેલી છે. મનુષ્ય પણ એ કીડીના ઉદ્યમ ઉપર જ ધ્યાન રાખવાનું છે. કીડી મિઠાશ મેળવી શકે કે ન મેળવી શકે કે પરંતુ તેની ધારણા તે મીઠાશ ઉપર જ રહેલી છે. તે જ પ્રમાણે આત્માએ પણ મોક્ષ મળે કે ન મળે તે પણ ધ્યાન તે હંમેશા મક્ષ ઉપર જ રાખવાનું છે. જે સમકતી જીવ છે તેણે બરાબર એ કીડીનું જ અનુકરણ કરવાની જરૂર છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ આગમ ત સમકતી જીવે પહેલાં આત્માના તત્વને ઓળખવું જોઈએ, આત્માના તત્વને ઓળખ્યા પછી એ તત્વને તે એક જ પ્રયત્નમાં મેળવી શકશે એવું કંઈ કહેતું નથી, કારણ કે આત્મતત્વરૂપી અમૃતની ચારે દિશાએ રાખેડા રૂપી ક વેરાયેલાં છે. પરંતુ આત્માની એ ફરજ છે કે તે આત્મતત્વ રૂપી મિઠાશને ન પામી શકે તે પણ તેણે એ દયેય-મીઠાશની માફક મોક્ષને પામવાનું ધ્યેય રાખીને કીડીના કાર્યની માફક આત્મતત્વરૂપી અમૃત મેળ વવાને પ્રયાસ તે કર્યા જ કરે જોઈએ. જે માણસ આવા પ્રયત્નમાં સતત મંડ્યો રહે છે અને પિતાનું આ કાર્ય છોડ જ નથી તેને જ આપણે સાચે માણસ કહી શકીશું અને એ માણસ આજે નહિ તે આવતી કાલે અગર મેડે પણ જરૂર એ મિઠાશ જેવા મેક્ષને પામી શકશે. કીડીના દષ્ટાંતે પશુની મહત્તા આપણે મનુષ્ય કહેવાઈએ છીએ તે પણ આપણી દશા કેવી છે? તે આ ઉપરથી સારી રીતે ખ્યાલમાં આવી શકે એમ છે. આપણે એક વાર પ્રયત્ન કરીએ, બે વાર પ્રયત્ન કરીએ, ત્રણ વાર પ્રયત્ન કરીએ. પરંતુ જે તે પ્રયત્નમાં ન ફાવીએ તે આપણે પ્રયત્ન કરવા માંડી વાળીએ છીએ. આશ્ચર્યની વાત એ છે કે પ્રયત્ન કરતાં કુંજર કંટાળે છે કીડી કંટાળતી નથી? અનાજના એક દાણાની ફરતે તમે ભીની રાખડીની લાંબી હાર કરશે તે જ્યાં સુધી એ રાખેડી લીલી હશે ત્યાં સુધી કીડીઓ એ રાખડીની હારની ચારે દિશાએ ફર્યા જ કરશે, પણ રાખેડીની હાર સુકાઈ ગઈ કે તરત એજ કડી સુકા રાખેડા ઉપર-ચઢીને પસાર થઈને પણ પિલા દાણુ પાસે પહોંચી જશે, અને તેમાંથી ઉપાડાય તેટલે દાણાને હિસ્સો તે જરૂર ઉપાડી જ લેશે. અહીં જે મુખ્ય વસ્તુ ધ્યાનમાં રાખવાની છે તે કીડીની એપ્રિયતા છે. કીડી રાખેડીની હાર લીલી હોવાથી એ હાર ઉપરથી ચડી જઈને Page #210 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૫. પુ-૩ ૧૮૧ અન્નને દાણ કે સાકરને પામી નથી શકતી એ જુદી વાત છે, પરંતુ તેનું ધ્યેય તે એકાંત એ વસ્તુ પામવાનું જ રહે છે. એજ પ્રમાણે આ આત્માને અને સિદ્ધ વસ્તુને સંબંધ પણ સમજવાને છે. જ્યાં સુધી કર્મનું જોર હોય ત્યાં સુધી આત્મા સિદ્ધાવસ્તુને ન મેળવી શકે એ જુદી વાત છે. પરંતુ જે સિદ્ધવસ્તુ એ જ આત્માના લક્ષ્યમાં હોય તે જતે દહાડે પણ આત્મા એ સિદ્ધવસ્તુને મેળવી શકે એ નિર્વિવાદવસ્તુ છે. જે તમારા લક્ષ્યમાં જ અમુક વસ્તુ હોય તે આજ નહિ તે વરસો પછી પણ કુદરત તમને એ વસ્તુ મેળવી આપ્યા વિના રહેવાની જ નથી. સમ્યકત્વની મહત્તા શાસકારોએ તે એ સનાતન નિયમ વર્ણવી જ દીધું છે કે જે તમે સમ્યકત્વને પ્રાપ્ત કર્યું હોય અને પછી તમે આત્માનું જ સાધ્ય રાખીને ફરે તે કંઈ પણ શંકા વિના જરૂર તમને નવ પપમે દેશવિરતિ સંખ્યાતાસાગરેપમે સર્વવિરતિ અને એટલે જ સંખ્યાતા સાગરેપને ઉપશમ અને એનાથી સંખ્યાતા સાગરેપમે ક્ષપકશ્રેણી તથા મોક્ષ મળે જ મળે! આને તામ્રલેખ સમજે. જેમ તાલેખ કે શિલાલેખ તરીકે કરી આપેલે દસ્તાવેજ ફરતે નથી તેમ શાસકારોએ તેમેને કરી આપેલ આ દસ્તાવેજ પણ અખંડ અને અભંગ છે અને તે પણ કદી ફરે એ નથી. શાસ્ત્રમાં કેટલીક વસ્તુ બહુલતાની અપેક્ષાએ કહેવાય છે. પરંતુ આ મોક્ષના થયેયરૂપ સમ્યકત્વ પછી જણાવેલ મોક્ષ પ્રાપ્તિને કમ સર્વવ્યાપક છે. અથાત્ વ્યાકલ્પવાદે આ કમ નથી. સમકિતીની રખડપટ્ટી ન હોય? સમકતી જીવને રખડપટ્ટી પર ચઢવાનું હતું જ નથી. પરંતુ સમકતી જીવ રખડપટ્ટી પર ચઢે છે એનું કારણ એ છે કે તે પિતાના ધ્યેયને ચકી ગએલ હોય છે. એક વખત સમ્યકત્વ એનું કારણ છે, પરંતુ ચુકી ગએલે Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ આગમ જ્યોત પામ્યા પછી આત્મા જે સાધ્ય ચૂકી જાય તે જ તે રખડપટ્ટીએ ચઢે છે. જે તે સાધ્ય ચુકેલે હોતો નથી તે તેને રખડપટ્ટી કરવાની રહેતી જ નથી! જેમ કીડી ગમે ત્યાં જતાં ગમે તેવા પ્રયત્ન કરતાં માત્ર મીઠાશને જ પિતાના એક ધ્યેય તરીકે રાખે છે, તે જ પ્રમાણે જે આત્મા પણ આત્માના સ્વરૂપ તરફ જ નજર રાખે છે તે તે આત્મા વહેલે મોડે પણ એ આત્માના ધ્યેયરૂપ આત્મતત્વને જરૂર મેળવી શકે છે ! કીડીની દષ્ટિ પદાર્થ તરફ હેતી નથી, પરંતુ તેનું લક્ષ્ય મીઠાશ તરફ જ હોય છે. બધી વસ્તુ સાચી છે. પરંતુ સૌથી શ્રેષ્ઠ તે મીઠાશ જ છે એમ તે માને છે. એ જ પ્રમાણે સમકિતીનું પણ એ જ લક્ષ્ય હોય છે કે ગમે તે પ્રકારે આત્માના ગુણેને પ્રકટ કરવા, ત્યાં જ મારા કાર્યની સિદ્ધતા છે, અન્ય રીતિએ મારા કાર્યની સિદ્ધતા નથી! સમકિતીનું લક્ષ્ય આત્માના ગુણે પ્રકટ કરું એ સિવાય સમકિતીનું બીજું લક્ષ્ય હતું જ નથી. સમ્યક્ત્વવાળ કોણ છે? એ જાણવા માટે સમકિતીનાં લક્ષણે દર્શાવવામાં આવ્યા છે કે દેવ-ગુરુ વગેરેની ભક્તિ, ધર્મ સાંભળવાની ઈચ્છા, ધર્મ ઉપર રાગ, તથા ધર્મ, ગુરૂ અને દેવના વૈયાવચ્ચમાં પિતાની શક્તિ પ્રમાણે નિયમે, એ સઘળાં સમ્યકત્વનાં લક્ષણે છે. પરંતુ સમ્યકત્વના આ લક્ષણે બીજાનું સમ્યકત્વ જાણવા માટેને છે. પિતાના આત્માનું સમ્યકત્વ જાણવા માટે શમઆદિ પાંચલિંગના નિયમ બતાવ્યા છે. વ્યવહારથી શુદ્ધ દેવાદિને માનવા સમાદિને ધારણ કરવા, ગુરૂ ઉપર રાગ રાખવે, ધર્મ ઉપર રાગ રાખો, દેવગુરૂના વૈયાવચ્ચમાં પ્રવર્તવું એ સઘળું સમ્યકત્વનું કાર્ય થયું ગણાય છે. આ વસ્તુ એવી છે કે તેમાં કેઈને પણ વિરોધ આવી શકવાને નથી. સઘળાને જ આ વસ્તુ કબુલ રાખવી પડે તેવી છે. પણ અહીં એક ઘણું જ મુશ્કેલ અને મહત્વને સવાલ ઉઠે છે. આ સવાલ શું છે? તે તપાસીએ. Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ વર્ષ–૨ પુ-૩ માદિ પાલન શા માટે? એ પ્રશ્ન એ છે કે શમાદિનું પાલન શા માટે કરવામાં આવે છે? ધર્મ ઉપર રાગ રાખ તે પણ શા માટે? ધર્મ શ્રવણની ઈચ્છા, વૈયાવચ્ચને નિયમ તથા શુદ્ધદેવાદિને માનવા એ સઘળું શા માટે છે? આપણે બજારમાં જઈએ છીએ ત્યાં માલ વેચાતે દેખીએ છીએ. તે વેચાણના ચેપડા લખાતા દેખીએ છીએ. લેવડદેવડ થતી દેખીએ છીએ. એ સઘળું શા માટે થાય છે? તે વિચારતાં માલમ પડે છે કે એ સઘળું નકે મેળવવા માટે અને નફાની આશાએ થાય છે. બજારમાં થતી લેવડ-દેવડ તે રૂપીયા આપવા-લેવાના મુદ્દાથી થતી જ નથી. ચેપડા લખાય છે તે પણ ચેપડા લખવાના જ મુદ્દાથી લખાતા નથી પરંતુ આ સઘળું થાય છે તે એકજ મુદ્દાઓ થાય છે. કે ત્યાં કમાણીને હેતુ છે. ત્યાં ખરી દષ્ટિ કમાણી ઉપર રહેલી છે અને તેના ઉપરજ આખે વ્યવહાર ચાલી રહેલા હોય છે. જેમ બજારમાં થતાં સઘળાં કાર્યોને પૃથફ પૃથફ કાંઈ સ્થાનિક હેતુ નથી તેજ પ્રમાણે અહીં સમાદિ પાંચ શુશ્રુષાદિ કાર્યો પણ તેના સ્થાનિક હેતુરૂપ ગણવાનાં નથી. ધર્મક્રિયાઓ શા માટે? ધર્મ સાંભળવું જ જોઈએ એ મુદ્દાએ ધર્મ શ્રવણ કરવાનું નથી. ધર્મ પર રાગ રાખવા માટે જ ધર્મ ઉપર રાગ રાખવામાં આવતું નથી. ગુરૂ અને દેવના વૈયાવચ્ચ કરવાના ઇરાદે જ ગુરૂ અને દેવનું વૈયાવચ્ચ કરવાનું નથી. તે જ પ્રમાણે શુદ્ધદેવાદિકને પૂજવા જ જોઈએ એ મુદ્દાએ શુદ્ધદેવાદિકને પૂજવાના નથી. પરંતુ તે બધું કરવામાં કાંઈક બીજો જ મુદ્દો રહે છે, એ મુદ્દા શું છે તે સમજે. બજારમાં માલની જે લેવડદેવડ થાય છે, તેમાં લેવડદેવડ કરવી જોઇએ એ જ હેતુ હોય તે તે પાંચ પૈસાની ટેપીના પાંચ રૂપીઆ લેવાને કોઈ તૈયાર થાય તે પણ તમને વાંધો નજ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ આગમ મિત નડ જાઈએ. ગમે તે ભાવે પણ તમે લેવાદેવડ કરી છે. નાણું લખવાના મુદ્દાથીજ તમે નામું લખવાના છે તે તે તમે ચોપડાએમાં પણ ગમે તે વાત લખી શકે છે, અને રૂપીઆ લેવા એજ મુદ્દાએ તમે જો દુકાને બેઠા હો તે તે પાંચસો રૂપીયાના માલના પાંચ રૂપીયા લઈને પણ તમે તેને વેચી દઈ શકે અથવા ખોટા પૈસા પણ તમે લઈ શકે ! પરંતુ તમે એવી પ્રવૃત્તિ નથી કરતા. તેનું કારણ એ છે કે એ બધા કાર્યોમાં તમારે મુદ્દા નફાને છે. કર્મક્ષયનું લક્ષ્ય જરૂરી છે. વ્યવહારના બધા કાર્યોમાં તમે મુખ્ય મુદ્દો જુઓ તે તે કમાણીનેનફાને જ છે. તે જ પ્રમાણે સમાદિ લક્ષણે પણ તેને સ્થાનિક મુદ્દાએ નહિં પરંતુ આત્માને સર્વથા કર્મ રહિત કરવાના મુદ્દાથી છે. એ જ પ્રમાણે સમ્યકત્વના ત્રણ લિંગે છે તે પણ આત્માને સ્વભાવ પ્રકટ કરવાના મુદ્દાએજ છે, અન્ય કોઈ પણ મુદ્દાઓ નથી. એજ પ્રમાણે શહદેવાદિને માનવાના છે તે પણ કર્મને ક્ષય કરવાના મુદ્દાથીજ માનવાના છે, અન્યથા માનવાના નથી. જે કર્મક્ષયને મુદ્દો ઉડાવી દે અને તમે ધાર્મિકકિયા કામો ચાલુ રાખો તે તેને અર્થ તે એ જ છે કે તમે કમાણી કરવી અર્થાત ન કરે એ મુદ્દો ઉડાવી દઈને વેપાર-ધંધા કરવા માંગે છે. જે તમે નફાને મુદ્દો ઉડાવી દે તે માલની આપ-લે, ચેપડા લખવા અને પૈસાની લેવડ–દેવડ એ સઘળું વ્યર્થ જ લાગે. એમ અહિં પણ સમાદિ કે શુશ્રષાદિ એ સઘળું આત્માના કલ્યાણના મુદાએજ છે. અન્યથા વ્યર્થ જ છે. વેપારીના દષ્ટાંતે લક્ષ્યની જાગૃતિની કેળવણી - ઠીક, આટલું કબુલ કર્યા પછી પણ હજી એક બીજી વાત વિચારવાની છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ વર્ણ૫ ધારો કે એક વેપારી છે તે રૂની મોસમમાં લાખ ગાંસડી રૂની ખરીદી લે છે. અને તે લાખ ગાંસડી ખરીદી લઈને તેને રાખી મૂકે છે. સારે ભાવ મળે તે પણ એ ગાંસડીઓને તે વેચતે જ નથી! તે આ વેપારનું પરિણામ એજ આવવાનું કે ખટ! યાદ રાખવાનું છે કે રૂને વેપાર નુકશાનકારક છે એમ નથી. તેનાથી તે તે વખત ફાયદેજ થાય છે. એ વાત સાચી છે. પરંતુ તેમ છતાં પણ જે નફાની દષ્ટિ ન રાખીએ તે પરિણામ એ આવે કે વેપારમાં બેટજ જાય. એજ પ્રમાણે અહીં પણ વિચારવાનું છે. તમે શુદ્ધદેવાદિને માન્ય રાખ્યા છે એને અર્થ એ છે કે આપણે રૂની ગાંસડીએ તે ભરી લીધી છે. પરંતુ એ ગાંસડીઓ ભરી લીધા પછી પણ જો નફાની દષ્ટિરૂપ મોક્ષ પ્રાપ્તિની દષ્ટિ ન રહે તે રૂની ગાંસડીઓ રૂ૫ શુદ્ધદેવાદિ મેળવ્યા છતાં પણ આપણે તે. બેટમાંજ ઉતરી પડવાના! આ બેટને કઈ એ શુદ્ધદેવાદિને માનવાનું પરિણામ સમજવાનું નથી. કર્મક્ષયના મુદ્દાની મહત્તા તમે જાણે છે કે રૂને વેપાર બેટને હેતે. રૂને વેપાર હંમેશાં નફેજ આપનારે હતું. પરંતુ તે છતાં ખરીદેલું રૂ જે ગ્ય મોસમમાં નથી વેચી મારતે તેને ભાગે તે ખોટ જ રહે. રૂને રોગ્ય મસમમાં ન વેચી દેવાને લીધે ખેટ જાય તે એ ખોટને માટે આપણે રૂને જવાબદાર ગણતા નથી. પરંતુ તે માટે રૂ ન વેચી દેવાની અને તેને સંગ્રહી રાખવાની નીતિને જ જવાબદાર ગણીયે છીએ. તેજ પ્રમાણે જે શુદ્ધદેવાદિને અનુસરે છે તેમણે પણ જાણવાની જરૂર છે કે શુદ્ધદેવાદિને અનુસર્યા વિના વા કલ્યાણ થવાનું જ નથી. પરંતુ શુદ્ધદેવદિકને પણ એક માત્ર કર્મક્ષયના મુદ્દાથીજ આદરવા જોઈએ. શુદ્ધદેવાદિકને માને પરંતુ તે છતાં જે કર્મક્ષયના મુદ્દાથી તેને ન માને તે મુશ્કેલી તે તમારી સામેની Page #215 -------------------------------------------------------------------------- ________________ મક તે ઠીક છે, તા ટળી શકે. માનવાથી પડ્યું - ૧૮૬ આગમ જાત સામેજ આવી ઉભી રહેશે. તમારી મુશ્કેલી શુદ્ધદેવાદિને માનવા છતાં પણ દૂર થઈ શકવાની નથી. ધર્મ પણ નુકશાન કરે ખરે? હવે અહીં તમને સહેજે એવી શંકા થશે કે કુવાદિકને માનનારાઓની મુશ્કેલી દૂર ન થાય અને તેમને નુકશાની ખમવી પડે એ તે ઠીક છે, પરંતુ સુદેવાદિકને માનવા છતાં પણ નુકશાન થાય અને મુશ્કેલી ના ટળી શકે તે પછી સુદેવાદિકને માનવાથી લાભ શો અર્થાત સુદેવાદિકને માનવાથી પણ તેમાં જે કર્મક્ષયને મુદ્દા ન હોય તે નુકશાન થાય છે એ વાત તમારું હૃદય કદાપિ પણ સહેલાઈથી કબુલ કરી શકવાનું નથી. તમારી બુદ્ધિ સહેલાઈથી આ વાત કબુલ ના કરે તે ભલે, પરંતુ જે તમે જરા વધારે વિચાર કરશે તે આ વસ્તુને તમે સારી રીતે સમજી શકશે. તમે એક સાધારણ ઘરેણાનું જ ઉદાહરણ લે, ઘરેણું એ શોભા વધારનારી ચીજ છે કે શેભા ઘટાડનારી ચીજ છે? તમારે જવાબ એજ હોઈ શકે કે ઘરેણું એ શોભા વધારનારી ચીજ છે. પરંતુ એજ શેભા વધારનારી ચીજ ઘરેણું તમારું ઘર પણ મરાવે છે, એ વાત ભૂલી જવા જેવી નથી. તમે ઘરેણાં પહેરીને શ્રીમંતોને ત્યાં લગ્નમાં જાઓ તેને વાંધો નથી. સરકારી ઓફિસમાં ફરી આવે તેમાં વાંધો નથી. પરંતુ જો એજ ઘરેણાં પહેરીને તમે દુર્જનના વાડામાં ગમે તેમ રખડે તે એજ દુર્જને તમારા ઘરેણાની લાલચે તમારા ઉપર જાત-જાતની આપત્તિ લાવવા તૈયાર થશે, અર્થાત્ ઘરેણું એ શોભા વધારનારી ચીજ હોવા છતાં તે ચીજને પણ દુર્જથી બચાવી લેવાની અનિવાર્ય જરૂર છે. ઘરેણું શોભા વધારે છે, તમેને શણગારરૂપ છે. તમારી પ્રતિષ્ઠા વધારે છે પરંતુ એજ ઘરેણાની દુજનથી રક્ષા ન થાય તે એજ ઘરેણું તમારો કચ્ચરઘાણ પણ કરાવી નાંખે છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ વર્ષ–૨ પુ-૩ ૧૮૭ રાગજન્ય ધર્મ મુશ્કેલીમાં મુકી દે છે. પણ એજ સ્થિતિ અહીં શુદ્ધ દેવાદિકની છે. સુદેવ, સુગુરૂ ને સુધર્મ એ ત્રણે પદાર્થ રત્ન સમાન છે, અલંકાર સમાન છે, હીરામોતી સમાન છે, પરંતુ તેને પણ દુર્જનથી બચાવી લેવાની આવશ્યકતા છે, ક્ષાવિકભાવથીજ સુદેવ, સુગુરૂ અને સુધર્મ આરાધવાના છે, એ આરાધનાની અંદર જો બીજું કોઈ ભળી ગયું અને મારા તારા પણું ઘુસી ગયું, બીજે કોઈપણ વિચાર પેસી ગયે તે સમજી લેજો કે ઘરેણાની દુનેના હાથમાં ગયા જેવીજ પરિસ્થિતિ અહીં ઉદ્ભવે છે. શ્રીમાન નંદીવર્ધનને પ્રસંગ અહીં વિચારવા જેવો છે. નંદીવર્ધનને ભગવાન શ્રીમહાવીરદેવ ઉપર અનન્ય રાગ હતે. હવે ભગવાન શ્રી મહાવીરદેવ કઈ ગમે તેવા સામાન્ય ન હતા. લગવાન શ્રી મહાવીર ભગવાન તે સુદેવ હતા. વીતરાગસ્વરૂપ હતા. સર્વ ગુણ સંપન્ન હતા, નંદીવર્ધન પણ ભગવાનની એ મહત્તાને જાણતા હતા. આ સઘળું જાણ્યા છતાં પણ નંદીવર્ધનને પણ ભગવાન શ્રી મહાવીરદેવ ઉપર રાગ હતું તે માત્ર તેઓ તીર્થકર ભગવાન હતા એટલા પુરતેજ ન હતું, પરંતુ ભગવાન પિતાના ભાઈ છે, તે વસ્તુ પણ ત્યાં ઓતપ્રેતપણે સામેલ હતી. વ્યકિત રાગ ભયંકર છે. ભગવાન શ્રી મહાવીરદેવના સંબંધમાં શું બોલવાનું હોય? જગતમાં જેમના સમાન બીજા સુદેવ નહિ. જેમની જોડીને બીજે શાસવેત્તા નહિ, કે જેની જોડીને બીજે પવિત્રાત્મા નહિ, એવા સાધુ પુરુષ ઉપર રાગ! કહે એ રાગ જરા પણ અગ્ય વ્યક્તિ પરત્વે હતો? નહિં, પરંતુ તેમ છતાં એ રાગમાં એ દષ્ટિ પણ સામેલ હતી કે આવા મહાન સુદેવ તે મારે ભાઈ થાય છે! શ્રીમાનું નંદીવર્ધનને ભગવાન શ્રી મહાવીરદેવ ઉપર દેવપણને રાગ તે ખરો જ, પરંતુ તે સાથે ભાઈ તરીકેનો રાગ પણ તેમનામાં અપૂર્વજ રહેલે હતે. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ આગમ જાત હવે આ બંને પ્રકારના રાગને જરા વિચાર કરી લેજે. શ્રીમાન નદીવનને ભગવાન શ્રી મહાવીરદેવ ઉપર જે દેવપણાને રાગ હતું તે રાગ કર્મના ક્ષયે પશમને સાધના હતા, પરંતુ ભગવાન મારા ભાઈ છે એવા હેતુપૂર્વકને તેમને ભગવાન ઉપર જે રાગ હતું તે તે રાગ બંધનને આપનારે જ હતું, ભગવાન શ્રી મહાવીરદેવ એ એને એક જ વ્યક્તિ હતી. વ્યક્તિમાં જુદાઈ ન હતી, પરંતુ તે છતાં તેમના ઉપર નંદીવર્ધનને જે રાગ હતા તે આમ બે પ્રકારને હતો. શ્રીમાન નદીવર્ધનને એક રાગ એ કારણથી હતું કે ભગવાન શ્રી મહાવીરદેવ બસુદેવ” અને બીજો રાગ એ કારણથી હતું કે ભગવાન જેવા સુદેવ એ પિતાના ભાઈ છે! નેહ રાગથી ધર્મ અનર્થ કરે. હવે ગણધર મહારાજા શ્રી ગૌતમ સ્વામીજીને રાગ કેવા પ્રકારને હતા તે વિચારો ! પ્રથમ તે એ વાત વિચારવાની છે કે જે મોક્ષમાર્ગના ઉમેાર છે તેમણે એ બે વાતે ધ્યાનમાં રાખવાની છે તે એ કે શગ મુખ્ય બે પ્રકાર છે નેહરાગ અને તવાગ. ખૂબ ધ્યાનમાં રાખો કે નેહરાગ એ તે વજની સાંકળ છે, ભાઈ તરીકે કે કાકા મામા તરીકે અથવા તે ગમે તે આત્મીય સજજન તરીકે તીર્થંકરદેવ કે સાધુમહાત્માઓ ઉપર રાગ રાખે તે એ નેહરાગ છે, એ સ્નેહરાગ બધનને આપનાર છે, અને તેથી નેહરાગ એ વ ખલા કહેવાય છે, પરંતુ જ્યાં તcપર દષ્ટિ છે, જ્યાં તત્વ પર રાગ છે, જ્યાં તત્વજ પ્રિય છે તે રાગ વજાશંખલા તરીકે ઓળખાતું નથી, છતાં એ રાગ પણ મેહનીય કર્મોને ભાઈબંધ છે! જો કે સુદેવ, સુગુરૂ અને સુધર્મ ઉપર જે રાગ છે તે તે શુદ્ધ હોવા છતાં જે રાગ રાખવામાં આવે છે, રાગ મેહનીયમને સંબંધી છે. પરંતુ તેમ છતાં એટલી વાત યાદ રાખવાની છે કે એ રાગ અગ્નિ જે તેજસ્વી છે. Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૮. વર્ષ-૫ ૫-૩ સ્નેહરાગ અગ્નિ જેવે છે! - હવે તમે એ પ્રશ્ન કરશે કે તમે એ રાગને અગ્નિ જે કેમ કહે છે? ખરી રીતે જૈન ધર્મનું બધું લક્ષ્ય સાચી શાંતિ મેળવવા તરફ હોવાથી એ રાગને પાણીના જે જ રાગ કહે જરૂરી છે. ઠીક! અગ્નિને સ્વભાવ શું છે? એ વાત તે તમે જાણે જ છે. અગ્નિને સ્વભાવ એ છે કે કેઈ એને બાળી શકતું નથી, પણ અગ્નિ બધાને બાળે છે! અગ્નિમાં આવીને જો કોઈ વસ્તુ પડે તે પણ એ વસ્તુને જ નાશ થાય છે, અને અગ્નિ કોઈ વસ્તુ ઉપર જઈને પડે તે પણ તેથી એ વસ્તુને જ નાશ થાય છે! અર્થાત્ અગ્નિ જ્યાં પડે તેને બાળે છે! શુદ્ધદેવાદિકના ઉપર પણ તેઓ શુદ્ધ હેવાને કારણે તે સંબંધી જે રાગ છે તે રાગ એ છે કે આમામાં રહેલા કર્મોને જ તે બાળે છે, એથી જ એ રાગને શાસ્ત્રકાર મહારાજાઓએ અગ્નિના જે રાગ કહો છે. રાગ-દ્વેષ મોક્ષ પણ અપાવે ! રાગ અને દ્વેષના સંબંધમાં તમારે કેટલીક વાત વિચારી જેવાની છે. સઘળા જ રાગ તજવા જેવા છે, અથવા સઘળાજ પ્રકારના હે પણ તજવા જેવા છે, એમ તમે એકાંતે માની લેશે નહિ. યાદ રાખજો કે જેને મેક્ષ મેળવવો છે તેણે તે એ રાગ દ્વેષને માર્ગે જ પ્રવૃત્તિ કરવાની છે. તમે જરૂર માની લેજે કે રાગ-દ્વેષ એ મેક્ષના પણ રસ્તા છે, પરંતુ એ રાગ-દ્વેષ કયા પ્રકારના હોઈ શકે? એ વાત તમારે તપાસવાની જરૂર છે. રાગ-દ્વેષથી મેક્ષ શી રીતે? શુદ્ધગુરૂ અને શુદ્ધ ધર્મ ઉપર જેમ વધારે રાગ રાખશે તેમ તેમ તમે મોક્ષની વધારે સમીપ જશો. શુદ્ધદેવાદિ ઉપર રાગ રાખવો એ જેમ કર્તવ્ય છે તે જ પ્રમાણે મિથ્યાત્વ, અવિરતિપણું Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ આગમ જીત વગેરે ઉપર દ્વેષ રાખવે એ પણ કર્તવ્ય છે. મિથ્યાત્વાદિ ઉપર પણ જેમ જેમ વધારે છે રાખશે તેમ તેમ તમે મેક્ષની વધારે નજીક જશે. મિથ્યાત્વાદિ ઉપરના શ્રેષને અને નિર્જરાને સંબંધ છે, ઘાતકર્મની નિર્જરાને અને દેવાદિતા રાગને સંબંધ છે. શુદ્ધ દેવાદિના તીર રાગે તીવ્ર નિર્જરા? શુદ્ધદેવાદિકની ઉપરને રાગ જેમ તીવ્ર છે તેજ પ્રમાણે નિજ પણ તેટલી જ તીવ્ર થવા પામે છે, જેટલા પ્રમાણમાં અહીં રાગ છે તેટલાજ પ્રમાણમાં અહી નિર્જરા પણ તીવ્ર સમજવાની છે. સમ્ય. કુવાદિ ઉપર જેટલે તીવ્ર રાગ છે તેટલી જ તીવ્રપણે નિર્જરા પણ થાય છે. આજ વસ્તુ પર નવકારમંત્રમાં “ના મસ્તિતા” અરિ શબ્દ રાખવામાં આવ્યા છે. નવકારમંત્રમાં કઈ પણ સ્થળે કર્મ શબ્દ કહેવામાં આવ્યા જ નથી. કર્મ એ શત્રુ છે, અરિ છે, દુશમન છે, પરંતુ છતાં તેનું નામ સરખું પણ નવકારમંત્રમાં ન લેવામાં એ મુદ્દો રહે છે કે જૈનશાસનમાં પર તરીકે રહેલા શત્રુ અને મિત્ર એ બંને સમાન છે. સામાયિક એટલે? જૈનશાસનમાં શત્રુ અને મિત્ર અને સમાન છે. માન અપમાન બંને સરખાં છે અને તેને જ સામાયિક ગણવામાં આવ્યું છે. વસ સ્થાવર જેમાં સમાનતા રાખવાની છે, સ્વજન અને પરજનમાં સમાનતા રાખવાની છે, માનાપમાનમાં જેમ સમાનતા રાખવાની છે તેમજ શત્રુમિત્રામાં પણ સમાનતા રાખવાની છે, જો એ સ્થિતિ હોય તે જ તે સામાયિક છે. જે એ સ્થિતિને અભાવ હોય તે એ વખતનું સામાયિક જ નથી, છતાં કર્મ ઉપર શત્રુભાવ તે રાખવાને જ છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫ ૫-૩ કર્મ તે ભયંકર શત્રુ છે. કમ ઉપર એ શત્રુભાવ એટલે વધારે છે તેટલી નિર્જરા પણ વધારે જ, એ શત્રુભાવને અને નિર્જરને સંબંધ છે, પરંતુ પૌગલિક કારણએ તમે કેઈને શત્રુ માને અને શત્રુ ઉપર શત્રુ ભાવ રાખે તે તે શત્રુભાવને અને નિર્જરાને સંબંધ નથી પરંતુ બંધની સાથે તેને સંબંધ છે. શત્રુને હણનારાને નમસ્કાર કરવાનું શ્રી છનભગવાનનું શાસ્ત્ર ફરમાવે છે, પરંતુ એ શત્રુ તે બાહ્ય શત્રુ નથી. અરિહંતત્વમાં કર્મ રૂપી શત્રુને હણનારાને જ સ્થાન છે, કમરૂપી શત્રુને ન હણે, અને તેને બદલે બાહ્યપૌગલિક ચીજોને હણના થાય તેને તે અરિહંતપણામાં સ્થાન જ નથી, તેનું સ્થાન તે હિંસકવમાં રહેલું છે. જેને શત્ર કેને કહે છે? હવે જૈનમાં શત્રુત્વ કેવું છે? અને તે કોના સંબંધમાં છે! તેને વિચાર કરો. આત્માને અનાદિકાળથી જે કઈ રખડાવનાર હોય તે તે ઘાતકર્મ સિવાય બીજી એક પણ એવી કઈ વસ્તુ નથી કે જે આત્માને આ મહાભયંકર ભવસાગરમાં રખડાવ્યાજ કરે, આ ઘાતકર્મો તેજ આત્માને મહાપ્રબળ શત્રુઓ છે, એ નકકી માનો! આ ઘાતકર્મોને શત્રુએ માન્યા છે અને એ ઘાતક. રૂપી શત્રુઓને હણવામાં જે શૂરવીર છે તેને જ નમસ્કાર કરવાનું છે. આથીજ કર્મ ઉપર જેટલી તીવ્ર શત્રુતા તેટલી જ નિશાની તીવ્રતા સમજવાની છે. જૈનશાસન જે શત્રુતાને પોષણ આપે છે, જે શત્રુતાને જૈનશાસન નિરંતર ધારણ કરવાનું કહે છે, તે આ પ્રકારની શત્રુતા છે. અન્ય કોઈપણ પ્રકારની શત્રુતાને આ શાસન કદી પણ પિષણ આપતું નથી. હવે આ શાસન કયા પ્રકારને રાગ પિષે છે તે જુએ. બૈરી છોકરાંને સંસારવ્યવહાર એના ઉપરને જે રાગ તે રાગને આ શાસન કદી પિષણ આપતે જ નથી, તે તે એજ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧લર આશા પ્રકારના રાગને પોષણ આપે છે કે જે પ્રાન્ત શગ છે. જે રાગ કર્મરૂપી શત્રુને હણે છે, અને તે વિજેતા ઉપરને જે રાગ તેને જ આ શાસન પાષણ આપે છે. પ્રશસ્ત રાગની મહત્તા પ્રશસ્તરાગને સંબંધ નિજર સાથે હોય છે. પ્રશસ્તરાગ અને પ્રશસ્તદ્વેષ એ બંનેને સંબંધ નિર્જરા સાથેજ છે. જે પ્રશસ્તરાગને નિર્જરાની સાથે સંબંધ ન હોય તે તે પછી આપણને ન હતા એમ કહેવાને માટે અવકાશજ રહેતું નથી. જે. કાર્યક્ષયને મુદ્દોજ ન હોય તે પછી અરિહંત ભગવાનેને વાંદવાને હેતુજ રહેવા પામતું નથી. અહીં શત્રુતાને પિષવાની છે, કારણ કે એ નિજરની સંબંધિની છે, અર્થાત અહીં નિજ રાજ પક્ષકાર બને છે. પ્રશસ્ત રાગદ્વેષથી નિર્જરાનું સ્વરૂપ રાખવાનું છે. આ રીતે પ્રશસ્ત રાગદ્વેષને પિષવાના કહ્યા છે, પરંતુ એ બધામાં જુઓ તે મુખ્ય મુદ્દો તે કર્મક્ષયને જ રહે છે. ભગવાન શ્રી મહાવીરદેવ મારા ભાઈ છે એવા વિચારે તેમના કેઈ પરિવારિક સજજને તેમના ઉપર રાગ રાખે એ પ્રશસ્ત રાગ નથી, પરંતુ તેઓ કમરૂપી શત્રને હણનાર મહા વિજેતા છે એ દષ્ટિએ કર્મ ક્ષયના મુદાથી તેમના ઉપર રાગ રાખવે એ પ્રશસ્ત રાગ છે. અર્થાત્ રાગદ્વેષ પ્રશસ્ત હેવામાં પણ મુદ્દો તે કેવળ કર્મક્ષયને જ રહે છે. બીજે નહિ. જે કર્મના ક્ષયના મુદ્દાને તમે ભૂલી જાઓ. કર્મના ક્ષયને મુદ્દો તમારા ધ્યાનમાં ન રહે, અને તે વિના જે તમે ભગવાન ઉપર સુગુરૂ ઉપર અથવા તે સુધર્મ ઉપર રાગ રાખે તે પણ તમારે એ રાગ નિજાને આપી શકો નથી. નેહરાગથી સાવચેત રહેવાની જરૂર છે. જે જીવ મોક્ષમાર્ગમાં પ્રવતે લે છે, તે જીવને નેહ એ તે વજની સાંકળ સમાન જ છે. શાસકારમહારાજાઓ તે કહે છે કે. Page #222 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫ પુ -૩ ૧૯૩ શુદ્ધદેવ, શુદ્ધધર્મ અને શુદ્ધગુરૂ ઉપર જે મહારાપણાને રાગ છે તે રાગ તે નેહરાગજ છે. અલબત્ત શુદ્ધદેવાદિકે ઉપર તેઓ શુદ્ધ છે તેથી રાગ હેઈ શકે, પરંતુ તેમના ઉપર પણ મારાપણાથી મમત્વવૃત્તિ તે રાગ ન જ હોઈ શકે. તમે આસ્તિક છે, આત્મા અનાદિ છે, ભવને સંબંધ અનાદિ છે, અને કર્મ પણ અનાદિના છે, એવું અંતઃકરણથી માનતા છે અને અમુક વ્યક્તિને તમારી સાથે અનેકભવને સંબંધ હોય અને તે વ્યક્તિ ઉપર તમેને તે સદ્ગુણી રહેવા માટે જે રાગ થાય તે તત્વરાગ હોય અને તે રાગને નિરા સાથે સીધો સંબંધ છે, પરંતુ એ વ્યક્તિ સાથે તમારે ભભવને સંબંધ છે, એ વિચારે તમારે એ વ્યક્તિ ઉપર જે રગ થાય તે રાગ હરાગ હેઈને તેને અને નિર્જરાને જરાપણ સંબંધ નથી. હવે તમે એમ કહેશો કે ગમે તે કારણથી પણ ગુણી ઉપર રાગ હેય તે તે ગુણાનુરાગ કહેવા જોઈએ, તે તમે સદ્ગુણી ઉપરના રાગને ગુણાનુરાગ શા માટે કહેતા નથી? તમારા આવા પ્રશ્નને જવાબ એ છે કે આપણે સદ્ગુણી ઉપર ગુણી તરીકે જે રાગ ન હેય તે સગુણ ઉપર આપણે રાગ રાખ્યો છે, એટલાજ કારણથી તે રાગ ગુણાનુરાગ કહેવાતું નથી. રાણી પિતાના બાળકે ઉપર રાગ રાખે છે. રાજમાતા પાટવીપુત્રને સ્તનપાન કરાવે છે, તેમાં એ માતાને એ હેતુ નથી કે આ બાળક દેશનો રાજા છે માટે મારે રાજપુત્રને સ્તનપાન કરાવવું જોઈએ. તે તે એ બાળકને પુત્રપણાથીજ પિષે છે. અગર કે પેલે બાળક રાજા છે, રાજમુકુટ તેને શિરે મૂકાવાને છે એ સ્પષ્ટ છે, છતાં માતાને તેના ઉપર રાગ એ તે પુત્ર તરીકે જ રાગ છે, રાજા તરીકે રાગ નથી જ. ભગવાન મહાવીર મહારાજ જીવ્યા ત્યાંસુધી ગણધર ભગવાન ગૌતમદેવને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થવા પામી નહતી, પરંતુ તેઓશ્રીનું કેવળજ્ઞાન રોકાઈ રહ્યું હતું તેનું કારણ શું? ૧૩ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ આગમ ચેત ગુણાનુરાગ કયારેય કેવળજ્ઞાન ન રેકે - હવે વિચાર કરે. શ્રીગૌતમસ્વામી મહારાજને જે વ્યક્તિ પર રાગ હવે તે વ્યક્તિની મહત્તામાં જરાપણ ખામી ન હતી, ભગવાન શ્રી મહાવીરદેવના સુદેવપણામાં સંશયમાત્રને પણ વધે ન હતે. ભગવાન પૂરેપૂરી વિશુદ્ધ વ્યક્તિ હતા, છતાં એ ભગવાન ઉપરને પણ શ્રીમાન ગૌતમસ્વામીજીને જે રાગ હતું તે રાગ તેમના કેવળજ્ઞાનને રોકનારે બન્યું હતું ! ગુણાનુરાગ કેઈપણ સમયે કેવળજ્ઞાનને કિનારે થઈ શકતે નથી, તે તે નિર્જર સાથે જ સંબંધ ધરાવે છે, હવે જ્યારે ભગવાન ઉપરને ગૌતમસ્વામીજીને રાગ તેમના કેવળજ્ઞાનને ખાળે છે, ત્યારે સહજ થાય છે કે એ નેહરાગ હે જોઈએ. મહાવીર ભગવાન એ ક્ષત્રિય છે, ગણધરદેવ ગૌતમસ્વામીજી બ્રાહ્મણ છે, એક રાજપુત્ર છે, તે બીજે યજ્ઞ કરનાર છે, તે એ અને પરસ્પર લાગેવળગે એ તેમની વચ્ચે શું સંબંધ છે? કશો જ નહિ! આ ગેમાં ભગવાન ઉપર ગણધરદેવ શ્રી ગૌતમસ્વામીને રાગ તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતી કેમ અટકાવે છે! ગૌતમસ્વામીની વિશેષતા આથી જ ગૌતમસ્વામી ભગવાન શ્રી મહાવીરદેવને પૂછે છે કે હે ભગવાન! મને તે આખા સંસાર કરતાં વિચિત્ર વસ્તુને જ અનુભવ થાય છે. જગતને એ નિયમ છે કે જે પિતે શ્રીમંત હોય તે જ અન્યને શ્રીમંત બનાવી શકે છે, ગરીબડે પાડોશીને માલદાર બનાવી શકો નથી. પરંતુ મારે ત્યાં તે અજબ વિચિત્રતા બઘડે છે, હું ભિખારી છું. પરંતુ મારી પાસે જે આવી જાય છે તે સઘળા શ્રીમંત થાય છે!” ભગવાન ગૌતમસ્વામીજી પાસેથી જેઓ શ્રીમતી ભાગવતી દીક્ષા લેતા હતા તેઓ સઘળા કેવળજ્ઞાન પામી -જત હતા. Page #224 -------------------------------------------------------------------------- ________________ વર્ષ–પુ-૩ ૧૯૫ ગૌતમસ્વામીની લબ્ધિનું રહસ્ય હવે જુએ કે ભગવાન શ્રીગણધદેવ ગૌતમસ્વામીજીને પિતાને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થવા પામી ન હતી, અને તેઓશ્રીને હાથે દીક્ષા લેનારાઓને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ ચુકી હતી. આથી જ ભગવાન શ્રી મહાવીરદેવને ગૌતમસ્વામીએ કહ્યું હતું કે જગતમાં શ્રીમંત બીજાને શ્રીમંત બનાવી શકે છે, ભુખડી બારસ કાંઈ બીજાને શ્રીમંત કરી શકો નથી, પરંતુ મારે ત્યાં તે એથી ઉલટું જ થાય છે. હું કેવળજ્ઞાનરૂપ જવાહર વિનાનો ભુખડી બારસ છું, અને હું બીજાને દીક્ષા આપું છું તે દીક્ષિત થયા પછી કેવળજ્ઞાનરૂપી લમી મેળવીને શ્રીમંત થાય છે, જ્યારે હું તે ભુખડી બારસને ભુખડી બારસજ કાયમ રહું છું. આ વાત તે અંશે અક્ષણમહાન સીલબ્ધિના પ્રભાવ જેવી જ છે, અક્ષણમહાનસીલબ્ધિને પ્રતાપ એજ છે કે જેને એ લબ્ધિ પ્રાપ્ત થઈ હોય તે પંદરસોને જમાડી શકે છે, પરંતુ તેને પિતાને તે ભુખ્યા ને ભૂખ્યા રહેવું પડે છે, અને જે તે જ જમી લે તે તેની અક્ષણ લબ્ધિ જ સફાચટ થઈ જાય છે, અને તે પાછો હતો તે બની રહે છે! ગૌતમસ્વામીજીને અનુતાપ ગૌતમસ્વામી ભગવાન શ્રી મહાવીરદેવને કહે છે! મારી દશા તે આ અક્ષીણલબ્ધિવાળા જેવી જ થઈ કે મારી પાસે જે દીક્ષાના ઘરાક આવી ગયા તે તાલેવંત થઈ ગયા, અને હું પિતે તે ભિખારીને ભિખારીજ રહ્યો. મારી કેથળી તે કાણી ને કાજ રહી! ભગવાન શ્રી મહાવીરદેવ કહે છે કે હે ગૌતમ ! તારે અને મારો પરિચય આજકાલને નથી. તું હારા ઘણું ભવના પરિચય વાળે છે, મારા સંસર્ગવાળો છે, મારી સાથે સંબંધે કરીને જોડાયેલે છે, માટે તારીજ કોથળીમાં કાણું છે, તેથી એ કથળી બીજી કથળીઓને ભરી શકે છે. પરંતુ પિતે તે ખાલી ને ખાલીજ રહે છે. પાણીયારણ પાણી ભરવા જાય અને તેનું બેડું કાણું હોય Page #225 -------------------------------------------------------------------------- ________________ આગમ જ્યોત તે તેનું બેડું કદી ભરી શકાતું જ નથી. એજ કાણું બેડા વડે તેમાં પાણી લઈ બીજા ઘડાઓ ભરીએ તે ધારો તેટલા ઘડા ભરી શકાય, પરંતુ એ કાણે ઘડે તે કદી ભરી શકાતે જ નથી ! એજ પ્રમાણે ગૌતમભગવાનની દશા છે. ગૌતમભગવાનને શ્રી મહાવીરદેવ સાથે ભવભવને સંબંધ હતું, આ સંબંધને પરિણામે તેમને સ્નેહ રાગ હતું અને તેથી તેમની કેથળી કાણી હતી ! અને એ રાગ સ્નેહરૂપ હેવાથી જ ભગવાન શ્રી ગૌતમદેવને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થવા પામી ન હતી. કર્મક્ષયના લક્ષ્યની મહત્તા ભગવાન શ્રી મહાવીર દેવ જેવા દેવા અને ગૌતમ જેવા ભક્ત; છતાં ભગવાન શ્રી ગૌતમસ્વામી નેહરાગમાં ઉતરી જવાથી તેઓ કેવળજ્ઞાન પામી શક્યા ન હતા, પરંતુ કેવળજ્ઞાનમાં ઉલટે અંતરાય જ ઉભું રહેવા પામ્યો હતો ! આ ઉદાહરણ ઉપરથી સ્પષ્ટ થાય છે કે તમે શુદ્ધ દેવાદિને માને, પરંતુ તે છતાં પણ જે કર્મના ક્ષય પશમ અને મોક્ષના મુદ્દાથી તમે તેને ન માને અને સમાદિ પણ કરે, પરંતુ તેમાં પણ જો તમારે કર્મક્ષયને મુદ્દો ન જ હોય તે ધારેલું કાર્ય પાર પડવા પામે જ નહીં! સમક્તિીની દષ્ટિ આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે જ્યારથી સમ્યકત્વની પ્રાપ્તિ થાય ત્યારથી એ વસ્તુનું મૂલ્ય સમ્યકત્વધારીને રૂંવાડે રૂંવાડે વસી જવું જોઈએ. હું જે સઘળું ધર્મકાર્ય પણ કરું છું તેમાં મારી મુખ્ય નેમ તે અમુક હેવી જોઈએ. કીડી મીઠાઈને શોધવામાં જ મશગુલ રહે છે, તે બધું કરે છે પણ મીઠાઈની ફરતે ભમ્યા કરે છે. ગમે એટલી ઉંચી નીચી થાય છે, પરંતુ તે બધામાં હેતુ તે તેને એક જ હોય છે કે મીઠાઈ મેળવવી. એજ દષ્ટિ સમકિતીની પણ હેવી જ જોઈએ. Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૭ વર્ષ–૨૫-૩ સમકિતી સમ્યકત્વ પામે ત્યારથી જ તેની ધારણું એ તે હેવી જ જોઈએ કે હું ધર્મ ઉપર રાગ રાખું છું. ધર્મશ્રવણ પર રાગ રાખું છું, દેવગુરુ ઉપર રાગ રાખું છું, ગુરૂ શુશ્રુષા કરું છું. પરંતુ તે બધામાં મુદ્દાની વાત તે એ છે કે મારે મીઠાઈ રૂપ મેક્ષ મેળવે છે, અને એ મોક્ષના મુદ્દાએ જ-કર્મક્ષય હે એ મુદાએ સઘળા ધર્મ કાર્યો કરી રહ્યો છું. કીડીની પ્રવૃત્તિ તમે જેશે તે મીઠાઈ મેળવવાને માટે તલ્લીન ! તે મીઠાઈની ચારે પાસે ફરશે, મીઠાઈનાં ટેપલની ચારે બાજુ તમે રાખેડીને ઢગલે કરશે તે તે ઢગલાની ફરતી વારંવાર ફર્યા કરશે અને જ્યાં જરા સરખો રાતે મળે કે ઉપર ચઢવા જ માંડશે, પછી તમે ગમે એટલા પ્રયત્ન કરશે તે પણ તે શેકાવાની નથી, તેમ આત્મા પ્રકાશને માટે તલ્લીન રહેવું જોઈએ, જ્યાં જરા સરખી તક મળે કે તેણે એ માગે વળી જ જવું ઘટે છે. સમકિતની પ્રાપ્તિ થયા પછી આત્માનું વર્તન આ કડીના જેવું જ મેક્ષાર્થે સતત ઉઘોગશીલ હોય છે. કર્મનિર્જરાના ધ્યેયનું મહત્વ મહાનિશીથસૂત્રમાં અને શ્રાવપ્રજ્ઞપ્તિમાં શ્રાવકની મુસાફરીની વાત ચલાવવામાં આવી છે, તેમાં જણાવવામાં આવ્યું છે કે એક શ્રાવકને દરિદ્રપણું આવ્યું છે, દરિદ્રતા આવવાથી તે વિચારે છે કે હું પરદેશમાં જાઉં, અને ત્યાં પરિશ્રમ પૂર્વક કાર્ય કરીને દ્રવ્ય મેળવું. કને પશમ થવાની અંદર દ્રવ્યાદિ ચાર કારણ છે, ઉદય થવામાં પણ ચાર કારણ છે. અર્થાત્ હું આ ક્ષેત્રને ત્યાગ કરીને બીજા ક્ષેત્રમાં જઈશ, તે ક્ષેત્ર બદલાશે અને તેથી મને લાભ થશે! આ ક્ષેત્રમાં મારું ચારિત્રમેહનીય તૂટતું નથી, પરંતુ જે હું બીજા ક્ષેત્રમાં જાઉં અને તે એ ક્ષેત્ર મને મેહનીય તોડવામાં મદદ કરે અને હું મહાવ્રત લેવાવાળો થાઉં, તે મને માટે લાભ છે. સ્વદેશમાં દારિદ્રય પામેલે પરદેશ જવા ધારે છે, તેમાં પણ તેને એ વિચાર છે કે ક્ષેત્રમંતર થવાથી કમેને ક્ષયે પશમ થશે અને Page #227 -------------------------------------------------------------------------- ________________ ૯૮ આગમ જ્યોતિ ચારિત્રની પ્રાપ્તિ થશે, તે મારા આત્માનું કલ્યાણ થઈ જશે, પરંતુ જે તે નહિ થાય અને કદાચ અંતરાયને ક્ષયપશમ થશે તે મને દ્રવ્ય મળશે, અને મારું દારિદ્રય જશે! આ શ્રાવકને પહેલે વિચાર તે એ છે કે ક્ષેત્રમંતર-થવાથી ક્ષપશમ થશે અને ક્ષયે પશમ થવાથી ચારિત્ર પામીશ, આ તેને મુખ્ય વિચાર, જો તેમ નજ થાય તે પછી છેવટે અંતરાયને ક્ષપશમ થવાથી દ્રવ્ય તે મળશે, એ તેને ગૌણ વિચાર. કીડી મીઠાઈને ઢગલાની ચારે બાજુએ ફરતી ફરે છે, પરંતુ તેનું ધ્યાન એક મીઠાઈ ઉપર જ હોય છે. તે જ પ્રમાણે સમકિતી પણ હંમેશાં ક્ષયોપશમના મુદ્દાવાળા જ હોય છે, પ્રથમ વસ્તુ તરીકે એનું લક્ષજ ચારિત્રમાં હોય છે, કડી મીઠાશ મેળવવાના હેતુથી કુંડાળાની આસપાસ ભમ્યા કરે છે, તે જ પ્રમાણે સમકતી જીવની દષ્ટિ પણ મેક્ષ તરફ જ રહે છે. કીડી સાકરને દાણ મેળવવા કુંડાળાની ચારે તરફ ફરતી ફરે છે. ત્યારે એ વિચાર કરતી નથી કે મેં આ માર્ગમાં આટલું અંતર કાપ્યું છે. તે એજ વિચાર કરે છે કે મારે હજી તે એટલે પંથ કાપવાનું બાકી છે, અને હું એટલે પંથ કાપીશ ત્યારે જ મારી ફરજ પૂરી થશે. સમ્યક્ત્વની ખબર સમકિતી જીવની દશા એજ પ્રમાણે હેવી જોઈએ, સમકિતીને કેવલજ્ઞાન પામવામાં જેટલી એ છાશ હેય તે ઓછાશ બદલ જ તેને ખેદ થાય છે. સમ્યકત્વની પ્રાપ્તિને આનંદ તેને જરૂર થવા પામે છે, પરંતુ તે આનંદ ઉપરજ તે પિતાની ગણતરી બાંધતે નથી. કીડી પિતે આટલું ચાલી છું એવી ગણતરી નથી ગણતી, પરંતુ આટલું બાકી રહ્યું છે એવી જ ગણતરી ગણે છે. તે જ પ્રમાણે સમકિતી પણ પિતે જેટલી પ્રાપ્તિ કરી છે, તેને વિચાર કરતું નથી, પરંતુ હજી મેક્ષ આટલા અંતરે છે એજ તે વિચારે છે. અને એ અંતર વિચારીને તે દિશાએજ પ્રયત્ન કરવામાંજ તે કર્તવ્ય માને છે. એ Page #228 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫ પુ-૩ ૧૯ પૂજન તે વૃત્તિજ હંમેશાં દરેકે રાખવી ઘટે છે. કીડી મીઠાશના કુંડાળામાં ઘુસવા માટે જેમ સતત પ્રયાસ કર્યા જ કરે છે, તે જ પ્રમાણે સમકિતી જીવ પણ ક્ષપશમના કુંડાળામાં ઘુસવાનાજ વિચારવાળે હોય છે. આ દષ્ટિએ જ્યારે આપણે વિચાર કરતા થઈશું, ત્યારેજ આપણને કેત્તર દષ્ટિએ ધર્મનું મૂલ્ય સમજાશે. તે વિના કેત્તર દષ્ટિ એધર્મનું મૂલ્ય સમજાવાનું નથી. અને ધર્મનું મૂલ્ય સમજાયા વિના આપણે ઉત્તર ધર્મને કદાપિ પણ પામી શકવાના નથી. ///////// / 222222 // જિનશાસન એટલે ભવસાગરમાં હોકાયંત્રી હેકાયંત્રની સેય વહાણને તારે છે, પરંતુ એ સેય જે “સારી” અને “સાજી” હોય તે ! નહીં તે એ જ સેય વહાણને રઝળાવી મારે! ગમે તે રસ્તે સાચા તરી કે બનાવીને એ સેય આડરસ્તે વહાણને ચઢાવી દે છે અને પરિણામે વહાણ કયાંક ભમરીમાં ફસાઈ જાય કે કેક ખડક સાથે ભટકાઈ જાય. તેમ જૈનશાસન એ ભવસાગરમાં હકાયંત્ર છે, તેની દિશાસૂચક સંય છે શાસ્ત્રો! તે શાસ્ત્રો પ્રતિ આપણી નિષ્ઠા હોય તે જ આપણે ભવસાગર તરી શકવાના! નહીં તે સ્વચ્છેદ ભાવથી આથડી મરવાના ! - જિનશાસનની વફાદારીની કેળવણી શાસ્ત્રો પ્રતિ હાર્દિક નિષ્ઠા બહુમાન વૃત્તિથી થાય છે. પૂ. આગાદ્વારકશ્રીની અમૃતવાણી વ્યારા ૭. પા. ૧૪૦ પરથી (સંરોધિત). /// /// // rrrrrrrrrrrrrrrrr Page #229 -------------------------------------------------------------------------- ________________ IndoornindranilrrinormournalIIII, online સામાયિક આદિ ધાર્મિક ક્રિયાઓનું રહસ્ય [ચાતુર્માસિક વ્યાખ્યાનને એક ભાગ વ્યવસ્થિત કરી અહી રજૂ કર્યો છે, જેમાં સામાયિકનું મહત્વ અને દાન, શીલ, તપ, અને ભાવની માર્મિકતા સરળ શિલીમાં સમજાવી છે. ખૂબ જ ધ્યાન પૂર્વક વાંચવા જેવું છે. –.] અનુષ્ઠાને ઉદ્દેશ. શાસકાર મહારાજાઓએ ભવ્ય જીના ઉપકાર માટે ધર્મોપદેશ આપતાં ચાતુર્માસક કૃત્યેના આરંભમાં સામાયિકની આવશ્યકતા દર્શાવી છે. શાસ્ત્રકારમહારાજાઓએ સામાયિકની આટલી બધી આવશ્યકતા શા માટે દર્શાવી છે? તે વિચારવાની વસ્તુ છે, સામાયિક એ આવશ્યકની પૂર્તિ સ્વરૂપે છે. આવશ્યક કાર્યોની પૂર્ણતાને માટે સામાયિક જરૂરી છે, તે હવે આવશ્યક શાસ્ત્રકારોએ કયા કયા દર્શાવેલા છે? તે વિચારવાની જરૂર છે. છ વર્ગને સમુદાય તે આવ શ્યક છે, અને આવશ્યકની પૂર્ણતાને માટે સામાયિકની સિદ્ધિ જરૂરી છે. આ રીતે આવશ્યક કાર્યોમાં સામાયિકનું સ્થાન જરૂરનું છે. એને સહજ ખ્યાલ આવે છે. પરંતુ દેવાર્શનાદિ કાર્યોમાં પણ શાસ્ત્રકારોએ સામાયિકને સૌથી પહેલું ગણાવ્યું છે, તે એ વિચારવાની જરૂર છે કે દેવાર્ચનાદિના કાર્યોમાં સામાયિકને સૌથી પહેલે નંબર શા માટે આપવામાં આવ્યો છે? દેવાર્થન, દાન, તપ, બ્રહ્મ ક્રિયા એને સામાયિક સાથે સંબંધ નથી. જ્યારે સામાયિકને આ બધા કાર્યો સાથે સંબંધ નથી, તે પછી સામાયિક એ પહેલું કાર્ય શા માટે ગણવામાં આવે છે? એ પ્રશ્ન સહજ ઊભું થાય છે. દેવાર્ચન અને સામાયિક એ બેમાં પહેલું કેણ? એ પ્રશ્નનું નિરાકરણ કરવાની જરૂર છે? જેઓ એમ કહે છે કે “સામાજિક્રા-જાફરા-વઘાનિ” એ કૃત્ય વ્યાજબી નથી. તેમણે સમજવાની જરૂર છે કે તેમની એ માન્યતા Page #230 -------------------------------------------------------------------------- ________________ ર૦૧ કાર્ય ઉપજામાં પણ મુખ્યત કરવામાં આ વર્ષ–૨ પુ.-૩ તદ્દન બેટી છે. દેવાર્ચન, સ્નાન, તપદાન, બ્રહ્મક્રિયા, વગેરેની કરણી પહેલી ભલે ગણવામાં આવતી ન હોય પણ ઉદ્દેશની દ્રષ્ટિએ સામાયિકનું સ્થાન કયાં? એને જે વિચાર કરીએ તે તેને જવાબ એકજ મળે છે કે દેશની દ્રષ્ટિએ તે સામાયિકનું સ્થાન સૌથી પહેલાં છે. સામાયિકમાં પૂજાને ઉદ્દેશ રહેલું નથી. પરંતુ પૂજામાં સામાયિકને ઉદ્દેશ પ્રત્યક્ષ વા પરોક્ષ રીતે પણ રહે છે. દરેક ક્રિયા કરવામાં ક્રિયાની સફળતા અને મહત્તાને આધારે માત્ર કાર્ય ઉપરજ નથી, પરંતુ તેના ઉદ્દેશ ઉપરજ એ આધાર અવલંબેલે હેય છે. ક્રિયા કરવામાં પણ મુખ્યતા તે હંમેશા ઉદેશની જ હોય છે. દેવાર્ચન કરવામાં આવે છે તે શા માટે કરવામાં આવે છે? જવાબ એ છે કે સામાયિક માટે. આ ઉપરથી એમ તરત જણાઈ આવે છે કે જેને સર્વવિરતિ સામાયિકને ઉદ્દેશ ન હોય તેની દેવપૂજા એ દ્રિવ્યપૂજામાં પણ સ્થાન પામી શકતી નથીજ. દેવપૂજા કરવામાં આવે છે તે એટલા જ માટે નથી કે એ રીતે પૂજાને બદલે મનગમતે મળે અને પૂજા કરનારને સાંસારિક લાભ મળતા રહે, - જો કે અનાજને ઈચ્છક ખેડુત બી વાવવા દ્વારા અનાજ ને ઘાસ મેળવે છે પણ ઘાસ મેળવવાનું ધ્યેય નથી. અર્થાત્ દેવપૂજામાં વિશ્વની જડ વસ્તુઓ પામવાને ઉદ્દેશ શાસ્ત્રકારોએ રાખે નથી. સામાયિક, આવશ્યક, પૌષધ ઈત્યાદિમાં પણ તે ઉદ્દેશ રહેલે નથી. સામાયિક-પૌષધાદિમાં જે કંઈપણ ઉદ્દેશ હેય તે તે માત્ર આત્મકલ્યાણને જ છે, અને આત્મકલ્યાણની સીધી સામગ્રી સામાયિક આવશ્યક પૌષધ ઈત્યાદિમાં હેવાથીજ બધા અનુષ્ઠાનેમાં તેનું અગ્રસ્થાન છે. પૂજાના પ્રકાર પૂજા મુખ્યતાએ ચાર પ્રકારની છે. પુષ્પાદિઅંગ પૂજા, ધુપાદિ અપૂજા, સ્તુતિસ્તવ પૂજા, પ્રતિપત્તિપૂજા, આત્માને દેવાધિદેવની સ્થિતિમાં વર્તાવ, તે રાગદ્વેષ ક્ષીણ કરવા, પૌદગલિક રમણતા Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૨ આગમ ત ઓછી કરવી, આ વિચાર કરે અને તે ભાવમાં આત્માને પ્રવર્તાવ તે પ્રતિપત્તિપૂજા છે. આ રીતે આત્માને દેવાધિદેવરૂપે પ્રવર્તાવ તે પ્રતિપત્તિપૂજા છે પરંતુ દેવાધિદેવરૂપે પ્રવર્તાવો. એટલે શું તે જરા સમજી લેજે. દેવાધિદેવેએ લગ્ન કર્યા, યુદ્ધ કર્યા, રાયે કર્યા માટે આત્માને પણ એ રૂપમાં પ્રવર્તાવવો એ પ્રતિપત્તિપૂજા નથી પરંતુ દેવાધિદેવોએ કર્મના ક્ષયથી જે ભાવિકભાવ મેળવ્યું અને તે વડે જે આત્મભાવ પ્રકટ કર્યો તે આત્મભાવ પ્રકટ કરે એ પ્રતિ, પત્તિ પૂજા છે. પ્રતિપત્તિપૂજાને આ અર્થ જોયા પછી તમે એ વાત કબૂલ કરશે કે સામાયિક-પષધ આદિ પ્રતિપત્તિ પૂજા નથી? સામા યિકાદિ જે કાંઈ કરવાના છે તે ક્ષાયિક ભાવના ઉદેશથીજ કરવાના છે અને જ્યાં એ ઉદેશ છેડી દેવામાં આવે છે કે તરતજ સાધ્યને અનુસરતી પરિણતિ બગડી જાય છે. ક્ષાયિક ભાવને ઉદેશ છે તેજ પ્રતિપત્તિપૂજામાં પ્રતિ પતિત્વ રહેલું છે. દ્રવ્યપૂજા અને ભાવપૂજાનું રહસ્ય જે સામાયિક ચારિત્ર લે છે, તે આ સંસાર છોડે છે, પણ એ આ સંસાર શા માટે છેડે છે? તીર્થંકર મહારાજાઓની સેવા માટેજ! તે પછી એમ કેવી રીતે કહી શકાય કે સામાયિકમાં તીર્થકરની સેવાને ઉદેશ નથી? પ્રતિપત્તિપૂજામાં તે ભાવપૂજા આદિ સઘળું જ રહેલું છે, એમાં ભાવપૂજા અવશ્ય છે જ પરંતુ દેવાર્શનાદિ જે કહ્યા છે, તે કાર્યોમાં પણ ભાવપૂજા છે, અર્થાત ભાવની મુખ્યતાએ દ્રવ્યપૂજા જ છે. ભાવપૂજન કરવામાં આવતું હોય તે. સમયે તેમાં દ્રવ્યપૂજાને ઉદેશ નજ રહેવું જોઈએ. જે તેમાં દ્રવ્યપૂજાને ઉદેશ રાખે તે રાખનારે નિશ્ચય માની લે કે ઉન્માર્ગગામી છે. દ્રવ્યપૂજા કરવામાં આવતી હોય ત્યારે ભાવપૂજાને Page #232 -------------------------------------------------------------------------- ________________ વર્ષય પુ.-૩ ઉદ્દેશ જરૂર રાખવું જોઈએ, અને એ ઉદેશ રાખવો એ શાસ્ત્રીય છે. પરંતુ ભાવપૂજા વખતે દ્રવ્યપૂજાને ઉદ્દેશ રાખવો એ શાસ્ત્રીય નથી. આ વાત આમ સિદ્ધાંતરૂપે જણાવીએ છીએ ત્યારે અર્થ ગ્રહણ કરવામાં ઓછી શક્તિવાળા છતાં પિતાને સર્વશક્તિમાન માનનારા કેટલાક મૂર્ખાએ અવળું જ લઈ પડે છે અને તેઓ કહે છે કે પૂજા કરીએ તે કરતાં સામાયિક કરીએ તે તે વધારે સારું છે તે પછી પૂજા કરવાની જરૂર જ શું છે! પૂજા કરવામાં જેટલો વખત રોકીએ. તેટલો જ વધારે વખત સામાયિકમાં રેકીએ તે ખેટું શું! સામાયિક પહેલું ? કે પૂજા પહેલી ? ઠીક, હવે આપણે ઉપરના પ્રશ્નને વિચાર કરીએ ગુરુ પાસે જ્યારે સામાયિક લેવામાં આવે છે ત્યારે ખમાસમણ દેવામાં આવે છે તે તે તમે સઘળા જાણે છે, તે પછી એ ખમાસમણમાં જેટલે સમય ગાળવામાં આવે છે તેટલે વખત ન ગાળતા તેટલો સમય વહેલું સામાયિક લેવામાં આવે તે કેમ? તમે કહેશે કે એટલે સમય ગુરુવંદનમાં ન ગાળતા તેટલે સમય સામાયિક લેવું એજ વધારે બહેતર છે, પણ આ માન્યતા કેવી ભૂલભરેલી છે તે જુઓ! તમે સામાયિક સમયે જે ગુરૂવંદન કરે છે તે ગુરૂ વંદન પણ સામાયિક રૂપે જ છે કારણ કે તમે એ ગુરુવંદન સામાયિકના ઉદ્દેશથી જ કરે છે તેજ પ્રમાણે પૂજાવિધિમાં પણ લેવાનું છે. તમે તીર્થકર ભગવાનનું પૂજન કરે છે એ શા માટે કરે છે? શું પૈસા મેળવવા માટે, સ્ત્રી મેળવવા માટે, પુત્રપુત્રી મેળવવા માટે, તમે તીર્થંકર પૂજા કરો છે? નહિ. તીર્થંકર પૂજા સાવદ્ય ત્યાગ માટે લેવાથી તેનું ફળ સામાયિકથી ઉતરતું નથી જ! સામાયિક સમયે ગુરૂવંદન કરે છે. એ ગુરૂવંદનની કિંમત સમજે તે પણ બસ છે. ગુરૂની કિંમત ભગવાનની સામે કેટલી છે? એક ટપાલી જેટલી ! ટપાલી એક કાગળ એક જગ્યાને લઈને બીજી જગ્યાએ આપે છે તે પ્રમાણે ગુરૂઓ તીર્થ કરના કથિત Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ આગમ જેત અને પૂ. ગણધર ભગવતેને ગુણ્ડિત શામાંથી સામાયિક આદિ વસ્તુઓ ઉઠાવી લઇને તમને આપે છે, ત્યારે ધર્મના ટપાલી માટે તમે ગુરૂવંદનને સમય ફાજલ પાડી શકે, તે પરમ તીર્થાધિપતિ માટે તમારાથી સમય ફાજલ ન પાડી શકાય, એ તે કેના ઘરની વાત છે? સામાયિક લાવી દેનારાની આટલી કિંમત છે, તે એ સામાયિકનું નિરૂપણ કરનાર અને તેને પ્રકટ કરનારની તમારે કેટલી કિંમત માનવી જોઈએ? સામાયિક કરતાં પૂજાની મહત્તા બીજી એક વાત મને યાદ આવે છે તે પણ તમને કહી દઉં છું. ધારો કે એક માણસ દરરેજ આઠ વાગે સામાયિક કરવા બેસે છે. આઠ વાગે સામાયિક કરવાને તેને નિયમ છે પણ તે છતાં જે એજ ટાઈમે ગુરૂ આવે તે? ગુરૂ આવે તે સામાયિક કરનારે જરૂર એ સામાયિક પડતું મૂકીને ગુરૂને વંદન કરવા જશે જે સમય સામાયિકને છે તે જ સમયે ગુરૂ વ્યાખ્યાન વાંચવા બેસતા હોય તે તમે શાને વધારે જરૂરી માને છે? વ્યાખ્યાનને કે તે વખતે લીધેલા સામાયિકને? તમે સામાયિક કરવાનું છોડીને પણ એ સમયે વ્યાખ્યાનમાં જાઓ છે. ગુરુના વિનય ખાતર તમે આટલું બધું કરે છે તે પછી એ ગુરુના પણ ગુરૂ પરમ તારક ભગવાનશ્રી મહાવીરદેવને માટે કાંઈજ નહિ એમ? ગુરૂની ભક્તિ સામાયિક છેડી કરી શકાય પણ તીર્થંકર કે જેઓ તીર્થને પ્રવર્તા વનાર છે તેમની ભક્તિ માટે શું સામાયિક ન છોડી શકાય? અમે તે હંમેશા પૂજા કરી છે, પરંતુ કોઈ દહાડે વજો નથી માટે હવે તે પૂજા ન કરતાં સામાયિકજ કરવું છે એમ કહેવું તે નજર સામે મૂળ માણસ ઉભે હોવા છતાં તેની સામે વાસે રાખી તેની પ્રતિમાને આદર કરવા જેવું છે. સામાયિકનું સ્વાધીન પણું સમજી લેવું જોઈએ એજ પ્રમાણે વ્યાખ્યાનનું પરાધીનપણું પણ “મજી લેવુ જ જોઈએ અને પછી જ સામાયિકની મહત્તા કબુલ રાખવી જોઈએ Page #234 -------------------------------------------------------------------------- ________________ વર્ષ–૨ પુ-૩ ૨૦૫ થવું જ જોઈએ. માત્ર વાત એટલી જ છે કે તે સાથે સામાયિકને ઉદ્દેશ તે યાદ હોજ જોઈ એ. કરણી ગૌણતામાં રહે તેને વધે નથી. પરંતુ ઉદ્દેશ તે તીર્થંકરની પૂજાને હેવો જ જોઈએ. એમાં રતીભર જેટલી પણ શંકા નથી. તીર્થકરપૂજામાં પણ ઉદ્દેશ સામાયિ. કને જ હેવાથી એ તીર્થંકર પૂજા પણ સામાયિક રૂપજ છે, અને તેથીજ પહેલું કૃત્ય તે સામાયિક જણાવવામાં આવ્યું છે તે સર્વથા વાસ્તવિક છે. વીથ કરે ૧ એ તી તેથીજ તમે એમ પણ પ્રશ્ન કરી શકે છે કે મહારાજ હંમેશાં દીક્ષા દીક્ષા અને દીક્ષાની જ વાત કર્યા કરે છે. પરંતુ પ્રભુપૂજા વગેરેની કરતા નથી તે તેને ખુલાસો પણ મારે તમને આપી દેવાની જરૂર છે જેને સામાયિકની વાત કડવી લાગે છે તેને દેવાર્ચન, સ્નાત્ર, દાન, તપ વગેરે કેઈપણ બાબતમાં સારો અધિકાર નથી જ. દેવાર્શનને સારો અધિકાર તેને જ છે કે જે એ બધું સામાયિકના ઉદ્દેશપૂર્વક કરે છે, દાન, તપ અને શીલા એ સઘળા શું છે તેને વિચાર કરે? આ સઘળી સામાયિકના ઉદ્દેશથી શરૂ થયેલી વસ્તુ છે. ત્યાગને કેન્દ્ર ઉપર-“લ”ને સ્થાને “દ” દાનની મહત્તાને આપણે સઘળા કબુલ રાખીએ છીએ. હું પણ તમેને દાનની મહત્તા કહું છું, પણ એ દાનમાં પણ ભાવના જોવાની નથી એમ માનશે નહિ. દાન કરવામાં પણ મૂળ હેતુ કર્યો છે? તેને વિચાર કરે. દાન આપવામાં મૂળ હેતુ સામાયિકના ઉદ્દેશને પિષવાનો જ છે. વર્ષોથી નહિ પણ ભવાંતોથી આ જીવ ધનથી મમતાને બાઝેલે છે. દાનમાં પણ એજ હેતુ છે કે મમતાને દૂર કરવી, આવા હેતુપૂર્વકનું દાન તે જ દાન છે. દાન આપીશું તે ભવિષ્યમાં પામીશું—એવા વિચારે જે દાન આપે છે તેવાને શુ. તમે દાનશીલ ગણશે ખરા ! નહિજ દાનના સટેરીયા જેવું દાન જેવું દાન ભવભવાંતરેને ટાળી શકે જ નહિ એની ખાતરી રાખજે. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ આગમ જીત સુપાત્રે દાનની મહત્તા ગાઈ છે તેમાં પણ હેતુ છે. જૈન શાસનની કેઇપણ ચીજ હેતુ વગરની છે એમ માનશે નહિ. - ઘર્મને નામે આકાશમાંના તારા ચંદ્રમા જેવા પદાર્થોને ફાડી તેડી નાંખવાના ગપાટાએ આ શાસનમાં નભી ન જ શકે, અહીં તે ક્રિયાઓ પણ છે તે સઘળી હેતુપૂર્વકની જ. જીવને અનાદિકાળથી સ્વભાવ છે કે લેવું-લેવું અને લેવાની વાત એ જીવને ગમે છે. અનાદિ કાળથી લેવાના વ્યાપારમાં જીવ રાજી છે એણે લેવાય તેટલું લીધું છે. શક્તિ કરતાં વધારે લીધું છે અને જ્યારે જ્યારે એને મળ્યું છે, ત્યારે ત્યારે એ રાજી થયા છે. હવે આત્માના એ સ્વભાવમાંજ ફેરફાર કરવાની વાત છે. એ ફેરફાર કેટલે છે એક અક્ષરને પણ એ ફેરફારમાંજ આખા જીવનની કિંમત છે. આત્મા આજ સુધી લેવું એ જ સમજેલ હતું. હવે એ લને સ્થાને “દ” મૂકવાની વાત છે. પહેલાં એ વાત હતી કે લેવું, હવે એ વાત છે કે દેવું પહેલાં લેવું એમાં મહત્તા હતી. હવે તે મહત્તા ઉડી ગઈ હવે દેવામાં મહત્તા આવી અને તે સાથે જ સુપાત્રે દાનની વસ્તુ પણ ઉભી થઈ આપવું એમાં મહત્તા ખરી, પણ કોને આપવું આપવું એને અર્થ એ નથી જ કે આપવું એટલે ફેકી દેવું. દાન એ પણ ત્યાગના કેન્દ્ર ઉપર ચઢવાની સીડી છે. જેમ સીડીના એક પછી એક પગથી ચઢીએ અને સીડી પુરી થાય તે જ પ્રમાણે મેક્ષના કેન્દ્ર ઉપર જવાને માટે પણ જૈન શાસને પગથીયા નિમેલા છે અને તે પગથીઆમાં દાન પણ એક પગથીઉં છે. મોક્ષના પગથીયારૂપે દાનની મહત્તા પહેલો એ સમય હતે કે પૌગલિક પદાર્થોમાંથી જીવની મમતા છુટતી જ નહોતી, તેને બદલે હવે એ સ્થિતિ આવી કે “આપીશું તે મળશે” એ ભાવનાથી પણ આપવાની વૃત્તિ જાગે છે. તે પછી આત્મા જરા વધારે ઉંચા વિચારવાળો થાય છે Page #236 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૫ -૩ ર૭૭ અને તે બદલાની આશા વગર પિતાની ફરજ વિચારીને આપે છે અને તે પછી છેવટની કક્ષાએ મારાથી ભલે વ્રત અનુષ્ઠાને ન થાય, પણ મારે પૈસો તે એવા કાર્યની સેવામાં વપરાય છે ને? એવી ભાવનાથી દાન આપે છે. આ બધા અપૂર્ણ આત્માને પૂર્ણત્વની કક્ષાએ જવાના પગથીઆ છે; સુપાત્ર દાનની મહત્તા પણ અહીં જ છે. મારી પૌગલિક સંપત્તિ એ સંયમ માર્ગ મોક્ષ-માર્ગની સેવામાં તે વપરાય છે ને એ દાનની ભાવના જ્યાં છે સુપાત્રે દાન છે અને તેથી જ સુપાત્રે દાનની મહત્તા પણ ગાવામાં આવી છે. શીલધર્મનું મહત્વ દાન શોભે પણ તે શીલથી જ શોભે છે. જે શીલ ન હોય તે દાનની શોભા જરાય નથી. જો તમે દાનને જ ધર્મ કહી દેશે તે ધર્મ શ્રીમંતને ત્યાં રજીસ્ટર થઈ જશે. શ્રીમતે દાન આપતા જશે એટલે બીજા ભામાં પણ તે દાનથી વધારે વધારે શ્રીમંત થતા જશે અને ગરીબોની એ સ્થિતિ આવશે કે તેઓ દાન ન આપી શકવાથી ભવભવાન્તરેમાં વધારે અને વધારે ગરીબાઈમાંજ આવતા જશે. વારૂ! જેનામાં દાન આપવાની શક્તિ નથી પણ મેક્ષની પૂરેપૂરી ભાવના છે, તે જે અશક્તિને લીધે દાન ન આપે તે તેમાં તેને દેષ પણ શે કાઢવાને હોય? ધારો કે એક માણસ ધાડ પાડીને પૈસા લાવે છે અને એ પૈસાને ઉપગ તે આંગી કરવામાં કરે છે તે શું એ તમે વ્યાજબી ગણશો? એટલાજ માટે દાનની સાથે શીલ હેય તે જ તે દાનની મહત્તા ગણવામાં આવી છે. દાન શેભે છે તે સદવર્તનવાળાનું જ લે છે બીજાનું નહિ. દાન દીધું પણ તે સદ્વર્તનથી જ દીધું અને દાનથી સદ્વર્તન પ્રાપ્ત થયું તે મેક્ષે જવાને માર્ગ સહેલે થયે સમજી લેવું, પરંતુ જે દાન દીધું અને ભાવનામાંથી અથવા સદ્વર્તનમાંથી ખસી ગયા તે પછી હતા ત્યાંના ત્યાં! Page #237 -------------------------------------------------------------------------- ________________ આગમ જ્યોત. પરિણામ શૂન્ય મૂળદેવ નામને એક શ્રાવક હતું તે તપશ્ચર્યા કરવા જંગલમાં ગયે. દઢ તપશ્ચર્યા કરી. તપશ્ચર્યામાંથી જરા પણ ખચ્ચે નહિ, તપશ્ચર્યા કરી અરણ્યમાંથી બહાર નીકળે. જ્યાં એ ત્રણ દિવસને ભૂખ્યા અરણ્ય વટાવીને બહાર નીકળે છે કે તરત જ મૂળદેવને સામા અડદના બાકળા મળે છે. હવે એ અડદના બાકળાની કિંમત વિચારે. મૂળદેવ ત્રણ દિવસને ભૂખે છે, એને અડદના બાકળા કેટલા પ્રિય હોય! પણ એટલામાં મુનિ સામે મળે છે. તે માસ ખમણવાળા મુનિરાજને પારણે આવેલા જોઈને બાકળા આપી દે છે. મૂળદેવ જ્યાં મા ખમણવાળા મુનિને દાન આપે છે કે ત્યાં તેજ ક્ષણે ચમત્કાર થાય છે. તરતજ દેવતાઓ તુષ્ટમાન થાય છે અને મૂળદેવને કહે છે કે તારી સાધુ સેવા અલૌકિક છે. માંગ તે તને આપવા તૈયાર છીએ. મૂળદેવે પિતાની માંગણી એક લેકમાં વ્યક્ત કરી. માંગણીને કલેક અર્ધો બેલતાંજ દેવો દ્વારા દેવદત્તા વેશ્યા અને હજાર હાથીવાળું રાજ્ય હાજર! તપ કર્યું, પણ તપનું ફળ શું આવ્યું? વેશ્યા અને રાજ્ય! અહીં વેશ્યા અને રાજ્યને ધ્યાનમાં લીધા વિના મૂળદેવની દાન આપતી વખતની સ્થિતિ તપાસ અને અપવાસના ત્રણ દિવસ! એ ત્રણ દિવસ ગયા પછી બાકળા મળે છે અને છતાં તે બાકળા મુનિને આપી દેવાય છે. અહીં બાકળાની કિંમત વિચારે, એ બાકળાની એ સમયની ઉપયોગિતાને વિચારે અને તે સમયે દાન અપાયું તે ભાવના વિચારે. દાન અપાયું તેની શી ભાવના છે! એકજ ભાવનાથી દાન અપાયું છે કે મારો જીવ જાય તે ભલે જાએ, પરંતુ દાન તે અપાવું જ જોઈએ. એ ભાવના કહે શું બેટી હતી? નહિ, પણ છતાં ભાવનાનું પરિણામ શું આવે છે! ” મીડું!! ત્યારે હવે કહે, શું તમે દાનને ખોટું કહેશે!નહિ!! પણ દાન સાથે જે સદાચાર જોઈએ તે ન રહ્યો. પરિણામ એ Page #238 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫ ૫-૩ ૨૦૯ આવ્યું કે મોક્ષમાર્ગમાં અગ્રગણી થવાનું તે દૂર રહ્યું. પણ પેલી વેશ્યા ગળે વળગી ! રાજ્ય ગળે વળગ્યું!! ઉપાધિ વધી પડી II દાન દેવાની રીતિઓ ઉચિતદાન, કીર્તિદાન, એ બધા દાન જ છે અને એ બધા દાનમાં ઘરમાંથી કાઢી આપવાની વાત છે. તે પછી એ સઘળા દાનમાં એકલું સુપાત્રદાન એ જ સારૂં શાથી? સદાચારથી!! જે દાનમાં સદાચાર છે જે દાન ત્યાગની ભાવનાથી અપાય છે, ત્યાગ માર્ગને પિષવાના કાર્યમાં જે દાન વપરાય છે તે સુપાત્રદાન છે અને તેથી જ સુપાત્ર . દાનની મહત્તા શાસ્ત્રકારે કહી છે. કીર્તિદાન, અનુકંપાદાન, ઉચિતદાન એ સઘળા દાન છે, પરંતુ એ સઘળા દાનને દાતા સદાચારવાળે ન પણ હેય! સુપાત્રદાન કરવાની વૃત્તિને ગ્રાહક એ દાતા તેજ સદાચારવાળે છે. બીજા ઉપર તમે સદાચારની છાપ મારી શકે તેમ નથી! દાન-દાન એકલું બોલ્યા કરશે તેથી દહાડે વળવાને નથી. બાકી દાનની મહત્તાને ધ્યાનમાં લે તે જ તમારું કલ્યાણ છે. ઉચિત દાન એ સાદું છે ઉચિત દાનમાં પાછા મળવાની વાત રહેલી છે, બદલે મળવાનું તત્વ રહેલું છે. કીર્તિદાનમાં જગત વાહ વાહ કરે છે. અનુકંપાને પાત્ર કેણ? જે દુઃખથી હેરાન થાય તે ! જે દુઃખથી ઘેરાયેલે હાય, દુઃખમાં પડેલો હોય તે અનુકંપાને ગ્ય છે. પણ સાધુ કંઈ દુઃખમાં ઘેરાયેલા હતા નથી અથવા સંકટથી બચવાની બુમ મારતા નથી તે પછી તમે સાધુને દાન આપે છે એ કઈ ભાવનાથી? સાધુને “બિચારે” કહે છે એમાં તમે શું કરે છે? તેને વિચાર કરો. સાધુને બિચારો કહે એટલે તો એના આત્માને અને તમારા આત્માને પણ તમે અન્યાય કરે છે. સાધુ બિચારે નથી, ગરીબડો નથી. એને આત્મા તે સિંહ જેવો છે. જોઈએ એ બળવાન છે. વિષય-કષાને જીતવામાં જોઈએ તેટલે શક્તિશીલ છે. જેના ઉપર દરદ, દુખ, ઉપસર્ગને હલે છે તેવાને દેવામાં વધારે ફળ છે એવું શાસકારો કહે છે. અને ૧૪ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૦ આગમ ત સાધુ તે એવા પણ નથી તે પછી સાધુને દાન આપવાની મહત્તા શાથી? એક જ કારણથી કે–એ રીતે અપાયેલું ધન ત્યાગમાર્ગની સેવામાં વપરાય છે. સાધુ સાધુને આપવામાં પણ ભારે ફેર રહેલો છે. - સાધુને આપવું એ ખરું પણ એક સાધુ ક્રિયા આદિકરતાં ઉપાશ્રયમાં બેઠા છે અને બીજા લેચ કે વિહારથી પરિશ્રમિત છે. તે એ બે સાધુએમાં પરિશ્રમિતને આપવામાં વધારે લાભ છે. વળી તેથી પણ આગળ વધે. એક સાધુ પરિશ્રમિત, થાકેલે રેગી કિંવા ગ્લાનિથી પીડાયેલ હોય અને બીજો વિહારથી પરિશ્રમિત ગીતાર્થ હોય, તે વિહારથી પરિમિત એવા આચાર્યાદિકને આપવામાં વધારે લાભ છે અને એવું દાન વધારે ફળ આપે છે. હવે વાંદરા જેવી કેળવાયેલી બુદ્ધિ કેવા અનર્થ ઉપજાવે છે? તે જુઓ અને એ અનર્થથી બચવામાં સાવધ રહે. જો તમે એ સાવધતા ઈ દેશો તે એનું પરિણામ એ આવશે કે તમારા કઈ આજ ન રહે. આ સબંધમાં એક સંસ્કૃત કવિએ ઘણી ઉત્તમ કલ્પના કરી છે નિશ્ચય વિનાના માણસને તે કવિ વાંદરાની ઉપમા આપે છે અને વાંદરૂં જેમ નિશ્ચય વિના આમથી તેમ અને તેમાંથી આમ ગમે ત્યાં રખડે છે અને એ રખડપટીમાં ગમે ત્યાં ભટકાઈને તેને નાશ થાય છે તે પ્રમાણે કવિ કહે છે કે નિશ્ચય વિનાના માણસની પણ તેવી દશા થાય છે. અનર્થકારી કલ્પનાઓ સમજો કે એક સાધુ છે, તેણે તપશ્ચર્યા કરવા માંડી છે. તપ કરતાં કરતાં તેણે વ્રત પૂરું કર્યું અને પારણાને સમય આવ્યો. હવે એ સમયે તમે એને વહોરા (સાધુને જૈન ધર્મના નિયમ પ્રમાણે શાસાધારે યોગ્ય એવી ભજનની વસ્તુઓ પૂરી પાડવી તેને જેનધર્મ પ્રમાણે સાધુને વહેરાવવું એમ કહે છે) ખરા કે નહિ? Page #240 -------------------------------------------------------------------------- ________________ વર્ષ–૫ પુ.-૩ હું કહું છું કે શ્રાવકધર્મના માત્ર મુલતને જાણનારે સામાન્ય માણસ પણ એ સાધુને જરૂર વહેરાવેજ એટલું નહિ, પણ ધારે કે શ્રાવક કુળ ન હોય અને સામાન્ય માણસ કે જે કંઈ આર્યવંશમાં જન્મેલે હેાય તે માણસ પણ સાધુને આપવું જોઈએ એવીજ બુદ્ધિ ધરાવનારે હોય. હવે જો તમે એ સાધુને નથી વહોરાવતા તે એને તપશ્ચર્યાને કાળ લંબાય છે અને જો તમે એને વહેરાવે છે તે નિર્જર બંધ થાય છે. તે હવે એવા સાધુને તમો ગોચરી આપે તે ગોચરી આપવાથી નિર્જરા બંધ થાય. એના પપના તમે ભાગીદાર ખરા કે નહિ? જેની બુદ્ધિ માત્ર રિવાજ પ્રમાણે ગતિ કરવાનું જ શીખેલી હશે તે માણસ સહેજે એમ કહી શકશે કે દાન આપવાથી સાધુની નિજર તૂટે છે માટે એ નિર્જરા તેડવામાં-સાધુને વ્રતથી દુર કરવામાં જે કંઈ એને વહેરાવે તે પાપને ભાગી છે. લેચ વખતે, આગમ ગ્રહણ વખતે, ધર્મની ભાવના ચાલી રહી હતી, તે ભાવનાને વહેરાવીને તમે સાધુને પ્રમાદી બનાવ્યા, માટે તમે સાધુના હિતકર્તા નથી પણ તેના શત્રુ છે. શું આ વાત તમારે ગળે ઉતરે છે કે? નહિજ ! - તમારે તે શું પણ મારે કહેવું પડશે કે એક સામાન્યમાં સામાન્ય માણસ હોય તેને ગળે પણ આ વાત નહિજ ઉતરે. અને આ હું તમને ખાતરીથી કહું છું કે એ રીતે સાધુને વહે રાવનારને પાપને એક છોટે પણ લાગતું નથી એટલું જ નહિ પણ અમેઘ પુણ્ય જ છે. દાન-શીલને પરસ્પર સંબંધ ત્યારે તમે મને એ પ્રશ્ન જરૂર કરી શકે છે કે સાધુને દાન આપીએ અને નિર્જરાને ભંગ થાય તે માટે દાન આપનારને જવાબદાર કેમ ન ગણ જોઈએ. હું તેમને એક સીધી સાદી Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧ર આ આગમ જેત વાત કહું છું. તમે તમારા બાળકને કડવી દવા આપે છે, અરે ભયંકર વ્યાધિ થાય તે ઓપરેશન પણ કરાવે છે એ સમયે બાળકને દુઃખ પણ થાય છે તે શું દુખ તમેએ કરાવ્યું છે એમ કઈ કહે ખરૂં? નહિજ ! એ દુઃખ તમારા કહેવાથી દાકતરે કર્યું છે પણ છતાં તેમાં બાળકની હિત બુદિધજ રહેલી છે તે જ પ્રમાણે દાનનું પણ છે. તમ સાધુને દાન આપે છે પરંતુ એ દાન તમે શાથી આપે છે. વૈરાગ્ય વહનની પૂર્તિ માટે આપે છે! ત્યાગ પરત્વેના પ્રેમથી આપે છે એટલે જ એ દાનથી તમે પાપનાનિર્જરા તેડાવવાના કાર્યના ભાગીદાર નહિ, પણ નિર્જરા તેડાવવાના કાર્યના ભાગીદાર નહિ, પણ નિર્જરાદિનાજ ભાગીદાર થાઓ છે. દાન આપે ત્યારે એટલા માટે સદ્વર્તનને જોઈને જ તમે દાન આપે છે એજ કારણથી દૂવર્તન એ સુપાત્ર દાનની જડ કરાવી છે, અને તેથીજ બીજે ધર્મ શીલ કહ્યો છે. શીલની મહત્તા હવે દાન તે કહ્યું, પણ શીલને વિચાર કરે, યાદ રાખે જૈન દર્શનકાર તમને માત્ર શબ્દને મેહ રાખીને વર્તનની જવાબદારીમાંથી છટકવા દેવાના નથી. આ શાસન હુડીના પૈસા ચુકવનારૂં શાસન છે. પણ તે હુંડીની સત્યતા પણ પૂરેપૂરી તપાસે છે. એકવાર ખાતરી થઈ કે હુડી સત્યતાથી ભરેલી છે, તે પછી એમાંથી પૈસે પણ દલાલી કે વટાવી કાપવાની વાત આ શાસનમાં નથી. તપની મહત્તા શીલ કહ્યું પણ શીલનું છે. આ શાસન નિભાવી લેવાનું નથી.. શીલ કેવું હોય તે વિચારે! છોકરાએ ગાજરની પીપુડી વગાડે છે Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ વર્ષ-૫ ૫-૩ તેવું તમારું શીલ હોય તે એ શીલ નભે નહિ. તમે ધર્મ શા માટે સ્વીકારે છે તેને વિચાર કરે. ધર્મને સ્વીકારવાનું કારણ એક જ છે કે આત્માને કર્મરૂપી કચરામાંથી બચાવી લે! આપણે ધર્મ કે છે? “મહાજન મારા માથા ઉપર પરંતુ મારી ખીંટી ન ખસે !” એવો આપણે ધર્મ પાળીએ છીએ. ધર્મ, દેવ, ગુરુ બધા ખરા પણ મારા શરીરને આંચ આવવી ન જોઈએ. શરીરને આંચ ન આવે તે બધાને માનવા, પણ જે શરીરને આંચ આવતી હોય તે તે વખતે બધાથી દૂર! આ સ્થિતિને ધર્મ પાળીએ તે એ ધર્મ માણસને ખરેખર ઉંચે લાવી શકે નહિ. મહાવીર મહારાજ માબાપની ખાતર ત્રીસ વર્ષ ગૃહવાસમાં રહ્યા હતા એ કબુલ પણ જે વખતે કાઉસગ્ગમાં રહ્યા છે તે સમયે તેમણે દર્શાવેલી દઢતાને વિચાર કરે. માતા ત્રિશલા આવે છે. હાયપીટ કરે છે પણ તેની અસર થતી નથી, નંદિવર્ધન જોઈએ તેટલો જુલમ કરે છે, ઘરમાંથી કાઢી મૂકે છે પરંતુ તેની અસર થતી નથી. ભગવાન સામે પણ જોતા નથી. આ વસ્તુને વિચાર કરે અને પછી આગળ પગલાં ભરો. ધર્મના કાર્યમાં આપણને શરીરની, માબાપની, બૈરી છોકરાંની બધાની ખીલી આડે આવે છે. આ ખીલી રાખવી છે અને ધર્મ સાધે છે એ કદાપિ પણ બની શકે મહિ. માટે શાસ્ત્રકારોએ તપ આગળ કર્યું છે. તપ એટલે શું? ચાલતા ચાલતા પગમાં કાંટે વાગે. પગ પાકી આવે અને તાવ થાય! તાવમાં ન જમાય, તે એમ ન માની લેતા કે તમેએ ઉપવાસ કર્યો! એટલા માટે જ શાસ્ત્રો કહે છે કે જાણી જોઈને કર્મના સામે પૂરે સામને કરે તેજ તપ છે. ભાવની મહત્તા આમ દાનશીલ અને તપની મહત્તા ગાવામાં આવી છે. પણ એ સઘળું ત્યાગની ભાવનાપૂર્વકનું હોય તે જ તેની મહત્તા છે Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આગમ જ્યોત નહિ તે એની મહત્તા છે એમ ધારતા નહિ. એ જ પ્રમાણે સામાયિકનું પણ સમજે. સામાયિક સંવર દ્વારએ ત્યાગમાં લઈ જાય છે, માટે જ એને માસમાં સૌથી પહેલું સ્થાન આપવામાં આવેલું છે. આ વસ્તુ સમજો શાસ્ત્રની જે કંઈ વાત સાંભળવામાં આવે છે, તે માત્ર સાંભન્યાથી જ તમારું કલ્યાણ નથી. એ વાત સાંભળીને તમે તમારા હૃદયમાં ઉતારે એટલે તે વસ્તુને વર્તનમાં મૂકી તમારા આત્માને સુખી કરે, તે તમારું શ્રવણ સફળ છે અને તમારું એ શ્રવણ મનુષ્યભવને સફળ કરશે. | મનન કરવા જેવું... !! શા એ અરીસે . પણ અરીસામાં દેખાતા | | ડાઘ દૂર કરવાની શક્તિ અરીસાની નહીં, IS પણ આપણા પુરુષાર્થને આધીન છે. તેમi 5 શાસ્ત્ર ભણ્યા પછી સવર્તન ન આવે તે છે, આપણી ક્ષતિએ માત્ર શાસ્ત્રજ્ઞાનથી દૂર ન ). 0 થાય. સંસારની અસારતા ભાસ્યા વિના શાની છે ઘાતે સન્માર્ગપ્રેરક બનતી નથી. Page #244 -------------------------------------------------------------------------- ________________ મ kinjIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIuinni High આગમ સં. IIIII વીર નિ, સં. ૨૪૯૭ વિ.સં. ૨૦૦૭ णिग्गंये पावयणे अणुत्तरे IIIIIIIIIIIIIIIII વર્ષ-૫ પુસ્તક-૪ કાર્તિક Niuli વર્તમાન કાળે જૈનશાસનની અદ્વિતીયતા સર્વ કાલે શ્રીનશાસન પિતાના સ્વરૂપે શ્રેષ્ઠ છે છતાં બાહાવર્તનમાં પણ ખરેખર શ્રી જૈનશાસન સર્વ કાલે શ્રેષ્ઠતા ધરાવે છે. કે એ ધર્મને અનુસરનારાઓ વધારે ભાગે આજે વ્યાપારીવર્ગ હેવાથી દુનિયાદારીના ફેલાવાવાળ સાહિત્યમાં તેઓ તરફથી અસત્ય અને અસભ્ય લખાણને પ્રચાર નથી થતે એટલું જ નહિં પણ તેવા પ્રચારના વિરોધ કે નિરોધ કરવાની પણ તેની દરકાર નથી. છતાં વર્તમાનમાં અદ્વિતીયતા ધારણ કરનારે તે શ્રી જૈનધર્મને માનનારે જ વર્ગ છે. ૧. આ શાસનને માનનાર વર્ગ રાજામહારાજા નથી, છતાં પિતાના તીર્થોનું રક્ષણ અદ્વિતીયરીતિએ તેજ કરી રહેલ છે. ધ્યાન રાખવું કે જગતમાં ઉંચા ઉંચા પહાડો પર તીર્થસ્થાનો જેનશાસનની માન્યતાવાળાનાજ છે. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ આગમ ચેતા ૨. અન્ય ધર્મને માનનારા રાજામહારાજા છે, છતાં પિતાના ધમને તીર્થોને કરરહિત પિતે નથી રાખી શક્યા તેમજ નથી તે યાત્રિકોને કર વગર ભયે યાત્રા કરવાની સગવડ કરી. જ્યારે આ જૈનશાસનને માનનારે વ્યાપારીવર્ગ છે અને તીર્થ સ્થાનના રાજાએ અન્યધમિપણા આદિને લીધે અનેક પ્રકારે દ્વેષબુદ્ધિ ધરીને પણ કરને ભાર નાખે છે, છતાં યાત્રિકોને વગર કર ભથે યાત્રા કરવાની સવડ કરી શકે છે. ૩. તીર્થયાત્રાને માટે યાત્રિકના સાથને ભક્તિ કરવા પૂર્વક તીર્થયાત્રા કરાવવાનું માન કેઈ પણ ધરી શકે તે આ જૈનશાસનને માનનારાજ વર્ગ છે. ૪ યાત્રિકને ભક્તિભાવથી ભજન કરાવવારૂપ જે શ્રી સંઘજન જેવું વિધાન કરનારને આ શાસનને શણગાર તરીકે માનનારોજ વર્ગ કરે છે. ૫ જૈનધર્મને માનનાર તરીકે સાધર્મિકપણાના સંબંધથી આરાધ્ય ગણ દરેક સ્થાને દરેક વર્ષે વાર-તહેવાર સાધમિકેનું વાત્સલ્ય કરવાને ઉપદેશ કરનારાને તે સત્ય માનનારને ધર્મ ગણનાર આ જૈન વગ છે. - ૬ ધર્મ ધમ તરીકે આરાધનાને દા આ વર્ગમાં જ સતત અને સારી રીતે જ પ્રવર્તે છે. ૭ આ ધર્મને માનનારો વર્ગ જાતિવાદને અંગે નહિં પૂજનારો અને ગુણવાદને અગેજ પૂજા માનનારે છે. ૮ આ ધર્મ માનનારાઓમાંજ પરસ્પર સરખા ધર્મવાળા ગણીને આરાધ્યઆરાધક ભાવના પ્રવર્તે છે. ૯ ત્યાગનું ધ્યેય ઉત્તમ માની સત્યાગીને જ દેવ તરીકે આદ્યસંગના ત્યાગીને જ ગુરૂ તરીકે અને હિંસાદિકના ત્યાગને ધર્મ તરીકે માનનારે આ જૈનશાસનને અનુસરનારાઓને જ વર્ગ છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-પ. પુ-૪ ૨૧૭ વળી નયસાપેક્ષ રીતે વિચારીએ તે એમ પણ કહી શકાય કેજિનશાસનની અપૂર્વ વિશિષ્ટતાઓને લીધે હડહડતે આ પાંચમ આરે અપેક્ષાએ ચેથા આરા કરતાં પણ આરાધકે માટે મહત્વને છે. કળિકાળસર્વજ્ઞ પૂ. આચાર્યશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે આ વાત શ્રી વીતરાગસ્તોત્ર (પ્રકાશ ૯ લે.) માં પણ જણાવી सुषमातो दुष्षमायां, कृपा फलवती तव (प्रभोः)। मेरुतो मरुभूमौ हि, श्लाघ्या कल्पतरोः स्थितिः ॥१॥ ભગવાન જિનેશ્વરેની મહેરબાનીથી ત્રીજા અને ચોથા આરા કે જે સુષમ દુષમ અને દુષમ સુષમ તરીકે ગણાતા હેઈ સુષમાકાલને નામે ઓળખી શકાય, તે ત્રીજા ચેથા આરારૂપી સુષમાકાલમાં જે ફલ થયું હતું, તેના કરતાં આ દુષમા નામના પાંચમા આરામાં ભગવાનના શાસનનું ફલ ઘણું જ વખાણવા લાયક છે. જો કે મોક્ષપથની આરાધના બને તે આરામાં અને આ પાંચમા આરામાં પણ સરખીજ છે, અર્થાત્ મોક્ષપથની આરાધનામાં કાલભેદે કેઈપણ ભેદ નથી. છતાં ત્રીજે અને એથે આરે અન્ય કેવલજ્ઞાનીઓ અને મનઃ પર્યાય આદિજ્ઞાનવાળાના સમાગમને લીધે મેરૂસમાન હતું, પણ આ પાંચમે આરે તે અન્ય કેવલજ્ઞાની આદિના અભાવવાળ હોવાથી મરશમિ જે છે, માટે તે પાંચમા આરારૂપ મરૂભૂમિમાં આપની (ભગવાન્ જિનેશ્વરેની) મહેરબાનીરૂપ શાસનપ્રણાલિકારૂપ જે કલ્પ વૃક્ષ તે અત્યંત વખાણવા લાયક છે, એટલે શાસનની આરાધના કરી એક્ષપંથે પ્રયાણ કરનારા માટે તે આ પાંચમે આરો કઈ પણ પ્રકારે ઉપેક્ષા કરવા લાયક નથી, પણ અત્યંત અનુમેદવા લાયક છે. મેરૂમાં રહેલાં કલ્પવૃક્ષે કરતાં મારવાડમાં રહેલ કલ્પ. વૃક્ષ અત્યંત પ્રશંસાને પામે છે. ૧ ભગવાન જિનેશ્વર મહારાજાઓ પ્રશસ્ત કે અપ્રશસ્ત બન્ને પ્રકારના રાગે કરીને રહિત હોય છે અને તેથી તેઓને જેમ પ્રશસ્ત અપ્રશસ્ત બને Page #247 -------------------------------------------------------------------------- ________________ આશય જત પ્રકારનો દ્વેષ ન હોવાથી કોઈપણ જીવની ઉપર અપ્રીતિ કે અરૂચિ હતી નથી તેવી જ રીતે કેઈપણ જીવ ઉપર પ્રીતિ કે રૂચિ હતી નથી, પણ જેમ સૂર્યને મનુષ્ય કે પશુ ઉપર રાગ નહિ છતાં તેના ઉદ્યોતથી સર્વને ઉપકાર થાય તે વખતે તે તે ઉપકારને અંગે ગુણનું બહુમાન કરનાર તે તે મનુષ્ય સૂર્યની મહેરબાની ગણે તેવી રીતે શ્રીજિનેશ્વર મહારાજના તવમય ઉપદેશના પ્રતાપે જે જીવોને ઉપકાર થાય તેઓ ભગવાન જિનેશ્વરેની મહેરબાની ગુણજ્ઞપણને લીધે માને તેમાં નવાઈ નથી, અથવા ભગવાન જિનેશ્વરોએ અશરણ અને દુઃખથી પીડાયેલ જગતને દેખીને તે જગતને જન્માદિ દુઃખોથી બચાવવારૂપ દયાથી જ શાસન સ્થાપ્યું છે અને તેથી તે શાસનરૂપ કાર્યને દયારૂપ કારણને નામે ઓળખાવીને તે શાસનની સ્તુતિ કરાય તેમાં પણ નવાઈ નથી. ધ્યાનમાં રાખવું જરૂરી છે કે દુઃખી પ્રાણિઓને દુઃખ નાશ કરવાની મતિ ક્ષાયોપથમિકાગુિણરૂપ છે, પણ તે કઈપણ પ્રકારે મોહનીઆદિના ઉદયરૂપ નથી. ભગવાનના વિહાર ઉપદેશ વગેરે અભિપ્રાયપૂર્વક હોય છે, તો પછી શાસનની સ્થાપના અભિપ્રાયપૂર્વક હોય તેમાં આશ્ચર્ય નથી, જ્ઞાનના સાધનરૂપ વિચારે ન હેવાથી અહિં તેને બાધ નથી. ૨ વ્યાકરણની અપેક્ષાએ બે પદવાળા શબ્દમાં પહેલ કે બીજો કોઈપણ ઊડી શકે છે અને તેથી ભીમસેનને માટે ભીમ અને સેન એ બેમાંથી કેઈપણ શબ્દ વાપરી શકાય છે, તેવી રીતે અહિં ત્રીજા આરા માટે અત્યને દુષમાશબ્દને લેપને અને ચોથા આરા માટે આદિમાં રહેલા દુષમશબ્દને લેપ કરી બને આરાને સુષમાશબ્દથી કહેલા છે. તે યાદ રાખવા જેવું...!!! . S • દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ધર્મના રક્ષણાર્થે જવાના છે. નાશ માટે નહીં. ૦ રત્નત્રયીને આશ્રી આરાધના નિત્ય છે, પરંતુ તે વિકલ્પવાળી નથી –“પૂ. આગમ દ્વારકશ્રી અમૃતવાણીમાંથી Page #248 -------------------------------------------------------------------------- ________________ 8 //DAA JANILTHmmu યાનીઝંકારા [ આગમસમ્રાટુ આગમવાચનાદાતા આગમ-પાદૃશ્વા ધ્યાનસ્થ સ્વર્ગત પૂ, આગમે દ્ધારક આચાર્ય દેવીશ્રીએ સંસ્કૃત ભાષામાં ચિત્રવિચિત્ર છન્દ, ભાવ અને રચનાવાળા છૂટક કે ઘણા બનાવ્યા છે પૂ. ગણી કંચનસાગરજી મ પાસેથી આવા કેની છૂટક કાપલીઓ મેળવીને વ્યવસ્થિત શુદ્ધ કરીને અહીં કેટલાક લેકે વાનગીરૂપે રજૂ કર્યો છે. सं.] R श्री तारंगातीर्थपति। श्रीअजिततीर्थपतिस्तुतिः १ भविका नमत सदाऽजितं त, तारंगाधिपमाप्तमादरेण । भविकं स्वसमे(म)पदे (द) ददानो, जयति सुरान्नि निखिलान् स्तुतांघ्रिपद्मः॥ पापान्धकारदमन: शमेनः कुधादेः, तारङ्गसानुशिखरस्थित आप्तपूज्यः । यः पापान्धकारदलनः कलनः कुशादेः, नाऽऽरभ्भसाद विशिखरोऽजित उप्तपूजः॥ बानन्दोदधिचन्द्रमाभविमनाप'केरुहाको जिन:, - तारङ्गाधिप आत्मरूपरमणो ज्ञानामृताग्थोनिधिः। श्रेयस्कन्दवितानवारिदनिमो मेक्षिालयैकस्थिति , देवीच्छीअजितो जितान्तररिपुर्भद्राणि वः सर्वदा ॥ Page #249 -------------------------------------------------------------------------- ________________ २२० આગમ જતા श्रीपोसीनातीर्थाधिपति-श्रीपार्श्वनाथस्तुतिः । १ कल्याणाम्बुधिवर्धते शशधर सद्बोधवल्ल्यम्बुदम् शुद्ध ज्ञानपयोजभेदन विधौ वैरोचन निव्यर्थम् । सञ्चारित्रमणिप्रदानदलितोन्मोहादिशवत्करम् , __पोसीने जिनपार्श्व माप्तमहित स्तौम्यन्वह भक्तिभाक्॥ २ यो जीमूतजलेन नाऽभिभवितु दैत्येन शक्तोऽभवत् , नासाऽग्रप्रमितेन विशुदुदयैनिर्धातवृन्दैः सह । मुक्तः प्रत्यहमात्मसाम्यजलघेः स्थैर्यामिमालालिना, त प्रत्यूहनिवारणैकनिपुण पोसीनपार्श्व मम॥ ३ नमत पार्श्वजिनौं गतदुषण, नगरपोसिनचत्यविभूषणम्। नतसुराऽसुरकिन्नरनायक, __ भविहिताऽमृतसिंधुषिधायकम् ॥ 8 धर्म महिमाख्यापिका स्तुतिः । १ संसारवासहरणप्रवरेण भाव धर्मेण संघरणलब्धवरालयेव। मुक्ता शुभ युरशुभद्रविणा भलाविपद् ? गदानुतापमनुसंयततासमेता ॥ २ सिद्धा सिध्यन्ति जीवा, मलिनपटलज मोहनीय विभिद्य, सेत्स्यन्ति प्रोज्झ्य जन्मान्तकजनितरुज प्राप्य निर्वाणभावं ते सर्वे वीतरागैर्गदितमनुपम त्यागधर्म निषेव्य, तत् स स्तात् स्वर्गमोक्षप्रद उदितः समस्वार्थबोध: सुधर्मः ॥ Page #250 -------------------------------------------------------------------------- ________________ ११-५५.-४ ૨૨૧ चमत्कृतिपूर्ण प्रलोकाः १ तत् किं नाम पुरं? सम वदति यत् हीन क्रमादक्षः, भूप वल्लभया युतं वमनयुक यद् वा भवेत् सान्तरम् । यत् सन्तं नृपभूधने उशति च प्राहोद्वहन्त नर, मर्यादा बुध मासमाश्रितमते वूयात् विचिन्त्योत्तरम् ॥ सदासदासदासेरः, सदासादसदोदसः। साददाससदासीद, सदोदारु सदोऽसदः ।। दानदानक्षमो नेता, ताने मोक्षनदाः सदा । भवता पापहं शास्त्र, साहं पपतावभः॥ सनाऽऽसनाऽऽसीनसानुः, नसीनोऽसानसे नसे। नसो नसाससा नासी, नासिनो नसनोऽनसः॥ गुरुगाऽऽगाररोगाग-गरगारोरगे गुरुः। रागारिगरगागार-गिरे गुरुर्गिरि गुरुः ॥ हि.......................! • शत्रु ते को मापा ॥3, ५ आपणे मेटले अy ? શરીર, બુદ્ધિ, ઈદ્રિય અને મન તે આપણું સ્વરૂપ નથી, તેને બગાડ કરનારા શત્રુ નહીં, પણ આપણે એટલે વિશુદ્ધ આત્મસ્વરૂપી તેનો બગાડ કરનારા કર્મો જ આપણું શત્રુ છે. Page #251 -------------------------------------------------------------------------- ________________ G LUTAMENJAGUIRIDONATOLOGHETENULUXEMBOURNERIN D ILUA MALISHED IIIIIIIII આગમવ્યાખ્યા કુશલ, શિલા-તામ્રપાત્રે તકીર્ણ આગમ-મંદિર સંસ્થાપક દેવસૂરતપાગચ્છ સામાચારી સંરક્ષવાદી મદભંજક બહુશ્રત ધ્યાનસ્થ સ્વર્ગત આચાર્યદેવશ્રી આનંદસાગરસૂરીશ્વરશ્રીએ અતિવૃદ્ધાવસ્થાએ રોગશધ્યામાં પણ શ્રતચિંતન સ્વાધ્યાય પરાયણતામાંથી સજેલ સૂમ ભાવપૂર્ણ મનનીય હિતકર BF સુંદર સુભાષિતો GF १५६ मया त्यक्ताः परे सर्वे, विश्वविध्यादिकर्मठाः ।। शरण्यं त्वां, श्रितो मे न, किं दुःखालिं समीक्षसे ? ॥३६२॥ હે પ્રભો ! તારા સિવાયના સુષ્ટિની રચના વગેરે જાલમાં તત્પર એવા બીજા સર્વ દેવેને મેં ત્યાગ કર્યો, એટલું જ નહિ પણ શરણ કરવા એવા આપનું જ મેં શરણ કર્યું છતાં તે નાથ? આવ મારા દુઃખની શ્રેણિને કેમ જોતા નથી? ૩૬૨ १५७ न ज्ञाता त्वं ? क्षमो वा न ? नाहं वा दुःखमेदुरः । यन्मां चिन्ताभृतं नाथ ? किं नोद्धरसि संसृतिः ? ॥३६३॥ હે નાથ? શું તમે જાણનાર નથી. અથવા શું તમે સમર્થ નથી, અથવા શું હું દુઃખથી પુષ્ટ થયેલે અર્થાત દુઃખી નથી? જે ચિંતાને ધારણ કરનારા એવા મને સંસારથી કેમ ઉદ્ધારતા નથી? અર્થાત્ ઉદ્ધાર કરે. ૩૬૩ १५८ त्वयाऽहं नाथ ? संसारादुद्ध-रिष्यामीतीच्छया । आइतोऽथ च किं मां! त्वं विलम्बयसि हे प्रभो ॥३६४॥ હે નાથ? તેં મને સંસારથી ઉદ્ધાર કરીશ એવી ઈચ્છાથી બાલા છે, તે પછી હવે મને સંસારમાંથી ઉદ્ધાર કરતાં હે પ્રભુ કેમ વિલંબ કરે છે? ૩૬૪ Page #252 -------------------------------------------------------------------------- ________________ વર્ગ-૫ પુ ૨૩ ૨૧૬ મા તોડ િત્રવાડદૂત, સંદિપીઉના?. धृत्वाऽथ मोक्ष्यसे किं न ? कृपां कृत्वा मयि प्रभो ? ॥३६५॥ હે પ્રભુ? સંસારમાંથી ઉદ્ધાર કરનારા એવા તમારે બેલા હું આ છું, તે પછી મારા ઉપર કૃપા કરીને મને પકડીને સંસારમાંથી કેમ છોડાવતા નથી. In૩૬પા १६० त्वं सर्वज्ञं कथं वेग्मि, मामेकं यदि दुःखिनम् । ___नो वेत्सि वेत्सि चेत् किं न, सौख्यं नयसि ? तत् प्रभो ॥३६६॥ હું તમને સર્વજ્ઞ કેમ જાણું? કારણ કે અજોડ દુઃખી એવા મને જાણતા નથી? માટે હે જગત્મભુ? જે તમે તે જાણે છે-મારા દુખોને જાણે છે તે મને સુખ પમાડતા નથી? અર્થાત સુખ પમાડે. ૩૬દા १६१ दुःखिदुःखानि दृष्ट्वा चेत्, समर्थास्तानि नोदरेत् । दयालौ तस्य चेद् रेखा, ते तहि त्वां किमु ब्रुवे ?!॥३६७॥ દુઃખના દુખેને જોઈને શું સમર્થ પુરુષ-ઉદ્ધાર કરવાની તાકાતવાળા પુરુષે દુઃખને ઉદ્ધાર ન કરે? અર્થાત કરે જ, છતાં તે નાથ? જે તેની દયાવાળાઓમાં-કૃપા કરનારાઓમાં રેખા હેય તે તમને હું શું કહું? અર્થાત્ હે દયાનિધિ મારાં દુઃખ દૂર કરે ૩૬ળા १६२ न वेसि मां सुदीनं किं, दीनोद्धारे नदीष्णताम् । घोषयित्वा न मां विश्वे-श्वरोद्धर्ता भवार्णवात् ॥३६८॥ હે જગત્પતિ? અત્યંત દિન એવા મને શું નથી જાણતા કે જેથી દીનના ઉદ્ધારમાં નિપુણપણાની ઉદ્ઘેષણા કરાવીને પણ મને સંસારસમુદ્રમાંથી ઉદ્ધરતા નથી. (૩૬૮ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ આગમ પોત १६३ सुधामुचो सूचो विश्वे, परोपकृतिसत्फलाः। . तदधिकफला वाच-स्तव चेत् किं न मे दया (मुक्तिदाःश्रियै)।३६९॥ જગતમાં ચંદ્રની કાન્તિએ પોપકારરૂપી સલ્ફળવાળી હોય છે, પરંતુ આપની વાણી તે તેનાથી અધિક ફળવાળી જે છે તે મુક્તિ આપનારી કેમ થતી નથી? અર્થાત્ આપની વાણી મને મુક્તિ આપનારી થાવ!!! ૩૬લા. १६४ त एव सज्जना लोके येषां लक्ष्म्यः परार्थिकाः । अनन्ते दर्शन-ज्ञाने, फळतो न परे किमु ॥३७०॥ જગતમાં તે જ સજજને કહેવાય છે કે જેમની લક્ષમી પપકાર માટે હોય છે, તે પછી આપના અનંત દર્શન અને જ્ઞાન બીજા છને વિષે કેમ ફળે નહિ? અર્થાત ફળે. II૩૭ १६५ विश्वेशोपचिकीर्विश्वं, त्वं भवेषु बहुष्वपि । किं मां नोद्धृत्य संसारा-धाऽवटात् तं करोषि भोः॥३७१॥ હે જગપ્રભુ? તમે ઘણા ભવને વિષે વિશ્વને ઉપકાર કરવાની ઈચ્છાવાળા હોઈ સંસારરૂપી અંધ કૂવામાંથી મારે ઉદ્ધાર કરીને તે પરેપકારને કેમ કરતા નથી? ૩૭૧ १६६ अनन्तशस्त्वया सङ्गो, संसारे मेऽभवत् परम् । न प्रार्थये फलं तस्य, मार्गये मार्गजं फलम् ॥३७२॥ સંસારને વિષે તમારી સાથે મારે અનંતીવાર સંબંધ થયે છતાં તેનું હું ફળ માગતું નથી, પરંતુ સમ્યગદર્શન, જ્ઞાન ને ચારિત્રરૂપ માર્ગથી થવાવાળા મુક્તિરૂપી ફળને હું માનું છું, માટે હે નાથ? તે આપ! ૩૭રા Page #254 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫ ૫-૪ १६७ संसारे त्वमहं चाप्तौ, सङ्गानन्योन्यसंश्रितान् । साम्प्रतं देवतास्थान-स्थितस्त्वं त्वामहं श्रितः ॥३७३॥ હે સ્વામી! આ સંસાર વિષે રખડતાં ભૂતકાળમાં તમે અને હું પરસ્પર જોડતાં સંબંધને પામ્યા હતા, પણ અત્યારે તે આપ દેવસ્થાનમાં-દેવપણામાં રહેલા છે, જ્યારે હું તે અત્યારે શરણે રહેલ છું. ૩૭ફા १६८ संसारकूपमध्यस्थं, रटन्तं स्वविडम्बनाम् । सेवकं मां न चेत् स्वामिन् , त्रायसे! का दयालताः ॥३७४॥ હે સ્વામિનું ? સંસારરૂપી કૂવામાં રહેલા અને પિતાની પીડાને પિકારતા એવા મને સેવકને જે તમે બચાવશે નહિ, તે તમારી દયાળુતા કઈ ? માટે તમારું દયાળુપણું સાચવવા મને તા. ૩૭૪ १६९ अनाहूता महान्तः स्युः, परदुःखक्षये रताः । जिह्वाशुष्का तु मे नाथ!, स्वत् पुरो रटतो व्यथाम् ॥३७५॥ મહાન પુરુષે બોલાવ્યા વિના બીજાના દુને ક્ષય કરવામાં રક્ત હોય છે, પરંતુ હે નાથ? આપની આગળ મારા દુઃખની બૂમ પાડતાં પાડતાં આ મારી જિહા પણ સુકાઈ ગઈ. ૫૩૭૫ १७० दासः प्रेष्योऽहमाजन्म, किङ्करश्चास्मि ते प्रभो ? । त्रायसे चेत् न भगवन् ? का तर्हि ते दयालुता ॥३८८॥ હે પ્રભુ? હું આપને આ જન્મથી જાસ છું, કિકર છું, નેકર છું છતાં જો તમે રક્ષણ નહિ કરે તે તમારી દયાલતા કેવા પ્રકારની ? ||૩૮૮ આ. ૧૫ Page #255 -------------------------------------------------------------------------- ________________ આગમ જ્યોત १७१ महामहिम्नां पदमाप्नुवन्ति ते, ये परेषामुपकारकायें । अप्रेरिता अप्यपरैर्यतन्ते, सुप्रेरितस्त्वं न तथा तदहम् ॥३८९॥ પ્રેરણા કર્યા વગર પણ જેઓ બીજાઓના ઉપકારકાર્યમાં પ્રવર્તે છે, તેઓ મોટા મહિમાવાળા પદને પામે છે. પરંતુ સારી રીતે ઉપકાર કરવા માટે પ્રેરણા કર્યા છતાં આપ ઉપકાર કરતા નથી, તે શું છે નાથ? તમને યેગ્ય છે? અર્થાત એગ્ય નથી. ૩૮લા १७२ समस्तविश्वोद्धृतये जिनेश ? , तीर्थ त्वया नाथ ? नरेम्य उक्तम् । त्वदुक्तिमाश्रित्य मया न वृत्तं, हा वञ्चितोऽहं सति रक्षकेऽपि ॥३९०॥ અવધિ આદિ જિનેના પણ ઈશ્વર! આપે પ્રાણીઓનેઆખા જગતને ઉદ્ધાર કરવા માટે તીર્થ કહ્યું. અર્થાત્ તીર્થ સ્થાપ્યું, છતાં તમારા તે વચનને આશ્રીને હું વર્ચે નહિ તેથી ખરેખર ખેદની વાત છે કે રક્ષણ કરનારા હેતે છતે પણ હું ઠગા, હુંટાયે . १७३ जिन ? स्वदुक्तिप्रशमाईचेता, विज्ञप्तिमेतां तव पादपद्मे । करोमि कुर्या भवसागरात् मे, यथोद्धृतिः स्यात् करूणां तथा त्वम् | l/330 હે જિનેશ્વર મહારાજ ! તમારા વચનથી સમતા વડે ભીંજાઈ ગયું છે ચિત્ત જેનું એ હું તમારા ચરણકમળમાં આ વિજ્ઞપ્તિ કરું છું, કે જેવી રીતે ભવસમુદ્રમાંથી મારો ઉદ્ધાર થાય તેવી રીતે મારી ઉપર કરુણા કરે. પ૩૯૧ १७४ न त्वां विना नाथ ? ममाघयो-ज्यैयिन्त ईशेडशबोधशून्यैः । अनादिकालीनपदार्थबोधो-विना तथाज्ञानमुदीक्ष्यते न ॥३९२॥ હે નાથ? હે સ્વામી ? આપના સિવાય આવા પ્રકારના અર્થાત સંપૂર્ણ બંધથી શૂન્ય એવા બીજાઓથી મારી પીડાઓ-દુખે ૩૯૦૫ Page #256 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-પપુ-૪ ૨૨૭ જણાય તેમ નથી, કારણ કે તેવા પ્રકારના જ્ઞાન વિના અનાદિ કાળના પદાર્થને બંધ થતું જ નથી. અર્થાત તેઓ સર્વજ્ઞ નથી. તેથી મારી પીડાઓને જાણી શકતા નથી અને તમે સર્વજ્ઞ છો તેથી જાણે છે. १७५ जिनेन्द्र ? तव वागेषा, प्राप्ता संसारसेतुभा । परं न तत्फलं लातुं, क्षमोऽहं योगपङ्गुलः ॥४०४॥ હે જિનેન્દ્ર સંસારરૂપ સમુદ્રને પાર પામવાને પૂલના સરખી એવી તમારી આ વાણી મને પ્રાપ્ત થઈ છે, પરંતુ તેવા પ્રકારના રેગથી હું પાંગળો એ હું સંસારના પારને પામવારુપ જે શ્રેષ્ઠ ફળ તેને લેવાને માટે સમર્થ થયે નહિં. ૪૦૪ १७६ अल्पाः स्वदोषमीक्षन्ते, प्रतिकुर्वन्ति चाल्पकाः । केचिदेव हि सम्पूर्ण-गुणत्वमभियान्ति तु ॥४१०॥ પિતાના દેષને જોનારા અલ્પ જ જી હોય છે અને ઉપકારના બદલે વાળનારા તો તેથી પણ અલ્પ હોય છે. પણ કેટલાકે જ અથતિ ગણ્યા ગાંઠયા જ સંપૂર્ણ ગુણપણાને પામે છે. આ૪૧૧ १७७ गुणिगणनाकाले विद्वांसः, केचिदेव जगति स्युः । गुणभवने तु निवासो, भाग्यवतामेव नान्येषाम् ॥४११॥ ગુણીના સમૂહની ગણતરી વખતે તે જગતમાં કેટલાક વિદ્વાને હોય છે, પણ ગુણરૂપ ભવનમાં નિવાસ તે કઈક ભાગ્યશાળીને જ હોય છે, પરંતુ બીજાને હેતો નથી. ૪૧૧ १७८ मतो भवोऽयं जिनवाक्यतस्ते, दुःखैकरुपोऽशुभबन्धयुक्तः। ___ दुःखानुबन्धः शिवराज्यमुग्रं, ददासि मह्यं जिनराइन किं त्वम्।।४१४॥ હે જિનેશ્વર ભગવાન? તમારી વાણીથી દુખ સ્વરુપવાળે, અશુભ અનુબંધવાળે, દુઃખના અનુબંધવાળો, દુઃખની પરંપરાવાળો Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ આગમ જીત આ સંસાર માનું છું, છતાં હવે તમે મને શ્રેષ્ઠ એવું શિવરાજ્ય કેમ આપતા નથી? ૧૪૧૪ १७९ वचोऽपि ते नाथ ? भवार्णवस्य, शीघ्रं हि पारं भविनां प्रदातृ । ___ परं तथा भाग्यविवर्जितोऽहं, दूराऽतिदूरे वचनावनोऽस्मि ॥४१९॥ હે નાથ? તમારું વચન પણ ભવ્ય પ્રાણીઓને ભવરૂપ સમુદ્રના પારને જલદી દેવાવાળું છે, છતાં તથા પ્રકારના ભાગ્યથી રહિત એ હું હે નાથ? તમારા વચનના માર્ગથી અત્યંત દર છું.u૪૧ १८० दयां विधेहि नाथाऽस्मिन्, किङ्करे येन ते पदोः । सेवायां सर्वदा लीनो, भवेयं भवभीतिमान् ॥४२०॥ પ્રભુ આ સેવકની ઉપર દયા કરે કે જેથી કરીને ભવના ભયવાળો એ હું હંમેશા તમારા ચરણકમળની સેવામાં લીન થાઉં. १८१ भवरूपं त्वयाऽऽदिष्टं, भवोद्धारस्त्वयोदितः । परं भाग्यविहीनोऽयं, दूरे त्वद्वचनामृतात् ॥४२१॥ હે નાથ? સંસારનું સ્વરૂપ તમે જ જણાવેલું છે અને સંસારથી ઉદ્ધાર કરવાને માર્ગ પણ પણ આપે જ કહે છે, પરંતુ ભાગ્ય વગરને હું આપણું વચનરૂપ અમૃતથી દૂર રહે છું. ૫૪૨૧ ૪૨૦માં માનનીયકંડિકાઓ 3. ૦ વિચારને બાપ તે આચાર. ૦ શાસનનું મૂળ આચાર. ૦ વિરતિનું ઉપાદેયપણું ન જાણે તે અજ્ઞાન. • વિષયને રાગ-દ્વેષ તીવ્ર ન રહે તેનું નામ ગ્રંથિભેદ. છે જેના પરિણામમાં સદાચાર હોય તે જ્ઞાન. –શ્રી ઠાણાંગસૂત્રના વ્યાખ્યામાંથી Page #258 -------------------------------------------------------------------------- ________________ ગરમાંથી મળેલું - ) तात्त्विक-प्रश्नोत्तराणि ગ્રંથને ગુજરાતી અનુવાદ S (વર્ષ ૪ પુ. ૪ પૃ. ૨૭૬ થી ચાલુ) [પરમારાષ્પ, આગદમ્પર્યજ્ઞાતા, આગમતત્વતલસ્પર્શી જ્ઞાતા બહુશ્રુતચૂડામણિ, આગમ દ્ધારક ધ્યાનસ્થ સ્વ. જૈનાચાર્ય શ્રી આનંદસાગરસૂરીશ્વર શ્રી ભગવતે પિતાની પ્રૌઢ પ્રતિભા દ્વારા શાસ્ત્ર સમુદ્રનું મંથન કરી અનેક તાત્વિક બાબતેના સંવાદી ઉકેલે શોધીને આગમાનુસારી પુણ્યાત્માઓની આગમભકિત ખૂબ જ પરિપુષ્ટ કરવા પ્રયત્ન કરેલ. આવા ૧૪૪૬ સંસ્કૃત પ્રશ્નોત્તરોના સંગ્રહ સ્વરૂપ તરિવાજ પ્રોત્તાિ ” નામે પ્રતાકારે ગ્રંથ શ્રી આગમો દ્વારકગ્રંથ સંગ્રહ-૧૨ રૂપે સુરતથી પ્રકાશિત થયેલ છે. પૂ. આગમતલસ્પર્શી, સચોટ પ્રતિભાસંપન્ન, પૂ. આગમારક આચાર્યદેવશ્રીની સર્વતોમુખી જ્ઞાન શક્તિનાં દર્શન સંસ્કૃત નહી ભણેલ જનતાને પણ થાય તે હેતુથી તે પ્રશ્નોત્તર અક્ષરશઃ ગુજરાતી અનુવાદ અહીં આપવાને નમ્ર પ્રયાસ છે. ] પ્રશ્ન કદ–ગ્લાનિ રહિતપણે ધર્મદેશના આદિ વડે જિન. નામકર્મ વેઠાય છે. એ નિયુક્તિના વ્યાખ્યાનમાં આદિ શબ્દને Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ આગમ જ્યોત પ્રકાર અર્થપણામાં લેવા માટે દેશનાની પહેલાં થતી અશકાંદિની પૂજા વગેરેનું ગ્રહણ યુક્ત છે. પણ તે ફળ પ્રાપ્ય (પામી શકાય તેવું) છે. તેનું સાધ્ય ફળ તે નથી. જે સાધ્યફળ તે માનીએ તે મૂળથી જિન નામકર્મ બંધાય જ નહિ, કારણ કે તે તે પ્રતિબંધક છે. આથી અવયવ અર્થ અને સાધ્યને આશ્રીને આદિ શબ્દ કેવી રીતે વ્યાખ્યા કરવા છે. ઉત્તર-ચૂર્ણિકાર મહારાજે જિન નામક દવામાં ધમ. કથનની સાથે પ્રવાજન (દીક્ષા આપવી) અને શિક્ષણ આપવું એ ગ્રહણ કર્યા છે. તે બે આદિ શબ્દને અર્થ અને સાધ્ય જાણવું. પ્રશ્ન ક૭-શબ્દ સુધીના પાંચ નય કહ્યા છે, માટે તત્વાર્થસૂત્ર દિગંબરનું કેમ નહિ? ઉત્તર-આવશ્યકની અંદર શબ્દ સુધીના પાંચ નયનું કથન સ્પષ્ટ છે. તેથી તત્વાર્થ જૈનીય જ છે. પ્રશ્ન ૪૮-ભગવાન આયરક્ષિતસૂરિની દીક્ષા પ્રથમ શિષ્યચેરીરૂપે થયેલી છે. એમાં વિવાદ નથી, તે તે રાજકુલને, લોકોને ઈષ્ટ નથી તેથી કે સેળ વર્ષથી ઓછી ઉમંર હતી તેથી? ઉત્તર-સાધુએ કહ્યું કે આ શ્રાવિકાને (શય્યાતરીને) બાળક (બચ્ચું) છે. એવા આવશ્યકના વચનથી સેળ વર્ષની અંદર છે. એમ સમજાય છે. જે બાવીસ વર્ષના છે તેમ માને તે ભૂણું શબ્દથી વાચ્યાર્થ કઈ પ્રકારે ઘટશે નહિ. વળી રાજકુલ વગેરેને અનભિમતપણું શિષ્ય નિષ્ફટિકામાં કારણ નથી. પ્રશ્ન ૪૯–વજસ્વામી મહારાજ દક્ષિણપથમાં વિચરે છે. એ આવશ્યક સૂત્રના કથનમાં દક્ષિણપથ કર્યો? ઉત્તર-અવતીરૂપ જે વિદિશા વિષય, તેની દક્ષિણમાં એડકા ગામ છે. તેની આગળ અને કૌશાંબી અટવીની પહેલાં દક્ષિણપથ કહેવાય છે. એમ વગર વિષે સમજાય તેમ છે. Page #260 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫ પુ-૪ ૨૩ આ પ્રશ્ન ૫૦-જમાલિ જયારે વિપરીત થયે તે વખતે તેને આશ્રીને રહેલા સાધુઓ કઈ સ્થિતિને અનુસર્યા? ઉત્તર–પહેલાં અનેક સાધુએ વીર પ્રભુને અનુસર્યા, વીર પ્રભુની ઉપસંપદા સ્વીકારી. ઢક શ્રાવકથી સુદર્શના પ્રતિબંધ પામી ત્યારે બાકીના જે સાધુ જમાલિ સાથે હતા. તેઓએ પણ સુદર્શનાની સાથે આવીને વીર પ્રભુની ઉપસંપદા સ્વીકારી. (વિ.આ. ભાષ્ય ૨૩૩૨). આથી સુદર્શનાએ એકલા જમાલિને સમજાવવા માંડ્યું કેઈક જ ઠેકાણે તે બધા સાધુઓએ પ્રથમથી જ પ્રભુ વિરની ઉપ-સંપદા સ્વીકારી એમ કહે છે. પ્રશ્ન પ૧-નિહનવને અંગે બનેલું આધાકર્માદિક સાધુઓએ વજવું કે નહિ? ઉત્તર–જે કે બેટિક સિવાયના નિવ સાધુઓ (માત્ર) નિન્ય વેષવાળા છે. નહિ કે તે તેવા પ્રકારના નિર્જે છે. આમ હોવાથી નિહ સંબંધીનું જે આધાકર્માદિક છે તે “આ નિ છે.' એ પ્રકારના નિવને ભેદ લેકના જાણવામાં હોય તે તે સાધુઓએ ત્યાગી દેવાની જરૂર નથી, ખરી રીતે તે બનાવનાર જે (તેવા) ભેદને જાણનારે હોય તે નિદ્ભવ સંબંધીનું આધાકર્માદિક પરિ. હરવાની જરૂર નથી. અન્યથા લેકે ભેદને જાણનાર કે ન જાણનાર હતે છતે પણ ગ્રહણ કરવું નહિં. પ્રશ્ન પર-આય-લાભ તેને આશ્રીને પચ્ચક્ખાણ હોવાથી 'આવા સારવા” એમ કહેવાય છે, તે સ્થળે સમ્યકત્વનું સર્વ દ્રવ્ય-પર્યાયગતપણું મનાય છે અને શ્રુતમાં સર્વપણું ન હોવાથી સર્વપર્યાય ન હોય એ વાત તો ઠીક છે, પરંતુ પ્રાણાતિપાતવિરતિ આદિ સ્વરૂપ ચારિત્રને વિષે સર્વ પર્યાને વિષય કેમ ન હોય? Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ આગમ જયોત ઉત્તર–તે વિરતિ સર્વ પ્રકારની નથી, પરંતુ (સર્વ) સાવદ્ય ગ સંબધી જ વિરતિ છે. તેવા પ્રકારના જ્ઞાનાદિ માટેની પ્રવૃત્તિ કરણ-કારણ આદિથી અન્યથા પણ થતી છતી બાધા કરનાર નથી. પ્રશ્ન પ– આવશ્યકની ઉપઘાત નિર્યુક્તિમાં વિવિધ એ સુધીના દ્વારે કહીને “ર ઈત્યાદિ દ્વારેને અવતાર કહ્યા સિવાય વચ્ચમાં જ “લે જ નિન્જરિ ઈત્યાદિ વાકથી કેમ ભલામણ કરી? ઉત્તર–“તિવિ' સુધીના દ્વારે શેષ અધ્યયનનાં સરખા વક્તવ્યતાવાળા છે. એટલા માટે તે સામાન્ય છે. “સારા” એ વગેરે દ્વારે વિશેષ વિષયવાળા છે, તેથી ત્યાં જે ભલામણ કરી તે ન્યાયથી ઈષ્ટ છે. પ્રશ્ન ૫૪–ાર એ દ્વારની વ્યાખ્યામાં “ાિ સારા એ વગેરે બતાવવું જોઈએ, કારણ કે તે સ્થિતિવાળાઓને સામાયિક ચતુષ્ક (શ્રતસામાયિક વગેરે) હોય છે છતાં પણ સારા એ વગેરે કેમ બતાવ્યું નહિ? ઉત્તર—તે કારણ છે અને તે જ અંતરંગ કારણ છે. પરંતુ સામાયિકવાળાઓની કેવી સ્થિતિ હોય? કે જેથી વિદ્વાનેથી ઓળખી શકાય તે જણાવવા માટે સામયિકવાળાનું સ્વરૂપ જણાવ્યું છે, “કરણ રામમિત્રો' એ આદિ વીતરાગ સામાયિકવાળાનું સ્વરૂપ કહ્યું છે, પણ તે ઉપદેશ્ય નથી, તેથી તે તેમનું સ્વરૂપ અને સ્થિતિ છે. “સાવ' ઈત્યાદિથી તે સર્વવિરતિવાળનું સ્વરૂપ છે. આથી જ તે સ્થિર કરવા માટે ઉથ ષમા મતિ જ આવું વચન છે. નિગ્રન્થપણુના પ્રયત્નને વધારવા માટે “ષા ગાય મર’ એ વચન છે. દેશવિરતિ સામાયિકવાળાને સર્વવિરતિ સામાયિકના લારૂપ સાધુપણુની પ્રાપ્તિ સુધી જ્યારે જ્યારે અવકાશ Page #262 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૫ પુ ૨૩૩ મળે ત્યારે ત્યારે હંમેશા સામાયિક કરવાને માટે ઘણીવાર કરવાને ઉપદેશ છે, ત્યાં જ ખરેખર શ્રમણે પાસકપણાની પ્રાપ્તિ છે. સમ્ય કૃત્વ સામાયિકવાળાને રાગાદિ પ્રમત્તતા અનર્થકારક છે. એમ જણવીને કારક સમ્યકત્વ તેને બીજે પર્યાય જે અપ્રમત્ત દશા છે, તે રૂપ એકાગ્રતાને ઉપદેશ છે અને શ્રત સામાયિકવાળાને એ સંસારના હેતુ છે અને એ રાગદ્વેષ એકબીજા વગર થવાવાળા નથી એમ જણાવીને એકકે પક્ષને સ્વીકાર નહિ કરવાથી મધ્યસ્થપણાના પ્રયત્નને ઉપદેશ કરીને અને સમ્યક્ષતના ફળને ઉદ્દેશ છે, પ્રશ્ન ૫૫–સામાયિક કેમ પમાય એ દ્વારમાં (૧) મનુષ્યપણું વગેરે તેર (૨) આલસ્યને ત્યાગ વગેરે તેર (૩) યાન, આવરણ વગેરે સાત (સા. વિ૮૪રૂ) (v) દર્શન વગેરે ચાર (ા નિ ૮૪૪) અને (૫) અનુકંપા વગેરે જે અગ્યાર હેતુ કહ્યા છે. (ા નિ ૮૪૬) તે પરસ્પર અવિનાભાવી છે કે વિનાભાવી છે? સહચારી છે કે અસહચારી છે? ઉત્તર–તેમાં (૧) મનુષ્યપણું વગેરે તેર, કર્મ કરીને દુર્લભ છે અને સહચર છે. (૨) આલસ્યને ત્યાગ વગેરે તેર કાઠિયા તે પ્રતિબંધના અભાવના સમૂહરૂપે સંભવધાર્યું છે. (૩) મહાવ્રતરૂપી યાન વગેરે તે સાધતા સ્વરૂપ છે. (૪) દર્શન વગેરે તે સ્વસ્થાન સ્વતંત્ર છે અને (૫) અનુકંપા વગેરે તે પરંપર હેતુઓ હેઈને સહચર અને અસહચર પણ હોય છે. જેમાં આ ગાથાથી બાલતપથી અકામ નિર્જરા વગેરેનું અલગપણું અંગીકાર કરે છે. તે ઉછું ખલા મતિવાળા (અજ્ઞાની સમજવા) છે. કારણ કે અહીં એની ગંધ પણ નથી, કારણ કે અનુકંપાદિકમાં સકામ નિર્જરાને - નિયમ નથી. તેઓએ તેનાં દષ્ટાંતે જેવા જોઈએ. (ક્રમશઃ ચાલુ) Page #263 -------------------------------------------------------------------------- ________________ A ll ll ll III III III IIIIIIIIIIIIIIIIIIIIIIII in all I IIImp 1 0 - I I toli IIIIIIIIIIIIII in u liliiIllumin પર તાત્વિક વિચારણું ; અર્થાત પરમારાધ્ય આગમસમ્રાટ આગમવાચનાદાતા - આગમપારદધા બહુશ્રુત સુરિપુરંદર ધ્યાનસ્થ સ્વર્ગત આગોદ્ધારક આ. શ્રી આનંદસાગરસૂરીશ્વર ભગવંત સર્વમુખી તાત્ત્વિક પ્રતિભાબળે શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર (?) ઉપર કરેલ સુંદર ટિપ્પણરૂપ તાવિક વિમર્શ ગ્રંથને સરળ અનુવાદ (વર્ષ ૪ અંક ૪ પૃ. ૨૮૬ થી ચાલુ) પરમપૂજ્ય, ગીતાર્થસાર્વભૌમ, શ્રીદેવસૂરતપાગચ્છ-સામાચારીસંરક્ષક, વાદિ-મદભંજક, પ્રવર પ્રાવચનિકધુરંધર આગમ દ્વારક ધ્યાનસ્થ સ્વ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજશ્રી એક ક્ષણ પણ પ્રમાદમાં ગાળ્યા વિના જ્યારે સમય મળે ત્યારે ભવિષ્યની તત્વરૂચિવાળી જનતાના હિતાર્થે પિતાના ઊંડા ચિંતનમનનના બળે આગમિક-તાત્વિક શેના રહસ્યને સ્પષ્ટ કરવામાં ગાળતા. તે રીતે તાંત્રિક વિધિ નામની આ કૃતિ (જે કે પૂ. ગચ્છાધિપતિશ્રીના સંશોધન તળે આદિજાતિલોદ મા. ૨ માં પ્રારંભમાં જ મંગલ તરીકે છપાએલ છે.) દશપૂર્વધર આ. શ્રી ઉમાસ્વાતિજી મ. ના ભાવદયા પૂર્ણ હૈયામાંથી પ્રગટેલ. અપૂર્વકૃતિરૂપ શ્રી તત્વાથ ધગમસત્રના કેટલાક પદાર્થોના તાત્વિક વિવેચનરૂપે પૂ. આગામેશ્રીએ બનાવી છે. પ્રૌઢ સંસ્કૃત ભાષામાં સંક્ષિપ્ત શૈલિથી રચાયેલ આ કૃતિને યત્કિંચિત્ રસાસ્વાદ વર્તમાનકાળે જ્ઞાન-ધ્યાન અને સ્વાધ્યાયની. રૂચિ-પ્રવૃત્તિના હૃાસ કાળે મુનિઓને આંતરિક પ્રેરણા મળે એ. આશયથી સરળ ભાષામાં રૂપાંતર કરવાને લઘુ પ્રયત્ન સ્વપર હિતબુદ્ધિથી શરૂ થયેલ છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ ર૩૫ વર્ષ–૨ પુ-૪ આને ચે હપ્ત અહીં રજુ થાય છે. ગમે તે અજ્ઞાત કારણે આગ કૃતિ સંગ્રહ”માં શ્રી તત્વાર્થસૂત્રના ક્રમ સાથે ટિપ્પણમાં પૂર્વાપરભાવ-કમની વ્યવસ્થા જળવાઈ નથી. મુદ્રિત ગ્રંથને આધારભૂત માની ઉત્કમથી પણ અહીં રજુઆત કરાઈ છે. સુજ્ઞ વિદ્વાને યથાયોગ્ય તેને ઉપગ જરૂર કરશે. 8.] (૨૭) (૪) “કાળાાિતરડાવે” નિધનના હ જાનવર શાતિ (आ) यद्यपि द्विवन्धकादीनामपि मोक्षहेतुता पर न तत्र पुरुषकारप्राधान्यमिति न मार्गव, तथा च व्यसनादीनां सम्यक्त्वोत्पत्ति हेतुत्वेऽपि न मार्गता ॥ (૪) પ્રથમ સૂત્ર ઉપર પજ્ઞભાષ્યમાં એમ કહેવાએલ છે કેઃ " पतानि च समस्तानि मोक्षसाधनानि, एकतराभावेऽप्यરાણાનીયતઘલા પ્રાઇમ” ભાષ્યકારના આ વચન ઉપર વિવેચનમાં એમ કહેવાએલ છે કે રાજકાતનામ વેણાપનાનિ વગેરે. તેના ઉપર પૂ. આગમે. શ્રી એમ રહસ્યપૂર્ણ રીતે સૂચવે છે કે “સમ્યગદર્શન આદિ ત્રણમાંથી એક પણ ન હોય તે તે મેક્ષને માર્ગ નથી બનતે” એ ભાષ્યકાર કે ટીકાકારના વચનનું રહસ્ય એ છે કે – આ વાકય પારમાર્થિક નિશ્ચયનયના આધારે જાણવું, કેમકે તે નય દીપક, રોચક અને કારક એ ત્રણ ભેદના સમ્યકત્વમાંથી કારક સમ્યકત્વને જ પ્રાધાન્ય આપે છે. તેથી તે નયની દષ્ટિએ સમ્યગ્ગદર્શન અને ચારિત્ર એકરૂપ બને છે. સમ્યગૃજ્ઞાન તે ચારિત્ર પાલનમાં જરૂરી હોય જ, આ રીતે પારમાર્થિક નિશ્ચયનયના મતે એકના : અભાવે ત્રણે મિક્ષના સાધન નથી” એ ભાવનું વાકય વિચારવું. Page #265 -------------------------------------------------------------------------- ________________ ૩૬ આગમ જેત (ગા) મોહનીય આદિ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિને બાંધવાની અપેક્ષાએ જ્ઞાનીઓએ સકૃબંધક અને અપુનબંધક એમ બે ભેદ દર્શાવ્યા છે. પણ તે સિવાયના એકથી વધુ વાર બે ત્રણ યાવત્ અસંખ્યવાર મેહનીય આદિ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધનાર જીની તે તે અવસ્થા પણ મોક્ષને માર્ગ કેમ નહિ? તેમાં પણ યથાયોગ્ય મોક્ષની નિકટતા થાય છે. આ પ્રશ્ન અહીં ઉપજે રે? પણ બે કે તેથી વધુ વખત ઉત્કૃષ્ટ સ્થિતિને બંધ વગેરે પુરુષાર્થ સાધ્ય નથી. કાલપરિપાક કે તથા ભવ્યત્વથી થાય છે. અને તેને મોક્ષમાર્ગ ન કહેવાય. મોક્ષમાર્ગ છે જેમાં કે પુરુષાર્થની પ્રધાનતા હેય. તથા અકામનિર્જરા આદિના કારણભૂત એવા વિશિષ્ટ દુઃખના નિમિત્તે પણ સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે. પણ તેથી તે દુખ મેક્ષના માર્ગ તરીકે ન ગણાય, કેમ કે તે દુઃખ ભોગવનાર બધાને સમ્યક્ત્વ પ્રગટતું નથી. (१८) आवर्त प्रत्ये आरब्धे शुक्लपाक्षिकतानियमः स च कालप्रधानः । मोक्षाऽऽशयप्रभावेणाऽऽनन्त्यपरावृत्तिनाशनियमा, सच परिणति કયાકI मोक्षसाधनाय क्रियारम्भकता चेत् मतान्तरीया पुद्गलपरावर्त માગતારતા સુરક્ષિતતા, સા દિ જવાવાના. અatતરફનાહ્ય સપ્તાSઇમથી, સા ગુણuધાના आशातनाद्वारा तु तस्याऽपार्घपुद्गलपरावर्ताऽवशेषता, सा तु વિરાધનાપ્રધાન असंख्यशः क्षायोपशममिक यत् तदपि तथा विधानामेवेति॥ અહીં પૂ. આગમ દ્વારકશ્રી ભાવસ્થિતિના સંબંધી જુદી જુદી વિચારધારાને સમન્વય કરે છે. શુલપાક્ષિક તે ચરમાવતી. સમ્યક્ત્વ પછી અદ્ધપુદ્ગલપરાવર્ત. સમ્યકૂવ પછી ૭/૮ ભવ બાકી સંસાર. Page #266 -------------------------------------------------------------------------- ________________ વર્ષય પુ-૪ ર૩૭ આ પ્રમાણે જે જુદી જુદી વિચારધારાઓ છે. તેને આશય શે? તે સમજાવતાં પૂ. આગમ દ્વારકશ્રી એમ જણાવે છે કે જે શુકલપાક્ષિક હોય તેને એક પુદ્ગલપરાવર્ત સંસાર બાકી એમ ન સમજતાં જ્યારે જીવને એક પુદ્ગલપરાવત સંસાર બાકી રહે ત્યારે જીવ શુકલપાક્ષિક થાય, એટલે આમાં કાલની પ્રધાનતા વિવક્ષિત કરવી. - તે ચરમ આવર્તમાં જીવ આવે ત્યારે મેક્ષના અસ્પષ્ટ પણ આશયથી–મેક્ષપ્રતિ રૂચિ ઉપજવાથી અનંત પુદ્ગલપરાવર્ત નાશ પામી જાય છે. અહીં પરિણતિની-મેક્ષ પ્રતિ રૂચિવિશેષની પ્રધાનતા જાણવી. મેક્ષના ઉદ્દેશ્યથી ધર્મ કિયાની પ્રવૃત્તિ કરવાપણું જ્યારે આવે ત્યારે અદ્ધ પુદ્ગલપરાવર્તા એટલે સંસાર રહ્યો જાણ. આમાં ધર્મક્રિયાની પ્રધાનતા જાણવી. સમ્યકૃત્વ પ્રાપ્ત કરે તેને ૭/૮ ભવ કહ્યા છે. તે બાત્માના વિશિષ્ટ (મેહના) ક્ષપશમ દ્વારા ઉત્પન્ન થતા ઉઘાડ -વિકાસને મુખ્ય રાખીને જાણવા. અર્થા-ચઢતે પરિણામે સમ્યક્ત્વ પામ્યા પછી પડિવાઈ પરિણામી ન બને તે જઘન્યથી તે જ ભવે મધ્યમથી ત્રીજે યાવત સાતમે ભવે ઉત્કૃષ્ટથી આઠમે ભવે તે જરૂર સર્વ કર્મ નિજ કરી મોક્ષે જાય જ ! આમાં આત્મશક્તિના વિકાસની ચઢતી કળા મુખ્ય છે. સમ્યકત્વવાળાને અદ્ધપુદ્ગલપરાવર્ત જેટલે સંસાર તે કેક જીવ તેવી ભયંકર કેઈ આશાતના તીર્થંકર પ્રભુ આદિની કરે તે તે વધુમાં વધુ વાન્તસમ્યકૃત્ની પણ અદ્ધ પુદ્ગલપરાવે જરૂર મેક્ષે જાય જ. લાપશમિક સમ્યક્ત્વ અસંખ્યવાર આવે છે જાય છે, તે પણ તેવાઆત્મશક્તિહીન જીની અપેક્ષાએ જાણવું. Page #267 -------------------------------------------------------------------------- ________________ આગમિક પદાર્થોને તાવિક ચિંતનથી ભરપૂર શ્રી આગમ ચેતના પ્રકાશનાથે સ્થાયી કેષની ભેજના [જૈન શાસનના સમર્થપ્રભાવક આગમમર્મજ્ઞ-શિરોમણિ આગમયે તિર્ધર, પૂ. આગમ દ્ધારક, ધ્યાનસ્થ સ્વગત આચાર્ય દેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ.શ્રીના અપ્રકાશિત તાત્વિક વ્યાખ્યાનેને પ્રકટ કરવાની ચેજના આગમતના પ્રકાશનરૂપે વિ. સં. ૨૦૨૧ના માસામાં આગમેદ્વારકશ્રીના પટ્ટધર પગચ્છાધિપતિ આચાર્ય ભગવંતની નિશ્રામાં તૈયાર થઈ, ત્રણ વર્ષ સૈમાસિકરૂપે પ્રકટ કર્યા પછી સુરક્ષા અને સ્થાયિ. ત્વની દષ્ટિએ ચારે પુસ્તકે કાર્તિક સુદ ૫ પુસ્તકાકારે ભેગાં બાંધીને આપવા ચેથા વર્ષથી શરૂઆત કરી અને લવાજમ જના બંધ કરી સ્થાયીકેશની એજના શરૂ કરી, જેમાં ગત વર્ષના ચેથા પુસ્તકમાં નામાવલી છાપ્યા પછી જે મૃતભક્તિપ્રેમી સંઘે અને વ્યક્તિઓએ લાભ લીધે છે, તે નામે અહીં હાર્દિક અનુમોદના સાથે પ્રકાશિત કરવામાં આવે છે. – પ્રારા] શ્રી “આગમત સ્થાયીષ માટે નામ નંધાવનાર ભાગ્યશાળી શ્રદ્ધાળુઓની નામાવલી C/2/22 ૧૧૫ પરમપૂજ્ય ધ્યાનસ્થ સ્વર્ગત આગમ દ્ધારક આચાર્યદેવશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબના આજ્ઞાવર્તિની વિદુષી સાધવીશ્રી તિલકશ્રીજી મ.ના શિષ્યા પૂમિનેહરશ્રીજી મ. તથા સમેતશિખર તીર્થોદ્વારિકા પૂ. સા. શ્રી રંજનશ્રીજી મ.ના તપિનિષ્ઠા વિદુષી પૂ. સાધ્વી શ્રી ગુણે Page #268 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૫-૪ ર૩૯ દયાશ્રીજી મ.ના ઉપદેશ તથા પ્રેરણાથી માલવપ્રદેશમાંથી જેની વિગત નીચે મુજબ છે. ૫૧૦ શ્રી જૈન છે. ધર્મોત્તેજક મહિલા મંડળ ઉપાશ્રય, પીપલી બજાર, ઈર. ૧૦૧ જૈનસંઘ રાજગઢ તરફથી પૂ. સાધ્વીશ્રી અમૃત શ્રીજીના ઉપદેશથી. ૧૦૧ જૈનસંઘ આગર તરફથી પૂસાધ્વીશ્રી ખીરભદ્રા શ્રીજીના ઉપદેશથી. ૧૦૧ જૈનસંઘ સીતામઉ તરફથી પૂસાધ્વીશ્રી તત્વજ્ઞા શ્રીજી તથા પૂ. શશીપ્રભાશ્રીજીના ઉપદેશથી. ૧૦૧ જૈનસંઘ બદનાવર તરફથી પૂ. સા. શ્રી કલપલતા શ્રીજી મ.ના ઉપદેશથી. ૧૦૧ જૈનસંઘ અરદ તરફથી પૂ. સા. શ્રી સુનયજ્ઞા શ્રીજી મ.ના ઉપદેશથી. ૨૫ જૈનસંઘ ગૌતમપુરા તરફથી પૂસા. શ્રી ઈશ્રીજી મ.ના ઉપદેશથી. ૨૫ જૈનસંઘ બડેદ તરફથી પૂ. સા. શ્રી ધ્યાનશ્રીજી મ.ના ઉપદેશથી. ૨૫ જૈનસંઘ પીપલેન તરફથી પૂ. સા. શ્રી ફલશ્રીજી મ.ના ઉપદેશથી. ૨૫ જૈનસંઘ “હાટપીપલીયા” તરફથી પૂસ. શ્રી હત પ્રભાશ્રીજી મ.ના ઉપદેશથી. ૨૫ જૈનસંઘ બાગલી તરફથી પૂ. સા. શ્રી દમીતાશ્રીજી મ.ના ઉપદેશથી. ૧૧ જિનસંઘ વાંસવાડા તરફથી પૂ. સા. શ્રી ધૈર્યતાશ્રીજી - મીના ઉપદેશથી. ૧૧૫૧ Page #269 -------------------------------------------------------------------------- ________________ આગમ ન્યતા ૬૦ વિશાશ્રીમાલી તપાગચ્છીય શ્રાવિકાઓ તરફથી જામનગર પૂ. વિદુષી સાધ્વી શ્રી સુરપ્રભાશ્રીજીના શિષ્યા શાંત સ્વભાવી પૂ. સાધ્વી ધર્માનંદશ્રીજી મહારાજના ઉપદેશથી વૈયાવચ્ચકારિકા પૂ. સાધવીશ્રી મહાનંદશ્રીજીની પ્રેરણાથી. આ રકમ સંબંધેની નામાલી હવે પછી પ્રગટ થશે. – પ્રકાશક ૩૦૧ પ્રતાપગઢ જૈનસંઘ તરફથી પૂ ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ.ના ઉપદેશથી. ૨૧૧ શેઠ વ્રજલાલ હરિભાઈ જૈન ઉપાશ્રયના જ્ઞાનખાતામાંથી હ. કમલાબેન, કપડવંજ, પૂ. સાધ્વી શ્રી વિચક્ષણાશ્રીજી મ. (સાગર સમુદાય)ના ઉપદેશથી. ૨૫૧ ગેડીજી પાર્શ્વનાથ ટેમ્પલ ટ્રસ્ટ, પૂ. સા. શ્રી રાજેન્દ્રશ્રીજી (સાગર સમુદાય)ને ઉપદેશથી. ૨૫૦ ચપાટી જૈનસંઘ મુંબઈ, પૂ. ગણિી અભયસાગરજી મ.ની પ્રેરણાથી. શ્રી રમણિકભાઈફઝદાર, અમદાવાદ ૨૪૦ આઈ (કચ્છ) જૈન સંઘની શ્રાવિકાઓ તરફથી પૂ. સા વીશ્રી રત્નત્રયાશ્રીજી આદીઠાણાના ઉપદેશથી. ૧૦૧ સાગરગચ્છ જૈન ઉપાશ્રય ગોપીપુરાના જ્ઞાનખાતામાંથી, સુરત. પૂ. સા. શ્રી વિચક્ષણાશ્રીજી મ. (સાગર સમુદાય)ને ઉપદેશથી Page #270 -------------------------------------------------------------------------- ________________ જા ૧૦૧ દશા પોરવાડ જેન ઉપાશ્રયની શ્રાવિકા બહેને તરફથી (પૂના) હ. ગરીવાલા કમળાબેન, સ્વ. પૂ. સા. શ્રી પુષ્પાશ્રીજી મ.ના શિષ્યા પૂ. સા. શ્રી નિરંજનાશ્રીજીના ઉપદેશથી. ૧૦૧ શ્રી જે. મૂર્તિ. તપાગચ્છ જનસંધ, પોરબંદર, વ્યા. વા. પૂ. આ. ભ. શ્રી દેવેન્દ્રસાગરસૂરિજી મહારાજના ઉપદેશથી. ૧૦૧ શેઠ વેલજીભાઈ મેતીચંદ શાહ, લુણાવાડા, પૂ. ગણીશ્રી લબ્ધિસાગરજી મના ઉપદેશથી. ૧૦૧ શેઠ મલાલ માણેકલાલ શાહ, લુણાવાડા, પૂ. ગણીશ્રી યશોભદ્રસાગરજી મ.ના ઉપદેશથી. ૧૦૧ લલુભાઈ ખેમચંદ ગાંધી, લુણાવાડા, પૂ. ગણિશ્રી લબ્ધિ સાગરજી મ.ના ઉપદેશથી. ૧૦૧ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જ્ઞાનખાતા, લુણાવાડા, પૂ. ગણીશ્રી લબ્ધિસાગરજી મ.ના ઉપદેશથીના ટ્રસ્ટમાંથી હ. ચીનુભાઈ ડાહ્યાભાઈ તેલી, ૧૦૧ શેઠ ખેમરાજજી દલાલ ભવાનીનીમડીવાલા, રતલામ, પૂ. ગણીશ્રી લબ્ધિસાગરજી મ.ના ઉપદેશથી. ૧૦૧ શેઠ દિનકરભાઈ સાંકળચંદભાઈ અમદાવાદ, પૂ. ગણીશ્રી લબ્ધિસાગરજી મ.ના ઉપદેશથી. ૧૦૧ હરિપુરા જનસંઘના જ્ઞાનખાતામાંથી, સૂરત, પૂ. ગણીશ્રી વિમલસાગરજી મ.ના ઉપદેશથી.. આ. ૧૬ Page #271 -------------------------------------------------------------------------- ________________ આમ જાત ૧ ચંદનબેન ડાહ્યાલાલ જબુસરવાલા, વડેદરા, પૂ. ગણીશ્રી વિમલસાગરજી મ.ના ઉપદેશથી. ૧૦૧ બેનેના ઉપાશ્રય તરફથી, ધુલીયા, પૂ. સા. શ્રી સુજ્ઞતાશ્રીજી મના ઉપદેશથી ૧૦૧ શ્રી ગુલાબબેન જીવનચંદમલજીના ક્ષેયાર્થે હ. પ્રેમચંદ . વિદ, બકુલભંડાર, સુરત. | સ્વ. પૂ. સૂર્યકાંતાશ્રીજી મના શિષ્યાઓ, પૂ. સા. શ્રી પ. લતાશ્રીજી તથા પૂ. વિદુષી સા. શ્રી મયણશ્રીજીના ઉપદેશથી. ૧૦૧ લીલાવતીબેન પિપટલાલ લલુભાઈ વેજલપુર (ભરૂચ), પૂ. વ્યાખ્યાતા અભ્યદયસાગરજી મ.ના ઉપદેશથી તથા પૂ. તપસ્વી નવરત્નસાગરજી મ.ની પ્રેરણાથી. ૧૫૭ શ્રી ઉપધાન તપવાલી બાલિકાઓ તરફથી, કપડવંજ, શાંત સ્વભાવી પૂ. સા. શ્રી હેમપ્રભાશ્રીજી (સાગર સમુદાય) મ.ની પ્રેરણાથી. ૧૦૧ શાહ નટવરલાલ લલ્લુભાઈનડીયાદ, પૂ. ગણીશ્રી યશે ભદ્રસાગરજી માની પ્રેરણાથી. ૧૧ મેસર્સ અશ્વિનકુમાર પ્રતાપરાયની કુ, હ. મહેતા પ્રતાપરાય માણેકચંદ. જામનગર, ૧૦૧ વીરપુર જૈનસંઘ હ. ભાઈલાલ ચંદુલાલ, વીરપુર, પૂ. બાલ. મુનિરાજશ્રી સિદ્ધસેનસાગરજીની પ્રેરણાથી. Page #272 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫ પુ ર૪૩ રા. ૧૦૧ શ્રી કષભદેવ મોતીલાલ જૈનપેઢીને જ્ઞાનખાતામાંથી, | રાજગઢ સમેતશિખર તીર્થોદ્વારિકા પૂ. સા. શ્રી રંજનશ્રીજી આ મ.ના વિદુષી-તપસ્વિની સા. શ્રી ગુણદયાશ્રીજીના ઉપદેશથી. ૧૦૧ સંઘવી રૂપચંદજી મીશ્રીમલજી, રાજગઢ શ્રી સિધ્ધગિરિ જીના છરી પાળતા પાવન યાત્રા સંઘ પ્રસંગે પૂ. સુશીલ સાગરજીમ. ની પ્રેરણાથી. ૧૦૧ મહુવા જૈનસંઘ જ્ઞાનખાતામાંથી પદ્યાતારા જૈન પેઢી, મહુવા, પૂ. સુશીલ સાગરજી મ.ના ઉપદેશથી તથા પૂ. અમીસાગરેજી મ.ની પ્રેરણાથી. ૧૦૧ એક સદ્ગહસ્થ તરફથી વિદૂષી સા. શ્રી સુતારાશ્રીજી મ.ના ઉપદેશથી તથા પૂ. સા. શ્રી તત્વરેખાશ્રીજી મ.ની પ્રેરણાથી ભાવનગર Page #273 -------------------------------------------------------------------------- ________________ શ્રી આગમતના પ્રકાશનમાં ભેટ આપનાર શ્રદ્ધાળુઓની નામાવલી રે. ૨૭૦ પ્રતાપગઢ ને સુ શ્રાવકે તરફથી પૂઅશોકસાગરજી મહારાજના ઉપદેશથી પ્રતાપગઢ (રાજ.) ૨૪૦ શ્રી ઓસવાલ જૈનસંઘના સદ્દગૃહસ્થો તરફથી જામનગર પૂ. વિદુષી સા. શ્રી મલયાશ્રીજી મના ઉપદેશથી. ૨૪૦ આઈ જનસંઘની શ્રાવિકાઓ તરફથી આઈ, ૫ સરલ સ્વભાવી સાવીશ્રી રત્નત્રયાશ્રીજી મ.ના ઉપદેશથી. ૨૧ સાઠંબા જૈનસંધની શ્રાવિકાઓ તરફથી સાઠંબા, ૫. વિદુષી સા. શ્રી પ્રગુણાશ્રીજી મ. (સાગર સમુદાય)ના ઉપદેશથી. ૬૦ “ઊંઝા જૈનસંઘ તરફથી ઊંઝા પૂ. ઉવતીદર્શનસાગરજી. મ.ના ઉપદેશથી.. ૫૧ શેઠ ધરમચંદ દીપચંદભાઈ, ટીટેઈ, પૂ. ગણિી કંચન સાગરજી મ.ના ઉપદેશથી. ૫૧ જૈનસંઘ, લીંબડી, ૫. સા. શ્રી ધૈર્યતાશ્રીજીના ઉપદેશથી તથા પૂ. સા. શ્રી સૂર્યકાન્તાશ્રીજીની પ્રેરણાથી. ૫૧ મોડાસા જેનસંઘના જ્ઞાનખાતામાંથી હ રમણીકલાલ સાકરચંદ, મોડાસા, સ્વ. પૂ. પુષ્પાશ્રીજી મ.ના શિષ્યા પૂ. પ્રાગંજના શ્રીજી તથા પૂ. કનકપ્રભાશ્રીજીના ઉપદેશથી. ૫૧ જેટાણા જૈનસંધના જ્ઞાનખાતામાંથી, જોટાણા Page #274 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫ પુ ૫૧ દીપકનગર જૈન સોસાયટી, જૈનસંઘના જ્ઞાનખાતામાંથી, અમ દાવાદ, શાંત સ્વભાવી તપસ્વીની પૂ. સાધવીશ્રી રેવતી શ્રીજી મ.ના ઉપદેશથી. ૫૧ જેન મરચન્ટ સોસાયટી, અમદાવાદ, પૂ. સરસ્વતીશ્રીજી મ. (સાગર સમુદાય)ના ઉપદેશથી. ૫૧ શ્રી જેન છે. ધર્મોત્તેજક મંડળ, ઈન્ટર, પૂ. વ ણ સા. શ્રી મનહરશ્રીજી મ.ના ઉપદેશથી. ૫૦ એક સદ્ગૃહસ્થ તરફથી જામનગર, ૫૦ પારેખ ચુનીલાલ દુર્લભજીના ધર્મપત્નિ ચંદનબેન-જ્ઞાન માતામાંથી ભાવનગર ૫૦ દાદાસાહેબ જેનઉપાશ્રયના જ્ઞાનખાતામાંથી ભાવનગર ૫. વિદૂષી સા. શ્રી સુતારાશ્રીના મ.ના ઉપદેશથી હ. અજવાળીબેન, ૪૮ પૂ. સાધ્વીશ્રી રત્નરેખાશ્રીજીની વડી દીક્ષા પ્રસંગે લુણાવાડા પધારેલ બહારગામના સદગૃહસ્થો તરફથી, લુણાવાડા, ૫, સા. શ્રી વિચક્ષણાસ્ત્રીજી મ. (સાગર સમુદાય)ના ઉપદેશથી. ૩૦ ચંદુલાલ મગનલાલ શાહ, સાઠંબા, સંયુક્તાબેનની દીક્ષા નીમિત્ત. ૩૦ શાહ સુમતીલાલ મેહનલાલ જામનગર, ૫. સુશીલસાગરજી * મહારાજના ઉપદેશથી. ૨૫ શ્રી વીરવિજયજી જૈન ઉપાશ્રય, અમદાવાદ, પૂ. પંન્યાસજી, માના ઉપદેશથી. Page #275 -------------------------------------------------------------------------- ________________ આગમ જેતે ૨૧ ગેલવાડ, ન ઉપાશ્રય, અમદાવાદ, પૂ. સા. શ્રી પ્રભૂજના- શ્રીજી મ.ના ઉપદેશથી. ૧૫ શ્રી શાહ ખાતે, મુંબઈ ૧૧ એક સંગ્રહસ્થ. ૧૦ શા. ચંપકલાલ ભોગીલાલ, ૧૦ શેઠ નરસિંહદાસ વખતચંદ, ધ્રાંગધ્રા. તા. ક. – સં. ૨૦૨૪ની સાલમાં કપડવંજ શહેરમાં પૂ. અભ્યદય સાગરજી મહારાજની નિશ્રામાં ભવ્ય ઉપધાન તપની આરાધના થઈ હતી. તેઓશ્રીના ઉપદેશથી ૨૦૨૫ ના મા. સુ. ના આંતરસુંબાને પગપાળા સંઘ નીકળે હતું ત્યાં પૂ. સાધુ તથા સાધએને આગમત પુસ્તક ભેટ આપવા માટે નામ નંધાયા હતા તેની વિગત હવે પછી છપાશે. (પ્રકાશક) Page #276 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫ પુ-૪ ૨૭ ૧૦૧ શ્રી કાન્તિલાલ સાંકળચંદ શામળાની પિળ, વચલે ખાં, અમદાવાદ પૂ. મુનિશ્રી ચંદ્રાદય વિજ્યજી મ. તથા પૂ. મુનિશ્રી દક્ષવિજયજી મ.ના સદુપદેશથી. ૧૦૧ સુશ્રાવક અશ્વિનકુમાર વિક્રમભાઈ દેશી તરફથી. (વીજાપુરવાળા) ૧૦૦ છે. દિનકરભાઈ સાંકળચંદ દલાલ, કાળુશીની પળ ૧૦૦ લવારની પિળના ઉપાશ્રય તરફથી, હ, કસ્તુરચંદ ચુનીલાલ ૫૧ જેન મરચંટ સોસાયટી સંઘ, પૂજ્ય સરસ્વતી શ્રીજી મહા. રાજની પ્રેરણાથી. ૫૦ જૈન શ્વેતાંબર ધર્મોત્તેજક મહીલા મંડળ, મનહરશ્રીજી સાધ્વીજીની પ્રેરણાથી. ૧૫ પૂજ્ય યશોવિજયજી મહારાજની સૂચનાથી, શાહ ખાતે મુંબઈ Page #277 -------------------------------------------------------------------------- ________________ હાર્દિકક્ષમા...૫... ના પૂ. આગમ દ્વારકશ્રીના તાત્વિક સાહિત્યને રુચિપૂર્ણ રીતે પ્રકાશન કરવાની ઉદાત્ત ભાવનાથી કરાતા આ સંપાદનમાં છવાસ્થ-સુલભ મતિમંદતા કે દષ્ટિદેષથી પૂ. આગમો શ્રીના આશયથી અને જિનશાસનની સુવિહિતમાન્ય પર પરાથી કઈ પણ વિરુદ્ધ થયું હોય તે તે બદલ સંઘ સમક્ષ ત્રિકરણશુદ્ધિએ. મિચ્છામિ દુક્કડું :: મ , આ પુસ્તક શ્રી આગદ્ધારક ગ્રંથમાળા, કપડવંજ માટે શ્રી શક્તિ પ્રિન્ટરી, ઠક્કર પોપટલાલ ગોકળદાસ, ૬, સુરેન્દ્ર હાઉસ, ઘીકાંટા રોડ, અમદાવાદ છાપ્યું. Page #278 --------------------------------------------------------------------------  Page #279 -------------------------------------------------------------------------- ________________ 41 ॥श्री वर्धमान स्वामिने नमः॥ પરમ પૂજ્ય ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી માણિજ્યસાગરસૂરીશ્વરજી ભગવંતની મંગળપ્રેરણાની ધ્યાનસ્થ સ્વ. પૂ. આગામોદ્ધારક આચાર્યશ્રી આનંદસાગરસૂરીશ્વરજી ભગવંતના તાત્વિક વ્યાખ્યાનાદિ સાહિત્ય પીરસતું શ્રી આગમહારક ગ્રંથમાળાનું પ્રાણવાન પ્રકાશન, कत्थ अम्हारिसा पाणी, दूसमादोस।सिया । हा ! अणाहा ! कहं हुंता, जई ण हुँतो जिणागमो ॥ प्रकाशितं जिनानां य-मंतं सर्वनयाश्रितम् । चित्ते परिणतं चेदं, येषां तेभ्यो नमोनमः ॥ गीतार्थाय जगज्जन्तु-परमानन्ददायिने । गुरवे भगवद्धर्म-देशकाय नमोनमः ॥ પ્રાકૃત-ગુજરાતી-મરાઠી-સંસ્કૃત-હિંદી-અંગ્રેજી ભાષામાં ॐ पू. श्री. मागमाद्वा२४ मायावनी स्तुति के सिद्धददौ भाणुदंगे वरसुयभवणा शैतामागभाना स्थाच्या जैनागमाचा निरवधि पसरासाठी केले सुयत्ना। पक्षं पद्मश्रिता ये हिततनुममता आखरीकालमेंभी, एसे श्रीसागरानंद मुनिपति जिन्हें MOST GAIN ACCLOMATION सभ्यक् तचोपदेष्टारं, शास्त्रैदम्पर्यबोधमकम् । कान्तं दान्तं सदा शान्तं, गच्छेशं प्रणमाम्यहम् ॥ 卐 जिनाज्ञा परमो धर्मः॥ Page #280 -------------------------------------------------------------------------- ________________ સાગરનાંતી * ગુણી જને તરફ હાર્દિક બહુમાન જીવન ઉન્નતિનું અચૂક પગથીયું છે. # દોષનો ડંખ જીવનમાં ઉગે ત્યારે સમજવું કે અંતર જીવન શુદ્ધિને લાયક બની રહ્યું છે. પિતાની જાતના વખાણ કરવાની વૃત્તિ અંતરની આત્મ શક્તિઓની સાચી સમજણની ખામી સૂચવે છે. આપણી જાતને વિચાર અંતરમાં વિવેકની ગેરહાજરી સૂચવે છે. ત્યાગની ભાવનાના પગથારે ચઢયા વિના આત્મ શુદ્ધિના માર્ગ પર આવી શકાતું નથી. * મૃત્યુને ભય જિનશાસનની સાચી આરાધનાની ખામી જણાવે છે. * વિચારેની ગંભીરતા કેળવાય તે શુદ્ધ પદાર્થોને વ્યાહ બહુ લાંબે કાળ ટકી ન શકે. * જ્ઞાનની પ્રાપ્તિ માટે ઉદ્યમ જેટલો હોય છે, તે કરતાં વધુ જ્ઞાનને પરિણુત કરવા તરફ લક્ષ્ય આપવાની જરૂર છે. આવરણ * દીપમ મિનરી * અમદાવાદ 1