________________
ક નમ્ર વિજ્ઞપ્તિ ; આ પ્રકાશન ચતુર્વિધ શ્રી સંઘના હિતાર્થે તારિક દષ્ટિના લક્ષ્યથી કરવામાં આવ્યું છે, જે પુણ્યાત્માને સંજોગવશ આની ઉપયોગિતા ન જણાય તે આગમિક વસ્તુથી ભરપૂર આ પ્રકાશનની આશાતનાથી બચવા માટે ગ્ય અધિકારી સાધુ-સાધ્વી કે વિવેકી ગૃહસ્થને અથવા ચાગ્ય જિનાલય ઉપાશ્રય જ્ઞાનમંદિર કે પુસ્તકાલયને આ પ્રકાશન ભેટ આપી સુરક્ષિતપણે જળવાઈ રહે તે પ્રબંધ કર.
કેઈ સંજોગોમાં આ પુસ્તક કચરાપટ્ટી કે રદ્દી તરીકે પડી રહી અવહેલના ન પામે તેનું પુરતું ધ્યાન રાખવા નમ્ર વિજ્ઞપ્તિ છે.
આનું પ્રકાશન દર વર્ષની આ સુદ પૂર્ણિમા એ થાય છે. | ચતુર્વિઘશ્રી સંઘના હિતાર્થે આનું પ્રકાશન પૂ. સાધુ સાધ્વીજી, છે ? જ્ઞાન ભંડારે તથા તત્વરૂચિ ગૃહસ્થ આદિ ને વિના મૂલ્ય ?
મોકલાય છે. ધર્મપ્રેમીઓને સ્થાઈ કેશમાં ૧૦૧ લખાવી
સ્થાથી ગ્રાહક થવા ભલામણ છે.
આર્થિક લાભલેવાનું સરનામું શ્રી આગમ. ગ્રંથમાળા રમણલાલ જેચંદભાઈ શાહ
કાપડ બજાર Po. કપડવંજ ( જી. ખેડા)
પ્રાપ્તિસ્થાન : આગમ જ્યોત' કાર્યાલય
કીર્તિકુમાર એક શાહ - દિલીપ નેવેલ્ટી સ્ટાર પિસ્ટ-મહેસાણા [ ઉ.ગુ.]