________________
આગામ જ્યોત
વાક્યથી પિતાની સંયમરૂપ નિગ્રંથ પ્રવચનને આદરવાની અશક્તિને એકરાર જાહેર રીતે કરતા હતા અને પછી તે ગુહી ધર્મ જે દ્વાદશ વ્રત રૂપ છે તે અંગીકાર કરતા હતા. આ બધા બનાવની ઉપર નજર નાંખનાર મનુષ્ય સહેલાઈથી સમજી શકશે કે
“શાસ્ત્રોમાં શ્રદ્ધેય રેય અને આચરણય ત્રણે પ્રકારે સંયમને જ અગ્રપદ અપાયું છે, અને ભગવાનની દેશનામાં પણ ના વા યુતિ વગેરેથી સંયમને જ બેધ તરીકે ગણી તેને જ મુખ્ય કચેય તરીકે જણાવેલ છે.”
આ બધાને સરવાળો કરતાં અસંયમને મુખ્ય રાખવે જરૂરી ગણાય.
<
A
SSAg85
મનનીય સુવાક્યો...” * જન્મને ભય હેય તે સાચે જ્ઞાની. પિતાની અપૂર્ણતા સમજે તે સાચું જ્ઞાની. સંસ્કારની ગુલામીમાંથી છૂટવા મથે તે જ્ઞાની. * વીતરાગ અવસ્થાને વિકાસ તે જ્ઞાનને પરિપાક. ! જ્ઞાની નિર્દિષ્ટ ક્રિયાઓમાં તીવ્રરૂચિપણું તે
જ્ઞાનનું ફળ.
<
3