________________
વર્ષ-૧, પુર
|૮૩ આ અપેક્ષા ધ્યાનમાં રાખીશું તે જ સાત ચિહેની વાસ્તવિતા માલમ પડવા સાથે તેવાઓનું છદ્મસ્થદશાને સૂવાપણું વાસ્તવિક રીતે માલમ પડશે, નહિતર થાવાણી તથા ન હોય તે છઘસ્થ જાણ. વગેરે ચિન્હોની વાસ્તવિકતાજ ન રહે.
તથા અશરીરી જીવને પ્રદેશ અને સમયને કે ગંધને ન જાણનાર એને છવાસ્થ તરીકે જણાવવા કરતાં અવીતરાગ અસર્વનું સ્વરૂપજ જણાવી દેત. અર્થાત્ પરીક્ષક-વિશેષની અપેક્ષાએ જ આ સાત ચિન્હ અવીતરાગ અસર્વજ્ઞનાં છે. એમ સહેલાઈથી જણાશે, એમ ધારીને જ અહિંસા વગેરેને ચિન્હ તરીકે જણાવેલ છે.
અર્થાત લેશ્યા, ઈન્દ્રિય વગેરે વસ્તુઓ જીવત્વની સાથે સમનિયત નથી, તે પણ જીવત્વને વ્યાપીને રહેલી છે, એ તે ચોક્કસ છે, એવી રીતે હિંસાનો અભાવ કે હિંસા એક વીતરાગ કે છઘસ્થપણાને અંગે સમવ્યાપક તે નથી. પણ ઉપર જણાવ્યા પ્રમાણેનું વિશિષ્ટઘાતના અને વિશિષ્ટમૃષાવાદન જે અન્ય અજ્ઞાની છેએ એક દેવત્વના કારણ તરીકે માન્યું છે, તેને અંગે જણાવ્યું છે કે હિંસા કરનાર કે જુઠાં બેલનારે હોય તે કેવલી કહેવાય જ નહિ. આ વાતને આ રૂપે ન લેતાં બીજા રૂપે લેતાં શીલાથમાં તૃન પ્રત્યય લાવીને પ્રાણને અતિપાતન કરવા એટલે નાશ કરવાના સ્વભાવવાળ હેય તેને છદ્મસ્થ અકેવલી સમજવો એમ કહેવાય, આમ કહેવાનું કારણ એ છે કે અગકેવલી મહારાજના શરીરથી પણ વાયુકાયાદિની હિંસા થાય છે એમ શ્રીઆચારાંગસુત્રની વૃત્તિમાં સ્પષ્ટ અક્ષરે જણાવાયેલું છે, તથા નદી–સમુદ્રઆદિ જલાશમાં જે સિદ્ધ થાય છે તે જલ એટલે અપકાયને જરૂર હિંસક બને છે, માટે જેની હિંસામાત્રથી અસર્વજ્ઞ છદ્મસ્થ અવીતરાગ કે બીન સમાજ ગણ ઊચિત રહે નહીં, માટે પ્રાણેના ઘાતની ટેવવાળો હોય તેને જ અસર્વજ્ઞ જાણો. . * શ્રીભગવતી સૂત્રમાં મક શ્રાવકના અધિકારમાં છદ્મસ્થપણાના સાત લક્ષણ જણવ્યા છે. સં.