SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ જેત પ્રાસંગિક રીતે વગતિને વિચાર વક્રગતિની જરૂર શી પડી. તેને માટે ચૌદ રાજલકની સ્થિતિ વિચારે! મધ્યથી નિક સીધે અલેક તેમાં ધર્માસ્તિકાય અધર્મ સ્તિકાય નહિ માટે લેકમાં આવીને જવું પડે. સનાડી વચમાં છે માટે ત્યાં ગતિ કરવી પડે. સાત રાજ ઉચે સાત રાજ નીચેની સત્તા નથી માટે ત્રસનાડીએ આવવું પડે. ત્રસનાડીમાં આવે ને ત્યાં જવું પડે તેને અલેક ન નડે કોઈ દહાડે. વચલે જે ભાગ લીધે તેમાં જતાં અલોક નડે નહિ, વિદિશામાંથી દિશામાં ત્યાંથી ત્રસનાડીમાં જ્યાં ઉપજવાનું હોય ત્યાં જાય અગ્રતા શબ્દથી ક્રિયાવાદીનું મહત્વ આવી રીતે પાંચ સમયની ગતિમાં ચાર વર્કગતિ થાય. વક્રગતિ હોય ત્યારે એકલા ઉ અધે વિગેરે દિશાને નિયમ ન રહે, માટે અન્યતરદિશાથી કહેવું પડયું. આ બધું જણાવવા માટે દશે દિશા લીધી હતી છતાં વક્રગતિ માટે અન્યતર લખવી પડી. જેઓ ક્રિયાવાદી આત્મા કર્મ–જન્મ માનનારા છે તે બધાને જાણવાનું નથી કે–આત્મા સંસારી જન્મ પામ્યો છું. તે વાત ખરી ! પણ કયાંથી આ કયાં જઈશ? તે ક્રિયાવાદીને ભાન નથી. તેથી તે સમજાવવું કેને? તે ક્રિયાવાદીને! જીવાદિકને માનનારાને આ સમજાવાય. હું”ને ઓળખવા શાસ્ત્રવચનની જરૂર દરેક ક્રિયામાં હું છું તે સમજીએ છીએ. હું ની પ્રતીતિ કિયાવાદીને જીભ પર રહેલી છે. હું એટલે કોણ? અનાદિ કાલથી કરતે ચા છતાં હું ને કેયડે ખુલ્યું નહિ. જેમ આંખને માટે પિતાને એક ક્ષણ જેવાને નથી. તેમ આ આત્માને એક જન્મમાં દરેક ક્ષણ હું હું કર્યું જાય છે પણ તેને કેયડે ખેલવા તૈયાર થયે નથી. પરંતુ આંખ પોતાને જુવે તે આરિસે. નિર્મલ આરિસે
SR No.540005
Book TitleAgam Jyot 1970 Varsh 05
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1970
Total Pages280
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy