SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ-૫ પુ–૨ ૧૪૯ ગંધી રાખે. પૃશ્ચિકાયાદિ બનાવ્યા. પૃથ્વીકાય એટલે શું? દુનિયાના ગુલામ કરતાં ખરાબ, ઇશ્વરની સૃષ્ટિ માનવામાં વિવિધ દેશો ગુલામને શેઠ ઉપાડીને ન્યાલ થાય. એને ઉપયોગ કરે તે તેને જીવતે રાખીને પૃથ્વીકાયાદિને કેવા બનાવ્યા તે દરેક પંચેન્દ્રિય તિર્યંચ કે મનુષ્ય ઉપયોગ કરતે તે તેના મોતને હિસાબે ! તેના જીવનના રક્ષણપૂર્વક તે નહિ. પૃથ્વીકાયાદિ પાંચ બનાવ્યા કેવા? જેના જીવનના ઉપભેગે જીવવાનું પૃથ્વીકાયાદિના જીવનને નાશ. દ્વારાએ એને ઉપયોગ કરાય. જેને ઉપયોગ નાશ દ્વારા જગતું કરે તેવી સ્થિતિમાં જીવને મેલ્યા. આ સજનહારે તેનું કયું બાકી રાખ્યું ? આમ અનાદિ કાલથી આપણી અજ્ઞાનતા મૂર્ખતાનો લાભ લીધે. અનંતા પુદ્ગલ પરાવર્તી સુધી રખડાવ્યા, તેમાંથી બહાર કાઢયા. પણ જેને કળીઓ કરવા તૈયાર થયા. પંખીને પોષનાર મનુષ્ય છવાતને જાણીને ઉત્પન્ન કરે. શા માટે? તે તેને પિષવા માટે તેમ આ સજનહારે મનુષ્યને જાનવરના જીવન માટે આ ભેગ દેવાવાળા જીવને તૈયાર કર્યા. તે સ્થિતિમાં જીને રાખ્યા. બાંધીને ફાંસીના લાકડે લઈ જવાવાળે મનુષ્ય ફાંસીને લાકડે લટકનારને કેટલે હિતકારી ? તેમ આ સૃષ્ટિને સર્જનહાર તે આપણને પૃથ્વીકાયાદિમાં ફેરવે અને રેખે તે શું? દુનિયાના શિકાર માટે ઉભા કરે ને શિકારવાળાને આપે તે દશાએ મૂક્યા. તેમાંથી આગળ વધ્યા. જે વખતે ઘાતકી જાનવર જંગલી જાનવર થાય તે કર્યા કેને? તે સૃષ્ટિના સર્જનહારે, આવી સૃષ્ટિના સર્જનહારની દશા!!! આ જગતમાં ચારે ગતિનું જમણુ તે સૃષ્ટિના સર્જનહારને માથે નાંખવાની બેઅદબી ને કઈ દહાડે કરે નહિ,
SR No.540005
Book TitleAgam Jyot 1970 Varsh 05
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1970
Total Pages280
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy