SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ આગમ જેત તીર્થકરેની વાણું અક્ષર ન હોય! ત્યારે એવા કેટલાક પાક્યા કે ભગવાનની વાણી અક્ષર, ઇવનિ, જ્યારે બેલવાને વાંધો નથી. મનુષ્ય સંજ્ઞી પંચેન્દ્રિયપણામાં છે. વચન યુગ છે. પછી અક્ષર ગ શ ? જેઓ અક્ષર માને તેઓએ આખે વચનવ્યવહાર ન ઉભે કર્યો. હારમોનીયમમાં એક વાર ચાલતું હોય તે જે રસવાળે હેય તે રસમાં ઉતારે તે હારમોનીયમમાં શું? જ્યારે તીર્થકરની વણ જગતને ઉપકાર કરનારી, જેથી આપણે જગશુરૂ માનીએ. જગતમાત્રને ઉપદેશ આપે. અક્ષર વાણી હોય તે જગતને ઉપકાર કર્યો? ભાષાને અતિશય કર્યો? જૈન શાસન પાંત્રીશ ગુણો કહે, આવી પાંત્રીશ અતિશયવાળી વાણી ત્યારે તેમાં જૈન નામ ધરાવનારા કહે કે ભગવાનની વાણમાં અક્ષર હાય નહિ. પણ અનારવાણી. આગળ જતાં ડાહ્યા થયા ને કહેવા લાગ્યા કે એ વાણીને ગણધરજ સમજી શકે બીજા સમજી શકે નહિ. હવે જગદગુરૂ શી રીતે? પર્ષદાના ગુરૂ નહિ ને? ગુરૂ એટલે? માટે કહ્યું છે કેજૂળતિ ઇરાન્ન ત : ધર્મશાસ્ત્રથી ધર્મ કહે તે ગુરૂ જેઓ ધર્મશાસ્ત્રને કહેતા નથી તે કહે તે ગુરૂ કઈ રીતે બનવાના? ગણધરે સમજે અને તે બધાને સમજાવે તે જગદ્ગુરૂ કોણ? તીર્થ કર કે ગણધર? આ જગ પર કુતકને છેડે હેત નથી. ગણધરેની મહત્તા શાના અંગે? દુનિયામાં શાસકાર જેવા મતિજ્ઞાન શ્રુતજ્ઞાનના પર્યાયે માને તેવા પતિએજ્ઞાન શ્રતઅજ્ઞાનના માને. જેટલા સંસારના હેતુ તેટલાજ ભવમાં હેતુ.” “જેટલા સંસારના કારણે તેટલા મેક્ષના કારણે” “જેટલા સુતક તેટલા કુતક તમારામાં ગણધર
SR No.540005
Book TitleAgam Jyot 1970 Varsh 05
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1970
Total Pages280
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy