SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ-પપુ-૪ ૨૨૭ જણાય તેમ નથી, કારણ કે તેવા પ્રકારના જ્ઞાન વિના અનાદિ કાળના પદાર્થને બંધ થતું જ નથી. અર્થાત તેઓ સર્વજ્ઞ નથી. તેથી મારી પીડાઓને જાણી શકતા નથી અને તમે સર્વજ્ઞ છો તેથી જાણે છે. १७५ जिनेन्द्र ? तव वागेषा, प्राप्ता संसारसेतुभा । परं न तत्फलं लातुं, क्षमोऽहं योगपङ्गुलः ॥४०४॥ હે જિનેન્દ્ર સંસારરૂપ સમુદ્રને પાર પામવાને પૂલના સરખી એવી તમારી આ વાણી મને પ્રાપ્ત થઈ છે, પરંતુ તેવા પ્રકારના રેગથી હું પાંગળો એ હું સંસારના પારને પામવારુપ જે શ્રેષ્ઠ ફળ તેને લેવાને માટે સમર્થ થયે નહિં. ૪૦૪ १७६ अल्पाः स्वदोषमीक्षन्ते, प्रतिकुर्वन्ति चाल्पकाः । केचिदेव हि सम्पूर्ण-गुणत्वमभियान्ति तु ॥४१०॥ પિતાના દેષને જોનારા અલ્પ જ જી હોય છે અને ઉપકારના બદલે વાળનારા તો તેથી પણ અલ્પ હોય છે. પણ કેટલાકે જ અથતિ ગણ્યા ગાંઠયા જ સંપૂર્ણ ગુણપણાને પામે છે. આ૪૧૧ १७७ गुणिगणनाकाले विद्वांसः, केचिदेव जगति स्युः । गुणभवने तु निवासो, भाग्यवतामेव नान्येषाम् ॥४११॥ ગુણીના સમૂહની ગણતરી વખતે તે જગતમાં કેટલાક વિદ્વાને હોય છે, પણ ગુણરૂપ ભવનમાં નિવાસ તે કઈક ભાગ્યશાળીને જ હોય છે, પરંતુ બીજાને હેતો નથી. ૪૧૧ १७८ मतो भवोऽयं जिनवाक्यतस्ते, दुःखैकरुपोऽशुभबन्धयुक्तः। ___ दुःखानुबन्धः शिवराज्यमुग्रं, ददासि मह्यं जिनराइन किं त्वम्।।४१४॥ હે જિનેશ્વર ભગવાન? તમારી વાણીથી દુખ સ્વરુપવાળે, અશુભ અનુબંધવાળે, દુઃખના અનુબંધવાળો, દુઃખની પરંપરાવાળો
SR No.540005
Book TitleAgam Jyot 1970 Varsh 05
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1970
Total Pages280
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy