________________
વર્ષ–૨ પુ-૨ રહ્યો હેત છે. તેમ આ જીવ પણ સમકિત શક્તિ મેળવ્યા છતાં મહાદુર્લભ વિશિષ્ટ શક્તિના સાધને મેળવ્યા છતાં મેહમાં મુંઝાઈ ગધે.
આત્માને થયેલું જ્ઞાન દર્શન ચારિત્ર દેશવિરતિ આદિક્ષા પશમિક ભાવ તે જો લગીર દષ્ટિ ખસેડી તે ગયે. સ્થિર દષ્ટિ રાખે તે રહેવાને?!!
શાત મલી તેને ઉદ્યમ કરે તે ટકાવી શકે. તે વિના ટકાવી શકે નહિ. અહીં ઉદ્યમને વાયરે ગયે. લીલકુલમાં પડેલી ફાટ વાય રહે ત્યાં સુધી, પછી બંધ. તેમ આપણે ક્ષાપશમિક ભાવ ટકાવવા મહેનતરૂપી વાયરે જેડે ચાલુ જોઈએ. મહેનતરૂપી વાયરે ચાલુ ન હોય તે કર્મરૂપી લીલમાં ફાટ પડી તે ટકે નહિ. માટે ક્ષાપશમિક ભાવ માટે કાચબાનું દષ્ટાંત જોડયું. ક્ષા ક્ષાયિક ભાવની ભેદરેખા
મળેલી શક્તિ મહેનતથી ટકશે, પણ મહેનત વગર નહિ કે. તે જ રીતે અભ્યાસમાં પણ જોઈ શકે છે. એક વખત ગાથાને પાઠ કર્યો હોય તે પણ બે ત્રણ કલાક ન સંભારે તે શું થાય છે? ક્ષાયિક ભાવવાળાને મહેનત કરવાની જરૂર નહિ. ક્ષાયે પશમિકમાં મહેનત ચાલુ રહે તે ટકે. આંખમાં લેવાની શક્તિ છે. ભીંતની સામે વીશ કલાક દેખવું, આડી નજર ન કરવી, તેની અમુક મુદત પછી આંખ તપાસો તે ટૂંકી થઈ જાય, આગળ દેખાય નહિ. માટે ક્ષાપશમિક ભાવ તે અભ્યાસથી મળે છે, ટકે છે અને વધે છે, એટલે મળેલી શક્તિ ક્ષાપશમિક ભાવની મહે. નત કર્યા વગર નથી ટકતી. ક્ષાયિકભાવમાં મેળવવા મહેનત સજજડ પણ મેળવ્યા પછી મહેનન નહિ. પછી વધારવામાં મહેનત ન હેય.
ક્ષા-ભાવની ત્રણ વિશેષતા ! શ્રાપથમિક પાછળ ઘણુ વધુ વળગેલી છે. પહેલાં મહેનત કરે ! મહેનત ચાલુ રાખે !! વધારવાની મહેનત કરે !!! ત્યારે ક્ષાયિકમાં