________________
સિદ્ધચક્રારાધન તીર્થોદ્ધારક, સ્વ. આ. શ્રી ચંદ્રસાગરસૂરિ વર્યના શિષ્યરત્ન તપમૂતિ, શાસન સંરક્ષક, સંઘસમાધિતત્પર, પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ.ના પ. શિષ્ય મુનિ શ્રી અભયસાગરજી મ. ગણી તથા પૂ. મહારાજ શ્રી હસ્તક સંપાદક કાર્યમાં વિવિધ રીતે ઉપયોગી થનાર પૂ. મુનિશ્રી અશેકસાગરજી મ., પૂ. મુનિશ્રી નિરૂપમસાગરજી મ. પૂ. મુનિશ્રી કલ્યાણસાગરજી મ. તથા પૂ. મુનિશ્રી રવીન્દ્રસાગરજી મ. આદિની ઘર્મ નેહભરી કૃપાદષ્ટિ બદલ અમે અમારી જાતને ગૌરવવંતી માનીએ છીએ.
દરેક કાર્યોમાં તનતોડ પરિશ્રમ-નિઃસ્વાર્થપણે મૂક સેવા આપી સારાભાઈ શેઠની ગેરહાજરી ન જણાય તેવું ધર્મ નેહભર્યું લાગણી પૂર્ણ વર્તન દાખવનાર એકંદર “આગમ જ્યોત' ના સુંદર પ્રકાશન માટે અહર્નિશ કાળજી અને લાગણી ધરાવનાર શ્રી બાબુલાલ કેશવલાલ શાહ, ચાણસ્માવાળા (૧૧, નગરશેઠ માર્કેટ, રતનપોળ, અમદાવાદ)ને ધર્મપ્રેમની અનુમેહના જેટલી કરીએ તેટલી ઓછી છે.
આ ઉપરાંત શેઠ શ્રી લાલભાઈ એલ. પરીખ C. A. અમદાવાદ અને “આગમ જ્યોત”ના સ્થાયી ઔષની એજનાને મૂર્ત સ્વરૂપ આપવામાં ખૂબજ સક્રિય ફાળે નોંધાવનાર શ્રી અભયદેવસૂરિ જન જ્ઞાન મંદિર અને જૈન ધાર્મિક પાઠશાળાના માનદ શિક્ષક શ્રીયુત હરગોવનદાસ સંપ્રીતચંદ શાહના ધર્મપ્રેમની પણ નેંધ આ સ્થળે લેવી જરૂરી છે.
વળી “આગમ જ્યોત”નું નિઃસ્વાર્થ પણે લાગણીથી વ્યવસ્થા તંત્ર સંભાળી હાદિક ધર્મપ્રેમ સૂચવનાર “શ્રી આગમ જયોત કાર્યાલય, મહેસાણાના સંચાલક શ્રી કીર્તિકુમાર કુલચંદ પટવા (દિલીપ નેવેલ્ટી સ્ટેર), મહેસાણું, તેમને સહાગ આપનાર શ્રી સેવંતીભાઈ શાન્તિભાઈ શાહ બેરૂવાળાના