Page #1
--------------------------------------------------------------------------
________________
नमो नमो निम्मलदसणस्स
बाल ब्रह्मचारी श्री नेमिनाथाय नमः पूज्य आनन्द-क्षमा-ललित-सुशील-सुधर्मसागर-गुरूभ्यो नम:
आगम-बृहत्-नामकाषः १
-- - - प्राकत । आळख सस्कत गजराता।नामपारचय।
-: कोष-रचयिता :आगम दीवाकर मुनि दीपरत्नसागरजी
[ M.Com. M.Ed. Ph.D. श्रुत महर्षि ]
आगम-त्रिभाषिय-विशेषनाम एवं गुजराती परिचयात्मक -कोष: (१)
Page #2
--------------------------------------------------------------------------
________________
'आगम-बृहत्-नाम कोष:' भाग-१
नमो नमो निम्मलदंसणस्स
बाल ब्रह्मचारी श्री नेमिनाथाय नम: पूज्य आनन्द-क्षमा-ललित-सुशील-सुधर्मसागर-गुरूभ्यो नमः
-
-
-
-
--
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
आगम-बृहत्-नामकोष: १ प्राकृत ओळख संस्कृत गुजराती नामपरिचय आगम-त्रिभाषिय-विशेषनाम एवं गुजराती परिचयात्मक -कोष:
-
-
-
-
-
-
-
-
-
-
--
प्राशन तारीज- 10/02/2020
સોમવાર
તિથી- ૨૦૭૬ મહા વદ ૧
OFF
H
OOHHHHHHH
-: कोष-रचयिता :आगम दीवाकर मुनिश्री दीपरत्नसागरजी
[M.Com. M.Ed. Ph.D. श्रुत महर्षि]
20: संप :०० नमुनि हीपरत्नसागर [M.Com., M.Ed., Ph.D., श्रुतमहर्षि] Email: - jainmunideepratnasagar@gmail.com Mob Mobile: - 09825967397
Web address:- (1) , (2) Deepratnasagar.in
-: सेटिंग:आसुतोष प्रिन्टर्स, 09925146223
-:प्रिन्टर्स :नवप्रभात प्रिन्टींग प्रेस 09825598855
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
पृष्ठ-2
Page #3
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
“નામ બૃહત નામોષ:આરંભે કંઈક
આપના કરકમળ સુધી પહોચેલ આ ‘આગમ-બૃહ-નામકોષ ભાગ ૧+૨” એ એક ડીક્ષનેરી જ છે, જેમાં પ્રાકૃત (અર્ધમાગધી)નામ, તેનું સંસ્કૃત અને ગુજરાતી રૂપાંતર લીધેલ છે,સાથે નામની ઓળખ [cacy] અને જે તે નામનો પરિચય પણ આપેલ છે. અમે જૈનશાસ્ત્ર સ્વરૂપ આગમો' (મૂળઆગમ, નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણ, વૃત્તિ]માં થી જ આ નામો પસંદ કરેલ છે, આગમ સિવાયના સૂત્રો/ગ્રંથોને સમાવેલ નથી. | અમે ડિક્ષનેરી સંબંધે ચાર પ્રકારના પ્રકાશનો આ પૂર્વે કરેલ છે. (૧) સામાન સક્સો - જેમાં મૂળ આગમના શબ્દો, તેનું સંસ્કૃત, ગુજરાતી અર્થો અને પીસ્તાનીશે આગમમાં તે શબ્દો ક્યા આવેલા છે તેના આગમ-સંદર્ભો મુકેલ છે. તે ચાર ભાગોમાં પ્રસિદ્ધ કરેલ છે. (૨) ગામ નામ વ વા વાતો- જેમાં મૂળ-આગમ સાથે તેની વૃત્તિ, ચૂર્ણિ, નિર્યુક્તી આદિના કથા-નામો લીધા છે, અહીં પ્રાકૃતનામ, તેનું સંસ્કૃત અને તે નામની ટૂંકી ઓળખ, આગમ-સંદર્ભ-સ્થળ સહીત મૂકેલ છે. (૩) કામ સાર વષ:- જેમાં ૪૧,૦૦૦ થી વધુ આગમિક શબ્દો, તેનું સંસ્કૃત અને વૃત્તિ તથા ચૂર્ણિમાં આવેલી તે શબ્દોની સંસ્કૃત કે પ્રાકૃત વ્યાખ્યાઓ મુકેલ છે. (૪) માાન શાદ્રિ સંગ્રહ: જેમાં ૫૧,૦૦૦ જેટલા આગમિક શબ્દ-આદિ, તેનું સંસ્કૃત રૂપાંતર અને ગુજરાતી અર્થો છે. તે શબ્દોની વૈયાકરણીય ઓળખ આપેલ છે. અને પ્રસ્તુત પ્રકાશન આગમોના ૮૨૦૦ થી વધારે ‘વિશેષ નામો’ની ડિક્ષનેરી છે..
આ ડિક્ષનેરિમાં વિશેષતા એ છે કે અહી વિશેષ નામોની કેટેગરી/ઓળખ મૂકેલ છે, જેમાં ભૌગોલિક+ ઐતિહાસિક+ કાળ સંબંધી નામો, આગમિક પારિભાષા, તીર્થંકર-શ્રમણ-શ્રાવક-ચક્રવર્તી, નિહલ, પ્રત્યેબ્રુદ્ધ વગેરે ૧૭ પ્રકારની કેટેગરી કરેલ છે, એક્સેલ પ્રોગ્રામમાં આમાંની કોઈપણ કેટેગરીનાં નામો સ્વતંત્ર છૂટા પડી શકે છે, જેમ કે તમારે ભૌગોલિક નામો જ આગમમાં જોવા છે તો એક્સેલ પ્રોગ્રામ વડે માત્ર ભૌગોલિક નામોને પણ છૂટા પાડી શકો છો. બીજે દરેક નામ ત્રણ ભાષામાં આપેલ છે, ગુજરાતીમાં તે નામનો વિસ્તૃત પરિચય પણ છે.
આગમ કાર્ય સંબંધે અમારો દીર્ઘ અનુભવ છે. અમે મૂળ આગમ અને ગુજરાતી-હિન્દી-અંગ્રેજી ભાષામાં આગમોના અનુવાદ કર્યા છે, આગમોની વૃત્તિઓ-ચૂર્ણિઓ-નીયુક્તિઓ-ભાષ્યો આદિ આગમો સંપાદિતપ્રકાશિત કર્યા છે. આગમની ડિક્ષનેરિઓ, મૂળ આગમ અને સટીક આગમોના વિસ્તૃત વિષય-અનુક્રમો, આગમ કથાનુયોગ, આગમ સૂત્ર-ગાથા અનુક્રમ, ઋષિભાષિત સૂત્રાણી વગેરે વગેરે પ૦૦ કરતા વધુ પુસ્તકો બહાર પાડેલ છે. તે સિવાય ૨૪ તીર્થકર પરિચય, તત્ત્વાસ્થભિગમ સૂત્ર, વ્યાકરણ, વ્યાખ્યાન, જિનભક્તિ, આરાધના, અભ્યાસ, વિધિ આદિ સાહિત્ય સહિત મારા ૬૦૩ (છ સો ત્રણ) પ્રકાશનો ફેબ્રુઆરી-૨૦૨૦ ની સાલ સુધીમાં પુરા થયેલ છે.
..... સ્થવિર મુનીશ્રી દીપરત્નસાગર... ‘મારામ-વૃહત-નામ-જોન' માં વપરાયેલ સંક્ષપોનું સ્પષ્ટીકરણ संक्षेप स्पष्टीकरण संक्षेप स्पष्टीकरण संक्षेप स्पष्टीकरण મા. | આગમિક પારિભાષિક નામો તી. | તીર્થકર સંબંધી વિગત મો. | ભૌગોલિક નામો ઐતિહાસિક સ્થાનો | દેવ-દેવીના નામો
શ્રમણ-શ્રમણીના નામો કથા કે દૃષ્ટાંત
| નરક સંબંધી વિગત
શ્રા. શ્રાવક-શ્રાવિકાના નામો I.. ગણધર સંબંધી વિગત નિ. | નિહ્નવ સંબંધી વિગત
સમય/કાળ સંબંધી નામો. ચક્રવર્તી, વાસુદેવાદિ વિગત પ્ર. | પ્રત્યેકબુદ્ધ
મ. | ‘ઉપરોક્ત સિવાયના નામો તા. | તાપસ, પરિવ્રાજક આદિ || [ ] | પ્રાણી-કથા
નૈ.
૨.
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 3
Page #4
--------------------------------------------------------------------------
________________
क्रम
०१
०२
०३
आगम का नाम
०४
आचार
सूत्रकृत्
स्थान
समवाय
०५
भगवती
०६
ज्ञाताधर्मकथा
०७ उपासकदशा
अंतकृत् दशा
०९ अनुत्तरोपपातिकदशा
१०
प्रश्नव्याकरणदशा
११ व
१२
१३
१४ जीवाजीवाभिगम
औपपातिक
राजप्रश्निय
१५ प्रज्ञापना
१६ सूर्यप्रज्ञप्ति
१७ चन्द्रप्रज्ञप्ति
१८ जंबूद्वीपप्रज्ञप्ति
१९
निरयावलिका
कल्पवतंसिका
२०
२१ पुष्प
२२ पुष्पचूलिका
२३ वृष्णिदशा
२४
चतुःशरण
'आगम- बृहत् नाम कोष: ' भाग - १
४५ आगम वर्गीकरण
सूत्र
क्रम
अंगसूत्र
अंगसूत्र-२
अंगसूत्र- ३
अंगसूत्र- ४
अंगसूत्र-५
अंगसूत्र-६
अंगसूत्र- ७
अंगसूत्र
-
अंगसूत्र- १०
अंगसूत्र- ११
उपांगसूत्र- १
उपांग-२
उपांगसूत्र-३
उपांगसूत्र-४
उपांगसूत्र-५
उपांगसूत्र-६
उपांगसूत्र
उपांगसूत्र
सूत्र
उपांगसूत्र- १०
उपांगसूत्र-११
१२
पयन्नासूत्र - १
मुनि दीपरत्नसागरजी रचित 'आगम- बृहत् - नाम कोष: ' भाग - १
२५
आतुरप्रत्याख्यान
२६ महाप्रत्याख्यान
२७ भक्तपरिज्ञा
२८ दुवैचारिक
२९
संस्तारक
३०.१ गच्छाचार
३०.२ चन्द्रवेध्यक
३१
गणिविद्या
देवेन्द्रस्तव
वीरस्तव
निशीथ
३२
३३
३४
३५
३६
आगम का नाम
४४
४५
बृहत्कल्प
व्यवहार
३७
३८ जीतकल्प
३९
महानिशीथ
४०
आवश्यक
४१.१ ओघनिर्युक्ति
४१.२ पिंडनिर्युक्ति
४२
दशवैकालिक
४३
उत्तराध्ययन
नन्दी
अनुयोगद्वार
दशाश्रुतस्कन्ध
सूत्र
पयन्नासूत्र - २
पयन्नासूत्र - ३
पयन्नासूत्र-४
पयन्नासूत्र- ५
पयन्नासूत्र - ६
पयन्नासूत्र-७
पयन्नासूत्र - ७
पयन्नासूत्र-८
पयन्नासूत्र- ९
पयन्नासूत्र - १०
छेदसूत्र - १
छेदसूत्र - २
छेदसूत्र - ३
छेदसूत्र -४
छेदसूत्र -५
छेदसूत्र - ६
मूलसूत्र - १
मूलसूत्र - २
मूलसूत्र - २
मूलसूत्र - ३
मूलसूत्र - ४
चूलिकासूत्र - १
चूलिकासूत्र - २
पृष्ठ- 4
Page #5
--------------------------------------------------------------------------
________________
क्रम
1
2
3
4
आगम साहित्य
साहित्य नाम
मूल आगम साहित्य:
'आगम- बृहत् नाम कोष: ' भाग - १
मुनि दीपरत्नसागरजी प्रकाशित साहित्य
- 1- आगमसुत्ताणि मूलं print
-2- आगमसुत्ताणि-मूलं Net
-3- आगममञ्जूषा (मूल प्रत)
आगम अनुवाद साहित्य:
-1- આગમસૂત્ર ગુજરાતી અનુવાદ
-2- आगमसूत्र हिन्दी अनुवाद Net -3- AagamSootra English Trans. -4- खागमसूत्र सटीङ गुभराती अनुवाह
- 5- आगमसूत्र हिन्दी अनुवाद print
आगम विवेचन साहित्य:
- 1- आगमसूत्र सटीकं
-2- आगम मूलं एवं वृत्ति -1
3- आगम मूलं एवं वृत्ति - 2
-4- आगम चूर्णि साहित्य
- 5- सवृत्तिक आगमसूत्राणि - 1
-6- सवृत्तिक आगमसूत्राणि - 2
-7- सचूर्णिक आगमसुत्ताणि
आगम कोष साहित्य:
1- आगम सद्दकोसो
-2- आगम कहाकोसो
-3- आगम-सागर-कोष:
-4- आगमशब्दादिसंग्रह (प्रा-सं-गु) -5- आगम बृहत् नाम कोष:
बक्स
147
[49]
[45]
[53]
165
[47]
[47]
[11]
[48]
[12]
171
[46]
[51]
[09]
[09]
[40]
[08]
[08]
16
[04]
[01]
[05]
[04]
[02]
क्रम
5
मुनि दीपरत्नसागरजी रचित 'आगम- बृहत् नाम कोष : ' भाग - १
6
आगम साहित्य
साहित्य नाम
आगम अनुक्रम साहित्य:
-1- आगम विषयानुभ- (भूज)
-2- आगम विषयानुक्रम (सटीकं)
-3- आगम सूत्र-गाथा अनुक्रम
आगम अन्य साहित्य:
- 1- आगम थानुयोग
-2- आगम संबंधी साहित्य
- 3 - ऋषिभाषित सूत्राणि
4- आगमिय सूक्तावली
आगम साहित्य- कुल पुस्तक
આગમ સિવાયનું અન્ય સાહિત્ય તત્ત્વાભ્યાસ સાહિત્ય
સૂત્રાભ્યાસ સાહિત્ય
વ્યાકરણ સાહિત્ય
વ્યાખ્યાન સાહિત્ય
જિનભક્તિ સાહિત્યવિધિ સાહિત્ય
1
2
3
4
5
6
7
આરાધના સાહિત્ય
8 પરિચય સાહિત્ય
9
પૂજન સાહિત્ય
10 तीर्थंडर संक्षिप्त हर्शन
11
प्रडीए साहित्य
12
દીપરત્નસાગરના લઘુશોધનિબંધ આગમ સિવાયનું સાહિત્ય કૂલ પુસ્તક
1- आगम साहित्य (कुल पुस्तक) 2-आगमेतर साहित्य (कुल पुस्तक) दीपरत्नसागरजी के कुल प्रकाशन
518
085
603
पृष्ठ- 5
09
02
04
03
10
06
02
01
01
518
6
13
06
05
04
09
04
03
04
02
25
05
05
85
Page #6
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
अइइ
ઢે
अदिति
અદિતિ
अइकाय
તે.
अतिकाय
અતિકાય
अइदूसम
अतिदु:षम
અતિદુ:ષમ
अतिपाण्डुकम्बल
अइपंडुकंबल सिला
મો.તી
અતિપાંડુકંબલ શિલા
सिला
अइपास
તી.
अतिपार्श्व
અતિપાર્થ
१. अइबल
अतिबल
અતિબલ
२.अइबल
श्र.
अतिबल
અતિબલ
३. अइबल
अ.
अतिबल
અતિબલ
પુનર્વસુ નક્ષત્રની અધિષ્ઠાત્રી દેવતા. વ્યંતર દેવોના મહોરગ વર્ગનો ઇંદ્ર. તેને ચાર પટ્ટરાણી છે-ભુયંગા,ભુયંગવઈ,મહાકચ્ચા,ફુડા ઉત્સર્પિણીનો પહેલો અને અવસર્પિણીકાળનો. છઠો આરો. તેનું બીજું નામ છે દુસ્સમદુસ્સમાં. જંબૂદ્વીપમાં આવેલા મંદર(૩) પર્વતના પાંડુકવનમાં જિનાભિષેકના પવિત્ર કાર્ય માટે જે ચાર શિલાઓ છે તેમાંની એક. જંબુદ્વીપપ્રજ્ઞપ્તિમાં તે પાંડુકંબલશિલા નામે જાણીતી છે, જંબૂદ્વીપના ઐરાવત(૧) ક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણી ના સત્તરમાં તીર્થંકર જંબુદ્વીપના ભરત(૨) ક્ષેત્રમાં ભવિષ્યમાં થનારા. પાંચમાં વાસુદેવ (૧) ભરત(૧) ચક્રવર્તી પછી મોક્ષે જનાર આઠ મહાના રાજાઓમાંના એક તે મહાજસ (૧)ના પુત્ર અને ભરતના પ્રપૌત્ર હતા. તે અઈજસ નામે પણ જાણીતા હતા. અવરવિદેહમાં આવેલા ગંધાર પ્રદેશની રાજધાની ગંધસમિદ્ધના રાજા મહાબલ(૩)ના પિતા. તીર્થંકર મહાવીરના અગિયારમાં ગણધર પ્રભાસ (૧)ની માતા પોલાસપુરના રાજા વિજય (૫) અને તેની રાણી શ્રી (૨)નો પુત્ર. બાલમિત્રો સાથે રમતો હતો. ત્યારે તેણે ગણધર ઇંદ્રભૂતીને જોયા, કુતૂહલવશ પોતાના ઘરે લઈ ગયો. તેમને વહોરાવ્યું. તેમની સાથે તીર્થંકર મહાવીર પાસે પહોંચ્યો, ભક્તિપૂર્વક વંદન કર્યા, તેમના ઉપદેશથી પ્રભાવિત થયો, સંસાર છોડી દીક્ષા લીધી અને વખત જતાં મોક્ષ પામ્યો. સાધુ જીવનમાં એક વર્ષાવાસ દરમિયાન વહેતા પાણીમાં પોતાનું ભિક્ષાપાત્ર તરતું મૂકીને જાણે કે નૌકા તરતી ન હોય એ તે દૃશ્યને તે માણે છે. પ્રભાવક વ્યક્તિ તરીકે તેમનો ઉલ્લેખ છે. રાજા કંસ (૨)નો નાનો ભાઈ. તે સંસાર ત્યાગી. સાધુ થયો. તેણે ભવિષ્ય ભાખ્યુ હતુ કે દેવકી આઠ પુત્રોને જન્મ આપશે. અંતકૃદ્દશાના છઠ્ઠા વર્ગનું પંદરમું અધ્યયન.
अइभद्दा
अतिभद्रा
અતિભદ્રા
१. अइमुत्त
8.
તમુ.
અતિમુક્ત
२. अइमुत्त
अतिमुक्त
અતિમુક્ત
३. अइमुत्त
आ.
अतिमुक्त
અતિમુક્ત
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8-6.
Page #7
--------------------------------------------------------------------------
________________
‘માન-દ-નામ વષ:' મા I-૨
४. अइमुत्त
आ.
अतिमुक्त
અતિમુક્ત
અનુત્તરોપપાતિકદશાનું દસમું અધ્યયન. આજે તે અસ્તિત્વમાં નથી.
अइरत्तकंबलसि ला
अतिरक्तकम्बल शिला
અતિરક્તકંબલ શિલા
જુઓ રક્તકંબલશિલા.
अइरा
ती.
अचिरा
અચિરા
अइवाय
T
અતિપાત
अतिपात अयोध्या
अउज्झा
અયોધ્યા
१. अओज्झा
ऐ.
अयोध्या
અયોધ્યા
२. अओज्झा
ऐ.
अयोध्या
અયોધ્યા
ગજપુરના રાજા વિશ્વસેન (૧)ની પત્ની અને સોળમા તીર્થંકર શાંતિની માતા. ભગવતીસૂત્રના બારમાં શતકનો પાંચમો ઉદ્દેશક આ અને અયોધ્યા એક જ છે. મહાવિદેહમાં આવેલા ગંધિલાવતીવિજય (૨૩) પ્રદેશની રાજધાની. કોસલ(૧)નું પ્રધાન નગર. તે અજિત અને અનંત એવા તિર્થીયરોનું જન્મસ્થાન હતું. ભ૦ અજિત પ્રથમ પારણુ અહીં કર્યુ હતુ. મરીચી સાથે તીર્થંકર ઋષભ (૧) અહીં આવ્યા હતા. ગણધર અચલ (૭) અહીંના હતા. તે ભરત (૧) અને સગર જેવા ચક્રવર્તીઓની રાજધાની તરીકે ઉલિખિત છે. દશરથ (૧) રાજાએ પણ અહીં રાજ્ય કર્યું હતું. તે બાર યોજન લાંબુ હતું. તે વિનીતા, કોસલા, ઇસ્યાકુભૂમિ અને સાકેત, એ નામોથી પણ જાણીતુ હતુ. જુઓ ‘અયોમુહ” રત્નપ્રભા(૨) નરકભૂમિના ત્રણ કાંડમાંના પ્રથમ ખરકાંડનો ચૌદમો ભાગ. આ અને અંકાવતી(૨) એક જ છે, જે એક વક્ષસ્કાર પર્વત છે. પહેલી નરકભૂમિ રત્નપ્રભા(૨)ના ત્રણ કાંડમાંના પ્રથમ ખરકાંડનો સોળ સરખા ભાગોમાંથી એક ભાગ. અઢાર બ્રાહ્મી (૨) લિપિઓમાંની એક લિપિ. ઇશાન (૧) દેવલોકના ઇંદ્રનો પ્રધાન મહેલ. મહાવિદેહમાં આવેલા રમ્યવિજય ની રાજધાની. પશ્ચિમ મહાવિદેહના દક્ષિણભાગમાં સીઓઆ નદીના કાંઠે અને પપ્પ(૧) અને સુપડુ(૨) પ્રદેશો વચ્ચે આવેલ એક વક્ષસ્કાર પર્વત. અંકાવતી(૨)ના ચાર શિખરોમાંનું એક શિખર.
अओमुह
મી.
મોરવું
અયોમુખ
१. अंक
અંક
२. अंक
અંક
३.अंक
અંક
अङ्कलिपि
અંકલિપિ
अंकलिवि अंकवडंसय १. अंकावइ
अङ्कावतंसक अङ्कावती
અંકાવયંસક અંકાવતી
२. अंकावइ
भौ.
अङ्कावती
અંકાવતી
३. अंकावइ
भौ.
अङ्कावती
અંકાવતી
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ5-7
Page #8
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
१. अंकुस
અંકુશ
२. अंकुस
અંકુશ
अंकुसपलंब
અંકા
अङ्कुशप्रलम्ब
અંકુશપ્રલમ્બ
૨. મંગ
અંગ
મહાશુક્ર(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુ ૧૬ સાગરોપમ વર્ષનું હોય છે કેવળ ‘સ્થાન’ સૂત્રમાં જ ઉલિખિત એક ગ્રહ. અઠક્યાસી ગ્રહો ઉપરાંત આ ગ્રહ છે. અંકુસ(૧) જેવું જ મહાશુક્ર(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન. તીર્થંકર મહાવીરના સમયના સોળ મોટા જનપદો માંનું એક જનપદ. તેની રાજધાની ચંપા હતી. આર્ય પ્રદેશ પૂર્વમાં અંગ અને મગધ સુધી વિસ્તરેલા હતો.
મલિ(૧) સાથે અંગના રાજા ચંદ્રગ્ઝાય સંસારનો ત્યાગ કર્યો. દૃષ્ટિવાદ અને પ્રકીર્ણક સિવાયના અગિયાર આગમ ગ્રન્થોનો વર્ગ.
એક મત મુજબ બધા અંગ ગ્રંથોનો મૂળસ્રોત દૃષ્ટિવાદ છે, તેથી દષ્ટિવાદ. અથવા પૂર્વગત, તે પહેલા રચાયો પછી બધા અગિયાર અંગ ગ્રન્થો ગણધરોએ રચ્યા.
બીજા મત અનુસાર દૃષ્ટિવાદ અંગ ગ્રંથોમાં સમાવિષ્ટ છે અને આમ અંગ ગ્રંથોની સંખ્યા બાર છે અને તે બધા આ ક્રમમાં ગણધરોએ રચ્યા છે
૧. આચાર, ૨. સૂત્રકૃત્. ૩. સ્થાન, ૪. સમવાય, ૫. ભગવતી, ૬. જ્ઞાતાધર્મકથા, ૭. ઉપાસકદશા, ૮. અંતકૃદ્દશા, ૯. અનુત્તરોપપાતિક દશા, ૧૦. પ્રશ્નવ્યાકરણ, ૧૧. વિપાકકૃત, ૧૨. દૃષ્ટિવાદ .
આ બાર અંગ ગ્રંથોને માનવશરીરના બાર અંગો સાથે સરખાવ્યા છે. (શ્રુતપુરુષના આ બાર અંગો છે.) આ બાર અંગો આવા સમૂહવાચક નામોથી પણ જાણીતા છે. શ્રાવસ્તીનો ગૃહસ્થ. તે સંસારનો ત્યાગ કરી તીર્થંકર પાર્થ (૧)નો શિષ્ય બન્યો.
સામાન્ય દોષનો (અતિચાર નો) ગુરુ સમક્ષ એકરાર (આલોચના) ન કરવાના કારણે તે મોક્ષ પામી શક્યો નહિ પરંતુ જ્યોતિષ્ક દેવોના ઇંદ્ર તરીકે તેને જન્મ લેવો પડ્યો. આ અને ‘અંગપ્રવિષ્ટ’ એક છે.
૨, અંજ
અંગ
अंगइ
છે.
ઝનિત
અંગજિત
अंगगय
आ.
अङ्गगत
અંગગત
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8-8
Page #9
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
१. अंगचूलिया
आ.
अङ्गचूलिका
અંગચૂલિકા
૨. સંનિયા
મા.
મજૂતિ
અંગચૂલિકા
अंगपविट्ट
आ.
अङ्गप्रविष्ट
અંગપ્રવિષ્ટ
अंगबाहिर
आ.
अङ्गबाह्य
અંગબાહ્ય
એક અંગબાહ્ય કાલિક આગમગ્રન્થ, દૃષ્ટિવાદનું એક અને આચારના પાંચ એમ કુલ છ પરિશિષ્ટોનો તે બનેલો છે. અંગ (૩)માં પ્રતિપાદિત કે અપ્રતિપાદિત વિષયોના સારસંગ્રહરુપ પણ તેને ગણવામાં આવેલ છે. સાધુજીવનના અગિયાર વર્ષ જેણે પૂરા કર્યા હોય તેવા સાધુને આ ગ્રન્થ ભણાવવાની અનુજ્ઞા છે. સંક્ષેપિતદશાનું એક પ્રકરણ આ અને અંગ (૩) એક છે. અંગબાહ્ય સિવાયના બાર અંગ ગ્રન્થોનો વર્ગ યા સમૂહ. અંગપ્રવિષ્ટની રચના ગણધરોએ કરી છે. આ આગમગ્રન્થોનો એક વર્ગ છે જે પ્રકીર્ણક તરીકે જાણીતો છે. તેમાં દૃષ્ટિવાદ અને અંગ (૩) કે અંગપ્રવિષ્ટ ગ્રન્થોનો સમાવેશ નથી. આ વર્ગ. અનંગ અને અનંગ-પ્રવિષ્ટ નામે પણ જાણીતો છે. તેમાં આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, દશા, કલ્પ (૨) આદિ જેવા આગમ ગ્રન્થો સમાવિષ્ટ છે. અંગબાહ્ય ગ્રન્થોના વળી બે ભેદોનો ઉલ્લેખ છે – આવશ્યક અને આવશ્યક
વ્યતિરિક્ત. અંગબાહ્ય ગ્રન્થો તીર્થંકરના મૌલિક ઉપદેશોને આધારે સ્થવિરોએ રચ્યા છે. ચંપા નગરીની બહાર આવેલું એક ચૈત્ય. ત્યાં ગોસાલક મલ્લરામનું શરીર છોડીને મલ્લમંડિતના શરીરમાં પ્રવેશ કર્યો હતો. આ તેનો ત્રીજો પ્રવૃતપરિહાર (પર-શરીરપ્રવેશ) હતો. આ અને ‘અંગરિસિ’ એક જ છે. કૌશિક (૪)ના બે શિષ્યોમાંનો એક. કર્મના ઉપશમના કારણે તેને બોધિની પ્રાપ્તિ થઈ હતી. અરિષ્ટનેમિના તીર્થમાંના એક ઋષિ જે પ્રત્યેકબુદ્ધ મનાય છે. સિંધુ (૧) નદીની પશ્ચિમે આવેલો એક અનાર્ય દેશ. ચક્રવર્તી ભરતે (૧) તે ૦... અંગ (૨)ની પછી તેના નામે ચાલેલો વંશ. આ. વંશના ૭૭ રાજાઓએ સંસારનો ત્યાગ કર્યો હતો. | આ અને અંગ (૩) એક જ છે. ૮૮ ગ્રહોમાંનો એક ગ્રહ. તેને ઈંગાલગ’પણ કહે છે
अंगमंदिर
ऐ.गो.
अङ्गमन्दिर
અંગમંદિર
अंगय
अङ्गक
અંગક
अंगरिसि
अङ्गर्षि
અંગર્ષિ
अंगरिसि भारद्दाय
8... અર્ષિ નારદ્દીન
અંગર્ષિ ભારદ્વાજ
अंगलोय
अङ्गलोक
અંગલોક
अंगवंस
अ.
अङ्गवंश
અંગવંશ
HT.
अङ्गश्रुत
अंगसुय अंगारग
અંગશ્રુત અંગારક
दे.ज.
अङ्गारक
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 9
Page #10
--------------------------------------------------------------------------
________________
‘સામ-દ-નામ વકોષ:' મા I-૨
अंगारय
दे.ज.
अङ्गारक
અંગારક
अंगारवा
श्र.
अङ्गारवती
અંગારવતી
આ અને અંગારક એક છે. ધંધુમાર રાજાની પુત્રી અને પ્રદ્યોત રાજાની પત્ની. સિવા વગેરે પ્રદ્યોત રાજાની બીજી રાણીઓ સાથે તે સંસાર છોડી તીર્થંકર મહાવીરની શિષ્યા બની. જુઓ પ્રદ્યોત. ગૌતમ (૨) ગોત્રની સાત શાખાઓમાંની એક. પ્રશ્નવ્યાકરણદશાનું નવમું અધ્યયન. અત્યારે તે અસ્તિત્વમાં નથી.
अंगिरस
સ.
अङ्गिरस
અંગિરસ
अंगुटुपसिण
आ.
अङ्गुष्ठप्रश्न
અંગુષ્ઠપ્રશ્ન
१.अंजण
भौ.
अञ्जन
અંજન
અંજન
२. अंजण
भौ.
अञ्जन
અંજન
આ જ નામના રત્નોથી બનેલા પર્વતોનો એક વર્ગ. તેથી તેઓ કાળા દેખાય છે. તે ૧૦૦૦ યોજના ઊંડા, ૮૪૦૦૦ યોજન ઊંચા, ૧૦૦૦૦ યોજના પહોળા છે. તેમનો આકાર ગાયના પૂંછડા જેવો છે અર્થાત્ તેમનો ઘેરાવો શિખર તરફ ક્રમશઃ ઘટતો. જાય છે. આવા ચાર પર્વતો છે અને તેઓ નંદીશ્વરદ્વીપની ચાર જુદી જુદી દિશાઓમાં આવેલા છે. દરેક પર્વત ઉપર સિદ્ધાયતન (જિનાલય) છે. તેની ચારે બાજુએ પુષ્કરિણી છે. સીયા નદીની દક્ષિણે અને મહાવિદેહમાં રમ્ય(૨) અને રમ્યગ(૪) પ્રદેશો વચ્ચે આવેલો એક વક્ષસ્કાર પર્વત. વાયુકુમાર દેવોનો એક અધિપતિ. તે અને અંજન(૫) એક છે. વરુણ(૧)ના કુટુંબનો એક સભ્ય. વલંબ(૧) અને પ્રભંજન(૩) આ બેમાંથી દરેકના | તાબામાં જે એક એક લોકપાલ છે તે. પૂર્વ રુચક(૧) પર્વતનું એક શિખર. જયંતી(૬) તેની અધિષ્ઠાત્રિ દેવી છે. સહસ્રરકલ્પમાં આવેલું એક સ્વર્ગીય વાસસ્થાના જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અઢાર સાગરોપમ વર્ષ
३. अंजण
अञ्जन
અંજન
४. अंजण
अञ्जन
અંજન
५. अंजण
अञ्जन
અંજન
६. अंजण
भौ.
अञ्जन
અંજન
७. अंजण
अञ्जन
અંજન
८. अंजण
भौ.न
अञ्जन
અંજન
રત્નપ્રભા(૨) નરકભૂમિના ત્રણ કાંડમાંથી પહેલો જે ખરકાંડ છે તેનો દસમો ભાગ. તે એક હજાર યોજન પહોળો છે.
अंजणग
.
अञ्जनक
અંજનક
આ અને અંજન(૧) એક જ છે.
अंजणगपव्वय
अञ्जनकपर्वत
અંજનકપર્વત
આ અને અંજન(૧) એક જ છે.
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
વૃક- 10
Page #11
--------------------------------------------------------------------------
________________
‘માન-દ-નામ કોષ:' ભાગ-૨
अंजणगिरि
Hો.
अञ्जनगिरि
અંજનગિરિ
.
અંજનપર્વત
१. अंजणपव्वत २. अंजणपव्वत
अञ्जनपर्वत अञ्जनपर्वत
અંજનપર્વત
. #ો.
अंजणपव्वय
अञ्जनपर्वत
અંજનપર્વત
१. अंजणपुलय
भी.न
अञ्जनपुलक
અંજનપુલક
२. अंजणपुलय
अञ्जनपुलक
અંજનપુલક
अंजणप्पभा
#ો.
अञ्जनप्रभा
અંજનપ્રભા
१. अंजणा
अञ्जना
અંજના
२. अंजणा
AT.
अञ्जना
અંજની
३. अंजणा
મન ! अञ्जना
અંજના
१. अंजणागिरि
સી.
अञ्जनागिरि
અંજનાગિરિ
આ અને અંજન(૧) એક જ છે. ઉત્તરભારતમાં ગંગાનદીના પ્રદેશમાં આવેલ પર્વત આ અને અંજન(૧) એક જ છે. આ અને અંજનપર્વત(૨) એક જ છે. રત્નપ્રભા(૨) નરકભૂમિના ત્રણ કાંડમાંથી પહેલો જે ખરકાંડ છે તેનો અગિયારમો ભાગ. પૂર્વ રુચક(૧) પર્વતનું એક શિખર. તેની અધિષ્ઠાત્રિ દેવી અપરાજિતા (૬) છે. મંદર(૩) પર્વતની દક્ષિણ-પશ્ચિમે ભદ્રશાલવનમાં આવેલી પુષ્કરિણી. ભદ્રશાલવનમાં જંબૂ(૨) વૃક્ષની દક્ષિણ-પશ્ચિમે આવેલી પુષ્કરિણી. એક સતી સ્ત્રી. ચોથી નરકભૂમિ પંકપ્રભાનું બીજું નામ. | મંદર(૩) ની દક્ષિણ-પશ્ચિમે ભદ્રશાલવનમાં આવેલો દિશાહસ્તિકૂડ. અંજણાગિરિ(૧)નો અધિષ્ઠાતા દેવ. સત્તરમાં તીર્થકર કુંથુ(૧)ની પ્રથમ શિષ્યા. તેનો | દામિની નામે પણ ઉલ્લેખ છે. વિપાકશ્રુતના પ્રથમ શ્રુતસ્કન્ધનું દસમું અધ્યયન. જ્ઞાતાધર્મકથાના બીજા શ્રુતસ્કન્ધના નવમા વર્ગનું ચોથું અધ્યયન. હસ્તિનાપુરના વેપારીની પુત્રી. તે સંસાર છોડી તીર્થંકર પાર્શ્વ(૧)ની શિષ્યા બની. મૃત્યુ પછી તે શક્ર(૩)ની ચોથી પટ્ટરાણી તરીકે જન્મી. વર્ધમાનપુરના વેપારી ધનદેવ(૧)ની પુત્રી, તે પોતાના પૂર્વભવમાં ઇંદ્રપુરની વેશ્યા હતી. અંજૂના લગ્ન રાજા વિજય(૨૨) સાથે થયા હતા. વેશ્યા તરીકેના તેના પૂર્વ ભવના પાપોના કારણે તેને યોનિશૂલ રોગ થયો હતો. અનેક જન્મો અને મરણો પછી છેવટે તે સર્વતોભદ્ર (૬)માં પ્રતિષ્ઠિત કુટુંબમાં જન્મશે. ત્યાં સંસારનો ત્યાગ કરશે અને મોક્ષ પામશે.
२. अंजणागिरि
अञ्जनागिरि
અંજનાગિરિ
अंजुया
ती.श्र
अझुका
અંજુકા
१. अंजू
HT.
અંજૂ
२. अंजू
.
ઝૂ
અંજ
३. अंजू
અંજૂ
४. अंजू
*.
મજૂ
મંડૂકેવી
.
સૂતેવી
અંજૂ દેવી
આ અને અંજૂ(૪) એક છે.
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8-11
Page #12
--------------------------------------------------------------------------
________________
१. अंड
૨. મંદ
अंडग
अंतकडदसा
अंतकिरिया
अंतखरिया
अंतगडदसा
१. अंतर
२. अंतर
अंतरंजिया
अंतरंजी
१. अंतरदीव
२. अंतरदीव
अंतरदीवग
अंतरद्दीव
મા.
ઝા.
સા.
મા.
મ.
મ.
મા.
છે.
だ
अण्डक
अण्डक
મા.
अण्डक
મા.
મ अन्तर
अन्तकृदशा
अन्तक्रिया
अन्त्याक्षरिका
अन्तकृदशा
अन्तर
अन्तरञ्जिका
अन्तरजी
મો. अन्तरद्वीप
अन्तरद्वीप
‘આગમ-વૃત-નામ જોષ:’ ભાગ-૨
અંડક
મ
अन्तरदीपक
મ अन्तरदीप
અંડક
અણ્ડક
અંતકૃદ્દશા
અંતક્રિયા
અત્યાક્ષારિકા
અંતકૃશા
અંતર
અંતર
અંતરજિકા
અંતરંજી
અંતરદ્વીપ
અંતરની પ
અંતરદ્વીપક
અંતરદ્વીપ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १
જ્ઞાતાધર્મકથાના પ્રથમ શ્રુતસ્કંધનું ત્રીજું
અધ્યયન.
વિપાકશ્રુતના પ્રથમ શ્રુતસ્કન્ધ કર્મવિવાગદશાનું ત્રીજું અધ્યયન.
આ અને અંડ(૧) એક જ છે.
આ અને અંતકૃદ્રશા એક જ છે.
પ્રજ્ઞાપનાનું વીસમું પદ (પ્રકરણ). બ્રાહ્મી(૨) લિપિના અઢાર પ્રકારોમાંનો એક પ્રકાર. કદાચ આ અને ‘ઉચ્ચત્તરિયા’ એક જ છે. બાર અંગ(૩) સૂત્રમાંનું આઠમુઅંગ સૂત્ર જેમણે પોતાના સંસારનો અંત કર્યો છે તેમની દશાનું વર્ણન, સ્થાન સૂત્રાનુસાર તેમાં દશ અધ્યયનો હતા, મહાનિશીથના મતે આ સૂત્રમાં અરિહંત ચરિત્ર હતા. હાલ તેના ત્રણ વર્ગો છે. ભગવતીસૂત્રના ચૌદમા શતકનો આઠમો ઉદ્દેશક ભગવતીસૂત્રના બારમાં શતકનો છટ્ઠો ઉદ્દેશક જ્યાં બલશ્રી(૨) રાજ્ય કરતો હતો તે નગર. જ્યારે નિવ રોહગુપ્ત ભૂતગૃહ ચૈત્યમાં ઊતરેલા પોતાના ગુરુ શ્રીગુપ્તને વંદન કરવા વીરનિર્વાણ સંવત ૫૪૪ માં અહીં આ નગરમાં આવ્યો હતો. ત્યારે તેણે તેરાસિય (૧) સિદ્ધાન્તનું પ્રતિપાદન કર્યુ હતુ.
આ અને અંતરંજિયા એક જ છે.
વચ્ચે આવેલા દ્વીપો. તેમની સંખ્યા છપ્પન છે. જંબુદ્ધીપની ચારે બાજુઓની દરેક બાજુ બબ્બે દ્વીપ અંતરદિશાઓમાં આવેલા છે. તે બબ્બે દ્વીપો જંબુદ્રીપથી ૩૦૦ યોજન દૂર અને લધુમિવંત અને શિખરી પર્વતો સમુદ્રકિનારાને જંબુદ્વીપની બંને બાજુએ યાં મળે છે, ત્યાં આવેલા છે. મેરુ પર્વતની ઉત્તરે ૨૮ અને દક્ષિણે ૨૮ આંતરદ્વીપ છે ભગવીસૂત્રના નવમાં શતકના ત્રીજા ઉદ્દેશકનું ત્રીસમું અધ્યયન.
આ અને અંતરદ્વીપ(૧) અથવા તેના રહેવાસી
એક જ છે.
આ અને અંતરનીપ(૧) એક જ છે.
1. 12
Page #13
--------------------------------------------------------------------------
________________
अंतोवाहिणी
अंद
अंध
अंधपुर
अंब
अंधकवहि મ.
अंधगवहि .
अंधगवहिदसा
.
अंबड
१. अंबड
२. अंबड
१. अंबरतिलक
२. अंबरतिलक
अंबरिस
માં.
१. अंबरिसि
માં. अन्ध्र
'
ટુન.
મ.
મો.
.
મ
अन्तर्वाहिनी
*.
अन्ध्र
છું.
अन्धकवृष्णि
अन्धकवृष्णि
अन्यपुर
अम्ब
Bit. अम्बरतिलक
अम्बष्ठ
અંધકવૃધ્ધિ
અંધકવૃષ્ણિ
3ઞન્થવૃનિશા અંધકવૃષ્ણિદશા
अम्बड
अम्बड
अम्बरतिलक
ન अम्बरीस
अम्बर्षि
ન अम्बर्षि
आम्रशालवन
‘આગમ-વૃત-નામ જોષ:’ ભાગ-૨
आम्रशालवन
અંતર્વાહિની
अम्बा
અંધ
અંધ
અંધપુર
અંબ
२. अंबरिसि
२. अंबसालवण
२. अंबसालवण
.
२. अंबा
.
અંબા
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १
અંબષ્ઠ
અંબડ
તુંબડ
અંબરતિલક
અંબરતિલક
અંબરીષ
અંબર્ષિ
અંબર્ષિ
આમ્રશાલવન
આમશાલવન
મહાવિદેહની દક્ષિણપશ્ચિમે આવેલા કુમુદ(1) અને નલિન(૪) આ બે પ્રદેશોની વચ્ચે વહેતી નદી.
આ અને અંધ એક જ છે.
એક અનાર્ય દેશ, જેને સંપ્રતિએ જીત્યો હતો. આ વિકરાળ સરહદી પ્રદેશને સંપ્રતિએ શ્રમણોના વિહાર માટે તર્કન યોગ્ય બનાવ્યો.
આ અને અંધકવૃષ્ણિ એક જ છે.
જુઓ વૃદ્ધિ(૧) અને વૃષ્ણિ(૨),
આ અને વૃષ્ણિદશા એક જ છે.
એક નગર જ્યાં રાજા અનંધ રાજ્ય કરતો હતો.
પંદર પરમાધાર્મિક દેવોમાંનો એક,
બ્રાહ્મણ પુરુષ અને વૈશ્ય સ્ત્રીના સમાગમથી પૈદા થયેલો એક આર્ય સમાજ કે જાતિ.
એક અનાર્ય દેશ અને તેની પ્રજા.
આ અને અંબડ એક જ છે.
ધાતકી ખંડમાં આવેલો વિવિધ ફળાઉ વૃક્ષોથી ભરચક એક પર્વત.
અંબરતિલક(૧) પર્વત ઉપર આવેલું ઉદ્યાન. ગુરુ જુગંધર (૧) ત્યાં આવ્યા હતા.
પંદર પરમાધાર્મિક દેવોમાંનો એક.
ઉજૈનીનો એક બ્રાહ્મણ, તેની પત્નીનું નામ માલુકા. તેમને નિંબય નામનો એક ખૂબ તોફાની પુત્ર હતો. માલુકાના મૃત્યુ પછી અંબરિસિ અને જિનચ સંસારને ત્યાગીને શ્રમણ બની ગયા. ણિબય બીજા સાધુઓ સાથે મેળ કરી શકતો ન હતો. તેથી પાંચ સો વખત પોતાના આશ્રયસ્થાનો તેને બદલવા પડ્યા હતા. પરંતુ છેવટે તે વિનય અને નમતાની કળા શીખ્યો.
આ અને અંબરિસ એક જ છે.
આમલકપ્પાની ઉત્તરપૂર્વમાં આવેલું આસાન. વાણારસીના પરિસરમાં આવેલું ચૈત્ય સાથેનું
આમ્રવન.
એક દેવી.
--13
Page #14
--------------------------------------------------------------------------
________________
‘સામ-વૃદ-નામ વાપ:' મા I-૨
२. अंबा
अम्बा
અંબા
३. अंबा
ઢ.
अम्बा
અંબા
એક વ્યંતર દેવી | વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી. પાણી ઉપર (અર્થાત્ પાણી પીને જ) જીવતા વાનપ્રસ્થ તાપસોનો વર્ગ આ અને જલવાસિ એક જ છે.
अंबुभक्खि
अ.ता
अम्बुभक्षिन्
અંબુભક્ષિનું
अंबुवासि
अ.ता
अम्बुवासिन्
અંબુવાસિન
अकंपिय
ग.ती
अकंपित
અકંપિત
તીર્થંકર મહાવીરના આઠમાં ગણધર. તે મહિલામાં પિતા દેવ(૧) અને માતા જયંતી (૧૦)ના પુત્ર તરીકે જન્મ્યા હતા. તેમના સમયના તે મહાના વિદ્વાન હતા. મહાવીરની ખ્યાતિ સાંભળી તે મહાવીરને મળ્યા. સર્વજ્ઞ મહાવીરે અકંપિતના પૂછડ્યા વિના તેમને કહ્યું કે તેમના મનમાં નરકના અસ્તિત્વ વિશે શંકા છે અને પછી મહાવીર તેમની શંકા દૂર કરી. આના કારણે તે મહાવીરથી ખૂબ પ્રભાવિત થયા. પોતાના ૩૦૦ શિષ્યો સાથે મહાવીરના શિષ્ય બન્યા. તે કુલ ૭૮ વર્ષ જીવ્યા. ૪૮ વર્ષ ગૃહસ્થ તરીકે, ૯ વર્ષ સાધુ તરીકે અને ૨૧ વર્ષ કેવલી તરીકે. તેમનો અને નવમાં ગણધર અમલભાયાનો એક જ ગણ હતો.
अकण्ण
भौ.
अकर्ण
અકર્ણ
એક અંતરદ્વીપ,
अकम्मभूमि
भौ.
अकर्मभूमि
અકર્મભૂમિ
અકર્મની ભૂમિ જ્યાં મનુષ્યને અસિકર્મ (યુદ્ધમાં તલવાર ચલાવવાનું અર્થાત્ લડવાનું કામ), મસિકર્મ (લખવાનું કામ), કૃષિકર્મ (ખેતી કરવાનું કામ) જેવુ કોઈ પણ કર્મ યા કામ કરવાની આવશ્યકતા નથી કારણ કે તેની બધી જરૂરિયાતો. કલ્પવૃક્ષો પૂરી કરે છે. આવી ભૂમિઓ કુલ ત્રીસ છે - પાંચ હેમવત, પાંચ હરિવાસ, પાંચ દેવકુરુ, પાંચ ઉત્તરકુરુ, પાંચ રમ્યગ વાસ અને પાંચ હેરણવત. આમ અકર્મભૂમિઓના પાંચ-પાંચના છ વર્ગો થાય છે. દરેક વર્ગની એક એક ભૂમિ જંબુદ્વીપમાં, બે બે ભૂમિઓ ધાતાકીખંડમાં અને બે બે ભૂમિઓ પુષ્કરવરદ્વીપમાં આવેલી છે.
अकाममरण
HT.
अकाममरण
અકામમરણ
अकाममरणिज्ज
HT.
અકામમરણીય
अकाममरणीय अर्कस्थली
આ અને અકામમરણિજ્જ એક જ છે. ઉત્તરાધ્યયનનું પાંચમું અધ્યયન. આનંદપુરનું બીજું નામ. ન્યાયદર્શનના પ્રણેતા અને એક પાષહિડન્.
अक्कत्थली
અર્કસ્થલી
अक्खपाद
अक्षपाद
અક્ષપાદ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बहत्-नाम कोष:' भाग-१
પૃ8- 14
Page #15
--------------------------------------------------------------------------
________________
अक्खरपुट्टिया
अक्खाग
१. अक्खोभ
२. अक्खोभ
३. अक्खोभ
४. अक्खोभ
५. अक्खोभ
अगअ
अगंधण
अगच्छि
अगड
अगडदत्त
अगणि
अथ
મ.
છે.
મા.
*.
.
.
.
.
.
अक्षरपृष्ठिका
आख्याक
अक्षोभ
अक्षोभ
મા.
अक्षोभ
अक्षोभ
अक्षोभ
મ.
अगन्धन
दे. ज. | अगस्ति ટ્રેન.
.
अगद
अगड
अगडदत्त
‘આગમ-વૃત-નામ જોષ:’ ભાગ-૨
અક્ષરવૃત્તિકા
આખ્યાક
અક્ષોભ
અક્ષોભ
અક્ષોભ
અક્ષોભ
અક્ષોભ
અગદ
અગંધન
અગસ્ત
અગડ
અગડદત્ત
अभि
અગ્નિ
0 377
અગસ્ત
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १
અઢાર બ્રાહ્મી (૨) લિપિઓમાંની એક લિપિ એક અનાર્ય દેશ અને તેની પ્રજા.
અંતકૃદ્દશાના પ્રથમ વર્ગનું આઠમું અધ્યયન. બારાવતીના રાજા વૃષ્ણિ(૧) અને તેની રાણી ધારિણી (૫)ના દસ પુત્રોમાંનો એક પુત્ર.
તે સંસાર ત્યાગીને તીર્થંકર અરિષ્ટનેમિનો શિષ્ય
બન્યો. બાર વર્ષનું સાધુજીવન ગાળી શત્રુંજય પર્વત ઉપર તે મોક્ષે ગયા.
અંતકાશાના બીજા વર્ગનું પહેલું અધ્યયન. બારાવતીના વૃષ્ણિ(૧) રાજા અને તેની રાણી ધારિણી (૫)ના આઠ પુત્રોમાંનો એક પુત્ર. તે સંસાર ત્યાગીને તીર્થંકર અરિષ્ટનેમિનો શિષ્ય બન્યો. સોળ વર્ષનું શ્રમણજીવન જીવી શત્રુંજય પર્વત ઉપર તે મોક્ષે ગયો.
અકખોભ(૨) અને અકખોભ(૪) બન્ને એક જ વ્યક્તિ જણાય છે કેમ કે તેમના માતા-પિતા વગેરેના નામો એકસરખા છે.
આ અને અગદ એક જ છે.
પોતાનું ઝેર પાછું ચૂસી ન લેનારા સાપોની જાતિ.
આ અને અગન્થિ એક જ છે.
જુઓ અગદ.
ઉજ્જૈનીના રાજા જિતશત્રુ(૩૬)ના સારથી અમોઘરથ નો પુત્ર. તેની માતા યશોમતી. તે તેના પિતાના મૃત્યુ પછી પોતાના પિતાના મિત્ર દૃઢપ્રહારી(૨) પાસે અસ્ત્રવિદ્યા શીખવા માટે કોસાંબી ગયો.
તે અસ્ત્રવિદ્યા માં નિપુણ બન્યો અને પોતાનું પ્રાવીણ્ય બતાવવા તે રાજા પાસે ગયો. તેની કલા જોઈ રાજા ઘણા પ્રસન્ન થયા.
એક વાર નામચીન ચોરને તેણે કુશળતાપૂર્વક હણ્યો. રાજા તેના ઉપર એટલા બધા ખુશ થઈ ગયા કે તેણે પોતાની કુંવરી તેને પરણાવી. તે અગલુદત્ત નામથી પણ ઓળખાતો હતો. ભગવતીસૂત્રના ચૌદમાં શતકનો પાંચમો ઉદ્દેશક, અઠ્યાસી ગ્રહોમાંનો એક ગ્રહ.
પૃષ્ઠ- 15
Page #16
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ ષ:' મા-૨
अगद
क.
अगद
એગદ
પોતાના વિનય અને નમ્રતા માટે પ્રસિદ્ધ એક વૈદ્ય. તેની કથા આ પ્રમાણે છે – એક વખત એક રાજાના રાજ્યને દુશ્મનોએ ઘેરો ઘાલ્યો. રાજા પાસે ખૂબ નાનું સૈન્ય હોવાથી તેને દુશ્મનોનાં સૈન્યોનો મુકાબલો કરવો મુશ્કેલ લાગતો હતો. તેને એક તરકીબ સૂઝી. તેણે પાણીમાં ઝેર નાખવા માંડ્યું. આ માટે લોકોએ રાજાને ઝેર આપ્યું. અગદે પણ રાજાને ઝેર આપ્યું. રાજા અગદ ઉપર ક્રોધે ભરાયા કારણ કે અગદે આપેલુ ઝેર ખૂબ જ થોડુ હતું. અગદ વિનય અને નમ્રતાપૂર્વક રાજાને કહ્યું “હે રાજા ! આ ઝેર સાધારણ ગુણવાળુ નથી. આ ઝેરની ખૂબ જ થોડી માત્રા હજારો માણસોને એક પછી એક મારી નાખી શકે છે. જે માણસના શરીરને આ ઝેરની અસર થઈ હોય તે માણસના. તેવા શરીરને જે કેવળ સ્પર્શ જ કરે તે માણસના શરીરમાં પણ તે ઝેર પ્રવેશી જાય છે. આમ આ ઝેર ક્રમશઃ એક પછી એક હજાર માણસોના શરીરમાં પ્રવેશી પ્રસરી ગયા પછી જ બિનઅસરકારક બને છે. તેથી જ આ ઝેરને સહસ્રવેધિનું કહેવામાં આવે છે.” પછી એક હાથી ઉપર પ્રયોગ કરવામાં આવ્યો અને તે પ્રયોગ સફળ થયો. રાજા પ્રસન્ન થયા.
अगलदत्त
$.
अगडदत्त
અગડદત્ત
જુઓ અંગડદત્ત. જેમ આવશ્યક શસ્ત્રોથી સજ્જ બુદ્ધિમાન અગલુદત્ત દુશ્મનબળોને જીતી લે છે તેવું જ કર્મદળોનો નાશ. કરવા ઇચ્છનાર ભક્તની બાબતમાં છે. આ અગલું દત્ત અને અગડદત્ત એક જ વ્યક્તિ છે.
अगलुदत्त
अगडदत्त
અગડદત્ત
अगारी
क.
अगारी
અગારી
મંત્રેલા ખાદ્યાન્નનો ત્યાગ કરવો જોઈએ એના સમર્થનમાં આપવામાં આવેલુ દ્રષ્ટાંત. પોતાના પતિને વશ કરવા માટે અમારીએ એક પરિવ્રાજિકા પાસેથી મંત્રેલા ચોખા (રાંધેલા) લીધા પણ રખેને તેનો પતિ તે ખાવાથી મરી જાય એ ભયના કારણે તેણે તેના પતિને તે ખાવા ન આપ્યા પણ ફેંકી. દીધા. હવે આ ફેંકી દીધેલા ચોખા એક ગધેડો ખાઈ ગયો. પરિણામે તે ગધેડો તેમના ઘરના બારણાને ધક્કા મારવા લાગ્યો. આવા પરિણામોને ટાળવા. સાધુઓને મંત્રેલુ ખાદ્યાન્ન ન લેવાની સલાહ આપવામાં આવે છે.
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
વૃક- 16
Page #17
--------------------------------------------------------------------------
________________
अग्गतावस
अग्गभाव
अग्गल
अग्गाणीय
१. अग्गि
૨. જ્
રૂ. અન્ત
अग्णिअ
अग्गिउत्त
अग्निकुमार
१. अग्णिच्च
२. अग्गिच्च
अग्गिच्चाभ
अग्गिज्जोअ
ૐ.ન. अग्रतापस
ન. अग्रभाव
दे.ज. अर्गल
ઝા.
છે.
મા.
તી.
.
તી.
ૐ.
.
अग्रायणीय
अनि
अभि
अग्नि
अग्निक
अग्निपुत्र
अग्निकुमार
आग्नेय
आग्नेय
दे. भौ आग्नेयाभ
તી. अग्निद्योत
‘આગમ-વૃત-નામ જોષ:’ ભાગ-૨
અગ્રતાપસ
અગ્રભાવ
અર્ગલ
અગ્રાયણીય
અને
અગ્નિ
અગ્નિ
અગ્નિક
અગ્નિપુત્ર
અગ્નિકુમાર
આગ્નેય
આગ્નેય
આનેશભ
અનિયંત
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १
ધનિષ્ઠા નક્ષત્રનું ગોત્ર નામ. તેનું બીજું નામ અગ્રભાવ છે.
અગ્રતાપસનું બીજું નામ.
અઠ્ઠયાસી ગ્રહોમાંનો એક ગ્રહ. સ્થાન-સૂત્રમાં રાય અને અાલ નો એક ગ્રહ 'રાયલ' તરીકે ઉલ્લેખ છે.
ચૌદ પૂર્વોમાંનું બીજું પૂર્વ. તે દ્રવ્યો. તેમના ગુણો અને પર્યાયોનું નિરૂપણ કરે છે. પ્રાચીન ટીંકામાં તેના ઉદ્ધરણો મળે છે. તે લુપ્ત થઈ ગયેલ છે. તે
કૃતિકા નક્ષત્રના અધિષ્ઠાતા દેવ.
ભગવતીસૂત્રના સત્તરમાં શતકનો સત્તરમો ઉદ્દેશક પોતાના સંસારત્યાગ સમયે બારમા તીર્થંકર વાસુપૂજ્ય એ ઉપયોગમાં લીધેલી પાલખી, જમદગ્નિનું બીજું નામ.
જંબુદ્વીપમાં આવેલા ઐરાવત(૧) ક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણીના તેવીસમાં તીર્થંકર. તે અદિત્ત (૨) નામે પણ જાણીતા છે.
ભવનપતિ દેવોના દસ વર્ષોમાંનો એક વર્ગ. તેમને રહેવા ૬ લાખ મહેલો છે. અગ્નિસિહ દક્ષિણના દેવોનો ઈંદ્ર છે. અગ્નિમાનવ ઉત્તરના દેવોનો ઈંદ્ર છે. બેમાંથી દરેકને ચાર લોકપાલો છે - ઇંદ્ર શક્ર(૩)ના આદેશ અનુસાર અગ્નિકુમારો તીર્થંકર વગેરેની ચિંતાને આગ લગાવે છે. તેઓ શા ઈંદ્રના લોકપાલ સોમ(૧)ના સીધા તાબામાં હોય છે.
લોકાંતિક દેવોનો એક વર્ગ
કૌશિક(પ) ગોત્રની સાત શાખાઓમાંની એક
શાખા.
જ્યાં દેવોનું આયુષ્ય આઠ સાગરોપમ વર્ષનું છે તે સ્વર્ગીય વાસસ્થાન. તે અને અર્ચિ સમાન જ છે.
ચૈત્યનો બ્રાહ્મણ, જે તેના એક પૂર્વભવમાં મરીચી તરીકે જન્મ્યો હતો. આ ભવના અંત પછી તે ઈસાન (૨) દેવલોકમાં દેવ તરીકે જન્મ ધારણ કરે છે. ત્યાંથી ચ્યવીને તે માહણકુંડગામના ઋષભદત્ત(૧)ની પત્ની દેવાનંદા(૨)ની કૂખમાં આવે છે અને પછી મહાવીર તરીકે જન્મે છે,
6.17
Page #18
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
अग्गिभीरु
3.
अग्निभीरु
અગ્નિભીરુ
१. अग्गिभूइ
ती.ग
अग्निभूति
અગ્નિભૂતિ
२. अग्गिभूइती .
अग्निभूति
અગ્નિભૂતિ
अग्गिमाणव
अग्निमानव
અગ્નિમાનવ
પ્રદ્યોત રાજાનો રથ. તે તેની જાતનો સૌથી શ્રેષ્ઠ રથ હતો. પ્રદ્યોતની સૌથી કિંમતી વસ્તુઓમાંની એક, તે આ રથ હતો. ભ૦ મહાવીરના બીજા ગણધર. તેમણે મહાવીરને પૂછેલા પ્રશ્નોના ઉલ્લેખો છે અને ત્યાં તેમને ભo મહાવીરના અંતેવાસી કે અણગાર તરીકે નિર્દેશ્યા છે. તે ગોમ્બર ગામ (૧)માં પિતા વસુભૂતિ(૧) અને માતા પૃથ્વી(૩) ના પુત્ર તરીકે જન્મ્યા હતા. તેમને કર્મના અસ્તિત્વ વિશે શંકા હતી. મહાવીર તેમની શંકા દૂર કરી. તેથી પોતાના પાંચસો શિષ્યો સાથે તે મહાવીરના શિષ્ય બની ગયા. ચુમ્મોતેર વર્ષની ઉમરે તે મોક્ષ પામ્યા. ગૃહસ્થ તરીકે ૪૭ વર્ષ, શ્રમણ તરીકે ૧૨ વર્ષ અને કેવલી તરીકે ૧૬ વર્ષ તે જીવ્યા. મંદિર(૧) વસાહતમાં જન્મેલો માણસ જે તીર્થંકર મહાવીરનો એક પૂર્વભવ છે અને મરીચીનો એક ઉત્તરભવ છે. ઉત્તરના અગ્નિકુમાર દેવોનો ઇંદ્ર. તેના તાબામાં ચાર લોકપાલો છે- તેઉ, તેઉસિહ, તેઉકત અને તેઉપ્પભ. ભૂતાનંદ(૧)ની પટ્ટરાણીઓ ના સમાન નામોવાળી તેને છ પટ્ટરાણીઓ છે. સદ્દાલપુત્ર(૧)ની પત્ની. તે ભ૦ મહાવીરની ઉપાસિકા હતી. ઇંદ્રપુરના રાજા ઇંદ્રદત્ત(૯)નો ગુલામ. વસંતપુર(૩)નો બાળક જેને તાપસ(૪) જમા (૧)એ ઉછેર્યો હતો. તે અને જમદગ્નિ એક જ છે. અઠ્યાસી ગહોમાંનો એક ગ્રહ. આ અને અગ્નિક એક જ છે. આ અને અગ્નિલ એક જ છે. | દરેક પખવાડિયાની ચૌદશ. દિવસ અને રાતના ત્રીસ મુહૂર્તોમાંનું એક મુહૂર્ત. આ અને અગ્નિવસાયણ(૧) એક જ છે. નક્ષત્રનું ગોત્રનામ. તીર્થંકર મહાવીરના પાંચમાં ગણધર સુધર્મ(૧)નું ગોત્રનામ. આ ગોત્ર અગ્નિવેશ(૪) અને અગ્નિવેસાયણ(૨)ના નામે પણ ઓળખાય છે.
अग्गिमित्ता
AT.
अग्निमित्रा
અગ્નિમિત્રા
१. अग्गियअ
ઝ.
अग्निक
અગ્નિક
२. अग्गियअ
क.
अग्निक
અગ્નિક
अग्गिल
અનિક
અનિક
માન अग्गिल्लअ
दे.ज. दे.ज. स.
अग्निक अग्निक अग्निक अग्निवेश्मन्
અગ્નિક
१. अग्गिवेस
અગ્નિવેશ્મન
२. अग्गिवेस
स.ज
अग्निवेश्य
અગ્નિવેશ્ય
३. अग्गिवेस
दे.ज.
अग्निवेश
અગ્નિવેશ
अग्गिवेसाण
ग.अ
अग्निवेश्यायन
અગ્નિવેશ્યાયન
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 18
Page #19
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
१. अग्गिवेसायण
स.
अग्निवेश्यायन
અગ્નિવેશ્યાયન
२. अग्गिवेसायण
અગ્નિવેશ્યાયન
अग्गिसप्पभा
ती.
अग्निसप्रभा
અગ્નિસપ્રભા
अग्गिसिह
अग्निशिख
અગ્નિશિખ
अग्गिसीह
अग्निसिंह
અગ્નિસિંહ
દિવસ અને રાતના ત્રીસ મુહૂર્તોમાંનું એક મુહૂર્ત. આ અને અગ્નિવેસ(૨) એક જ છે. તીર્થંકર પાર્શ્વ(૧)ની પરંપરાના એક શ્રમણ. પછીથી તે ગોશાળાના શિષ્ય બન્યા. તીર્થકર વાસુપૂજ્ય એ ઉપયોગમાં લીધેલી. પાલખી. દક્ષિણના અગ્નિકુમાર દેવોનો ઇંદ્ર. તેના તાબામાં ચાર લોકપાલ છે – તેઉ, તેઉસિહ, તેઉકત અને તેઉપ્પભ. તેને છ પટ્ટરાણી છે. તેમના નામોં. ધરણ (૧)ની રાણીના નામોને મળતા છે. વર્તમાન અવસર્પિણીના સાતમા વાસુદેવ(૧) દત્ત (૨)અને સાતમાં બલદેવ(૨) નંદન(૧)નાપિતા. જંબુદ્વીપના ઐરાવત(૧) ક્ષેત્રમાં વર્તમાના અવસર્પિણી ના ત્રીજા તીર્થંકર. ઐરાવત(૧) ક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણીના. બાવીસમા તીર્થંકર. મિથિલાનું અગ્રઉદ્યાન જ્યાં લગ્ન માટે મલ્લિ(૧)નો. હાથ માગવા જિતશત્રુ(૨) વગેરે રાજાઓના. | રાજદૂતોએ પોતપોતાના રાજા સાથે પડાવ નાખેલા
અસ્થિકગામનું અંગ્રઉદ્યાન જ્યાં શૂલપાણિ (૨) રહેતો હતો. આ અને અગ્રાયણીય એક જ છે.
१. अग्गिसेण
તી.
બ્રિસેન
અગ્નિસેન
२. अग्गिसेण
ती.
अग्निसेन
અગ્નિસેન
१. अग्गुज्जाण
अग्रउद्यान
અગ્રઉદ્યાન
२. अग्गुज्जाण
अग्रउद्यान
અંગ્રઉદ્યાન
अग्गेणिय
HT.
અગ્રાયણીય
HT.
अग्रायणीय अग्रायणीय आग्नेय
અગ્રાયણીયા
अग्गेणीय अग्गेय
આ અને અગ્રાયણીય એક જ છે.
.
આગ્નેય
अग्घकंड
अर्घकाण्ड
અર્ઘકાષ્ઠ
१. अचल
.
Hવત
અચલ
{ વત્સ(૪) ગોત્રની એક શાખા. મૂલ્યના ભવિષ્યકથનની વિદ્યા વિશેનો ગ્રન્થ. ઉજ્જૈનીના સમૃદ્ધ વેપારીનો પુત્ર. તેને મૂલદેવ(૧) સાથે ઝઘડો થયો હતો કારણ કે ઉજ્જૈનીની પ્રસિદ્ધ ગણિકા દેવદત્તા(૩) મૂલદેવ(૧) તરફ પક્ષપાતા કરતી હતી. જુઓ મૂલદેવ(૧). તીર્થંકર મલિ(૧) પોતાના એક પૂર્વભવમાં મહાબલ(૨) હતા, આ મહાબલ(૨)નો મિત્ર તે આ અચલ (૨). આ અચલ અને તેના મિત્ર મહાબલે તેમના બીજા મિત્રો સાથે એક જ સમયે સંસાર છોડી દીધો હતો. અંતકૃદ્દશાના બીજા વર્ગનું પાંચમું અધ્યયન તેમાં જ પ્રથમ વર્ગનું છઠ્ઠું અધ્યયન.
२.अचल
श्र.
अचल
અચલ
३. अचल
आ.
अचल
અચલ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8-19
Page #20
--------------------------------------------------------------------------
________________
४. अचल
५. अचल
६. अचल
१. अचला
२. अचला
अच्चकारियभट्टा
.. अचल
મા.
છે.
अचल
.
જ. अचल
अचला
अचला
‘આગમ-વૃત-નામ જોષ:’ ભાગ-૨
અચલ
અચલ
અચલ
અચલા
અચલા
अत्यहङ्कारिभट्टा અન્યહકારીમા
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १
બારાવતીના રાજા વૃષ્ણિ(૧) અને તેની રાણી ધારિણી (૫)નો પુત્ર. તે તીર્થંકર અરિષ્ટનેમિનો શિષ્ય બન્યો, શત્રુંજય પર્વત ઉપર મોક્ષે ગયા. વિદેહ(૧) ક્ષેત્રના નવ બલદેવો(૨)માંનો એક બલદેવ, તે વીતસોગાના રાજા જિતશત્રુ(૩૫) અને તેની રાણી મનોહરીનો પુત્ર હતો. તે સંસાર છોડી શ્રમણ બન્યો અને મરીને દેવ થયો. વર્તમાન અવસર્પિણીના ભરત(૨) ક્ષેત્રમાં થયેલા વાસુદેવ (૧) ત્રિપૃષ્ઠ(૧)નો ભાઈ અને નવ બલદેવો (૨)માંનો પ્રથમ બલદેવ. પોતનપુરના રાજા રિપુ-પ્રતિશત્રુ કે પ્રજાપતિ(૧) અને રાણી ભદ્રા(૨)નો તે પુત્ર હતો. તેની ઉંચાઈ ૮૦ ધનુષ હતી. તે પોતાના પૂર્વભવમાં વિશ્વનંદી હતો. તે ૮૫ લાખ વર્ષો જીવ્યો અને પછી મોક્ષ પામ્યો.
જ્ઞાતાધર્મકથાના પ્રથમ શ્રુતસ્કંધના નવમાં વર્ગનું સાતમું અધ્યયન.
શક્ર(૩)ની આઠ પટ્ટરાણીઓમાંની એક પટ્ટરાણી. તે પોતાના પૂર્વભવમાં સાકેતના ગૃહસ્થની પુત્રી હતી. જુઓ અમલા(૨).
ક્ષિતિપ્રતિષ્ઠિત(૨)ના ધન(૨) અને ભદ્રા (૩૪)ની પુત્રી. તે અત્યંત રૂપાળી હતી. તેનું મૂળ નામ ભટ્ટા હતું. લોકો તેને અચંકારિયભટ્ટા કહેતા કારણ કે તે અત્યંત અસહિષ્ણુ અને ઉત હતી. એક પણ કઠોર શબ્દ સહન કરી શકતી નહિ તેને જિતશત્રુ(૨૦)ના મંત્રી સુબુદ્ધિ(૭) સાથે પરણાવવામાં આવી. એકવાર સુબુદ્ધિ રાત્રે મોકો આવ્યો. તેણે ઘરનું બારણું ન ખોલ્યું, સુબુદ્ધિએ તેની ખરાબ વર્તણુક માટે ઠપકો આપ્યો. તે સન કરી ન શકી, શીઘ્ર ઘર છોડી જતી રહી. રસ્તામાં કેટલાક ચોરોએ તેને પકડીને પોતાના સરદારને સોંપી દીધી. સરદારે તેને એક વૈદ્યને વેચી દીધી. વૈદ્યે પણ તેને પોતાની સાથે લગ્ન કરવા કહ્યું. તેણે વૈદ્યની માંગણી પણ ન સ્વીકારી. પરિણામે તેને ઘણો ત્રાસ સહન કરવો પડ્યો. છેવટે તેના ભાઈએ તેને છોડાવી અને તેના પતિને સોંપી દીધી. ત્યાર પછી તેણે અભિમાન ન કરવાની અને બડાઈ ન હાંકવાની પ્રતિજ્ઞા લીધી.
પૃષ્ઠ- 20
Page #21
--------------------------------------------------------------------------
________________
अच्चसण
अच्चासण
अच्चि
अच्चिमालि
६. अच्चिमाली
अच्चिरावत्त
१. अच्चिमाली .
२. अच्चिमाली
વ.
३. अच्चिमाली
४. अच्चिमाली
५. अच्चिमाली
१. अच्चुअ
સ.
સ. अत्यशन
२. अच्चुअ
अच्चुअकप्प
अच्चुआ
अच्चुत
अच्चुतवसिग
. अर्चिस्
.
મા.
.
મ.
अत्यशन
.
अर्चिमालिन्
છે.
.
अर्चिर्मालिनी
अर्चिमालिनी
अर्चिमालिनी
अर्थिमालिनी
अर्चिर्मालिनी
अर्चिर्मालिनी
दे. भौ अर्चिरावर्त
दे. भौ अच्युत
अच्युत
अच्युतकल्प
अच्युता
अच्युत
‘આગમ-વૃહત્-નામ જોષ:’ માળ-શ્
અત્યશન
અત્યશન
અર્ચિસ્
અર્ચિર્માલિન્
અર્ચિમાલિની
અર્થમાંતિની
અર્ચિમાંતિની
અર્ચિર્માલિની
અર્ચિમાલિની
અર્થમાંતિની
અર્ચિરાવર્ત
અચ્યુત
અચ્યુત
અચ્યુત ઉત્પ
અચ્યુતા
અચ્યુત
વ.
दे. भौ अच्युतावतंसक
અચ્યુતાવર્તસક
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १
દરેક પખવાડિયાની બારશ.
આ અને અચ્ચસણ એક જ છે.
બ્રહ્મલોકમાં લોકાંતિક સારસ્વત દેવોનું નિવાસસ્થાન. આ દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય આઠ સાગરોપમ વર્ષનું છે.
લોકાંતિક આદિત્ય દેવોનું નિવાસસ્થાન, આ દેવો આઠ સાગરોપમ વર્ષ જીવે છે. આ સ્થાન બ્રહ્મલોક માં આવેલું છે.
સૂર્ય(૧)ની ચાર પટ્ટરાણીઓમાંની ત્રીજી.
ચંદ્ર(૧)ની ચાર પાદરાણીઓમાંની ત્રીજી. જ્ઞાતાધર્મકથાના બીજા શ્રુતસ્કંધના સાતમાં વર્ગનું તેમજ આઠમા વર્ગનું ત્રીજું અધ્યયન. વેપારીની પુત્રી. મૃત્યુ પછી સૂર્ય(૧)ની પટ્ટરાણી બને છે. આ અને અર્ચીમાલી(૧) એક જ છે. વેપારીની પુત્રી. મૃત્યુ પછી ચંદ્ર(૧)ની પટ્ટરાણી બને છે. આ અને અર્ચીમાલી(૨) એક જ છે.
રતિકર પર્વતની દક્ષિણપૂર્વમાં આવેલા એક સ્થાન શક્ર(૩)ની રાણી શચી(૧)નું પાટનગર છે.
વૈમાનિક દેવોનું વાસસ્થાન.
બારમો કલ્પ(દેવલોક) છે. તેનો ઇંદ્ર પણ અચ્યુત નામે ઓળખાય છે. તેમાં ૧૫૦ સ્વર્ગીય મહેલો છે. તેમની ઊંચાઇ નવસો યોજન છે. ત્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાવીસ સાગરોપમ વર્ષ છે. તેમનું જઘન્ય આયુષ્ય ૨૧સાગરોપમ વર્ષ છે. ઇંદ્ર અચ્યુતના હુકમ તળે ૧૦૦૦૦ સામા-નિક દેવો. ૩૩ ત્રાયત્રિંશક દેવો, ચાર લોકપાલો, ત્રણ પરીષદ્, સાત અનીક, સાત અનીકાધિપતિ અને ૪૦૦૦૦ આત્મરક્ષક દેવો છે.
અચ્યુત(૧)નો ઇંદ્ર, જુઓ અચ્યુત(૨).
આ અને અચ્યુત(૧) એક જ છે.
એક દેવી.
જુઓ અચ્યુત(૧).
અચ્યુત(૧)માં આવેલું, પ્રભાસ(૪) સમાન એક
સ્વર્ગીય વાસસ્થાન.
YE- 21
Page #22
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
अच्चुत्तरवडिंसग
दे.भी
अच्युत
दे.
अच्चुय अच्चुयवडिंसय
Hવ્યુત્તરવવંસ* એપ્યુત્તરાવતંસક એક સ્વર્ગીય વાસસ્થાન. अच्युत અય્યત
જુઓ અય્યત(૧) અને (૨). अच्युतावतंसक ટ્યુતાવતંસક જુઓ અચુતવડિંસગા अच्छ
| મન્દર(૩) પર્વતના સોળ નામોમાંનું એક નામ.
તીર્થંકર મહાવીરના સમયના સોળ જનપદોમાંનું अच्छ અચ્છ
એક જનપદ. જુઓ ‘અચ્છા’ અને ‘અત્ય’ પણ.
१.अच्छ
અ૭
૨. કચ્છ
ऐ.
अच्छंद
ती.क
अच्छन्द
અચ્છન્દ
આ અને અચ્છેદગ એક જ છે.
अच्छंद
ती.क
अच्छन्दक
એ જીન્દક
આ અને અજીંદગ એક જ છે.
अच्छंदग
ती.क
अच्छन्दक
અચ્છન્દક
તીર્થંકર મહાવીરના યશકીર્તિની ઇર્ષા કરનારો, મોરાગ સન્નિવેશનો એક જ્યોતિષી. એક વાર હાથમાં તણખલું લઈ તે મહાવીર આગળ આવ્યો અને ભવિષ્ય ભાખવાની મહાવીરની શક્તિને પડકારવાના ઇરાદે તેણે મહાવીરને વિચિત્ર પ્રશ્ન પૂછડ્યોઃ “શું હું આ તણખલુ તોડી શકીશ કે નહિ?” મહાવીર ધ્યાનસ્થ હોવાથી, પહેલેથી જ મહાવીરના શરીરમાં પ્રવેશી રહેલા વ્યન્તર સિદ્ધાર્થે. જવાબ આપ્યો: ‘ના, તું નહિ તોડી શકે. અવધિજ્ઞાનની શક્તિ ધરાવતા શક્રે(૩) આ જાણ્યું, તેણે પોતાનું વજ છોડ્યું જેનાથી અજીંદગની બધી. આંગળીઓ કપાઈ ગતિ. તેથી અજીંદગ તણખલું તોડી ન શક્યો અર્થાત્ ભ૦ મહાવીરની ભવિષ્ય જાણવાની શક્તિની વાતને ખોટી પાડી ન શક્યો.
अच्छरा
अप्सरा
અપ્સરા
अच्छा
ऐ.
अच्छा
અચ્છા
अच्छिद्द
श्र.गो
अच्छिद्र
અચ્છિદ્ર
શક્ર(૩)ની આઠ પટ્ટરાણીઓમાંની એક. અચ્છ(૨)થી ભિન્ન ન જણાતો એક આર્ય દેશ. સોળ દેશોમાંના એક દેશ તરીકે અચ્છનો ઉલ્લેખ કરનાર ભગવતીસૂત્રના પ્રકાશમાં તો અચ્છની રાજધાની વરણા હોઈ શકે. તીર્થંકર પાર્શ્વ(૧)ની પરંપરાના એક શ્રમણ. પછીથી તે ગોશાળાના શિષ્ય બન્યા. એક દેવી. આ અને અજિત એક જ છે. એક દેવી. ભરત(૨)માં થયેલ ચોથા તીર્થંકર અભિનંદનની પ્રમુખ શિષ્યા.
अच्छुत्ता अजिअ
अस्पृष्टा નિત अजिता
અસ્પૃષ્ટા અજિત
તી. दे.
१. अजिआ
અજિતા
२. अजिआ
श्र.ती अजिता
અજિતા
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8-22
Page #23
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ ષ:' મા-૨
अजिय
ती.
अजित
અજિત
ભરત(૨)ના વર્તમાન અવસર્પિણી કાલચક્રના. બીજા તીર્થંકર. અયોધ્યા(૨)ના રાજા જિતશત્રુ(૧૮) તેમના પિતા હતા. રાણી વિજયા(૫) તેમના માતા હતા. તેમની ઊંચાઈ ૪૫૦ ધનુષ હતી. તેમનો વર્ણ તપ્ત સુવર્ણ જેવો હતો. ૭૧લાખા પૂર્વ ગૃહસ્થજીવન ભોગવ્યા પછી ૧૦૦૦ પુરુષો સાથે સંસાર ત્યાગ કર્યો. તે પ્રસંગે સુપ્રભા (૨) પાલખીનો ઉપયોગ કર્યો. તેમણે સૌપ્રથમ ભિક્ષા. બ્રહ્મદત્ત(૨) પાસેથી ગ્રહણ કરી. ૧૨ વર્ષ પછી કેવલજ્ઞાન થયું. ૯૦ ગણધરો હતા. સંપૂર્ણ આયુષ્ય ૭૨ લાખ પૂર્વ હતું આયુ પૂર્ણ થતા મોક્ષ પામ્યા. અજિતના સમયમાં તેજસ્કાય જીવોની. તેમજ મનુષ્યોની ઉત્કૃષ્ટ સંખ્યા હતી.અજિતને ૧ લાખ સાધુ હતા. ૩૩૦૦૦૦ સાધ્વી હતા.
अजियसामी
તી.
નતસ્વામિનઅજિતસ્વામિન્
१. अजियसेण
अजितसेन
અજિતસેન
આ અને અજિત એક જ છે. શ્રાવસ્તી ગયેલા એક ગુરુ જેમના શિષ્ય ખુડુગકુમાર હતા. કોસંબીના રાજા, ધારિણી(૧૩) તેમની રાણી. તેમણે ધારિણી (૨૬)નો પુત્ર દત્તક લીધો હતો. ઉજ્જૈનીના રાજા પશ્નોતને બે દીકરા હતા – પાલઆ (૨) અને ગોપાલઅ. પાલઅ ને પણ બે પુત્રો હતા- અવંતિવદ્ધણ અને રજવઠ્ઠણ. રવદ્ધણની પત્નીનું નામ હતું ધારિણી(૨૬) અને તેમનો પુત્ર હતો અવંતિસેણ. રાજા અવંતિવદ્ધણ પોતાના નાના ભાઈ રવદ્ધણની પત્ની ધારિણીના મોહક રૂપથી મોહીત થયો અને તેણે ધારિણીને વશ કરવા રવદ્વણને મારી નાખ્યો. પોતાના શીલની રક્ષા કરવા ધારિણી ભાગીને કોસાંબી ગતિ અને સાધ્વી બની ગતિ. તે વખતે તે ગર્ભવતી હતી એ હકીકત કોઈની આગળ પ્રગટ કરવામાં આવી ન હતી. વખત જતાં તેણે પુત્રને જન્મ આપી નિર્જન સ્થાનમાં ત્યજી દીધો. જેને પુત્ર ન હતો તે રાજા અજિતસેણે બાળકને ત્યાં રહેલું જોયું, તેને ઉપાડી. લીધું અને તે તેને પોતાના મહેલે લઈ ગયા. તેણે તેને પોતાના પુત્ર તરીકે દત્તક લઈ લીધું. તેનું નામ મણિપ્પભ (૧) રાખવામાં આવ્યું. વખત જતાં મણિપ્પભ કોસાંબીના રાજા થયા અને અવંતિસેણ ઉજ્જૈનીના રાજા થયા.
२. अजियसेण
क.
अजितसेन
અજિતસેન
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8-23
Page #24
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
३. अजियसेण
क.
अजितसेन
અજિતસેન
વસંતપુર(૩)નો રાજા. ગુણચંદ્ર અને બાલચંદ્ર તેના સેવકો હતા. એકવાર રાતે રાજા સાથે બહાર ગયા હતા ત્યારે રસ્તામાં તેમની તલવારો ખોવાઈ ગતિ. તેમણે પૂરેપૂરી શોધ કરી પરંતુ તલવારોનો પત્તો લાગ્યો નહિ. આ. પરિસ્થિતિમાં ગુણચન્દ્ર તલવાર ઉપરના પોતાના માલિકીહક્ક ત્યજી દેવાની પ્રતિજ્ઞા કરી. બાલચન્દ્ર તો આ સમસ્યા એમની એમ રહેવા. દીધી. થોડા દિવસો પછી તલવારો પાછી મળી, રાજા સમક્ષ રજૂ કરવામાં આવી. રાજાએ બન્ને સેવકોને બોલાવ્યા અને તેમને પોત પોતાની તલવાર પાછી લઈ લેવા જણાવ્યું. બાલચન્દ્ર તો પોતાની તલવાર લઈ લીધી જ્યારે ગુણચન્દ્ર તેને પાછી સ્વીકારવા પોતાની અશક્તિ જાહેર કરી. તેણે રાજાને કહ્યું, “તલવારના ઉપયોગના પરિણામે જન્મતા પાપથી છૂટકારો મેળવવા મેં તેને પાછી પ્રાપ્ત કરવાના મારા હક્કને ત્યજી દીધા. છે. આ તલવારની માલિકી હવે મારી નથી.” આ સાંભળી રાજા પ્રસન્ન થયા. જંબુદ્વીપના ઐરાવત(૧) ક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણીમાં થયેલા ચોવીસ તિર્થંકરોમાંના નવમા તીર્થંકર અજિતસેનના બદલે શતાયુ (૩)નો પણ ઉલ્લેખ છે. જંબુદ્વીપના ભરત(૨) ક્ષેત્રમાં અતીત અવસર્પિણીમાં થયેલા ત્રીજા કુલકર. અમિતભેણ તેમનું બીજું નામ જણાય છે. સ્પષ્ટતા માટે કુલકર જુઓ. જુઓ અજિઆ(૨). શ્રમણશાખાઓના અને ગુરુઓ-આચાર્યોના નામની પહેલાં જોડવામાં આવતો વિશેષણરૂપ શબ્દ. આવાં કેટલાંક નામો નીચે જણાવેલા છે. જેમ કે - આર્ય કુબેરી, આર્ય તાપસી, આર્ય વજ
४. अजियसेण
ती.
अजितसेन
અજિતસેન
५. अजियसेण
अ.
अजितसेन
અજિતસેન
अजिया
श्र.ती
अजिता
અજિતા
अज्ज
8.
સાઈ
આર્ય
अज्ज णंदिलखमण
સર્વનનિર્મUT આર્યનંદીલક્ષ્મણ
આ અને નંદિલ એક જ છે.
अज्जम
આર્યમનું
ટ્રેન. अ.
आर्यमन् आर्या
ઉત્તરાફગુણી નક્ષત્રનો અધિષ્ઠાતા દેવ. સૌમ્ય રૂપવાળી દુર્ગાનું બીજું નામ.
अज्जा
આર્યા
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8-24
Page #25
--------------------------------------------------------------------------
________________
१. अज्जुण
२. अज्जुण
३. अज्जुण
४. अज्जुण
५. अज्जुण
६. अज्जुण
*.
अज्जुणअ
*.
મ.
अर्जुन
अर्जुन
अ. गो अर्जुन
.
अर्जुन
अर्जुन
अ. गो अर्जुन
ST.
‘આગમ-વૃત-નામ જોષ:’ ભાગ-૨
અર્જુન
અર્જુન
અર્જુન
અર્જુન
અર્જુન
अर्जुनक
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १
અર્જુન
અર્જુનક
રાજગૃહીનો માળી. તે અર્જુનક, અર્જુનમાલાકાર અને અર્જુનમાલાર નામે પણ જાણીતો હતો. બંધુમતી (૨) તેની પત્ની હતી. તે મુદ્રપાણિ નામના યક્ષની મૂર્તિની પૂજા કરતો હતો. એક દિવસ જ્યારે તે પૂજા કરતો હતો ત્યારે પરસ્પરના મિત્ર એવા છ પુરુષોની ટોળકીએ તેની રૂપવતી પત્નીને પકડી લીધી. તેમણે અર્જુનને દોરડા વડે બાંધીને પછી તેની પત્ની ઉપર બળાત્કાર કર્યો. અર્જુન અસહાય બનીને તે દ્રશ્ય જોતો રહ્યો. તેને લાગ્યું કે આ પ્રદેશમાં ખરેખર યક્ષ જેવું કંઈ છે જ નહિ; જો ખરેખર યક્ષ હોત તો આ ઘટના બની જ ન હોત. અર્જુનનો ભાવ જાણીને યક્ષ તેના શરીરમાં પ્રવેશ્યો અને એકાએક દોરડાના ટુકડેટુકડા થઈ ગયા. તેણે મૂર્તિના હાથમાંથી મુદ્ગર લઈને બંધુમતી સહિત સાતે જણને મારી નાખ્યા. હવે તો દરરોજ એક સ્ત્રી સહિત સાત જણને મારી નાખવાની તેને આદત પડી ગતિ. લોકોએ તે માર્ગેથી પસાર થવાનું બંધ કરી દીધું. એક વાર મહાવીર રાજગૃહી નગર બહાર આવ્યા. મહાવીરના દર્શન કરવા જનારને અર્જુને રોકેલા રસ્તેથી જ જવું પડે તેમ હતું. તે રસ્તે ન જવાની વિનંતી અને પ્રતિબંધોને ગણકાર્યાં વિના મહાવીરના ચુસ્ત ભક્ત સુદર્શન(૮) તો મહાવીરના દર્શન કરવા નીકળી પડ્યા. અર્જુને સુદર્શનને મારવા માટે મુદ્ગર ઉગામ્યુ તો ખરુ પણ તે અર્ધર જ રહ્યું, આક્રમણ નિષ્ફળ થયું કેમ કે યક્ષે અર્જુનનું શરીર છોડી દીધું હતું. સુદર્શનથી અત્યંત પ્રભાવિત થયેલો અર્જુન પણ સુદર્શનની સાથે મહાવીર પાસે ગયો, મહાવીરનો ઉપદેશ સાંભળી તેણે સંસાર છોડ્યો અને છેવટે મોક્ષ પ્રાપ્ત કર્યો.
હસ્તિનાપુરના પાંડુરાજનો પુત્ર. તે કૃષ્ણ(૧)ની બહેન રક્તસુભદ્રાને પરણ્યો હતો. અભિમન્યુ તેનો પુત્ર હતો. ‘પાંડવ' પણ જુઓ, સુધોસ(૫) નગરનો રાજા, તપ્તવતી તેની રાણી હતી. ભદ્રનંદી(૪) તેમનો પુત્ર હતો. રૂપસૌન્દર્યના રાગને કારણે જીવ ગુમાવનાર ચોર, તીર્થંકર પાર્શ્વ(૧)ની પરંપરાના એક શ્રમણ. જે પાછળથી ગોશાળાનો શિષ્ય બન્યો. તેનું પૂરું નામ છે અર્જુન ગોમાયુપુત્ર.
છઠ્ઠું મૃત શરીર જેમાં ગોસાલકના આત્માએ પ્રવેશ કર્યો હતો તે આ અર્જુનનું હતું. આ અર્જુનનું પૂરું નામ અર્જુન ગૌતમપુત્ર હતું.
આ અને અર્જુન(૧) એક જ છે.
પૃષ્ઠ- 25
Page #26
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
આ અને અર્જુન(૧) એક જ છે. જુઓ અર્જુન(૧)
अर्जुनक
આ અને અર્જુન(૬) એક છે.
अज्जुणअमालागार श्र.. अर्जुनकमालाकार અર્જનકમાલાકાર अज्जुणग
અર્જુનક अज्जुणग
અર્જુનક गोयमपुत्त अ.गो अर्जुनक गौतमपुत्र
ગૌતમપુત્ર अज्जुण
श्र.गो अर्जुन गोमायुपुत्र અર્જુન મોમાયુપુત્ર अज्जुणगीयमपुत्त अ.गो अर्जुन गौतमपुत्र અર્જુન ગૌતમપુત્ર अज्जुणमालाकार 8. નમસ્તાર અર્જુનમાલાકાર अज्जुणय
अर्जुनक અર્જુનક अज्जुणयचोर क. अर्जुनकचौर અર્જુનકચૌર अज्जुण्ण श्र.गो अर्जुन
અર્જુન अज्जुण्णगोमायुपुत्त श्र.गो अर्जुनगोमायुपुत्र અર્જુનગોમાયુપુત્ર अज्जुण्णराया સ अर्जुनराजा અર્જુનરાજા अज्झल
अज्झल
અન્ઝલ
અર્જુન(૫)નું પૂરું નામ અર્જુન(૬)નું પૂરું નામ આ અને અર્જુન(૧) એક જ છે. આ અને અર્જુન(૪) એક જ છે. આ અને અર્જુન(૪) એક જ છે. આ અને અર્જુન(૫) એક જ છે. આ અને અર્જુન(૫) એક જ છે. આ અને અર્જુન(૩) એક જ છે. એક અનાર્ય દેશ. જલ્લ નામે પણ તેનો ઉલ્લેખ છે. ઉજ્જૈનીનો મલ્લ. સોપારગના રાજા સીહગિરિ(૨) દર વર્ષે મલ્લકુસ્તીની સ્પર્ધા યોજતા હતા. જીતનારને વિજયધ્વજ સાથે મોટી ધનરાશિ. મળતી. અટ્ટણ દર વર્ષે જીતતો અને ઈનામાં મેળવતો. આને સિહગિરિએ પોતાનો માન ભંગ ગણ્યો. તેને અપમાન લાગ્યું. દરેક વર્ષે પોતાના રાજ્યની બહારની વ્યક્તિ જીતીને ઈનામ લઈ જાય તે તેને ગમ્યું નહિ. અટ્ટણના હરિફ તરીકે તેણે પોતાનો મલ્લ તૈયાર કર્યો. પછીના વર્ષે જ્યારે
સ્પર્ધા થઈ ત્યારે અટ્ટણ હાર્યો. તેનો બદલો લેવા, સિહગિરિ રાજાના મલ્લને હરાવવા માટે અટ્ટણે બીજા મલ્લને તૈયાર કરવાની યોજના બનાવી. સોપારગ થી સૌરાષ્ટ્ર જતા ભરુચ પાસે એક હાથે હળ ચલાવતા અને બીજા હાથે કપાસ વીણતા, ફલિહમલ્લ નામના ખેડૂતને તેણે જોયો. તેનાથી તે ખૂબ પ્રભાવિત થયો. તે તેને ઉન્નેની લઈ ગયો.
ત્યાં તેણે તેને મલ્લ કુસ્તીની કળા શીખવી તાલીમ આપી. પછીના વર્ષે અટ્ટણના શિષ્ય બનેલા નવા મલે રાજા સિહગિરિના મલ્લને હરાવ્યો. આ અને અટ્ટણ એક જ છે.
अट्टण
क.
अट्टण
એટ્ટણ
છે.
अट्टणमल्ल
अट्टणमल्ल अट्टविहागणिसंपया
અટ્ટણમલ્લ અષ્ટવિધા
.
गणिसम्पदा अष्टापद
ગણિસર્પદા અષ્ટાપદ
આચારદશાનું ચોથું અધ્યયન. જુઓ ‘અઠાવય”.
अट्ठावअ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
વૃક- 26
Page #27
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
अट्ठावय
अष्टापद
અષ્ટાપદ
મદ્રુમમાં છે. સ્થિJામ
અસ્થિકગ્રામ
अट्टियगाम
अस्थिकग्राम
અસ્થિકગ્રામ
એક પવિત્ર પર્વત જ્યાં તીર્થંકર ઋષભ(૧) મોક્ષ પામ્યા. ભરત(૧)એ ત્યાં મંદિર નિર્માણ કર્યું હતું, તે પણ ત્યાં મોક્ષ પામ્યા હતા. ઋષભ, તેમના ગણધરો અને બીજા શ્રમણોના મૃત શરીરોના અંતિમ સંસ્કાર માટેની વ્યવસ્થા શક્ર(૩)એ કરી હતી, તેણે ત્યાં ત્રણ સ્તૂપો ઊભા કર્યા. ગૌતમ (૧) ઇંદ્રભૂતી જિનમંદિરને વંદન કરવા ત્યાં ગયા હતા. તે દર્શનશુદ્ધિ પામવામાં સહાય કરે છે. આ અને અઠિયગ્રામ એક જ છે.
જ્યાં યક્ષ શૂલપાણિ(૨)ના ચૈત્યમાં તીર્થંકર મહાવીરે પ્રથમ વર્ષાવાસ કર્યો હતો તે સ્થળ. ઇંદ્રશર્મા આ યક્ષનો ભક્ત હતો. મૂળે આ સ્થળ વર્ધમાન(૨) નામે પ્રસિદ્ધ હતું. પછી સૂલપાણિ યક્ષે મારી નાખેલા ત્યાંના રહેવાસી માણસોના હાડકાના ઢગ ઉપરથી તેનું નામ અસ્થિકગ્રામાં પડ્યું. ચૈત્ય નિર્માણ કરી યક્ષને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરાયો. સમતા અને સહિષ્ણુતા દ્વારા. મહાવીરે યક્ષે કરેલા સઘળા ઉપદ્રવોને નિષ્ફળ બનાવ્યા. તેમને ૧૦ મહાન શુભસૂચક સ્વપ્નો આવ્યા. રાજા જિતશત્રુ (૩)એ મહાવીર અને ગોસાલકને લોહાર્ગલ(૨)માં કેદ રાખેલા, તેમાંથી. મુક્ત કરાવવામાં સહાયક ઉત્પલ ત્યાનોહતો.
આ અને અઠિયગ્રામ એક જ છે. | વત્સ(૪) ગોત્રની સાત શાખાઓમાંની એક | તીર્થંકર ઋષભ(૧) જ્યાં ગયા હતા તે દેશ.
આ અને આડંબર એક જ છે. ઉજ્જૈનીના રાજા ગર્દભ(૧)ની બહેન અને જવ(૧) ની દીકરી. તેના અજોડ રૂપલાવયથી આકર્ષાઈ ને ગર્દભ તેની સાથે કામચેષ્ટાઓ કરતો હતો. આનંદપુરના રાજા જિતારિ(૧) અને તેની રાણી વિશ્રસાનો પુત્ર. બાળપણમાં તે નેત્રકંટકથી. પીડાતો હતો. તે પીડા શમાવવા તેની માતા તેને ખુલ્લા સાથળો વચ્ચે હળવેકથી દબાવતી. આ ક્રિયામાં તેમના જનનાંગો પરસ્પર સ્પર્શતા અને સંયોગ પામતા, અનંગને આનંદ મળતો અને છાનો રહેતો. આ વૃત્તિ એટલી હદે વધી ગતિ કે જિતારિના મૃત્યુ પછી તે બન્ને પતિ-પત્ની તરીકે જીવ્યા, આ તીવ્ર કામેચ્છાનું ઉદાહરણ છે.
अस्थिकग्राम
अट्ठियग्गाम अद्विसेण अडंब
અસ્થિકગ્રામ અસ્થિસેન
अस्थिसेन
અદમ્બ
अदम्ब अडम्बर
अडंबर
.
એડમ્બર
अडोलिया
अडोलिका
અડોલિકા
१. अणंग
क.
अनङ्ग
અનંગ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8-27
Page #28
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ રોષ:' મા-૨
२.अणंग
आ.
अनङ्ग
અનંગ
३. अणंगसेण
क.
अनङ्गसेन
અનંગસેન
अणंगसेणा
अ.
अनङ्गसेना
અનંગસેના
આ અને અનંગપ્રવિષ્ટ એક જ છે. ચંપાનો સોની કે જે કુમારનંદી તરીકે ઓળખાતો હતો. તે રૂપાળી કન્યાઓનો શોખીન હતો. ગમે તેટલો મોટો ધનરાશિ આપવો પડે તો તે આપીને પણ તેમને પરણતો. આમ તેણે પાંચસો કન્યાઓ સાથે લગ્ન કર્યા હતા. એક વાર પંચશૈલ દ્વીપના યક્ષ વિધુત્કાલિની બે સ્ત્રીઓ હાસા(૨) અને પ્રહાસાને જોઈ. તેમના ઉપર મોહિત થયેલો તે પંચશૈલ દ્વીપે ગયો જ્યાં તે મૃત્યુ પામ્યો અને પુનર્જન્મમાં તે હાસા અને પહાસાનો પતિ બન્યો. વાસુદેવ(૨) કૃષ્ણ(૧)ના સમયમાં બારાવતીની પ્રમુખ ગણિકા. વર્તમાન અવસર્પિણી કાલચક્રમાં થયેલા ચૌદમાં. તીર્થંકર. તે અનંતઈ નામે પણ જાણીતા હતા. અયોધ્યા(૨)ના રાજા સીહસેણ(૫) તેમના પિતા હતા અને સુજસા(૧) તેમની માતા હતી. તેમની ઊંચાઈ ૫૦ ધનુષ હતી. તેમનો વર્ણ તપ્ત સુવર્ણ જેવો હતો. ૧૦૦૦ પુરુષો સાથે તેમણે સંસારનો. ત્યાગ કર્યો. આ પ્રસંગે તેમણે પંચવર્ણા પાલખી. નો ઉપયોગ કર્યો. વર્ધમાન(૨) નગરના વિજયે તેમને સૌ પ્રથમ ભિક્ષા આપી. તેમની આજ્ઞામાં શ્રમણોના ૫૪ ગણો હતા અને પ૪ ગણધર હતા. આ ગણધરોની નીચે કુલ ૬૬૦૦૦ શ્રમણો હતા. અને કુલ એક લાખ આઠસો શ્રમણીઓ હતી. યશ (૧) તેમના પ્રથમ ગણધર હતા અને પદ્મા(૨) તેમની પ્રમુખ શિષ્યા હતા. અશ્વત્થ તેમનું પવિત્ર વૃક્ષ હતું. તેમનું કુલ આયુષ્ય ૩૦લાખ વર્ષનું હતુ. તેમાંથી સાત લાખ પચાસ હજાર વર્ષ તે કુમાર તરીકે જીવ્યા અને પંદર લાખ વર્ષ તે રાજા તરીકે જીવ્યા. અનંત તેમના પૂર્વભવમાં માહેંદ્રર હતા. | અનંતનું બીજું નામ. { જંબૂદ્વીપના ઐરાવત(૧) ક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણીથયેલા ચૌદમાં તીર્થંકર. ટીકાકાર અભય દેવ પ્રમાણે તેમનું બીજું નામ સિંહસેન છે. ભગવતીસૂત્રના તેરમાં શતકનો ત્રીજો ઉદ્દેશક.
ભરત(૧) ક્ષેત્રના ભાવિ ચોવીસમાં તીર્થંકર. | જંબૂદ્વીપના ઐરાવત(૧) ક્ષેત્રના ભાવિ વીસમાં તીર્થકર.
अणंत
ती.
अनन्त
અનન્ત
अणंतइ
તી.
નન્તનત
અનન્તજિત
अणंतय
ती.
अनन्तक
અનન્તક
अणंतर १. अणंतविजय
T. તી.
अनन्तर अनन्तविजय
એનર અનન્તવિજય
२. अणंतविजय
તી.
2,
अनन्तविजय
અનન્તવિજય
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8-28
Page #29
--------------------------------------------------------------------------
________________
अनंतवीरिय
१. अनंतसेण
२. अनंतसेण
३. अनंतसेण
अणंध
अणक्क
अणगार
.
अणलगिरि
મા.
ST.
अनन्तवीर्य
.
अनन्तसेन
अनन्तसेन
. अनन्तसेन
अनन्ध
. अणक्क
મ अनगार
अणगारज्झयण મા. अनगाराध्ययन
अणगारमग्ग
સા. अनगारमार्ग
अणगारसुय
ઝા. अनगारश्रुत
अणपण्ण
છે. अणपर्ण
अ. प्रा अनलगिरि
‘આગમ-વૃત-નામ જોષ:’ ભાગ-૨
ऋणवत
અનન્તવીર્ય
અનનોન
અનન્તસેન
અનન્તસેન
અનન્ય
અણક્ક
અનગાર
અનગારાધ્યયન
અનગારમા
અનગાસત
અણપણ
અનલગિરિ
अणव
સન
ઋણવત
मुनि दीपरत्नसागरजी रचित 'आगम- बृहत् नाम कोष : ' भाग - १
હસ્તિનાપુરના રાજા કૃતવીર્ય(૧)ના પિતા. તે ગોષ્ઠકના રાજા જિતશત્રુ(૨૯)ના જમાઈ હતા.
પોતાની સાળી રેણુકા, જે જમદગ્નિની પત્ની અને પરસુરામની માતા હતી તેની સાથે અનંતવીર્યએ સંભોગ કર્યો હતો. આનાથી ક્રુદ્ધ થઈને પરશુરામે રેણુકા અને અનંતવીર્ય બન્નેને હણી નાખ્યા. અંતકૃદ્દશાના ત્રીજા વર્ગનું ત્રીજું અધ્યયન. ભદ્રીલપુરના નાગ(૫) પિતા અને સુલસા(૧) માતાનો પુત્ર. બાકીનું બધું અનીયસ(૨) પ્રમાણે ભરત(૨)માં અતીત અવસર્પિણીમાં થયેલા ચોથા કુલકર, અતીત ઉત્સર્પિણીના ત્રીજા કુલકર તરીકે પણ તેમનો ઉલ્લેખ થયો છે. જુઓ કુલકર.
તે
અંધપુરનો રાજા. તે તે નગરના અંધજનો પ્રત્યે બહુ સહાનુભૂતિ ધરાવતો હતો. તેમને બધી રીતે મદદ કરતો. પરિણામે તે અંધજનો સમૃદ્ધ બની ગયા. એક શઠને આ વાતની જાણ થઈ. તે તે નગરના અંધજનોને મળ્યો અને તેમને કહ્યું, “હું તે પ્રદેશનો છું જ્યાંના લોકો અને રાજા સુદ્ધા અંધ-જનોના ચાહકો છે. તમારે ત્યાં જવું હોય તો હું તમને ત્યાં લઈ જઈશ.” અંધજનો આ જાણી ખુશ થયા. શના નેતૃત્વમાં તેમણે મુસાફરી શરૂ કરી. નિર્જન માર્ગેથી પસાર થતી વખતે શઠે તેમની પાસે જે કિંમતી ચીજો હોય તે તેને સાચવવા આપી દેવા જણાવ્યું જેથી ચોરો તેમને લૂંટી ન લે. અંધજનોએ પોતાની કિંમતી ચીજો આપી દીધી. પછી શઠ તે બધી ચીજો લઈ પલાયન કરી ગયો.
એક અનાર્ય દેશ અને તેના લોકો. ભગવતીસૂત્રના અઢારમા શતકનો આઠમો ઉદ્દેશક
ઉત્તરાધ્યયનનું પાંત્રીસમું અધ્યયન. ઉત્તરાધ્યયનનું પાંત્રીસમું અધ્યયન. સૂત્રકૃત્ નું એકવીસમું અધ્યયન.
આ અને આણપની એક જ છે.
પોત રાજાનો હાથી. તે નલગિરિ નામે પણ જાણીતો હતો.
૩૦ મુહૂર્તમાનું એક મુર્ત્ત, તરવું તેનું બીજું નામ. + 29
Page #30
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ ષ:' મા-૨
अणवण्ण
अणपर्ण
અપર્ણ
अणवण्णिय
अणपर्णिक
અણપર્ણિક
१. अणाढिय
दे.
अनादृत
અનાદ્રત
२. अणाढिय
अनादृत
એનાદૃત
३. अणाढिय
आ.
अनादृत
અનાદત
अणाढिया
अनादृता
અનાદતા
१. अणादिट्ठिआ.
अनादृष्टि
અના દૃષ્ટિ
२. अणादिट्ठि
8.
અનાષ્ટિ
અનાદૃષ્ટિ
अणाधिट्टि
8.
સનબ્રષ્ટિ
અનાદૃષ્ટિ
આ અને અણપન્ની એક જ છે. વ્યંતર વર્ગના દેવોનો પેટાભેદ. સામાણ(૨) અને સણિહિય એ તેમના બે ઇન્દ્રો છે. બે સાગરોપમ વર્ષનું આયુષ્ય ધરાવતો દેવ. તે તેના પૂર્વાભવમાં કાકંદી નગરીનો ગૃહસ્થ હતો.
ત્યારે પણ તેનું નામ આ જ હતું. જંબુદ્વીપનો અધિષ્ઠાતા દેવ, તે જંબુસુદર્શના વૃક્ષમાં વાસ કરે છે. પુપિકાનું દસમું અધ્યયન. | અનાદત(૨)ની રાજધાની. તે મંદર(૩) પર્વતની ઉત્તરે આવેલી છે. અંતકૃદ્દશાના ત્રીજા વર્ગનું તેરમું અધ્યયન. બારાવતીના રાજા વસુદેવ અને તેમની રાણી. ધારિણી (૪)નો પુત્ર. તે અરિષ્ટનેમિનો શિષ્ય બન્યો અને શત્રુંજય પર્વત ઉપર મોક્ષ પામ્યો. આ અને અણાદિઠિ(૨) એક જ છે. આર્યનું અને અન્આર્યન્ એ બે મનુષ્યજાતિઓ માંની એક. અનાર્ય એ અનાર્ય લોકો છે. તેમને મિલિકખુ પણ કહે છે. ક્રૂર સ્વભાવવાળા, પાપી. વૃત્તિવાળા અને હિંસક વર્તણૂકવાળા તરીકે તેમનો ઉલ્લેખ છે. તેઓ મિથ્યાદષ્ટિ, અસંસ્કારી અને આર્ય ભાષા ન જાણનારા છે. મિલિકખુ લોકોના. ઘરોમાં પ્રવેશવાનો શ્રમણોને નિષેધ છે. દીક્ષા લેવામાંથી તેમને રોકવામાં આવે છે, ઘણા અનાર્ય દેશોની કન્યાઓને રાજાઓના અન્તઃપુરોમાં લાવી. દાસીઓ તરીકે રાખવામાં આવતી. સુલતા(૪), યાજ્ઞવક્ય આદિએ રચેલ કૃત્રિમવેદ | ઉત્તરાધ્યયનનું વીસમું અધ્યયન. ઉત્તરાધ્યયનનિર્યુક્તિમાં તેનું નામ નિગ્રંથીય આપ્યું છે. અધોલોકમાં વસતી આઠ પ્રમુખ દિશાકુમારીઓ. માંની એક દિશાકુમારી. ઊર્ધ્વલોકની આઠ પ્રમુખ દિશાકુમારીઓમાંની એક | દિશાકુમારી. વૃષ્ણિદશાનું બીજું અધ્યયન. બારાવતીના રાજા બલદેવ અને રેવઈ(૩)નો પુત્ર. આ અને અણિયક્ટિ(૨) એક જ છે.
अणारिय
अ.
अनार्य
અનાર્ય
अणारिय-वेद
*.
મન-વેર
અનાર્ય-વેદ
अणाहपवज्जा
HT.
अनाथप्रव्रज्या
અનાથપ્રવૃજ્યા
૨. મામા / अणिंदिया
अनिन्दिता
અનિન્દિતા
२. अणिंदिआ
अनिन्दिता
અનિન્દિતા
HT.
અનિય
१. अणिय २. अणिय अणियट्ट
अनिय अनिय अनिवृत्त
X. ती.
અનિય
અનિવૃત્ત
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 30
Page #31
--------------------------------------------------------------------------
________________
‘સામ-વૃદ-નામ વાપ:' મા I-૨
१. अणियट्टि
ती.
अनिवर्तिन
२. अणियट्टि
ઢે..
अनिवृत्ति
अणियस अणियाउत्त अणियोगदार १. अणिरुद्ध
अणियस अर्णिकापुत्र अनुयोगद्वार अनिरुद्ध
H.
HT.
२. अणिरुद्ध
अनिरुद्ध
HT.
१. अणिल २. अणिल १. अणिहय
.
| अनिल
अनिल अनिहत
HT.
२. अणिहय
अनिहत
अणीयजस १. अणीयस
अनीकयशस् अनीयस
HT.
ભરત(૨) ક્ષેત્રના ભાવિ ઉત્સર્પિણીમાં થનારા અનિવર્તિન
વીસમા તીર્થંકર અને દ્વીપાયનનો ભાવિ જન્મ.
અઠક્યાસી ગ્રહોમાંનો એક ગ્રહ જે અણિયટ્ટ નામે અનિવૃત્તિ
પણ ઓળખાય છે. અણિયસ આ અને અનીયસ(૨) એક જ છે. અર્ણિકાપુત્ર એક સન્માનનીય વ્યક્તિ. જુઓ અર્ણિકાપુત્ર અનુયોગદ્વાર આ અને અનુયોગદ્વાર એક છે. અનિરુદ્ધ | અંતકૃદ્દશાના ચોથા વર્ગનું આઠમું અધ્યયન.
બારાવતીના પ્રદ્યુમ્ન(૧) અને વૈદર્ભીનો પુત્ર. તેણે અનિરુદ્ધ તીર્થકર અરિષ્ટનેમિ પાસે દીક્ષા લીધી, સોળ વર્ષ
શ્રમણજીવન પાળી શત્રુંજય પર્વતેમોક્ષે ગયા. અનિલ
ભગવતીસૂત્રના પાંચમાં શતકનો બીજો ઉદ્દેશક. અનિલ
ઉજ્જૈનીના રાજા જવ(૧)ના પિતા. અનિહત
અંતકૃદ્દશાના ત્રીજા વર્ગનું ત્રીજું અધ્યયન. અનિહત
ભદ્રીલપુરના નાગ(૫) અને સુલતા(૧)નો પુત્ર.
| બાકી બધું અનીયસ(૨)ના સમાન. અનીકયશસ જુઓ અનીયસ(૨). અનીયસ અંતકૃદ્દશાના ત્રીજા વર્ગનું પહેલું અધ્યયન.
તે અનીયયશ નામે પણ ઓળખાતો. તે વસુદેવ અને દેવકીનો પુત્ર હતો પણ તેને ભદ્રીલપુરના
નાગ(૫) અને સુલતા(૧)એ ઉછેર્યો હતો. અનીયસ
તે સંસાર ત્યાગી તીર્થંકર અરિષ્ટનેમિનો શિષ્ય બન્યો અને શત્રુંજય પર્વત ઉપર મોક્ષ પામ્યો.
દૃષ્ટિવાદના એક મહત્વના વિભાગનું નામ અનુયોગ
અણુઓગ હોવાથી દૃષ્ટિવાદનું બીજું નામ અણુઓગ કહેવાતું. એક ઉત્કાલિક આગમગ્રન્થ. તેનો ક્રમ યાદીમાં બારમો છે. તે નય, નિક્ષેપ, પ્રમાણ, વગેરેનું નિરૂપણ કરે છે.
તેના વિષયો વિપુલ છે. નીતિ-શાસ્ત્ર, અનુયોગદ્વાર
જ્ઞાનોત્પત્તિશાસ્ત્ર, તર્કશાસ્ત્ર અને બીજા અનેક વિષયોના અગત્યના પાસાઓનો વિચાર કરતો સર્વસંગ્રહરૂપ ગ્રન્થ તે છે. તેથી કંઈક કઠિન છે.
તેનો અણિયોગદાર નામે પણ ઉલ્લેખ થયો છે. અનુયોગદ્વારચૂર્ણિજિનદાસગણિમહત્તરે રચેલ અનુયોગદ્વારની ચૂર્ણિ અનુયોગદ્વાર આ અને અનુયોગદ્વાર એક છે.
२. अणीयस
श्र.
अनीयस
अणुओग
HT.
અનુયોગ
अणुओगदार
आ.
अनुयोगद्वार
મજુમો દ્વારા अणुओगद्दार
IT. आ.
અનુયોદ્રારંવૃSિT अनुयोगद्वार
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8-31
Page #32
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
अणुज्जा
ती.श्र
अनवद्या
અનવદ્યા
अणुत्तर
अनुत्तर
અનુત્તર
અનુત્તરમહરિય
ન.
સત્તર-મહાનિર#
અનુત્તર-મહાનેરક
अणुत्तरविमाण
- ટૂં.' મનુતરવિમાન
અનુત્તરવિમાન
તીર્થંકર મહાવીરની પુત્રી પ્રિયદર્શનાનું બીજું નામ. તે જમાલિ(૨)ની પત્ની અને યશસ્વતી(૨)ની માતા હતી. આ યશસ્વતી, સેસવતી(૧) અને અણોજ્ગા નામે પણ ઓળખાતી હતી. જુઓ અનુત્તરવિમાન. અધોલોકમાં છેલ્લા પાંચ નારકોનાં વાસસ્થાનો. તે પાંચે બહુ જ ભયંકર છે, સાતમી નરકભૂમિ તમતમસ્મભામાં આવેલા છે. તેના નામ -કાલ(૯), મહાકાલ(૬), રૌરવ, મહારૌરવ, અપ્રતિષ્ઠાન. અનુત્તરનો શબ્દાર્થ છે શ્રેષ્ઠતમ, ઉચ્ચતમ. આ સ્વર્ગીય વાસસ્થાનો (વિમાનો)નાં નામ-વિજય, વેજયંત, જયંત, અપરાજિય અને સર્વાર્થસિદ્ધ. આ. વિમાનો રૈવેયક વિમાનો ઉપર, ઇષત્ પ્રાભારા. ની નીચે આવેલા છે. તેની ઊંચાઈ ૧૧૦૦ યોજના છે. ત્યાના દેવોનું આયુષ્ય ૩૧ થી ૩૩ સાગરોપમ હોય. અહીં વસતા દેવોમાં જેમનું આયુષ્ય ઉત્કૃષ્ટ હોય છે તેઓ પછીના જન્મમાં મનુષ્ય તરીકે જન્મા લઈ તે જ ભવમાં મોક્ષ પામે છે. પાંચ અનુત્તરવિમાણમાં જન્મેલા દેવોનો વર્ગ. તે દેવોમાં ઉચ્ચનીચપણ હોતું નથી. બધાની સમાન પ્રતિષ્ઠા હોય છે. તેમના ઇંદ્ર હોતા નથી. તેઓ શ્રેષ્ઠતમ રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરેનો ભોગ કરે છે. તેમને કામસુખ માટે શારીરિક સંભોગની. આવશ્યકતા નથી. નવમું અંગ-સૂત્ર. તે ત્રણ વર્ગોમાં વિભક્ત છે. પ્રથમ વર્ગમાં દસ, બીજામાં તેર અને ત્રીજામાં દસ અધ્યયનો છે. આમ આ અંગ ગ્રન્થમાં કુલ તેત્રીશ અધ્યયનો છે. જે વ્યક્તિઓએ મૃત્યુ પછી અનુત્તર વિમાનોમાં જન્મ (ઉપપાત) લીધો છે તેમની દશાઓનું (અવસ્થાઓનું) નિરૂપણ તે કરે છે.
સ્થાન સૂત્રોનુસાર આ અંગસૂત્રમાં દસઅધ્યયનો છે- (૧) ઋષિદાસ, (૨) ધન્ન, (૩) સુનક્ષત્ર, (૪) કાતિય, (૫) સઠાણ, (૬) શાલિભદ્ર, (૭) આનંદ, (૮) તેતલિ, (૯) દશાર્ણભદ્ર, (૧૦) અતિમુક્ત. આ અને અણુધરી એક જ છે. બારાવતીના અહમિત્ર(૨)ની પત્ની અને જિનદેવ (૨)ની માતા.
મજુત્તરોવવાય
ઢે.
મનુત્તરૌપપતિ
અનુત્તરૌપપાતિક
મનુત્તરપપાતિ
અનુત્તરૌપપાતિક
अणुत्तरोववाइय दसा
HT.
दशा
દશા
अणुद्धरी
अ.
अनुद्धरी
અનુદ્ધરી
अणुधरी
अ.
अनुधरी
અનુધરી
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 32
Page #33
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
अणुप्पवाद
अणुमतिया
अ.
अणुयोगदार
आ.
अणुरत्तलोयणा
श्र.
अणुराधा/ अणुराहा अणुवालअ
अ.गो
अणुवेलंधर
अणुवेलंधरणागराय
- .
अणुवेलंधरराय
अणोज्जगा अणोज्जा
ती.श्र ती.
ચૌદમાંથીદ દસમો પૂર્વગ્રન્થ. તે અને વિક્રાણુअनुप्रवाद અનુપ્રવાદ
પ્પવાય એક જ છે.
ઉજ્જૈનીના રાજા દેવલાસૂત્રની દાસી. રાજાની સાથે अनुमतिका અનુમતિકા
તે પણ આશ્રમવાસી બની ગતિ. अनुयोगद्वार અનુયોગદ્વાર આ અને અનુયોગદ્વાર એક છે.
ઉજ્જૈનીના રાજા દેવલાસૂત્રની રાણી. અર્ધસંકાસા. अनुरक्तलोचना અનુરક્તલોચના
તેની દીકરી હતી.
એક નક્ષત્રનું નામ. ગોલબ્લાયણ તેનું ગોત્રનામ अनुराधा અનુરાધા
છે. મિત્ર(૨) તેનો અધિષ્ઠાતા દેવ છે. अनुपालक અનુપાલક ગોસાલકના બાર મુખ્ય ઉપાસકોમાંનો એક.
જંબુદ્વીપને ઘેરીને આવેલા લવણસમુદ્રના ચાર अनुवेलन्धर અનુવેલન્ડર ઉપદિશાઓ સામે આવેલા કિનારાનું રક્ષણ કરતા.
નાગકુમાર દેવોનો એક પ્રકાર. 35વેતન્કરનાર/ખન અનુવેલન્ડરનાગરનું આ અને અણુવેલંધરરાય એક જ છે.
અણુવેલંધર દેવોનો ઇંદ્ર. આવા ચાર ઇંદ્ર છે – અનુવેલન્ડરअनुवेलन्धरराजन्
કર્કોટક, કર્દમઅ, કૈલાશઅને અરુણપ્રભ. તેઓ રાજન
લવણસમુદ્રમાં પોતાના પર્વતો ઉપર વાસ કરે છે. अनवद्यका
અનવદ્યકા આ અને ‘અણુજા” એક જ છે. अनवद्या અનવદ્યા
આ ‘અણુજા'થી અભિન્ન છે.
ભગવતીસૂત્રના છઠ્ઠા શતકનો દસમો ઉદ્દેશક अन्ययूथिक અન્યયુથિક
તેમજ સાતમા શતકનો દસમો ઉદ્દેશક. अन्ययूथिक અન્યમૂથિક આ અને ‘અણઉત્થિ’ એક જ છે. अन्नजृम्भक અન્નજુપ્લક જમ્મક દેવોના દસ પ્રકારોમાંનો એક પ્રકાર.
પાખંડી મત ધરાવનાર એક વ્યક્તિ, જે પછીથી. अन्यपालक એ પાલક
તીર્થંકર મહાવીરની શિષ્ય બન્યા. अर्णिकापुत्र અર્ણિકાપુત્ર જુઓ ‘અર્ણિકાપુત્ર’. अर्णिका અર્ણિકા
{ આ અને ‘અર્ણિકા’ એક જ છે. अर्णिकापुत्र અર્ણિકાપુત્ર આ અને ‘અણિકાપુત્ર” એક જ છે. अर्णिकपुत्र અર્ણિકપુત્ર આ અને ‘અણિકાપુત્ર” એક જ છે. अर्णिका અર્ણિકા
અર્ણિકાપુત્રની માતા અને દક્ષિણ મથુરા(૨)ના વેપારીની પુત્રી. દક્ષિણ મથુરાના વેપારીની દીકરી અર્ણિકાનો પુત્ર.
તેણે નાની ઉંમરમાં સંસાર છોડેલો. પુષ્પભદ્રના अर्णिकापुत्र અર્ણિકાપુત્ર રાજા પુષ્પકેતુનો પુત્ર પુષ્પચૂલ તેનો શિષ્ય હતો.
હોડી દ્વારા ગંગા નદી પાર કરતા અણિકાપુત્રને કેવળ જ્ઞાન થયું.
अण्णउत्थि
आ.
HT.
अण्णउत्थिय अण्णजंभग
अण्णवालअ
&
Aજ
अण्णिआउत्त अण्णिका अण्णिकापुत्त अण्णियपुत्त
अणिया
अण्णियापुत्त
श्र.
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 33
Page #34
--------------------------------------------------------------------------
________________
अतिकाय
अतिपास
अतिबल
अतिमुत्त
अतिवालगवायग .
अत्तेय
अत्थ
अत्थसिद्ध
य
अथव्वण
अथव्वणवेय
अदत्त
अदिति
. अतिकाय
તી.
अतिपास
.
अतिबल
अतिमुक्त
१. अदीणसत्तु
મ.
t..
.
अत्थिणत्थिप्पवाद अत्थिणत्थिप्पवा મા. अस्तिनास्तिप्रवाद
મ
મોટા ક
अजापालकवाचक
आत्रेय
મ.
अर्थ
अर्थसिद्ध
‘આમ-બૃહત્-નામ જોષ:’ માળ-શ્
અતિકાય
અતિપાર્શ્વ
અતિબલ
અતિમુક્ત
અજાપાલકવાચક
अथर्वन्
अथर्ववेद
अदत्त
अदिति
अदीनशत्रु
આત્રેય
અર્થ
અર્થસિદ્ધ
અસ્તિનાસ્તિ
પ્રવાદ
અથર્વન્
અથર્વવેદ
અદત્ત
અદિતિ
અદીનશત્રુ
२. अदीणसत्तु
अदीनशत्रु
३. अदीणसत्तु
. अदीनशत्रु
४. अदीसत्तु
તી.
अदीनशत्रु
अद्द
.
आर्द्र
१. अद्दअ
સ.
आर्द्रक
मुनि दीपरत्नसागरजी रचित 'आगम- बृहत् - नाम कोष: ' भाग - १
અદીનશત્રુ
અદીનશત્રુ
અદીનશત્રુ
આર્દ્ર
આર્દ્રક
જુઓ ‘અઈકાય’.
જુઓ અતિપાર્શ્વ.
જુઓ અતિબલ
જુઓ અતિમુત્ત
જુઓ અયાવાલગવાયગ
જ્યાં સુધી પહેલા ખાધેલો ખોરાક પચ્યો ન હોય ત્યાં સુધી નવો ખોરાક ખાવો ન જોઈએ એ સિદ્ધાંતનું પ્રતિપાદન કરનાર ઋષિ.
‘અચ્છ’નું પાઠાન્તર.
પખવાડિયાનો દસમો દિવસ અર્થાત્ શુક્લપક્ષ અને કૃષ્ણપક્ષની દસમ.
ચોથો પૂર્વ ગ્રન્થ. તેમાં અઢાર અધ્યયનો અને દસ
પેટા અધ્યયનો હતા. તે અત્યારે ઉપલબ્ધ નથી, તેનો વિચ્છેદ થઈ ગયો છે.
ચાર વેદોમાંનો છેલ્લો વેદ. તે અથર્વવેદ નામે પ્રસિદ્ધ છે.
આ અને અથવ્વણ એક જ છે.
ભગવતીસૂત્રના આઠમા શતકનો સાતમો ઉદ્દેશક. જુઓ ‘અઈઈ’
હસ્તિનાપુરનો રાજા. મિથિલાના રાજા કુંભ(૪)ની પુત્રી મલ્લિ (૧) તરફ આકર્ષાયેલા રાજકુમારોમાં નો એક. તે મલ્લિની સાથે લગ્ન કરવા માંગતો હતો. રાજા કુંભે તેનો લગ્ન માટેનો પ્રસ્તાવ સ્વીકાર્યો નહિ.
તેથી અદીનશત્રુએ મિથિલા ઉપર લશ્કરી આક્રમણ કર્યું. મલ્લિ રાજકુમારીએ તેને સાચો માર્ગ દર્શાવ્યો.
મલ્લિ અને બીજાઓ સાથે તેણે પણ સંસાર નો ત્યાગ કર્યો અને તે મોક્ષે ગયો. ધારિણી(૧૪)નો પતિ અને હસ્તિશીર્ષ નગરના રાજકુમાર સુબાહુ(૧)નો પિતા. ચંપાના રાજા જિતશત્રુ(૧)નો પુત્ર.
એકવીસમા તીર્થંકર નમિ(૧)નો પૂર્વભવ.
આર્દ્રપુરનો રાજા. તે આર્દ્રઅ(૨)નો પિતા હતો.
આ અને આર્દ્ર એક જ છે.
પૃષ્ઠ- 34
Page #35
--------------------------------------------------------------------------
________________
२. अद्दअ
३. अद्दअ
अद्दइज्ज
अद्दकुमार
अद्दग
अद्दगवंस
अद्दपुर
अद्दय
अद्दरायपुत्त
अद्दा
अद्दाकुमार
अद्दागसि
.. आर्द्रक
..
ઝા.
*.
.
.
છે.
..
आर्द्रक
आर्द्रकीय
आर्द्रकुमार
आर्द्रक
आर्द्रकवंश
आर्द्रपुर
आर्द्रक
आर्द्रराजपुत्र
दे. ज. आर्द्रा
.. સામાર
आर्द्रकप्रश्न
.
‘ગામ-વૃત-નામ જોષ:’ ભાવ-શ્
આર્દ્રક
આર્દ્રક
આર્દ્રકીય
આર્દ્રકુમાર
આર્દ્રક
આર્દ્રકવંશ
આર્દ્રપુર
આર્દ્રક
આર્દ્રરાજપુત્ર
આર્દ્ર
આર્દ્રકુમાર
આર્દ્રકપ્રશ્ન
मुनि दीपरत्नसागरजी रचित 'आगम- बृहत् - नाम कोषः ' भाग - १
આર્દ્રપુરના રાજા આર્દ્રનો પુત્ર. અભયે મોકલેલી તીર્થંકર ઋષભની પ્રતિમાને જોતા જ તેને પોતાની
પત્ની સાથે રહેતા વસંતપુરના રહેવાસી ‘સામાયિક’ તરીકેના પોતાના પૂર્વભવનું જાતિસ્મરણ જ્ઞાન થયું. સામાયિક અને તેની પત્નીએ સંસાર ત્યાગ કર્યો. પછી બન્ને જુદા જુદા વિચરતા હતા. એક વાર સામાયિક ભિક્ષાભ્રમણ કરતા હતા ત્યારે તેણીને જોઈ. તેણી તરફ પુનઃ આસક્તિ થઈ પણ તેની પત્ની ચલિત ન થઈ. મૃત્યુ પછી સામાયિક દેવ અને તેની પત્ની દેવી તરીકે જન્મ પામ્યા. દેવ-દેવી રૂપે આયુ પૂરું થતાં સામાયિક, આર્દ્રક રૂપે જન્મ્યો, તેની પત્ની વસંતપુરના એક ગૃહસ્થ ની પુત્રી તરીકે જન્મી. આર્દ્રકે પોતાના પૂર્વભવને જાતિસ્મરણથી જાણ્યા પછી સંસારથી વૈરાગ્ય પામી સંસાર ત્યાગ્યો. કોઈ વખત વસંતપુરમાં એકાન્તમાં ધ્યાન કરતા આર્દ્રકને પેલી કન્યાએ જોયો, તેણીએ આર્દ્રકને પરણવાનો નિશ્ચય કર્યો. આર્દ્રક તેની માંગણી સ્વીકારી. થોડા વર્ષો ગૃહસ્થ જીવન ભોગવી પુનઃ સંસાર ત્યાગી તીર્થંકર મહાવીરનો શિષ્ય બન્યો, મોક્ષ પામ્યો. આર્દ્રકે રાજગૃહીમા. ગોસાલક અને બીજા પંથોના અનુયાયી સાથે ચર્ચાઓ કરી. બુદ્ધ(૧) તેમજ હસ્તિતાપસ સાથે તેણે ચર્ચાઓ કરી. તે આર્દ્રકુમાર નામે પણ પ્રસિદ્ધ થયો હતો.
અજૈન ઋષિ, જે તીર્થંકર પાર્શ્વના તીર્થમાં પ્રત્યેક બુદ્ધ તરીકે સ્વીકારાયા છે.
સૂત્રકૃત્ નું બાવીસમું અધ્યયન.
તે અને આર્દ્ર(૨)એક જ છે.
આ અને આર્દ્ર તેમજ આર્દ્રક(૨) એક જ છે. આર્દ્રનો વંશ.
જ્યાં આર્દ્રક(૨) જન્મ્યા હતા તે નગર.
જુઓ આર્દ્રક.
જુઓ આર્દ્રઅ(૨).
અઠ્ઠાવીસ નક્ષત્રમાંનું એક નક્ષત્ર. તેનું ગોત્રનામ લોહિત્યાયન છે. તેનો અધિષ્ઠાતા દેવ રુદ્ર છે. આ આર્દ્રક(૨)નું બીજું નામ છે. પ્રશ્નવ્યાકરણદશાનું આઠમું અધ્યયન. તે ઉપલબ્ધ નથી, વિચ્છેદ ગયું છે.
પૃષ્ઠ- 35
Page #36
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
अद्दालय
. s.
अद्दालक
અદ્દાલક
अद्धमागह
અર્ધમાગધ
अर्धमागध अर्धमागधी
अद्धमागहा
अ.
અર્ધમાગધી
अद्धमागही
अ.
अर्धमागधी
અર્ધમાગધી
પ્રત્યેકબુદ્ધ તરીકે સ્વીકારાયેલા અજૈન ઋષિ. તીર્થંકર પાર્શ્વના તીર્થમાં તે હતા. આ અને ‘અર્ધમાગણી’ એક જ છે. આ અને ‘અર્ધમાગણી’ એક જ છે. અંશતઃ માગધ ભાષાઅને અંશતઃ પ્રાકૃત ભાષાના લક્ષણો ધરાવતી ભાષા. તે દેવોની ભાષા છે. ભo મહાવીર અને બીજા તીર્થંકરોએ તેમાં ઉપદેશ આપ્યો. આગમ સૂત્રો આ ભાષામાં રચાયા છે. ઉજ્જૈનીના રાજા દેવલાસુત અને તેની રાણી અનુરક્તલોચનાની પુત્રી જેનો જન્મ માતાપિતાએ સંસારનો ત્યાગ કર્યો ત્યાર પછી થયેલો. પુત્રીને જન્મ આપીને માતા તરત જ મૃત્યુ પામી એટલે બીજી સાધ્વીઓએ તેને ઉછેરી. એકવાર સાધુ દેવલાસુત અર્ધસંકાશાને તેની ભરયુવાનીમાં જુએ છે અને તેના રૂપથી આકર્ષાય છે. પરંતુ તેને તેની ભૂલ સમજાય છે અને છેવટે મોક્ષ પામે છે. અર્ધ( સંકાશા પણ સંસારનો ત્યાગ કરે છે મોક્ષ પામે છે. { આ અને ‘અપ્રતિષ્ઠાન’ એક જ છે.
अद्धसंकासा
श्र.
अर्धसङ्काशा
અર્ધસંકાશા
भौ.न
अप्रतिष्ठान
અપ્રતિષ્ઠાન
अपइट्ठाण अपच्चक्खाणकिरिआ
અપ્રત્યાખ્યાન
आ.
अप्रत्याख्यानक्रिया
સૂત્રકૃત્ સૂત્રનું વીસમું અધ્યયન.
ક્રિયા
अपराइअ
भौ.
अपराजित
અપરાજિત
१. अपराइय
भौ.
अपराजित
અપરાજિત
જુઓ ‘અપરાજિત”. જંબૂદ્વીપના કે લવણસમુદ્રના, ચાર પ્રવેશદ્વારોનું એક. તે મંદર પર્વતની ઉત્તરે ૪૫૦૦૦ યોજન દૂર, લવણસમુદ્રના ઉત્તરાર્ધમાં દક્ષિણ કિનારે આવેલું છે. તે ચાર યોજન પહોળું, ચાર યોજન જાડું અને આઠ યોજન ઊંચું છે. જંબૂદ્વીપના બે સૌથી નજીકના પ્રવેશ દ્વારો વચ્ચેનું અંતર ૭૯,૦૦૦ યોજન છે. તેના અધિષ્ઠાતા અપરાજિત(૫) છે. રુચક(૧) પર્વતના ઉત્તર ભાગમાં આવેલું શિખર. તેની અધિષ્ઠાત્રી દેવી હી(૧) છે. અઢારમાં તીર્થકર અરને સૌપ્રથમ ભિક્ષા આપનાર. અપરાજિત(૧) પ્રવેશદ્વારના અધિષ્ઠાતા દેવ જેમની રાજધાની અપરાજિતા(૧) છે. પાંચ અનુત્તર વિમાનોમાંનું એક. તેમના પૂર્વભવ. માં પાંડવો અહીં જન્મ્યા હતા. ત્યાં વસતા દેવોનું જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે એકત્રીસ અને તેંત્રીસ સાગરોપમ વર્ષ છે.
२. अपराइय
अपराजित
અપરાજિત
३. अपराइय
તી.
अपराजित
અપરાજિત
४. अपराइय
अपराजित
અપરાજિત
५. अपराइय
अपराजित
અપરાજિત
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 36
Page #37
--------------------------------------------------------------------------
________________
६. अपराइय
७. अपराइय
८. अपराइय
९. अपराइय
१. अपराइआ
२. अपराइया
३. अपराइया
४. अपराइया
५. अपराइया
६. अपराइया
७. अपराइया
८. अपराइया
९. अपराइया
१०. अपराइया
११. अपराइया
.
*
છે.
'
છે.
..
માં.
.
ક
.
મા.
સ.
.
અ. ત
अपराजित
अपराजित
अपराजित
अपराजिता
अपराजिता
अपराजिता
अपराजिता
अपराजिता
अपराजिता
अपराजिता
अपराजिता
अपराजिता
अपराजिता
अपराजिता
‘આગમ-વૃત-નામ જોષ:’ ભાગ-૨
અપરાજિત
અપરાજિત
અપરાજિત
અપરાજિત
અપરાજિતા
અપરાજિતા
અપરાજિતા
અપરાજિતા
અપરાજિતા
અપરાજિતા
અપરાજિતા
અપરાજિતા
અપરાજિતા
અપરાજિતા
અપરાજિતા
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १
અઠ્યાસી ગહોમાંનો એક ગ્રહ, સૂર્યપ્રજ્ઞપ્તિ અને જંબુદ્ધીપપ્રજ્ઞપ્તિમાં તેનો ઉલ્લેખ નથી.
આઠમા બલદેવ પદ્મ(૬)નો પૂર્વભવ. તેમણે સમુદ્ર (૨) પાસે દીક્ષા ગ્રહણ કરી હતી.
ભરત ક્ષેત્રમાં ભાવિ ઉત્સર્પિણીના છઠ્ઠા પ્રતિશત્રુ
અચલપુરના રાજા જિતશત્રુ(૩૯)નો પુત્ર. તે સંસારનો ત્યાગ કરી રાધા આર્યનો શિષ્ય બન્યો. શ્રમણવિરોધી ઉજૈનીના રાજકુમારને તેણે પાઠ ભણાવ્યો હતો.
અપરાજિત(૫)ની રાજધાની. તે અસંખ્ય દ્વીપસમુદ્રોની પેલે પાર આવેલા અન્ય જંબુદ્વીપમાં આવેલી છે. તેનો કિલ્લો ૩૭ યોજન ઊંચો છે.
મહાવિદેહમાં શંખ(૧૫) પ્રદેશની રાજધાની,
મહાવિદેહમાં વપ્રાવતી(૧) પ્રદેશની રાજધાની.
મહાવિદેહમાં મહાવત્સ પ્રદેશની રાજધાની.
નંદીશ્વરવર દ્વીપમાં આવેલા અંજનક(૧) પર્વતના ઉત્તરે આવેલી પુષ્કરિણી.
રુચક(૧) પર્વતના પૂર્વ ભાગના અંજનપુલક(૨) શિખર ઉપર વસતી મુખ્ય દિસાકુમારી,
રુચ પર્વતના મધ્ય પ્રદેશની ઉદિશામાં વસતી મુખ્ય દિસાકુમારી, બાકીની ત્રણ ઉપદિશાઓમાં વસતી ત્રણ દિસાકુમારીઓ છે-વિજયા, વેજયંતી, જયંતી. તાજા જન્મેલા તીર્થંકરની નાળ કાપવાનું કામ તેઓ કરે છે. અન્ય ગ્રન્થોમાં આ કામ રુઆ, રુઆસિઆ વગેરેને સોંપવામાં આવ્યું છે. વધુ વિગતો માટે જુઓ દિસાકુમારી.
ઈંગાલગ ગ્રહની ચાર મુખ્ય પત્નીઓમાંની એક. દરેક ગ્રહ, નક્ષત્ર અને તારાને ચાર ચાર મુખ્ય પત્નીઓ હોય છે. તેમનાં નામો એકસરખાં છે. જ્ઞાતાધર્મકથાના બીજા શ્રુતસ્કંધના પાંચમાં વર્ગનુ અઠ્યાવીસમું અધ્યયન. પખવાડિયાના દસમા દિવસની રાત્રિ,
નાગપુરના ગૃહસ્થની દીકરી. તેણે સંસારનો ત્યાગ કર્યો અને તે તીર્થંકર પાર્શ્વની શિષ્યા બની. મરીને તે વ્યંતર દેવોના ઈ.. અતિકાયની પટ્ટરાણી તરીકે જન્મી. તે કુંડા નામે પણ જાણીતી છે.
પૃષ્ઠ- 37
Page #38
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
१२. अपराइया
તી.
અપરાનિતા
અપરાજિતા
१३. अपराइया
अपराजिता
અપરાજિતા
अपराजित
અપરાજિત
अपराजिता
અપરાજિતા
अपराजिअ अपराजिआ अपराजित अपराजिय
अपराजित
અપરાજિત
ઢે.ઝ. તી.
સંસારનો ત્યાગ કરતી વખતે આઠમા તીર્થંકર | ચંદ્રપ્રભસ્વામી એ ઉપયોગમાં લીધેલી પાલખીનું નામ. દશરથ(૧)ની મુખ્ય પત્ની અને આઠમા બલદેવ પદ્મ(૧)ની માતા. ટીકાકારો નોંધે છે કે તેનું બીજું નામ કૌશલ્યા હતું. આ અને અપરાજિત(૧) એક જ છે. જુઓ અપરાજિતા(૨) જુઓ અપરાજિત(૭) જુઓ ‘અપરાજિત’ આ અને ‘અપરાજિતા' એક જ છે. તમસ્તમાં નરકભૂમિમાં પાંચ વિશાલ નરકાવાસો માંનો એક. તે સૌથી વિશાલ છે. તેનો વિસ્તાર એક લાખ યોજન છે. સૌગંધિકા નગરીનો રાજા. સુક તેની પત્ની હતી. તેનો પૌત્ર જિનદાસ તીર્થંકર મહાવીરનો શિષ્ય
अपराजित
અપરાજિત
अपराजिया
अपराजिता
અપરાજિતા
अप्पइट्ठाण
भौ.न
अप्रतिष्ठान
અપ્રતિષ્ઠાન
अप्पडिहअ
अ.
अप्रतिहत
અપ્રતિહત
હતો.
भौ.न
अप्रतिष्ठान
અપ્રતિષ્ઠાન
अप्पतिट्ठाण अप्पमाय अप्पराजिय
HT.
अप्रमाद
અપ્રમોદ
8..
अपराजित
અપરાજિત
अबद्धिगदिट्ठि
अबद्धिकद्रष्टि
અબદ્ધિકદૃષ્ટિ
अबद्धिय
अ.
अबद्धिक
અબદ્ધિક
જુઓ અપ્રતિષ્ઠાન. ઉત્તરાધ્યયનનું ઓગણત્રીસમું અધ્યયન. જુઓ અપરાજિત(૬). આ અને ‘અબદ્ધિય’ એક જ છે. ‘કર્મ આત્માને કેવળ સ્પર્શ જ કરે છે એવો મત ધરાવનાર ગોષ્ઠામાહિલે વીર નિર્વાણ સંવતા ૫૮૪માં ઉપદેશેલો સિદ્ધાંત. તેના સિદ્ધાંત પ્રમાણે ‘કર્મ આત્મા સાથે બંધાય છે એમ માનવુ ખોટું છે. એક પર્વત, જ્યાં યાત્રાળુઓ સંખડિ (જમણવારી) કરતા હતા. ભગવતીસૂત્રના એકવીસમાં શતકનો સાતમો ઉદ્દેશક. તે દસ અધ્યયનોમાં વિભક્ત છે. પુષ્કરવર દ્વીપનો અંદરનો અડધો ભાગ. વિગતો માટે જુઓ પુષ્કરવા.
अब्बुय
ऐ.
अर्बुद
અબુદ
अब्भ
आ.
अभ्र
अभिंतरपुक्खरद्ध
अभ्यन्तरपुष्करार्ध
અભ્યત્તરપુષ્કરાઈ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 38
Page #39
--------------------------------------------------------------------------
________________
अभअ
अभग्ग
१. अभग्गसेण
२. अभग्गसेण
१. अभय
२. अभय
अभयकरा
अभयकुमार
अभयघोष
अभयसेण
अभया
.
મા. अभग्न
五.
.
.
*.
મા.
.
ST.
મ.
अभय
.
મ.
अभग्नसेन
अभग्नसेन
अभय
अभय
अभयङ्करा
अभयकुमार
अभयघोष
अभयसेन
अभया
‘આગમ-વૃત-નામ જોષ:’ ભાગ-૨
અભય
અભગ્ન
અભગ્નસેન
અવાનોન
અભય
અભય
અભયકરા
અક્ષયકુમાર
અભયઘોષ
અભયસેન
અભયા
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत् नाम कोष:' भाग-१
રાજગૃહીના રાજા શ્રેણિક(૧)નો નંદા(૧)થી સાતટ માં જન્મેલો પુત્ર. સર્વસામાન્યપણે બુદ્ધિના અને વિશેષણપણે તર્કશક્તિના દ્રષ્ટાંત તરીકે વાવાર તેનો ઉલ્લેખ આવે છે. જ્યારે પહેલી વખત તે પોતાની માતા સાથે રાજગૃહી ગયો ત્યારે તેણે પોતાની બુદ્ધિશક્તિને દેખાડી. શ્રેણિક તેની મૌલિક બુદ્ધિથી એટલો તો પ્રભાવિત થઈ ગયો કે તેણે તેને પોતાનો પ્રધાનમંત્રી બનાવ્યો. તેની ઔત્પત્તિકિ બુદ્ધિના ઘણા ઉદાહરણો આગમોમાં જોવા મળે છે. શ્રેણકે અભયને રાજમુકુટ સ્વીકારવા કહ્યું પરંતુ અભયે તેનો સ્વીકાર ન કર્યો તે તીર્થંકર મહાવીરનો શિષ્ય બની ગયો. તે અનુત્તરવિમાન વિજયમાં દેવ તરીકે જન્મ લેશે અને મહાવિદેહમાં મોક્ષ પામશે.
વિપાકશ્રુતના પ્રથમ શ્રુતસ્કન્ધનું ત્રીજું અધ્યયન. તેમાં અભગ્નસેન(૨)ની કથા છે. વારત્તપુરનો રાજા. તેનો મંત્રી વારત્તગ હતો. આ આભાસેન અભયસેન નામે પણ જાણીતો હતો, મહાબલ દ્વારા શાસિત પુરિમલાલ નગરની પાસે આવેલા એક સ્થાનમાં વસતો પાંચસો ચોરોનો જે સરદાર વિજય હતો, તેનો પુત્ર.
કોઈ વખતે ઉત્સવ પ્રસંગે છળકપટ કરીને રાજાએ તેને ગિરફ્તાર કર્યો. તેના ઉપર વિવિધ ત્રાસ ગુજાર્યા. તેના પોતાનાજ સ્વજનોનું માંસ, લોહી વગેરે તેને બળજબરીથી ખવડાવવામાં આવ્યા. તીર્થંકર મહાવીરે સમજાવ્યું કે આ બધો ત્રાસ તેને સહન કરવો પડ્યો કારણ કે ઇંડાના સમૃદ્ધ વેપારી નિન્નયાં ૧) તરીકે તેણે પોતાના પૂર્વભવમાં જે પાપો કરેલા તેનું તે પરિણામ હતું. જુઓ અભય.
અનુત્તરોપપાતિક શાના વર્ગ૧ નું ૧૦મું અધ્યયન સંસારનો ત્યાગ કરતી વખતે સત્તરમા તીર્થંકર કુંથુ એ ઉપયોગમાં લીધેલી પાલખીનું નામ.
આ અને અભય(૧) એક જ છે.
પ્રભંકર નગરીના શ્રેષ્ઠીનો પુત્ર, જે તેના પૂર્વ
ભવમાં શ્રેયાંસ(૩) હતો. અભગ્નસેન(૧) નું બીજું નામ.
ચંપાની રાણી. દધિવાહન રાજાની પત્ની
-- 39
Page #40
--------------------------------------------------------------------------
________________
‘માન-દ-નામ વકોષ:' મા I-૨
अभिइ
दे.ज.
अभिजित्
અભિજિત્
१. अभिचंद
अ.
अभिचन्द्र
અભિચંદ્ર
२. अभिचंद
आ.
अभिचन्द्र
અભિચંદ્ર
३. अभिचंद
R
अभिचन्द्र
અભિચંદ્ર
અભિચંદ્ર
४. अभिचंद ५. अभिचंद
श्र. स.ज
अभिचन्द्र अभिचन्द्र
અભિચંદ્ર
अभिजाअ
अभिजात
અભિજાત
अभिणंद
સ.
अभिनन्द
અભિનંદ
૨૮ નક્ષત્રમાંનું એક. બ્રહ્મદેવતા તેની અધિષ્ઠાત્રી દેવતા છે. આ નક્ષત્રનું ગોત્રનામ મુદ્રલાયન છે. ભરતક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણીમાં થયેલા સાત કુલકરમાંના ચોથા કુલકર. તેમની ઊંચાઈ ૬૦૦ ધનુષ હતી. તેમની પત્ની પ્રતિરુપા હતી. તે. ચંદ્રાભ નામે પણ જાણીતા છે. અંતકૃદ્દશાના બીજા વર્ગનું આઠમું અધ્યયન. [ રાજા વૃષ્ણિ(૧) અને રાણી ધારિણી(૫)નો પુત્ર. તે સંસાર ત્યાગીને તીર્થંકર અરિષ્ટનેમિનો શિષ્ય બન્યો. સોળ વર્ષ સુધી શ્રમણના વ્રતોનું પાલન કરીને પછી શત્રુંજય પર્વત ઉપર તે મોક્ષે ગયો. | વીતસોગાના રાજા મહાબલ(૨)નો ઘનિષ્ઠ મિત્ર. | દિન-રાતના ત્રીસ મુહૂર્તમાંનું એક. પખવાડિયાનો અગિયારમો દિવસ અર્થાત્ શુક્લા પક્ષ અને કૃષ્ણ પક્ષની અગિયારસ. આ અને ‘અભિનંદિઅ’ એક જ છે. વર્તમાન અવસર્પિણી કાલચક્રમાં થયેલા ચોથા. તીર્થકર. વિનીતા નગરીના રાજા સંવર અને તેની રાણી સિદ્ધાર્થીનો પુત્ર. ત્રીજા તીર્થકર સંભવના મૃત્યુ પછી દસ લાખ કરોડ સાગરોપમ વર્ષો પૂરા થતા તેમનો જન્મ થયો હતો. તેમની ઊંચાઈ ૩૫૦ ધનુષ હતી. તHસુવર્ણ જેવો તેમનો વર્ણ હતો. તેમણે ૧૦૦૦ પુરુષો સાથે સંસાર ત્યાગ કર્યો. હતો. તે પ્રસંગે તેમણે સુપ્રસિદ્ધી પાલખીનો ઉપયોગ કર્યો હતો. તેમને સાધુઓના ૧૧૬ ગણો. હતા અને ૧૧૬ ગણધર હતા. તે ૫૦ લાખ પૂર્વ વર્ષો જીવ્યા (સાડાબાર રાજકુમાર રૂપે, સાડી છત્રીસ રાજા રૂપે અને એક લાખ પૂર્વ શ્રમણ રૂપે અને પછી સમેત પર્વત ઉપર મોક્ષ પામ્યા. તેમના પ્રમુખ શિષ્ય વજનાભ હતા અને પ્રમુખ શિષ્યા અજિતા હતા. તેમને સૌ પ્રથમ ભિક્ષા આપનાર ઇંદ્રદત્ત હતા. તેમના શિષ્યો ત્રણ લાખ હતા અને શિષ્યાઓ છ લાખ ત્રીસ હજાર હતી. તેમનો પૂર્વભવ ધર્મસીહ તરીકેનો હતો. શ્રાવણ મહિનાનું અસામાન્ય નામ. આ અને ‘અહિવડ્રિ એક જ છે. જુઓ અભિઈ.
अभिणंदण
अभिणंदण
ती.
ती
अभिनन्दन
અભિનંદન
अभिणंदिअ अभिवद्धि अभीइ
अभिनन्दित
अभिवृद्धि दे.ज. अभिजित्
અભિનંદીત અભિવૃદ્ધિ અભિજિત
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बहत्-नाम कोष:' भाग-१
પૃ8- 40
Page #41
--------------------------------------------------------------------------
________________
‘માગમ-ગૃહ-નામ વષ:' ભાગ-૨
अभीजि
दे.ज.
अभिजित
અભિજિત.
अभीति
अभीति
અભીતિ
अभीयि
दे.ज. 8.
अभीति 1મીતિકુમાર
અભીતિ અભીતિકુમાર
अभीयिकुमार
१. अमम
स.
अमम
અમમ
२.अमम
ती.
अमम
એમમ
अमयघोस
| अमृतघोष
અમૃતઘોષ
આ અને અભિઈ એક જ છે. સિંધુસોવીર દેશમાં આવેલા વીતિભય નગરના રાજા ઉદાયનઅને તેની રાણી પ્રભાવતીનો પુત્ર. સંસારનો ત્યાગ કરતી વખતે ઉદાયને રાજગાદી પોતાના પુત્રને ન સોંપતા પોતાની બહેનના દીકરા કેસિને સોંપી. પોતાના પિતાના પોતાને પ્રતિકૂળ કાર્ય અને નિર્ણયથી અભીતિ દુઃખી થઈને ચંપા. જતો રહ્યો અને રાજા કૂણિમાં સાથે રહ્યો. આ અને અભીતિ તથા અભિઈ એક છે. આ અને ‘અભીતિ’ એક જ છે. રાત-દિનના ત્રીસ મુહૂર્તમાંનું એક. સમવાયમાં તેનો ‘આવત્ત’ (૫) નામે નિર્દેશ છે. ભરત(૨)માં ભાવિ ઉત્સર્પિણીમાં થનારા બારમાં ભાવિ તીર્થંકર. વાસુદેવ કૃષ્ણનો આત્મા જે અત્યારે નરકમાં છે તે જ ભારતમાં શતદ્વાર નગરમાં આ અમમ તરીકે જન્મ લેશે. સમવાય અનુસાર તે બારમા નહિ પણ તેરમા ભાવિ તીર્થંકર છે. કાલિન્દ્રી નગરીનો રાજા. તેણે સંસારત્યાગ કર્યો. ચંડવેગે ત્રાસ આપી મારી નાખ્યા. તે મોક્ષે ગયા. આ અને અવરકંકા(૧) એક જ છે. જ્ઞાતવંશનો રાજકુમાર જે સંસાર ત્યાગી તીર્થંકર મલ્લિનો શિષ્ય બન્યો હતો. જ્ઞાતવંશનો રાજકુમાર જે સંસાર ત્યાગી અમરવઈની જેમ જ તીર્થકર મલ્લિનો શિષ્ય બન્યો હતો. એકવીસમા તીર્થંકર નમિની પ્રમુખ શિષ્યા. તેનો અનિલા નામે પણ ઉલ્લેખ થયો છે. અમિલા એ અમલાનું પાઠાન્તર લાગે છે. શક્ર(૩)ની આઠ પટ્ટરાણીઓમાંની એક. તે અચલા (૨) નામે પણ જાણીતી હતી. | જુઓ અજિતસેન(૫). દક્ષિણના દિમાકુમાર દેવોનો ઇંદ્ર. તેને છા પટ્ટરાણી છે. જેમના નામો ધરણની પટ્ટરાણીઓના નામોઅનુસાર જ છે. તેના ચાર લોકપાલ છે ત્વરિતગતિ, ક્ષિપ્રગતિ, સીહગતિ અને સીહવિક્રમગતિ. એક ચરણ સાધુ.
अमरकंका
अमरकका
અમરકંકા
अमरवह
अमरपति
અમરપતિ
अमरसेण
श्र.
अमरसेन
અમરસેન
१. अमला
ती.श्र
अमला
અમલા
२. अमला
अमला
અમલા
अमितसेण
अमृतसेन
અમૃતસેન
अमियगइ
दे.
आमतगात
અમિતગતિ
अमियतेय 8. મિતતેનY અમિતતેજસ્ मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 41.
Page #42
--------------------------------------------------------------------------
________________
अमियवाहण
अमिला १. अ
२. अमोह
३. अमोह
४. अमोह
अमोहदंसण
अमोहदंसि
अमोहरह
१. अमोहा
२. अमोहा
१. अम्मड
२. अम्मड
३. अम्मड
ક
ती. श्र अमिला
भौ. दे अमोघ
.
अमोघ
.
अमोघ
अमोघ
ક
છે
.
મ
મ.
મો.
अमितवाहन
.
2.5.
अमोघदर्शन
अमोघदर्शिन्
अमोघरथ
क. ता अम्बड
अमोघा
अमोघा
अम्बड
अम्बड
‘ગામ-વૃહત્-નામ જોષ:’ માન-શ્
અમિતવાહન
અમિલા
અમોઘ
અમોઘ
અમોઘ
અમોઘ
અમોઘદર્શન
અમોઘદર્શિન
અમોઘરથ
અમોઘા
અમોઘા
અંબડ
અંબડ
અંબડ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम- बृहत् - नाम कोष: ' भाग - १
ઉત્તરના દિસાકુમાર દેવોનો ઇંદ્ર. તેને છ પટ્ટરાણીઓ છે જેમના નામો ભૂતાનંદ(૧)ની પટ્ટરાણીઓના નામોને મળતા છે. તેને ચાર લોકપાલ અમિયગતિ અનુસાર છે.
જુઓ અમલા(૧).
સાતમું પ્રૈવેયક વિમાન.
રુચક(૧) પર્વતના પશ્ચિમ ભાગમાં આવેલું શિખર. તેની અધિષ્ઠાત્રી દેવી સુરદેવી(૨) છે. શક્રના લોકપાલ વૈશ્રમણના હાથ નીચેનો દેવ.
એક યક્ષ જેનું ચૈત્ય સાહંજણી નગરીના દેવરમણ ઉદ્યાનમાં આવેલું છે.
પુરિમતાલની ઉત્તરપૂર્વમાં આવેલું ઉદ્યાન. તેમાં યક્ષ અમોઘદર્શીનું ચૈત્ય આવેલું હતું.
એક યક્ષ દેવ જેનું ચૈત્ય પુરિમતાલ પાસેના અમોઘદર્શન ઉદ્યાનમાં આવેલું હતું. ઉજ્જૈનીના રાજા જિતશત્રુ(૩૬)નો સારથિ. યશોમતી તેની પત્ની હતી, અડગદત્ત તેનો પુત્ર હતો. નંદીશ્વર દ્વીપમાં આવેલા અંજનગ પર્વતના પશ્ચિમ ભાગમાં આવેલી પુષ્કરિણી.
જંબુસુદર્શનાનું બીજું નામ.
તીર્થંકર મહાવીરનો સમકાલીન એક બ્રાહ્મણ પરિવ્રાજક. તેને ૭૦૦ શિષ્યો હતા. મહાવીરના ઉપદેશોમાં પૂર્ણ શ્રદ્ધા હતી. જ્યારે તે અને તેના શિષ્યો કંપિલ્લપુરથી પુરિમતાલ જઈ રહ્યા હતા ત્યારે તે બધા મૃત્યુ પામ્યા કારણ કે તેમણે લીધેલા વ્રત મુજબ તેમને પાણી દેનાર કોઈ હતું નહિ. મરીને તે બધાએ બ્રહ્મલોકમાં જન્મ ધારણ કર્યો. ભવિષ્યમાં મહાવિદેહમાં તેઓ મોક્ષ પામશે. તીર્થંકર મહાવીરનો ઉપાસક શ્રાવક. તે સુલસાને મળ્યો, ભ॰ મહાવીર વતી ખબર પૂછ્યા.સુલસાની શ્રદ્ધાની દ્રઢતા જાણવા તેની અનેક પરીક્ષા કરી અને તેની શ્રદ્ધાની દ્રઢતા જાણીને તેની પ્રશંસા કરી. આ અંબડ આવતા ઉત્સર્પિણી કાલમાં ભરત ક્ષેત્રમાં તેવીસમાં તીર્થંકર તરીકે જન્મ લેશે. તીર્થંકર પાર્શ્વના તીર્થમાં થયેલો એક પરિવ્રાજક
જેનો પ્રત્યેકબુદ્ધ તરીકે સ્વીકાર થયો છે. તેને યોગંધરાયન(૨) સાથે ચર્ચા થઈ હતી.
પૃષ્ઠ- 42
Page #43
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ ષ:' મા-૨
अम्मया
અમૃતા
अय
च. કે. ઢે.
अमृता મન અયપુત
અજ
१. अयंपुल
અયંપુલ
२. अयंपुल
क.गो
अयम्पुल
અયંપુલ
अयकर
अजकर
અજકર
दे.ज. | ઢે.ઝ.
अयकरअ
अजकरक
અજકરક
अयकरग
કે.ન.
अजकरक
અજફરક
अयल
ती.ग
अयल
અયલ
પાંચમા વાસુદેવ પુરિસસીહની માતા. પૂર્વાભાદ્રપદ નક્ષત્રના અધિષ્ઠાતા દેવ. શક્રના લોકપાલ વરુણ(૧)ના કુટુંબના સભ્ય. ગોસાલકનો ઉપાસક. તે શ્રાવસ્તીનો હતો. એક વાર હલ્લા (એક જાતનું જંતુ)ના આકાર અંગે પૂછવા તે કુતૂહલવશ ગોસાલક પાસે ગયો. તેણે ગોસાલકને વિચિત્ર સ્થિતિમાં-નાચતા, ગાતા અને મદ્યપાન કરતા જોયા. તેથી તે શરમીંદો બની પાછો ફરવા માગતો હતો. ગોસાલકના શિષ્યોને આનો. ખ્યાલ આવી જતા તેમણે તેને નિર્વાણ (મોક્ષ) પામવાની પૂર્વ સંધ્યાએ આચરવામાં આવતી આઠ બાબતો (ચરમો) સમજાવી. આ સમજૂતીથી સંતુષ્ટ થયેલો તે ગોસાલક પાસે ગયો અને પોતાની શંકાનું સમાધાન પામ્યો. આ અને ‘અયકર’ એક જ છે. અચાસી ગ્રહમાંનો એક ગ્રહ. આ અને ‘અયકર એક જ છે. આ અને અચલ તથા અમલભાયા એક છે. એક ગામ. અહીં સુભદ્ર આદિ ચારે એક તાપસ સાથે યશોધર પાસે દીક્ષા લીધી હતી. આ ગામ મગધમાં આવેલુ હતુ. આભીર દેશમાં કૃષ્ણાઅને બેન્નાનદીઓના સંગમ પાસે આવેલું નગર. તે રાજા જિતશત્રુ(૩૯) ની રાજધાની હતું. રેવતી નક્ષત્ર નામના આચાર્યના શિષ્ય સીહ(૩) એ અહીં દીક્ષા લીધી હતી. જુઓ વૈશ્રમણપભ. તીર્થંકર મહાવીરના નવમા ગણધર. કો લાના. વસુ અને નંદાનો પુત્ર. તે શુભ અને અશુભ કર્મમાં શ્રદ્ધા ધરાવતા ન હતા. મહાવીરે આ જાણ્યું અને તેમની શંકા દૂર કરી. મહાવીરની દલીલો તેમના ગળે ઊતરી ગઈ અને તેમના ૩૦૦ શિષ્યો સાથે મહાવીરના શિષ્ય બન્યા. બોંતેર વર્ષની ઉંમરે તે મોક્ષ પામ્યા. તે અયલ નામે પણ પ્રસિદ્ધ હતા. તે અને અકંપિત બન્ને એક જ ગણ સંભાળતા હતા. તે ગૃહસ્થ તરીકે ૪૬ વર્ષ, શ્રમણ સાધુ તરીકે ૧૨ વર્ષ અને કેવલી તરીકે ૧૪ વર્ષ જીવ્યા.
अयलग्गाम
अचलग्राम
અચલગ્રામ
अयलपुर
अचलपुर
અચલપુર
अयलभद्दा
अ.
अचलभद्रा
અંચલભદ્રા
अयलभाया
ती.ग
अचलभ्रातृ
અલભ્રાતૃ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 43
Page #44
--------------------------------------------------------------------------
________________
‘મામ-વૃદ-નામ વોષ:' મા-૨
अयसी
अतसी
અતસી
अयावालगवायग
क.
अजापालकवाचक
અજાપાલકવાયક
अयोज्झा अयोमुह
ऐ. મો.
अयोध्या યમુd
અયોધ્યા અયોમુખ
अर
તી.
કર
ભગવતીસૂત્રના એકવીસમાં શતકનો ત્રીજો ઉદ્દેશક. એક વૃદ્ધ શ્રમણ જે પોતે લીધેલા વ્રતોમાંથી પતન પામ્યો. પછી તે બકરીઓનો પાલક બન્યો. જુઓ અયોધ્યા(૨). એક અંતરદ્વીપ. ભરતક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણીમાં થયેલા ૧૮ માં તીર્થંકર. તે સાતમા ચક્રવર્તી પણ હતા. તે ગજપુરના રાજા સુદર્શન અને તેમની રાણી દેવીના પુત્ર હતા. સુરશ્રી તેમની પટ્ટરાણી હતી. તેમની ઊંચાઈ ત્રીસ ધનુષ હતી. તેમનો વર્ણ તપ્ત સુવર્ણ જેવો હતો. ૪૨૦૦૦ વર્ષની ઉમરે ચક્રવર્તી બન્યા અને ૬૩૦૦૦ વર્ષની ઉમરે તેમણે ૧૦૦૦ પુરુષો સાથે સંસાર ત્યાગ કર્યો. આ પ્રસંગે તેમણે નિવૃત્તિકરા પાલખી ઉપયોગમાં લીધી. અપરાજિત (૩) તેમને સૌ પ્રથમ ભિક્ષા આપનાર હતા. ત્રણ વર્ષ પછી તે કેવળજ્ઞાન પામ્યા. તેમનું પવિત્ર વૃક્ષ આમ્રવૃક્ષ હતું. તેમની આજ્ઞામાં સાધુઓના તેંત્રીસ ગણ હતા, ૩૩ ગણધર હતા. તેમના ૫૦૦૦૦ શિષ્યો હતા, શિષ્યાઓ ૬૦૦૦૦ હતી. ૮૪૦૦૦ વર્ષની ઉંમરે સમેત પર્વત ઉપર તે મોક્ષ પામ્યા. તેમનો પ્રથમ શિષ્ય કુંભ હતો અને પ્રથમ શિષ્યા રક્ષિતા હતી. ઐરાવત માં તેમના સમકાલીન તીર્થંકર અતિપાર્જ હતા. પોતાના પૂર્વભવમાં અર સુદર્શન(૬) નામે હતા. અચાસી ગ્રહમાંનો એક ગ્રહ. બ્રહ્મલોકના છ થરોમાંનું એક થર. જુઓ અરખુરી. ચંડધ્વજ રાજાની રાજધાની. સૂર્યની મુખ્ય પત્ની સૂર્યપ્રભા પોતાના પૂર્વભવમાં અહીં જન્મી હતી. તીર્થંકર પાર્થ અહીં આવ્યા હતા. જુઓ ‘અરખુરી’. મહાવિદેહના કુમુદપ્રદેશની રાજધાની. તે મંદર પર્વતની દક્ષિણ-પશ્ચિમે આવેલી છે. સ્થાનમાં અરજાના બદલે અશોકાનો ઉલ્લેખ છે. આરણ કલ્પમાં આવેલું એક સ્વર્ગીય વાસસ્થાના
જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એકવીસ સાગરોપમ વર્ષ છે.
१.अरअ
[ અરજન્સી
અરજસ
२. अरअ अरक्खुरिता
#. ऐ.
ઝરઝર્ अरारिका
અરરિકા
अरक्खुरी
अरक्षुरी
અરક્ષરી
अरखुरी
अरक्षुरी
અરસુરી
अरजा
अरजा
અરજા
अरण्णवडिंसग
अरण्यावतंसक
અરણ્યવતંસક
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 44
Page #45
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
अरय
दे.ज. 8.
अरजस् મન્ન
અરજસ અહંન્ન
अरहण्ण
१. अरहण्ण
अ
क.
अर्हन्नक
અહંન્નક
२. अरहण्ण
अ
અહંન્નક
આ અને ‘અર' (૧) એક જ છે. આ અને “અરહણ” (૨) એક જ છે. ચંપાનો સાગરખેડૂ. તે ધર્મશ્રદ્ધામાં દ્રઢ હતો. એક વાર લવણસમુદ્રમાં એક દેવે તેને ખૂબ ત્રાસ આપ્યો. તે દેવે તેને તેના વ્રતો છોડી દેવા ધમકી આપી કે જો તેમ નહિ કરે તો તેનું વહાણ ડૂબાડી દેશે. તે જરાપણ વિચલિત ન થયો. તે તેના વ્રતપાલનમાં અડગ રહ્યો. તેથી દેવે પ્રસન્ન થયો, તેને કુંડળોની જોડ ભેટ આપી. તે વેપારીએ તે જોડ મિથિલાની રાજકુમારી મલિને ભેટ આપી. તગરાના દત્ત અને ભદ્રાનો પુત્ર. તે પોતાના માતા પિતા સાથે સંસાર ત્યાગી ગુરુ અëમિત્ર(૩) નો શિષ્ય બન્યો. પોતાના પિતાના અવસાન પછી. તેને ભિક્ષા માટે જવુ પડતુ. સૂર્યનો તાપ તેનાથી સહન થતો ન હોવાથી તેણે શ્રમણોના વ્રતો. ત્યાગી દીધા અને એક સ્ત્રી સાથે તે રહેવા લાગ્યો. આનાથી ખૂબ જ દુઃખી થયેલી તેની માતા ગાંડી બની ગઈ. તેને માતાની દયા આવી અને તેથી તે પુનઃ શ્રમણ બન્યો અને સૂર્યતાપ વગેરેથી થતી. પીડા તેણે સહન કરી. ક્ષિતિપ્રતિષ્ઠિતના અહેમિત્ર(૧)નો મોટો ભાઈ. પોતાના નાના ભાઈમાં આસક્ત પોતાની પત્નીએ જ તેને મારી નાખ્યો. જુઓ અહમિત્ર(૧). આ અને અરહણઅ(૧) એક છે. સૌગંધિકાના અપ્પડિહય અને સુકર્ણાના પુત્ર મહચંદ્ર(૧)ની પત્ની. ક્ષિતિપ્રતિષ્ઠિતના ‘અરહણ” (૩)નો નાનો ભાઈ, તેનામાં અહંન્નકની પત્ની આસક્ત હતી. તેથી તેણે અહમિત્રને વશ કરવા પ્રયત્ન કર્યા પણ અર્ણમિત્ર તેની ઇચ્છાને તાબે ન થયો. અહમિત્રને ખુશ કરવા તે એટલી હદે ગઈ કે તેણે પોતાના પતિને મારી નાખ્યો. આ દુઃખદ ઘટનાથી ખિન્ના બની ગયેલા અહેમિત્ર એ સંસાર ત્યાગ્યો અને તે શ્રમણ બન્યો. અને અહંન્નકની પત્ની મરીને કૂતરી થઈ અને અહમિત્રને ત્રાસ આપવા લાગી. ત્યાર પછી મરીને તે મધમાખી બની, ઇત્યાદિ. બારમતીનો વેપારી. અણુધરી તેની પત્ની હતી. અને જિનદેવ(૨) તેમનો પુત્ર હતો.
३. अरहण्ण
अ
क.
अर्हन्नक
અહંન્નક
अरहण्णग
अर्हन्नक
અહંન્ન ક
अरहदत्ता
.
अर्हद्दत्ता
અહંદુત્તા
१. अरहमित्त
श्र.
अर्हन्मित्र
અર્હન્મિત્ર
२. अरहमित्त
अ.
अर्हन्मित्र
અર્હન્મિત્ર
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 45
Page #46
--------------------------------------------------------------------------
________________
3. અરમિત્ત
१. अरि
२. अरि
अर
अरिट्ठपुरा
*.
अरिट्ठा
अरिट्ठाव
अरिहमित्त
१. अरुण
મ.
તી.ત્ર
તી.
अर्हन्मित्र
अरिष्ट
કા अरिष्ट
'
*
*.
अरिष्टनेमि
અરિષ્ટપુરી
અરિષ્ટા
અરિષ્ટાવતી
અન્યત્ર
ન
અરુણ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १
अरिष्टपुरी
अरिष्टा
अरिष्टावती
अर्हन्मित्र
‘આગમ-વૃત-નામ જોષ:’ ભાગ-૨
अरुण
અર્હન્મિત્ર
અરિષ્ટ
અરિષ્ટ
અરિષ્ટનેમિ
શ્રમણ ગુરુ જેમણે અહંન્નક (૨)ને તગરામાં દીક્ષા આપી હતી.
મંડવ ગોત્રની સાત શાખાઓમાંની એક શાખા. પંદરમાં તીર્થંકર ધર્મ(૩)નો સૌપ્રથમ શિષ્ય. વર્તમાન અવસર્પિણીમાં થયેલા બાવીસમાં તીર્થકર જે નેમિ નામે પણ પ્રસિદ્ધ હતા. તે હરિવંસના હતા. તે સોરિયપુરના રાજા સમુદ્રવિજય(૧) અને તેમની રાણી શીવા(૨)ના પુત્ર હતા. રથનેમિ વગેરે તેમના ભાઈઓ હતા. તેમની ઊંચાઈ દસ ધનુષ અનેવર્ણ શ્યામ હતો.
ઉગ્રસેન રાજાની કુંવરી રાજીમતિ સાથે તેમનું સગપણ નક્કી થયું હતું. પણ અરીસ્ટનેમિએ પોતાનો બધો પરિચય ત્યાગીને સંસાર છોડી દીધો. ઉત્તરકુરા નામની પાલખીમાં બેસીને નીકળ્યા, સાથે એક હજાર પુરુષોએ પણ સંસાર ત્યાગ કર્યો હતો. તેમને સૌપ્રથમ ભિક્ષા આપનાર વરદત્ત(૪) હતા, ૫૪ દિવસ પછી તેમને કેવળજ્ઞાન થયું. તેમના સંઘમાં સાધુઓના અઢાર ગણો અને અઢાર ગણધરો હતા. ૧૮૦૦૦ સાધુઓ અને ૪૦૦૦૦ સાધ્વીઓ હતા, ૧૬૯ હજાર શ્રાવકો હતા અને ૩૩૬ હજાર શ્રાવિકાઓ હતી. ૧૦૦૦ વર્ષનું આયુષ્ય (જેમાં રાજકુમાર તરીકેના ૩૦૦ વર્ષ સમાવિષ્ટ છે.) ભોગવી તે ઉર્જિત શૈલના શિખર ઉપર મોક્ષ પામ્યા. યક્ષીણી તેમના પ્રધાન શિષ્યા હતા. વરદત્ત(૪) તેમના પ્રથમ શિષ્ય હતા, નંદ(૧૦) તેમના પ્રધાન શ્રાવક હતા અને મહાસુવ્રતા તેમના પ્રથમ શ્રાવિકા હતા. ઐરાવતમાં અગ્નિસેન તેમના સમકાલીન તીર્થંકર હતા. અરિષ્ટનેમિએ વાસુદેવકૃષ્ણની પદ્માવતી આદિ આઠ રાણીઓને દીક્ષા આપી હતી. તે તેમના પૂર્વભવમાં સંખ(૫) નામે હતા. મહાવિદેહમાં આવેલા કચ્છગાવતી(૨) પ્રદેશની રાજધાની,
મહાવિદેહમાં આવેલા મહાકચ્છ(૨) પ્રદેશની રાજધાની. આ અને રિષ્ટા(૨) એક જ છે.
આ અને અરિષ્ટપુરા એક જ છે.
આ અને અર્હમિત્ર(૩) એક જ છે. અભ્યાસી ગ્રહમાંનો એક સહ.
HEA
Page #47
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
अरुण
અરુણ
२. अरुण ३. अरुण
अरुण
અરુણ
४. अरुण
भौ.
अरुण
અરુણ
५. अरुण
अरुण
અરુણ
अरुणकंत
अरुणकान्त
અરુણકાન્ત
अरुणकील
दे.भौ
अरुणकील
અરુણકીલ
अरुणगव
दे.भौ
अरुणगव
અરુણગર્વ
अरुणज्झअ
ઢે.મી !
अरुणध्वज
અરુણધ્વજ
१. अरुणप्पभ
दे.भौ
अरुणप्रभ
અરુણપ્રભ
વિકટાવતી પર્વતનો અધિષ્ઠાતા દેવ. ગંધાવતી પર્વતનો અધિષ્ઠાતા દેવ. નંદીસરોદ સમુદ્રની ચારે બાજુ આવેલો વલયાકાર દ્વીપ જે ખુદ અરુણોદ(૨) સમુદ્ર વડે ચારેબાજુથી ઘેરાયેલો છે. અશોક અને વીતશોક અધિષ્ઠાતા. દેવો છે. અરુણને અરુણોદ પણ કહે છે. | મહાસાલ(૨)ના પુત્ર અને તીર્થંકર પાર્શ્વ(૧)ના તીર્થમાં થયેલા એક અજૈન ઋષિ જેમને પ્રત્યેકબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવેલ છે. સુધર્મકલ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન. સુધર્મ(૧) કલ્પમાં (દેવલોકમાં) આવેલું સ્વર્ગીય વાસસ્થાન. સુધર્મ(૧) કલ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન. સુધર્મ(૧) કલ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન, લવણ સમુદ્રમાં આવેલો પર્વત. તે અનુલંધર દેવોના અરુણપ્રભ રાજાનું વાસસ્થાન છે. તેમની રાજધાનીનું નામ પણ અરુણપ્રભ છે. જુઓ અનુવલંધરનાગરાજ. સુધર્મ(૧) કલ્પમાં (દેવલોકમાં) આવેલું સ્વર્ગીય વાસસ્થાન. પોતાના સંસારત્યાગના પ્રસંગે નવમા તીર્થંકર સુવિધિ એ ઉપયોગમાં લીધેલી પાલખી. સુધર્મ(૧) કલ્પમાં (દેવલોકમાં) આવેલું સ્વર્ગીય વાસસ્થાન. જુઓ ‘અરુણવરોદ' અરુણોદ અથવા અરુણોદણ સમુદ્રની ચારે બાજુ આવેલો વલયાકાર દ્વીપ, અણવરભદ્ર અને અણવરમહાભદ્ર તેના અધિષ્ઠાતા દેવો છે. આ દ્વીપ ચારે બાજુ અરુણવરોદ સમુદ્રથી ઘેરાયેલ છે. આ અને અણવરોદ એક જ છે. | એક દેવ. જુઓ અણવરોદ. અણવર(૧) દ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક દેવ. અરુણવર(૧) દ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક દેવ.
२. अरुणप्पभ
दे.भौ
अरुणप्रभ
અરુણપ્રભ
अरुणप्पभा
अरुणप्रभा
અરુણપ્રભા
अरुणभूअ
दे.भौ
अरुणभूत
અરુણભૂત
अरुणमहावर
.
अरुणमहावर
અરુણમહાવર
१. अरुणवर
भो.
अरुणवर
અરુણવર
२. अरुणवर
भौ.
अरुणवर
અરુણવર
३. अरुणवर
કે.
अरुणवर
અરુણવર
अरुणवरभद्द
अरुणवरभद्र
એણવરભદ્ર
अरुणवरमहाभद्द
अरुणवरमहाभद्र
અરુણવરમહાભદ્ર
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8-47
Page #48
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
અરુણહરાવભાસ
अरुणवरावभास
મી.
સUJવરાવમાસ
અરુણહરાવભાસ
अरुणवरावभास
અણવરોદ સમુદ્રને ઘેરીને આવેલો વલયાકાર દ્વીપ અણવરાવભાસભદ્ર અને અરુણવરાવભાસમહાભદ્ર તેના અધિષ્ઠાતા દેવો છે. આ દ્વીપ ની ચારે બાજુ અણવરાવભાસ સમુદ્ર આવ્યો છે. અણવરાવભાસ(૧) દ્વીપને ચારે બાજુ ઘેરીને આવેલો સમુદ્ર. અરુણહરાવભાસવર અને અણવરાવભાસ-મહાવર તેના અધિષ્ઠાતા દેવો. છે. આ સમુદ્રની ચારે બાજુ વલયાકાર કુંડલ(૧) દ્વીપ આવેલો છે. અણવરાવભાસ(૧) દ્વીપના બે અધિષ્ઠાતા. દેવોમાંનો એક. અરુણહરાવભાસ(૧) દ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.
અરુણવરાવ
अरुणवरावभासभद्र
ભાસભદ્ર અરુણવરાવભાસ
अरुणवरावभास
अरुणवरावभासभद्द अरुणवरावभासमहाभद्द अरुणवरावभासमहावर अरुणवरावभासवर
महाभद्र કરુu/qRqX/H
મહાભદ્ર અરુણવરાવભાસ
જુઓ અરુણહરાવભાસ(૨).
महावर अरुणवराव
મહાવર અરુણેવરાવ
જુઓ અરુણવરાવભાસ(૨).
भासवर
ભાસવર
अरुणवरोद
भौ.
अरुणवरोद
અરુણવરોદ
अरुणवरोभास
મી.
સUJવરાવમાસ
અરુણવરાવભાસ
अरुणविमाण
दे.भौ
अरुणविमान
અરુણવિમાન
अरुणसिट्ठ
दे.भौ
अरुणशिष्ट
અરુણશિષ્ટ
અણવરદ્વીપને ચારે તરફથી ઘેરીને રહેલો સમુદ્ર. અણવર અને અરુણમહાવર તેના અધિષ્ઠાતા. દેવો છે. આ સમુદ્રની ચારે બાજુ અણવરાવભાસ દ્વીપ આવેલો છે. અણવરોદ અણવર નામે પણ જાણીતો છે. આ અને ‘અણવરાવભાસ’ એક જ છે. સુધર્મકલ્પ(દેવલોક)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન. સુધર્મકલ્પ(દેવલોક)માં આવેલ સ્વર્ગીય વાસસ્થાન. સ્વર્ગીય વાસસ્થાન જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુ ૮ સાગરોપમ છે. આ સ્થાન ‘અર્શી' સમાન છે. સુધર્મકલ્પમાં (દેવલોકમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન. અરુણાભ(૧) જેવું સ્વર્ગીય વાસસ્થાન. આ સ્થાન બરાબર ‘અર્શી’ સમાન છે. નંદીશ્વર(૩) સમુદ્રની ચારે બાજુ આવેલો. વલયાકાર દ્વીપ. આ દ્વીપ પોતે ચારે બાજુથી. અરુણોદ(૨) સમુદ્રથી ઘેરાયેલો છે. આ દ્વીપ અને ‘અરુણ’ (૪) એક જ છે.
१. अरुणाभ
ઢે.
अरुणाभ
અરુણાભ
२. अरुणाभ
अरुणाभ
અરુણાભ
अरुणुत्तरवडिंसग
#Upોત્તરીવર્તસ
અરુણોત્તરવતસક
१. अरुणोद
भौ.
अरुणोद
અરુણોદ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 48
Page #49
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
२.अरुणोद
भौ.
अरुणोद
અરુણોદ
अरुणोदग
भौ.
अरुणोदक
અરુણોદક
१. अरुणोववाय
आ.
अरुणोपपात
અરુણોપપાત
२. अरुणोववाय
आ.
अरुणोपपात
અરુણોપરાત
अरुणोवाअ
अरुणावपात
અરુણાવપાત
अरोस
अरोष
અરોષ
अलंबुसा
अलम्बुषा
અલખુષા
१. अलक्ख
HT.
Hસક્ષ
અલક્ષ
२. अलक्ख
अलक्ष
અલક્ષ
અરુણ(૪)ને બધી બાજુથી ઘેરી વળેલો સમુદ્ર. આ સમુદ્ર પોતે બધી બાજુથી અણવર(૧) દ્વીપથી ઘેરાયેલો છે. સુભદ્ર(૫) અને સુમણભદ્ર(૪) દેવો તેના અધિષ્ઠાતા દેવો છે. આ અને અરુણોદ(૨) એક જ છે. અરુણદેવના જન્મ આદિના વર્ણન યુક્ત કાલિક આગમગ્રન્થ જે વિચ્છેદ છે.૧૨વર્ષ નો સાધુપર્યાય પૂરો કરનાર સાધુને તે ભણવાની અનુજ્ઞા છે. સંક્ષેપિતદશાનું એક અધ્યયન. આ અને અરુણોવવાય(૧) સમાન જણાય છે. અરુણ(૪) પછી આવેલો વલયાકાર દ્વીપ. તે.
અને અણવર(૧) દ્વીપ એક જ લાગે છે. | એક અનાર્ય દેશ અને જેની પ્રજા. જેમને ‘હારોસ પણ કહેવામાં આવે છે.
ચક(૧) પર્વતના ઉત્તરભાગમાં આવેલા રત્ન(૨) શિખર ઉપર રહેતી પ્રધાન દિસાકુમારી, | અંતકૃદ્દશાના છઠ્ઠા વર્ગનું સોળમું અધ્યયન. વારાણસીનો એક રાજા, જે સંસાર ત્યાગી તીર્થંકર મહાવીરનો શિષ્ય બની ગયો હતો અને જે વિપુલ | (૧) પર્વત ઉપર મોક્ષ પામ્યો હતો.
વૈશ્રમણની રાજધાની. બારાવતી, વિનીતા વગેરે | નગરોના વર્ણનમાં ઉપનામ રૂપે તે ઉલ્લેખાય છે. સિંધુ નદીની પેલે પાર આવેલું એક અનાર્ય નગર. ચક્રવર્તી ભરતના સેનાપતિ સુણ વડે તે જીતાયુ આ અને ‘અવકિર્ણપુત્ર એક જ છે. જુઓ ‘અવંઝપ્પવાય'. શુભાશુભ કર્મોના ફળને નિરૂપતું અગિયારમું પૂર્વ. ભરતક્ષેત્રનું એક જનપદ. તેનું મુખ્ય નગર ઉજ્જૈની. હતું. પ્રદ્યોત અને સંપ્રતિ રાજાઓએ ત્યાં રાજ્ય કર્યું હતું. સાધુઓને વિહાર કરવા માટે જે દેશોની. ભલામણ કરવામાં આવી છે તેમાંનો એક દેશ. અવંતિવર્ધન અને પાલક(૨) પણ તેના રાજાઓ હતા. મલ્લ અટ્ટન આ દેશનો હતો. તુંબવના વસાહત યા વસતિ આ દેશમાં હતી. ઉજ્જૈનીનું બીજું નામ. ચંડરુદ્ર આચાર્ય અહીં આવ્યા હતા. તેની ઉત્તરે જિર્નોક્રાણ ઉદ્યાના આવેલું હતું.
अलयापुरी
अलकापुरी
અલકાપુરી
अलसंड
अलसन्द
અલસંદ
8..
अवइण्णग अवंझ अवंझप्पवाय
अवकीर्णक अवन्ध्य
અવકીર્ણક અવધ્ય
HT. T.
अवन्ध्यप्रवाद
અવધ્યપ્રવાદ
१. अवंति
ऐ
अवन्ति
અવંતિ
२. अवंति
अवन्ति
અવંતિ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 49
Page #50
--------------------------------------------------------------------------
________________
‘સામ-દ-નામ વકોષ:' મા I-૨
अवंतिवद्धण
अ.
अवन्तिवर्द्धन
अवंतिसुकुमाल
8.
અવન્તિકુમાર
અવંતિસુકુમાર
अवंतिसेण अवंतिसोमाल अवंती अवकिण्णपुत्त अवज्झा
अवन्तिसेन અવન્તિસøનાર अवन्ती अवकीर्णपुत्र अवध्या
અવંતિસેન અવંતિસુકમાર અવંતી અવકીર્ણપુત્ર
8.s.
અવધ્યા
अवतंस
મી.
अवतंस
અવતંસ
अवय
ઉજ્જૈનીના રાજા પાલક(૨)નો પુત્ર. વધુ વિગત માટે જુઓ અજિતસેન(૨). ઉજ્જૈનીના ભદ્રા(૩૫) સાર્થવાહીનો પુત્ર. તેને ૩૨ પત્નીઓ હતી. તે સંસાર ત્યાગી સુહસ્તિ(૧)નો. શિષ્ય બન્યો, તરત જ તેણે (પાણી સહિત) બધી
જ જાતના આહારનો ત્યાગ કર્યો અને ચિન્તના | તથા ધ્યાન કરવાનું શરૂ કર્યું. તેમના સાથળનું માંસ શિયાળવી ખાઈ ગઈ છતાં તે ધ્યાનમાં સ્થિર રહ્યા અને શાંત ચિત્તે મરણ પામ્યા. જ્યાં તે મરણ પામ્યા ત્યાં તેમની સ્મૃતિમાં મહાકાલ નામે ઓળખાતુ મંદિર બાંધવામાં આવ્યું. ઉજ્જૈનીના રાજ્યવર્ધનનો પુત્ર. જુઓ અજિતસેના આ અને અવંતિસુકુમાલ એક જ છે. આ અને ‘અવંતિ' એક જ છે. ‘કરકંડુ’નું બીજું નામ. મહાવિદેહના ગંધિલ(૧) પ્રદેશની રાજધાની. મંદર પર્વતના સોળ નામોમાંનું એક નામ. વડિંસ (૨) અને વહેંસ આ બે તેનાં જ રૂપો છે. ભગવતીસૂત્રના તેવીસમાં શતકનો ત્રીજો ઉદ્દેશક. પૂર્વીય ધાતકીખંડમાં આવેલા ભરતક્ષેત્રના દક્ષિણા અર્ધની રાજધાની. તેના રાજા પદ્મનાભે દ્રૌપદીનું અપહરણ કર્યું હતું. વાસુદેવકૃષ્ણ તેને પાછી લઈ આવેલા. તે નગરી અમરકંકા પણ કહેવાતી હતી. જ્ઞાતાધર્મકથાના પ્રથમ શ્રુતસ્કન્ધનું સોળમું અધ્યયન જંબૂદ્વીપમાં મહાવિદેહના ચાર ઉપક્ષેત્રોમાંનું એક જે મંદરપર્વતની પશ્ચિમે આવેલું છે. અવરવિદેહની વચ્ચે થઈને સીતોદા નદી પશ્ચિમ તરફ વહે છે તે અવરવિદેહના બે સરખા ભાગ કરે છે. અવરવિદેહ ને આઠ પ્રદેશો છે- વપ્પ(૧), પપ્પ(૧) વગેરે. કેટલાક તિર્થંકરો અને કુલક રો પોતાના પૂર્વ | ભવોમાં અહીં જન્મ્યા હતા. જુઓ મહાવિદેહ(૧). નિસધ(૨) પર્વતનું શિખર. નીલવંત(૧) પર્વતનું શિખર. મહાવિદેહના નલિન(૪) પ્રદેશની રાજધાની. જુઓ નલિન(૪).
HT.
अवक
અવક
१. अवरकंकाऐ.
अपरकङ्का
અપરકંકા
२. अवरकंका
आ.
अपरकङ्का
અપરકંકા
૧. અવવિદ
શ્રી.
ઉપરવટું
અપરવિદેહ
7.
अपरविदेह
२. अवरविदेह ३. अवरविदेह
અપરવિદેહ અપરવિદેહ
अपरविदेह
अवरा
अपरा
અપરા
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ૩- 50
Page #51
--------------------------------------------------------------------------
________________
‘માન-દ-નામ કોષ:' ભાગ-૨
अवराइआ
ऐ. अ.गो
अवविह अवाह अवियत्त-जंभग
अपराजिता અપરાજિતા अवविध
અવવિધ अबाध
અબાધા વ્યt-gp અવ્યક્ત-કૃષ્ણક
अव्वत्त
H.
अव्यक्त
અવ્યક્ત
अव्वत्तिय अव्वाबाह असंखय
अव्यक्तिक अव्याबाध
અવ્યક્તિક અવ્યાબાધ
असङ्ख्य
અસંખ્ય
असंग
असङ्ग
અસંગ
असंजल
असञ्जल
અસંજલ
જુઓ અપરાજિતા(૧). ગોસાલકના બાર મુખ્ય ઉપાસકોમાંનો એક. તીર્થકરમહાવીરના સમયના ૧૬ જમ્મક દેવોના દસ પ્રકારોમાંનો એક પ્રકાર. કંઈપણ નિશ્ચિતપણે જાણી શકાતું નથી એવો સિદ્ધાન્ત. આસાઢઆચાર્યના મૃત્યુ પછી તેમના શિષ્યોએ આ સિદ્ધાન્ત રજૂ કરેલો. જુઓ આસાઢ | અવ્વત્ત સિદ્ધાન્તને અનુસરનાર. લોકાંતિક દેવોનો એક વર્ગ. ઉત્તરાધ્યયનનું ચોથું અધ્યયન. શક્રના લોકપાલ વૈશ્રમણ(૯)ના તાબામાં રહેલો. એક દેવ. જંબુદ્વીપના ઐરાવત ક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણી કાલચક્રમાં થયેલા તેરમા તીર્થંકર. ભગવતીસૂત્રના સાતમા શતકનો નવમો ઉદ્દેશક. રૂપાળી આભીર ગ્રામકન્યાને લોકોએ આપેલું નામ. એક વાર આ કન્યા બળદગાડું હાંકતી હતી. કેટલાક યુવાનો તેના રૂપથી અંજાઈ ગયા. તે કન્યાના ગાડાની સમાંતર તેઓ પણ પોતાના ગાડાં દોડાવવા લાગ્યા. આ સ્પર્ધાના કારણે દોડ એટલી તો જલદ અને ઉત્તેજક બની ગઈ કે બધા યુવાનોના ગાડાં ભાંગી ગયા, તે બધાં ગાડાં વિનાના(અસગડ) થઈ ગયા. પેલી કન્યા તેમને ગાડાં વિનાના બનવામાં કારણભૂત હતી એટલે બધા તેને અસગડા કહેવા લાગ્યા. બલિ(૪)ના લોકપાલ સોમ(૪)ની મુખ્ય પત્ની. જુઓ સોમ(૪).
असंवुड
आ.
असंवृत
અસંવૃત
असगडा
.
अशकटा
અશકટા
असणी
दे.
अशनी
અશની
असाडभूइ/ असाढभूति
आषाढभूति
આષાઢભૂતિ
જુઓ આષાઢભૂતિ.
असि
કે.ન.
મર્સિ
અસિ
પરમાધાર્મિક દેવોના પંદર વર્ગોમાંનો એક વર્ગ. આ વર્ગનો દેવ પોતાની તલવારથી નરકના. જીવોને જખમો કરે છે. તે દેવ અને ‘અસિપત્ર’ એક જ છે. ભગવતીસૂત્રમાં ‘ધનું (૨)ના સ્થાને તેનો ઉલ્લેખ છે. આ અને ‘અસિત દવિલ’ એક જ છે. જુઓ અસિયગિરિ
. s.
સિત
असिअ देवल असितिगिरि
અસિત દેવલ અસિતગિરિ
असितिगिरि
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 51
Page #52
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
असिपत्त
असिपत्र
અસિપત્ર
असित दविल
- 8.5.
સિત રવિન
અસિત દવિલ
असियगिरि
असितगिरि
અસિતગિરિ
असिलेसा
दे.ज.
अश्लेषा
અશ્લેષા
T.
असिवुवसमणी असिवोवदुय
अशिवोपशमनी | अशिवोपद्रुत
અશિવોપશમની અશિવોપદ્રત
असिवोवसमणी/ असिवोवसमी
| .
Hવોપશમની
અશિવોપશમની
असुगुज्जाण १. असर
भौ.
असुर
અસુર
२. असुर
ઝા..
असुर
અસુર
પરમાધાર્મિક દેવોના પંદર વર્ગોમાંનો એક વર્ગ. આ વર્ગના દેવો નરકના જીવોના પોતાની તલવારથી ટુકડે ટુકડા કરી નાખે છે. અરિષ્ટનેમિના તીર્થમાં થયેલા એક અજૈન ઋષિ જેમને પ્રત્યેકબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે. પાઠાન્તર ‘અસિઅ દેવલ’ મળે છે. એક પર્વત. ઉજ્જૈનીના દેવલાસૂત્ર રાજા આ પર્વત ઉપર આવેલા આશ્રમે આવ્યા હતા. અચાવીસ નક્ષત્રમાંનું એક. તેનું ગોત્રનામ મંડOાયન છે. સર્પ તેનો અધિષ્ઠાતા દેવ છે. જુઓ ‘અસિવોવસમણી'. ત્રણ ભૂતાદિકોના દ્રષ્ટાંતમાં ઉલ્લેખાયેલું નગર. વાસુદેવકૃષ્ણ(૧)ની ભેરી. તે ગોશીર્ષની બનેલી. હતી. જે કોઈ ધ્વનિ સાંભળતો તે છ મહિનામાં જ રોગમુક્ત થઈ જતો. આથી દેવે અત્યંત પ્રસન્ન થઈને કૃષ્ણને અશિવોપશમની ભેરી ભેટ આપી. અંજનગ પર્વત ઉપર આવેલા સિદ્ધાયતનનું પ્રવેશદ્વાર ભગવતીસૂત્રના અઢારમા શતકનું પાંચમું ઉદ્દેશક. આ અને અસુરકુમાર એક જ છે. ભવનપતિ દેવોનો એક વર્ગ. તેમના ચોંસઠ લાખ વાસસ્થાનો છે. અમર(૧) અને બલિ(૪) તેમના ઇન્દ્રો છે. અસુરકુમારો જમ(૨)ની આજ્ઞાઓ પાળે છે. તેમનું જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે એક હજાર વર્ષ અને એક સાગરોપમ વર્ષ છે. વધુ વિગતો માટે અન્ય ગ્રંથો જોવા ભલામણ છે. આ દેવીઓ યમ (૨)ની આજ્ઞામાં છે. જુઓ અસોક (૪). ચંદ્રગુપ્તનો પૌત્ર, બિંદુસાર(૨)નો પુત્ર અને કુણાલ (૧)નો પિતા તે પાડલિપુત્રનો રાજા હતો. અઠ્યાસી ગ્રહમાંનો એક. અરુણ(૪) દ્વીપનો અધિષ્ઠાતા દેવ. વિજય(૯) રાજધાનીની ચારે બાજુ આવેલા વનમાં વસતો દેવ. જુઓ અસોમયક્ષ.
३. असुर
અસુર
असुरकुमार
असुरकुमार
અસુરકુમાર
असुरकुमारी
असुरकुमारी असोअ
અસુરકુમારી અશોક
अशोक
१. असोग
.
अशोक
અશોક
दे.ज.
અશોક
२. असोग ३. असोग
अशोक अशोक
અશોક
४. असोग
अशोक
અશોક
५. असोग
अशोक
અશોક
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 52
Page #53
--------------------------------------------------------------------------
________________
६. अ
असोगचंद
असोगचंदअ
असोगजक्ख
असोगदत्त
असोगवण
१. असोगवणिया
२. असोगवणिया
असोगसिरि
१. असोगा
२. असोगा
३. असोगा
असोच्चा
असोयवडिंसय
.
2.
असोया
अस्स
अस्सग्गीव
.
असोगललिअ .
असोगवडिसअ दे. भौ| अशोकावतंसक
असोगवडेंसअ
अशोकावतंसक
મ.
છે.
છે
.
.
છે.
છે.
છે.
મા.
.
.
ૐ.
.
अशोक
अशोकचन्द्र
अशोकचन्द्रक
अशोकयक्ष
अशोकदत्त
છે. अशोकवनिका
‘ગામ-વૃત્ત-નામ જોષ:’ ભાગ-૨
અશોક
અશોકચંદ્ર
અશોકચંદ્રક
અશોકયક્ષ
अशोकललित
अशोकवन
अशोकवनिका
अशोकश्री
अशोका
अशोका
अशोका
अश्रुत्वा
अशोकावतंसक
अशोका
अश्व
अश्वग्रीव
અશોકદત્ત
અશોકલલિત
અશોકાવતંસક
અશોકાવતંસક
અશોકવન
અશોકવનિકા
અશોકવનિકા
અશોકશ્રી
અશોકા
અશોકા
અશોકા
અશ્રુત્વા
અશોકાવર્તસક
અશોકા
અશ્વ
અશ્વગ્રીવ
अस्सपुर
છે. अश्वपुर
અશ્વપુર
अस्सपुरा
મો.
अश्वपुरा
અશ્વપુરા
मुनि दीपरत्नसागरजी रचित 'आगम- बृहत् नाम कोष: ' भाग - १
જુઓ ‘અસોગલલિ’. અને તેનું ટિપ્પણ. સેણિય(૧)ના પુત્ર કુણિયનું બીજું નામ. જુઓ ‘અસોગચંદ્ર’.
વિજયપુર નગરના નંદનવન(૩) નામના ઉદ્યાનમાં વસતો યક્ષ.
સાકેતનો વેપારી. સમુદ્રદત્ત(૩) અને સાગરદત્ત(૩) તેના પુત્રો હતા.
ચોથા બલદેવ સુપ્રભ(૧)નો પૂર્વભવ. શ્રેયાંસ (૪) પાસે તેમણે દીક્ષા ગ્રહણ કરી હતી. જુઓ અસોગ (૬) અને લલિય.
સુધર્મની પૂર્વમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન. જુઓ ‘અસોગવર્ડિંસઅ’.
૧-અશોક વૃક્ષોથી ભરપૂર વન. તે ‘જમિગા’(૧)ની પૂર્વમાં આવેલું છે. ૨- આ નામનું વનસુસમારપુરની પાસે પણ હતું. મિથિલાનું ઉદ્યાન. પોતાના ઉપર મોહ પામીને પરણવાને એકબીજાની સ્પર્ધા કરતા રાજકુમારો ને સમ્યક્ માર્ગ શીખવવા માટે રાજકુમારી મલ્લિ (૧) એ તેમાં મોહનઘરનું નિર્માણ કરાવ્યું હતું. રાજગૃહીનું ઉદ્યાન. રાણી ચેલ્લણાએ પોતાના નવજાત પુત્ર કૂણિકને અહી ત્યજી દીધો હતો. અસોગ(૧)થી અભિન્ન છે.
મહાવિદેહમાં આવેલા નલિન(૪) પ્રદેશની રાજધાની. કુમુદ(૧) પ્રદેશની રાજધાની તરીકે પણ અશોકાનો ઉલ્લેખ થયો છે. જુઓ નલિન. ધાતાકીખંડના પૂર્વાર્ધ તેમજ પશ્ચિમાર્ધમાં નલિન પ્રદેશની રાજધાની.
ધરણના લોકપાલ કાલવાલ(૧)ની મુખ્ય પત્ની. ભગવતીસૂત્રના નવમા શતકનો ૩૧મો ઉદ્દેશક. જુઓ ‘અસોગવર્ડિસઅ’.
રક્ષક દેવી.
અશ્વિનીનક્ષત્રનો અધિષ્ઠાતા દેવ.
જુઓ ‘આસગ્ગીવ’.
પાંચમાં વાસુદેવ(૧) પુરિસસીહ જે નગરના હતા તે નગર.
આ અને ‘આસપુરા’ એક જ છે.
પૃષ્ઠ- 53
Page #54
--------------------------------------------------------------------------
________________
अस्ससेण
अस्सायण
अस्सादण
अस्सासण
१. अस्सिणी
२. अस्सिणी
अस्सेसा
अस्सोइ
अहरदत्त
अहव्वण
अहिगरणी
अहिच्छत्ता
अहिछत्ता
अहिल्लिया
अहिवड़
अहिवडि
अहोकंडूपग
आइच्च
१. आइच्चजस
अक्षसेन
अश्वायन
दे. ज. अश्वादन
.
दे. ज. अश्विनी
.
अश्विनी
दे. ज. अश्लेषा
સ.
अश्वयुजी
.
સ.
મા.
છે.
છે.
अश्वासन
મ.
अर्हदत्त
.
अथर्वन्
अधिकरणी
अहिच्छत्रा
अहिच्छत्रा
अहिनिका
મા.
अधिपति
दे. ज. अभिवृद्धि
‘આગમ-વૃત-નામ જોષ:’ ભાગ-૨
अ. ता अधः कण्डूपक
.
आदित्य
आदित्ययशस्
સેન
અશ્વાયન
અશ્વાદન
અશ્વાસન
અશ્વિની
અશ્વિની
અશ્લેષા
મા
અદત્ત
અથર્વન્
અધિકરણી
અહિચ્છત્રા
અહિચ્છત્રા
અહિનિકા
અધિપતિ
અભિવૃદ્ધિ
શકાય ક
આદિત્ય
આદિત્યયશસ્
मुनि दीपरत्नसागरजी रचित 'आगम- बृहत् नाम कोष : ' भाग - १
આ અને 'આસરોણ'(૨) એક જ છે. અશ્વિની નક્ષત્રનું ગોત્રનામ.
જુઓ ‘અસ્સાયણ’.
અઠ્યાસી ગ્રહમાંનો એક. જંબુદ્ધીપપ્રજ્ઞપ્તિમાં પાઠાંતર ‘આસોય છે.
અઠ્યાવીસ નક્ષત્રમાંનું એક. તેનો અધિષ્ઠાતા દેવ અસ્સ છે. તેનું ગોત્રનામ અસ્સાયણ છે. નંદિનીમિયા ૧) જે તીર્થંકર મહાવીરનો ઉપાસક તો તેની પત્ની.
આ અને 'અસિલસા” એક જ છે.
અશ્વિન માસનો પુર્ણિમા તેમજ પડવાનો દિવસ. વંતરીએ સાથળ ફાડી ખાવાના કારણ થયેલ આત્મ વિરાધનાના દ્રષ્ટાંત તરીકે જેમનું નામ ઉલ્લેખાયું છે તે સાધુ. ટીકાકાર તેમનો ઉલ્લેખ આર્થિક નામે કરે છે.
ચાર વેદોમાંનો એક વેદ (અથર્વવેદ), ભગવતીસૂત્રના સોળમાં શતકનો પહેલો ઉદ્દેશક, જંગલ દેશની રાજધાની. તે ચંપાની ઉત્તર-પૂર્વમાં આવેલી હતી. કનકકેતુ(૧) રાજા ત્યાં રાજ કરતો હતો. ચંપાના ધન્ન(૮) વેપારીએ તેની મુલાકાત લીધી હતી. જિનદેવ(૩) અહિચ્છત્રા જતા હતા ત્યારે માર્ગમાં પુલિંદીએ તેમને લૂંટી લીધા હતા. ચક્રવર્તી બ્રહ્મદત્તે પણ તેની મુલાકાત લીધી હતી. ધરણેન્દ્ર તીર્થંકર પાર્શ્વની અહીં પૂજા કરી હતી. જુઓ અહિચ્છત્તા.
એક સ્ત્રી જેના માટે યુદ્ધ ખેલાયુ હતુ. આથી વિશેષ માહિતી તેના અંગે નથી. ટીકાકારો તેનો ઉલ્લેખ અહિન્નિકા નામે કરે છે.
ભગવતીસૂત્રના ત્રીજા શતકનો આઠમો ઉદ્દેશક, ઉત્તરાભાદ્રપદા નક્ષત્રનો અધિષ્ઠાતા દેવ. આ અને ‘વિવિઠ્ઠિ’ તથા ‘બુદ્ઘિ’ એક જ છે. વાનપ્રસ્થ વૈરાગીઓનો એક વર્ગ જેના અનુયાયીઓ નાભિ નીચેના શરીરને વલૂરે છે. અચ્ચમાલિમાં વસતા લોકાંતિક દેવોનો એક વર્ગ, વર્તમાન અવસર્પિણીના પ્રથમ ચક્રવર્તી ભરતનો પુત્ર. ભરત પછી જે આઠ મહાપુરુષો મોક્ષ પામ્યા તેમાંનો પ્રથમ. મહાજસ(૧) તેનો પુત્ર હતો.
પૃષ્ઠ- 54
Page #55
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
२. आइच्चजस
8.
१. आइण्ण
२. आइण्ण
१. आउ
२. आउ
आउरपच्चक्खाण
आगर
T.
आगाल
आगास
आचाल
आजाइ आजाइट्ठाण १. आजीव २. आजीव आजीवग आजीविक आजीविग
आदित्ययशस् આદિત્યયશસ એક ચારણ સાધુ. आ. आकीर्ण આકીર્ણ
જ્ઞાતાધર્મકથાના પ્રથમ શ્રુતસ્કન્દનું સત્તરમું અધ્યયન
‘આચાર’નું બીજું નામ. આચીર્ણ એટલે આસેવના आ. आकीर्ण
આચારના દ્રવ્ય આદિ ચાર ભેદમાં ભાવ આશીર્ણ આશીર્ણ
એટલે જ્ઞાનાદિ પંચાચાર અર્થ કર્યો છે, આ પંચા
(ચારનો પ્રતિપાદક ગ્રંથ એટલે ‘આચાર’ ટે.નં. ૫૫
અપ
પૂર્વાષાઢા નક્ષત્રનો અધિષ્ઠાતા દેવ. T. आयुष्
આયુષ
ભગવતીસૂત્રના સાતમા શતકનો છઠ્ઠો ઉદ્દેશક. અંગબાહ્ય ઉત્કાલિક આગમગ્રન્થ. વિશેષ કરીને તે
ગાથાબદ્ધ છે. તેમાં વિવિધ પ્રકારના મરણનું HT. HIRUત્યારથાન આતુરપ્રત્યાખ્યાન
વર્ણન છે, તે મરણના પ્રકારો દ્વારા પ્રાપ્ત દશાઓ.
નું વર્ણન છે. જુઓ પ્રકીર્ણક. आकर આકર
આચારનું બીજું નામ. HT. आगाल આગાલ
આચારનું બીજું નામ. HT, आकाश આકાશ
ભગવતીસૂત્રના વીસમા શતકનો બીજો ઉદ્દેશક. HT. आचार
આચાર
આચારનું બીજું નામ. HT. आजाति
આજાતિ
આચારનું બીજું નામ. HT. आजातिस्थान આજાતિસ્થાન આચારદશાનું દસમું અધ્યયન. आ. आजीव
આજીવ
ભગવતીસૂત્રના આઠમા શતકનો પાંચમો ઉદ્દેશક. अ.गो आजीव
આજીવ
{ આ અને આજીવિય એક જ છે. अ.गो आजीवक આજીવેક
આ અને આજીવિય એક જ છે. अ.गो आजीविक આજીવિક જુઓ આજીવિય. अ.गो आजीविक આજીવિક જુઓ આજીવિય.
પાંચ સમણ સંપ્રદાયોમાંનો એક. તેની સ્થાપના. ગોસાલકે કરી હતી. આજીવિકા ખાતર જે શ્રમણજીવનને અનુસરે છે તે આજીવિય આ સંપ્રદાયના અનુયાયીઓ દુન્યવી કીર્તિ, માનસન્માન, અલૌકીક શક્તિઓ મેળવવા તપ કરતા અને તે
બધા દ્વારા તેઓ પોતાની આજીવિકા ચલાવતા. अ.गो आजीविक આજીવિક ભવિષ્ય ભાખવા માટે તેઓ અષ્ટાંગ
મહાનિમિત્તની વિદ્યાનો ઉપયોગ કરતા. આજીવિયને તેરાસિય પણ કહેવામાં આવે છે કારણ કે તે જીવોની બદ્ધ અને મુક્ત બે અવસ્થાઓ ઉપરાંત ત્રીજી મુક્ત થઈ પુનઃબદ્ધ થવાની અવસ્થાને સ્વીકારે છે. આજીવિયન પંડરભિખુ તરીકે પણ ઓળખવામાં આવે છે.
आजीविय
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 55
Page #56
--------------------------------------------------------------------------
________________
आजीवियसुत्त
आडंबर
१. आनंद
२. आनंद
३. आनंद
४. आणंद
५. आणंद
६. आनंद
७. आनंद
८. आनंद
९. आनंद
१०. आणंद
११. आणंद
अ. गो आजीविकश्रुत
.
.
.
તી.
મા.
મા.
.
.
ક
आडम्बर
મા.
आनन्द
आनन्द
ती. ग. आनन्द
आनन्द
आनन्द
आनन्द
आनन्द
आनन्द
आनन्द
आनन्द
‘ગામ-બૃહત્-નામ જોષ:’ મા
આજીવિકશ્રુત
श्री. ती आनन्द
માડંબર
ધી દ
આનંદ
ધી દ
આનંદ
આનંદ
આનંદ
આનંદ
આનંદ
આનંદ
આનંદ
આનંદ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १
આજીવિય સંપ્રદાયનો ઉપદેશ અને મૂળ ધર્મગ્રન્થ માતંગ કોમ વડે પૂજાતો યક્ષ દેવ. તે દિરિમ તરીકે પણ જાણીતો છે.
ભરતક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણીમાં થયેલા નવ બલદેવમાંના છઠ્ઠા. ચકપુરના રાજા મહાશિવ અને રાણી વૈજયંતીનો પુત્ર તે વાસુદેવ પુરિસપ્રુડરીએ ના ભાઈ હતા. પોતાના પૂર્વ ભવમાં વરાહ હતા. ૨૯ ધનુષ ઊંચા હતા.૮૫ હજાર વર્ષ આયુ, મોક્ષ ભરત ક્ષેત્રના ભાવિ ઉત્સર્પિણીમાં થનારા છઠ્ઠા બલદેવા૨).
જેના ઘરે તીર્થંકર મહાવીરે બીજા માસખમણના પારણા કર્યા હતા તે રાજગૃહીનો ગૃહસ્થ. ઉપાશકદશાનું પહેલું અધ્યયન.
કલ્પવતંસિકા સૂત્રનું નવમું અધ્યયન. શ્રેણિક(૧) રાજાનો પૌત્ર.
વર્તમાન અવસર્પિણીના દસમા તીર્થકર શીતલના પ્રથમ ગણધર. તે નંદ નામે પણ જાણીતા હતા. તીર્થંકર મહાવીરના શિષ્ય જેણે ભ॰ મહાવીરને ગોસાલક ની અસામાન્ય શક્તિ વિશે જણાવેલું. ગોસાલકે પોતાની અસામાન્ય શક્તિનો આનંદને ખ્યાલ આપવા જંગલમાં રહેતા ઝેરી સાપનું દ્રષ્ટાંત આપેલું. જેણે કેટલાંક લોભીવેપારીઓને બાળીને ભસ્મ કરી દીધા હતા.
ધરણ(૧)ના પાંચ સેનાપતિઓમાંનો એક. તે રથદળ નો નાયક હતો.
અનુત્તરોપપાતિકદશાનું સાતમું અધ્યયન. તે હાલ નષ્ટ થઈ ગયું છે.
વાણિજ્યગામનો ધનાઢ્ય ગૃહસ્થ, શિવાનંદા તેની પત્ની હતી. તે દસ હજાર ગાયોવાળી એક એવી ચાર મોટી ગૌશાળાનો માલિક હતો. તો ઉપાસકના બાર વ્રતો લીધેલા. તે તીર્થંકર મહાવીરના દસ મુખ્ય ઉપાસકોમાંનો સૌપ્રથમ ઉપાસક હતો. ઇંદ્રભૂતીએ ભ॰ મહાવીરને પૂછ્યુ કે શું આનંદ વર્તમાન જન્મમાં શ્રમણ બનશે? મહાવીરે નકારમાં
ઉત્તર આપ્યો અને કહ્યું કે આનંદ વીસ વર્ષ ઉપાસકનું જીવન જીવશે, મરીને સુધર્મ દેવલોક
માં જન્મ લેશે. ત્યારબાદ તે મહાવિદેહમાં જન્મ લેશે અને ત્યાં મોક્ષ પામશે.
પૃષ્ઠ- 56
Page #57
--------------------------------------------------------------------------
________________
૨૨. TUE
१३. आणंद
१४. आनंद
१५. आणंद
१६. आनंद
आणंदकूड
आणंदपुर
१. आनंदा
आणंदणकूड sit.
२. आनंदा
.
आणत
ઢે.
સ.
आणंदरक्खिय .
आणय
મ.
..
.
sit.
છે.
ૐ.
आनन्द
आनन्द
आनन्द
आनन्द
आनन्द
आनन्दकूट
आनन्दनकुट
आनन्दपुर
आनन्दरक्षित
आनन्दा
आनन्दा
आनत
आनत
‘આગમ-વૃત-નામ જોષ:’ ભાગ-૨
આનંદ
આનંદ
આનદ
આનંદ
આનંદ
આનંદકૂટ
આનંદનકૂટ
આનંદપુર
આનંદરત્રિત
આનંદા
આનંદા
આનત
આનત
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १
વાણિજ્યગ્રામનો શ્રમણોપાસક. મહાવીર કેવલજ્ઞાન પામ્યા તે પહેલા આણંદને અવધિજ્ઞાન પ્રાપ્ત થયેલું. તેણે ભવિષ્ય ભાખેલું કે મહાવીર થોડા સમયમાં કેવળ પ્રાપ્ત કરશે. આ આનંદ આનંદ જાથી ભિન્ન છે કારણ કે આનંદ મહાવીરની કેવળજ્ઞાન પ્રાપ્તિ પછી અવધિજ્ઞાન પામેલા
‘સાગુલટ્ટિ’ ગામનો વેપારી. બહુલિકા તેની નોકરાણી હતી.
આનંદકૂડ ઉપર વસતો દેવ. રાત-દિનના ત્રીસ મુહૂર્તમાંનું એક
બે હજાર બૌદ્ધ સાધુઓને માંસ, ગોળ અને દાડમની ભિક્ષા આપનારી વ્યક્તિ,
ગંધમાદણ પર્વતનું સાતમું શિખર. તે લોહિતાક્ષ ની ઉત્તરે આવેલું છે. આ શિખરનો અધિષ્ઠાતા દેવ આનંદ(૪) છે. આ અને આનંદણકૂડ એક જ છે. જુઓ આનંદકૂડ.
એક નગર અને તેના વેપારી સાથૅવાહો દ્વારા જ્યાં માલ લવાતો તથા લઈ જવાતો હોય તેવું સ્થળ. માર્ગ ઉપરનું વેપારનું કેન્દ્ર. તેનો દુર્ગ ઈંટોનો બનેલો હતો. સાધુઓ અહીં આવતા અને મુકામ કરતા. ધ્રુવસેન રાજાના પુત્રના મરણના દુઃખદ પ્રસંગે ધ્રુવસેન રાજાને સાંત્વના આપવા માટે રાજસભામાં જાહેરમાં પચ્ષણાકલ્પનું પઠન કરવામાં આવ્યું હતું.
તીર્થંકર પાર્શ્વની પરંપરાના શ્રમણ. કોઈ પણ કેવી રીતે દેવ રુપે જન્મ લઈ શકે છે એ તે સમજાવે છે. નંદીશ્વર દ્વીપમાં આવેલા અંજનગ પર્વતના પૂર્વ ભાગ ઉપર આવેલી પુષ્કરિણી,
રુચક(૧) પર્વતના પૂર્વ ભાગના કંચન શિખર ઉપર વસતી એક મુખ્ય દિસાકુમારી, આનતકલ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ઓગણીસ સાગરોપમ વર્ષનું હોય છે. જુઓ આનત.
નવમું સ્વર્ગીય ક્ષેત્ર. તેમાં નવસો યોજન ઊંચાઈ વાળા ચારસો વાસસ્થાનો ત્યાં વાસ કરતા દેવોનું જઘન્ય આયુ અઢાર સાગરોપમ અને ઉત્કૃષ્ટ આયુ ઓગણીસ સાગરોપમ વર્ષનું છે.
પૃષ્ઠ- 57
Page #58
--------------------------------------------------------------------------
________________
आणायकप्प
आतंसमुह
आतव
आतवा
आदंसलिवि
आदिच्चजस
आदी
१. आभंकर
२. आभंकर
आभरण
आभासिय
आभंकरपभंकर .
अभिओग
आभिओगसेडि
आभिओगिय
आमलकप्पा
. आनतकल्प
મો.
आदर्शमुख
आतप
आतपा
आदर्शलिपि
आदित्ययशस्
.
आदी
दे. ज. आभङ्कर
સ.
છે.
સ.
*.
आमोक्ख
. आभङ्कर
મ आभरण
મ.
.
२. आभीर
२. आभीर
સ.
आभीरगविसय ...
*
आभङ्करप्रभङ्कर
Bit. अभियोग श्रेणि
अ. ता आभियोगिक
..
आभासिक
ઝા.
आभियोग
‘આગમ-વૃત-નામ જોષ:’ ભાગ-૨
आभीर
आभीर
आभीरकविषय
आमलकल्पा
आमोक्ष
આનતકલ્પ
આદર્શમુખ
આતપ
આતપા
આદર્શલિપિ
આદિત્યયશસ્
ખાદી
આભંકર
આણંકર
આભ૫ભકર
આભરણ
પામાસિક
આભિયોગ
આભિયોગશ્રેણિ
આભિયોગિક
આાભીર
આભીર
આર્ભીરકવિષય
આમલકલ્પા
આમોદ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १
આ અને આનત એક જ છે. જુઓ ‘આયંસમુહ’
દિવસ અને રાતના ત્રીસ મુહૂર્તમાંનું એક. જુઓ ‘આયવા’
આ અને "આર્યસલિવિ એક જ છે.
જુઓ ‘આદિત્યજસ’.
પાંચ મોટી નદીઓમાંની એક અને ગંગાને મળતી
નદી. તેને ‘આવી’ પણ કહેવામાં આવે છે. અભ્યાસી ગ્રામાંનો એક.
જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ સાગરોપમ વર્ષનું છે એવું સનત્ કુમાર(૧) અને માહેંદ્ર(૩)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન.
જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ સાગરોપમ વર્ષનું છે એવું સનત્કુમારઅને માહેંદ્ર દેવલોકમાં બંનેમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન,
સમકેન્દ્ર વલયાકાર દ્વીપ.
(૧) એક અંતરદ્વીપ તેમજ (૨) એક અનાર્ય દેશ
અને તેના લોકો.
શ(૩)ના લોકપાલ યમ(૨)ના તાબામાં રહેલા દેવોનો એક પ્રકાર.
વૈતાઢ્ય(૨)ની બે પર્વતમાળા જ્યાં આભિઓગ દેવો વસે છે.
પરિવ્રાજકીનો એક વર્ગ જેઓ મંત્ર, તંત્ર, જ્યોતિષ, કથાવાર્તાદિ વડે પોતાની આજીવિકા રળતા હતા. એક દેશ. તેમાં કૃષ્ણા અને બેન્ના નદી વહેતી હતી. બ્રહ્મદ્વીપ આ બે નદીઓની વચ્ચે આવેલો હતો. આભીર' નામે જાણીતી એક જાતિ. જુઓ આભીર(૧),
ભારહવાસનું નગર. રાજપ્રશ્નીયમાં તેનું વિસ્તૃત વર્ણન છે. તે નગરની ઉત્તરપૂર્વમાં અંબસાલવન નામનું વન હતું. જિતશત્રુ(૪) રાજાનું રાજ હતું ત્યારે તીર્થંકર પાર્શ્વ આ નગરમાં આવ્યા હતા અને તે જ સમયે કાલી(૩) એ સંસારત્યાગ કર્યો હતો. શ્વેત (૧) રાજા રાજ કરતા હતા ત્યારે મહાવીર આ નગરમાં આવ્યા હતા.
આચારનું બીજું નામ.
પૃષ્ઠ- 58
Page #59
--------------------------------------------------------------------------
________________
‘માન-દ-નામ કોષ:' ભાગ-૨
भौ.
.
आयंसमुह आयंसलिवि आयतिट्ठाण आयड्डि
आदर्शमुख आदर्शलिपि आयतिस्थान आत्मद्धि
( આદર્શમુખ આદ લિપિ આયતિસ્થાન આત્મદ્ધિ
HT
HT.
એક અંતરદ્વીપ. આ અને આતંસમુહ એક જ છે. અઢાર બ્રાહ્મી(૨) લિપિઓમાંની એક. દશાસૂત્રકખંધના અધ્યયન-૧૦નો ઉદ્દેશક-૯ ભગવતીસૂત્રના દસમા શતકનો ત્રીજો ઉદ્દેશક. સાતમું પૂર્વ, તેમાં જીવોના ભેદો વગેરેનું પ્રતિપાદના કરતા સોળ અધ્યયનો હતા. પ્રશ્નવ્યાકરણદશાનું ચોથું અધ્યયન. તે નાશ પામ્યું છે.
आयप्पवाय
HT.
आत्मप्रवाद
આત્મપ્રવાદ
आयरियभासिय
आचार्यभाषित
આચાર્યભાષિત
आयरिय विप्पडिवत्ति
आ.
आचार्यविप्रतिपत्ति
આચાર્ય વિપ્રતિપત્તિ
બંધદશાનું પાંચમું અધ્યયન.
आयरियायण
8. 9. સાયન
આચાર્યાયન
જુઓ ‘આરિયાયણ'.
आयरिस
HT,
आदर्श
આદર્શ
आयव
आतप
આતપ
१. आयवा
आतपा
આતપા
२. आयवा
दे.
आतपा
આતપા
HT.
आयवाभा आयविसोहि आया आयाणिज्ज
आतपाभा आत्मविशोधि आत्मन Xાનીય
આતપોભા આત્મવિશોધિ આત્મનું આદાનીય
HT. HT.
| આચારનું બીજું નામ. જુઓ ‘આતવ’. જ્ઞાતાધર્મકથાના દ્વિતીય શ્રુતસ્કન્ધના સાતમા વર્ગનું બીજું અધ્યયન. સૂર્યની ચાર પટ્ટરાણીઓમાંની એક. પોતાના પૂર્વ ભવમાં તે અરસુરીના ગૃહસ્થની દીકરી હતી. તે સંસારનો ત્યાગ કરી તીર્થંકર પાર્શ્વની શિષ્યા બની. સ્થાનમાં તેનો ઉલ્લેખ દોસિણાભા નામે થયો છે. આ અને ‘આયવા” (૨) એક છે. એક ઉત્કાલિક આગમગ્રન્થ. તે નાશ પામ્યો છે. ભગવતીસૂત્રના બારમા શતકનો દસમો ઉદ્દેશક. સૂત્રકૃત્ નું પંદરમું અધ્યયન, જમઈયનું બીજું બાર અંગ આગમસૂત્રોમાંનું પ્રથમ, તેના બે શ્રુતસ્કન્ધ છે. પ્રથમમાં વર્તમાનમાં આઠ અધ્યયનો. છે. (પહેલાં નવ અધ્યયનો હતા) અને બીજામાં સોળ અધ્યયનો છે. આચારના અન્ય નામો નીચે મુજબ છે – આઈણ, આગર, આગાલ, આચાલ, આજાઈ, આમોકખ, આયરિસ, આચારકલ્પ, આચારસૂત્રયણ અને આસાસ.
આ અને આચાર એક છે. તેને વેદ કહ્યો છે. - આચારનું બીજું નામ. | નિસીહનું બીજું નામ. જુઓ ‘આચાર'. આચાર ઉપર ગાથાબદ્ધ વિવેચન.
आयार
आचार
આચાર
"|
આચારાંગ
ચોરકલ્પ
आयारंग १. आयारकप्प २. आयारकप्प आयारग्ग आयारणिज्जुत्ति
आ. आचारांग आ. आचारकल्प
आचारकल्प आ. आचाराग्र . સવારનિશ
આચારકલ્પ આચારાગ્ર આચારનિર્યુક્તિ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 59
Page #60
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
आयारदसा
आ.
आयारपकप्प
आ.
आयारपगप्प आयारप्पणिहि
T.
आयारवत्थु
HT..
HT.
आयारसुयज्झयण आयु
HT.
आर
भौ.न
आरण
મ.કે.
આ અને દશાસૂત્રકખંધ એક જ છે, કારણ કે आचारदशा આચારદશા આચાર-દશાના જે દસ અધ્યયનો કહેવામાં આવે
છે તે જ દશાસૂત્રકખંધનો વિષયાનુક્રમ છે. નિસીહનું બીજું નામ. તે ‘આચાર’ના બીજા
શ્રુતસ્કન્ધ ની પાંચમી ચૂલા છે. ત્રણ વર્ષનું आचारप्रकल्प આચારપ્રકલ્પ | સાધુજીવન પૂરું કર્યું હોય તેવા સાધુ તેનું
અધ્યયન કરવા માટે અધિકારી છે. તેને નવમાં
પૂર્વમાંથી અલગ કરી સારરૂપે લેવામાં આવેલ છે. आचारप्रकल्प આચારપ્રકલ્પ આ અને આચારપ્રકલ્પ એક છે. आचारप्रणिधि આચારપ્રણિધિ દશવૈકાલિકનું આઠમું અધ્યયન. आचारवस्तु આચારવસ્તુ નવમા પૂર્વનું ત્રીજું અધ્યયન. મારશ્રાધ્યયન આચારશ્રુતાધ્યયન આ અને ‘આચાર’ એક છે. आयुष् આયુષ
ભગવતીસૂત્રના પાંચમા શતકનો છઠ્ઠો ઉદ્દેશક.
ચોથી નરકભૂમિ પંકપ્રભાના છ મહાનરક(ભયંકર आर આર
વિકરાળ) વાસસ્થાનોમાંનું એક. અગિયારમું કલ્પ (સ્વર્ગ). તેમાં ૯૦૦ યોજના
ઊંચાઈ વાળા ૧૫૦ વિમાનો (સ્વર્ગીય HIRU[ આરણ
વાસસ્થાનો) આવેલાં છે. તેમાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એકવીસ સાગરોપમ વર્ષનું છે.
જ્યારે જઘન્ય આયુષ્ય વીસ સાગરોપમ વર્ષનું છે. એક અનાર્ય જાતિ અને તે જાતિનો પ્રદેશ, જે
ચક્રવર્તી ભરતે જીત્યો હતો. તે પ્રદેશ સિંધુનદીની आरब આરબ
પેલે પાર પશ્ચિમ તરફ આવેલો હતો. તે પ્રદેશની
કન્યાઓ અન્તઃપુરમાં દાસીઓ તરીકે કામ કરતી. आरबक આરબક
આ અને ‘આરબ’ એક છે. आरबी આરબી
આરબ મૂળની દાસી.
આઠ પ્રકીર્ણકોના વર્ગનો એક આગમિક ગ્રન્થા आराधनाप्रकीर्णक આરાધનાપ્રકીર્ણક
જેનો આધાર ‘મરણસમાહિ” છે. आराधना આરાધના ભગવતીસૂત્રના આઠમા શતકનો દસમો ઉદ્દેશક.
આર્યન અને અનાર્યનું લોકોના બે પ્રકારોમાંનો એક
પ્રકાર. મિલિકખુઓ અર્થાત્ અનાર્ય હતા. ક્ષેત્ર, आर्य આર્ય
જાતિ, કુલ, ભાષા વગેરેના આધારે આર્યોના અનેક વર્ગો પાડવામાં આવ્યા હતા. ક્ષેત્રાર્ય દેશો ની
સંખ્યા સાડી પચ્ચીસ કહેવાય છે. आर्य
આ અને આરિયાયણ એક છે.
आरब
अ.ऐ.
आरबक
आरबी
आराहणपइण्ण
HT.
आराहणा
आ.
१. आरिय
अ.
२. आरिय
श्र.प्र.
આર્ય
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बहत्-नाम कोष:' भाग-१
પૃ8- 60
Page #61
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
आरियवेद
अ.
आर्यवेद
આર્યવેદ
आरियायण
8..
आर्यायण
આર્યાયણ
आ.
आलंभिय आलंभिया आलंभी
आलम्भिक आलम्भिका आलम्भि
આલંભિક આલંભિકા આલંભી
आलभिया
आलभिका
આલભિકા
१. आला
आला
આલા
२. आला
आला
આલા
ભરત અને બીજાઓએ રચેલો ખરો વેદ. તેમાં તીર્થકરોની સ્તુતિઓ, શ્રમણાચારના તથા શ્રાવકાચારના નિયમો અને શાંતિકર્મ) હતા. અરિષ્ટનેમિના તીર્થમાં થયેલા એક અજૈન ઋષિ - જેમને પ્રત્યેકબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે. ભગવતીસૂત્રના શતક ૧૧નો બારમો ઉદ્દેશક. આ અને આલભિયા એક જ છે. આ અને આલભિયા એક જ છે.
જ્યાં જિતશત્રુ(૮) રાજા રાજ કરતો હતો તે નગર. તીર્થંકર મહાવીર તેમનો સાતમો વર્ષાવાસ અહીં કર્યો હતો. હરિ(૪) તેમને અહીં વંદન કરવા. આવ્યા હતા અને તેમની સુખસાતા પૂછી હતી. આ નગરની પાસે આવેલા શંખવન ઉદ્યાનમાં એક ચૈત્ય હતું. અહીં પુદ્ગલ મહાવીરનો શિષ્ય બન્યો. અને લધુશતક(૨) તેમનો ઉપાસક બન્યો. ધરણેદ્રની છ મુખ્ય પત્નીઓમાંની એક. તે ઈલા. નામે પણ જાણીતી છે. એક વિદ્યુત કુમારિ મહત્તરિકા દેવી. ભગવતીસૂત્રના તેવીસમા શતકનો પહેલો ઉદ્દેશક. તેના દસ પેટાવિભાગો છે. આયારંગના પ્રથમ શ્રુતસ્કન્ધનું પાંચમું અધ્યયન. આ અને લોકસાર એક જ છે. જંબૂદ્વીપના મહાવિદેહ ક્ષેત્રનો સીતા નદીની ઉત્તર બાજુ આવેલો પ્રદેશ. તે નીલવંત પર્વતની દક્ષિણે, નલિનકૂડ ડુંગરની પશ્ચિમે અને દ્રહાવતી નદીની. પૂર્વે આવેલો છે. આ પ્રદેશની રાજધાની ખÆી છે. આ જ નામ ધરાવતા બે પ્રદેશો ધાતાકીખંડમાં છે. આવર્ત પ્રદેશમાં આવેલા દીર્ઘવૈતાઢ્ય પર્વતનું શિખર. મહાવિદેહમાં આવેલા નલિનકૂડ ડુંગરનું શિખર. તે પાંચસો યોજન ઊંચું છે. બલદેવધર(૧)માં જ્યાં મહાવીર રોકાયા હતા તે ગામ. ત્યાં ગોશાલકની અનુચિત વર્તણૂકના. કારણે મહાવીરને ત્રાસ (ઉપસર્ગ) સહન કરવો પડ્યો હતો. શ્રાવસ્તીથી લાઢ દેશ જતા માર્ગ ઉપર તે આવેલું હતું. તેને ‘કોસલ’ દેશનું ગામ ગણવામાં આવે છે.
आलुय
आ.
आलुक
આલુક
आवंति
आ.
आवन्ति
આવન્તિ
१. आवत्त
भौ.
आवर्त्त
આવર્ત
२. आवत्त
भौ.
आवर्त्त
આવર્ત
३. आवत्त
भी.
आवर्त्त
આવર્ત
४. आवत्त
आवर्त्त
આવર્ત
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ૩- 61
Page #62
--------------------------------------------------------------------------
________________
‘માન-દ-નામ વકોષ:' મા I-૨
५. आवत्त
आवर्त
६. आवत्त
૭, કાવત
आवस्स/आवस्सग
आवस्सग्गचुण्णि
आवस्सय
બાવક્ષયપુષ્પn
આવર્ત
ત્રીસ મુહૂર્તમાંનું એક. અમમ નામથી સૂર્યપ્રજ્ઞપ્તિ અને જંબુદ્વીપપ્રજ્ઞપ્તિમાં તેનો નિર્દેશ છે.
| મહાશુક્રમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન. જ્યાં દેવો. आवर्त्त આવર્ત
નું ઉત્કૃષ્ટ આયુ સોળ સાગરોપમ વર્ષનું હોય છે.
ઘોસ(૮) અને મહાઘોસ(૪)ના જે ચાર ચાર आवर्त्त આવર્ત
લોકપાલ છે તેમાંનો એક. આ ઘોસ અને મહાઘોસ
સ્વનિતકુમાર દેવોના ઇન્દ્રો છે. आ. आवश्यक
આવશ્યક જુઓ આવશ્યક.
આવશ્યક (નિર્યુક્તિ સાથે) ઉપરની એક પ્રકારનું आ. आवश्यकचूर्णि આવશ્યકચૂર્ણિ
વિવેચન. તેના કર્તા જિનદાસગણિને ગણાય છે. અંગબાહ્ય ગ્રન્થોના બે પ્રકારોમાંનો એક પ્રકાર. શ્રમણોએ અને શ્રાવકોએ દરરોજ બે વાર (સવારે
અને સાંજે) ચૂક્યા વિના કરવાની ધાર્મિક ક્રિયાઓ आ. आवश्यक
આવશ્યક
આવશ્યક છે. આવશ્યક ગ્રન્થમાં છ અધ્યયનો છે. –(૧) સામાઈય, (૨) ચઉવીસત્યય, (૩) વંદણ, (૪) પડિક્કમણ, (૫) કાઉસ્સગ્ગ અને (૬)
પચ્ચકખાણ. . Hવશ્યQfT આવશ્યકચૂર્ણિ જુઓ ‘આવસ્યગચુણિ’.
આવશ્યક સૂત્ર ઉપર ભદ્રબાહુએ લખેલ ગાથાબદ્ધ
વિવેચન. આવશ્યકનિયુક્તિ ઉપર આવસ્મય HT. Hવનિશિ આવશ્યકનિર્યુક્તિ
ભાસ, આવશ્યકચુણિ અને હરિભદ્ર, મલયગિરિ તથા માણિક્યશેખરે રચેલી સંસ્કૃત વૃત્તિઓ છે. આવશ્યક નિર્યુક્તિ ઉપર એક પ્રકારે ગાયાબદ્ધ વિવેચન, આવશ્યક ઉપર ત્રણ ભાષ્ય છે. તેમાંનું એક મૂલભાષ્ય તરીકે જાણીતું અને બાકીના બે ભાષ્ય અને વિશેષાવશ્યકભાષ્ય તરીકે જાણીતા
છે. વિશેષાવશ્યકભાષ્ય આવશ્યકના કેવળ પ્રથમ HT. Hવશ્યક્ટ્રમાણું આવશ્યકભાષ્ય
અધ્યાય સામાઈક ઉપરની નિર્યુક્તિ ઉપર છે. આ વિશેષાવશ્યકભાષ્યના કર્તા જિનભદ્ર છે. જિનભદ્ર પોતે જ તેના ઉપર સ્વોપજ્ઞ ટીકા રચી છે. બીજી બે ટીકાઓ કોટ્યાચાર્ય અને મલધારી
હેમચન્દ્ર લખી છે.
આવશ્યક અંગબાહ્યના બે ભેદોમાંનો એક ભેદ. તેના વળી आ. आवश्यकव्यतिरिक्त
વ્યતિરિક્ત પેટા ભેદો કાલિક અને ઉત્કાલિક છે.
સિંધુની પૂર્વે ઉત્તર ભરતમાં વસતી ચિલાત જાતિ. अ. आपात
આપાત
ચક્રવર્તી ભરતની સેનાને આ જાતિ સાથે યુદ્ધ કરવુ પડ્યું હતુ.
आवस्सय णिज्जुत्ति
आवस्सयभास
आवस्सयवइरित
आवाड
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8-62
Page #63
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
आवी
આવી
आस
भौ. दे. भौ.
आवी अश्व अश्वकर्ण
એશ્વ
आसकण्ण
એશ્વકર્ણ
आसग्गीव
च.
अश्वग्रीव
અશ્વગ્રીવ
आसणेय
दे.ज.
अश्वनेय
અશ્વનેય
आसत्थाम
अश्वस्थामन्
એશ્વસ્થામનું
आसपुरा
अश्वपुरा
અશ્વપુરા
જુઓ આદી, જુઓ ‘અસ્સ’. એક અંતરદ્વીપ, ભરતક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણી કાલચક્રમાં થયેલા પ્રથમ પ્રતિશત્રુ. તે ‘ઘોડગગીવ’ નામે પણ જાણીતા છે. તે જ કાલચક્રમાં થયેલા પ્રથમ વાસુદેવ ત્રિપૃષ્ઠ(૧) વડે તે હણાયા હતા. અચાસી ગ્રહમાંનો એક. આ અને ‘અસ્સાસણ | એક છે. જેણે દ્રૌપદીના સ્વયંવરમાં ભાગ લીધો હતો તે હસ્તિનાપુરનો રાજકુમાર. જંબૂદ્વીપ અને ધાતકીખંડ એ બેમાંથી દરેકના મહાવિદેહમાં વહેતી સીતાદા નદીની દક્ષિણે આવેલા પહ્મ નામના વિજયની રાજધાની. સાત નિહ્નવમાંનો એક. તેણે સમુચ્છેદનો સિદ્ધાન્તા સ્થાપ્યો હતો. આ સિદ્ધાન્ત મુજબ દરેક વસ્તુ ક્ષણિક છે, અર્થાત્ દરેક વસ્તુ પ્રતિક્ષણે નાશ પામે છે. અશ્વમિત્ર કોડિન્ય(૧)નો શિષ્ય અને મહાગિરિનો પ્રશિષ્ય હતો. એક વાર અનુપ્રવાદ પૂર્વનું અધ્યયન કરતા તે વિચારવા પ્રેરાયો- દરેક વસ્તુ ક્ષણિક છે અર્થાત્ દરેક વસ્તુ પ્રતિક્ષણે નાશ પામે છે. તીર્થંકર મહાવીર ના નિર્વાણ પછી ૨૨૦ વર્ષે આ ઘટના બની. પછી છેવટે અશ્વમિત્રને પોતા નો. સિદ્ધાંત મિથ્યા હોવાનું ભાન થતા તેણે તે સિદ્ધાંત છોડી દીધો. એક અંતરદ્વીપ. ચક્રવર્તી સનતુ કુમારના પિતા. વાણારસીના રાજા. તેવીસમાં તીર્થંકર પાર્શ્વના તે. પિતા હતા. વામા(૧) તેમની રાણી હતી. તે. ‘અસ્સલેણ” તરીકે પણ જાણીતા હતા. | ઉત્તર રુચકપર્વતના વિજયશિખર ઉપર વસતી મુખ્ય દિસાકુમારી. નંદન(૧)ના ધર્મગુરુ. તેમના પૂર્વભવમાં તે બન્ને અનુક્રમે સાતમા બલદેવ અને સાતમા વાસુદેવ દત્ત(૨) હતા. જુઓ લલિયમિત્ત અને સાગર (૩) પણ.
आसमित्त
श्र.नि
अश्वमित्र
અશ્વમિત્ર
મો.
आसमुह १. आससेण
अश्वमुख अश्वसेन
એશ્વમુખ અશ્વસેન
.
२. आससेण
ती.
अश्वसेन
અશ્વસેન
आसा
आशा
આશા
आसागर
आशाकर
આશાકર
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 63
Page #64
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ ષ:' મા-૨
१. आसाढ
श्र.नि
आषाढ
આષાઢ
२. आसाढ
8.
HTષાઢ
આષાઢ
એક આચાર્ય અને ત્રીજા નિહવ. તેમના શિષ્યોએ મહાવીરના નિર્વાણના ૨૧૪ વર્ષ પછી રાજગૃહીમાં બલભદ્ર રાજાના સમયમાં અવ્યક્તનો સિદ્ધાંત સ્થાપ્યો. સેયવિયા શહેરના પોલાસ ઉદ્યાનમાં હતા ત્યારે ગુરુ આસાઢનું એકાએક મૃત્યુ થયું તે નલીનીગુલ્મમાં દેવ તરીકે જન્મ્યા. શિષ્યો પ્રત્યેની કરુણાથી પ્રેરાઈને ગુરુ આસાઢે પોતાના શબમાં પુનઃપ્રવેશ કર્યો પોતાના શિષ્યોને પૂર્વવત્ યોગોદ્વહન કરાવ્યા. તે હકીકત જાણતા તેમના શિષ્યોએ એવો સિદ્ધાન્ત સ્થાપ્યો કે કંઈ પણ નિશ્ચિતપણે જાણી શકાતું નથી. બલભદ્ર રાજાએ અવ્યક્ત સિદ્ધાંતમાં રહેલા દોષોની પ્રતીતિ કરાવી સ્વર્ગમાં ગયા પછી પોતાની પાસે પાછા આવવાનું વચન પોતાના દરેક મરતા શિષ્ય પાસેથી લેનાર આચાર્ય. તેમના ઘણા શિષ્યો મૃત્યુ પામ્યા, પણ તેમાનો કોઈ પાછો આવ્યો નહિ. આ વસ્તુઓ તેમના મનમાં સ્વર્ગ અને નરકના અસ્તિત્વ અંગે શંકા પેદા કરી. પરિણામે તે એકલા રહેવા લાગ્યા. છેલ્લે આસાઢ પાછા સાધુસમૂહમાં જોડાઈ ગયા. અને પોતાના ધર્મમાં પુનઃ શ્રદ્ધાને પામ્યા. ધર્મરુચિના શિષ્ય. એકવાર તે રાજનટ વિશ્વકર્મન્ના ઘરે ભિક્ષા માટે ગયા. ત્યાંથી ભિક્ષા માં એક લાડુ મળ્યો. વિશ્વકર્મના ઘરમાંથી નીકળતા તેમને વિચાર આવ્યો કે લાડુ તો ગુરુ લઈ લેશે. એટલે તે રૂપ બદલી વળી પાછા વિશ્વકર્મન્ના ઘરે ગયા. વળી પાછો એક લાડુ તેમને મળ્યો. તેમને વારંવાર જુદાજુદા રૂપમાં આવતા જોઈ વિશ્વકર્માએ પોતાની બે રૂપવતી દીકરીઓને કહ્યું કે જો આ માણસને મોહમાં પાડી પોતાનો કરી લેવામાં આવે તો તે આપણને ખૂબ જ ઉપયોગી થશે. દીકરીઓ તેને મોહમાં પાડવામાં સફળ થઈ. આષાઢભૂતિએ સાધુપણું છોડી દીધું. કોઈ વખતે રાજસભામાંથી. આષાઢભૂતિ ઘરે આવ્યો. દારૂના નશામાં પડેલી. પોતાની પત્નીઓ જોઈ. તેનો સંસારનો મોહ ઊતરી ગયો, સંસારનો ત્યાગ કરવાનો નિશ્ચય. કર્યો. રાજગૃહીના રાજા સિંહરથ આગળ આષાઢ ભૂતિએ ૫૦૦ રાજકુમારો સાથે નાટક ભજવ્યું. પોતે ચક્રવર્તી ભરત બન્યા. છેવટે અરીસાભવન માં પ૦૦ રાજકુમારો સાથે સંસારનો ત્યાગ કર્યો.
आसाढभूइ
श्र.
आषाढभूति
આષાઢભૂતિ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 64
Page #65
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
आसास
आश्वास आश्वासन
आसासण
दे.ज.
आसिल
श्र.
आसिल
१. आसीविस
आ.
आशीविष
२. आसीविस
.
आशीविष
आसीविसभावणा | સા.
માવિષમભાવના
आसुरी
आसुरी
HT.
आसुरुक्क आहत्तहिअ आहयधिय आहातहिअ
आसुरोक्त याथातथ्य याथातथ्य याथातथ्य
HT.
આશ્વાસ
આચારનું બીજું નામ. આશ્વાસન
૮૮ ગ્રહમાંનો એક. આ અને અસ્સાસણ એક છે. એક સાધુ, જે બાહ્ય રીતે જૈન જણાતા ન હતા. તે
ઉકાળ્યા વિનાનું પાણી, બીજ અને લીલાં શાકઆસિલ
ભાજી ખાવાપીવામાં ઉપયોગમાં લેતા હતા. પરંતુ
તેને ઇન્દ્રિયો વશમાં હતી અને તે મોક્ષ પામ્યો. આશીવિષ ભગવતીસૂત્રના આઠમા શતકનો બીજો ઉદ્દેશક.
મહાવિદેહમાં સંખ(૧૫) નામના વિજય(૨૩)માં આશીવિષ | શીતોદા નદીની દક્ષિણે અને મંદર(૩) પર્વતની.
પશ્ચિમે આવેલો વક્ષસ્કાર પર્વત. આશીવિષભાવના | નાશ પામી ગયેલો અંગબાહ્ય કાલિક ગ્રન્થ.
કપીલ(૩)નો શિષ્ય. ષષ્ટિત– કપીલે પોતે દેવ આસુરી
તરીકે જન્મ લીધા પછી આસુરીને ઉપદેશ્ય હતુ આસુરોક્ત આ અને ભીમાસુરક્ક એક છે. માથાતથ્ય | સૂત્રકૃત્ ના પ્રથમ શ્રુતસ્કન્ધનું તેરમું અધ્યયન. યથાતથ્ય આ અને ‘આહત્તહિ” એક છે. યથાતથ્ય આ અને આહત્તહિએ એક છે.
ભગવતીસૂત્રમાં આ નામના ત્રણ ઉદ્દેશકો છે – આહાર
છઠ્ઠી શતકનો બીજો ઉદ્દેશક, સાતમા શતકનો
પહેલો ઉદ્દેશક, તેરમા શતકનો પાંચમો ઉદ્દેશક. આહાર
પ્રજ્ઞાપનાનું અઠ્યાવીસમું પદ (પ્રકરણ)
સૂત્રકૃત્ નું ઓગણીસમું અધ્યયન અર્થાત્ બીજા આહારપરિજ્ઞા
શ્રુતસ્કન્ધનું ત્રીજું અધ્યયન. આભાસિક જુઓ ‘આભાસિય'. આભીર
જુઓ આભીર(૧). આઘુર્ણિક અઠ્યાસી ગ્રહમાંનો એક. આઘુર્ણિક આ અને ‘આહાણિ’ એક છે. અંગાર
આ અને ‘ઇંગાલા ” એક છે. અઠ્યાસી ગ્રહમાંનો એક. તે શક્ર(૩)ના સોમ(૧)
નામના લોકપાલના કુટુંબનો સભ્ય છે. એ અને અંગારક
અંગારક એક જ છે. તેને ચાર મુખ્ય પત્નીઓ છે. અપરાજિતા, વિજયા, વેજયંતી અને જયંતી,
અંગારાવતંસક ઈંગાલગનું મુખ્ય વાસસ્થાન છે. અંગારક
આ અને ‘ઇંગાલગ’ એક છે. અંગારમર્દક મોક્ષ પામવા અસમર્થ ગુરુ.
અંગારકની રાજધાની અથવા મુખ્ય વાસસ્થાન.
१. आहार
आहार
२. आहार
आ.
आहार
आहारपरिण्णा
HT.
आहारपरिज्ञा
आहासिय आहीर आहुणिअ आहुणिय इंगाल
મો. आभासिक
आभीर दे.ज. आघूर्णिक दे.ज. आघूर्णिक કે.ન. માર
इंगालअ
दे.ज.
अङ्गारक
इगालग
ટે.નં. इंगालमद्दग इंगालवडिंसअऐ.
4789 अङ्गारमर्दक अङ्गारावतंसक
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बहत्-नाम कोष:' भाग-१
પૃ8- 65
Page #66
--------------------------------------------------------------------------
________________
કુંવ
૨. કુંવ
રૂ.
૪. રૂંવ
૬. કુંવ
इंदकंत
इंदकुंभ
इंदकेउ
२. ईदग्गि
२. इंदग्गि
इंदजसा
इंदज्झय
इंदणाग
१. इंददत्त
२. ईददत्त
૩. વિદ્વત્ત
४. ईददत्त
५. इंददत्त
૬. વડન
७. इंददत्त
८. इंददत्त
ૐ.
.
.તી.
दे. ज.
છે.
છે.
.
સ.
FOR
.
સ.
इन्द्रकेतु
दे. ज. इन्द्राग्नि
.
*.
.. 05
સ.
इन्द्र
.
इन्द्र
.
મ.
ફ્ક્ત
इन्द्र
.. इन्द्रनाग
.
इन्द्र
इन्द्रकान्त
इन्द्रयशा
इन्द्रध्वज
इन्द्रदत्त
इन्द्रदत्त
इन्द्रदत्त
इन्द्रदत्त
इन्द्रदत्त
इन्द्रदत्त
इन्द्रदत्त
इन्द्रदत्त
‘આગમ-વૃત-નામ જોષ:’ ભાગ-૨
ઇંદ્ર
ઇંદ્ર
ઇંદ્ર
ઇંદ્ર
ઇંદ્ર
દ્રકાન્ત
ઇંદ્રકુંભ
ઇંદ્રકેતુ
ઇન્દ્રાને
ઇન્દ્રા ને
ઇંદ્રયશા
ઇંદ્રધ્વજ
Fol
દ્રદત્ત
ઇંદ્રદત્ત
ઇંદ્રદત્ત
દત્ત
ઇંદ્રદત્ત
ઇંદ્રદત્ત
Baɛt
ઇંદ્રદત્ત
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १
દેવોના અધિપતિ. તેઓ તિર્થંકરોના જન્મ આદિ ઊજવે છે. દેવોના આવા ૩૨ [૬૪]ઇંદ્ર હોય છે. આનતક ૫માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન. જ્યાં રહેતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૯ સાગરોપમ છે. ઓગણીસમા તીર્થંકર મલ્લિના પ્રથમ શિષ્ય. ના નક્ષત્રનો અધિષ્ઠાતા દેવ.
સામાન્ય જનતાનો પ્રિય દેવ અર્થાત્ લોકદેવ, તેના માનમાં ઇંદ્રમનો ઉત્સવ ઉજવવામાં આવતો હતો.
આનતકલ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન, જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુ ૧૯ સાગરોપમનું છે. વીતસોંગાના ઉત્તરપૂર્વમાં આવેલું ઉદ્યાન. ઇંદ્ર(પ)નો ઉત્સવ ઉજવવાના પ્રસંગે ધ્વજ સાથે રોપવામાં આવતો દંડ.
વિશાખા(૧) નક્ષત્રના અધિષ્ઠાતા દેવ. અભ્યાસી ગ્રહ્માંનો એક
બ્રહ્મ(૧)ની પત્ની.
આ અને ‘કિંઉ' એક છે,
જિર્ણપુરનો રહેવાસી. બાલતપસ્વી તરીકે તે પ્રસિદ્ધ હતો.
તીર્થંકર મહાવીરના પ્રથમ ગણધર ગૌતમ તેને મળ્યા હતા.
સંભવતઃ આ તે જ છે જેને મહાવીરના તીર્થમાં પ્રત્યેકબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા હતા. ચોથા તીર્થંકર અભિનંદનને સૌપ્રથમ ભિક્ષા આપનાર અયોધ્યા(૨)નો રાજા. મણિપુરના નાગદત્ત(૪) પાસેથી ભિક્ષા મેળવનાર સાધુ.
ઇંદ્રપુરનો રાજા. કદાચ આ અને ઇંદ્રદત્ત(૯) એક છે.
દ્રાહ્મણ અધ્યાપક, કપીલ(૪)ના પિતાનો મિત્ર, બારમાં તીર્થંકર વાસુપુજયનો પૂર્વભવ. ‘ગિરફુલ્લિના' નગરીનો શેઠ.
રાજકુમારી સાથે લગ્ન કરનાર ધનિક વેપારીનો પુત્ર જેનો પગ એક વેપારીએ કાપી નાખ્યો હતો તે મથુરા (૧)નો પુરોહિત.
પૃષ્ઠ- 66
Page #67
--------------------------------------------------------------------------
________________
९. इंददत्त
इंददिण्ण
इंदपद / इंदपय
इंदपुर
इंदभूइ / इंदभूति
इंदमह
इंदवागरण
१. इंदसम्म
२. इंदसम्म
इंदसिरी
इंदसेणा
૬. રૂંવા
.
ર. રૂંવા
21.
મો.
इंदमुद्धाभिसित्त .
છે.
મ.
મ.
ती.ग. इन्द्रभूति
મ.
સ.
ལ་ཤ
.
इन्द्रदत्त
મા.
इन्द्रदत्त
છે.
इन्द्रपद
इन्द्रशर्मन्
इन्द्रशर्मन्
इन्द्रश्री
માં. इन्द्रसेना
इन्द्रपुर
इन्द्रमह
इन्द्रमूर्धाभिषिक्त
इन्द्रव्याकरण
इन्द्रा
‘ગામ-વૃત-નામ જોષ:’ ભાવ-શ્
इन्द्रा
ઇંદ્રદત્ત
ઇંદ્રદત્ત
ઇંદ્રપદ
ઇંદ્રપુર
ઇંદ્રભૂતિ
ઇંદ્રમહ
ઇંદ્રમૂર્ધાભિષિક્ત
ઇંદ્રવ્યાકરણ
ઇંદ્રશર્મન્
ઇંદ્રશર્મન્
ઇંદ્રશ્રી
ઇંદ્રસેના
ઇન્દ્રા
ઇન્દ્રા
मुनि दीपरत्नसागरजी रचित 'आगम- बृहत् नाम कोष: ' भाग - १
ઇંદ્રપુરનો રાજા. તેને પોતાની અનેક પત્નીઓ દ્વારા બાવીસ પુત્રો થયા હતા. તે પોતાના મંત્રીની દીકરીને પરણ્યો હતો જેનાથી તેને સુરિંદદત્ત(૨) નામનો પુત્ર થયો હતો. મથુરા(૧)ના રાજા જિતશત્રુ(૩૦)ની દીકરી નિવૃત્તી સાથે સુરિંદદત્ત નું લગ્ન થયું હતું. આ ઇંદ્રદત્ત અને ઇંદ્રદત્ત(૩) એક
લાગે છે.
સુસ્થિત-સુપ્રતિબુદ્ધના પાંચ શિષ્યોમાંનો એક. ગજાગ્રપદ અને આ એક જ પર્વત છે. તે તેની બધી બાજુઓ પર ગામોથી ભરપૂર છે.
ભારહવાસનું નગર. ચક્રવર્તી બ્રહ્મદત્ત, બ્રાહ્મણ શીવદત્તની દીકરીને આ નગરમાં પરણ્યો હતો. ગોબરગામ(૧)ના વસુભૂઈ(૧) અને પુહવી (૩)નો પુત્ર. અગ્નિભૂતિ(૧) અને વાઉભૂતિ તેના ભાઈ હતા. તે ગૌતમ(૨) ગોત્રના હતા, તેથી તે ગૌતમતરીકે જાણીતા હતા. તે મહાન પંડિત હતા. તેમને તીર્થંકર મહાવીરના પ્રથમ ગણધર બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું. મહાવીર મોક્ષે ગયા પછી તરત જ ગૌતમને કેવલજ્ઞાન થયું. કુલ ૯૨ વર્ષનું આયુષ્ય ભોગવી તે રાજગૃહીમાં મોક્ષ પામ્યા. લોકોના પ્રિય દેવ અર્થાત્ લોકદેવ ઇંદ્ર(૫)ના માનમાં ઊજવાતો ઉત્સવ.
પખવાડિયાનો સાતમો દિવસ (સાતમ). પોતાની શાળાના શિક્ષકને શક્રેપૂછેલા પ્રશ્નોના ઉત્તર આપતી વખતે ભ॰ મહાવીરે અનુસરેલી વ્યાકરણ ની શાખા.
અસ્થિકગામનો બ્રાહ્મણ. તે જ ગામના યક્ષ શૂલપાણિ (૨)નો તે ઉપાસક અને ભક્ત હતો. મોરાગ સન્નિવેશનો ગૃહસ્થ.
બ્રહ્મ(૧)ની પત્ની.
ઐરાવત(૧) ક્ષેત્રમાં વહેતી રક્તવતી(૧) નદીને મળતી પાંચ નદીઓમાંની એક.
જ્ઞાતાધર્મકથાના બીજા શ્રુતસ્કન્ધના ત્રીજા વર્ગનું ચોથું અધ્યયન.
ધરણેન્દ્રની છ મુખ્ય પત્નીઓમાંની એક. તેના પૂર્વ ભવમાં તે વાણારસીના વેપારીની પુત્રી હતી.
પૃષ્ઠ- 67
Page #68
--------------------------------------------------------------------------
________________
‘સામ-વૃદ-નામ વાપ:' મા I-૨
३.इंदा
इन्द्रा
ઇન્દ્રા
૪. ટૂંકા
इन्द्रा
ઇન્દ્રા
१.इंदिय
इन्द्रिय
ઇન્દ્રિય
२. इंदिय
आ.
इन्द्रिय
ઇન્દ્રિય
इंदुत्तरवडिंसग
ઇન્દ્રોત્તરાવતંસક
इंदुवसु इंदुकंत
इन्दुवसु इन्द्रकान्त
ઇન્વસુ ઇંદ્રકાન્ત
इक्काइ
क.
एकादि
એકાદિ
જંબુદ્વીપમાં વહેતી રક્તવતી(૧) નદીને મળતી. પાંચ નદીઓમાંની એક. વિધુતકુમારિમહત્તરિકા દેવી. ભગવતીસૂત્રમાં આ જ નામના બે ઉદ્દેશકો છે – ત્રીજા શતકનો નવમો ઉદ્દેશક અને બીજા શતકનો ચોથો ઉદ્દેશક. પ્રજ્ઞાપનાનું પંદરમું પદ (પ્રકરણ) આનતકલ્પમાં આવેલું દેવોનું વાસસ્થાન જ્યાં વસતા દેવો ઓગણીસ પખવાડિયામાં એક જ વાર શ્વાસ લે છે, ઓગણીસ હજાર વર્ષોમાં એક જ વાર તેમને ભૂખ લાગે છે અને તેમનું ઉત્કૃષ્ટ આયુષ્ય ઓગણીસ સાગરોપમ વર્ષનું છે. બ્રહ્મ(૧)ની પત્ની. { આ અને ઇંદ્રકંત એક જ છે. મિયાપુત્ર(૨)નો પૂર્વભવ. તે શતદ્વાર નગર પાસે આવેલા સ્થાન વિજયવર્ધમાનનો વહીવટદાર હતો. તે બહુ ક્રૂર હતો. મૃત્યુ પછી તેને નરકમાં જન્મ લેવો પડ્યો અને ત્યારપછી તે કંગાળા મિયાપુત્ર તરીકે જમ્યો. આ અને વહીવટદાર ઇક્કાઈ એક જ છે. એક જનપદ, જે કોસલ(૧)થી ભિન્ન નથી. ત્યાં રાજા પ્રતિબુદ્ધિ રાજ કરતો હતો. તીર્થંકર ઋષભ(૧) ઇસ્યાકુ ભૂમિમાં અર્થાત્ કોસલા. અથવા અયોધ્યા(૨)માં જન્મ્યા હતા. એક આર્યન વંશ. તીર્થંકર ઋષભ(૧)ના વંશજો આ વંશના હતા. ઋષભના પ્રથમ પારણા વખતે શક્ર (૩) ઇક્ષુ સાથે ઉપસ્થિત થયા અને ઋષભે ઇક્ષુ સ્વીકારી એટલે ઋષભનો વંશ ઇસ્વાકુ વંશ તરીકે ઓળખાયો. | જુઓ ‘ઇકબાગ’(૨).
આ અને અયોધ્યા(૨) એક છે. જુઓ ‘ઇકખાગ’ (૨). જુઓ ‘ઇકખાગવંશ'. ભગવતીસૂત્રના એકવીસમા શતકનો પાંચમો ઉદ્દેશક.
इक्काइरट्ठकूड
wifટ્રાક્ટર
એકાદિ રાષ્ટ્રકૂટ
१.इक्खाग
इक्ष्वाकु
ઇસ્વીકુ
२.इक्खाग
ઇસ્વીકુ
ઇક્વાકુકુલ | ઇત્ત્વાકુભૂમિ
इक्खागकुल इक्खागभूमि इक्खागवंश इक्खागुवंश
इक्ष्वाकुकुल इक्ष्वाकुभूमि इक्ष्वाकुवंश इक्ष्वाकुवंश
ઇસ્વીકુવંશ
ઇક્વાકુવંશ
इक्खु
HT.
ઇશું
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ૩- 68
Page #69
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
इक्खुवरदीव
भी.
इक्षुवरद्वीप
ઇસુવરદ્વીપ
इक्खुवरसमुद्द
इक्षुवरसमुद्र
ઇસુવરસમુદ્ર
इच्छा
इच्छा
ઇચ્છા
इत्थी
.
સ્ત્રી
इत्थीपरिण्णा
T.
स्त्रीपरिज्ञा
સ્ત્રીપરિજ્ઞા
इल
अ.
इल
ઇલ
इलसिरी
इलश्री
ઇલશ્રી
१.इला
છે. ત્રા
ઇલા
ઇલા
ઇશ્કવરસમુદ્રથી બધી બાજુએથી ઘેરાયેલો. | વલયાકાર દ્વીપ જે પોતે ધૃતોદસમુદ્રને ચારે બાજુ | થી ઘેરી રહ્યો છે. આ અને ક્ષોદવરદ્વીપ એક જ છે. નંદીશ્વર દ્વીપથી ઘેરાયેલો સમુદ્ર જે પોતે ઇશ્કવર દ્વીપને ચારે બાજુથી ઘેરી રહ્યો છે. આ અને સોદોદ સમુદ્ર એક છે. પખવાડિયાની અગિયારમી રાત અર્થાત્ અગિયારસ ની રાત. ભગવતીસૂત્રના ત્રીજા શતકનો પાંચમો ઉદ્દેશક. સૂત્રકૃત્ ના (શ્રુતસ્કન્ધ ૧ ના) સોળ અધ્યયનો માંનું એક. આ અને સ્ત્રીપરિજ્ઞા એક છે. વારાણસીનો ગૃહસ્થ, ઇલસિરી તેની પત્ની હતી. અને ઇલા(૧) તેની દીકરી. વાણારસીના ગૃહસ્થ ઇલની પત્ની. વાણારસીના ઇલ પિતા અને ઇલસિરી માતાની દીકરી. તે સંસાર ત્યાગ કરી તીર્થંકર પાર્શ્વ(૧) ની. શિષ્યા બની. મૃત્યુ પછીના ભવમાં તે ધરણેદ્રની. મુખ્ય પત્ની બની. એક વાર તે પોતાના ઇલાવતંસક ભવનમાંથી નીચે આવી, તેણે તીર્થંકર મહાવીર આગળ નાટક ભજવ્યું. તે ઇલાદેવી(૨) તરીકે પણ પ્રસિદ્ધ હતી. જુઓ આલા(૧). જ્ઞાતાધર્મકથાના બીજા શ્રુતસ્કલ્પના ત્રીજા વર્ગનું પહેલું અધ્યયન. { આ અને ઇલાપુત્ર એક છે.
રુચક(૧) પર્વતના પશ્ચિમ ભાગના શિખર ‘સોલ્વિય” ઉપર વસતી મુખ્ય દિસાકુમારી.
આ અને ઇલા(૧) એક છે. | પુષ્પચૂલિકાનું સાતમું અધ્યયન. શીખરી પર્વતનું શિખર. લધુ-હિમવંત પર્વતનું શિખર. તે જ નામની ત્યાં વસતી દેવીના નામ ઉપરથી તેનું નામ રખાયું છે. ઇલાવર્ધનગરના વેપારીનો પુત્ર. તે એક નટીના પ્રેમમાં પડ્યો અને લાંબા સમય સુધી તેની સાથે રહ્યો. ત્યારબાદ તે બેન્નાતટ નગરમાં એક મુનિથી બહુ પ્રભાવિત થયો. તેને વાંસ ઉપર નાચતા. નાચતા કેવળજ્ઞાન થયું અને છેવટે તે મોક્ષ પામ્યો. તે ઇલાઇપુત્ર તરીકે પણ પ્રસિદ્ધ છે.
२. इला
સ્ના
ઇલા
इलाइपुत्त
इलाचिपुत्र
ઇલાચિપુત્ર
१. इलादेवी
इलादेवी
ઇલાદેવી
8.કે.
२. इलादेवी ३. इलादेवी ४. इलादेवी
HT. મો.
इलादेवी इलादेवी इलादेवी
ઇલાદેવી ઇલાદેવી ઇલાદેવી
५. इलादेवी
भौ.
इलादेवी
ઇલાદેવી
इलापुत्त
इलापुत्र
ઇલાપુત્ર
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
વૃક- 69
Page #70
--------------------------------------------------------------------------
________________
इलावडंसग
इलावद्धणगर
इल्ला
*
इल्ला
*
ऋषि
ઋષિ
इसि इसिगिण
इसिगिरि
‘માન-દ-નામ કોષ:' ભાગ-૨ इलावतंसक ઇલાવતંસક જ્યાં ઇલાદેવી(૨)નો વાસ છે તે સ્વર્ગીય સ્થાન.
જ્યાં ઇલાપુત્ર જન્મ્યો હતો તે નગર. તે બેન્ના(૧) इलावर्धनगर ઇલાવર્ધનગર
ના તટ ઉપર આવેલું હતું.
તીર્થકર ઋષભ જે દેશ ગયા હતા તે દેશ. તેનો. ઇલ્લા
ઉલ્લેખ બહલી, અડંબ અને જોગણ સાથે થયો છે.
દક્ષિણના ‘ઇસિવાઇય’ વ્યંતર દેવોનો ઇંદ્ર. इसिकिण ઇસિકિણ
આ અને “ઇસિણ’ એક છે.
તીર્થંકર પાર્શ્વના તીર્થમાં થયેલ બ્રાહ્મણ પરિવ્રાજક श्र.प्र. ऋषिगिरि
ઋષિગિરિ
જેને પ્રત્યેકબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવેલ છે. એક અનાર્ય દેશ જ્યાંની કન્યાઓને રાજાના
અન્તઃપુરોમાં લાવવામાં આવતી અને દાસીઓ इसिण ઇસિણ
તરીકે રાખવામાં આવતી. ઇસિણ, ઇસિગણ અને ઇસિગિણ નામોથી પણ તેનો ઉલ્લેખ થયો છે.
તોસલિમાં ઋષિવાલ(૧) દ્વારા નિર્માણ કરાયેલું ऋषितडाग ઋષિતડાગ તળાવ. લોકો અહીં દર વર્ષે અઠાહિયામહિમા
| (આઠ દિવસનો ધાર્મિક વિધિ) કરતા.
અનુત્તરોપપાતિકદશાનું પહેલું અધ્યયન. ऋषिदास ઋષિદાસ વર્તમાનમાં તો તે તેના ત્રીજા વર્ગનું ત્રીજું અધ્યયના
इसिण
इसितलाग
१.इसिदास
२.इसिदास
ऋषिदास
ઋષિદાસ
इसिदिण्ण
ती.
ऋषिदत्त
ઋષિદત્ત
इसिभद्दपुत्त
श्रा.
ऋषिभद्रपुत्र
ઋષિભદ્રપુત્ર
રાજગૃહીની સન્નારી ભદ્રા(૭)નો પુત્ર. તે સંસારનો.
ત્યાગ કરીને ભo મહાવીરનો શિષ્ય બન્યો હતો. જંબૂદ્વીપના ઐરાવત(૧) ક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણી માં થયેલા પાંચમાં તીર્થંકર. આલભિયા નગરનો મહાવીરનો ઉપાસક. મૃત્યુ પછી તે સુધર્મકલ્પના અરુણાભ નામના સ્વર્ગીય વાસસ્થાનમાં દેવ તરીકે જમ્યા. દેવાયુષ્ય પૂર્ણ થતા તે મહાવિદેહમાં જન્મશે, ત્યાં જ મોક્ષ પામશે અંગબાહ્ય કાલિક ગ્રન્થ. દેવ તરીકેનું પોતાનું આયુ પૂર્ણ કરી અહીં જન્મેલા ૪૪ ઋષિઓ વડે લખાયેલા ચુમ્માળીસ અધ્યયનો આ ગ્રન્થમાં છે. તેના ઉપર ભદ્રબાહુ(૨)એ નિર્યુક્તિ લખી હતી. એમ કહેવાય છે. વર્તમાનમાં ઇસિભાસિયમાં. પિસ્તાળીસ અધ્યયનો છે. જે ઋષિઓએ આ અધ્યયનો લખ્યા છે તે અજૈન પંથોના હતા છતાં તેઓ પ્રત્યેકબુદ્ધ તરીકે સ્વીકારાયા હતા. આ અધ્યયનોમાં જે ઉપદેશ સંગૃહીત છે તે સર્વ | સામાન્ય આધ્યાત્મિકતા ઉપર છે.
१. इसिभासिय
आ.
ऋषिभाषित
ઋષિભાષિત
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
વૃક- 70
Page #71
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
२.इसिभासिय
| મા..
ऋषिभाषित
ઋષિભાષિત
इसिमंडलत्थउ इसिवाअ
ऋषिमण्डलस्तव ऋषिवाद
ઋષિમષ્ઠલસ્તવ ઋષિવાદ
इसिवाइय
ऋषिवादिक
ઋષિવાદિક
इसिवादिय १. इसिवाल
ऋषिवादिक ऋषिपाल
ઋષિવાદિક ઋષિપાલ
२. इसिवाल
च.
ऋषिपाल
ઋષિપાલ
इसिवालिय इसिवुड्डि इसुयार
ऋषिपालित ऋषिवृद्धि इषुकार
ઋષિપાલિત ઋષિવૃદ્ધિ ઇષકાર
१. ईसर
भौ.
ईश्वर
ઈશ્વર
ઈશ્વર
२.ईसर ईसरमत
ईश्वरमत
ઈશ્વરમત
પ્રશ્નવ્યાકરણનું ત્રીજું અધ્યયન, પરંતુ વર્તમાનમાં ઉપલબ્ધ આ સૂત્રમાં આ અધ્યયન મળતું નથી. ઋષિઓની સ્તુતિ કરતો ગ્રન્થ. આ અને ‘ઇસિવાઇય” એક છે. વ્યંતર દેવોનો પેટાભેદ. ઇસિ અને ઇસિવાલ(૧). તેમના બે ઇન્દ્રો છે. આ અને ‘ઇસિવાઇય” એક છે. ઉત્તરના ઇસિવાઇય વ્યંતર દેવોનો ઇંદ્ર. પાંચમાં વાસુદેવ પુરિસસીહનો પૂર્વભવ. કૃષ્ણા તેમના ગુરુ હતા. તેમણે રાજગૃહીમાં નિદાન કર્યું, તેનું કારણ તેમનો પરાજય હતો.
આ અને ‘ઇસિવાઇય’ એક છે. | ચક્રવર્તી બ્રહ્મદત્તની આઠ મુખ્ય પત્નીમાંની એક. જુઓ ‘ઈષકાર’ (૩). ઉત્તરદિશામાં લવણસમુદ્રના કેન્દ્રમાં આવેલા મહાપાતાલકલશ (ભૂમિતળની નીચે ખૂબ ઊંડે આવેલ કલશના આકારની રચના). ભૂતવાદિત વ્યંતર દેવોનો ઇંદ્ર. ઈશ્વરને સૃષ્ટિકર્તા માનતો પાખંડી મત. કેટલાક ઇન્દ્રો, તેમના લોકપાલો અને પત્નીઓ વગેરેની અભ્યન્તર સભા (અભ્યન્તર, મધ્યમાં અને બાહ્ય ત્રણ સભાઓમાંની એક.) મંદરપર્વતની ઉત્તરે આવેલું બીજું સ્વર્ગ (કલ્પ). તેમાં ૨૮ લાખ સ્વર્ગીય વાસસ્થાનો છે. દરેક વાસસ્થાન ૫૦૦ યોજન ઊંચું અને ૨૭૦૦ યોજના વિસ્તરેલું છે. આ વાસસ્થાનોમાં રહેતા દેવો. શારીરિક સંભોગનો આનંદ મેળવે છે. આ જ નામના બીજા સ્વર્ગ(કલ્પ)નો ઇંદ્ર. તેને ૮૦૦૦૦ સામાનિકો, ૩૩ ત્રાયસ્ત્રિશ દેવો, ચાર લોકપાલો, ૮ મુખ્ય પત્નીઓ, ૩ પરીષદો, ૭ સેનાનાયકો, ૩૨૦૦૦૦ આત્મરક્ષકો હોય છે. તે લોકના ઉત્તરાર્ધનો અધિપતિ છે. અંકવતંસક તેનો મુખ્ય મહેલ છે. તેની મુખ્ય આઠ પત્નીઓ છે. આ જ નામના સ્વર્ગમાં રહેતો કોઈ પણ દેવ. તેની ઉત્કૃષ્ટ ઊંચાઈ ૭ ૨ત્ની છે. તેનું ઉત્કૃષ્ટ આયુ બે સાગરોપમ વર્ષથી કંઈક વધારે છે, જઘન્ય આયુષ્ય એક પલ્યોપમ વર્ષથી કંઈક વધારે છે.
ईसा
दे.
ईशा
ઈશા
१.ईसाण
दे.भी. ईशान
ઈશાન
२. ईसाण
ઢે.
શાન
ઈશાન
३. ईसाण
ઈશાન
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8-71
Page #72
--------------------------------------------------------------------------
________________
४. ईसा
५. ईसा
ईसा कप्प
ईसाणदेविंद
મા
ईशान
સ. ईशान
दे.भौ. ईशानकल्प
ૐ.
ईशानदेवेन्द्र
સાળવડિલા(૫) ૐ. ईशानावतंसक
साणवडेंस
सास
इसाहसी
ईसिग
ईसिप भारा
ईसीप भारा उदओद
उजायण
उंबर
१. उंबरदत्त
२. उंबरदत्त
उक्करड
.
મા. ईशानस्य
.
ईशानेन्द्र
મો.
ईषत्
છે
ईसगण
उक्कलवाडि
માં.
મો.
.
મ.
મા.
.
ૐ.
.
ईशानावतंसक
..
ईषत्प्राग्भारा
ईषत्प्राग्भारा
उदितोद
उज्जायन
उदुम्बर
‘ગામ-વૃત-નામ જોષ:' ભાવ-૨
ઈશાન
ઈશાન
उदुम्बरदत्त
उदुम्बरदत्त
उत्करट
ઈશાનકલ્પ
ઈશાનદેવેન્દ્ર
उत्कलवादिन्
ઈશાનાવતંસક
ઈશાનાવતંસક
ઈશાનસ્ય
ઈશાનેન્દ્ર
ઉદુમ્બરદત્ત
ઉત્કરટ
ઉત્કલવાદિનુ
उक्कामुह
.
उल्कामुख
ઉલ્કામુખ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम- बृहत् नाम कोष : ' भाग - १
ઈષત્
ઈસત્પ્રણ
ઈષપ્રાગ્મારા
ઈષપ્રાગ્મારા ઉદિતોદ
ઉજ્જાયન
ઉદુમ્બર
ઉદુમ્બરદત્ત
ભગવતીસૂત્રના સત્તરમા શતકનો પાંચમો ઉદ્દેશક, દિવસ અને રાતના ત્રીસ મુહૂર્તમાંનુ એક. આ અને ‘ઈસાન’(૧) એક છે.
આ અને ‘ઈસાન’(૨) એક છે.
ઈસાન(૧) નામના સ્વર્ગ (કલ્પ)નું સૌથી મોટું વાસ-સ્થાન. તે કેન્દ્રમાં આવેલું છે. તેની લંબાઈ અને પહોળાઈ બારસો પચાસ હજાર યોજન છે.
જુઓ ‘ઈસાનવરિંસગ’.
જ્ઞાતાધર્મકથાના શ્રુતસ્કન્ધ ૨ નું અધ્યયન ૧૦.
આ અને ઈસાન(૨) એક છે. ઈસિપબ્બારાનું બીજું નામ. જુઓ ઈસિણ.
સિદ્ધોનું (મુક્ત આત્માઓનું) વાસસ્થાન. સર્વાર્થસિદ્ધ (૧) વિમાન ની ઉપર બાર યોજન દૂર તે આવેલું છે. તે ઉઘાડેલી છત્રીના આકારનું છે. તે પિસ્તાળીસ લાખ યોજન લાંબુ તેમજ પહોળું છે અને તેનો પરિઘ તેનાથી ત્રણ ગણા કરતા કંઈક વધારે છે. તેની જાડાઈ આઠ યોજન છે. વચ્ચે જાડાઈ સૌથી વધારે છે અને કિનાર તરફ જતાં ઘટતી જાય છે તે એટલે સુધી કે સાવ છેડે માંખીની પાંખ જેટલી જાડાઈ થઈ જાય છે. તેના બાર નામો
પ્રાકૃતમાં આ પ્રમાણે છે—‘ઈસિ, ઈસિપબ્બારા, તણૂઈ, તણુતણૂઈ કે તણૂયતરી, સિદ્ધિ, સિદ્ધાલય, મુત્તિ, મુત્તાલય, બ્રહ્મ, બ્રહ્મવર્ડિંસય, લોકપડિપૂરણા, લોગગ્ગયૂલિઆ’.
જુઓ ‘ઈસિપબ્બારા’.
જુઓ ‘ઉદિઓદ’.
વાસિદ્ઘ ગોત્રની એક શાખા.
વિપાકશ્રુતના પ્રથમ શ્રુતસ્કન્ધનું સાતમું પ્રકરણ. પાડલસંડના સાગરદત્ત(૫) અને ગંગદત્તાનો પુત્ર. પાપકર્મના ઉદયના કારણે તે સોળ રોગોથી પીડાતો હતો. તેના પૂર્વભવમાં તે વિજયપુરના રાજા કનકરથ (૨)નો રાજવૈદ્ય હતો. પાડલસંડ નગરની બહાર આવેલા ઉદ્યાનનો યક્ષ જુઓ ‘ઉરુડ’.
અરિષ્ટનેમિના તીર્થમાં થયેલા એક અજૈન ઋષિ જેમનો સ્વીકાર પ્રત્યેકબુદ્ધ તરીકે થયો છે. એક અંતરદ્વીપ.
પૃષ્ઠ- 72
Page #73
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
उक्कालिअ/ उक्कालिय
आ.
उत्कालिक
ઉત્કાલિક
અંગબાહ્ય સૂત્રોના બે પ્રકારોમાંનો એક પ્રકાર. આ પ્રકારના ગ્રન્થો કોઈપણ યોગ્ય સમયે વાંચી શકાય, અર્થાત્ તેમના અધ્યયન માટે કોઈ નિયત સમય નથી. આવા ગ્રન્થોની સૂચિ આ પ્રમાણે(૧) દશવૈકાલિક, (૨) કલ્પિતાકલ્પિત, (૩) લધુ-કલ્પસૂત્ર, (૪) મહાકલ્પસૂત્ર, (૫) ઔપપાતિક, (૬) રાજપ્રશ્નીય, (૭) જીવાભિગમ, (૮) પ્રજ્ઞાપના, (૯) મહાપ્રજ્ઞાપના, (૧૦) પ્રમાદા પ્રમાદ, (૧૧) નંદી, (૧૨) અનુયોગદ્વાર, (૧૩) દેવેન્દ્રસ્તવ, (૧૪) તંદુલવૈચારિક, (૧૫) ચંદ્ર વેધ્યક, (૧૬) *સૂર્યપ્રજ્ઞપ્તિ, (૧૭) પોરિસી મંડલ, (૧૮) મંડલપસ, (૧૯) વિદ્યાચરણ વિનિશ્ચય, (૨૦) ગણિવિદ્યા, (૨૧)ધ્યાન વિભત્તિ, (૨૨) મરણવિભક્તિ, (૨૩) આત્મ વિશુદ્ધિ, (૨૪) વીતરાગશ્રુત, (૨૫) સંલેખના શ્રત, (૨૬) વિહારકલ્પ, (૨૭) ચરણવિધિ, (૨૮) આતુરપ્રત્યાખ્યાન, (૨૯) મહાપ્રત્યાખ્યાન. અનુયોગકાર હેમચન્નીયા-વૃત્તિ પૃષ્ઠ ૬ મુજબ .. આવશ્યક પણ ઉત્કાલિક ગ્રન્થ છે. *પખીસૂત્ર મુજબ “સૂર્યપ્રજ્ઞશિ’ એ કાલિકસૂત્ર છે. કુણાલાનગરીના અને સાકેતમાં મૃત્યુ પામેલા બે ગુરુઓમાંના એક. આ શબ્દના બીજા રૂપાંતરો પણ મળે છે – ઉક્કરડ, ઓકુડ અને કુરુડ.
उक्कुरुड
अ.
उत्कुरुट
ઉત્કર્ટ
उक्खित्तणाअ
आ.
उत्क्षिप्तज्ञात
ઉક્ષુિપ્તજ્ઞાત
જ્ઞાતાધર્મકથાના શ્રુતસ્કન્ધ ૧ નું અધ્યયન ૫
उग्ग
अ.
उग्र
ઉં,
उग्गवई
उग्रवती
ઉગ્રવતી
લોકોના રક્ષણ માટે પ્રથમ તીર્થંકર ઋષભે રક્ષક તરીકે નિયુક્ત કરેલુ ક્ષત્રિય કુળ. તે એક આર્ય કુળ તરીકે જાણીતુ છે. | પખવાડિયાના પહેલાં, છઠ્ઠા અને અગિયારમાં દિવસોની રાત્રિઓ. મથુરાનો રાજા. કંસ તેનો પુત્ર હતો અને નભસેના તેનો પૌત્ર હતો. રાજીમતિ અને સત્યભામાં તેની પુત્રીઓ હતી. વાસુદેવ કૃષ્ણના આધિપત્યમાં રહેલા ૧૬૦૦૦ રાજાઓમાં તે અગ્રેસર હતા. નભસેન અને તે ઉપરનું ટિપ્પણ પણ જુઓ. ચક્રવર્તી બ્રહ્મદત્તના પાંચ મહેલોમાંનો એક. અઢાર પ્રકારની બ્રાહ્મી લિપિઓમાંની એક. આ અને ‘અંતકખરિયા’ એક હોવાનો સંભવ છે.
उग्गसेन
क.
उग्रसेन
ઉગ્રસેન
उच्च
ઉચ્ચ
उच्चतरिआ
अ.
उच्चतरिका
ઉચ્ચતરિકા
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8-73
Page #74
--------------------------------------------------------------------------
________________
‘માન-દ-નામ કોષ:' ભાગ-૨
उच्छुघर
इक्षुगृह
ઇશુગૃહ
उजुवालिया
भो.ती ऋजुपालिका
ઋજુપાલિકા
उज्जंत
भौ.ती उज्जयन्त
ઉજ્જયન્ત
उज्जलिअ
भौ.ती उज्वलित
ઉજ્વલિત
उज्जिंत
भौ.ती उज्जयन्त
ઉજ્જયન્ત
उज्जुवालिया उज्जेंत
भो.ती ऋजुपालिका भौ.ती उज्जयन्त
ઋજુપાલિકા ઉજ્જયન્ત
ઉજ્જયિની
उज्जेणी
છે.
ઉજ્જયિની
જ્યાં આચાર્ય રક્ષિત(૧) વર્ષાવાસના ચાર મહિના રહ્યા હતા તે દસપુરનું ઉદ્યાન, જંભિકગામ પાસે વહેતી નદી. તીર્થંકર મહાવીરને આ નદીના ઉત્તર કાંઠે કેવળજ્ઞાન થયું હતું. જુઓ ‘ઉઝિંત’. | વાલુકાપ્રભા નરકભૂમિમાં આવેલું નારકીઓનું એક વાસસ્થાન. આ નામનો પર્વત. બાવીસમા તીર્થંકર અરિષ્ટનેમિને આ પર્વતના શિખર ઉપર કેવળજ્ઞાન થયું હતું. ત્યાં જ તેઓ પ૩૬ શ્રમણો સાથે મોક્ષ પામ્યા હતા. તેમના સંસારત્યાગનું સ્થળ પણ આ જ હતું. આ પર્વત અને રેવતક એક છે. આ અને ‘ઉજુવાલિયા” એક છે. જુઓ ‘ઉર્જિત’. અવંતિ(૧) દેશનું પાટનગર. તે સિંધુસોવીરના પાટનગર વીતિભયથી એંશી યોજનના અંતરે આવેલું હતું. આ નગરમાં ૫૦૦ ઉપાશ્રયો હતા. તેમાં મહાકાલ(૩) નામે પ્રસિદ્ધ મોટું મંદિર હતું. શ્રમણ અવંતિસુકુમાલ પણ આ નગરના હતા. તે નગર જ્યાં પોતાના હાથે બારાવતીનો નાશ | થવાની ભવિષ્યવાણી દ્વૈપાયને સાંભળી હતી. જુઓ અયોધ્યા. વિપાકકૃતના પ્રથમ શ્રુતસ્કન્ધનું બીજું પ્રકરણ. વાણિયગામના વિજયમિત્ર અને સુભદ્રાનો પુત્ર. તે તે જ ગામની ગણિકા કામધ્વજાના પ્રેમમાં પડ્યો અને તેની સાથે રહેવા લાગ્યો. રાજા મિત્રે કામધ્વજાને પોતાની સાથે રાજમહેલમાં રહેવા. આવી જવા કહ્યું. કામધ્વજા ઉક્ઝિતકને છોડી રાજમહેલ માં રાજા સાથે રહેવા લાગી. ઉઝિતક
આ વિયોગ સહન કરી શક્યો નહિ. એકવાર તે રાજમહેલમાં પ્રવેશ્યો અને કામધ્વજા સાથે સંભોગમાં લીન થઈ ગયો. રાજાએ તેને સંભોગ કરતો પકડ્યો અને સખત શિક્ષા કરી. ઉજિઝતક તેના પૂર્વભવમાં ગોત્રાસ નામે હતો. ધનપાલ(૩)ની પત્ની. આ અને ‘ઉડ્ડ’ એક છે. એક અંગબાહ્ય કાલિક ગ્રન્થ. તે નષ્ટ થઈ ગયો છે.
उज्जोततरा
उद्योततरा
ઉદ્યોતતરા
उज्झा १. उज्झियअ
अयोध्या उज्झितक
અયોધ્યા ઉન્ઝિતક
आ.
२. उज्झियअ
क.
उज्झितक
ઉન્ઝિતક
उज्झिया
अ.
उज्झिता
ઉન્ઝિતા
ઉદ્દે
उट्ट उट्ठाणसुअ
HT.
उत्थानश्रुत
ઉત્થાનશ્રત
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8-74
Page #75
--------------------------------------------------------------------------
________________
‘માન-દ-નામ કોષ:' મા-૨
उडंक
उडक
ઉડંક
उडुविमाण
उडुविमान
ઉડુવિમાન
ओडू
ઓડૂ
.
ફુવાટિઝJU
ઉડ્ડવાટિકગણ
उड्डुवाडियगण उण्णाअ/उण्णाग
उणाक
ઉણાક
उण्णात
उन्नात
ઉજ્ઞાત
उत्तम
उत्तम
ઉત્તમ
१. उत्तमा
| उत्तमा
ઉત્તમાં
२. उत्तमा
उत्तमा
ઉત્તમ
३. उत्तमा
उत्तमा
ઉત્તમાં
એક ઋષિ, જેની રૂપવતી પત્ની ઉપર લોકપ્રિય દેવ ઇન્દ્ર બળાત્કાર કર્યો હતો. સુધર્મ સ્વર્ગના પ્રથમ સ્તરમાં આવેલું એક વાસસ્થાન. તેની લંબાઈ પહોળાઈ ૪૫ લાખ યોજન છે તેના રૂપાંતરો ‘ઉડ્ડ’ અને ‘ઉદુ’ છે. તે અનાર્ય દેશ અને તેના લોકોનો વાચક શબ્દ છે. આ અને ઉડુવાડિયગણ એક છે. તીર્થંકર મહાવીર આ સ્થળે આવ્યા હતા. જંબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં આવેલું નગર. મંદરપર્વતનું બીજું નામ. સમવાય અનુસાર તેનું પાઠાન્તર ‘ઉત્તર’ છે. પખવાડિયાની પંદર રાત્રિઓમાંની પ્રથમ રાત્રિ. યક્ષ દેવોના ઇંદ્ર પૂર્ણભદ્રની મુખ્ય પત્ની. તેના પૂર્વભવમાં તે એક વેપારીની પુત્રી હતી. માણિભદ્ર ની મુખ્ય પત્નીનું નામ પણ ઉત્તમા જ છે. જ્ઞાતાધર્મકથાના બીજા શ્રુતસ્કન્ડના પાંચમાં વર્ગનું અગિયારમું અધ્યયન. જંબૂદ્વીપના ઐરાવત ક્ષેત્રમાં આવતી ઉત્સર્પિણી માં થનારા બાવીસમા તીર્થંકર. મંદરપર્વતનું બીજું નામ. તેનું પાઠાન્તર ઉત્તમ છે. ભગવતીસૂત્રના શતક ૧૦ ના ૭ થી ૩૪ ઉદ્દેશકો. રતિકર પર્વતની ઈશાને આવેલુ સ્થાન. ઈશાનેન્દ્ર ની ૮ પટ્ટરાણીમાંની એક રામાનું તે પાટનગર છે. સંસારત્યાગના પ્રસંગે તીર્થંકર અરિષ્ટનેમિએ ઉપયોગમાં લીધેલી પાલખી. આ અને ‘ઉત્તરકુરુ' (૧) એક છે. મંદર(૩) પર્વતની ઉત્તરે આવેલા પ્રદેશનો એક ભાગ. તે જંબૂદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં આવેલો છે. તેનો આકાર બીજના ચંદ્ર જેવો છે. તે પૂર્વથી. પશ્ચિમ તરફ ફેલાયેલો છે. તેની ઉત્તરથી દક્ષિણા પહોળાઈ ૧૧૮૪૨ – ૨/૧૯ યોજન છે. તેની ઉત્તર તરફની જીવા પૂર્વથી પશ્ચિમ તરફ ૫૩૦૦૦ યોજનના માપની છે. તેની ધણુપિઠ દક્ષિણમાં ૬૦૪૧૮-૧૨/૧૯ યોજન છે. તેમાં વસતા લોકો ૪૯ દિવસમાં જ પુખ્ત બની જાય છે અને સુસમસુસમા નામનો ઉત્તમોત્તમ કાળ ભોગવે છે.
१. उत्तर
તી.
उत्तर
ઉત્તર
२. उत्तर उत्तरअंतरदीव
उत्तर उत्तरअन्तीप
ઉત્તર | ઉત્તરઅંતદ્વપ
HT.
१. उत्तरकुरा
उत्तरकुरु
ઉત્તરકુરુ
२. उत्तरकुरा
ती.
उत्तरकुरु
ઉત્તરકુરુ
३. उत्तरकुरा
भौ.
उत्तरकुरु
ઉત્તરકુરુ
१. उत्तरकुरु
મો.
ઉત્તરવું?
ઉત્તરકુરુ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8-75
Page #76
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
२. उत्तर कुउत्तरकुरु ४. उत्तरकुरु
५. उत्तरकुरु
उत्तरकुरुदह
भौ.
उत्तरकूलग
अ.ती
उत्तरखत्तियकुंडपुर उत्तरचूलिया
HT.
उत्तरज्झयण
आ.
उत्तरकुरु ઉત્તરકુરુ
ઉત્તરકુરુ(૧) પ્રદેશનો અધિષ્ઠાતા દેવ. उत्तरकुरु ઉત્તરકુરુ ઉત્તરકુરુ(૧) પ્રદેશમાં આવેલું સરોવર. उत्तरकुरु ઉત્તરકુરુ
ગંધમાદનપર્વતનું શિખર, માલવંતપર્વતનું શિખર
સાકેત નગરની બહાર આવેલું ઉદ્યાન. તેમાં યક્ષ उत्तरकुरु ઉત્તરકુરુ
પાર્શ્વમિત્રનું ચૈત્ય હતું. उत्तरकुरुद्रह | ઉત્તરકુરુહ આ અને ‘ઉત્તરકુરુ'(૩) એક છે.
ગંગાના ઉત્તરતટમાં જ જેમણે પોતાનું આવવું-જવું उत्तरकूलक ઉત્તરકૂલક મર્યાદિત કરી દીધું છે. તે વાનપ્રસ્થ તાપસીનો.
વર્ગ. ઉત્તરક્ષત્રિય$ષ્કપુર ઉત્તરક્ષત્રિયકુંડપુર જુઓ ‘ખત્તિયકુંડપુર’. ઉત્તરપૂર્તિ ઉત્તરચૂલિકા આગમગ્રંથ જે નાશ પામ્યો છે.
એક અંગબાહ્ય કાલિક સૂત્ર. તેના કર્તા અનેક છે. તેમાં ૩૬ અધ્યયનો છે. ‘ઉત્તરાધ્યયન’ નામમાં રહેલો ‘ઉત્તર’ શબ્દ ત્રણ અર્થમાં છે– અંતિમ, ઉત્તમ, પછી. કેટલાક માને છે ઉત્તરાધ્યયનગત ઉપદેશ મોક્ષ પ્રાપ્ત કરતા પહેલા મહાવરે આપેલો
અંતિમ ઉપદેશ છે. કેટલાક ‘ઉત્તર’ શબ્દનો અર્થ
| ઉત્તમ કરે છે, કહે છે કે ઉત્તરાધ્યયનના અધ્યયનો उत्तराध्ययन ઉત્તરાધ્યયન
(અર્થાત્ તદ્ગત ઉપદેશ) છે. બીજા કેટલાક કહે છે કે ‘ઉત્તરાધ્યયન’ નામમાં ‘ઉત્તર’ શબ્દ પ્રયોગ એવું જણાવે છે કે દશવૈકાલિક રચના પૂર્વેના કાળા માં ઉત્તરાધ્યયનનું પઠન આચારના પઠન પછી થતું હતું અને ઉત્તર કાળે દશવૈકાલિકની રચના થયા પછીના કાળમાં ઉત્તરાધ્યયનનું પઠન દશવૈકાલિકના પઠન પછી કરવામાં આવે છે.
ગોપાલિક-મહત્તરના શિષ્ય દ્વારા ઉત્તરાધ્યયના 87RTધ્યયનQ ઉત્તરાધ્યયન યૂર્ણિ ઉપર રચવામાં આવેલી ચૂર્ણિ પ્રકારનું વિવેચન. તે
શિષ્ય જિનદાસગણિમહત્તરનું છે. उत्तराध्ययन ઉત્તરાધ્યયન
ભદ્રબાહુસ્વામી દ્વારા ઉત્તરાધ્યયન ઉપર રચવામાં नियुक्ति નિર્યુક્તિ { આવેલી ગાથાબદ્ધ નિર્યુક્તિ પ્રકારનું વિવેચન.
જંબુદ્વીપમાં આવેલા ભરત ક્ષેત્રનો ઉત્તરાર્ધ, તે વૈતાદ્યપર્વતની ઉત્તરે, લધુહિમવંત પર્વતની.
દક્ષિણે, પશ્ચિમ લવણસમુદ્રની પૂર્વે અને પૂર્વ ઉત્તરાપરત ઉત્તરાર્ધભરત લવણ સમુદ્રની પશ્ચિમે આવેલો છે. તેની લંબાઈ
પૂર્વ-પશ્ચિમ છે, તેની પહોળાઈ ઉત્તર-દક્ષિણ છે. તે આપાત કોમનું પણ વસવાટનું સ્થાન રહ્યું છે. તેમાં ગંગા અને સિંધુ નદીઓ વહે છે.
उत्तरज्झयण चुण्णि
T..
उत्तरज्झयण णिज्जुत्ति
HT.
उत्तरङ्कभरह
મો.
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
વૃક- 76
Page #77
--------------------------------------------------------------------------
________________
‘માન-દ-નામ વષ:' મા-૨
उत्तरड्डभरहकूड
उत्तरड्डमाणुस्स खेत्त
उत्तरद्धकच्छ
उत्तरद्धभरह उत्तरपोट्ठवया उत्तरबलिस्सहगण उत्तरभद्दवदा/या उत्तरमधुरा/महुरा
उत्तरवाचाल
उत्तरवेयड्ड
જંબુદ્વીપમાં આવેલા ભરત(૨) ક્ષેત્રગતા મી. ઉત્તરાપરતટ ઉત્તરાર્ધભરતકૂટ
વૈતાઢ્ય(૨) પર્વતનું શિખર. . ઉત્તરાર્ધમનુષ્યક્ષેત્ર
મનુષ્યક્ષેત્રનો (જ્યાં મનુષ્યો વસે છે) ઉત્તરાર્ધ. ઉત્તરાર્ધમનુષ્યક્ષેત્ર
૬૬ સૂર્યો અને ૬૬ ચન્દ્રો તેમાં ઊગે છે. મહાવિદેહમાં આવેલા કચ્છ પ્રદેશના ઉત્તરાર્ધ.
કચ્છના વૈતાદ્યપર્વતની ઉત્તરે, નીલવંત પર્વતની. भौ. उत्तरार्धकच्छ ઉત્તરાર્ધકચ્છ
દક્ષિણે, માલ્યવંત પર્વતની પૂર્વે અને ચિત્તકૂડ
પર્વતની પશ્ચિમે આવેલો છે. તેમાં સિંધુકુંડ છે. भौ. उत्तरार्धभरत | ઉત્તરાર્ધભરત જુઓ ‘ઉત્તરમ્હભરત”. दे.न. उत्तरप्रौष्ठपदा | ઉત્તરપ્રૌષ્ઠપદા એક નક્ષત્ર. આ અને ઉત્તરભાદ્રપદા એક છે. સ. ઉત્તરવર્તિ!IUM . ઉત્તરબલિસ્સહગ તીર્થંકર મહાવીરના નવ શ્રમણગણોમાંનો એક. दे.ज. उत्तरभाद्रपदा ઉત્તરભાદ્રપદા જુઓ ‘ઉત્તરાભાદ્રપદા'. उत्तरमथुरा ઉત્તરમથુરા ઉત્તર મથુરા, જુઓ ‘મથુરા' (૧).
સેયવિયા પાસેનો પ્રદેશ. તેના જંગલમાં તીર્થંકર उत्तरवाचाल ઉત્તરાંચાલ મહાવીરને ચંડકૌશિક નાગ ડસ્યો હતો. નાગસેના
વેપારી અહીંનો હતો. જુઓ ‘વાચાલ’.. મી. ઉત્તરવૈતાઢ્ય ઉત્તરવૈતાદ્ય વૈતાઢ્ય(૨) પર્વતનો ઉત્તરાર્ધ.
આચાર્ય શિવભૂતિની બેન. પોતાના ભાઈને
અનુસરી તેણે પોતાના સઘળા વસ્ત્રો તજી દીધા क. उत्तरा
ઉત્તરા
અને નગ્ન સાધ્વી બની ગતિ. પછીથી શરીર ઢાંકવા.
એક વસ્ત્ર રાખવા તેને સમજાવી લેવાઈ. भौ. उत्तरापथ
ઉત્તરાપથ જુઓ ‘ઉત્તરાવહ'.
ઉત્તરાભાદ્રપદા નક્ષત્રનું બીજું નામ. તેનું ગોત્રનામાં
ઉત્તરપ્રૌષ્ઠપદા दे.ज. उत्तराप्रौष्ठपदा
ધનંજય(૪) છે.
| એક નક્ષત્ર. અર્યમનું તેનો અધિષ્ઠાતા દેવ છે. दे.ज. उत्तराफाल्गुनी ઉત્તરાફાલ્ગની
ઉત્તરાફાલ્ગનીનું ગોત્રનામ કાસવ(૭) છે. ઢે.ઝ. Sત્તરાભાદ્રપક્વ , ઉત્તરાભાદ્રપદા એક નક્ષત્ર. જેનો અધિષ્ઠાતા દેવ ‘અહિવઢિ છે.
ભરતક્ષેત્રના ઉત્તર ભાગમાં આવેલો દેશ કે પ્રદેશ.
બારાવતીના નાશની ભવિષ્યવાણી સાંભળીને भौ. उत्तरापथ
ઉત્તરાપથ
દ્વૈપાયને ઉત્તરાપથ તરફ પ્રયાણ કર્યું. વજસ્વામી પણ ઉત્તરાપથ ગયા હતા.
એક નક્ષત્ર જેનું ગોત્રનામ ‘વગુઘાવચ્ચ” છે અને કે.ન. ઉત્તરષાઢા
ઉત્તરાષાઢા
જેનો અધિષ્ઠાતા દેવ વિશ્વ (૨) છે. ऐ. उद
આ અને ‘ઉડ્ડ’ એક છે. મ.નો | ge
ઉદકે
| ગોસાળાનો મુખ્ય ઉપાસક आ. उदक
ઉદક
જ્ઞાતાધર્મકથાના શ્રુતસ્કન્ધ ૧ નું અધ્યયન ૧૨
उत्तरा
उत्तरापह
उत्तरापोटुवया
उत्तराफग्गुणी
ઉત્તરામદુવડા/યા
उत्तरावह
उत्तरासाढा
उद
ઉદ
१. उदअ २. उदअ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8-77
Page #78
--------------------------------------------------------------------------
________________
३. उदअ
४. उदअ
५. उदअ
६. उदअ
उदगणाअ
उदगभास
उदगसीमअ
उदड्ड
उदत्ताभ
उदय
उदयण
उदय पेढालपुत्त
उदयभास
उदहि
उदहिकुमार
१. उदाइ
.
તી.
.
તી.
उदक
उदक
उदक
उदक
મા. उदकज्ञात
दे.भौ. उदकभास
.
दे. भ. उदकसीमक
भौ.न उद्दग्ध
.
श्र. ती. उदय
उदात्ताभ
.
उदयन
श्र.ली. उदक पेढालपुत्र
दे.भौ. उदकभास
મા.
उदधि
उदधिकुमार
‘આગમ-વૃત-નામ જોષ:’ ભાગ-૨
अ. गो उदायिन्
ઉદક
ઉદક
ઉદક
ઉદક
ઉદકજ્ઞાત
ઉદકભાસ
ઉંદકીમક
ઉદ્દગ્ધ
ઉદાત્તાભ
ઉદય
ઉદયન
ઉદક પેઢાલપુત્ર
ઉદકભાસ
ઉદધિ
ઉદધિકુમાર
ઉદાયિન્
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १
પાર્શ્વની પરંપરાના શ્રમણ. તેમણે ઇંદ્રભૂતી સાથે લાંબી ચર્ચા કરી પછી તે ય મહાવીરને મળ્યા
અને તેમનો દર્શાવેલો માર્ગ સ્વીકારી લીધો. તે પેઢાલપુત્ર (૨) નામે પણ પ્રસિદ્ધ છે. ભવિષ્યમાં તે તીર્થંકર થશે.
પાખંડી મત ધરાવનાર રાજગૃહીનો ગૃહસ્થ. પછીથી તે મહાવીરનો અનુયાયી બની ગયો.
ભરત ક્ષેત્રમાં ભવિષ્યમાં થનારા ત્રીજા તીર્થંકરનો પૂર્વભવ. આ અને ઉદઅ(૩) એક જણાય છે.
ભરતક્ષેત્રમાં આવતી ઉત્સર્પિણીમાં થનાર સાતમાં તીર્થંકર અને શંખ(૧૦)નો ભાવિ જન્મ. આ અને ઉદઅ(૨) એક છે.
લવણસમુદ્રમાં જંબૂદ્વીપની દક્ષિણે ૪૨૦૦૦ યોજનના અંતરે આવેલું વેલંધરનાગરાય દેવોનું પર્વતીય વાસસ્થાન, “સિવ” દેવ ત્યાં વસે છે, લવણસમુદ્રમાં જંબૂદ્વીપની ઉત્તરે ૪૨૦૦૦ યોજનના અંતરે આવેલો પર્વત. તે પણ વેલંધર દેવોનું વાસસ્થાન છે. ‘મણોસિલય’ દેવ તેના ઉપર વસે છે. જુઓ ‘દગસીમ’. રત્નપ્રભા(૨)માં આવેલું મહાનિય. આ અને ઉદ્દુ એક છે.
ગૌતમ(૨) ગોત્રની શાખા.
જુઓ ‘ઉદ’(૩).
જુઓ ઉદાયન(૧).
જુઓ ‘ઉદ’(૩).
જુઓ ‘ઉદગભાસ',
ભગવતીસૂત્રના સોળમા શતકનો બારમો ઉદ્દેશક. ભવનપતિ દેવોનો એક વર્ગ, તેમના વાસસ્થાનો ૭૬ લાખ છે. જલકંત અને જલપ્પભ તેમના ઇન્દ્રો છે. શક્રના લોકપાલ વરુણના ઉપરીપણા હેઠળ બધા ઉદધિકુમાર દેવો છે.
જેનો આત્મા ગોશાલકના મૃત શરીરમાં પ્રવેશ્યો હતો તે કુંડિયાયન વંશની વ્યક્તિ, આ તેનો સાતમો પ્રવૃત-પરિહાર (પરશરીરપ્રવેશ) હતો.
+++ 78
Page #79
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
२. उदाइ
श्रा.
उदायिन्
ઉદાયિન
३. उदाइ
अ.
उदायिन्
ઉદાયિન
४. उदाइ
श्र.ती. उदायिन्
ઉદાયિન
उदाइण
उदायन
ઉદાયન
उदाइमारग
अ.
उदायिमारक
| ઉદાયિમારક
१. उदायण
8.
ઉદ્રીયન
ઉદાયન
પદ્માવતી(૯)નો પુત્ર. પિતાના મૃત્યુ પછી ચંપા. નગર છોડી દીધું અને પાડલિપુત્રને મગધનું પાટનગર બનાવ્યું. જ્યારે તે પૌષધવ્રતની આરાધના કરતા હતા ત્યારે કટાર ભોંકી ઉદાઈમારગે તેમનું ખૂન કર્યું. કૂણિય રાજાના બે મુખ્ય હાથીમાંનો એક. તે તેના પૂર્વભવમાં અસુરકુમાર દેવ હતો.
આ અને ઉદઅ(૫) એક હોવાનો સંભવ છે. તેણે | તીર્થંકરનામગોત્ર કર્મ બાંધ્યું હતુ. જુઓ ‘ઉદાયન’. રાજા કૂણિકના પુત્ર ‘ઉદાઈ(૨)નો હત્યારો. સિંધુસોવીરના વીતીભય નગરનો રાજા. રાજા મહસણ વગેરે તેના તાબામાં હતા. ચેડગની પુત્રી પ્રભાવતીને તે પરણ્યો હતો. અભીતિ તેનો પુત્ર હતો. તે પોતાનું રાજ પોતાના પુત્રના બદલે કેસિ નામના પોતાના ભાણેજને આપીને સંસાર છોડી તીર્થંકર મહાવીરનો શિષ્ય બની ગયો. એક વાર મુનિ ઉદાયન વીતીભય નગરમાં આવ્યા. કેસિએ વિચાર્યું કે તે તેની પાસેથી રાજ પડાવી લેવા આવ્યા છે. આવા ભ્રમથી અંધ બનેલા તેણે મુનિ ઉદાયનને ઝેર આપી મારી નાખ્યા. ઉદાયન અંતિમ રાજા હતો જે સંસાર ત્યાગી મુનિ બન્યો. કોસંબીનો રાજા. તે શતાનિકનો પુત્ર અને સહસ્સાનીકનો પૌત્ર હતો. મૃગાવતી(૧) તેની માતા હતી અને પદ્માવતી(૬) તેની પત્ની હતી. તે પ્રસિદ્ધ વીણાવાદક હતો અને પોતાની વીણાવાદનની કળાથી હાથીઓને વશ કરી શકતો હતો. ઉજ્જૈનીના રાજા પ્રદ્યોતે યુક્તિથી તેને બંદી બનાવ્યો અને પોતાની પુત્રી વાસવદત્તા(૧)ને વીણાવાદનની કલા શીખવવા ફરજ પાડી. ઉદાયન કેદમાંથી છટકી ગયો, વાસવદત્તાને લઈ ભાગી ગયો અને તેની સાથે લગ્ન કરી લીધા. જુઓ ‘ઉદાઈ (૨). પુરિમતાલ નગરનો રાજા. શ્રીકંતા(૧) તેની પત્ની હતી. વાણારસીના રાજા ધર્મરુચિ(૧)એ તેની રાણીને પકડી પોતાના કબજામાં લેવા તેના ઉપર આક્રમણ કર્યુ હતુ.
२. उदायण
क.
उदायन
ઉદાયન
उदायि
AT.
હાયિન
ઉદાયિન
उदिओदअ
क.
उदितोदय
ઉદિતોદય
-----------------------------
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8-79
Page #80
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ ષ:' મા-૨
.
उदिओदिअ उदितोदय उदितोदित
.
.
उदितोदित उदितोदय उदितोदित उदु उदुम्बर
ઉદિતોદિત ઉદિતોદય ઉદિતોદિત ઉદુ, ઉદુમ્બર
उदु
उदुंबर
HT.
उदंड
अ.ता उद्दण्ड
ઉદ્દ
उइंडपुर
છે.. ૩૬ષ્ણુપુર
ઉદ્દણ્ડપુર
उद्दड
ઉદ્ધ
8.
उद्दाइण/उद्दायण उद्दिट्ठा
उदायन उद्दिष्टा
ઉદાયન ઉદ્રિષ્ટા
उद्देहगण
अ.ती
उद्देहगण
ઉદ્દેહગણ
उद्धकंडूयग
अ.ती ऊर्ध्वकण्डूयक
ઊર્ધ્વકÇયક
આ અને ‘ઉદિઓદ” એક જ છે. જુઓ ‘ઉદિઓદ'. જુઓ ‘ઉદિઓદઅ’. આ અને ‘ઉડ્ડ’ એક છે. કર્મવિવાગદશાનું આઠમું અધ્યયન. જુઓ ‘ઉંબર’ | દંડને ઊંચો રાખી ચાલતા વાનપ્રસ્થ તાપસીનો એક વર્ગ. એક નગર જ્યાં ગોસાલક ‘ચંદોતરણ” (૨)ના ચૈત્યમાં પોતાનો બીજો પ્રવૃતપરિહાર (પરશરીરપ્રવેશ) કર્યો હતો પ્રથમ નરકભૂમિ રત્નપ્રભા(૨)માં આવેલાં છા નારકીઓના વાસસ્થાનોમાંનું એક. આ અને ‘ઉદ્દ’ એક છે. જુઓ ‘ઉદાયન’ (૧). મહિનાનો કૃષ્ણપક્ષનો પંદરમો દિવસ. તીર્થંકર મહાવીરની આજ્ઞામાં શ્રમણોના જે નવા ગણો હતા તેમાંનો એક. નાભિના ઉપરના ભાગનું શરીર વલૂરતા વાનપ્રસ્થ તાપસોનો એક વર્ગ. સૌથી ઉપરનું રૈવેયક સ્તર. તેના ત્રણ ભાગ છે – ઉવરિમહિઠિમ, ઉવરિમમઝિમ, ઉવરિમઉવરિમ ભગવતીસૂત્રના અગિયારમાં ૧૧ નો ઉદ્દેશક ૧. એક જ્યોતિષી જે થોડા સમય માટે તીર્થંકર પાર્થ ની પરંપરાનો શ્રમણ હતો. અસ્થિકગામમાં તીર્થંકર મહાવીરે જોયેલા દસ સ્વપ્નોનો અર્થ. તેમણે મહાવીરને સમજાવ્યો હતો. વળી, લોહાર્ગલ(૨)ના રાજા જિતશત્રુ(૩૩)એ બંધનમા. નાખેલા મહાવીરને મુક્ત થવામાં મદદ પણ તેણે કરી હતી. તેને જયંતી (૯) અને સોમા(૪) નામની બે બહેનો હતી. નાગપુરનો એક ગૃહસ્થ, ઉત્પલશ્રી તેની પત્ની હતી અને ઉત્પલા(૪) તેની પુત્રી હતી. પ્રાણતસ્વર્ગ(કલ્પ)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન(વિમાન). તેમાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય વીસ સાગરોપમ વર્ષ હોય છે. તેઓ વીસ પખવાડિયામાં એક જ વાર શ્વાસ લે છે અને વીસ હજાર વર્ષોમાં એક જ વાર તેમને ભૂખ લાગે છે.
उपरिमगेविज्ज
भौ.दे. उपरिमौवेयक
ઉપરિમરૈવેયક
१. उप्पल
आ.
उत्पल
ઉત્પલ
૨. ઉપ્પન
श्र.ती. उत्पल
ઉત્પલ
३. उप्पल
उत्पल
ઉત્પલ
. ૪. હેપ્પન
उत्पल
ઉત્પલ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8-80
Page #81
--------------------------------------------------------------------------
________________
उप्पलगुम्मा
उप्पलसिरी
१. उप्पला
२. उप्पला
३. उप्पला
४. उप्पला
५. उप्पला
उप्पलुज्जला
उप्पायपव्वय
उप्पायपुव्व
उमज्जायण
१. उमा
२. उमा
३. उमा
મ उत्पलगुल्मा
. उत्पलश्री
.
. उत्पला
મા.
છે.
उत्पला
મ. उत्पला
ઝા.
उत्पला
5. उत्पलोज्ज्वला
. उत्पातपर्वत
.
उत्पला
**
મ.
માન. अवमज्जायण
उत्पादपूर्व
उमा
उमा
‘ગામ-બૃહત્-નામ જોષ:' માળ-શ્
उमा
ઉત્પલગુમા
ઉત્પલી
ઉત્પલા
ઉત્પલા
ઉત્પલા
ઉત્પલા
ઉત્પલા
ઉત્પલોજ્વલા
ઉત્પાતપર્વત
ઉત્પાદપૂર્વ
અવમજ્જાયણ
ઉમા
ઉમા
ઉમા
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १
મંદરપર્વત ઉપર આવેલા જંસુદર્શના વૃક્ષની દક્ષિણપૂર્વમાં આવેલા વનમાં આવેલી પુષ્કરિણી. નાગપુરના ગૃહસ્થ ઉત્પલ(૩)ની પત્ની. હસ્તિનાપુરના કસાઈ ભીમ(૨)ની પત્ની. એક વાર જ્યારે તે ગર્ભિણી હતી ત્યારે તેને ગોમાંસ ખાવાનો દોહદ થયો. તેના પતિએ તેનો દોહદ પૂરો કર્યો. વખત જતા ઉત્પલાએ પુત્રને જન્મ આપ્યો જેનું નામ ગોત્રાસ(૨) પાડવામાં આવ્યું. શ્રાવસ્તીના શ્રાવક શંખ(૯)ની પત્ની. જ્ઞાતાધર્મકથાના બીજા શ્રુતસ્કન્ધના પાંચમાં વર્ગનું ત્રીજું અધ્યયન.
પિશાચદેવોના ઇ કાલની મુખ્ય પત્ની. તેના પૂર્વ ભવમાં તે નાગપુરના ગૃહસ્થ ઉત્પલની પુત્રી હતી. મહાકાલ(૯)ની મુખ્ય પત્નીનું નામ પણ ઉત્પલા જ છે.
મંદર(૩) પર્વત ઉપર આવેલા જંબુસુદર્શના વૃક્ષની દક્ષિણપૂર્વમાં આવેલા વનમાં આવેલી પુષ્કરિણી.
મંદર(૪) પર્વત તેમજ જંબુસુદર્શનાં વૃક્ષની દક્ષિણ-પૂર્વમાં આવેલા વનમાં આવેલી પુષ્કરિણી.
જે પર્વતો ઉપર તિર્યશ્લોકમાં જવા માટે દેવોના ઇન્દ્રો ઊતરી આવે છે તેમને ઉત્પાતપર્વત કહેવામાં આવે છે. તે પર્વતોના નામ છે— તિગિકિવૂડ, ચકેન્દ્ર વગેરે.
ચૌદ પૂર્વ ગ્રન્થોમાંનો પ્રથમ. તે દ્રવ્યોના પર્યાયોના ઉત્પાદનું નિરૂપણ કરે છે. તેમાં દસ અધ્યયનો અને ચાર ચૂલિકાઓ) હતા. તે લુપ્ત થઈ ગયો છે.
આ અને ‘ઓમશ્રાયણ' એક છે.
બીજા વાસુદેવ દ્વિપૃષ્ઠની માતા.
ઉજ્જૈનીની ગણિકા. તેની સાથે મહેશ્વર જ્યારે કામ ક્રીડા કરતો હતો ત્યારે પ્રદ્યોતના સેવકોએ તે મહેશ્વરની હત્યા કરી હતી.
પ્રસિદ્ધ હિંદુ દેવ મહેશની પત્ની. જેના છેડે બ્રહ્મા અને વિષ્ણુ(૮) પણ પહોંચી શક્યા ન હતા તેવું મહેશનું લિંગ ઉમાના શરીરમાં સમાઈ શક્યું.
પૃષ્ઠ- 81
Page #82
--------------------------------------------------------------------------
________________
‘માન-દ-નામ કોષ:' ભાગ-૨
१. उम्मग्गजला
| મી.
उन्मनजला
ઉન્મગ્નજલા
મી.
उन्मग्नजला
ઉમજલા
२. उम्मग्गजला उम्मज्जग/ उम्मज्जय
अ.ता
उन्मजक
ઉન્મસ્જક
उम्मत्तजला
उन्मत्तजला
ઉન્મત્તજલા
उम्माद
उन्माद
ઉન્માદ
उम्मिमालिणी
ऊर्मिमालिनी
ઊર્મિમાલિની
अ.
उन्मुच
ઉન્ચ
उम्मुय उरब्भिज्ज
उरभ्रीय
ઉરભીય
उलुगच्छि
उलूकाक्षि
ઉલ્કાક્ષિ
તિમિસાગુફામાં વહેતી નાની નદી. જે કંઈ તેમાં પડે તેને તેનું પાણી બહાર ફેંકી દે છે. ખંડપ્રપાતગુફા નામની ગુફામાં વહેતી નાની નદી. પાણીમાં એક જ ડૂબકી મારીને સ્નાન કરતા, વાનપ્રસ્થ તાપસીનો એક વર્ગ. મહાવિદેહમાં વહેતી સીતાનદીની દક્ષિણે અને મંદરપર્વતની પૂર્વે, રમ્યગની પશ્ચિમ સીમા ઉપર આવેલી નદી. ભગવતીસૂત્રના ચૌદમા શતકનો બીજો ઉદ્દેશક. મહાવિદેહમાં વહેતી સીતોદા નદીની ઉત્તરે અને મેરુ પર્વતની પશ્ચિમે વહેતી અંતરનદી. એક ‘જાયવ” રાજકુમાર. ઉત્તરાધ્યયનનું અધ્યયન ૭. જુઓ ‘ઓરબ્બ’. સૂર્યાસ્ત થયા પછી પણ કપડાં સાંધતા સાધુનું ઉપનામ. ઉલ્લુગાના તીરે આવેલું નગર. મહાવીર ત્યાં ગયા | હતા. આ જ નગરમાં નિહ્નવ ગંગે ત્રિક્રિયાનો. પોતાનો સિદ્ધાન્ત સ્થાપ્યો હતો. એક નદી. તેના તીરે ઉલ્લગતીર નગર હતું. આ અને ઉલ્લુગતીર એક છે. ભગવતીસૂત્રના સોળમા શતકનો સાતમો ઉદ્દેશક. પ્રજ્ઞાપનાનું ઓગણત્રીસમું પદ (પ્રકરણ). પાંચ આગમગ્રન્થોનો એક વર્ગ. આ પાંચ છેનિરયાવલિકા, કલ્પવતંસિકા, (૩) પુષ્પિકા, પુષ્પચૂલિકા અને વૃષ્ણિદશા. બાર ઉપાંગની સંખ્યા ૧૨ ગણાવાય છે. જેમ કેઔપપાતિક, રાજપ્રશ્નીય, જીવાભિગમ વગેરે પાડલિપુત્રની ગણિકા. કોસાની નાની બહેન. ભગવતીસૂત્રના વીસમા શતકનો ચોથો ઉદ્દેશક.
उल्लुगतीर
उल्लुकतीर
ઉત્સુકતીર
ઉલુકા
ऐ.
ઉલ્લકાતીર
उल्लुगा उल्लुगातीर १. उवओग २. उवओग
उल्लुकातीर उपयोग
ઉપયોગ
મા. आ.
उपयोग
ઉપયોગ
उवंग
आ.
उपांग
ઉપાંગ
ઉપકોશા
उवकोशा उवचअ उवज्झाय विप्पडिवत्ति
उपकोशा उपचय
IT.
उपाध्याय
ઉપચય ઉપાધ્યાય વિપ્રતિપત્તિ
HT.
બ્રહ્મદશાનું છડું અધ્યયન.
विप्रतिपत्ति
उवणंद
क.गो
उपनन्द
ઉપનંદ
બ્રહ્મણગામનો રહેવાસી. નંદ તેનો ભાઈ હતો. ઉપનંદે ગોસાલકને ભિક્ષામાં આપેલ અન્ન ગોસા| લકને પસંદ ન પડ્યું. તેથી ગોસાલક ઉપનંદને. શાપ આપ્યો. પરિણામે ઉવણંદનું ઘર બળી ગયું.
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8-82
Page #83
--------------------------------------------------------------------------
________________
उवदंसण
उवमा
१. उवयालि
२. उव
३. उवयालि
४. उवयालि
उवरिमउवरिमगेविज्जग
उवरिममज्झिमगेविज्जग
उवरिमहिट्टिमगेविज्जग
उवरिमहेट्ठिमगेविज्जग
उवरुद्द
उववाअ
उववाइअ / उववाइय
. उपदर्शन
સ.
उपमा
મા.
उपजाति
મા.
उपजालि
.
.
માંટે
મ
મા.
મા.
उपजालि
उपजाति
उपस्मिउपरिम
ग्रैवेयक
उपरिममध्यम
ग्रैवेयक
‘ગામ-બૃહત્-નામ જોષ:' માળ-શ્
ઉપદર્શન
ઉપમા
પવિ
ઉપજાતિ
उपरिमाधस्तन
ग्रैवेयक
उपरिमाधस्तन
ग्रैवेयक
उपरुद्र
उपपात
औपपातिक
ઉપજાતિ
ઉપજાતિ
ઉપરિમઉપરિમ
ત્રૈવેયક
ઉપરિમમધ્યમ
જૈવેયક
ઉપરિમાધસ્તન
જૈવેયક
ઉપરિમાધસ્તન
જૈવેયક
ઉપરુદ્ર
ઉપપાત
ઔપપાતિક
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १
નીલવંત પર્વતનું શિખર.
તે
પ્રશ્નવ્યાકરણનું અધ્યયન ૧. તે નષ્ટ થઈ ગયું છે. અનુત્તરોપપાતિકશાના વર્ગ નું અધ્યયન ૩ અંતકૃદ્દશાના ચોથા વર્ગનું ત્રીજું અધ્યયન. શ્રેણિકરાજા અને તેમની રાણી ધારિણીનો પુત્ર, તે સંસાર ત્યાગ કરી મહાવીરનો શિષ્ય બની ગયો. સોળ વર્ષ સાધુજીવનની સાધના તેણે કરી. પછી મૃત્યુ પામી અનુત્તર વિમાનમાં દેવ તરીકે જન્મ લીધો. વધુ એક જન્મ લઈ તે મોક્ષે જશે.
રાજા વસુદેવ અને તેમની રાણી ધારિણીનો પુત્ર. તે સંસારનો ત્યાગ કરી તીર્થંકર અરિષ્ટનેમિનો શિષ્ય બન્યો. તે સોળ વર્ષનું શ્રમણજીવન પૂરું કરી શત્રુંજય પર્વત ઉપર મુક્તિ પામ્યો.
આ સ્વર્ગીય વાસસ્થાનમાં વસતા દેવોનું જઘન્ય આયુષ્ય ૩૦ સાગરોપમ વર્ષનું અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૦ સાગરોપમ વર્ષનું છે. જુઓ ત્રૈવેયક. આ સ્વર્ગીય વાસસ્થાનમાં વસતા દેવોનું જઘન્ય આયુષ્ય ૨૯ સાગરોપમ વર્ષનું અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૦ સાગરોપમ વર્ષનું છે. જુઓ ત્રૈવેયક, આ સ્વર્ગીય વાસસ્થાનમાં વસતા દેવોનું જઘન્ય આયુષ્ય ૨૮ સાગરોપમ વર્ષનું અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૯ સાગરોપમ વર્ષનું છે. જુઓ ત્રૈવેયક,
આ અને ‘ઉપરિમહિદ્ઘિમત્રૈવેયક’ એક છે.
શક્રના લોકપાલ યમનો પારિવારિક સભ્ય. તે
પરમાધાર્મિક દેવોમાં આવે, નારકીને ત્રાસ આપે ભગવતીસૂત્રના અગિયારમાં શતકનો પહેલો ઉદ્દેશક અને તેરમા શતકનો છઠ્ઠો ઉદ્દેશક. અંગબાહ્ય ઉત્કાલિક આગમગ્રન્થ. તેને પ્રથમ ઉપાંગ ગણેલ છે અને તે અંગસૂત્ર ‘આચાર’ ઉપર આધારિત છે. તે ચંપાનગરી, પૂર્ણભદ્ર ચૈત્ય અને તેની આસપાસનું ઉદ્યાન, રાજા કૂણિક તેની રાણી ધારિણી, ભત્ત મહાવીર વગેરેના પૂરેપૂરા વર્ણનો કરે છે. બીજા આગમસૂત્રોમાં આ વર્ણનોને ઉદ્ધૃત કરાયા છે. ‘ઔપપાતિક’ શબ્દનો અર્થ છે દેવો અને નારકીઓના જન્મનું તથા મોક્ષની પ્રાપ્તિનું નિરૂપણ કરતુ સૂત્ર.”
-- 83
Page #84
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
HT.
| સા.
उववाय उवसंत उवसग्गपरिण्णा १. उवसम २. उवसम उवहाणसुय उव्विह
उपपात उपशान्त उपसर्गपरिज्ञा उपशम उपशम उपधानश्रुत उद्विध
ઉપપાત ઉપશાસ્ત ઉપસર્ગપરિજ્ઞા ઉપશમ ઉપશમ ઉપધાનશ્રુત ઉદ્વિધા
HT.
अ.गो
उवासगदसा
आ.
उपासकदशा
ઉપાસકદશા
| દોસૃદ્ધિ દશાનું ત્રીજું અધ્યયન. જંબુદ્વીપના ઐરાવત (૧)ના પંદરમાં તીર્થંકર સૂત્રકૃત્ નું ત્રીજું અધ્યયન. દિવસ અને રાતના ત્રીસ મુહૂર્તમાંનુ એક. | પખવાડિયાનો પંદરમો દિવસ. ‘આચાર’સૂત્રના શ્રુતસ્કન્ધ ૧ નું અધ્યયન ૯. ગોસાલકના બાર મુખ્ય ઉપાશ્વકોમાંનો એક. ઉપાસકદશા એ સાતમું અંગસૂત્ર છે. તેમાં દશ અધ્યયન છે, જેમાં ભ૦ મહાવીરના દસ મુખ્ય ઉપાસકોના જીવનનું નિરૂપણ કરે છે. અધ્યયન પહેલામાં ઉપાસકે પાળવાના વ્રતોનું વિગતવાર નિરૂપણ કરેલ છે. કોસલા અથવા ઇફ્તાકભૂમિના રાજા નાભિ અને રાણી મરુદેવીના પુત્ર. વર્તમાન અવસર્પિણી ના પ્રથમ તીર્થંકર. તે કાશ્યપ ગોત્રના હતા, તેમના પાંચ નામો હતા. ઋષભ, આદિરાજ, આદિ ભિક્ષુ, આદિ કેવલી અને આદિ તીર્થકર, તેમની ઊંચાઈ ૫૦૦ ધનુષ હતી. તેમનો વર્ણ તપ્ત સુવર્ણ જેવો. હતો. તેમને બે પત્નીઓ હતી. સુનંદા, સુમંગલા. ભરત, બાહુબલિ વગેરે તેમના ૧૦૦ પુત્રો હતા. બ્રાહ્મી, સુંદરી તેમની પુત્રી હતી. તે ૨૦ લાખ પૂર્વ વર્ષ રાજકુમાર તરીકે અને ૬૩ લાખ પૂર્વ વર્ષ રાજા તરીકે જીવ્યા. તેમણે ૪૦૦૦ રાજપુરુષો સાથે. સંસાર ત્યાગ કર્યો અને શ્રમણત્વ સ્વીકાર્યું. આ. પ્રસંગે તેમણે સુદર્શના પાલખીનો ઉપયોગ કર્યો. શ્રેયાંસ તેમને પ્રથમ ભિક્ષાદાતા હતા. પુરિમતાલા નગર બહાર આવેલા શકટમુખ ઉદ્યાનમાં તેમને કેવળજ્ઞાન થયું હતું. કાત્યાયન વંશની શીલાનો પિતા.
ઋષભકૂડ પર્વતનો અધિષ્ઠાતા દેવ. કચ્છ પ્રદેશના ઉત્તરાર્ધમાં આવેલ પર્વત, તે. નીલવંત પર્વતની દક્ષિણે, ગંગાકુંડની પશ્ચિમે અને સિંધુકુંડની પૂર્વે આવેલો છે. ભરતક્ષેત્રમાં લઘુહિમવંત પર્વતની દક્ષિણે આવેલો પર્વત. ઋષભ(૩) તેનો અધિષ્ઠાતા દેવ છે. બ્રાહ્મણકુંડગ્રામનો બ્રાહ્મણ, દેવાનંદાતેની પત્ની હતી. જેના ગર્ભમાં મહાવીર આવેલા. ઋષભદત્ત | ભ૦ મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરી શિષ્ય બન્યા.
१.उसभ
ઋષભ
२. उसभ
શ.
ઋષભ
३. उसभ
ऋषभ
ઋષભ.
१. उसभकूड
મો.
ऋषभकूट
ઋષભકૂટ
२. उसभकूड
| મી.
ઋષમત
ઋષભકૂટ
१. उसभदत्त
श्र.ती. ऋषभदत्त
ઋષભદત્ત
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8-84
Page #85
--------------------------------------------------------------------------
________________
२. उसभदत्त
१. उसभपुर
२. उसभपुर
उसभसामि
१. उसभसेण
२. उसभसेण
उसभा
उसह
उसकूड
उसहपुर
उस सेण
उसुआर
उसु आरपुर
आज
उसुकार
उसुगार
१. उसुयार
२. उसुयार
. ऋषभदत्त
છે.
છે.
છે.
તી.
માં.
હૈ
તી. ऋषभस्वामिन्
ती. ग. ऋषभसेन
તી. ऋषभसेन
*.
.
છે
ऋषभपुर
ऋषभपुर
.
મો.
ऋषभा
इषुकार
इषुकारपुर
મા. इषुकारीया
.
.
ऋषभ
ऋषभकूट
ऋषभपुर
ऋषभसेन
इषुकार
इषुकार
इषुकार
‘ગામ-વૃત-નામ જોષ:' ભાવ-૨
इषुकार
ઋષભદત્ત
ઋષભપુર
ઋષભપુર
ઋષભસ્વામિન્
ઋષભસેન
ઋષભસેન
ઋષભા
ઋષભ
ઋષભકૂટ
ઋષભપુર
ઋષભસેન
ઇપુકાર
ઇપુકારપુર
ઇષુકારીયા
ઇપુકાર
ઇપુકાર
ઇસુકાર
ઇસુકાર
मुनि दीपरत्नसागरजी रचित 'आगम- बृहत् - नाम कोष: ' भाग - १
ઈષુકારપુર નગરનો વેપારી. મૃત્યુ પછી તે વીરપુર ના વીરકૃષ્ણ(૨) અને તેની પત્ની શ્રીદેવી(૩)ના પુત્ર તરીકે જન્મ્યો.
ચણગપુરના સ્થાન ઉપર વસાવવામાં આવેલું નગર જ્યાં સુધી રાજગૃહી નગરની સ્થાપના થઈ ન હતી ત્યાં સુધી ઋષભપુર મગધની રાજધાની હતું. ઋષભ પુરમાં નિહ્નવ તિસગુપ્તે પોતાનો જીવપ્રદેશનો સિદ્ધાન્ત પ્રવર્તાવ્યો.
જ્યાં ધણાવહ(૨) રાજા રાજ કરતો હતો તે નગર. તે નગરમાં ભૂભકરંડ નામનું ઉદ્યાન હતું. તીર્થંકર મહાવીર આ નગરમાં આવેલા. આ નગર ઋષભપુર (૧)થી જુદું છે.
આ અને ઋષભ(૧) એક છે.
તીર્થંકર ઋષભ(૧)ના ગણધર અને ચોરાશી હજાર શ્રમણોના નાયક. તે ભરત(૧)ના પ્રથમ પુત્ર હતા.
વીસમા તીર્થંકર મુણિસુવ્વયને સૌપ્રથમ ભિક્ષા આપનાર ગૃહસ્થ. તેનો ઉલ્લેખ બ્રહ્મદત્ત(૩) નામે પણ થયો છે.
ઋષભકૂડ(૨)ના અધિષ્ઠાતા દેવ ઋષભ(૩)ની રાજધાની.
જુઓ ઋષભ(૧).
જુઓ ઋષભકૂડ(૨).
જુઓ ઋષભપુર.
જેમના શિષ્ય સીહસેણ(૭) હતા તે આચાર્ય.
જુઓ ઈષુકાર.
જુઓ ઈષુકાર(૩).
જુઓ ઉસુયારિજ્જ.
જુઓ ઈષુકાર(૨).
જુઓ ઈષુકાર(૨).
ઈષુકાર(૩) નગરો રાજા. કમલાવઈ(૧) તેની પત્ની હતી. તેનું મૂળ નામ સીમંધર(૬) હતું. ધાતકીખંડના દક્ષિણમાં અને ઉત્તરમાં આવેલા આ નામના બે પર્વતો. તે બે પર્વતો ખંડને પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધ એમ બે ભાગમાં વહેંચી દે છે. આ બે પર્વતો જેવા જ બે પર્વતો પુષ્કરવરદ્વીપમાં આવેલા છે. સમયક્ષેત્રમાં ચાર ઈષુકાર પર્વતો છે.
પૃષ્ઠ- 85
Page #86
--------------------------------------------------------------------------
________________
‘માન-દ-નામ વષ:' મા I-૨
३. उसुयार
उसुयारपुर उसुयारिज्ज
उस्सप्पिणी
કુરુ(૨) દેશમાં આવેલું નગર. ઋષભદત્ત(૨) इषुकार ઇષુકાર વેપારી અહીંનો હતો. આ નગરનો રાજા
ઈષકાર(૧) હતો. /રપુર
ઇષકારપુર | આ અને ઈષકાર(૩) એક છે. आ. इषुकारीय ઇષકારીયા ઉત્તરાધ્યયનનું ચૌદમું અધ્યયન.
ચડતું યા ઊર્ધ્વગામી કાલચક્ર. કાળના બે જાતના. ચક્રો છેઃ ઉત્સર્પિણી અને અવસર્પિણી અર્થાત્ ઊર્ધ્વ ગામી અને અધોગામી. જ્ઞાન આદિનો. વિકાસ જેનું લક્ષણ છે તે ઊર્ધ્વગામી અર્થાત્ ઉત્સર્પિણી કાલચક્ર છે તેના છ ભાગો (આરા) છે.
(૧) દુસ્સમદુસ્સમા, (૨) દુસ્સમાં, (૩) स.
દુસ્તમસુસમા, (૪) સુસમદુસ્સમા, (૫) સુસમાં ઉત્સર્પિણી उत्सर्पिणी
અને (૬) સુસમસુસમા. અર્થાત્ તે દસ કોટા કોટિ સાગરોપમ વર્ષ હોય છે.
કેવળ ભરત અને ઐરાવત ક્ષેત્રમાં જ જ્ઞાન, આયુ, શરીરની ઊંચાઈ, બળ, શક્તિ આદિનો વિકાસ ઉત્સર્પિણી કાલચક્રોના છ છા આરા દરમિયાન થાય છે. મહાવિદેહમાં બે કાલચક્રો હોતા નથી. અનુભવાતા પણ નથી. એક પ્રભાવશાળી આચાર્ય જેમણે એક વાર વાદમાં પાખંડીઓને હરાવ્યા હતા. આના કારણે તેમનામાં
અભિમાન આવી ગયું. બીજા પ્રસંગે તે જ પ્રકારનો क.श्र. उत्सारवाचक ઉત્સારવાચક
વાદ બીજા પાખંડીઓ સાથે કર્યો. તેમણે પ્રશ્નોના ઉત્તરો એટલી બધી બેદરકારીથી આપ્યા કે તેમને
નામોશીભરી હાર ખાવી પડી. आ.ऊच्छ्वास
ઊચ્છવાસ પ્રજ્ઞાપનાનું સાતમું પદ (પ્રકરણ). ऊच्छ्वास
ઉચ્છવાસ | ભગવતીસૂત્રના બીજા શતકનો પ્રથમ ઉદ્દેશક. . Bદ84/નિઃ8ાસ ઊચ્છવાસનિઃશ્વાસ દીર્ધદશાનું દસમું અધ્યયન.
જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં સુસમા આરામાં જે ચાર एक
પ્રકારના લોકો હોય છે તેમાંનો એક પ્રકાર. આ
પ્રકારના લોકો શ્રેષ્ઠ કહેવાય છે. भो. एक्कोरुक
એક્ટ્રરુક
| આ અને ‘એગોય” એક છે.
ઉલ્લગતીર નગરની બહાર આવેલું ચૈત્ય. તીર્થંકર एकजम्बू એકજંબૂ
મહાવીર ત્યાં ગયા હતા. दे.ज. एकजटिन् એકજટિન અઠ્યાસી ગ્રહમાંનો એક. आ. एकास्थिक એકાસ્થિક ભગવતીસૂત્રના બાવીસમા શતકનો બીજો ઉદ્દેશક एकनासा
એકનાસા રુચક(૧) પર્વતના પશ્ચિમ ભાગમાં આવેલા.
उस्सारवाय
१. ऊसास
HT.
२. ऊसास ऊसासणीसास
एक
એક
एक्कोरुय
एगजंबू
एगजडि एगट्ठिय एगणासा
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8-86
Page #87
--------------------------------------------------------------------------
________________
एगवीससबला १. एगसेल
२. एगसेल
एगादसउवासगपडिमा
एगुरुय
एगुरूय
एगूरुय
एगोरुय
एगो
जि
१. एणेज्जग
२. एणेज्जग
- एयण
एरण्णवय
१. एरवइ
२. एरवइ
१. एरवय
२. एरवय
३. एरवय
४. एरवय एरावइ / एरावती
१. एरावण
२. एरावण
મા.
.
માં.
મા.
St.
'
प्रतिमा
મા
एकेन्द्रिय
માં. एकोरुक
માં.
एकोरुक
.
एकोरुक
માં.
एकोरुक
.
एकोरुक
अ. गो एणेयक
अ. गो एणेयक
एणेयक
મા.
માં.
મો.
મો.
માં.
एकविंशतिशबला
एकशैल
एकशैल
.
.
માં.
માં.
છે.
મ
एक शैलकूट
एकादशउपासक
‘ગામ-વૃહત્-નામ જોષ:’ મા-શ્
एजन
एरण्यवत
ऐरखती
ऐरखती
ऐरखत
એકવિંશતિશબલા આચારદશાનું બીજું અધ્યયન. એકશૈલ
એકશૈલ
એકશૈલકૂટ એકાદશઉપાસક
પ્રતિમા
એકેન્દ્રિય
એકોરુક
એકોરુક
એકોરુક
એકોરુક
એકોરુક
એણેયક
એણેયક
એણેયક
એજન
ઔરણ્યવત
ઔરવતી
એરવતી
ઔરવત
ऐखत
ऐरखत
ऐरखत
ऐरावती
ऐरावण / ऐरावत
ऐरावण / ऐरावत
मुनि दीपरत्नसागरजी रचित 'आगम- बृहत् - नाम कोष: ' भाग - १
ઔરવત
ઔરવત
ઔરવત
ઐરાવતી
ઐરાવણ/ઐરાવત ઐરાવણ/ઐરાવત
‘એગસેલ’(૨) પર્વત ઉપર વસતો દેવ. મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતીની પશ્ચિમે, પુષ્કલાવર્તની પૂર્વે આવેલો સિદ્ધાયતન વગેરે ચાર શિખરોયુક્ત વક્ષસ્કાર પર્વત છે. એગસેલ પર્વતના ચાર શિખરોમાંનું એક.
આચારદશાનું છઠ્ઠું અધ્યયન.
ભગવતીસૂત્રના સત્તરમા શતકનો બારમો ઉદ્દેશક.
આ અને ‘એગોરુય’ એક છે.
આ અને ‘એગોરુય’ એક છે.
આ અને ‘એગોરુય’ એક છે.
એક અંતરદ્વીપ.
આ અને એગોરુય એક છે.
જુઓ ‘એણે≈ગ’(૨).
ગોસાલકે કરેલ પ્રથમ પ્રવૃતપરિહાર-પરકાયપ્રવેશ
સેયવિયાના રાજા પ્રદેશીનો સંભવતઃ ખંડિયો રાજા. સંસાર ત્યાગીને મહાવીરના શિષ્ય બન્યા ભગવતીસૂત્રના પાંચમા શતકનો સાતમો ઉદ્દેશક. આ અને ‘હેરણવય’ એક છે.
ગંગા નદી સાથે સંબંધ ધરાવતી પાંચ મોટી નદી
ઓમાંની એક. તે દુર્લય છે.
સિંધુ નદીને મળતી પાંચ નદીઓમાંની એક. જંબુદ્વીપમાં આવેલું ક્ષેત્ર, જેનું ક્ષેત્રફળ ભરતક્ષેત્ર ના ક્ષેત્રફળ બરાબર છે. તે શિખરી પર્વતની ઉત્તરે, ઉત્તર લવણસમુદ્રની દક્ષિણે, પશ્ચિમ લવણ સમુદ્રની પૂર્વે અને પૂર્વ લવણસમુદ્રની પશ્ચિમે આવેલ છે. તેના લોકો ઉત્સર્પિણી-અવસર્પિણી કાલચક્રોના છ છ આરામાં જ્ઞાન, આયુ, ઊંચાઈ, બળ આદિનો વિકાસ અને હ્રાસ અનુભવે છે. ઐરાવતક્ષેત્રના પ્રથમ ચક્રવર્તી.
ઐરાવત ક્ષેત્રના અધિષ્ઠાતા દેવ.
શિખરી પર્વતના અગિયાર શિખરોમાંનું એક. આ અને એરવઈ એક છે.
શક્રનો મુખ્ય હાથી, શક્રના ગજદળનો સેનાપતિ. ઉત્તરકુરુ ઉપક્ષેત્રમાં આવેલું સરોવર. તેની બન્ને બાજુ વીસ કંચનગ પર્વતો આવેલા છે.
પૃષ્ઠ- 87
Page #88
--------------------------------------------------------------------------
________________
‘સામ-વૃદ-નામ વાપ:' મા I-૨
एरावय
ऐरावत
ઐરાવત
एलकच्छ
एडकाक्ष
એડકાક્ષ
एलगच्छ
ए.
एलगच्छ
એલગચ્છ
एलावच्च
ऐलापत्य
ઐલાપત્ય
एलावच्चा
ऐलापत्या
ઐલાપત્યા
एलासाढ
क.
ऐलाषाढ
ઐલાષાઢ
આ અને ઐરાવત(૧) એક છે. દશાર્ણપુરનું બીજું નામ. અહી રહેતા ઘેટા જેવી આંખવાળા એક માણસના ઉપનામ એલકચ્છ ઉપરથી આ પુરનું નામ એલકચ્છ પડી ગયું. જુઓ ‘એલકચ્છ”. મંડવ ગોત્રની સાત શાખાઓમાંની એક. આચાર્ય મહાગિરિ આ શાખાના હતા. પખવાડિયાના ત્રીજા દિવસની રાત. ધુર્યાખ્યાનના ચાર ઠગમાંનો એક ઠગ. તેણે બાકીના ત્રણ ઠગ આગળ પોતાના અનુભવની. કથા આ પ્રમાણે કહી—“એક વાર હું મારી ગાયો લઈને જંગલમાં ગયો. એકાએક લૂંટારાઓ ત્યાં દેખાયા. મેં બધી ગાયોને કામળામાં સંતાડી અને કપડામાં બાંધી દીધી. પોટલું માથે મૂકી હું ગામ. તરફ દોડી ગયો. થોડીવારમાં લૂંટારા પણ ગામમાં પ્રવેશ્યા. ભયભીત ગામના લોકો વાલુંક ફળમાં. પેસી ગયા. તે ફળને બકરી ખાઈ ગઈ. તે બકરીને અજગર ગળી ગયો. તે અજગરને એક પક્ષી ખાઈ ગયું. પંખી ઊડીને વડવૃક્ષ ઉપર બેઠું. તેનો એક પગ નીચે લટકતો હતો. તે લટકતા પગમાં રાજા ની સેનાનો હાથી ફસાઈ ગયો. એટલે તે પક્ષીને તીર મારી મારી નાંખવામાં આવ્યું. જ્યારે તે પક્ષીનું પેટ ચીરવામાં આવ્યું ત્યારે તેમાંથી અજગર બહાર નીકળી આવ્યો. જ્યારે અજગરનું પેટ ચીરવામાં આવ્યું ત્યારે તેમાંથી બકરી નીકળી, વગેરે વગેરે જુઓ ‘ઉક્રુડ’. પ્રજ્ઞાપનાનું એકવીસમું પદ (પ્રકરણ). ચમરચંચા નગરીમાં આવેલો ઘંટ. જુઓ ‘ઉદિઓદઅ’. અચાસી ગ્રહમાંનો એક ગ્રહ. પુષ્ય નક્ષત્રનું ગોત્રનામ. આ અને ‘ઉરબ્લિજ્જ એક છે. આ અને ‘ઉવકોસા' એક છે. આચાર્ય રક્ષિત ૧)ના પિતાના મિત્ર જે ગામના. હતા તે ગામ. આ અને ‘ઔપપાતિક’ એક છે. આ અને ‘ઔપપાતિક એક છે.
ઉત્કર્ટ અવગાહનસંસ્થાન ઓઘસ્વરા ઉદિતોદય
ओकुरुड ओगाहणसंठाण ओघस्सरा ओदिओदअ ओभास ओमज्जायण ओरब्भ ओवकोसा
| Gરુટ
WવIIનસંસ્થાન
ओघस्वरा . उदितोदय ટ્રેન. अवभास
अवमजायन HT.
હરણ क. उपकोशा
એવભાસ
અવમજ્જાયન ઉરભ્ર ઉપકોશા
ओवणगर
उपनगर
ઉપનગર
ओवाइय ओवादिय
औपपातिक औपपातिक
ઔપપાતિક | ઔપપાતિક
आ.
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8-88
Page #89
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
ओसप्पिणी
स.
अवसर्पिणी
અવસર્પિણી
અધોગામી યા હાસોન્મુખ કાલચક્ર. જ્ઞાન, આયુ, ઊંચાઈ, બળ વગેરેનો હ્રાસ તેનું લક્ષણ છે. તેના છ આરા છે- સુસમસુસમાં, સુસમાં, સુસમદુસ્સમાં, દુસ્સમસુસમાં, દુસ્સમાં, દુસ્સમદુસ્સમાં. આ છ ભાગોનો સમયગાળો ઉત્સર્પિણીના છા ભાગો અર્થાત્ આરા જે વિપરીત ક્રમમાં છે તેમના સમયગાળા જેટલો જ છે. જુઓ ઉત્સર્પિણી. મહાવિદેહના પુષ્કલાવર્ત પ્રદેશની રાજધાની. ચક્રવર્તી બ્રહ્મદત્તજે સ્થાને ગયા હતા તે સ્થાના ભદ્રબાહુએ રચેલો આગમગ્રન્થ. શરૂઆતમાં તો તે આવશ્યકની એક પ્રકારનું ગાથાબદ્ધ વિવેચન હતું -આવશ્યક નિર્યુક્તિનો એક ભાગ હતો. શ્રમણ જીવન ના કેટલાક મૂળભૂત અને ગૌણ નિયમોનું તે નિરૂપણ કરે છે.
ओसहि ओसाण
ઔષધિ
औषधि अवश्यानक
અવસ્થાનક
ओहणिज्जुत्ति
आ.
ओघनियुक्ति
ઓઘનિર્યુક્તિ
ओहणिज्जुत्ति चुण्णि
મ.
ओघनियुक्तिचूर्णि | ઓઘનિર્યુક્તિચૂર્ણિ
ओहसामायारी
HT.
ओघसामाचारी
| ઓઘસામાચારી
ओहाणसुय
आ.
उपधानश्रुत
ઉપધાનશ્રુત
ओहि
आ.
अवधि
અવધિ
१.कइलास
दे.
कैलास
કૈલાસ
२. कइलास
दे.
कैलास
કૈલાસ
ઓઘનિર્યુક્તિ ઉપરની એક પ્રકારની ટીકા. શ્રમણજીવનના સર્વસામાન્ય નિયમો નિરૂપતો. આગમગ્રન્થ. તે ઓઘનિર્યુક્તિનો એક ભાગ છે. આ અને ‘ઉવધાનસૂત્ર’ એક છે. ભગવતીસૂત્રના સોળમા શતકનો દસમો ઉદ્દેશક અને પ્રજ્ઞાપનાનું તેંત્રીસમું પદ (પ્રકરણ). અનુવલંધર દેવોના ચાર ઇન્દ્રોમાંનો એક. તેનો વાસ કૈલાશ પર્વત ઉપર છે. જુઓ ‘અણુવેલંધર| નાગરાય’. નંદીશ્વર દ્વીપના પૂર્વાર્ધનો અધિષ્ઠાતા દેવ. લવણસમુદ્રમાં દક્ષિણપશ્ચિમ દિશામાં ૪૨૦૦૦ યોજન દૂર આવેલો પર્વત. તેની ઊંચાઈ ૧૭૨૧ યોજન છે. તે અણુવલંધર દેવોનું વાસસ્થાન છે. તેના ઇંદ્રનું અને તે ઇંદ્રની રાજધાનીનું નામ પણ કૈલાશ છે. અંતકૃદ્દશાના છઠ્ઠા વર્ગનું સાતમું અધ્યયન. સાકેતનગરનો વેપારી. સંસાર ત્યાગી મહાવીરનો શિષ્ય બન્યો. બાર વર્ષ શ્રમણજીવનની સાધના પછી તે વિપુલ પર્વત ઉપર મોક્ષ પામ્યો. એક પર્વત. તેની એકતા હિમાલયમાં આવેલા કૈલાસ પર્વત સાથે સ્થાપી શકાય. જુઓ ‘કોરધ્વ”.
३. कइलास
भौ.
कैलास
કલાસ
४.कइलास
आ.
कैलास
કૈલાસ
५. कइलास
कैलास
કૈલાસ
६.कइलास
भौ.
कैलास
કૈલાસ
कउरव्व
अ.
कौरव्य
કૌરવ્ય
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
વૃક- 89
Page #90
--------------------------------------------------------------------------
________________
‘સામ-દ-નામ શોષ:' મા-૨
कंकपओस
HT.
काङ्क्षाप्रदोष
કાક્ષાપ્રદોષ
१.कंचण
#ી.
काञ्चन
કાંચન
२. कंचण
भो.
काञ्चन
કાંચન
कंचणकूड
भौ.दे. काञ्चनकूट
કાંચનકૂટ
कंचणग
મો.
काञ्चनक
કાંચનક
कंचणगपव्वय
भौ.
काञ्चनकपर्वत
કાંચનકપર્વત
कंचणपव्वय
भौ.
काञ्चनपर्वत
- કાંચનપર્વત
कंचणपुर
ભગવતીસૂત્રના પ્રથમ શતકનો ત્રીજો ઉદ્દેશક. સોમણ(૫) પર્વતનું શિખર. તેની ઊંચાઈ પાંચસો યોજન છે.
ચક(૧) પર્વતના પૂર્વ ભાગનું શિખર તેમજ પશ્ચિમ ભાગનું શિખર. સ્વર્ગીય વાસસ્થાન, જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સાત સાગરોપમ વર્ષ છે, દેવો સાત પખવાડિયે એકવાર શ્વાસ લે છે અને સાત હજાર વર્ષોમાં એક વાર જ તેમને ભૂખ લાગે છે. તે સમ જેવું જ છે. જુઓ કંચનક પર્વત. ૧૦૦ યોજન ઊંચાઈવાળો પર્વત. જંબુદ્વીપમાં. { આવા૨૦૦ પર્વતો છે. તેમાંથી ૧૦૦ ઉત્તરકુરુમાં છે અને ૧૦૦ દેવકુરુમાં છે. તે દસ દસ યોજનના અંતરે નીલવંત આદિ દસ સરોવરોની પૂર્વ અને પશ્ચિમ બાજુ પર આવેલા છે. આ દસ સરોવરોમાંથી પાંચ ઉત્તરકુરુમાં છે અને પાંચ દેવકુરુમાં છે. આ પર્વતો ઉપર નૃત્મક દેવો વસે છે. આ અને કંચણગપર્વત એક છે. કલિંગદેશની રાજધાનીનું નગર, જિનધર્મ વેપારી આ શહેરનો હતો. કરકંડુ અહીં રાજ કરતા હતા. આ એક સ્થળનું નામ છે. સંભવતઃ આ અને ‘કાંચનપુર’ એક જણાય છે. રાજા પ્રદ્યોતની દાસી. તેણે ઉદાયન(૨) સાથે ભાગી જવામાં વાસવદત્તા(૧) ને મદદ કરી હતી. જેના માટે યુદ્ધ ખેલાયું હતું તે સ્ત્રી તેના વિશે બીજી કોઈ જાણકારી નથી. આ અને કુંડાગ એક છે. એક ગામ. જુઓ કંડરીય. જુઓ કંડરીય. પુંડરીકિણીનગરીના રાજા મહાપદ્મ(૭) અને તેની રાણી પદ્માવતી(૩)નો પુત્ર. તે પુંડરીક(૪)નો નાનો ભાઈ હતો. સંસારનો ત્યાગ કરી ફરી સંસાર માં આવ્યો. પુંડરીકે તેને રાજ આપી દીધું, પોતે સંસાર ત્યાગી શ્રમણ બન્યા. મૃત્યુ પછી કંડરીક નરકે ગયો અને પુંડરીક સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ તરીકે જન્મ્યા.
काञ्चनपुर
કાંચનપુર
कंचणपुरी
काञ्चनपुरी
કાંચનપુરી
कंचणमाला
काञ्चनमाला
કાંચનમાલા
कंचणा
काञ्चना
કાંચના
कण्डक
કડક
कंडग कंडच्छारिअ कंडरिअ कंडरी
कण्डक्षारिक कण्डरीक कण्डरीक
કણ્ડક્ષારિક કણ્ડરીક કણ્ડરીક
१.कंडरीय
છે.
कण्डरीक
કણ્ડરીક
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 90
Page #91
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
२.कंडरीय
कण्डरीक
કણ્ડરીક
कंडिल्ल
कंडू
काण्डिल्य अ.ता कण्डू
कान्त क्रन्द
કાષ્ઠિલ્ય કર્ણી કાન્ત ક્રન્દ
कंत कंद
कंदप्प
कन्दर्प
કન્દર્પ
कंदप्पिय
अ.ता कान्दर्पिक
કાન્દપિક
कंदाहार
अ.ताकन्दाहार
કન્દોહાર
कंदिय
क्रन्दित
ક્રન્દ્રિત
१. कंपिल्ल
आ. काम्पिल्य
કાંડિલ્ય
२. कंपिल्ल
8.
p[qન્ય
કાંપિલ્ય
સાકેત નગરના રાજા પુંડરીક(૨)નો નાનો ભાઈ. પુંડરીકે તેની રૂપાળી પત્ની યશોભદ્રાને વશ કરવા તેની હત્યા કરી હતી. મંડવ ગોત્રની સાત શાખાઓમાંની એક. એક બ્રાહ્મણ પરિવ્રાજક. ધૃતોદ સમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક. આ અને ‘કંદિય’ એક છે. મોટેથી ખડખડાટ હસતો દેવ. તે શક્રના લોકપાલ ‘જસ્મ (૨)ની આજ્ઞામાં છે. સમણ(૧) ભિક્ષુઓનો એક વર્ગ. તે લોકોને હસાવીને પોતાની આજીવિકા રળતા હતા. કંદમૂળ ખાઈને જીવતા વાનપ્રસ્થ તાપસીનો વર્ગ. વ્યંતર દેવોનો એક વર્ગ. તેના બે ઇન્દ્રો છે – સુવત્સ(૨) અને વિસાલ(૨). અંતકૃદ્દશાના પ્રથમ વર્ગનું સાતમું અધ્યયન. બારાવતી નગરીના અંધકવૃષ્ણિ અને ધારિણીનો પુત્ર. તેણે તીર્થંકર અરિષ્ટનેમિની આજ્ઞામાં રહી બાર વર્ષ સુધી શ્રમણ જીવનની આરાધના કરી અને પછી શત્રુંજય પર્વત ઉપર મોક્ષ પ્રાપ્ત કર્યો. ચક્રવર્તી બ્રહ્મદત્તની પત્ની મલયવતીના પિતા પંચાલની ગંગા નદીના તીરે આવેલી રાજધાની. દ્રૌપદીનો સ્વયંવર આ નગરમાં થયેલો. | તીર્થંકર પાર્થ અને મહાવીર આ નગરમાં આવેલા. તેરમાં તીર્થંકર વિમલે આ નગરમાં જન્મા લીધેલો તેમજ દીક્ષા પણ ગ્રહણ કરી હતી.
પરિવ્રાજક સંબડ (૧) અને નિદ્ભવ અશ્વમિત્ર આ નગરમાં આવેલા. જ્યારે શ્રાવક કુંડકોલિય તો આ નગરના જ હતા. આ અને કંપિલ્લ(૪) એક છે. આ અને કંપિલ્લ(૪) એક છે. નાગકુમાર દેવ. તે અને બીજો નાગકુમાર દેવા સંબલ તેમના પૂર્વભવમાં બળદો હતા.
તે બન્નેએ તેમના માલિકની જેમ જ વ્રતોનું પાલન કર્યું જેના પરિણામે તેઓ મૃત્યુ પછી નાગ કુમાર દેવો તરીકે જન્મ્યા હતા. ગંગા પાર કરતા મહાવીરના માર્ગમાં આવેલા વિપ્નોને તેમણે દૂર કર્યા હતા.
३. कंपिल्ल
૪.
Ifqન્ય
કાંપિલ્ય
४. कंपिल्ल
tતી. [પૂન્ય
કાંપિલ્ય
कंपिल्लपुर कंपेल्लपुर
ऐ.ती. काम्पिल्यपुर ऐ.ती. काम्पिल्यपुर
કાંપિલ્યપુર કાંડિલ્યપુર
कंबल
कम्बल
કંબલ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 91
Page #92
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ ષ:' મા-૨
कंबु
કંબુ
कंबुग्गीव कंबोय
कम्बुग्रीव कम्बोज
કંબુગ્રીવ કમ્બોજ
कंमारगाम
ર્મારામ
કર્મકારગ્રામ
कंमारग्गाम १.कंस
ऐ. कर्मकारग्राम दे.ज. कंस
કર્મકારગ્રામ કંસ
લાંતક સ્વર્ગ (કલ્પ)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાર સાગરોપમ વર્ષનું છે, જ્યાં બાર પખવાડિયે દેવો એક જ વાર શ્વાસ લે છે અને જ્યાં દેવોને બાર હજાર વર્ષે એક વાર જ ભૂખ લાગે છે. કંબુ જેવું જ સ્વર્ગીય આવાસસ્થાના અનાર્ય દેશ. તે તેના અશ્વો માટે પ્રખ્યાત છે. પોતાની દીક્ષા પછી તરત જ ભ૦ મહાવીર જે સન્નિવેશમાં ગયા હતા તે સન્નિવેશ. ત્યાં ગોવાળે તેમને ત્રાસ આપ્યો હતો. કંસારગામ એ શ્રમજીવીઓ અથવા લુહારોની વસાહત કહેવાતી હતી જે ખત્તિય-કુંડબ્બામ અને કોલ્લાગની વચ્ચે આવેલી હતી. તેના અન્ય નામો આ હતા– ‘કુમારગામ, કુમ્ભારગામ(૧) અને કંસારગ્ગામ'. જુઓ ‘કંમારગામ”. અચાસી ગ્રહમાંનો એક. મથુરાના ઉગ્રસેન રાજાનો પુત્ર. તે જરાસંધની પુત્રીને પરણ્યો હતો. પોતાના પિતાને કેદમાં પૂરી પોતે જ મથુરાનો રાજા બની બેઠો. તે પોતાના પૂર્વ ભવમાં તાપસ હતો. તેને તેમજ તેના સસરા જરાસંધને વાસુદેવ(૨). કૃષ્ણ(૧)એ હણ્યા હતા. અઈમુત્ત (૨) કંસનો નાનો ભાઈ હતો. ૮૮ ગ્રહમાંનો એક, જે કંસવર્ણ નામે જાણીતો છે. આ અને કંસનાભ એક છે. અઠ્યાસી ગ્રહમાંનો એક. ચક્રવર્તી બ્રહ્મદત્તના પાંચ મહેલોમાંનો એક. જુઓ ‘વંધ'. આ અને ‘કેકય” એક છે. પાડલિપુત્રનો ભાવિ રાજા, જે શ્રમણસંઘનું અપમાન કરશે. અનુવેલંધર દેવો જ્યાં રહે છે તે પર્વત. તે લવણ સમુદ્રમાં ઉત્તરપૂર્વમાં ૪૨,૦૦૦ યોજના અંતરે આવેલો છે. તેની ઊંચાઈ ૧૭૨૧ યોજન છે. તેના રાજાનું પણ આ જ નામ છે. તે રાજા અનુવલંધરનાગરાજના નામે પણ જાણીતો છે. તેના પાટનગર નું પણ આ જ નામ છે.
२.कंस
કસનાભા કંસવર્ણ કંસવર્ણાભ
कंसणाभ कंसवण्ण कंसवण्णाभ कक्क कक्कंध कक्केय
दे.ज. कंसनाभ दे.ज. कंसवर्ण दे.ज. कंसवर्णाभ
कर्क ટે.. कर्कन्ध
कक्केय
કર્ક
કર્કન્ય કર્યો
कक्कि
.
कल्किन्
કલ્કિન
१. कक्कोडअभौ . कर्कोटक
કર્કોટક
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 92
Page #93
--------------------------------------------------------------------------
________________
‘માન-દ-નામ કોષ:' મા-૨
२. कक्कोडअ
दे.
कर्कोटक
કર્કોટક
१.कच्चायण
अ.
कात्यायन
કાત્યાયન
२. कच्चायण
*.M.
#ત્યાયન
કાત્યાયન
૨.
n
| મી.
દ8
કચ્છ
२.कच्छ
अ.ताकच्छ
કચ્છ
શક્રના લોકપાલ વરુણ(૧)ના કુટુંબના સભ્ય. સંભવતઃ આ જ કર્કોટક(૧)નો રાજા છે. કૌશિક(૫) ગોત્રની શાખા. આચાર્ય પ્રભવ અને શ્રમણ ઢંદક(૨) આ શાખાના હતા. મૂલ નક્ષત્રનું ગોત્રનામ. જંબૂદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં આવેલો વિજય નામક પ્રદેશ. તે સીતાનદીની ઉત્તરે, નીલવંત પર્વતની દક્ષિણે, માલવંત પર્વતની પૂર્વે અને ચિત્તકૂડ પર્વતની પશ્ચિમે આવેલ છે. તેની ઉત્તરથી દક્ષિણ લંબાઈ ૧૬૫૯૨-૨/૧૯ યોજન છે અને પૂર્વથી પશ્ચિમ પહોળાઈ ૨૨૧૩ યોજનમાં કંઈક ન્યૂન છે. વૈતાઢ્ય(૧) પર્વત તેના બરાબર કેન્દ્રમાં છે. ક્ષેમા તેનું પાટનગર છે. તીર્થકર ઋષભ(૧)નો પુત્ર. તેણે તેના ભાઈ મહાકચ્છ સાથે સંસારનો ત્યાગ કરી કેટલાક વખત સુધી ઋષભની આજ્ઞામાં શ્રમણત્વ પાળ્યું. પછી તે બન્ને પરિવ્રાજકો બની ગયા. નમિ(૩) અને વિનમિ અનુક્રમે કચ્છ અને મહાકચ્છના પુત્રો હતા. કચ્છ(૧)માં આવેલા વૈતાત્ય(૧) પર્વતના બે શિખરો. તે બન્ને શિખરોના અધિષ્ઠાતા દેવોના નામ પણ કચ્છ જ છે. માલવંત(૧) પર્વતના નવ શિખરોમાંનું એક. ચિત્તકૂડ(૧) પર્વતના ચાર શિખરોમાંનું એક. ચક્રવર્તી ભરતે જીતેલો એક દેશ. ત્યાં આભીર ઉપાસકો (શ્રાવકો) રહેતા હતા. આનંદપુર નગરનો એક બ્રાહ્મણ અહીં આવ્યો હતો. શ્રમણો વારંવાર આ દેશમાં આવતા. આ જ નામના પ્રદેશમાં રહેતો દેવ. જંબૂદ્વીપના મહાવિદેહક્ષેત્રમાં આવેલો વિજય નામે જાણીતો પ્રદેશ. તે સીતા નદીની ઉત્તરે, નીલવંતા પર્વતની દક્ષિણે, પહ્મકૂડ પર્વતની પૂર્વે અને દ્વહાવતીનદીની પશ્ચિમે આવેલ છે. તેની લંબાઈ, પહોળાઈ વગેરે કચ્છ(૧) સમાન છે. અરિષ્ટપુરા. તેનું પાટનગર છે.
३. कच्छ
મો.ઢ.
કચ્છ
४. कच्छ
.
कच्छ
કચ્છ
५. कच्छ
कच्छ
કચ્છ
६.कच्छ
કચ્છ
૨. વચ્છNIવ૬
ટે.
દ0વતી
કચ્છગાવતી
२. कच्छगावइ
भौ.
कच्छगावती
કચ્છગાવતી
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 93
Page #94
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ ષ:' મા-૨
મી.
३. कच्छगावइ कच्छगावती कच्छभ
કચ્છગાવતી કચ્છકાવતી
7.
कच्छगावती कच्छकावती कच्छप कच्छावती
दे.ज.
કચ્છપ ક છાવતી
कच्छावइ
મો.
कच्छुल्लणारय
क.
कच्छल्लनारद
કચ્છલનારદ
कज्जलप्पभा
भौ.
कजलप्रभा
કજ્જલપ્રભા
कज्जसेण
अ.
कार्यसेन
કાર્યસેન
कज्जोयअ कज्जोवअ कज्जोवग
दे.ज. कार्योपग .ન. પI दे.ज. कार्योपग
કાર્યોપગ કાર્યોપગ કાર્યોપગ
પહ્મકૂડ પર્વતના ચાર શિખરોમાંનું એક. જુઓ ‘કચ્છગાવઈ. રાહુનું બીજું નામ. આ અને કચ્છગાવઈ એક છે. સૌર્યપુરના યજ્ઞદત્ત અને સોમજસાનો પુત્ર. બીજાઓને લડાવવા-ઝઘડાવવા અને તે પ્રસંગને માણવા માટે જાણીતો પરિવ્રાજક તે હતો. એક વાર તે હસ્તિનાપુર ગયો જ્યાં દ્રૌપદીએ તેનો. યોગ્ય આદર ન કર્યો. તેથી તે અકળાયો અને તેને માઠું લાગ્યું. આવી કેટલીય ઘટનાઓ કચ્છલનારદ સાથે જોડાયેલી છે. જંબુસુદર્શના વૃક્ષની દક્ષિણપશ્ચિમે આવેલા પુષ્કરિણી ભરત(૨) ક્ષેત્રમાં અતીત અવસર્પિણી કાલચક્રમાં થયેલા દસ કુલકરમાંના એક. તેમનું બીજું નામ તસેણ છે અને તેમને અતીત ઉત્સર્પિણી. કાલચક્ર ના તરીકે પણ ઉલ્લેખવામાં આવે છે. આ અને કાર્યોપગ એક છે. અચાસી ગ્રહમાંનો એક. આ અને કન્નોવઆ એક છે. એક વેપારી જેની પત્ની વક્ર બ્રાહ્મણ દેવશર્મ ના. પ્રેમમાં પડી હતી. પત્નીની બેવફાઈથી દુઃખી. થયેલા તેણે સંસાર ત્યાગી શ્રમણત્વ સ્વીકાર્યું. એક આર્ય ઉદ્યોગમંડળ જે લાકડાની ચાખડીઓ. બનાવતુ. એક કઠિયારો જે સંસારનો ત્યાગ કરી સુધર્મનો. શિષ્ય બન્યો હતો. વાણારસીનો રાજા. તેણે પોતાની પુત્રી ચક્રવર્તી બ્રહ્મદત્તને પરણાવી હતી. સાલિશીર્ષ ગામમાં તીર્થંકર મહાવીરને રંજાડનાર વ્યંતર દેવી. તે પૂર્વભવમાં ત્રિપૃષ્ઠની રાણી હતી. અઠક્યાસી ગ્રહમાંનો એક. આ અને કનગ(૧) એક છે. આ વર્ગના પાંચ ગ્રહો છે -કણ, કણઅ,
कट्ठ
काष्ठ
કાષ્ઠ
कट्ठपाउयार
काष्ठपादुकाकार
કાષ્ઠપાદુકાકાર
कट्ठहारअ
काष्ठहारक
કાષ્ઠહારક
कडअ
कटक
કટક
ती.दे. कटपूतना
કટપૂતના
कडपूअणा कडपूयणा कण
ટે.ન.
#UT
કર્ણ
कणअ
કનક
दे.ज. दे.ज.
कनक कनक
कणक
કનક
कणकणअ
4.ન.
VIP
કણકન ક
આ અને કણકણગ એક છે. અચાસી ગ્રહમાંનો એક.
कणकणग
કે.ન. !
कणकनक
કણકનક
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 94
Page #95
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
१.कणग
કનક
दे.ज. दे.
कनक कनक
२. कणग
કનક
३. कणग
कनक
કનક
४. कणग
મો.
कनक
કનેક
५.कणग
ન.
कनक
કનેક
१. कणगकेउ
अ.
कनककेतु
કનકકેતુ
२. कणगकेउ
.
कनककेतु
કનકકેતુ
कणगखल
कनकखल
કનેખિલ
कणगकिरि
भी.
कनकगिरि
કનકગિરિ
कणगज्झय
श्रा.
कनकध्वज
કનકધ્વજ
અચાસી ગ્રહમાંનો એક. ધૃતવર દ્વીપનો અધિષ્ઠાતા દેવ. રુચક પર્વતના નવ શિખરોમાંનું એક. વિદ્યુપ્રભ પર્વતના નવ શિખરોમાંનું એક. આ અને કણક એક છે. અહિચ્છત્રા નગરીનો રાજા. ચંપાના વેપારી ધન્ના (૮)એ અહિચ્છત્રામાં પોતાનો ધંધો શરૂ કરતા પહેલા તેની પરવાનગી લીધી. હસ્તિશીર્ષ નગરનો રાજા. સોયવિયા અને વાચાલાની પાસે આવેલો આશ્રમ. મહાવીર આ આશ્રમમાં આવ્યા હતા. આશ્રમના. નાયક તાપસ કોસિએ(૨) હતા. મેરુ પર્વતનું બીજું નામ. તેયલિપુરના રાજા કનકરથ(૧) અને તેની રાણી પદ્માવતી(૨)નો પુત્ર.
તેને કનકરથના મંત્રી તેયલિ પુત્તે છૂપી રીતે ઉછેર્યો હતો કારણ કે રાજા પોતાના પુત્રોને જન્મતાવેંત મારી નાખતો હતો, રખેને તેમાંનો કોઈ તેનું સિંહાસન છીનવી પોતે જ તેયલિપુરનો રાજા બની બેસે. ચક્રવર્તી ભરત(૧)નો પૂર્વભવ.
જે નગરમાં રાજા પિયચંદ્ર રાજ કરતો હતો તે નગર. આ નગરમાં મહાવીર આવ્યા હતા.
આ નગરમાં સેયાસોય ઉદ્યાન હતું. અને તે | ઉદ્યાનમાં યક્ષ વીરભદ્રનું ચૈત્ય હતું. ઘયવર દ્વીપનો અધિષ્ઠાતા દેવ. જ્ઞાતાધર્મકથાના બીજા શ્રુતસ્કન્ધના પાંચમાં વર્ગનું સોળમું અધ્યયન, રાક્ષસ દેવોના બે ઇન્દ્રો ભીમ અને મહાભીમને ચાર ચાર મુખ્ય પત્નીઓ છે, તે ચારમાંથી દરેકની એક એક મુખ્ય પત્નીનું નામ કનપ્રભા છે. તે બેને રત્નપ્રભા(૧) નામે પણ ઓળખવામાં આવે છે. તેમના પૂર્વભવમાં તે બે નાગપુરના વેપારીની. પુત્રીઓ હતી. તે બન્ને સંસારનો ત્યાગ કરી તીર્થંકર પાર્શ્વ(૧)ની શિષ્યાઓ બની ગતિ હતી.
कणगणाभ
कनकनाभ
કનકનાભ
कणगपुर
कनकपुर
કનકપુર
कणगप्पभ
कनकप्रभ
કનકપ્રભ
१.कणगप्पभा
HT..
कनकप्रभा
કનકપ્રભા
૨.
પપ્પમ
दे.
कनकप्रभा
કનકપ્રભા
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 95
Page #96
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
१.कणगरह
कनकरथ
કનેકરથ
२. कणगरह
अ.
कनकरथ
કનકરથા
३.कणगरह
कनकरथ
કનેકરથ
ને
कणगलता
कनकलता
કનકલતા
कणगवत्थु
कनकवस्तु
કનકવસ્તુ
कणगविताणग कणगवियाणग कणगसंताण कणगसंताणग कणगसत्तरि १. कणगा
સૈન. ppવતાન9 | ૐ.ન. ઋવિતાન®
दे.ज. कनकसन्तान दे.ज. कनकसन्तानक
कनकसप्तति कनका
કનકવિતાનક કનકવિતાનેક કનકસલ્તાન કનકસલ્તાનક કનકસપ્તતિ
.
કન કા
તેયલિપુરનો રાજા. પદ્માવતી(૨) તેની રાણી હતી, તેયલિપુત્ર તેનો મંત્રી હતો અને કનગધ્વજ તેનો પુત્ર હતો. તે એટલો તો ક્રૂર અને લોભી હતો. કે રાજસત્તા ખોવાના ભયથી પ્રેરાઈ તે તેના પુત્રોને જન્મતાવેત મારી નાખતો. ગમે તેમ કરીને રાણીએ કણગજ્જયને બચાવી લીધો અને મંત્રીએ તેને છૂપી રીતે ઉછેર્યો. વિજયપુરનો રાજા. ધવંતરી(૧) તેનો વૈદ્ય હતો. ભરત ક્ષેત્રમાં પ્રથમ ભાવિ તીર્થંકર મહાપદ્મ વડે દીક્ષિત થવાના તે આઠ રાજાઓમાંનો એક. લોકપાલ સોમની મુખ્ય પત્ની. જુઓ સોમ(૩). વાસુદેવ બનવાની ઇચ્છાથી ‘પર્વત’ દ્વારા જ્યાં તપની આરાધના કરવામાં આવી હતી તે નગર. આ અને ‘કણગવિયાણગ’ એક છે. અઠ્યાસી ગ્રહમાંનો એક. આ અને કણબસંતાણગ એક છે. અચાસી ગ્રહમાંનો એક. એક પાખંડી શાસ્ત્ર. લોકપાલ સોમની મુખ્ય પત્ની, જુઓ સોમ(૩). જ્ઞાતાધર્મકથાના બીજા શ્રુતસ્કન્ધના પાંચમાં વર્ગનું પંદરમું અધ્યયન. રાક્ષસદેવોના બે ઇન્દ્રો ભીમ અને મહાભીમ બંને ની મુખ્ય પત્નીઓ. પૂર્વભવમાં નાગપુરના વેપારીની બે પુત્રીઓ તરીકે તે જન્મી હતી અને પછી તીર્થંકર પાર્થની શિષ્યાઓ બની હતી. જુઓ ‘કણગ’. જુઓ ‘કણગપ્પભ'. આ અને ‘કણવિયાણગ” એક છે. આ અને ‘કણવિયાણગ” એક છે. આ અને કણવિયાણગ એક છે. અનાર્ય દેશ અને તેના લોકો. આ અને કણબસંતાણગ એક છે. એક દાર્શનિક જેનો એ સિદ્ધાન્ત છે કે સામાન્ય અને વિશેષ એ બે એકબીજાથી આત્યંતિકપણે ભિન્ન બે સ્વતંત્ર પદાર્થો છે. ગોસાલક પાસે આવનાર છ પરિવ્રાજકોમાંનો (દિશાચરોમાંનો એક).
૨.
I
आ.
कनका
કનકા
३. कणगा
8..
कनका
કનેકા
कणय
કનેક
कणयप्पभ
कणविताणअ कणवियाणअ कणवियाणग कणवीर कणसंताणअ
कनक
कनकप्रभ .ન. !
कणवितानक ન. વિતાન दे.ज. कणवितानक भौ.अकणवीर કે.. #UPસન્તાન9
કનકપ્રભ કણવિતાનક કણવિતાનક કવિતાનક
કણવીર
કણસત્તાનક
कणाद
. ૪.
કણાદ
कणियार
अ.गो कर्णिकार
કર્ણિકાર
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 96
Page #97
--------------------------------------------------------------------------
________________
कणेरुदत्त
कणेरुदत्ता
कणेरुपड़गा
कणेरुसेणा
कण्ण
कण्णपाउरण
कण्णपाल
कण्णलोयण
कण्णवाल
कण्णसप्प
कण्णसिरी
कण्णिल्ल
कण्णी
१. कण्ह
२. कण्ह
३. कण्ह
४. कण्ह
५. कण्ह
६. कण्ह
७. कण्ह
મ.
૬.
૬.
.
માં.
कर्णप्रावरण
મ.
कर्णपाल
મ.ન.
कर्णलोचन
મ.
कर्णपाल
दे.ज. कृष्णसर्प
સ. कृष्णश्री
अ. ज. कर्णिल्य
મા. कर्णी
.
.
कृष्ण
अ. ता कृष्ण
મા.
कणेरुदत्त
મ.
कणेरुदत्ता
कणेरुपदिका
कणेरुसेना
कर्ण
.
कृष्ण
कृष्ण
कृष्ण
कृष्ण
‘ગામ-બૃહત્-નામ જોષ:' માળ-શ્
કોરુદન
કણેરુદત્તા
કર્ણરુપદિકા
કણેરુસેના
sel
કર્ણપ્રાવરણ
કર્ણપાલ
કર્ણલોચન
કર્ણપાલ
કૃષ્ણસ
કૃષ્ણશ્રી
કર્ણિલ્ય
કર્ણી
돌
윤혜경
કૃષ્ણ
કૃષ્ણ
올레기
કૃષ્ણ
કૃષ્ણ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १
હસ્તિનાપુરનો રાજા. તેણે પોતાની પુત્રી કર્ણરુદત્તાને ચક્રવર્તી બદત્ત સાથે પરણાવી હતી. ચક્રવર્તી બ્રહ્મદત્તની પત્ની, તે રાજા કણરુદત્તની પુત્રી હતી.
ચક્રવર્તી
બદત્તની પત્ની,
ચવર્તી બ્રહ્મદત્તની પત્ની,
અંગ(૧)ના પાટનગર ચંપાનો રાજા. તેણે
દ્રૌપદીના સ્વયંવરમાં ભાગ લીધો હતો.
એક અંતરદ્વીપ.
જુઓ કણવાલ.
શતભિસજ નક્ષત્રનું ગોત્રનામ.
સાકેતના રાજા પુંડરીકના હાથીનો મહાવત.
રાહુનું બીજું નામ. જુઓ ‘કૃષ્ણસર્પ.
આ અને 'કસરી' એક છે.
શતભિસજ નક્ષત્રનું ગોત્રનામ. આ અને
‘કણ્લોયણ’ એક જ છે.
ભગવતીસૂત્રના શતક ૧૧ નો સાતમો ઉદ્દેશક
વસુદેવ અને રાણી દેવકીનો પુત્ર અને રામ(૧) નો
ભાઈ. તે જંબુદ્વીપના ભરતક્ષેત્રના દક્ષિણાર્ધ ના
વાસુદેવ હતા. જો કે તે મથુરામાં જન્મ્યા હતા છતાં તેમની રાજધાની બારાવતી હતી. આવતી
ઉત્સર્પિણીમાં પુંડૂની રાજધાની શતદ્વારમાં બારમા તીર્થંકર અમમ તરીકે જન્મ લેશે. કૃષ્ણ ૧૦૦૦ વર્ષ જીવ્યા હતા. તેમની ઊંચાઈ દસ ધનુષ હતી.
તે પોતાના પૂર્વભવમાં ગંગદત્ત(૪) હતા. તે
વાસુદેવ(૨) નામથી પણ પ્રસિદ્ધ છે.
શિવભૂતિના ગુરુ. તેમણે બોટિક પંથ સ્થાપેલો એક બ્રાહ્મણ પરિવ્રાજક.
વરાહ(૩) અને ‘ઇસિવાલ' બન્નેના ગુરુ. વરાહ,
પાંચમા બલદેવનો પૂર્વભવ હતો અને ‘ઈસિવાલ'
પાંચમાં વાસુદેવનો પૂર્વભવ હતો.
નિરયાવાલિકા(૧)નું ચોથું અધ્યયન.
રાજગૃહીના રાજા “સેણિય’નો પુત્ર. તેની માતાનું
નામ કૃષ્ણા હતું. તે ચેગ વડે યુદ્ધમાં મરાયેલો
ભરત ક્ષેત્રમાં થનારા એકવીસમાં ભાવિ તીર્થંકર વિજય(૮)નો પૂર્વભવ.
1-97
Page #98
--------------------------------------------------------------------------
________________
८. कण्ह
का
कण्हपरिव्वायग
१. कण्हराइ
२. कण्हराइ
३. कण्हराइ
कण्हवडेंस अ
कण्हवासुदेव
कण्हवेण्णा
कण्हसप्प
कण्हसिरी
१. कण्हा
२. कण्हा
३. कण्हा
४. कण्हा
५. कण्हा
६. कण्हा
૬.
મા.
. कृष्णगुलिका
अ. कृष्णपरिव्राजक
.
कृष्णराज
कृष्णराजि
છે.
भौ. दे. कृष्णावतंसक
ती.च. कृष्णवासुदेव
. कृष्णवेन्ना
.
दे. ज. कृष्णसर्प
कृष्ण श्री
મા
મા.
.
कृष्ण
મ
મો.
कृष्णराजि
.
UIT
कृष्णा
कृष्णा
कृष्णा
कृष्णा
‘ગામ-વૃત-નામ જોષ:' ભાવ-૨
कृष्णा
કૃષ્ણ
કૃષ્ણગુલિકા
કૃષ્ણપરિવ્રાજક
કૃષ્ણરાજી
કૃષ્ણરાજી
કૃષ્ણરાજી
કૃષ્ણાવર્તસક
કૃષ્ણવાસુદેવ
કૃષ્ણવેન્ના
કૃષ્ણસર્પ
કૃષ્ણશ્રી
કૃષ્ણા
કૃષ્ણા
કૃષ્ણા
કૃષ્ણા
કૃષ્ણા
કૃષ્ણા
मुनि दीपरत्नसागरजी रचित 'आगम- बृहत् नाम कोष : ' भाग - १
ભરત ક્ષેત્રના પ્રથમ ભાવિ બલદેવ. જુઓ બલદેવ (૨).
રાણી પદ્માવતી(૩) ની દાસી. તેની નિમણૂક મહાવીર ની મૂર્તિની સેવા માટે કરવામાં આવી હતી. તે અને દેવદત્તા(૪) એક છે. પરિવ્રાજકોનો એક વર્ગ.
પાંચમાં સ્વર્ગમાં લોકાંતિક દેવોના વાસસ્થાનો ફરતે આવેલી કાળી રેખાઓ.
જ્ઞાતાધર્મકથાના બીજા શ્રુતસ્કન્ધના દસમા વર્ગનું બીજું અધ્યયન.
વાણારસીના રામ અને ધર્માંની પુત્રી. તે સંસાર છોડી તીર્થંકર પાર્શ્વની શિષ્યા બની. મૃત્યુ પછી તે ઇશાન(૨)ની મુખ્ય પત્ની બની.
ઈશાન સ્વર્ગ(કલ્પ)માં એક સ્વર્ગીય વાસસ્થાન. જુઓ કૃષ્ણ(૧).
એક નદી. તેની એકતા કૃષ્ણા અને વેણા
નદીઓના સંયુક્ત પ્રવાહ સાથે સ્થાપવામાં આવી
છે. તે બંગાળના ઉપસાગરને મળે છે.
રાહુનું બીજું નામ.
રોહીતકના ગૃહસ્થ દત્ત(૧)ની પત્ની. તેમને દેવદત્તા (૨) નામની દીકરી હતી. જ્ઞાતાધર્મકથાના બીજા શ્રુતસ્કન્ધના દસમા વર્ગનું પહેલું અધ્યયન.
ઈશાનની આઠ મુખ્ય પત્નીઓમાંની એક. તેના પૂર્વભવમાં તે વાણારસીના રામઅને ‘ધમ્મા’ની પુત્રી હતી અને તીર્થંકર પાર્શ્વની શિષ્યા બની હતી. અંતકૃદ્દશાના આઠમાં વર્ગનું ચોથું અધ્યયન. રાજા શ્રેણિક(૧)ની પત્ની. તે સંસારનો ત્યાગ કરી ચંપા નગરમાં મહાવીરની શિષ્યા બની. ૧૧ વર્ષના શ્રમણજીવન પછી તે મોક્ષ પામી. વિજયપુરના રાજા વાસવદત્તની પત્ની અને ‘સુવાસવ’ (૨)ની માતા.
આભીર(૧)ના પ્રદેશમાં વહેતી નદી. કૃષ્ણા અને વેણા (૨) એ બે નદીઓની વચ્ચે બ્રહ્મદ્વીપ આવેલો છે. કૃષ્ણાની એકતા વર્તમાન કૃષ્ણા સાથે
સ્થાપવામાં આવી છે.
પૃષ્ઠ- 98
Page #99
--------------------------------------------------------------------------
________________
कतपुण्ण
कतमालअ
१. कत्तवीरिय
२. कत्तवीरिय
१. कत्तिअ
२. कत्तिअ
३. कत्तिअ
४. कत्तिअ
५. कत्तिअ
कत्तिआ
कत्तिइ
कत्तिय
कत्तिया
Y
历
.
.
.
*
મા.
તી.
कृतपुण्य
.
कृतमालक
कार्तवीर्य
कार्तवीर्य
कार्तिक
कार्तिक
कार्तिक
कार्तिक
‘ગામ-વૃત-નામ જોષ:’ ભાવ-૨
કૃતપુણ્ય
કૃતમાલક
કાર્તવીર્ય
કાર્તવીર્ય
કાર્તિક
કાર્તિક
કાર્તિક
કાર્તિક
कार्तिक
કાર્તિક
.ન. તિા
કૃતિકા
.
कार्तिकी
કાર્તિકી
.
कार्तिक
કાર્તિક
दे. ज. कृत्तिका
કૃત્તિકા
मुनि दीपरत्नसागरजी रचित 'आगम- बृहत् - नाम कोषः ' भाग - १
રાજગૃહીના વેપારી ધનાવહ(૩)નો પુત્ર. તે બાર વર્ષ ગણિકા સાથે રહ્યો અને તેણે પોતાની સઘળી સંપત્તિ ગુમાવી. પછી એક વૃદ્ધાએ તેને દત્તક પુત્ર તરીકે સ્વીકાર્યો. છેવટે સંસાર ત્યાગ કરી તીર્થંકર મહાવીરનો શિષ્ય બની ગયો હતો. ક્રુતપુણ્ય પોતાના પૂર્વભવમાં ગરીબ ગોવાળનો પુત્ર હતો તેણે અત્યંત ભક્તિપૂર્વક સાધુને ભિક્ષા આપેલી જુઓ ‘કયમાલઅ’.
હસ્તિનાપુરના રાજા અનંતવીર્યનો પુત્ર. તારા(૨) તેની પત્ની હતી. સુભૂમ(૧) તેનો પુત્ર હતો. તેણે રામ(૩)ના (અર્થાત્ પરસુરામના) પિતા જમદગ્નિને હણ્યા હતા. રામે પિતાની હત્યાનું વેર વાળવા કૃતવીર્યને હણ્યો હતો.
ચક્રવર્તી ભરત(૧) પછી મોક્ષ પ્રાપ્ત કરનાર આઠ મહાપુરુષોમાંનો એક. તે બલવીરિયનો પુત્ર હતો. મહિનાનું નામ.
હસ્તિનાપુર નગરનો વેપારી. એક વાર જિતશત્રુ (૧૬) રાજાએ તેને બોલાવ્યો અને તાપસ(૪)ને ભોજન આપવા આજ્ઞા કરી. પરંતુ તેને તાપસમાં શ્રદ્ધા ન હતી તેમજ તાપસ માટે આદર ન હતો, તેથી તેને રાજાની આજ્ઞાથી ત્રાસ થયો. પરિણામે તેણે સંસારનો ત્યાગ કર્યો, તે ૧૦૦૮ વેપારીઓ સાથે તીર્થંકર મુણિસુવ્વયનો શિષ્ય બની ગયો. બાર વર્ષની શ્રમણજીવનની સાધના પછી તેણે મરીને સુધર્મ(૧) સ્વર્ગમાં(કલ્પમાં) શક્ર(૩)
તરીકે જન્મ લીધો.
અનુત્તરોપપાતિકદશાના એક અધ્યયન. તે નાશ પામ્યું છે.
ભરતક્ષેત્રના છઠ્ઠા ભાવિ તીર્થંકર દેવશ્રુતનો પૂર્વભવ.
એક આચાર્ય. રોહીડગ નગરમાં ક્રોધે ભરાયેલા એક ક્ષત્રિયે તેમનો વધ કર્યો હતો.
જુઓ ‘કૃતિકા’.
કાર્તિક મહિનાનો પૂર્ણિમાનો દિવસ.
જુઓ ‘કત્તિ’.
અઠ્યાવીસ નક્ષત્રમાંનુ એક. તેનો અધિષ્ઠાતા દેવ અગ્નિ(૧) છે. તેનું ગોત્રનામ અગ્નિવેસ(૩) છે.
પૃષ્ઠ- 99
Page #100
--------------------------------------------------------------------------
________________
‘મામ-દ-નામ વષ:' મા-૨
कदलिसमागम
ત્રિસમાજ
કદલિસમાગમ
कद्दम
दे.
कर्दमक
કર્દમક
१.कप्प
કલ્પ
२. कप्प
आ.
कल्प
કલ્પ
३. कप्प
क.
कल्प
કલ્પ
| જુઓ ‘કયલિસમાગમ’.
અનુવલંધર દેવોનો ઇંદ્ર. તે વરુણ(૧)ના કુટુંબનો સભ્ય છે. તેનો વાસ વિદ્યુપ્રભ(૨) પર્વત ઉપર છે. જુઓ અનુવલંધરનાગરાય. સ્વર્ગીય ક્ષેત્રોનો વર્ગ. વિગતો માટે જુઓ ‘કપ્પોવગ'. અંગબાહ્ય કાલિક આગમગ્રન્થ. લોકોમાં તે બૃહત્કલ્પસૂત્ર તરીકે પ્રસિદ્ધ છે. છ અધ્યયનોમાં વિભક્ત છે. આ અધ્યયનો શ્રમણ-શ્રમણીઓના આચારના વિધિ-નિષેધરૂપ નિયમોનું નિરૂપણ કરે છે. તેમનાં ભક્ષ્ય, ઉપકરણ, રોકાવાના સ્થાનો વગેરે અંગેના વિધિનિષેધોનું વિવરણ આ ગ્રન્થમાં છે. વ્રતપાલનમાં થતા અતિચારો યા નાનામોટા દોષો સંબંધી પ્રાયશ્ચિત્તોનું પણ વિધાન તેમાં છે. પાડલિપુત્રના બ્રાહ્મણ ‘કપિલ' (૬)નો પુત્ર. તે બહુ બુદ્ધિમાન હતો. તે એક ‘મય’ની દીકરીને પરણેલો. તે જ નગરના રાજા નંદનો મંત્રી હતો. રાજાને ઘણો ઉપયોગી અને મદદગાર સાબિત થયો હતો. જો કે રાજાએ તેને ઘણો પરેશાન કર્યો અને ત્રાસ આપ્યો છતા તે સદા રાજાને વફાદાર રહ્યો. તેને ‘કલ્પક’ કે ‘કલ્પગ” પણ કહે છે. કલ્પ(૨) ઉપર ભદ્રબાહુએ રચેલી એક પ્રકારનું ગાથાબદ્ધ વિવેચન. ભાષ્યની ગાથાઓથી નિર્યુક્તિની ગાથાઓને અલગ કરવી કઠિન છે. કલ્પ(૨)નો પ્રાસ્તાવિક ભાગ. કલ્પ(૨)નો પ્રાસ્તાવિક ભાગ. કલ્પનિર્યુક્તિ ઉપર એક પ્રકારે ગાયાબદ્ધ વિવેચના તે બે રૂપમાં મળે છે – બૃહત્કલ્પલઘુભાષ્ય અને બૃહત્કલ્પબૃહદ્ભાગ્ય . અંગબાહ્ય કાલિક આગમસૂત્ર. તે ઉપાંગ અંતર્ગતુ છે. તેમાં દસ અધ્યયનો છે. જુઓ ઉપર. બાર કલ્પો (સ્વર્ગીય ક્ષેત્રો યા સ્વર્ગો)થી પણ ઉપર વસતા રૈવેયક અને અનુત્તરોપપાતિક અથવા અનુત્તર દેવોનું બીજું નામ. એક લૌકિક શાસ્ત્ર, કપાસીયાનો વેપાર કરનારાઓની આર્ય મંડળી.
कप्पणिज्जुत्ति
आ.
कल्पनियुक्ति
કલ્પનિર્યુક્તિ
कप्पपेढा कप्पपेढिया
कल्पपीठिका कल्पपीठिका
કલ્પપીઠિકા કલ્પપીઠિકા
HT.
कप्पभास
HT.
कल्पभाष्य
કલ્પભાષ્ય
कप्पवडंसिया
પવિતંસા કલ્પાવતંસિકા
कप्पवडिंसिया
મા. øત્પાવતરા કલ્પાવતંસિકા
कप्पातीत
कल्पातीत
કલ્પાતીત
.
१. कप्पासिअ २. कप्पासिअ
कासिक काासिक
કાર્યાસિક કાર્યાસિક
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 100
Page #101
--------------------------------------------------------------------------
________________
१. कप्पिआ
२. कप्पिआ
कप्पियाकप्पिय
कप्पोवग
कब्बडअ
कब्बडग
कब्बुरअ
कमल
कमलदल
कमलप्पभ
१. कमलप्पभा
२. कमलप्पभा
१. कमलसि
२. कमलसि
१. कमला
મા.
મા.
दे, औ. कल्पोपण
સ.
J. कर्बटक
दे.ज. कर्बटक ટ્રેન.
.ન.
.
कल्पिका
મા. कल्पिकाकल्पिक કોકલ્પિક
મા.
कल्पिका
.
સ.
कर्बुर મ
कमल
कमलदल
कमलप्रभ
कमलप्रभा
कमलप्रभा
कमलश्री
कमलश्री
‘આગમ-વૃત-નામ જોષ:’ ભાગ-૨
कमला
કલ્પિકા
sics
કલ્પોપગ
sclas
કર્બટક
કર્બરક
કમલ
કમલદલ
કમલપ્રભ
કમલપ્રભા
કમલપ્રભા
કમલથી
કમલશ્રી
કમલા
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १
એક અંગબાહ્ય કાલિક આગમગ્રન્થ. નિરયાવાલિકા (૧)થી તદ્દન અલગ ગ્રન્થ તરીકે તેનો ઉલ્લેખ થયો છે. સંભવતઃ નિયાવાલિકા(૨) અને આ કલ્પિઆ એક જ છે.
તે નિરયાવાલિકા(૨)ના પાંચ વિભાગોમાંનો એક વિભાગ છે. નિરચાવાલિકા(૧) અને આ કમ્પિયા એક જણાય છે.
એક અંગબાહ્ય ઉત્કાલિક આગમસૂત્ર જે નષ્ટ થઈ ગર્યો છે.
બાર સ્વર્ગો (કલ્પો) અને તેમાં વસતા દેવોને કúોવગ કહે છે- (૧) સુધર્મ, (૨)ઈસાન, (૩) સનત્ કુમાર, (૪) માહેંદ્ર, (૫) બ્રહ્મલોક, (૬) લંતગ, (૭) મહાશુક્ર, (૮) સહસ્રાર, (૯) આનત, (૧૦) પ્રાણત, (૧૧) આરણ (૧૨) અચ્યુત.
આ અને ‘કબ્બડગ’ એક છે.
અઠ્યાસી બ્રહ્માંનો એક. તે ‘કમ્બુરઅ’ અને *થ્થર' નામોથી પણ પ્રસિદ્ધ છે.
આ અને ‘કબ્બડગ’ એક છે.
નાગપુરનો વેપારી. કમલશ્રી(૨) તેની પત્ની હતી અને કમલા તેની દીકરી હતી.
એક યક્ષ દેવ જે તેના પૂર્વભવમાં મહાવત હતો. નાગપુરનો વેપારી. કમલપ્પભા તેની પુત્રી હતી. નાગપુરના વેપારી કમલપ્રભની પુત્રી. સંસાર ત્યાગી તીર્થંકર પાર્શની શિષ્યા બની . મૃત્યુ પછી પિશાચ દેવોના ઇંદ્ર કાલ(૪)ની પત્ની રૂપે જન્મી મહાકાલ(૯)ની મુખ્યપત્ની પણ કમલપ્પભા છે. જ્ઞાતાધર્મકથાના બીજા શ્રુતસ્કંધના પાંચમાં વર્ગનું બીજું અધ્યયન.
વીતસોંગાના રાજા મહાબલ(૨)ની પત્ની. તેમને બલભદ્રા૩) નામનો પુત્ર હતો.
નાગપુરના વેપારી કમલની પત્ની.
નાગપુરના કમલ અને કમલશ્રી (૨)ની દીકરી. તે સંસારનો ત્યાગ કરી તીર્થંકર પાર્શ્વ(૧)ની શિષ્યા બની. મૃત્યુ પછી તેણે ઇંદ્ર કાલ(૪)ની એક મુખ્ય પત્ની તરીકે જન્મ લીધો. મહાકાલ(૯)ની એક મુખ્ય પત્નીનું નામ પણ કમલા છે.
પૃષ્ઠ- 101
Page #102
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
२. कमला
HT.
कमला
कमलामेल
कमलामेल
कमलामेला
श्र.
कमलामेला
१. कमलाव
कमलावती
२. कमलावइ
कमलावती
कमलुज्जलपुरी
મસ્તોત્રપુરી
कमारगाम
U
करिग्राम
१.कम्म
कर्म
જ્ઞાતાધર્મકથાના બીજા શ્રુતસ્કલ્પના પાંચમાં કમલા
વર્ગનું પહેલું અધ્યયન. | કુમલામેલ
| ચક્રવર્તી ભરત(૧)નો એક અશ્વ.
બારાવતીની રાજકુમારી. ઉગ્રસેનના પૌત્ર ધનદેવ
(૫) સાથે તેનું સગપણ થયું હતું. ‘સંબ’(૨)ની કમલામેલા
મદદથી તેનું અપહરણ કરવામાં આવ્યું અને નિશઢ અને પ્રભાવતીના પુત્ર સાગરચંદ્ર સાથે તેને પરણાવવામાં આવી. પછીથી કમલામેલા સંસાર છોડી તીર્થંકર અરિષ્ટનેમિની શિષ્યા બની.
ઈષકાર(૧) રાજાની રાણી. તેણે રાજાને કમલાવતી સમ્યગ્દર્શન કરાવ્યું અને તેની સાથે સંસારનો
ત્યાગ કરી પૂર્ણતાને યા મોક્ષને પામી.
મણિચૂડ રાજાની રાણી અને રત્નાવણના રાજકુમાર કમલાવતી
મણિપ્રભ(૨)ની માતા.
જે નગરમાં ઐરાવત ક્ષેત્રના ચોવીસમા તીર્થંકર કમલોન્વલપુરી
વારિસેણ નિર્વાણ પામ્યા તે નગર. કર્મારગ્રામ જુઓ ‘કંમારગામ’.
ભગવતીસૂત્રના શતક ૧૩નો ઉદ્દેશક ૮, છઠ્ઠા કર્મ
શતકનો ઉદ્દેશક ૯ અને શતક ૧૬ નો ઉદ્દેશક ૩ કર્મ
પ્રજ્ઞાપનાનું તેવીસમું પદ (પ્રકરણ).
બ્રહ્મદશાનું દસમું અધ્યયન. કર્મપ્રકૃતિ જુઓ ‘કમ્મપ્પયડિ'.. કર્મપ્રકૃતિ જુઓ ‘કમ્મપ્પયડિ – ૨'. કર્મપ્રકૃતિ
કર્મ અને તત્સંબંધી વિષયોનું નિરૂપણ કરતો
ગ્રન્થ આચાર્ય નાગહસ્તિ આ ગ્રન્થના જ્ઞાતા હતા. કર્મપ્રકૃતિ ઉત્તરાધ્યયનનું તેંત્રીસમું અધ્યયન. કર્મપ્રવાદ કર્મપ્રકૃતિ વગેરેનું નિરૂપણ કરતો આઠમું પૂર્વ. કર્મબન્ધક પ્રજ્ઞાપનાનું ચોવીસમું પદ (પ્રકરણ). જુઓ બંધ.
એવો પ્રદેશ જ્યાં માણસ યુદ્ધકળા (અસિ), લેખન યા સાહિત્યકળા (મસી), કૃષિ (ખેતી) એ ત્રણમાંથી કોઈ એક દ્વારા પોતાની આજીવિકા
મેળવે છે. આવા ક્ષેત્રો પંદર છે- પાંચ ભરતક્ષેત્રો, કર્મભૂમિ
પાંચ ઐરાવતક્ષેત્રો, પાંચ મહાવિદેહક્ષેત્રો. તેમાં ત્રણ ક્ષેત્રો (દરેક વર્ગમાંથી એક-એક)જંબૂદ્વીપમાં છે, છ ક્ષેત્રો (દરેક વર્ગમાંથી બબ્બે)ધાતકીખંડમાં છ ક્ષેત્રો પુષ્કરધરદ્વીપમાં છે. જુઓ અકર્મભૂમિ.
२. कम्म
कर्म
HT. HT.
કર્મ
३. कम्म कम्मपगडि कम्मपयडि
कर्म कर्मप्रकृति कर्मप्रकृति
१. कम्मप्पयडि
.
कर्मप्रकृति
२. कम्मप्पयडि कम्मप्पवाय कम्मबंध
HT. HT. आ.
कर्मप्रकृति कर्मप्रवाद कर्मबन्धक
कम्मभूमि
भौ.
कर्मभूमि
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 102
Page #103
--------------------------------------------------------------------------
________________
कम्मविवाग
कम्मविवागदसा 3.
कम्मवेदअ
कम्मारग्गाम
कयंगला
कयमाल
कयमालअ
कयवम्म
कर
करकंड
મા.
करकंडु
છે.
છે.
कयमालग
ૐ. कृतमालक
कयमालिअ
.
कलसमागम .
कयवणमालपिय
4.
करकरअ करकरिअ
む
कर्मविपाक
મા. कर्मवेदक
છે.
कमरग्राम
.
कर्मविपाकदशा
कृताङ्गला
कृतमाल
कृतमालक
कृतमालक कदलिसमागम
कृतवनमालप्रिय
कृतवर्मन्
‘આગમ-વૃત-નામ જોષ:’ ભાગ-૨
કર્મવિષા
.. कर
अ. ता करकण्ड
*.. करकण्डु
કર્મવિષાકદશા
કર્મવેદક
કર્મારગામ
કાલા
કૃતમાલ
કૃતમાલક
કૃતમાલક
કૃતમાલક
કદલિસમાગમ
કૃતવનમાલપ્રિય
કૃતવર્મન્
કર
કરકણ્ડ
કર≤
.ન. करकरक
કરકરક
दे. ज. करकरिक
કરકરિક
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १
શુભ અને અશુભ કર્મોના ફળોને ૪૩ અધ્યયનો માં સમજાવતું આગમ સૂત્ર.
વિપાકશ્રુતના શ્રુતસ્કંધ-૧ દુઃખવિપાકનું બીજું નામ. તેમાં દસ અધ્યયનો છે- (૧) મિયાપુત્ર (૨) ગોત્તાસ, (૩) અંડ, (૪) સગડ, (૫) માહણ, (૬) નંદિસેણ, (૭) સોરિય, (૮) ઉદુંબર, (૯) સહમુદ્દાહ-આમલય અને (૧૦) કુમારલેચ્છઈ. (વિપક-કુની વર્તન તે હું ન જ કરે નીચે આ અધ્યયનો ઉપલબ્ધ નથી).
પ્રજ્ઞાપનાનું પચીસમું પદ (પ્રકરણ). જુઓ 'કંમારગામ',
એક નગર, જ્યાં મહાવીર ગયા હતા. આ નગરના પરિસરમાં છત્તપલાસ નામનું ઉદ્યાન તેમજ ચૈત્ય હતું. પાખંડી દરિદ્રેઅહીં ગોસાલકને માર મારેલો. જુઓ ‘યમાલ’.
તમિસા ગુફાનો અધિષ્ઠાતા દેવ. ચંપાના રાજા કોણીકે તેને હણ્યો હતો.
જુઓ ‘કયમાલ’.
જુઓ ‘યમાલ’.
જે નગરમાં મહાવીર ગયા હતા તે નગર.
હસ્તિશીર્ષ નગરના પુષ્પકર્રહ્મ(૧) ઉદ્યાનમાં વસતો એક યક્ષ દેવ.
તેમાં તીર્થંકર વિમાના પિતા, તેમની રાણી સામા હતી.
અઠ્યાસી ગ્રહમાંનો એક. જુઓ ‘કરકરિંગ’. એક બ્રાહ્મણ પરિવ્રાજક અને તેના અનુયાયીઓ. ચંપાના રાજા દધિવાહન, રાણી પદ્માવતી (૮)નો પુત્ર. તેના જન્મ વખતે પદ્માવતી શ્રમણી હતી કેમ કે તેણે સગર્ભાવસ્થામાં સંસારનો ત્યાગ કર્યો હતો. જન્મ પછી તરત જ કરકને મસાણમાં ત્યજી દીધેલો. તેથી તે અવકિર્ણપુત્ર (ત્યજાયેલ પુત્ર) નામે પણ ઓળખાતો હતો. એક બળદની દશામાં થયેલા પરિવર્તનને જોઈ તેને સંસારની અસારતા સમજાઈ અને પરિણામે તેણે સંસારનો ત્યાગ કર્યો. તેને પ્રત્યેકબુદ્ધ ગણવામાં આવે છે.
આ અને કરકરિંગ એક છે.
આ અને કરકરિ એક છે,
પૃષ્ઠ- 103
Page #104
--------------------------------------------------------------------------
________________
करकरिग
करड
१. करण
२. करण
करिअ
२. कलंद
२. कलंद
कलंबवालुया
कलंबा
कलाद
कलाय
कलावइ
कलिंग
कलिंद
१. कविल
ૐ.ન. करकरिक પ
મ.
સ.ન. करण
મા.
करण
.ન.
સમ
अ. गो कलन्द
મ.
છે.
भौ. व
મ.
करट
'
મ.
कलन्द
.
મા. कलात
. कलावती
कलम्बुका
कलाद
कलिङ्ग
कलिन्द
कपिल
‘આગમ-વૃત-નામ જોષ:’ ભાગ-૨
કરકરિ
કરટ
કરણ
કરણ
કારિક
કલંદ
કલંદ
કદંબવાલુકા
કલંબુકા
કલાદ
કલાત
લાવી
કલિક
કલિન્દ
કપિલ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १
અઠ્યાસી ગ્રહમાંનો એક. ‘કર’ અને ‘કરિઅ’નો
બે જુદા ગ્રહો તરીકે પણ ઉલ્લેખ મળે છે. કુણાલા(૧)ના વતની અને સાકેતમાં મૃત્યુ પામેલા બે ગુરુઓમાંના એક ગુરુ.
જ્યોતિષશાસ્ત્ર કરેલ દિવસનો ભાગ, અગિયાર કરણો છે. તેમાંથી પ્રથમ સાત ગતિશીલ છે અને બાકીના સ્થિર છે.
બવ,
તે અગિયાર કરણો આ પ્રમાણે છે બાલવ, કૌલવ. થીવિલોઆગ, ગરાઈ, વણિક, વિદ્ઘિ, સઉણિ, ચઉપ્પય, નાગ, કિંથુગ્ધ ભગવતીસૂત્રના શતક ૧૯ નો નવમો ઉદ્દેશક. અઠ્યાસી ગ્રહમાનો એક. જુઓ કરકરિંગ,
જે છ પરિવ્રાજકો (દિશાચરો) ગોસાલક પાસે આવ્યા હતા તેમાંનો એક.
એક આર્ય જાતિ. આ અને કલિંદ એક છે.
(નરકભૂમિમાં આવેલી) એક નદી. તેની રેતી વજ્ર જેવી સખત છે.
જે સ્થળે મહાવીર આવ્યા હતા તે સ્થળ. અંગ નામક પ્રાચીન દેશના પૂર્વ ભાગમાં આવેલું છે. તેતલિપુરમાં રહેતો સોની. ભદ્રા(૧૮) તેની પત્ની હતી. તેમને એક પોટ્ટિલા નામે પુત્રી હતી. ભગવતીસૂત્રના શતક ૨૧, વર્ગ ૨ નું પ્રકરણ ૧. એક ઉમદા સ્ત્રી.
એક આર્ય દેશ અને તેના લોકો. કંચનપુર તેનું પાટનગર હતું. એક દેવે પૂર દ્વારા તેના વિનાશનું ભવિષ્ય ભાખેલું.
સૌપાગનો સુથાર ક્રોંક્કાસ વિમાનમાં કલિંગ ગયેલો. કરકુંડુ ત્યાં રાજા હતો. એક આર્ય જાતિ. આ અને કલંદ એક છે. ધાતકીખંડના ભરતક્ષેત્રના પૂર્વાર્ધના વાસુદેવ, તેમની રાજધાની ચંપા હતી. તેણે અને જંબુદ્વીપ ના ભરતક્ષેત્રના દક્ષિણાર્ધના વાસુદેવ કૃષ્ણ એ એકબીજા સામે શંખ ફૂંક્યા હતા.
કપિલે અવર-કંકાના રાજા પદ્મનાભને રાજગાદી પરથી ઉઠાડી તેના પુત્રને રાજગાદી સોંપી હતી.
પૃષ્ઠ- 104
Page #105
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
२.कविल
अ.ता
कपिल
કપિલ
३. कविल
કપિલ
સાંખ્ય તરીકે પ્રસિદ્ધ એક પાખંડી દર્શનના. સ્થાપક. તે એક રાજકુમાર હતા જે સંસારનો ત્યાગ કરી ભરતના પુત્ર મરીચીના શિષ્ય બન્યા હતા. તેમનો શિષ્ય આસુરી હતો. તેમણે આસુરીને ષષ્ઠીતંત્રનો ઉપદેશ આપ્યો. આ ષષ્ઠીતંત્ર ૨૪ તત્ત્વોનું નિરૂપણ કરે છે કોસંબીના ‘કાસવ’ (૪) અને ‘જસા' (૧)નો પુત્ર. કાસવ રાજા જિતશત્રુ(૨૫)નો રાજપુરોહિત હતો.
જ્યારે કાસવ મરણ પામ્યો ત્યારે તેની જગ્યાએ બીજા કોઈ પુરુષની નિમણૂક કરવામાં આવી. પછી કાસવના મિત્ર ઇંદ્રદત્ત(૪) પાસે ભણવા માટે જસાએ કપિલને શ્રાવસ્તી મોકલ્યો.
તેણે કપિલને ધન શેઠ પાસે જવા કહ્યું. ધન સવારમાં સૌપ્રથમ આવી પોતાને નમસ્કાર, કરનારને બે ગીની આપે છે. એટલે કપિલ રાત્રિના સમયે ધનશેઠના ઘરે જવા નીકળી પડ્યો પરંતુ ચોકીદારોએ ચોર સમજી તેને પકડી રાજા આગળ રજૂ કર્યો.
કપિલે રાજાને સાચી હકીકત જણાવી. રાજા તે સાંભળી તેના ઉપર પ્રસન્ન થયા, તેને જે માંગે તે આપવાનું વચન આપ્યું. શું માંગવું તેનો જેમ જેમ વિચાર કરતો ગયો તેમ તેમ તે માંગવાની ધનરાશિ વધારતો જ ગયો. આ વાતે મનમાં પરિવર્તન આવ્યું. પરિણામે સંસાર ત્યજી દીધો. તપ આદર્યું, છેવટે કેવલજ્ઞાન પામ્યો. આ કથા. વડે ઉત્તરાધ્યયનનું આઠમું અધ્યયન બન્યું છે. આચાર્ય સુસ્થિતનો શિષ્ય. તે જેમના મકાનમાં રોકાયેલો,તે મકાનમાલિકની પુત્રી ઉપર તેણે બળાત્કાર કરેલો. તે પાપકૃત્યથી ક્રોધે ભરાયેલા મકાનમાલિકે કુહાડીથી તેનું લિંગ કાપી નાંખ્યું. | પાડલિપુત્રના કલ્પકના પિતા.
પરિવ્રાજકોનો એક વર્ગ. રાજગૃહીના બ્રાહ્મણનો શિષ્ય. પોતાના પૂર્વભવ માં સિંહ હતો અને ત્રિપૃષ્ઠએ તેને મારી નાંખ્યો. આ ત્રિપૃષ્ઠ મહાવીરનો પૂર્વભવ હતો. પૂર્વભવના ભયના કારણે ‘કપિલબડુઅ” ને મહાવીરનો ભય લાગતો હતો. મહાવીરના પ્રથમ ગણધર ગૌતમે પોતાના શિષ્ય તરીકે તેનો સ્વીકાર કર્યો હતો.
४.कविल
૪.
પિત
કપિલ
५. कविल ६.कविल
अ. अ.ता
कपिल कपिल
કપિલ કપિલ
कविलबडुअ
क.
कपिलबटुक
કપિલબટુક
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 105
Page #106
--------------------------------------------------------------------------
________________
‘માન-દ-નામ વષ:' મા I-૨
कविला
ઝ.
कपिला
કપિલા
कव्वरअ
ઢે.ઝ.
કર્બરક
HT.
कसाय काइंदी काअ
कर्बरक कषाय काकन्दी
કષાય કોકન્દી
ટે.ન.
pય
કાય
कांतिमती
क.
कान्तिमती
કાન્તિમતી
काउस्सग्ग
કાયોત્સર્ગ
आ. कायोत्सर्ग ટે.નં. 22
काक
કાક
काकंदी
કાકન્દી
काकन्दी दे.ज. कर्कन्ध
રાજા શ્રેણિકની આજ્ઞા છતાં મુનિને હૃદયપૂર્વક ભિક્ષા આપવા તૈયાર ન થનારી બ્રાહ્મણ દાસી. આ અને ‘કબ્બડગ’ એક છે. પ્રજ્ઞાપનાનું ચૌદમું પદ (પ્રકરણ). જુઓ ‘કાગંદી'. આ અને ‘કાય”(૧) એક છે. કોસલાઉરના વેપારી નંદ(૨)ની દીકરી. તેને સાકેતના અસોમદત્તના પુત્ર સાગરદત્ત(૩) સાથે પરણાવવામાં આવી હતી. શ્રીમતી(૧) તેની મોટી બહેન હતી. આવશ્યકનું પાંચમું અધ્યયન. આ અને ગ્રહ કાય(૧) એક છે. જુઓ કાગંદી. આ અને કન્કંધ એક જ છે. પાડલિપુત્રના રાજા જિતશત્રુ(૨૮)નું બીજું નામ. તેણે ઉજ્જૈનીના રાજા ઉપર આક્રમણ કર્યું, તેને બંદી બનાવ્યો અને તેનું રાજ્ય પડાવી લીધું. ત્યાં તેલ માલિશના કારણે તે કાગડા જેવો કાળો થઈ ગયો. તેથી કાકવર્ણ નામે તે ઓળખાવા લાગ્યો. ભરતક્ષેત્રનું પ્રાચીન નગર, તીર્થંકર સુવિધિ નો જન્મ અહીં થયો હતો. મહાવીર અહીં આવેલા. જિતશત્રુ(૧૧) અને અમૃતઘોષ અહીં રાજ કરતા. હતા. ધૃતિધર, ક્ષેમક(૨), ચંડવેગ અને ધન્ન(૫) આ નગરના હતા. છઠ્ઠા વાસુદેવે પોતાના પૂર્વભવમાં અહીં તપ કર્યું હતું. જુઓ ‘કરિઅ'.
काकंध
કર્કન્ધ
काकवण्ण
क.
काकवर्ण
કાકવર્ણ
कागंदी
काकन्दी
કાકન્દી
कातिय
8.
कार्तिक
કાર્તિક
कापिलिज्ज
T.
कापिलीय
કાપિલીય
कामकम
ઢે.
कामकर्म
કામકર્મ
कामगम
कामकर्म
કામકર્મ
कामज्झया
कामध्वजा
ફામધ્વજા
ઉત્તરાધ્યયનનું આઠમું અધ્યયન. આ અને કામગમ એક છે. લાંતક સ્વર્ગ(કલ્પ)ના ઇંદ્રના કામગમ નામના વિમાનનો વ્યવસ્થાપક દેવ. | વાણિજ્યગામની ગણિકા. જુઓ ઉઝિતક(૨). અઠ્યાસી ગ્રહમાંનો એક.
તેનો ઉલ્લેખ બે જુદા ગ્રહો કાસ અને ફાસ તરીકે પણ થયો છે. ઉપાસકદશાનું બીજું અધ્યયન.
कामफास
दे.ज. कामस्पर्श
કામસ્પર્શ
१. कामदेव
आ.
कामदेव
કામદેવ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 106
Page #107
--------------------------------------------------------------------------
________________
२. कामदेव
काममहावण
कामिड्डियगण
१. काय
२. काय
कायंदग
कायंदी
काट्ठि
कायरअ
कायरिअ
१. काल
२. काल
३. काल
४. काल
.
છે.જે. काममहावन
अ. ती कामधिकगण
ન
છે.
.
છે.
कामदेव
.
સા.
अ. गो कातरक
છે.
कातरिक
..
काक
काक
काकन्दिक
काकन्दी
कार्यस्थिति
ઢે.
.ન. काल
काल
काल
काल
‘આગમ-વૃત-નામ જોષ:’ ભાગ-૨
કામદેવ
કામમહાવન
કામર્ષિકગણ
કાક
કાક
SLAPER
કાકંદી
યસ્થિતિ
કાતરક
કાતરિક
કાલ
કાલ
કાલ
કાલ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १
ન
મહાવીરના મુખ્ય દસ ઉપાસકોમાંનો બીજો. તે ચંપાનગરીનો વેપારી હતો. તેની પત્નીનું નામ ભદ્રા (૩૬) હતું. તેની પાસે ૧૮ કરોડ સોનામહોર હતી. એક દેવ ધર્મશ્રદ્ધામાં તેની દ્રઢતાની પરીક્ષા કરવા આવ્યો, ભયંકર પરિણામોની તેને ધમકી આપી. તેના શરીરને અસહ્ય ત્રાસ આપ્યો છતાં તે પોતાની ધર્મશ્રદ્ધામાંથી ચલિત ન થયો. ભ॰ મહાવીર તેમના શ્રમણો અને શ્રમણીઓને આ કથાનો નિષ્કર્ષ જણાવતા કહે છે- ગૃહસ્થ હોવા છતાં તેણે વિઘ્નો અને યાતનાઓનો જે મક્કમતાથી સામનો કર્યો, તે રીતે ભાર અંગના સ્વાધ્યાયને અનુલક્ષી મહાવીરે તેમને સઘળા પ્રલોભનો સામે કપણે ટકી રોવા પ્રલોભનોને જરાપણ વશ ન થવા સલાહ આપી હતી. મહાવીર જ્યાં આવ્યા હતા તે વાણારસીનું એક ચૈત્ય. અહીં જ ગોસાલકે પોતાનો ચોથો
પ્રવૃતપરિહાર (પરકાયપ્રવેશ) કર્યો હતો. મહાવીરની આજ્ઞામાં રહેલા નવ ગણોમાંનો એક અભ્યાસી ગ્રામાંનો એક
અનાર્ય જાતિ અને તેમનો દેશ.
કાર્યટીનો રહેવાસી.
જુઓ કાગંદી,
પ્રજ્ઞાપનાનું અઢારમું પદ (પ્રકરણ). ગૌસાલકના બાર મુખ્ય ઉપાસકોમાંનો એક. લોકપાલ વરુણ(૧)ના કુટુંબનો સભ્ય.
રાજા શ્રેણિક(૧) અને તેની રાણી કાલી(૫)નો પુત્ર. કૂણિકના પક્ષે વૈશાલીના રાજા ચેડગ સાથે યુદ્ધમાં લડતા તે ચેડગ દ્વારા હણાયો હતો. અભ્યાસી ગ્રામાંનો એક.
વાયુકુમાર દેવોનો લોકપાલ, તેની મુખ્ય પત્ની ની સંખ્યા અને તેમના નામો કાલવાલ(૧)ની મુખ્ય
પત્નીની સંખ્યા અને તેમના નામો સમાન જ છે. પિશાચ દેવોના બે ઇન્દ્રોમાંનો એક. તેની મુખ્ય પત્નીઓ – કમલા(૧), કમલપ્પભા, ઉત્પલા અને સુદર્શના છે.
પૃષ્ઠ- 107
Page #108
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
५.काल
8.
काल
કાલ
६.काल
HT.
તિ
કોલ
. શનિ
काल
કાલ
૮.blન
ટે.ન.
#
કાલ
९.काल
भौ.न
काल
કાલ
१०. काल
મ.કે. ભૌ.કે.
કાલ
આમલકપ્પાનો વેપારી. તે કાલશ્રીનો પતિ અને કાલી(૩)નો પિતા હતો. ભગવતીસૂત્રના અગિયારમાં શતકનો અગિયારમો ઉદ્દેશક. વેલેબ(૧)નો લોકપાલ તેમજ પ્રભંજન(૩)નો લોકપાલ. તે અને કાલ(૩) એક છે. નારકીઓને ત્રાસ દેવામાં રત પંદર પરમાધાર્મિક દેવોમાંનો એક. તે જમ(૨)ના કુટુંબનો સભ્ય છે. સાતમી નરકભૂમિ તમસ્તમપ્રભાના છેલ્લા પાંચ સૌથી ભયંકર મહાનરક વાસસ્થાનોમાંનું એક. સહસ્ત્રારકલ્પનું એક સ્વર્ગીય વાસસ્થાન-વિમાના
જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અઢાર સાગરોપમ વર્ષનું છે,
- જ્યાં વસતા દેવો અઢાર પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને અઢાર હજાર વર્ષે તેમને એક વાર જ ભૂખ લાગે છે. લવણસમુદ્રમાં આવેલા વલયામુહ કલશનો અધિષ્ઠાતા દેવ. કાલોદ સમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક. નિરયાપાલિકાનું પ્રથમ અધ્યયન. આ અને ‘કાલશૌકરિક એક છે. જુઓ કાલગ. આ અને ‘કલિંજર’ એક છે. જુઓ ‘કાલગ’ (૩).
११. काल
काल
કાલ
१२. काल
काल
કાલ
१३. काल
HT.
काल
કાલ
१४. काल
काल
કાલ
कालअ
कालक
કાલક
कालंजर
મી.
कालअर
કાલંજર
कालखमण
कालक्षमण
કોલક્ષમણ
१.कालग
कालक
કાલક
ધારાવાસના રાજા વજસિંહ અને તેની રાણી સુરસુંદરીનો પુત્ર.
તે સંસાર ત્યજી ગુણાકરના શિષ્ય બન્યા. કાલગની બેન સરસ્વતી પણ સંસારનો ત્યાગ કરી શ્રમણી બની.
એક વાર તેના રૂપથી મોહાંધ બની ઉજૈનીનો રાજા ગર્દભિલ તેને બળજબરીથી પોતાના મહેલે લઈ ગયો અને તેને ત્યાં પૂરી રાખી.
આચાર્ય કાલકે ગર્દભિલ્લને હરાવ્યો, સરસ્વતીને મુક્ત કરાવી અને શ્રમણી તરીકે પુનઃ પ્રતિષ્ઠિત કરી.
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 108
Page #109
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
२.कालग
कालक
३.कालग
श्र.
४. कालग
कालक
कालणदीव
भौ.
कालपाल
ઉજ્જૈનીના બલમિત્ર અને ભાનુમિત્રના મામા, ભાનું શ્રીના પુત્ર બલભાનુએ તેમની પાસે દીક્ષા લીધી . એક વાર આચાર્ય કાલગ સાતવાહનની રાજધાની
પ્રતિષ્ઠાન ગયા હતા. રાજાએ તેમને પર્યુષણાની. કાલક
ઉજવણીના દિવસે સ્થાનિક ઉત્સવ હોવાથી પર્યુષણા ઉજવણી તિથિમાં ફેરફાર કરવા સૂચવ્યું તેમણે રાજાના સૂચનને સ્વીકારી લીધું. સંભવતઃ આ કાલગ અને કાલગ (૧) એક જ વ્યક્તિ છે. સુવર્ણભૂમિમાં થોડો સમય રોકાયેલા સાગર ના.
દાદાગુરુ, સાગરને જ્ઞાનનું બહુ અભિમાન હતું. કાલક कालक
કાલગ સુવર્ણભૂમિ ગયા, તેને સન્માર્ગે વાળ્યો. આ કાલગ પણ કાલગ(૧)સમાન હોઈ શકે તુરવિણીના રાજા જિતશત્રુ(૩)ને પોતાની
બ્રાહ્મણ પત્નીથી થયેલા પુત્ર દત્ત(૧)ના મામા. કાલક
જ્યારે આચાર્ય કાલગે દત્તને કહ્યું કે યજ્ઞનું ફળ નરક છે ત્યારે દત્તને માઠું લાગ્યું.
જ્યાં અનાજ મેળવવા કે લાવવા વહાણોનો काननद्वीप કાનનદ્વીપ
| ઉપયોગ થતો તે દ્વીપ. कालपाल કાલપાલ જુઓ ‘કાલવાલ’.
ચક્રવર્તી ભરતના સેનાપતિ સુસેણ(૧)એ જીતેલી. कालमुख કાલમુખ
એક અનાર્ય(અનાર્ય) જાતિ. નવસમવન કાલાવતેસકભવન ચમરચંચામાં આવેલું એક વાસસ્થાન.
નાગકુમાર દેવોના ઇંદ્ર ધરણના ચાર લોકપાલો. कालपाल કાલપાલ
માંનો એક. તેને ચાર મુખ્ય પત્નીઓ છે – અસોગા, વિમલા, સુપ્રભા અને સુદર્શના ભૂતાનંદ(૧)ના ચાર લોકપાલોમાંનો એક. તેની
પત્નીઓની સંખ્યા અને તેમના નામો कालपाल કાલપાલ
કોલવાલ(૧) ની પત્નીઓની સંખ્યા અને તેમના નામો સમાન જ છે. જુઓ ‘નાગવિત્ત’. મથુરા(૧)ના જિતશત્રુ(૧૯) રાજાના પુત્ર. રાજાએ પોતાના મહેલમાં રખાત તરીકે રાખેલી.
ગણિકા કાલા(૨)ના પેટે તે જન્મ્યા હતા. તે નિર્વેશ કાલવૈશિક
સંસાર છોડી શ્રમણ બન્યા. તે પોતાના શરીર પ્રત્યે એટલા બધા અનાસક્ત હતા કે મુદ્રસેલા ડુંગર ઉપર શિયાળ તેમના શરીરને ખાઈ ગયું.
એક વિદ્યાધર જેને સુજયેષ્ઠાના પુત્ર સત્યકી(૧) कालसन्द्वीप કાલસન્દીપ
એ હણ્યો હતો.
कालमुह
कालवडिंसयभवण
મો.
१. कालवाल
२.कालवाल
कालवेसिय
| 8.
कालसंदीव
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 109
Page #110
--------------------------------------------------------------------------
________________
कालसिरी
सू
.
.
सोअरअपुत्त क.
कालसोयरिय
कालसोरिय
कालसोवरिअ
कालहत्थ
१. काला
२. काला
कालिअ
कालिंजर
.
कालिकेय
.
. कालशौकरिक
.
कालशौकरिक
છે
कालाय
છે.
कालायवेसिय
.
कालासवेसिकपुत्त श्र.
कालासवेसियपुत्त श्र.
સ.
‘આગમ-વૃહત્-નામ જોષ:' માન-શ્
कालश्री
કાલશ્રી
कालशौकरिक
કાલૌકરિક
વાતૌરિપુત્ર કાલૌકરિકપુત્ર
कालशौकरिक
મા.
कालहस्तिन्
काला
काला
कालिक
. कालिञ्जर
કાલશૌકરિક
ऐ. भौ. कालिकेय
કાલશૌકરિક
કાલૌકરિક
કાલહસ્તિન્
કાલા
कालाक
કાલાક
कालादवैशिक
કાલાદવૈશિક
વાતાચŽશિવપુત્ર કાલાસ્યવૈશિકપુત્ર
વાતાચવેશિપુત્ર કાલાસ્યવૈશિકપુત્ર
કાલા
કાલિક
કાલિંજર
કાલિકેય
मुनि दीपरत्नसागरजी रचित 'आगम- बृहत् - नाम कोष: ' भाग - १
આમલકપ્પાના વેપારી કાલ(૫)ની પત્ની. આ અને ‘કાલશૌકરિક’ એક છે.
આ અને કાલશૌકરિકનો પુત્ર સુલસ એક જ છે. રોજ ૫૦૦ પાડાને કાપતો રાજગૃહીનો કસાઈ. સુલસ તેનો । પુત્ર હતો. મહાવીરે રાજા શ્રેણિકને કહ્યું હતું કે જોશ્રેણિક કાલશૌકરિકને પશુઓની કતલ કરતો બંધ કરશે તો કાલશૌકરિક નરકમાં નહીં જાય. તેથી શ્રેણીકે કાલશૌકરિક કસાઈનો ધંધો બંધ કરી દે તે માટે ઘણા પ્રયત્ન કર્યા. પરંતુ રાજા સફળ થયો નહિ. અને કાલશૌકરિક મૃત્યુ પછી સાતમી નરકે ગયો.
જુઓ કાલશૌકરિક.
જુઓ કાલશૌકરિક.
કલંબુયા ગામનો રહેવાસી. તેણે મહાવીર અને ગોસાલકને બાંધી પોતાના મોટા ભાઈ મેઘ(૭)ને હવાલે કર્યા. પરંતુ મેઘે તેમને છોડી મૂક્યા. પિશાચ દેવોના ઇંદ્ર કાલ(૪)ની રાજધાની. મથુરા(૧)ની ગણિકા. તેને રાજા જિતશત્રુ(૧૯) એ પોતાની રખાત તરીકે પોતાના મહેલમાં રાખી. તેને પોતાના પેટે જન્મેલો પુત્ર કાલવેસિય હતો. તીર્થંકર મહાવીર ગોસાલક સાથે ગયેલા તે સ્થળ જુઓ ‘કાલવેસિય’. જુઓ ‘કાલાયવેસિય’.
તીર્થંકર પાર્શ્વ(૧)ની પરંપરાનો શ્રમણ. તેણે મહાવીરના શિષ્યોને કેટલાક પ્રશ્નો પૂછ્યા અને
પછી મહાવીરની પરંપરા સ્વીકારી.
જુઓ કાલિક.
જ્યાં પોતાના પૂર્વભવમાં ચિત્ત અને સંભૂતિ હરણ રૂપે જન્મ્યા હતા તે પર્વત.
જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં વૈતાઢ્ય(૨) પર્વતની બંને પર્વતમાળાઓ ઉપર નમિ(૩) અને વિનમિએ સ્થાપેલા સોળ જનપદો (દેશો)માંનો એક. તે કાલિકેય નામના વિદ્યાધર લોકોના વસવાટવાળો હતો. તેઓ જે વિદ્યામાં નિષ્ણાત હતા તે વિદ્યાનો અધિષ્ઠાતા દેવ પણ કાલિકેય નામનો હતો.
પૃષ્ઠ- 110
Page #111
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
कालिय
आ.
कालिक
કાલિક
कालियदीव
भौ.
कालिकद्वीप
કાલિકદ્વીપ
कालियपुत्त
कालिकपुत्र
કાલિકપુત્ર
१. काली
काली
કાલી
२. काली
आ.
काली
કાલી
३. काली
काली
કાલી
४. काली
आ.
काली
કાલી
અંગબાહ્ય આવશ્યક વ્યતિરિક્ત આગમગ્રન્થોના બે પ્રકારોમાંનો એક. આ પ્રકારના આગમગ્રન્થો. દિવસ તેમજ રાત્રિના ચાર ચાર પ્રહરોમાંથી પહેલા અને છેલ્લા પ્રહરોમાં વાંચી શકાય. નંદીમાં અંગ સૂત્રો ઉપરાંત ૩૧ કાલિક સૂત્રોની યાદી છે. પકખી. માં આવા ૩૮ સૂત્રોના નામોનો ઉલ્લેખ છે. હીરા વગેરેથી ભરપૂર દ્વીપ. હસ્તિશીર્ષના કેટલાક વેપારીઓ ત્યાં ગયા હતા. તીર્થંકર પાર્શ્વ(૧)ની પરંપરાનો શ્રમણ. અસુરકુમાર દેવોના ઇંદ્ર ચમર(૧)ની પાંચ મુખ્ય. પત્નીઓમાંની એક. જ્ઞાતાધર્મકથાના બીજા શ્રુતસ્કન્ધના પહેલા વર્ગનું પહેલું અધ્યયન. આમલકપ્પાના કાલ અને કાલશ્રીની પુત્રી. તે સંસારનો ત્યાગ કરી તીર્થંકર પાર્શ્વની શિષ્યા બની હતી. મૃત્યુ પછી તે ચમરચંચામાં ઇંદ્ર ચમરની. મુખ્ય પત્ની કાલી તરીકે જન્મ પામી. ભવિષ્યમાં તે મહાવિદેહમાં મોક્ષ પામશે. અંતકૃદ્દશાના આઠમાં વર્ગનું પહેલું અધ્યયન. શ્રેણિકરાજાની પત્ની, સંસાર ત્યાગી મહાવીરની શિષ્યા બની હતી. ૮ વર્ષના શ્રમણી જીવન પછી તે મોક્ષ પામી. તપ અનુષ્ઠાન માટે તે પ્રસિદ્ધ હતી. આ અને કાલિકેય એક છે. ધાતકીખંડને બધી બાજુથી ઘેરતો વર્તુળાકાર સમુદ્ર. તેનો વિસ્તાર ૮ લાખ યોજન છે. પરિઘ ૯૧૭૦૬૦૫ યોજનથી થોડો વધારે છે. કાલ અને મહાકાલ તેના અધિષ્ઠાતા દેવો છે. ૪૨ ચન્દ્રો અને ૪૨ સૂર્યો તેના ઉપર પ્રકાશે છે. તે પુષ્કરવર વલયાકાર દ્વીપથી ઘેરાયેલો છે. જુઓ ‘કાલો'. આ અને ‘કાલો’ એક છે. રાત્રિ ભોજનના દોષોના સંદર્ભમાં જેનું દ્રષ્ટાન્ત આપવામાં આવ્યું છે તે ભિક્ષુ. પાખંડી મત ધરાવતો એક ગૃહસ્થ. ધર્માસ્તિકાયના અસ્તિત્વ અને કર્મોના ફળ ઉપર તેને મઅ અને તીર્થંકર મહાવીર સાથે ચર્ચા થઈ હતી. | પછી તે મહાવીરનો અનુયાયી બની ગયો.
५.काली
काली
કોલી
कालीय
पै.भी.कालिक
કાલિક
कालो
भौ.
कालोद
કાલોદ
કાલોદ
कालोद कालोदहि
कालोद कालोदधि
કાલોદધિ
कालोदाइ
कालोदायिन्
કાલોદાયિન
कालोदायि
.
श्रा.
कालोदायिन्
કાલોદાયિન
દા
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8-111
Page #112
--------------------------------------------------------------------------
________________
‘માન-દ-નામ કોષ:' ભાગ-૨
कालोय कालोयण कालोयसमुद्द
कालोदन कालोदसमुद्र
કાલોદ કાલોદન કાલોદસમુદ્ર
भौ.
काविट्ठ
भौ.दे. कापिष्ठ
કારિષ્ઠ
काविल
.
कापिल
કાપિલ
काविलिअ
कापिलिक
કાપિલિક
काविलिय
HT.
કાપિલિક
कापिलिक कापिलीय
काविलिज्ज
HT.
કાપિલીય
कास
.નં.
#IST
કાશ
१. कासव
काश्यप
કાયપ
२.कासव
काश्यप
કાશ્યપ
३. कासव
काश्यप
કાયપ
આ અને “કાલોઅ” એક છે. આ અને ‘કાલો’ એક છે. આ અને કાલોઅ” એક છે. લાંતક કલ્પ(સ્વર્ગમાં આવેલું વાસસ્થાના (વિમાન). જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ચૌદ સાગરોપમ વર્ષ હોય છે. જુઓ ‘કાવિલિઅ'. સાંખ્ય દર્શનના સિદ્ધાંતોનું વિવરણ કરતો એક પાખંડી શાસ્ત્રગ્રન્થ. જુઓ ‘કાપિલિજ્જ'. જુઓ ‘કાપિલિ%'. ૮૮ ગ્રહમાંનો એક ગ્રહ. જુઓ ‘કામફાસ”. આ બધાઓના ગોત્રનું નામ કાશ્યપ- મહાવીર, તેમના પિતા સિદ્ધાર્થ(૧), ઋષભ, આર્ય જંબૂ. મોર્ય(૨) અને જ્યેષ્ઠભૂતિ. તીર્થંકર પાર્શ્વ(૧)ની પરંપરાના વિદ્વાન શ્રમણ. કોસંબીનો વિદ્વાન બ્રાહ્મણ. તેની પત્ની યશા હતી. તેમને કપિલ(૪) નામનો પુત્ર હતો. અંતકૃદ્દશાના છઠ્ઠા વર્ગનું ચોથું અધ્યયન. રાજગૃહીનો વેપારી. તે સંસાર ત્યાગી, મહાવીરનો શિષ્ય બન્યો, ૧૬ વર્ષનું શ્રામણ્ય પાળી મૃત્યુ પછી તે વિપુલ પર્વત ઉપર મોક્ષ પામ્યો. ઉત્તરાફાલ્વની નક્ષત્રનું ગોત્રનામ. તીર્થંકર મહાવીરનું બીજું નામ. જુઓ મહાકાસવ. પાંચમાં તીર્થંકર સુમતિની પ્રમુખ શિષ્યા. આ અને કાસી એક છે. એક આર્ય દેશ જેનું પાટનગર વાણારસી હતું. એક સમયે શંખ(૭) તેનો રાજા હતો. કાસી અને કોસલના ૧૮ ગણરાજાઓ હતા. અંતકૃદ્દશાનું આઠમું અધ્યયન. તે અને કિંકર્મ (૩) એક છે. રાજગૃહીનો વેપારી, સંસારનો ત્યાગી મહાવીરના શિષ્ય બન્યા, જેણે ૧૧ અંગસૂત્રોનું અધ્યયન કર્યું હતું. ગુણરત્ન તપ કર્યું હતું. ૧૬ વર્ષ શ્રામય | પાળ્યું પછી વિપુલ પર્વત ઉપર મોક્ષે ગયા હતા.
४. कासव
HT.
काश्यप
કાશ્યપ
५. कासव
काश्यप
ફારૂપ
६.कासव
કાયપ
કાશ્યપ
अ.ज.काश्यप તી. #ાશ્યપ श्र.प्र. काश्यप તી. 8. શ્ય ऐ. काशिभूमि
७. कासव ૮, hસવ कासवी कासिभूमि
કાશ્યપ
કાયપી કાશિભૂમિ
कासी
काशी
કાશી
१. किंकम्म
आ. किङ्कर्मन्
| કિકર્મનું
२. किंकम्म
8. ડ્રિન
| કિડ કર્મન
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 112
Page #113
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
३. किंकम्म
आ. किङ्कर्मन्
કિકર્મનું
१. किंणर
किन्नर
કિન્નર
२. किंणर
दे.
किन्नर
કિન્નર
ઢ
३. किंणर
किन्नर किंत्थुग्घ/किंथुग्घ अ.ज. किंस्तुध्न
કિન્નર કિંતુષ્ણ
१.किंपुरिस
किंपुरुष
કિંજુરુષ
२. किंपुरिस
दे.
કિંપુરુષ
किंपुरुष किंपुरुष
३. किंपुरिस
2
કિંપુરુષ
किंसुग्घ
अ.ज. किंस्तुध्न
કિંતુષ્ક
किट्ठ
કે.મો.
9
કૃષ્ટ
અંતકૃદ્દશાના છઠ્ઠા વર્ગનું બીજું અધ્યયન. સ્થાનાંગમાં તેનો ઉલ્લેખ અંતકૃદ્દશાના આઠમા. અધ્યયન તરીકે કરે છે. કિંમર નામ ધરાવતો વ્યંતર દેવોના બે ઇન્દ્રોમાંનો એક. તેને ચાર મુખ્ય પત્ની છે વહેંસા, કેમિતી, રઈસણા અને રઈપ્પભા.
વ્યંતર દેવોનો એક વર્ગ. તે વર્ગના દેવોના બે ઇન્દ્રો છે. - કિંવર અને કિં,રિસજુઓ વ્યંતર, ૧ ચમર ઇંદ્રના રથદળના સેનાપતિ.
અગિયાર કરણ(૧)માંનું છેલ્લું. કિંમર વર્ગના દેવોના બે ઇન્દ્રોમાંનો એક. તેને કિંમર (૧)ની ચાર મુખ્ય પત્નીઓ જેવી જ સમાના નામો ધરાવતી ચાર મુખ્ય પત્નીઓ છે. બલિના રથદળનો સેનાપતિ.
વ્યંતર દેવોનો એક વર્ગ. તે વર્ગના દેવોના બે | ઇન્દ્રો છે. - સપ્પરિસ અને મહાપુરિસ.
આ અને ‘કિંથુગ્ધ’ એક છે. આરણમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા. દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૧ સાગરોપમનું હોય છે. સનતુ કુમાર અને માહેંદ્રમાં આવેલું સ્વર્ગીય વાસ સ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ચાર સાગરોપમ વર્ષનું હોય છે. ‘કિઠિ” જેવું સ્વર્ગીય વાસસ્થાન. સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય છ સાગરોપમનું હોય છે, તે દેવો છે. પખવાડિયે એકવાર શ્વાસ લે છે અને ૧૦૦૦ વર્ષ માં એક વાર જ તેમને ભૂખ લાગે છે. આ વાસસ્થાન સયંભૂ(૪) જેવું જ છે. કિઠિ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. કિઠિ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. | કિઠિ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. કિટ્રિક જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. | કિઠિ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. કિઠિ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. કિટ્રિક જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. કિઠિ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.
किट्टि
दे.भी. कृष्टि
किट्ठिकूड
भी.
कृष्टिकूट
કૃષ્ટિકૂટ
किट्ठिघोस
दे.भी. कृष्टिघोष
કૃષ્ટિઘોષ
किट्ठिजुत्त किट्ठिज्झय किढिप्पभ किट्ठियावट्ट किट्ठिलेस किट्ठिवण्ण किट्ठिसिंग किट्ठिसिट्ठ
दे.भी. कृष्टियुक्त दे.भी. कृष्टिध्वज दे.भी. कृष्टिप्रभ दे.भी. कृष्टिकावर्त दे.भी. कृष्टिलेश्य दे.भी. कृष्टिवर्ण ઢે.મી. #reગ્ર दे.भौ. कृष्टिशिष्ट
કષ્ટિયુક્ત કૃષ્ટિધ્વજ કૃષ્ટિપ્રભ કૃષ્ટિકાવર્ત કષ્ટિલેશ્ય કૃષ્ટિવર્ણ કૃષ્ટિશૃંગ કૃષ્ટિશિષ્ટ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 113
Page #114
--------------------------------------------------------------------------
________________
‘મામ-દ-નામ વષ:' મા-૨
વિધુત્તરવહિંસા ઢે.મી. ગૃષ્ટદ્યુત્તરવત
किणिय
| ૪.
#િfun
किण्णर किण्हगुलिया किण्हसिरी
કે. વિજર क. कृष्णगुलिका ती.च कृष्णश्री
કૃષ્ણશ્રી
किण्हा
મી.
कृष्णा
કૃષ્ણા
१. कित्ति
२. कित्ति
कीर्ति कीर्ति कीर्ति
३. कित्ति
४. कित्ति
.
कीर्ति
કીર્તિ
१. कित्तिमइ
कीर्तिमती
२. कित्तिमइ
कीर्तिमती
.
Í.
कित्तिसेण किमाहार कियग किराय १.किरिया
कीर्तिसेन किमाहार कीचक
કૃત્યુત્તરાવર્તસક | કિઠિ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.
વાદ્યો બનાવવા અને વગાડવાનું કામ કરતી નીચી કિણિક
જાતિની કોમ. કિન્નર
જુઓ કિંમર. કૃષ્ણગુલિકા જુઓ ‘કિહગુલિગા'.
કુંથુ(૧)ની મુખ્ય પત્ની. મંદર પર્વતની ઉત્તરે વહેતી નદી. તે રત્તા નદી ને
મળે છે. કીર્તિ
રાજગૃહીમાં મહાવીર સમક્ષ નાટક ભજવનાર દેવી. કીર્તિ
જંબુદ્વીપના કેસરી સરોવરની અધિષ્ઠાત્રિ દેવી. કીર્તિ
નીલવંત પર્વતના નવ શિખરોમાંનું એક.
પુષ્પચૂલિકાનું ચોથું અધ્યયન. કીર્તિમતી
જેમની નીચે સાકેતના કંડરીકની પત્ની યશોભદ્રા એ શ્રમણીપણાની સાધના કરી તે પ્રધાનશ્રમણી.
કિર્તિસેનની દીકરી, તેને ચક્રવર્તી બ્રહ્મદત્ત સાથે કીર્તિમતી
પરણાવવામાં આવી હતી. કીર્તિસેન ‘કિત્તિમઈ” (૨)ના પિતા. કિમાહાર
ભગવતીસૂત્રના ચૌદમાં શતકનો છઠ્ઠો ઉદ્દેશક. કીચક
જુઓ ‘કીયગ’. કિરાત
આ અને ‘ચિલાય”(૧) એક છે. ક્રિયા
પ્રજ્ઞાપનાનું બાવીસમું પદ (પ્રકરણ).
ભગવતીસૂત્રના (૧) ત્રીજા શતકનો ત્રીજો ઉદ્દેશક, ક્રિયા
(૨) આઠમા શતકનો ચોથો ઉદ્દેશક અને (૩)
સત્તર મા શતકનો ચોથો ઉદ્દેશક. ક્રિયાસ્થાન સૂત્રકૃત્ નું અઢારમું અધ્યયન. ક્રિયાવિશાલ તેરમું પૂર્વ કલ્વેિષ
નીચલા વર્ગના દેવોનો એક પ્રકાર. કિલ્બિષિક
કપટી સાધુઓનો એક વર્ગ. તેઓ જ્ઞાન અને સાધુ-ચરિત વ્યક્તિઓને ભાંડતા હતા.
શરીરસંપત્તિમાં નબળો હોવા છતાં કૃષિમાં કૃષિપારાશર
નિષ્ણાત એવો ધાન્યપૂરણ ગામનો બ્રાહ્મણ.
વિરાડનગરનો રાજા. રાજકુંવરી દ્રૌપદીના સ્વયંવર કીચક
માં ભાગ લેવા તેને નિમંત્રણ પાઠવવામાં આવેલું
હસ્તિનાપુરનો રાજકુમાર, જેને દ્રૌપદીના સ્વયંક્લીવાક્લીબ
વરમાં ભાગ લેવા નિમંત્રણ પાઠવવામાં આવેલું
किरात
HT.
क्रिया
२. किरिया
आ. क्रिया
किरियाठाण किरियाविसाल
HT. HT.
क्रियास्थान क्रियाविशाल किल्विष
किव्विस
किव्विसिय
अ.ता किल्बिषिक
किसिपारासर
क.
कृषिपाराशर
कीयग
સ
कीचक
कीव
.
શીવ/ક્રીન
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8-114
Page #115
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
कुइयण्ण
| ઝ
વિરુuf
કુવિકર્ણ
कुंकण
कोकण
કોંકણ
कुंकणअ
क.
कौङ्कणक
કોંકણક
कुंकणगदारअ
कौङ्कणकदारक
કોંકણકદારક
कुंकणअ कुंचवर
कोकणक क्रौञ्चवर
કોંકણક ક્રૌંચવર
कुंचिअ
कुश्चिक
કુંચિક
कुंचित
कुञ्चित
કુંચિત
ઘણી ગાયોનો માલિક એક ગૃહસ્થ, રંગના આધારે તેણે ગાયોના જુદા જુદા વર્ગો પાડ્યા હતા. જુઓ કોંકણ. કોંકણ(૧)નો માણસ. અહીં તે એક વૃદ્ધ માણસનો પુત્ર હતો. તેણે પિતા સાથે સંસારનો ત્યાગ કર્યો. તે નાનો બાળક હોવાથી શરૂઆતમાં તેને સુખસગવડનાં બધાં સાધનો પૂરા પાડવામાં આવતા. એકવાર તેણે પિતાને કહ્યું કે તે સ્ત્રી વિના નથી રહી શકતો. તેથી પિતાને દુઃખ થયું. પરિણામે કુંકણા ને સંઘમાંથી બહિષ્કૃત કર્યો. એક વિધુર જેણે બીજી સ્ત્રીને પરણવા માટે પોતાના પુત્રને મારી નાખ્યો. જુઓ કોંકણ(૨). જુઓ કુંકણઅ”. | એક વલયાકાર દ્વીપ. તે અને કોંચવર એક છે. એક વેપારી. તેના પુત્રે ચોરી કરી હતી પરંતુ તેની સાથે રહેતા નિર્દોષ સાધુને ચોરીની શિક્ષા થયેલ . એક તાપસ(૪) જેણે મરેલી માછલી ખાધી અને પછી જે બીમાર પડ્યો. જ્યારે તેણે વૈદ્યને સાચી વાત જણાવી ત્યારે વૈધે તેનો રોગ મટાડ્યો.
ભગવતીસૂત્રના સત્તરમાં શતકનો પ્રથમ ઉદ્દેશક. | ચક્રવર્તી બ્રહ્મદત્ત(૧)ની પત્ની. રથાવર્ત પાસે આવેલો પર્વત. કંપિલ્લપુરનો ગૃહસ્થ, પૂષા તેની પત્ની હતી. ભ૦ મહાવીરના મુખ્ય દસ ઉપાસકોમાંનો એક. ગોસાલક દ્વારા પ્રતિપાદિત નિયતિવાદ અંગે તેને એક દેવ સાથે રસપ્રદ ચર્ચા થઈ હતી. ગોસાલકના સિદ્ધાંતના પ્રશંસક તે દેવને તેણે પૂછ્યું હતું કે કોઈ પણ પ્રયત્ન કર્યા વિના તમે તમારું દેવપદ પામ્યા તો પછી બીજા જીવો પણ પ્રયત્ન કર્યા વિના. ઉચ્ચ પદો કેમ પામતા નથી? કેટલાક જીવો દેવા છે, કેટલાક મનુષ્યો છે, કેટલાક પશુઓ છે અને કેટલાક નારકીઓ છે એ હકીકત જ દર્શાવે છે કે જીવોમાં ગતિ આદિ જે ભેદો છે તે તેમનાં કર્મોના કારણે છે. ગોસાલકનો સિદ્ધાંત ટકી ન શકે તેમ. આ સાંભળી દેવ મૂંઝાયો, તે સ્થળે થી જતો રહ્યો ઉપાસકદશાનું છછું અધ્યયન. આ અને ‘કુંડકોલિઅ’ એક છે.
आ.
કુંજર
સાગરોના
कुंजर कुंजरसेणा कुंजरावत्त
કાન
कुञ्जर कुञ्जरसेना कुञ्जरावर्त
કુંજરસેના કુંજરાવર્ત
જતસેના
भौ.
१.कुंडकोलिअ
AT.
Gઋર્તિ
કુંડકોલિક
२. कुंडकोलिअ कुंडकोलिय
. | AT.
Gઋનિ9 BUહુઋર્તિ
કુંડકોલિક | કુંડકોલિક
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8-115
Page #116
--------------------------------------------------------------------------
________________
१. कुंडग्गाम
२. कुंडग्गाम
३. कुंडग्गाम
कुंडपुर
१. कुंडल
૨. કુંડન
३. कुंडल
कुण्डलभद्द
कुंभ
१. कुंडलवर
२. कुंडलवर
ऐ. ती. कुण्डग्राम
૩.
મા.
कुण्डग्राम
ए.ती. कुण्डग्राम
ए.ती. कुण्डपुर
મો.
માં.
મો.
.
ૐ
મ.
માં.
कुण्डल
कुण्डल
कुण्डल
कुण्डलभद्र
कुण्डलमहाभद्र
कुण्डलवर
‘ગામ-વૃત-નામ જોષ:' ભાવ-૨
कुण्डलवर
३. कुंडलवर
માં.
कुण्डलवर
कुंडलवरभद ૐ. कुण्डलवरभद्र कुंडलवरमहाभद्द दे. कुण्डलवरमहाभद्र
૨. ડનવરાવમાસ માં. कुण्डलवरावभास
કુંડગ્રામ
કુંડગ્રામ
કુંડગ્રામ
કુંડપુર
કુંડલ
કુંડલ
કુંડલ
કુંડલભદ્ર
કુંડલમહાભદ્ર
કુંડલવર
કુંડલવર
કુંડલવર
કુંડલવરભદ્ર કુંડલવરમહાભદ્ર
કુંડલવરાવભાસ
માં. कुण्डलवरावभास કુંડલવરાવભાસ
कुंडलवरावभास
कुंडलवरावभासोद भौ. ડાવરાવમાસોલ કુંડલવરાવભાસોદ कुंडलवरोद . कुण्ड કુંડલવરોદ मुनि दीपरत्नसागरजी रचित 'आगम- बृहत् नाम कोष : ' भाग - १
તીર્થંકર મહાવીરનું જન્મસ્થાન. તેની એકતા કુંડપુર સાથે છે. તે બે ભાગમાં વિભક્ત હતું. ખત્તિયકુંડપુર અને માહણકુંડપુર. ત્રીસ વર્ષની ઉંમરે મહાવીરનો સંસારત્યાગનો વિધિ આ ગામમાં ભગવતીસૂત્રના નવમા શતકનો તેત્રીસમો ઉદ્દેશક આ અને ‘કુમ્મગામ’. એક છે.
કુંડગ્ગામ(૧)નું બીજું નામ. તીર્થંકર મહાવીરનું જન્મ સ્થાન ખત્તિયકુંડપુર હતું જે કુંડપુરના બે ભાગોમાંનો એક ભાગ હતો. જુઓ કુંડગ્ગામ(૧). અરુણવરાવભાસ સમુદ્રની ફરતે આવેલો વલયાકાર દ્વીપ. કુંડલભદ્ર અને કુંડલમહાભદ્ર આ બે તેના અધિષ્ઠાતા દેવો છે. કુંડલવર નામનો પર્વત તેમાં આવેલો છે.
કુંડલદ્વીપની ફરતે આવેલો વલયાકાર સમુદ્ર. આ સમુદ્રની ફરતે કુંડલવર આવેલ છે. ‘ચકખુસંત’ અને ‘ચકખુસુભ’ તેના અધિષ્ઠાતા દેવો છે. એક પર્વત. આ અને કુંડલવર(૩) એક છે. કુંડલદ્વીપનો અધિષ્ઠાતા દેવ.
કુંડલદ્વીપનો અધિષ્ઠાતા દેવ.
એ જ નામના સમુદ્રથી ઘેરાયેલો વલયાકાર દ્વીપ. તે દ્વીપ કુંડલસમુદ્રને વર્તુળાકારે ઘેરે છે. કુંડલવરભદ્ર, કુંડલવરમહાભદ્ર તેના અધિષ્ઠાતા દેવો છે. એ જ નામના દ્વીપને ઘેરતો વલયાકાર સમુદ્ર. તે સમુદ્ર ખુદ કુંડલવરાવભાસ દ્વીપથી ઘેરાયેલો છે. કુંડલમાં આવેલો સમકેન્દ્રિય પર્વત, રુચકવર, માનુષોત્તર અને બીજા સમકેન્દ્રિય પર્વતો જેવો છે. કુંડલવરદ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક. કુંડલવરદ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક. કુંડલવર(૨) સમુદ્રને ઘેરતો વલયાકાર દ્વીપ. તે દ્વીપ પોતાના જ નામના સમુદ્ર વડે ઘેરાયેલો છે. કુંડલવરોભાસભદ્ર અને કુંડલવરોભાસમહાભદ્ર તેના અધિષ્ઠાતા દેવો છે.
કુંડલવરાવભાસદ્વીપને ઘેરતો સમુદ્ર. કુંડલવરોભાસવર અને કુંડલવરોભાસમહાવર તેના અધિષ્ઠાતા દેવો છે.
આ અને કુંડલવરાવભાસ(૨) એક જ છે. આ અને કુંડલવર(૨) એક છે.
પૃષ્ઠ- 116
Page #117
--------------------------------------------------------------------------
________________
કુંડલા
कुंती
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨ कुंडलवरोभास भौ. । #Gહ્નવરવમાન કુંડલવરાવભાસ જુઓ કુંડલવરાજભાસ. कुंडलवरोभासभद्द कुण्डलवराव કુંડલવરાવ
કુંડલવરોભાસ દ્વીપના અધિષ્ઠાતા દેવ. भासभद्र
ભાસભદ્ર कुंडलवरोभासUસ્કુલ્લેવરવITY- કુંડલવરાવભાસ
કુંડલવરોભાસ દ્વીપના અધિષ્ઠાતા દેવ. महाभद्द
महाभद्द
મહાભદ્ર कुंडलवरोभासकुण्डलवरावभास- કુંડલવરાજભાસ
કુંડલવરોભાસ સમુદ્રના અધિષ્ઠાતા દેવ. महावर
महावर
મહાવર कुंडलवरोभासवर कुण्डलवराव કુંડલવરાવ
કુંડલવરાવભાસ સમુદ્રના અધિષ્ઠાતા દેવ. भासवर
ભાસવર कुंडला कुण्डला
મહાવિદેહમાં આવેલા સુવત્સ વિજય નું પાટનગર. कुंडलोद कुण्डलोद કુંડલોદ
આ અને કુંડલ(૨) એક છે.
તીર્થંકર મહાવીર જ્યાં ગયા હતા તે સન્નિવેશ. ત્યાં कुंडाग
कुण्डाक કુંડાક
તેમણે વાસુદેવના ચૈત્યમાં ધ્યાન કર્યુ હતું. તે
કંડગ નામે પણ જાણીતુ હતુ. कुंडियायण कुण्डिकायन | કુંડીકાયન ‘ઉદાઈ (૧)નું ગોત્ર.
વાસુદેવ કૃષ્ણના પિતા રાજા વસુદેવની બેન, પંડુ च. कुन्ती
રાજાની પત્ની અને પાંડવોની માતા. તે સદ્ગણી
સ્ત્રી હતી. વર્તમાન અવસર્પિણીના સત્તરમાં તીર્થંકર તેમજ છઠ્ઠા ચક્રવર્તી. તે ગજપુરના રાજા સૂર્ય અને તેમની રાણી શ્રીના પુત્ર હતા. કૃષ્ણશ્રી તેમની મુખ્ય પત્ની હતી. તે તેમના પૂર્વભવમાં ‘પ્પિ’ (૨) હતા. કુંથુની ઊંચાઈ ૩૫ ધનુષ હતી. તે તપ્ત સુવર્ણના વર્ણના હતા. જ્યારે તેમણે સંસારનો ત્યાગ કર્યો ત્યારે તેમને અભયકરા પાલખીમાં લઈ જવામાં
આવ્યા હતા. તેમણે એક હજાર પુરુષો સાથે ૨.
શ્રમણત્વ સ્વીકાર્યું. ચક્રપુરના રાજા વર્ગસીહ તેમને તી. ૪. pજુ
સૌપ્રથમ ભિક્ષા આપનાર હતા. તેમને ગજપુરના. સહસ્રામ્રવન ઉદ્યાનમાં કેવલજ્ઞાન થયું. તેમનું પવિત્ર વૃક્ષ તિલક હતું. તેમના પ્રથમ શિષ્ય સ્વયંભૂ હતા. તેમની પ્રથમ શિષ્યા અંજયા હતી. તેમની આજ્ઞામાં શ્રમણોના ૩૭ ગણ હતા. ૩૭ ગણધર હતા. ૬૦૦૦૦ શ્રમણો હતા, ૧૦૬૦૦ શ્રમણીઓ હતી. (રાજકુમાર તરીકે, સૂબા તરીકે, રાજા તરીકે, કેવલી તરીકે જીવી કુલ) ૯૫૦૦૦
વર્ષની ઉમરે સમેત પર્વત ઉપર મોક્ષ પામ્યા. ૨. યુ ઢે. રુન્યુ કુંથુ.
ચમરઇંદ્રના ગજદળનો સેનાપતિ.
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 117
Page #118
--------------------------------------------------------------------------
________________
‘સામ-વૃદ-નામ જોષ:' મા I-૨
१. कुंभ
दे.न.
कुम्भ
२.कुंभ
HT.
कुम्भ
३. कुंभ
ती.. कुम्भ
કુંભ
कुम्भ
૪. મ कुंभकार कुंभकारकड
कुम्भकार कुम्भकारकृत
કુંભ કુંભ કાર કુંભ કારકૃત
कुंभकारकडग
कुम्भकारकृतक
કુંભકારકૃતક
कुंभकारुक्खेव
कुम्भकारोत्क्षेप
| કુંભકારોëપ
कुंभग
ती.
कुम्भक
કુંભક
कुंभसेण
ती.ग. कुम्भसेन
કુંભસેન
कुंभाकारकड कुंभारकड
कुम्भाकारकट મૂારત
કુંભાકારકટ કુંભારકૃત
છે.
નારકીઓને ત્રાસ આપનાર જમના કુટુંબના સભ્ય. તે પંદર પરમાધાર્મિક દેવોમાંનો એક છે. જ્ઞાતાધર્મકથાના શ્રુતસ્કન્ધ ૧ નું ચોથું અધ્યયન. (૧) અઢારમા તીર્થંકર અરનો પ્રથમ શિષ્ય. (૨) વીસમા તીર્થંકર મુણિસુન્વયના પ્રથમ શિષ્યનું પણ આ જ નામ છે. તીર્થંકર મલ્લિના પિતા કુંભગ અને આ એક જ છે. આ અને કુંભકારકડ એક છે. જુઓ કુંભકારકડગ. ઉત્તરાયણની સીમા ઉપર આવેલું નગર. તેના રાજા ડેડગિએ સ્કંદક(૧) અને તેમના પાંચસો શિષ્યોને ઘાણીએ ઘાલી પીલી નાખ્યા હતા. જુઓ ‘કુંભારપકખેવ”. મિથિલાના રાજા. તે તીર્થકર મલ્લિના પિતા હતા. પ્રભાવતી(૪) તેમના પત્ની હતા. આગામી ઉત્સર્પિણીના પ્રથમ ભાવિ તીર્થંકર મહાપદ્મ(૧૦)ના પ્રથમ ગણધર. જુઓ કુંભકારકડગ. આ અને ‘કુંભકારકડગ’ એક છે. વીતભયના કુંભારની પાછળ ‘સિણધ્વલિ' પાસે વસાવાયેલું નગર. જ્યારે શ્રમણ ઉદાયન (૧) વીતભયમાં આવ્યા ત્યારે તે કુંભારે તેમને આશ્રય આપેલો. વીતભયના તે વખતના રાજા કેસિ(૨) એમ સમજ્યા કે ઉદાયન તેની પાસેથી રાજ પાછું લેવા આવ્યા છે એટલે તેણે તેમને ઝેર આપી મારી નાખ્યા. આથી એક દેવે પેલા કુંભારને સલામતિ ખાતર ‘સિણપલ્લિ’ મોકલી આપી વીતભય ઉપર ધૂળનો ખૂબ વરસાદ વરસાવ્યો અને વીતભયનો નાશ કરી નાખ્યો. જુઓ કેસિ(૨). ભગવતીસૂત્રના શતક ૧૧ નો ચોથો ઉદ્દેશક. જુઓ ‘કુમ્મગ્ગામ’. જુઓ ‘કુમ્માપુત્ર’(૨). ચાળા-ચેષ્ટાઓ કરી પોતાની આજીવિકા મેળવતા સમણ(૧) સાધુઓનો એક પ્રકાર. ઉજ્જૈનીમાં આવેલું તે સ્થાન જ્યાં શિયાળો અવંતી. સુકુમાલને ભરખી ગયા હતા. જુઓ ‘કુડુક્ક’..
कुंभारपक्खेव
ऐ.
कुम्भकारप्रक्षेप |
કુંભારપ્રક્ષેપ
મા.
/
कुंभी कुंमग्गाम कुंमा
કુંભી કૂર્મગ્રામ
कूर्मग्राम
श्र.प्र. कूर्मा
કૂર્મા
कुक्कुइय
अ.ता कौकुचिक
-
કીકુચિક
कुडंगीसरट्ठाण
ऐ.
कुटङ्केश्वरस्थान
કુટટ્ટેશ્વરસ્થાન
कुडक्क
कदक
કુડક
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8-118
Page #119
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
कुडिव्वय
अ.ता
कुटीव्रत
કુટીવ્રત
कुडुक
कुडुक
કુંડક
कुडुक्क
कुडुक्क
કુડુક્ક
१.कुणाल
क.
कुणाल
કુણાલ
२.कुणाल
श्र.
कुणाल
કુણાલ
३. कुणाल
कुणाल
કુણાલ
१. कुणाला
कुणाला
કૃણાલા
કુટીરોમાં રહેતા અને ક્રોધ-લોભ-મિથ્યાત્વમાનને જીતનારા પરિવ્રાજકોનો વર્ગ. જુઓ કુડુક્ક’. એક અનાર્ય દેશ જેને રાજા સંપ્રતિએ સાધુઓના વિહાર માટે મુક્ત યા ખુલ્લો જાહેર કર્યો હતો. ચંદ્રગુપ્તનો પ્રપૌત્ર, બિંદુસારનો પૌત્ર અને અસોગ નો પુત્ર. તે ઉન્નેનીનો રાજા હતો. પાડલિપુત્રથી. આવેલો પિતાનો પત્ર તેણે વાંચ્યો. તેમાં લખ્યું હતું કે ‘અંધીયતામ્” અર્થાત્ તારી જાતને અંધ કરી. નાખ. તેને પિતાની આજ્ઞા સમજી તેણે પોતાને અંધ કરી નાખ્યો. તે સંગીતકળામાં નિષ્ણાત હતો. તેણે આંખો ગુમાવી એ અંગે જુઓ પાડલિપુત્ર. ભરુચનો બૌદ્ધ ભિક્ષુ જે પાછળથી આચાર્ય જિનદેવ(૪)નો શિષ્ય બની ગયો. ઉત્તરમાં આવેલો એક આર્ય દેશ જેનું પાટનગર શ્રાવસ્તી હતું. તે કુણાલા પણ કહેવાતો. આ દેશમાં ઐરાવતી નદી વહેતી હતી. કુણાલ દેશમાં આવેલું નગર, તેની પાસે ઐરાવતી નદી વહે છે. તેના નાશ પછી બાર વર્ષે મહાવીરને કેવળજ્ઞાન થયું હતું. ‘
ઉડ’ કુણાલાનો હતો.. આ અને કુણાલ(૩) એક છે. પોતાના ધન માટે પ્રસિદ્ધ દેવ. જુઓ ધનવઈ(૧). એક વેપારી, જે પોતાની પુત્રી સાથે સંભોગ કરવા તૈયાર થઈ ગયો. જુઓ વૈશ્રમણપભ. આ અને ‘કુહંડ’ એક છે. ગોસાલકની સાથે મહાવીર જ્યાં ગયેલા તે સન્નિવેશ. ત્યાં ચંપરમણિય નામનું ઉદ્યાન હતું. તીર્થંકર પાર્શ્વ ની પરંપરાના આચાર્ય મુનિચંદ્ર(૩) સાથે ગોસાલકને અહીં ચર્ચા થઈ હતી. જુઓ ‘કુમારગામ’. ‘અનંગસેન’નું બીજું નામ. મહાવીરની આજ્ઞામાં રહેલો એક શ્રમણગણ. કુમારવરનું બીજું નામ. વિપાકકૃતના પ્રથમ શ્રુતસ્કલ્પરૂપ કર્મવિચાગદશાનું દસમું અધ્યયન, વર્તમાનમાં તે અંજૂ(૧) શીર્ષક હેઠળ મળે છે.
कुणाला
२. कुणाला कुबेर
કુણાલા કુબેર
कुबेर
कुबेरदत्त
कुबेरदत्त
કુબેરદત્ત
कुबेरा
कुबेरा कुष्माण्ड
કુબેરા કુષ્માણ્ડ
कुभंड
कुमार
कुमारक
કુમારક
कुमारगाम कुमारणंदी कुमारपुत्तिय कुमारमहरिसि
कुमारग्राम कुमारनन्दी कुमारपुत्रक कुमारमहर्षि
કુમારગ્રામ કુમારનંદી કુમાંરપુત્રક કુમારમહર્ષિ
कुमारलेच्छा
आ.
कुमारलेच्छकि
કુમારલેચ્છકિ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 119
Page #120
--------------------------------------------------------------------------
________________
कुमारवर कुमारसमण
१.कुमुद
કુમુદ
२.कुमुद
મો.
કુમુદ
३.कुमुद
કુમુદ
४. कुमुद
Hી.કે.
कुमुदगुम्म
कुमुदगुल्म
कुमुदप्पभा
१. कुमुदा
कुमुदा
२.कुमुदा
‘માન-દ-નામ કોષ:' ભાગ-૨ कुमारवर
કુમારવર એક ઋષિ જે કુમારમહરિસિ નામે પણ પ્રસિદ્ધ છે. कुमारश्रमण કુમારશ્રમણ (૧) અઈમુત્તનું તેમજ (૨) કેસિનું બીજું નામ.
મહાવિદેહમાં સીતાદા નદીની દક્ષિણે અને અંદર कुमुद
પર્વતની પશ્ચિમે આવેલો વિજય(૨૩) (પ્રદેશ).
અરજા તેનું પાટનગર છે. જુઓ ‘અસોગા’(૧). कुमुद
ભદ્રશાલવનમાં આવેલો દિશાહસ્તિકૂડ.
સહસ્ત્રારકલ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન. તેમાં कुमुद
વસતા દેવોનું પણ તે જ નામ છે. તે દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અઢાર સાગરોપમ વર્ષનું છે.
મહાશુક્રમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન. તેમાં મુદ્ર કુમુદ
વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુ ૧૭ સાગરોપમનું છે.
સહસારકલ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન. તેમાં કુમુદગુલ્મ
વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુ અઢાર સાગરોપમ છે.
મહાવિદેહમાં જંબુસુદર્શન વૃક્ષની ઉત્તરપૂર્વમાં कुमुदप्रभा કુમુદ પ્રભા
આવેલી પુષ્કરિણી.
ભદ્રશાલવનની નજીક જંબુસુદર્શન વૃક્ષની ઉત્તરકુમુદા
પૂર્વમાં આવેલી પુષ્કરિણી.
નંદીશ્વરદ્વીપમાં અંજનગ(૧) પર્વતના દક્ષિણ कुमुदा કુમુદા
| ભાગ ઉપર આવેલી પુષ્કરિણી. कुमुद
જુઓ કુમુદ(૨). कर्म
જ્ઞાતાધર્મકથાના શ્રુતસ્કન્ધ ૧ નું ચોથું અધ્યયન ગોસાલક સાથે મહાવીર જ્યાં ગયા હતા તે સ્થાન.
અહીં ગોસાલકને તાપસ વૈશ્યાયનના ક્રોધના कूर्मग्राम કૂર્મગ્રામ
ભયંકર પરિણામોનો સામનો કરવો પડેલો. આ
સ્થાનના બીજા નામો કુસ્મારગામ, કુંડગ્ગામ છે. #મરગામ કૂર્મારગ્રામ જુઓ ‘કુમારગામ’. करिनाम કૂર્મારગ્રામ જુઓ ‘કુમ્મગ્ગામ’. कूर्मापुत्र કૂર્માપુત્રા અરિષ્ટનેમિના તીર્થમાં થયેલા ઋષિ જેમને
જુઓ ‘ઉક્કડ'. कुर
જુઓ કુરુ(૧). જંબુદ્વીપના મહાવિદેહમાં આવેલા આ જ નામવાળા બે ઉપક્ષેત્રો. ઉત્તરકુરુ, દેવકુરુ જે અનુક્રમે મંદરપર્વતની ઉત્તરે અને દક્ષિણે આવેલ છે. જેનું પાટનગર ગજપુર છે તે આર્યદેશ. તે દેશમાં અદીનશત્રુ રાજ કરતો હતો. ઈષકારનામનું પ્રાચીન નગર તે દેશમાં હતું. તે દેશ કુરુક્ષેત્ર તરીકે પણ જાણીતો હતો.
કુમુદ
कुमुय कुम्म
आ.
કુર્મ
कुम्मग्गाम
છે ऐ.
१.कुम्मारगाम २. कुम्मारगाम कुम्मापुत्त कुरड
કુટ
कुरा
કર
१.कुरु
२. कुरु
करु
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 120
Page #121
--------------------------------------------------------------------------
________________
‘સામ-વૃદ-નામ વાપ:' મા I-૨
कुरुखेत्त
भौ.
कुरुक्षेत्र
કુરુક્ષેત્ર
कुरुचंद
अ.
कुरुचन्द्र
કર ચંદ્ર
કુરુટ
कुरुड कुरुदत्त
कुरुदत्त
કુરુદત્ત
कुरुदत्तपुत्त
श्र.
कुरुदत्तपुत्र
કુરુ દત્તપુત્ર
कुरुदत्तसुय
श्र.
कुरुदत्तसूत
કુરુ દત્તસુત
१.कुरुमइ २. कुरुम कुरुयंद कुलकर कुलक्ख
कुरुमती कुरुमती कुरुचन्द्र कुलकर कलाक्ष
કુરુમતી કુરુમતી કુરુ ચંદ્ર
કુલકર કલાક્ષ
આ અને કુરુ’(૨) દેશ એક છે. એક દૂર રાજા જે સ્વર્ગ, નરક વગેરેના અસ્તિત્વમાં માનતો ન હતો. કુરુમતી(૨) તેની પત્ની હતી. અને હરિચંદ્ર તેનો પુત્ર હતો. જુઓ ‘ઉક્કડ'. કુરુદત્તસૂત્રના પિતા. મહાવીરના એક શિષ્ય. તેણે ઉગ્ર તપ કર્યા અને | મૃત્યુ પછી તે ઈશાન સ્વર્ગના ઇંદ્ર તરીકે જન્મ્યા. હસ્તિનાપુર (ગજપુર)ના સમૃદ્ધ વેપારી કુરુદત્તનો. પુત્ર. તેણે સંસારનો ત્યાગ કરી શ્રમણત્વ | સ્વીકાર્યું. ગજસુકુમાલની જેમ જ તેમણે પણ કેટલાકે આપેલા ત્રાસને (પરીષહોને) શાંત ચિત્તે સહન કર્યા અને પરિણામે તે મોક્ષ પામ્યા. બારમા ચક્રવર્તી બ્રહ્મહત્ની મુખ્ય પત્ની. રાજા કુચંદ્રની પત્ની. જુઓ ‘કુરચંદ્ર'. જુઓ કુલકર. એક અનાર્ય દેશ. કાયદો-વ્યવયસ્થાના સંસ્થાપક. અવસર્પિણી. અને ઉત્સર્પિણી કાલચક્રના સુસમદૂષમાં આરામાં ગંગા અને સિંધુ નદીઓ વચ્ચે આવેલા, ભરત ક્ષેત્રના દક્ષિણાર્ધના મધ્યભાગમાં, જુદી જુદી પરંપરા મુજબ ૭, ૧૦ કે ૧૫ કુલકરો જન્મ લે છે. વિમલવાહનઆદિ કુલકરોના જીવન ઉપરનું સૂત્ર. પોતાની માતાના કહેવાથી પોતાના ભાઈના ખૂનીને ક્ષમા આપનાર વ્યક્તિ.
જ્યાં રાજા વૈશ્રમણદત્ત રાજ કરતા હતા તે નગર, કુણાલદેશનું નગર કુણાલા અને આ એક લાગે છે સંગમથેર જીવન જીવ્યા તે નગર, જુઓ કોલ્લઈર.
જ્યાં પાડલિપુત્રના ધર્મસીહ(૪)એ પોતાની પત્ની ને ત્યજી દીધી હતી તે નગર. આ અને કોલ્લામાં એક છે. એક આચાર્ય જે સાવદ્યાચાર્ય નામે જાણીતા હતા. એકવાર શિથિલાચારી સાધુઓને તે મળ્યા, તે. સાધુઓએ તેમને પોતાની સાથે વર્ષાવાસમાં રહેવા | વિનંતી કરી પણ તેમણે ન સ્વીકારી.
कुलगर
अ.
कुलकर
કુલકર
.
તર|
|
કુલકરચંડિકા
कुलगरगंडिया कुलपुत्त/ कुलपुत्तय
.
નપુત્ર/રુતપુત્ર% કુલપુત્ર/કુલપત્રક
कुलाण
कुलाण
ફુલાણ
कुल्लइर
कुल्लकिर
કુલ્લકિર
कुल्लउर
कोलपुर
કોલપુર
कुल्लाग
भौ.
कोल्लाक
કોલ્લાક
कुवलयप्पह
कुवलयप्रभ
કુવલયપ્રભ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 121
Page #122
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
कुस कुसकुंडी
.
યુસ (પુર)
कुसट्ट कुसत्थल कुसल
कुसवर
સીનારમાસય
.
कुसुम
H.
કુસુમ
कुसुमणगर कुसुमपुर कुसुमसंभव
कुहंड
કે.
कुहण
कुश કુશ
એક વલયાકાર દ્વીપ. कुशकुण्डी કુશકુષ્ઠી ચક્રવર્તી બ્રહ્મદત્ત(૧)ની પત્ની.
ઋષભપુરના સ્થાને સ્થાપવામાં આવેલું નગર. (પુર) કુશાગ્ર(પુર) ત્યાં રાજા પ્રસેનજિત રાજ કરતા હતા. કુસન્થલા
તેનું બીજું નામ હતું. જુઓ ‘ચણગપુર. कुशावर्त કુશાવર્ત
એક આર્ય દેશ જેનું પાટનગર ‘સોરિય’(૧) હતું. कुशस्थल કુશસ્થલ
મગધનું નગર, રાજા પ્રસેનજિત રાજ કરતા હતા. कुशल કુશલ
તીર્થંકર મહાવીરનું બીજું નામ. कुशवर કુશવર
એક વલયાકાર દ્વીપ. #fીનપરિમા9િત કુશીલપરિભાષિત સૂત્રકૃત્ નું સાતમું અધ્યયન.
સુસમા આરામાં જે ચાર પ્રકારના લોકો અસ્તિત્વ कुसुम
ધરાવતા હતા તે ચારમાંનો એક પ્રકાર. कुसुमनगर કુસુમનગર
પાડલિપુત્રનું બીજું નામ. તે કુસુમપુર પણ કહેવાતું कुसुमपुर
કુસુમપુર | પાડલિપુત્રનું બીજું નામ, અહીં વઈર આવ્યા હતા. कुसुमसम्भव કુસુમસમ્ભવે | વૈશાખ મહિનાનું બીજું નામ.
વ્યંતર દેવોનો એક પ્રકાર. તે દેવોના બે ઇન્દ્રો છેकुष्माण्ड કુષ્માન્ડ
સેય,મહાસેય.આ શબ્દ કુબંડ નામે પણ પ્રસિદ્ધ છે कुहन કુહને
એક અનાર્ય (અનાર્ય) દેશ.
મહાવિદેહના ઉપક્ષેત્ર દેવકુરુમાં આવેલું વૃક્ષ. તે ૮ कूटशाल्मलि કૂટશાલ્મલિ
યોજન ઊંચું છે. ગરુલ વેણુદેવનું વાસસ્થાન છે.
ફૂડસામલિ વૃક્ષની પીઠ જે દેવકુના પશ્ચિમાધના pદશામ્ભનિત કૂટશાલ્મલિપીઠ
કેન્દ્રમાં આવેલી છે. રાજગૃહીના રાજા શ્રેણિક અને રાણી ચેલ્લણાનો પુત્ર. જન્મતા તરત જ તેને અશોકવાટીકામાં ત્યજી દીધેલ. તેથી તે અસોગચંદ્ર નામે ઓળખાતો. તેની આંગળીએ કુણિયા નામક રોગનો દૂઝતો ઘા થયો, પરિણામે તે હાથનો વિકાસ કુંઠિત થયેલ. તેથી તેનું નામ “કૂણિઆ (ટૂંકા હાથવાળો) પડી ગયું.
પદ્માવતી, ધારિણી વગેરે આઠ પત્નીઓ તેને હતી. #fun
કાલ, સુકાલ, મહાકાલ વગેરે તેના ભાઈ હતા. તેણે ભાઈઓની મદદથી પોતાના પિતાને કેદ કરી રાજ પડાવી લીધું. તેને ઉદાઈ નામનો એક પુત્ર હતો. કૂણિઅ રાજધાની રાજગૃહીથી ચંપા લઈ ગયો. પોતાના ભાઈ હલ્લ અને વિહલ્લના હાથી અને હારને માટે તે રાજા ચેડગ સામે યુદ્ધ લડ્યો. તે ચક્રવર્તી બનવા ઇચ્છતો હતો પરંતુ તમિસગુફામાં કૃતમાલા દેવ વડે હણાયો. મૃત્યુ પછી તે છઠ્ઠા નરકમાં ગયો,
कूडसामलि
મો.
कूडसामलिपेढ
મો.
कूणिअ
AT.
કૂણિક
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 122
Page #123
--------------------------------------------------------------------------
________________
कूणिक
कूबर
कूरगडुअ
कूलधम
कूलधमग
कूलवाल
कूलवालग
कूवअ
कूवणअ
कूवदारअ
कूविय
कूहंड
अद्ध
केउ
| केउअ / उग
१. उमती
२. केउमती
केअ
१. केक
२. केकइ
केकय
.
.
अ. ता कूलध
अ. ता कूलधमक
.
મા.
.
છે
.
છે.
दे. ज.
.
મા.
.
મો.
૬.
૬.
कूणिक
कूबर
कूरगडुक
છે.
कूलवालक
कूलवालक
कूपक
कूपनक
कूपदारक
कूपिक
कुष्माण्ड
केकयार्द्ध
केतु
केतुक / केयूप
केतुमती
केतुमती
केयूप
कैकयी
कैकयी
‘ગામ-વૃત-નામ જોષ:' ભાવ-૨
કૂણિક
કૂબર
કરગડુક
ફૂલધમ
ફૂલધમક
कैकय
કૂલવાલક
ફૂલવાલક
કૂપક
કૂપનક
કૂપદારક
કૂપિક
કુષ્માણ્ડ
કેકયાઢું
કેતુ
કેતુક / કેયૂપ
કેતુમતી
કેતુમતી
કેયૂપ
કૈકયી
કૈકયી
કૈકય
मुनि दीपरत्नसागरजी रचित 'आगम- बृहत् नाम कोष : ' भाग - १
જુઓ ‘કૂણિઅ’.
એક દેવ.
એક શ્રમણ, એક આદરણીય વ્યક્તિ.
જુઓ ‘કૂલધમગ’.
વાનપ્રસ્થ તાપસોનો એક વર્ગ. આ તાપસો
ભોજન કરતા પહેલાં નદીતટ પરથી બૂમો પાડતા.
એક સાધુ જે ગણિકાના પ્રેમમાં પડ્યો હતો. જુઓ ‘કૂલવાલ’.
અંતકૃદ્દશાના ત્રીજા વર્ગનું અગિયારમું અધ્યયન. તીર્થંકર પાર્શ્વની પરંપરાના શ્રમણ મુનિચંદ્ર(૩) નું ખૂન કરનારો કુમારઅ સન્નિવેશનો કુંભાર. બારાવતીના બલદેવ, તેની પત્ની ધારિણીનો પુત્ર સંસાર ત્યાગી તીર્થંકર અરિષ્ટનેમિના શિષ્ય બન્યા
૨૦ વર્ષનું શ્રમણજીવન જીવી શત્રુંજયે મોક્ષપામ્યો
એક સન્નિવેશ જ્યાં તીર્થંકર મહાવીર અને ગોસાલક ને ચોર હોવાની શંકાને કારણે પકડવામાં આવ્યા. આ અને ‘કુઠંડ’ એક છે.
જુઓ ‘કેકયદ્ધ’.
અઠ્યાસી ગ્રહમાંનો એક. જુઓ ‘ભાવકેઉ’. દક્ષિણમાં લવણસમુદ્રની મધ્યમાં આવેલો મહા
પાતાલ કલશ.
જ્ઞાતાધર્મકથાના બીજા શ્રુતસ્કન્ધના પાંચમાં વર્ગનું અઢારમું અધ્યયન.
કિંનર ઇંદ્રની બીજી મુખ્ય પત્ની. તે પૂર્વભવમાં વેપારીની પુત્રી હતી.
આ અને ‘કેઉઅ’ એક છે.
વર્તમાન અવસર્પિણી કાલચક્રમાં ભરતક્ષેત્રમાં થયેલ આઠમા વાસુદેવ નારાયણની માતા. તે દશરથની પત્ની હતી. તે ‘કેગમઈ” નામે જાણીતી હતી. ટીકાકાર તેનું બીજું નામ સુમિત્રા નોંધે છે. વિદેહ ક્ષેત્રમાં થયેલા વાસુદેવ બિભીસણની માતા. તે વીતસોગાના રાજા જિતશત્રુની પત્ની હતી. એક અનાર્ય દેશ, તેનો અડધો ભાગ આર્યક્ષેત્રમાં સમાવિષ્ટ હતો. તે કક્કેય તરીકે પણ પ્રસિદ્ધ હતો. તેની એકતા આરિય દેશોમાં સમાવિષ્ટ અને કેકયદ્ધ તરીકે ઓળખાતા દક્ષિણ કેકયથી અલગ ઉત્તરના પર્વતાળ ક્ષેત્ર સાથે સ્થાપી શકાય.
પૃષ્ઠ- 123
Page #124
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
केकयद्ध
केकयार्ध
કેકયાર્ધ
केकयी केगमइ केतलिपुत्त
केतु
च. कैकयी
केकमती 8.. ! केतलिपुत्र ઢે.ઝ. તુ दे. केतुमती છે.કો. ફ્રેયાઈ ऐ.भी. केकयार्ध श्र.प्र. केतलि HT. कीदृग्विकुर्वणा મો. कैलाश
કૈકયી કેકમતી કેતલિપુત્ર કેતુ કેતુમતી કેકયાર્ધ કેકયાર્ધ
केतुमती केयइअद्ध केययअद्ध केयलि केरिसविउव्वणा केलास
કેકય દેશનો અડધો ભાગ જેનું પાટનગર સેયવિયા હતું. તે કેકયના દક્ષિણ ભાગમાં આવેલું આર્યક્ષેત્ર હતું. તેમાં ૭૦૦૦ ગામ હતા. જુઓ કેકઈ (૨). | આ અને ‘કેકઈ (૧) એક છે.
આ અને તેતલિપુત્ર એક છે. જુઓ કેઉ'. જુઓ કેઉમતી'. જુઓ ‘કેકયુદ્ધ'. જુઓ ‘કેકયુદ્ધ'. આ અને તેતલિપુત્ર એક છે. ભગવતીસૂત્રના ત્રીજા શતકનો પહેલો ઉદ્દેશક. જુઓ ‘કઈલાસ'. ભગવતીસૂત્રના ચૌદમા શતકનો દસમો ઉદ્દેશક અને અઢારમા શતકનો સાતમો ઉદ્દેશક. કંપિલ્લપુર નગરની બહાર આવેલું ઉદ્યાન. આવતી ઉત્સર્પિણીમાં ભરત ક્ષેત્રમાં થનારા ચોથા.
કેતલિ
કીદૃગ વિદુર્વણા કૈલાશ
केवलि
મા.
केवलिन्
કેવલિનું
केसर
केसर
કેસર
१. केसरि
केसरिन्
કેસરિનું
પ્રતિશત્રુ.
२. केसरि
केसरिन्
કેસરિન
१.केसव
केशव
કેશવ
२. केसव
केशव
કેશવ
३.केसव
केशव
કેશવ
१. केसि
8.
ફ્રેશન
કેશિનું
નીલવંત પર્વત ઉપર આવેલું સરોવર. સીતા નદી તેમાંથી નીકળે છે. કૃષ્ણનું બીજું નામ. પ્રભંકરા નગરીના વૈદ્ય સુવિધિનો પુત્ર. આ કેસવ, ઋષભનો પૂર્વભવ હતો. આ અને વાસુદેવ એક છે. તીર્થંકર પાર્શ્વની પરંપરાના આચાર્ય. તે કુમારસમણ નામથી પણ જાણીતા હતા. વીતીભયના રાજા ઉદાયનનો ભાણેજ. ઉદાયને પોતાનું રાજ પુત્રના બદલે કેસીને આપીને સંસાર ત્યાગી શ્રમણ બની ગયા. એકવાર શ્રમણ ઉદાયના વીતીભય આવ્યા. કેસીએ માની લીધું કે ઉદાયના રાજ પાછું લેવા આવ્યા છે, તેથી તેણે ઉદાયનને ઝેર આપી મારી નાખ્યા. જુઓ ‘કુંભારપકખેવ’. શ્રમણીનો પુત્ર જેનો ગર્ભ શ્રમણીએ સંભોગ વિના ધારણ કર્યો હતો. કંસ (૨)નો ઘોડો. વાસુદેવ કૃષ્ણ દ્વારા તે ઘોડો હણાયો હતો.
२.केसि
કેશિન
३. केसि
अ.
केशिन्
કેશિનું
૪. વેલિ
अ.
केशिन
કેશિન
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 124
Page #125
--------------------------------------------------------------------------
________________
५. केसि केसिकपुव्विक
केसिगोयमिज्ज
कोअगड १. कोंकण २. कोंकण
१. कोंकण
२. कोंकण
6
३. कोंकण १. कोंकणग
li
२. कोंकणग
{
$
.
कोंकणगदारअ कोंकणगदारग
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨ ર. केशिन કેશિન
આ અને કેસવ(૩) એક છે. | મી. केशिकपूर्विक કેશિકપૂર્વિક કાલિકેય સમાન દેશ. केशिगौतमीय કેશિગૌતમીય
ઉત્તરાધ્યયનનું તેવીસમું અધ્યયન. તેના વિષય
વસ્તુ માટે જુઓ કેસિ(૧). कूपकट ફૂપકટ
૨૩ માં તીર્થંકર પાર્શ્વએ જ્યાં પારણુ કરેલું તે સ્થળ कोकण કોફ્રણ
એક અનાર્ય દેશ. कोकण કોફ્રણ
કોંકણ(૧)નો વતની. જુઓ કોંકણઅ.
ગુન્હો કરવાના કારણે જેને રાજા દ્વારા દેશ નિકાલ कोकणक કોડૂણક
કરવામાં આવેલ છે તે વ્યક્તિ.
જેણે ઘોડાને હણેલો પણ સાચું બોલવાના લીધે कोकणक કોફણક
રાજાએ જેને માફી આપેલી તે ઉપાસક બાળક. कोकणक કોફ્રણક | જુઓ ‘કોંકણગસાહુ’. कोकणक કોફ્રણક
જુઓ કોંકણા(૧) અને કોંકણગસાહુ.
ધ્યાનાવસ્થામાં પણ દુન્યવી બાબતોનો જ વિચાર कोकणक કોફ્રણક
કરવાની ટેવ વાળા શ્રમણ. कोकणकदारक
ફો ડ્રણકદારક જુઓ ‘કુકણગદાર”. . #ોડUJઝર કોફ્રણકદારક જુઓ ‘કુંકણગદારઅ.
એક વાર એક સાધુ પોતાના આચાર્ય ગુરુ અને સાથી સાધુઓ સાથે રાતે જંગલમાં રોકાયો.
જંગલમાં જંગલી જાનવરોનો ભય હોવાથી ચોકી क. कौङ्कणकसाधु
કોફ્રણ કસાધુ કરવાનું કામ તેને સોંપવામાં આવ્યું. તેણે એક
પછી એક ત્રણ સિંહોને મારી નાખ્યા અને બધાના
જીવ બચાવ્યા. પોતે કરેલી હિંસા બદલ તેણે
| અનુરૂપ પ્રાયશ્ચિત્ત કર્યું. જેમ.. plz
ક્રૌંચા
| એક અનાર્ય દેશ અને તેના લોકો. भी. क्रौञ्चवर
ક્રાંચવર
એક વલયાકાર દ્વીપ. क्रौञ्चस्वरा ક્રૌંચસ્વરા
વિધુતકુમાર દેવોનો ઘંટ. कुण्डलमेण्ठ કુંડલમેષ્ઠ ભરુચનો વ્યંતર દેવ. છે. कण्डरीक
કણ્ડરીક
જુઓ ‘કંડરીય’..
| વૈશાલીમાં આવેલું ચૈત્ય જ્યાં ગોસાલકે પોતાનો ऐ.गो. कुण्डिकायन કુણ્ડિકાયન
છઠ્ઠો પ્રવૃતપરિહાર (પરશરીરપ્રવેશ) કર્યો હતો. कुन्ती કુન્તી
જુઓ કુંતી’. कम्बोज ફોજ
જુઓ ‘કબોય’.
સોપારગનો સુથાર. તેણે વિમાન જેવું યત્ર બનાक. कोकास
વેલુ જેના વડે માણસ આકાશમાં મુસાફરી કરી શકે अ. कौत्स
એક ગોત્ર, જેની સાત શાખા હતી- કોચ્છ, સોમય મુદ્રલાયન, પિંગલાયણ, કોડીણ, મોંડલિ, હારિય.
कोंकणगसाहु
कोंच कोंचवर कोंचस्सरा कोंडलमेंढ कोंडरीक
:
:
कोडियायण
૨. )
कोंती कोंबोय
कोकास
કોકાસ
१. कोच्छ
કૌત્સ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 125
Page #126
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
२. कोच्छ कोट्टकिरिया कोट्टवीर को?
7 /#ોજ કુત્સ / કોલ્સ कोट्टक्रिया કોટ્ટક્રિયા कोट्टवीर
કોટ્ટવીર कोष्ठ
કોષ્ઠ
१. कोट्ठअ
कोष्ठक
કોષ્ટક
કોષ્ટક
२. कोटुअ कोट्ठग
कोष्ठक कोष्ठक
કોષ્ટક
कोडाल
कोडाल
કોડાલ
कोडिगार
.
कोटिकार
કોટિકાર
१. कोडिण्ण
श्र.नि कौण्डिन्य
કૌષ્ઠિન્ય
२. कोडिण्ण
कौण्डिन्य
કૌન્ડેિન્ટ
३. कोडिण्ण
अ.
कौण्डिन्य
કૌષ્ઠિન્ય
४. कोडिण्ण
.
कौटिल्य
કૌટિલ્ય
મહાવીરના સમયમાં ૧૬ રાજ્યો હતા તેમાંનું એક. | મહિષાસુર પર ચડી તેને કાપતી દુર્ગાનું બીજું નામ. શિવભૂતિ(૧)ના બે શિષ્યોમાંનો એક. જુઓ ‘કોઠાં’. શ્રાવસ્તીની ઉત્તરપૂર્વમાં આવેલું ઉદ્યાન કે ચૈત્ય,
ત્યાં તીર્થંકર મહાવીર તેમજ જમાલિ ગયા હતા. વાણારસી પાસે આવેલું ઉદ્યાન તેમજ ચૈત્ય. જુઓ ‘કોઠા’. દેવાનંદાના પતિ ઋષભદત્ત અને આચાર્ય કામર્દી જે ગોત્રના હતા તે ગોત્ર. ઉદ્યોગ ધંધો કરનારાઓનું એક આરિય મંડળ. મહાગિરિ આચાર્યના આઠ શિષ્યોમાંનો એક. ચોથો નિહ્નવ અશ્વમિત્ર તેનો શિષ્ય હતો. | શિવભૂતીના બે શિષ્યોમાંનો એક. વાસિષ્ઠ ગોત્રની એક શાખા. મહાવીરના દસમાં અને અગિયારમા ગણધર આ શાખાના હતા. | મહાવીરના પત્ની જસોયા પણ આ શાખાના હતા.
ન્યાયવહીવટના નિષ્ણાત. જુઓ ‘કોડિલ્લય”. એક તાપસ (પોતાના ૫૦૦ શિષ્યો સાથે)અષ્ટાપદ પર્વતથી પાછા ફરતા ઇંદ્રભૂતીના શિષ્ય બન્યા
જ્યાં રાજા રુપ્પિ(૧) રાજ કરતા હતા તે નગર. મહાવીરની આજ્ઞામાં શ્રમણોના જે નવ ગણો હતા. તેમાંનો એક. કૌટિલ્યનો અર્થશાસ્ત્ર ઉપરનો ગ્રન્થ. આ કૌટિલ્ય અને “કોડિણ” (૪) એક છે. લાઢ દેશનું પાટનગર. તેનો રાજા ચિલાત જાતિનો હતો. કોચ્છ ગોત્રની સાત શાખાઓમાંની એક. ગિરિનગરનો ધનિક વેપારી. દરેક વર્ષે ઝવેરાત થી. ભરેલા ઘરને આગ લગાડતો. આ રીતે તે અગ્નિની પૂજા કરતો હતો માટે લોકો તેની પ્રશંસા કરતા હતા આ અને ‘કૂણિઅ’ એક છે. જમીન ઉપર સૂનારા વાનપ્રસ્થ તાપસીનો વર્ગ. આ અને કોચ્છ' (૨) એક છે. પ્રશ્નવ્યાકરણદશાનું અધ્યયન ૭, નાશ પામ્યું છે. વાસુદેવ(૨) કૃષ્ણ(૧)ની ભેરી.
५. कोडिण्ण
8.તા.
कौण्डिन्य
કૌષ્કિન્યા
६.कोडिण्ण
कौण्डिन्य
કૌષ્કિન્યા
कोडियगण
कोटिकगण
કોટિકગણ
कोडिल्लग
कौटिल्यक
કૌટિલ્યક
कोडिवरिस
कोटिवर्ष
કોટિવર્ષ
कोडीण
.
कोटीन
કોટીન
कोडीसर
कोटीश्वर
કોટીશ્વર
कोणिअ/कोणिक
| AT. #Tom/fox कोत्तिय
अ.ता कोत्रिक कोत्थ
મી. ઋત્સ कोमलपसिण HT. कोमलप्रश्न कोमुइया
च. कौमुदिका
કોણિક / કૌણિક કોત્રિક કૌત્સ કોમલપ્રશ્ન કૌમુદિકા
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 126
Page #127
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
कोरंटग कोरव कोलपाल कोलव
कोरण्टक ઝ. #ોરવ/#રવ્ય
कोलपाल अ.ज.कौलव
ફોરપ્ટક કૌરવ / કૌરવ્ય કોલપાલ કૌલવા
१. कोलवाल
कोलपाल
કોલપાલ
२. कोलवाल
कोलपाल
કોલપાલ
कोलालिय
अ.
कौलालिक
કૌલાલિક
कोलिगिणी
क.
कोलिकिनी
કોલિકિની
ભરુઅચ્છનું ઉદ્યાન. આ જ નામના આર્ય વંશમાં જન્મેલો. જુઓ કોલવાલ. અગિયાર કરણમાંનું ત્રીજું કારણ. ભૂયાણંદ(૧)ના ચાર લોકપાલમાંનો એક. તેને ચાર મુખ્ય પત્નીઓ છે – સુજાતા(૩), સુણંદા(૪), સુભદ્રા (૧૪) અને સુમણા(૪). ધરણ(૧)ના ચાર લોકપાલમાંનો એક. તેને ચાર મુખ્ય પત્ની છે. તેમના નામો કોલવાલ(૧)ની | ચાર મુખ્ય પત્નીઓના નામો જેવા જ છે. માટીના વાસણો બનાવવામાં કે વેચવામાં રોકાયેલા માણસોનો એક ધંધાદારી આર્ય વર્ગ.
જ્યારે ધાડપાડુઓ તેનું ઘર ફોડી અંદર ઘુસ્યા ત્યારે જે છોકરી સ્વગત બડબડતી હતી તે. તે બોલતી. હતી, “મને મારા મામાના દીકરા સાથે પરણાવવામાં આવશે. પછી અમને એક ચંડ નામનો દીકરો થશે. પછી હું તેને આમ મોટેથી. બોલાવીશ – ‘ચંડ અહીં આવ, ચંડ અહીં આવ.” આ બોલાવવાની બૂમ સાંભળી ધાડપાડુઓ. ઝટપટ ભાગી ગયા. પોતાના જીવનના ઉત્તરભાગમાં સંગમથેર જે નગર માં રહ્યા હતા તે નગર. આ અને કુલ્લઈર એક છે. આ અને કોલ્લાઅ એક છે. આ અને કોલ્લઈર એક છે. વાણિયગામની ઉત્તરપૂર્વમાં આવેલો સન્નિવેશ. ઉપાસક આનંદ(૧૧) પોસહસાલામાં તપ કરવા માટે વાણિયગામથી ત્યાં ગયો હતો. તીર્થંકર મહાવીરે પોતાનું સૌપ્રથમ પારણુ અહીં બ્રાહ્મણ બહુલ(૨)ના ઘરે કર્યું હતું. સન્નિવેશ જે નાલંદાથી બહુ દૂર ન હતો. મહાવીરે નાલંદામાં પોતાના બીજા વર્ષાવાસ દરમિયાન ચોથા માસખમણના પારણાના પ્રસંગે બ્રાહ્મણ બહુલ(૪) પાસેથી અહીં ભિક્ષા ગ્રહણ કરી હતી. ગોસાલકે પોતે એકતરફી (પોતાના તરફથી) મહાવીરને ગુરુ તરીકે અહીં સ્વીકાર્યા હતા. આ અને કોલ્લાઅ” એક છે. જુઓ ‘કોઅગડ'.
कोल्लइर
कोल्लकिर
કોલ્લેકિર
कोल्लयग्गाम कोल्लयर
कोलकग्राम कोल्लकर
કોલકગ્રામ, કોલ્લકર
१. कोल्लाअ
ऐ.
कोल्लाक
કોલ્લાક
२. कोल्लाअ
ऐ.
कोल्लाक
કોલ્લાક
ऐ.
कोल्लाक
કોલ્લાક
कोल्लाग कोवकड
કૂપકટ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 127
Page #128
--------------------------------------------------------------------------
________________
‘માન-દ-નામ કોષ:' મા-૨
कोसंबवण
ऐ.भी. कौशाम्बवन
કૌશામ્બવન
कोसंबी
कौशम्बी
કૌશષ્મી
कोसल
છે
મોશન
કોશલ
कोसला
कोशला
કોશલા
कोसलाउर १.कोसलिअ
कोशलापुर कोशलिक
કોશલાપુર કૌશલિક
તે જંગલ, જ્યાં જરાકુમાર વડે વાસુદેવ કૃષ્ણ | મરાયા. તે હસ્તિકલ્પની દક્ષિણે આવેલ હતું. આર્ય દેશ વત્સ(૧)નું પાટનગર. તે આર્ય પ્રદેશની દક્ષિણ સીમા ગણાતુ હતું. તેમાં ચંદોતરણ નામનું ઉદ્યાન હતું. શતાનિક, અજિતસેન વગેરે રાજા અહીં રાજ કરતા હતા. પ્રદ્યોત અને અવંતિસેન રાજાએ તેના ઉપર આક્રમણ કર્યું હતું. મહાવીરે લીધેલો. અભિગ્રહ ચંદના દ્વારા આ નગરમાં પૂર્ણ થયો હતો. એક આર્ય દેશ, જેનું પાટનગર સાકેત અર્થાત્ અયોધ્યાહતું. તેનું નામ કોસલ એટલા માટે પડ્યું કારણ કે તેના લોકો કુશલ હતા. કાસી અને કોસલના અઢાર મિત્ર રાજાઓ હતા. મહાવીરના શિષ્ય સુનક્ષત્ર આ દેશનો હતો. અયોધ્યાનું બીજું નામ. તીર્થંકર મહાવીરના નવમાં ગણધર અયલ(૭) આ નગરના હતા. જીવંત સ્વામિની મૂર્તિ આ નગરમાં હતી. આ અને કોસલા એક છે. વાણારસી નગરો રાજા. ભદ્રા તેની પુત્રી હતી. તીર્થંકર ઋષભનું બીજું નામ. તે કોસલ દેશમાં જમ્યા હોવાથી તેમનું આ નામ પડી ગયુ હતુ. પાડલિપુત્ર નગરની ગણિકા. કોઈપણ જાતના વ્રત દોષ કે અતિચાર વિના થૂલભદ્ર તેની સાથે લાંબો વખત રહ્યા હતા. સ્થૂલભદ્રની નકલ કરી તેની સાથે રહેનાર અન્ય મુનિને તેણે સન્માર્ગે વાળ્યા.. ઉવકોસા તેની નાની બહેન હતી. કોલ્લાઅ(૨) સન્નિવેશનો બ્રાહ્મણ જે મરીચીનો ઉત્તર ભવ અને તીર્થંકર મહાવીરનો પૂર્વભવ હતો. કનકખલ નામના આશ્રમના મુખ્ય તાપસ. અતિ ક્રોધી હોવાથી તે ચંડકૌશિકના નામથી પણ ઓળખાતા. મૃત્યુ પછી તે જ નામ ધરાવતા ઝેરી સાપ તરીકે તે જમ્યા. સિદ્ધત્વપુરનો ઘોડાઓનો વેપારી. મહાવીરને ચોર માની તેમને તેણે પકડડ્યા હતા. પણ પછીથી તેણે તેમને છોડી દીધા હતા. બીજી પરંપરા પ્રમાણે તે વેપારીએ મુસાફરી કરતી વખતે મહાવીર સામે મળવાથી અપશુકન થયા એમ માની મહાવીર ઉપર હુમલો કરવા પ્રયત્ન કર્યો હતો.
२. कोसलिअ
તી.
कौशलिक
કૌશલિક
कोसा
क.
कोशा
કોશા
१. कोसिअ
તી.
#fશરુ
કૌશિક
२. कोसिअ
क.ता कौशिक
કૌશિક
તી.* .
३. कोसिअ
कौशिक
કૌશિક
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 128
Page #129
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
४. कोसिअ
.
શરુ
કૌશિક
५. कोसिअ
अ.
कौशिक
કૌશિક
કૌશિક કૌશિકાર્ય કૌશિકાર્ય
६. कोसिअ कोसिअज्ज कोसितज्ज कोसिय कोसियज्ज कोसिया
अ.ज. कौशिक
कौशिकार्य તી. कौशिकार्य अ.ज. कौशिक
कौशिकार्य कोशिका
કૌશિક કૌશિકાર્ય
T.
કોશિકા
कोसियासम
कौशिकाश्रम
કૌશિકાશ્રમ
कोसि
कोशी
કોશી
कोहंड
कुष्माण्ड
કુષ્માન્ડ
ચંપાના આચાર્ય. તેમને બે શિષ્યો હતા – ‘અંગરિસિ અને રુદ્રા'. ‘સંડિલિઅ’ (૧) વગેરે જે ગોત્રના હતા તે ગોત્ર. તેની સાત શાખાઓ છે – કોસિએ, કચ્ચાયણ, સાલંકાયણ, ગોલિકાયણ, પકખીકાયણ, અગ્નિચ્ચ અને લોહિય. જમાલિ કોસિઅ ગોત્રનો હતો. હસ્ત નક્ષત્રનું ગોત્રનામ. { આ અને કોસિઅ’ એક છે.
આ અને ‘કોસિઅ’ એક છે. જુઓ કોસિઅ. આ અને કૌશિક એક છે. આ અને કોસિ’ એક છે. તે આશ્રમ, જ્યાં બે સર્પોએ પોતાના શરીરને કીડીઓને ખાઈ જવા દીધું. આ અને ‘કોસિયા’ એક છે. ગંગાને મળતી પાંચ મુખ્ય નદીઓમાંની એક. આ અને કુહંડ એક છે. ગુડસલ્ય નગરના યક્ષ દેવને કાબૂમાં કરનાર આચાર્ય. ભરુચમાં આવેલા સ્તૂપ બાબતે બૌદ્ધો એ ઊભી કરેલી મુશ્કેલીને શાંત કરવા તે ભરુચ ગયા હતા. ઉજ્જૈનીના રાજા પ્રદ્યોતનો મંત્રી. મહાવિદેહના કચ્છ પ્રદેશમાં આવેલા વૈતાઢ્ય(૧) પર્વત ના નવ શિખરોમાંનું એક. બીજા પ્રદેશોમાં પણ આવા શિખરો છે. ઉજ્જૈનીના પુરાણા ઉદ્યાનમાં રહેતા ચાર ધૂતારામાં ની એક ધૂતારી. આ અને ‘ખંડા’ એક છે. જુઓ. ધુર્યાખ્યાન. વૈતાઢ્ય પર્વતની ગુફા. તે ૫૦ યોજન પહોળી અને આઠ યોજન ઊંચી છે. નૃત્યમાલક દેવ તેમાં રહે છે ચક્રવર્તીની સેનાને માટે ઉત્તર ભારહથી દક્ષિણ ભારહ(૨) પાછા ફરવાનો માર્ગ આ ગુફા છે. વૈતાઢ્ય(૨) પર્વતના નવ શિખરોમાંનું એક. તેનો અધિષ્ઠાતા દેવ સટ્ટમાલા છે. આ અને ખંડપાણા એક છે.
खउड
8.
ઉપુટ
ખપુટ
खंडकण्ण
अ.
खण्डकर्ण
ખડકર્ણ
खंडग
Hો.
खण्डक
ખડક
खंडपाणा
खण्डपाणा
ખેડૂપાણી
खंडप्पवायगुहा
खण्डप्रपातगुहा
ખષ્ઠ પ્રપાતગુફા
खण्डप्रपातग्रहा
ખડુપ્રપાતગુફા
खंडप्पवायगुहा कूड
મો.
कूट
ફૂટ
खंडा
खण्डा
ખેડા
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 129
Page #130
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
खंडोहि
खण्डौष्ठि
ખપ્પૌષ્ઠિ
१. खंद
.
#ન્દ્ર
સ્કન્દ
*.
સ્કન્દ
२.खंद ३.खंद
स्कन्द स्कन्द
સ્કન્દ
१. खंदअ
स्कन्दक
ઐરાવત ક્ષેત્રના રાજા જંબૂદાડિમ અને તેની રાણી શ્રીયાની દીકરી ‘લકખણા’(૪)નો ઉત્તરભવ. પત્તકાલય ગામના મુખીનો દીકરો. એકવાર તેણે ગોસાલકને માર માર્યો હતો કારણ કે ગોસાલકે તેને અને તેની નોકરડીને સંભોગ કરતા જોઈ તેમની મશ્કરી કરી હતી. કાર્તિકેયનું બીજું નામ. જુઓ સ્કંદક(૧). શ્રાવસ્તીના રાજા જિતશત્રુ(૨૨) અને તેની રાણી ધારિણી(૨૨)નો પુત્ર. કુંભકારકડના રાજા દંડગિની પત્ની પુરંદરજસા તેની બહેન હતી. આ સ્કંદક સંસારનો ત્યાગ કરી વીસમા તીર્થંકર મુનિસુવ્રત ના શિષ્ય બન્યા હતા. પાલગે તેમને તેમના પાંચસો શિષ્યો સાથે ઘાણીએ પીલી. નાખ્યા. સ્કંદક નિદાન (તીવ્ર ઇચ્છા) સાથે મરણ પામ્યા. તે દેવ તરીકે પુનર્જન્મ પામ્યા. માગ્રહ દેશના પરિવ્રાજક. તે કચ્ચાયણ ગોત્રના હતા. તે મહા વિદ્વાન હતા. પહેલાં તે ગદ્દભાલિના શિષ્ય હતા પરંતુ પછીથી પિંગલ(૧)એ પોતાને પૂછેલા જે પ્રશ્નોના ઉત્તરો પોતે આપી શક્યા ના હતા તે પ્રશ્નોના ઉત્તરો પોતાને મહાવીરે આપ્યા. એટલે તે મહાવીરના શિષ્ય બની ગયા. મૃત્યુ પછી અચ્ચય સ્વર્ગમાં તે દેવ થયા. ત્યાંથી તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે અને ત્યાં મોક્ષ પામશે. જુઓ સ્કંદક(૧). ૫૦૦ ચોરની ટોળીના સરદાર વિજય(૧૬)ની પત્ની. રાજગૃહીના માળી અર્જુનની પત્ની. આ અને બંધુમતી એક જણાય છે. જુઓ અર્જુન(૧). બ્રહ્મદ્વીપ શાખાના સીહ(૩) આચાર્યનો શિષ્ય. | બીજા દુકાળના અંતે વીરનિર્વાણ સંવત ૯૯૩માં આગમ વાચના માટે આ મંદિલની અધ્યક્ષતામાં મથુરા(૧) માં શ્રમણસંઘ ભેગો થયો. તગરા નગરમાં રહેતા આચાર્યનો શિષ્ય. રાહુ(૧)નું બીજું નામ.
અસગડાના પિતા. | મહાવિદેહના સુવ—(૨) પ્રદેશનું પાટનગર.
२.खंदअ
श्र.ती. स्कन्दक
સ્કન્દકે
खंदग
स्कन्दक
સ્કન્દક
१.खंदसिरी
अ.
स्कन्दश्री
સ્કન્દશ્રી
२.खंदसिरी
| .
स्कन्दश्री
સ્કન્દશ્રી
१.खंदिल
8.
ઋન્દ્રિત
સ્કન્દિલ
.
#Qત્ર
સ્કન્દિલ
दे.ज.
સ્તબ્લક
२.खंदिल खंभअ खंभगणिधि खग्गपुरा
स्तम्भक स्तम्भकनिधि खड्गपुरी
સ્તષ્ણકનિધિ
ખગપુરી
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 130
Page #131
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
खग्गी
खड़गी
ખગી
खत्त
4.ન.
क्षत्रक
ક્ષત્રક
खत्तिअ/खत्तिय
क्षत्रिय
ક્ષત્રિય
खत्तियकुंडग्गाम
ऐ.ती. क्षत्रियकुण्डग्राम
ક્ષત્રિયકુંડગ્રામ
મહાવિદેહના આવત્ત(૧) પ્રદેશનું પાટનગર. રાહુ(૧)નું બીજું નામ. એક આરિય (આર્ય) જાતિ. કુંડગ્ગામના બે ભાગોમાંનો એક ભાગ જ્યાં તીર્થંકર મહાવીર જન્મ્યા હતા. તેને કુડપુર પણ કહેવામાં આવે છે. તે માહણકુંડગ્ગામની પશ્ચિમે આવેલ હતો. જુઓ ‘ખત્તિયકુંડપુર’. જેને ‘કુંડગ્રામ’ અને ‘ઉત્તરખત્તિયકુંડપુર’ પણ કહેવામાં આવે છે તે કુડપુર અને આ ખત્તિયકુંડપુર એક છે.
खत्तियकुंडपुर
ऐ.ती. क्षत्रियकुण्डुपुर
ક્ષત્રિયકુંડપુર
खत्तियकुंडपुरसंनिवेश
જુઓ ‘ખત્તિયકુંડપુર’.
क्षत्रियकुण्डुपुरसन्निवेश क्षमक
ક્ષત્રિયકુંડપુરસન્નિવેશ સમક
खम
क.ता
१.खरअ
अ.ता
खरक
ખરક
२.खरअ
दे.ज.
ખરક
३.खरअ
ખરક
खरग
अ.ता
खरक खरक खरक खरमुख
& खरसाविया
ખેરક
खरमुह खरसाविया
ખરમુખ ખરસાવિયા
સ
खरस्सर
હૈ.ન.
खरस्वर
ખરસ્વર
કોસિએ(૨)નો પૂર્વભવ. મહાવીરના બે કાનમાં ગોવાળે ખોસેલા વાંસના ખીલાઓ ખેંચી કાઢનાર વૈદ્ય. તે મક્ઝિમાપાવાનો રહેવાસી હતો. રાહુ(૧)નું બીજું નામ. શાતવાહન રાજાનો મંત્રી. જુઓ ‘ખર’. | એક અનાર્ય. દેશ અને તેના લોકો. જુઓ ‘પુષ્કરસારિયા'. લોકપાલ જમ(૨)ના કુટુંબનો સભ્ય. તે નારકીઓને ત્રાસ આપે છે અને દેવોના પરમાધાર્મિક વર્ગનો છે આ અને ‘ખરોટ્ટી’ એક છે. અઢાર બ્રાહ્મી(૨) લિપિઓમાંની એક. | ઉત્તરાધ્યયનનું સત્તાવીસમું અધ્યયન.
એક અનાર્ય દેશ અને તેના લોકો. ગુફાવાળો ડુંગર, પંકપ્રભા નામના ચોથા નરકમાં આવેલા છે | મહાનરક વાસસ્થાનોમાંનું એક. આ અને ‘ખોદોદ એક છે.
આ અને ‘ખોદવર’ એક છે. | આ અને ‘ખોદોદ’ એક છે. | મંડવ ગોત્રની સાત શાખાઓમાંની એક.
अ. .
खरोट्टिआ खरोट्टी खलुंकिज्ज खस खहणागिरि
खरोष्टिका खरोष्ट्री खलुंकीय खस
ખરોષ્ટ્રિકા ખરોષ્ટ્રી ખલુંકીય ખસ
ઝT. છે
)
खाडखड
મો.ન
खाडखड
ખડખેડ
खातरस
खादरस
ખીદરસ
खातवर
खादवर
ખોદવર
મો. મી.
खातोदअ/खातोदग
खातोदक
ખાતોદક
खारायण
क्षारायण
ક્ષારાયણ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बहत्-नाम कोष:' भाग-१
પૃ8- 131
Page #132
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
खासिय
खासिक
ખાસિક
१. खिइपइट्ठिय
ऐ.भी. क्षितिप्रतिष्ठित
ક્ષિતિપ્રતિષ્ઠિત
२. खिइपइट्ठियऐ.भी. क्षितिप्रतिष्ठित
ક્ષિતિપ્રતિષ્ઠિત
ક્ષિતિ
खिति खितिपति? खितिपतिट्टिय
છે.કો. ક્ષત્તિ ऐ.भी. क्षितिप्रतिष्ठ છે.મો. વિપ્રતિષ્ઠિત
ક્ષિતિપ્રતિષ્ઠ ક્ષિતિપ્રતિષ્ઠિત
खिप्पगइ
दे.
क्षिप्रगति
ક્ષિપ્રગતિ
એક અનાર્ય જાતિ અને તેના લોકો. અવરવિદેહ ક્ષેત્રનું નગર. વેપારી ધન(૪), જે | ઋષભ (૧)નો પૂર્વભવ હતો તે આ નગરનો હતો.
જે નગરમાં જિતશત્રુ(૨૦), પ્રસન્નચંદ્ર વગેરે રાજા રાજ કરતા હતા તે, ભરત ક્ષેત્રમાં આવેલા મગધનું નગર, અહંન્નક, અહમિત્ર અને ધન તેના રહેવાસી હતા. કરકંડુ આ નગરમાં આવ્યા હતા. ઉત્તરકાળે તેની જગ્યાએ ચણગપુરની સ્થાપના થઈ. આ અને ‘ખિઈપઈઠિય’ (૨) એક છે. આ અને ‘ખિઈપઈઠિય’ (૨) એક છે. જુઓ ‘ખિઈપઈઠિય”(૨). દિસાકુમાર દેવોના બે ઇન્દ્રોમાંથી પ્રત્યેકનો એક એક લોકપાલ. એ બે લોકપાલોમાંથી પ્રત્યેકને ધરણ અને ભૂતાનંદના લોકપાલો જેવી જ ચાર ચાર મુખ્ય પત્નીઓ છે. આ અને ‘ખીરવર દ્વીપ’ એક છે. એક વલયાકાર દ્વીપ જે ખીરોદ સમુદ્રથી ઘેરાયેલો છે. પુંડરીક(૮) અને પુષ્કરદંત તેના અધિષ્ઠાતા દેવો છે. આ સમુદ્ર અને ‘ખીરોદ’ બંને સમાન છે.. આ અને ‘ખીરોદ' એક છે. ખીરવર દ્વીપને ઘેરી વળેલો સમુદ્ર. વિમલ(૧૨) અને વિમલપ્પભ તેના અધિષ્ઠાતા દેવો છે. આ અને ખીરોદ એક છે. જંબુદ્વીપમાં સીસોદા નદીની દક્ષિણે અને મેરુ પર્વતની પશ્ચિમે વહેતી નાની નદી (અંતરનદી). આ અને ખીરોદ એક છે.
खीरदीव
भौ.
क्षीरद्वीप
ક્ષીરદ્વીપ
१. खीरवर
भौ.
क्षीरवर
ક્ષીરવર
भौ.
२. खीरवर खीरसमुद्द
क्षीरवर क्षीरसमुद्र
ક્ષીરવર ક્ષીરસમુદ્ર
મી.
'
खीरोद
મો.
क्षीरोद
ક્ષીરોદ
खीरोदग
મો.
:
ક્ષીરોદક
खीरोदा
क्षीरोदा
ક્ષીરોદા
खीरोय
મો.
क्षीरोद
ક્ષીરોદ
खुड्डगकुमार
क्षुल्लककुमार
ક્ષુલ્લકકુમાર
જસભદ્રા અને તેના પતિ ખંડરીય(૨)નો પુત્ર. તેની માતા સંસાર ત્યાગી શ્રમણી બન્યા પછી તેનો જન્મ થયો હતો. તે પણ માતાને અનુસરી સંસાર ત્યાગી અ#સણ(૧)નો શિષ્ય બન્યો. એકવાર તેણે શ્રમણત્વ છોડી દીધું પણ સાકેતની ગણિકાના સાથી દ્વારા ગવાયેલા ગીતથી પ્રેરાઈને તેણે પાછું શ્રમણત્વ સ્વીકારી લીધું. પ્રશ્નોના ઉત્તરો આપવામાં ખૂબ કુશળ ગણી શ્રમણ. તેમણે મરુંડ(૨) સાથે ચર્ચા કરી હતી.
खुड्डगगणि
क्षुल्लकगणिन्
ક્ષુલ્લકગણિમ્
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 132
Page #133
--------------------------------------------------------------------------
________________
खुड्डगणियंठिज्ज
खुड्ड
खुड्डियायारग ૧. સ્ટુડ્ડિયાવિમાणपविभत्ति
૨. સ્ટુડ્ડિયાવિમાणपविभत्ति
खेत्तअ
खेम
१. खेमअ
२. खेमअ
१. खेमंकर
२. खेमं
३. खेमंकर
४. खेमंकर
१. खेमंधर
२. खेमंध
३. खे
खेमरा
खेमा
खोडमुह
खोतर
खोतवर
खोदवर
खोदोद
મા.
મા.
મા.
મા.
ઝા.
.
મા.
दे. ज. क्षेत्रक
.
મ.
.
સ.
માં.
છે.
क्षुल्लक निर्ग्रन्थीय
માં.
च
क्षुल्लिकाचारक
क्षुल्लिकाविमान
.
प्रविभक्ति क्षुल्लिकाविमान
प्रविभक्ति
સ.
क्षेमङ्कर
दे. ज. क्षेमङ्कर
મ.
क्षेमङ्कर
क्षेमङ्कर
क्षेम
क्षेमक
क्षेमक
क्षेमन्धर
क्षेमन्धर
क्षेमन्धर
સ.
खोटमुख
માં.
क्षोदरस
માં. क्षोदवर
क्षेमपुरा
क्षेमा
‘ગામ-વૃત-નામ જોષ:' ભાવ-૨
क्षोदवर
क्षोदोद
ક્ષુલ્લકનિર્પ્રન્થીય
ક્ષુલ્લિકાચારકથા
ક્ષુલ્લિકાચારક
ક્ષુલ્લિકાવિમાન
પ્રવિભક્તિ ક્ષુલ્લિકાવિમાન
પ્રવિભક્તિ
ક્ષેત્રક
ક્ષેમ
ક્ષેમક
ક્ષેમક
ક્ષેમઙ્ગર
ક્ષેમકુર
ક્ષેમકુર
ક્ષેમઙ્ગર
ક્ષેમન્ધર
ક્ષેમન્ધર
ક્ષેમન્ધર
ક્ષેમપુરા
ક્ષેમા
ખોટમુખ
ક્ષોદરસ
ક્ષોદવર
ક્ષોદવર
ક્ષોદોદ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम- बृहत् - नाम कोषः ' भाग - १
ઉત્તરાધ્યયનનું છઠ્ઠું અધ્યયન. આ અને ‘ણિયુંઠિ’ અથવા ‘પુરિસવિા’ એક છે. દશવૈકાલિકનું ત્રીજું અધ્યયન. આ અને ‘ખુડ્ડિયાયારકહા’ એક છે. એક કાલિક આગમગ્રન્થ જે ૧૧ વર્ષ શ્રમણ
જીવનના પૂરા કર્યા હોય તેવા સાધુને ભણાવાય. સંક્ષેપિતદશાનું એક અધ્યયન. આ અને ખુડ્ડિયાવિમાણપવિભત્તિ(૧) એક જણાય છે. રાહુ(૧)નું બીજું નામ.
પાડલિપુત્રના રાજા જિતશત્રુ(૪૧)નો મંત્રી. એક વાર મગરોથી ભરપૂર સરોવરમાંથી કમળ તોડી લાવવા માટે રાજાએ તેને આજ્ઞા કરી હતી. અંતકૃદ્દશાના છઠ્ઠા વર્ગનું પાંચમું અધ્યયન. કાગંદી નગરીનો વેપારી. તે સંસારનો ત્યાગ કરી મહાવીરનો શિષ્ય બન્યો. ૧૬ વર્ષ શ્રમણજીવનની સાધના પછી વિપુલ પર્વત ઉપર તે મોક્ષ પામ્યા. ઐરાવતક્ષેત્રના ચોથા ભાવિ કુલકર. જુઓ કુલકર.
અઠ્યાસી ગ્રહમાંનો એક.
ભરત ક્ષેત્રના ત્રીજા ભાવિ કુલકર. જુઓ કુલકર.
વર્તમાન અવસર્પિણી કાલચક્રમાં ભરત ક્ષેત્રમાં થયેલા પંદર કુલકરમાંથી પાંચમાં કુલકર. વર્તમાન અવસર્પિણી કાલચક્રમાં ભરતક્ષેત્રમાં થયેલા પંદર કુલકરમાંથી છઠ્ઠા કુલકર.
ભરત ક્ષેત્રના ચોથા ભાવિ કુલકર. જુઓ કુલકર. ઐરાવતક્ષેત્રના પાંચમાં ભાવિ કુલકર.
મહાવિદેહના સુકચ્છ પ્રદેશનું પાટનગર. મહાવિદેહના કચ્છ(૧) પ્રદેશનું પાટનગર.
આ અને ઘોડગમુહ એક છે.
આ અને ખોદવર એક છે.
આ અને ખોદોદ એક છે.
ધૃતોદસમુદ્રને ઘેરતો વલયાકાર દ્વીપ. સુપ્રભ અને મહાપ્રભ તેના અધિષ્ઠાતા દેવો છે. તે અને ‘ઇકખુવરદીવ’ એક છે.
ખોદવર દ્વીપને ઘેરતો સમુદ્ર. પૂર્ણભદ્ર(૧૧) અને માણિભદ્ર(૮) તેના અધિષ્ઠાતા દેવો છે. તે અને ઇકખુવરસમુદ્ર એક છે.
પૃષ્ઠ- 133
Page #134
--------------------------------------------------------------------------
________________
खोमगपसिण
खोयोद
गअ
गइप्पवाय
गंग
१. गंगदत्त
२. गंगदत्त
३. गंगदत्त
४. गंगदत्त
५. गंगदत्त
६. गंगदत्त
गंगदत्ता
गंगदेव
-
पासावच्चिज्ज
મા.
મો.
મા.
મા.
*.
*.
श्र. नि गङ्ग
*
મા.
*.
क्षौमकप्रश्न
क्षोदोद
મ.
गज
गतिप्रपात
ST.
*.
.. गङ्गदत्त
गङ्गदत्त
गङ्गदत्त
गङ्गदत्त
गङ्गदत्त
गङ्गदत्त
‘ગામ-વૃત-નામ જોષ:’ ભાવ-શ્
સૌમકપ્રશ્ન
ક્ષોદોદ
ગજ
ગતિપ્રપાત
ગઙ
ગદ્ગદત્ત
ગદત્ત
ગÎદત્ત
ગદત્ત
ગદ્ગદત્ત
ગદત્ત
गङ्गदत्ता
गङ्गदेव
गङ्गपार्श्वापत्यीय
मुनि दीपरत्नसागरजी रचित 'आगम- बृहत् नाम कोष : ' भाग - १
ગઽદત્તા
ગદ્ગદેવ
ગડ્ડપાર્શ્વપત્યીય
પ્રશ્નવ્યાકરણદશા અધ્યયન ૬. તે નાશ પામેલ છે. આ અને ‘ખોદોદ’ એક છે.
અંતકૃદ્દશાના ત્રીજા વર્ગનું આઠમું અધ્યયન જેમાં ગયસુકુમાલ(૧)ની કથા છે.
ભગવતીસૂત્રનો તે ઉદ્દેશક જેમાં જીવોની પાંચ પ્રકારની ગતિનું નિરૂપણ છે.
ધનગુપ્તનો શિષ્ય અને મહાગિરિનો પ્રશિષ્ય. તેને પાંચમાં નિહ્નવ (સત્યને છૂપાવી ખોટો સિદ્ધાંત રજૂ કરનાર) ગણવામાં આવે છે. તે વીર નિર્વાણ સંવત ૨૨૮માં હયાત હતા. ઉલ્લુગા નદીને પાર કરતી વખતે ઉલ્લુગતીરમાં ગંગે દોકિરિયનો સિદ્ધાંત પ્રવર્તાવ્યો. તે ગંગેય(૪) તરીકે પણ જાણીતા છે. છઠ્ઠા બલદેવ આનંદ(૧)ના અને છઠ્ઠા વાસુદેવપુરિસપુંડરીઅના પૂર્વભવોના ધર્મગુરુ. અતિ આસક્તિના કારણે સન્માર્ગથી ફંટાયા હતા તે મુનિ. આ મુનિ અને ગંગદત્ત(૪) સમાન છે. રાજગૃહીનો વેપારી. તે સંસાર ત્યાગી મહાવીરનો શિષ્ય બન્યો અને સોળ વર્ષના શ્રમણજીવનની સાધના પછી વિપુલ પર્વત ઉપર મોક્ષે ગયો. નવમા વાસુદેવ કૃષ્ણનો પૂર્વભવ. તે હસ્તિનાપુર ના વેપારીનો પુત્ર હતો. તેની માતાને તે બિલકુલ ગમતો ન હતો. તે માતૃપ્રેમથી સાવ વંચિત હતો. તેથી તે સંસાર છોડી સાધુ બની ગયો. તેની માતાના કારણે તેને હસ્તિનાપુરમાં તીવ્ર ઇચ્છા (નિદાન) જન્મી હતી. તેને પરિણામે તે મરીને દેવ થયો. પછી તેણે કૃષ્ણ તરીકે જન્મ લીધો. આ ગંગદત્ત અને ગંગદત્ત(૨) એક જણાય છે. ભગવતીસૂત્રના સોળમાં શતકનો પાંચમો ઉદ્દેશક હસ્તિનાપુરનો વેપારી. સંસારનો ત્યાગી, વીસમાં તીર્થંકર મુનિસુવ્રતના શિષ્ય બન્યા. મૃત્યુ પછી તે મહાશુક્ર સ્વર્ગે દેવ બન્યા. એકવાર તે સ્વર્ગમાંથી મહાવીર પાસે આવ્યો અને મહાવીર પ્રત્યે ભક્તિ દર્શાવવા તેમની આગળ તેણે નાટક ભજવ્યું. પાડલસંડના સાગરદત્ત(૫)ની પત્ની. તેમને ઉબરદત્ત(૧) નામનો પુત્ર હતો.
આ અને ગંગ એક છે.
આ અને ગંગેય(૩) એક છે.
પૃષ્ઠ- 134
Page #135
--------------------------------------------------------------------------
________________
गंगपुर
गंगप्पवायदह
गंगा
वाकुंड મો.
गंगाकुंड
गंगादीव
गंगादेवी
गंगादेवीभवण
गंगावत्तणकूड
१. गंगेय
२. गंगेय
છે.
३. गंगेय
મ.
મો. गङ्गाप्रपातद्रह
મ.
માં.
.
માં.
છે.
મા.
गङ्गपुर
મ.
.
गङ्गाप्रपातकुण्ड
गङ्गा
માં. गङ्गावर्तनकूट
गङ्गाकुण्ड
गाङ्गेय
‘ગામ-વૃત-નામ જોષ:’ ભાવ-શ્
गाङ्गेय
गाङ्गेय
ગપુર
ગાપ્રપાતકુંડ
गङ्गाद्वीप
ગહ્લાદ્વીપ
गङ्गादेवी
ગાદેવી
गङ्गादेवीकूट
ગાદેવીકૂટ
गङ्गादेवीभवन ગાદેવીભવન
ગજ્ઞાવર્તનકૂટ
ગાડુંય
ગાપ્રપાત‰હ
ગા
ગાકુંડ
ગાડુંય
ગાઙેય
मुनि दीपरत्नसागरजी रचित 'आगम- बृहत् नाम कोष : ' भाग - १
દેવદત્તના પુનર્જન્મ અંગેના ભવિષ્યકથન સાથે જોડાયેલું નગર.
લધુહિમવંતમાંથી નીકળતી ગંગાનો ધસમસતો જોરદાર પ્રવાહ જ્યાં પડે છે તે સરોવર. આ સરોવર ઉત્તર ભરત(૨) ક્ષેત્રમાં આવેલું છે. તે ગંગાકુંડથી જુદું છે અને ગંગપ્રપાતદ્રહ સમાન છે. આ અને ગંગપ્પવાયકુંડ એક છે.
ભરતક્ષેત્રમાં આવેલી પાંચ મોટી નદીમાંની એક. તે લધુહિમવંત પર્વત ઉપર આવેલા પદ્મદ્રહ નામના સરોવરમાંથી નીકળે છે. ગંગાવર્તનકૂડ આગળ વળાંક લઈ ગંગપ્રપાતકુંડમાં પડે છે. પછી ઉત્તર ભરત તરફ જાય છે, વૈતાઢ્ય પર્વતને પાર કરે છે અને તેને મળતી ૧૪૦૦૦ નદી સાથે લવણ સમુદ્ર ને મળે છે. અષ્ટાપદ પર્વત પાસે ખાઈ ખોદીને ચક્રવર્તી સગરના સાઠ હજાર પુત્રોએ તે ખાઈને ગંગા નદી સાથે જોડી દીધી. ગંગાને પાંચ મુખ્ય નદી મળે છે- જમુના, સરયુ, આદી, કોસી, મહી. મહાવિદેહના કચ્છ પ્રદેશના ઉત્તરાર્ધમાં આવેલું સરોવર. તે નીલવંત પર્વતની દક્ષિણ સીમા ઉપર આવેલું છે. તે ઋષભકૂડની પૂર્વમાં અને ચિત્તકૂડ ની પશ્ચિમમાં છે.
ગંગપ્રપાતકુંડની મધ્યમાં આવેલો દ્વીપ, ગંગા નદીની અધિષ્ઠાત્રી દેવી.
લધુહિમવંત પર્વતના અગિયાર શિખરોમાંનું એક. ગંગાદ્વીપની મધ્યમાં આવેલો ગંગાદેવી નામની દેવીનો મહેલ.
પદ્મદ્રહની પૂર્વમાં પાંચસો યોજન દૂર આવેલું પર્વત શિખર. ગંગા નદી અહીં વળાંક લે છે. ભગવતીસૂત્રના નવમા શતકનો બત્રીસમો ઉદ્દેશક.
રાજકુમારી દ્રૌપદીના સ્વયંવરમાં ભાગ લેવા જેને નિમંત્રણ મોકલાયેલ તે હસ્તિનાપુરનો રાજકુમાર. તીર્થંકર પાર્શ્વની પરંપરાના શ્રમણ. એક વાર તે વાણિજ્યગામમાં મહાવીરને મળ્યા, તેમને કેટલાક પ્રશ્નો પૂછ્યા, મહાવીરના ઉત્તરોથી તેમના મનનું સમાધાન થયું એટલે તે મહાવીરના શિષ્ય બન્યા. તે ગંગ-પાર્સ્થાપત્ય નામે પણ જાણીતા છે.
પૃષ્ઠ- 135
Page #136
--------------------------------------------------------------------------
________________
‘માન-દ-નામ કોષ:' ભાગ-૨
४. गंगेय गंठिय
गाङ्गेय ग्रथित
ગાડેય ગ્રથિત
સT.
गंडइआ
મો..
गण्डकिका
ગંડકિકા
गंडीतेढुंग
गण्डीतेन्दुक
ગંડીતેન્ક
गंथ
ग्रन्थ
ગ્રન્થ
गंधण
મ.T !
गन्धन
ગંધન
१.गंधदेवी
आ.
गन्धदेवी
ગંધદેવી
२. गंधदेवी
ઢે.
गन्धदेवी
ગંધદેવી
गंधप्पिय
છે.
गन्धप्रिय
ગંધપ્રિય
गंधमादण
મો
गन्धमादन
ગંધમાદન
આ અને ગંગ એક છે. ભગવતીસૂત્રના પાંચમાં શતકનો ત્રીજો ઉદ્દેશક. વૈશાલીથી વાણિજ્યગામ જતી વખતે ભ૦મહાવીર જે નદીને નાવ દ્વારા પાર કરી હતી તે નદી. ભિક્ષા માટે જતા હરિકેશબલ મુનિને રંજાડતા. બ્રાહ્મણોને પાઠ ભણાવનાર યક્ષ. સૂત્રકૃ૮ના પ્રથમ શ્રુતસ્કન્ધ)નું ચૌદમું અધ્યયન. પોતે વમન કરેલું ઝેર પાછું ચૂસી લેનાર સર્પોની એક જાતિ. પુષ્પચૂલા(૪)નું દસમું અધ્યયન. મહાવીર આગળ ઉપસ્થિત થઈ નાટક ભજવનાર એક દેવી. સુગંધપ્રિય એક રાજકુમાર. તેની આ આસક્તિના કારણે તે મરણ પામ્યો કારણ કે ઝેરી દ્રવ્ય | સૂંઘવાથી તે મૃત્યુ પામ્યો હતો). જુઓ ‘ગંધમાયણ’. જંબૂદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં આવેલો એક વક્ષસ્કાર પર્વત. તે નીલવંતની દક્ષિણે, મંદરની ઉત્તર પશ્ચિમે, ગંધિલાવતીની પૂર્વે, ઉત્તરકુરુની પશ્ચિમે આવેલ છે. તેને ૭ શિખર છે-ગંધમાયણ ફૂડ, આનંદકૂડ, લોહિતાક્ષ, ઉત્તરકુરુ, સિદ્ધ, ગંધિલાવતી અને ફલિહકૂડ. ગંધમાયણ પર્વતના સાત શિખરમાંનું એક. ગંધમાયણ પર્વતનો અધિષ્ઠાતા દેવ.
વ્યંતર દેવોના આઠ વર્ગોમાંનો એક વર્ગ, ગંધર્વોના | બે ઇન્દ્રો છે—ગીતરતી અને ગીતયશ. રાત અને દિવસના ત્રીસ મુહૂર્તમાંનું એક. અઢાર બ્રાહ્મીલિપિઓમાંની એક. તે ભૂતલિપિ નામથી પણ જાણીતી છે.
આ અને નાગદત્ત(૫) એક છે. | અવરવિદેહમાં આવેલા ગંધારનું પાટનગર. રાજા મહાબલ રાજ કરતો હતો અને સયંબદ્ધ મંત્રી હતો. શાસ્ત્રોનું વિશાલ જ્ઞાન ધરાવનાર આચાર્ય. તેમણે આયારંગ ના પ્રથમ શ્રુતસ્કન્દના પ્રથમ અધ્યયન સત્થપરિણા ઉપર, કઠિન ટીકા રચી હતી.
गंधमायण
भौ.
गन्धमादन
ગંધમાદન
મો.
गधमायणकूड गंधमायणदेव
ન્હાનpટ गन्धमादनदेव
ગંધમાદનકૂટ | ગંધમાદનદેવ
१. गंधव्व
કે.
गन्धर्व
ગંધર્વ
२. गंधव्व
સ
गन्धर्व
ગંધર્વ
गंधव्वलिवि
गन्धर्वलिपि
ગંધર્વલિપિ
गंधव्व-णागदत्त
AT..
गन्धर्व-नागदत्त
ગંધર્વ-નાગદત્ત
गंधसमिद्ध
गन्धसमृद्ध
ગંધસમૃદ્ધ
गंधहत्थि
गन्धहस्तिन्
ગંધહસ્તિનું
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 136
Page #137
--------------------------------------------------------------------------
________________
‘મામ-વૃદ-નામ શોષ:' મા-૨
गंधहार
गन्धहार
ગંધહાર
१.गंधार
भौ.
गन्धार
ગંધાર
२. गंधार
#ો.
गन्धार
ગંધાર
३.गंधार
મો.
गन्धार
ગંધાર
१. गंधारी
ઉં
!
गन्धारी
ગંધારી
गन्धारी
२. गंधारी ३.गंधारी
ગંધારી ગંધારી
गन्धारी
४.गंधारी
श्र.
गन्धारी
ગંધારી
એક અનાર્ય દેશ. આ અને ગંધાર(૧) સમાન છે. ગંધહાર નામથી પણ જાણીતું રાજ્ય, જ્યાં રાજા નગ્નતિ રાજ કરતો હતો. તેની રાજધાની પુરિસપુર હતી. આ દેશનો એક શ્રાવક મહાવીરની ચંદનની મૂર્તિને વંદન કરવા વીતિભય ગયો હતો. અવરવિદેહની એક વિજય. તેનું પાટનગર ગંધસમૃદ્ધ હતું. રાજા મહાબલત્યાં રાજ કરતો હતો. કાલિકેય જેવો જ દેશ. (હરિકેશ) બલકોટ્ટની પત્ની અને મુનિ હરિકેશબલ ની અપર મા. એક દેવી. અંતકૃદ્દશાના પાંચમાં વર્ગનું ત્રીજું અધ્યયન. વાસુદેવ કૃષ્ણની આઠ પટ્ટરાણીઓમાંની એક. તે સંસારનો ત્યાગ કરી તીર્થંકર અરિષ્ટનેમિ પાસે દીક્ષા લઈ શ્રમણી બની અને વીસ વર્ષ શ્રમયની સાધના કરી મોક્ષ પામી. જંબૂદ્વીપના રમ્યગ ક્ષેત્રમાં આવેલો વૃત્ત-વૈતાઢ્યા પર્વત. તે નારીકતા નદીની પૂર્વમાં અને નરકંતા. નદીની પશ્ચિમમાં આવેલો છે. પદ્મા(૧૬) તેનો. અધિષ્ઠાતા દેવ છે. અન્ય સ્થાને જણાવાયું છે કે ગંધાવઈ હરિજાસ(૧)માં આવેલ છે અને અરુણ(૩) તેનો અધિષ્ઠાતા દેવ છે. પશ્ચિમ મહાવિદેહના ઉત્તરમાં આવેલા આઠ પ્રદેશો માંનો સાતમો. ‘અવઝા” તેનું પાટનગર છે. દેવ પર્વતનું શિખર. પશ્ચિમ મહાવિદેહના ઉત્તરમાં આવેલા આઠ પ્રદેશો. માંનો છેલ્લો. અવઝા(૧) તેનું પાટનગર છે. ગંધમાદન પર્વતનું તેમજ દેવપર્વત વગેરેનું શિખર. તે શિખર ઉપર રહેતા દેવનું નામ પણ તે જ છે. અંતકૃદ્દશાના પ્રથમ વર્ગનું ચોથું અધ્યયન. બારાવતીના રાજા વૃષ્ણિ અને તેની રાણી ધારિણી. નો પુત્ર. તે સંસાર ત્યાગ કરી તીર્થંકર અરિષ્ટનેમિ નો શિષ્ય બન્યો. બાર વર્ષના શ્રમણજીવનની સાધના પછી તે શત્રુંજય પર્વત ઉપર મોક્ષ પામ્યો. સીતોદા નદીની ઉત્તરે અને મંદર પર્વતની પશ્ચિમે આવેલા સુવઘુ અને ગંધિલ પ્રદેશોની વચ્ચે વહેતી નાની નદી.
गंधाव
भौ.
गन्धापातिन्
ગંધાપાતિન
१.गंधिल
8.
गन्धिल
ગંધિલ
२.गंधिल
भौ.
गन्धिल
ગંધિલ
१.गंधिलावा
भो. गन्धिलावती
ગંધિલાવતી
२. गंधिलाव
भौ.
गन्धिलावती
ગંધિલાવતી
१. गंभीर
आ.
गम्भीर
ગંભીર
२. गंभीर
.
THીર
ગંભીર
गंभीरमालिणी
भौ.
गम्भीरमालिनी
ગંભીરમાલિની
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 137
Page #138
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
गगणवल्लभ
गगनवल्लभ
ગગનવલ્લભ
૨. IN
अ.
गार्ग्य
ગાર્મે
२. गग्ग
ગાર્મે
गच्छायार
HT.
गच्छाचार
ગચ્છાચાર
गजकण्ण
भौ.
गजकर्ण
ગજકર્ણ
8.T.
गणधर
गणधर
ગણધર
તી.
ભરતક્ષેત્રમાં વૈતાઢ્ય પર્વતના દક્ષિણ ભાગમાં | ઋષભના પૌત્ર અને મહાકચ્છના પુત્ર વિનમિએ વસાવેલું નગર. ગૌતમ(૨) ગોત્રની સાત શાખાઓમાંની એક. ‘ગગ્ગ' (૧) ગોત્રના આચાર્ય. પોતાના ઉદ્ધતા શિષ્યોથી તે કંટાળી ગયા હતા. તેથી તે એકાન્તમાં
ધ્યાન કરવા લાગ્યા. ૧૩૭ ગાથાઓનો બનેલો એક પ્રકીર્ણક ગ્રન્થ. તે મહાનિસીહકલ્પ અને વ્યવહાર ઉપર આધારિત છે. ગચ્છમાં રહેવાથી થતા લાભનું પ્રધાનપણે નિરૂપણ કરે છે. જુઓ ‘પ્રકીર્ણક’. જુઓ ‘ગયકણ'. તીર્થંકરનો પ્રધાન શિષ્ય અને શ્રમણોના ગણનો નાયક. તીર્થંકર મહાવીરને અગિયાર ગણધર હતા. જ્યારે પાર્શ્વને ૮ અને ઋષભને ૮૪ હતા. તીર્થંકર જે ઉપદેશે છે તેના આધારે ગણધરો સુત્રની રચના કરે છે (– માસ મહા સુતં યંતિ નહિ) ગણધરો દુવાલસંગના, ચૌદ પૂર્વના કે ગણિપિડગ ના જ્ઞાનના ધારક છે. જુઓ ‘ગણધર'. દ્વાદસંગનું બીજું નામ. અઢાર બ્રાહ્મી લિપિઓમાંની એક. આ ગાણિતિક અંકોની લિપિ છે. આ એક અંગબાહ્ય ઉત્કાલિક આગમગ્રન્થ છે. તે ૮૨ ગાથાનો બનેલો છે. તે મોટે ભાગે શુભ અને અશુભ દિવસો, નક્ષત્રો, ગ્રહો, શુકનો વગેરેને નિરૂપતો જ્યોતિષ વિષેનો ગ્રન્થ છે. જુઓ પ્રકીર્ણક. પાંચમાં સ્વર્ગ બ્રહ્મકલ્પને ઘેરતી આઠ કૃષ્ણ રેખા ઓની મધ્યમાં આવેલા સ્વર્ગીય વાસસ્થાનોમાં વસતા લોકાંતિક દેવોના નવ વર્ગોમાંનો એક વર્ગ. આ અને ગર્દભિલ્લ એક છે. આ અને ‘દગભાલગર્દભ એક છે. કપિલપુરના રાજા સંજયને પ્રતિબોધ કરનાર સાધુ જે સ્કંદક(૨)ના ગુરુ હતા તે શ્રાવસ્તીના એક પરિવ્રાજક.
गणहर गणिपिडग
श्र.ग. आ.
गणधर गणिपिटक
ગણધર ગણિપિટક
गणियलिवि
अ.
गणितलिपि
ગણિતલિપિ
गणिविज्जा
आ.
गणिविद्या
ગણિવિદ્યા
गद्दतोय
दे.
गर्दतोय
ગર્દતોય
१. गद्दभ
ૐ. 8.s.
२. गद्दभ १. गद्दभालि
| गर्दभ गर्दभालि
ગર્દભ ગર્દભ ગર્દભાલિ
२. गद्दभालि
अ.ता गर्दभालि
ગર્દભાલિ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 138
Page #139
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
गद्दभिल्ल
क.
गर्दभिल्ल
ગર્દભિલ્લ
गब्भ
आ.
ગર્ભ
गयउर गयकण्ण
गर्भ गजपुर गजकर्ण
ગજપુર ગજકર્ણ
गयग्ग/गयग्गपय
/ના/નાપુરૂ ગજાગ્ર/ગજાગ્રપદ
गयपुर
ગજપુર
गयमुह
છે
નમુરd
ગજમુખ
તે ઉજૈનીના રાજા હતા. તે જવ(૧)ના પુત્ર હતા અને અડોલિયાના ભાઈ હતા. પોતાની બેના અડોલિયાને ભૂગર્ભના ઓરડામાં પૂરી દઈ તેની સાથે અવૈધ જાતીય સંબંધ સ્થાપવામાં ગર્દભિલ્લને મદદ કરનારો દીર્ઘપૃષ્ઠ તેનો મંત્રી હતો. પછી શ્રમણ તરીકે જવે ચતુરાઈથી દીર્ઘપૃષ્ઠને ગર્દભિલ્લા વડે મરાવ્યો કારણ કે દીર્ઘપૃષ્ઠ જવનો જીવ લેવા ઇચ્છતો હતો. ગર્દભિલે આચાર્ય કાલગની બેનનું અપહરણ કર્યું હતું. વિગત માટે જુઓ કાલગ(૧). ભગવતીસૂત્રના શતક ૧૯ નો બીજો ઉદ્દેશક. જુઓ ગજપુર. એક અંતરદ્વીપ, એક અનાર્ય જાતિ અને તેનો દેશ. દશાર્ણપુર પાસે આવેલો પર્વત. તે અને ઇંદ્રપદ એક જ છે. હસ્તિનાપુરનું બીજું નામ. તે કુરુ દેશનું પાટનગર હતું. તીર્થંકર શાંતિ, કુંથુ અને અર આ નગરમાં જમ્યા હતા. એક અનાર્ય જાતિ અને તેમનો દેશ. સોરિયપુરના વસુદેવ અને તેમની પત્ની દેવકીનો પુત્ર, વાસુદેવ કૃષ્ણ તેના મોટા ભાઈ હતા. તેના વિવાહ સોમિલ(૧)ની પુત્રી સોમા(૧) સાથે નક્કી થયા હતા પરંતુ લગ્ન થાય તે પહેલાં જ તે. સંસાર ત્યાગી તીર્થંકર અરિષ્ટનેમિના શિષ્ય બની. ગયા. દિવસે સંસાર ત્યાગ્યો તે દિવસે જ સ્મશાના ભૂમિમાં સાધના આરંભી. સોમિલે ધ્યાનસ્થ ગજસુકુમાલના માથા ઉપર માટીની પાળી બાંધી તેમાં બળબળતા અંગારા ભર્યા. ગજસુકુમાલે વેદના શાંત ચિત્તે સહન કરી અને તે જ રાતે મોક્ષ પામ્યા. વેપારીનો પુત્ર. તે સંસાર છોડી શ્રમણ બન્યો. એક વાર જ્યારે તે ધ્યાન કરતા હતા ત્યારે એક મુસાફરે માર્ગ વિશે પૂછ્યું. ઉત્તર ન મળવાથી તે વટેમાર્ગુએ તેમને જમીન પર પછાડ્યા અને પછી તેમના આખા શરીર ઉપર હથોડા વડે ખીલા મારી શરીરને ચાળણી જેવું કરી નાખ્યું. તેમણે પીડા શાન્ત ચિત્તે સહન કરી અને મોક્ષ પ્રાપ્ત કર્યો.
१. गयसुकुमाल
श्र.
गजसुकुमार
ગજસુકુમાર
२.गयसुकुमाल
8.
//સુમાર
ગજસુકુમાર
गयसूमाल
गजसुकुमार
ગજસુકુમાર
જુઓ ‘ગયસુકુમાલ’. અગિયાર કરણમાંનું એક કારણ.
गराइ/गरादि
गरादि
ગરાદિ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 139
Page #140
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
गरुड
गरुड
ગરુડ
गरुल गरुल वेणुदेव
गरुड गरुड वेणुदेव
ગરુડ ગરુડ વેણુદેવ
१. गरुलोववाय
आ.
गरुडोपपात
ગરુડોપપાત
ગરુડોપપાત
२. गरुलोववाय गवेधुआ
आ. अ.
गरुडोपपात गवेधुका
ગવેધુકા
गह
કે.ન,
પ્રણ
गागलि
| 8.
TIR
ગાગલિ
દેવકુરુ ક્ષેત્રમાં આવેલા કૂડશાલ્મલિ વૃક્ષ ઉપર વસતો દેવ. જુઓ ગરુડ. આ અને ગરુલ એક છે. એક અંગબાહ્ય કાલિક આગમગ્રન્થ. તે બાર વર્ષના દીક્ષાપર્યાય વાળા સાધુને ભણાવવા માટે છે. હાલ તે અસ્તિત્વમાં નથી, નષ્ટ થઈ ગયો છે. સંક્ષેપિતદશાનું એક અધ્યયન. ચારણગણ(૨)ની ચાર શાખાઓમાંની એક.
જ્યોતિષ્ક દેવોના પાંચ વર્ગોમાંનો એક વર્ગ. કુલ ૮૮ ગ્રહો છે. જંબૂદ્વીપ ઉપર આમાંનો દરેક ગ્રહ બમણી સંખ્યામાં મળે છે. પ્રત્યેક ગ્રહદેવને ચાર મુખ્ય પત્નીઓ છે—વિજયા (૧૩), વેજયંતી(૮), જયંતી(૫) અને અપરાજિતા(૮). આ ૮૮ ગહો ચંદ્ર(૧) અને સૂર્ય(૧)ના કુટુંબના સભ્યો છે. પ્રત્યેક ગ્રહનું માપ અડધા યોજનાનું છે. કિંપિલ્લપુરના રાજા પિઢર અને તેની રાણી જસવઈ | (૧)નો પુત્ર. તે સંસારનો ત્યાગ કરી ઇંદ્રભૂતીના. શિષ્ય બન્યા. જ્યારે તે મહાવીરને મળવા જઈ રહ્યા હતા ત્યારે તેને કેવળજ્ઞાન થયું. | સૂત્રકૃત્ નું સોળમું અધ્યયન. આ અને ‘ગાહાસોલસમ’ એક છે. એક સન્નિવેશ, જેની મુલાકાત ભ૦ મહાવીરે લીધી હતી. ત્યાં એક યક્ષ વડે મહાવીરની પૂજા કરવામાં આવી હતી. એક અનાર્ય દેશ. આ અને કાયએક જણાય છે. નીલવંત પર્વતમાંથી નીકળતી નાની નદી. તે સુકચ્છ અને મહાકચ્છપ્રદેશોને એકબીજાથી. અલગ કરે છે અને પોતાને મળનારી અઠ્યાવીસ હજાર નદીઓ સાથે સીતા નદીમાં ભળી જાય છે. તે મંદર પર્વતની ઉત્તરપૂર્વમાં વહે છે. નીલવંત પર્વતની દક્ષિણ સીમા ઉપર આવેલું સરોવર. ગાહાવતી નદીનો પ્રવાહ તેમાં પડે છે. ગાહાવઈકુંડની મધ્યમાં આવેલો દ્વીપ. જેના પ્રથમ શ્રુતસ્કન્ડમાં સોળમું અધ્યયન ગાથા. છે તે, એટલે કે સૂત્રકૃત્ નામક બીજું અંગસૂત્ર.
गाथा
आ.
गाथा
ગાથા
गामाग/गामाय
ग्रामाक
ગ્રામા
गाय
તે
ય
ગાયા
गाहावइ
भौ.
ग्राहवती
ગ્રાહવતી
गाहावइकुंड
भौ.
ग्राहवतीकुण्ड
ગ્રાહવતીકુંડ
गाहावइदीव
भौ.
ग्राहवतीद्वीप
ગ્રાહવતીદ્વીપ
गाहासोलसअ
आ.
गाथाषोडशक
ગાથાષોડશક
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 140
Page #141
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ ષ:' મા-૨
गिरफुल्लिगा
गिरिपुष्पिता
गिरि
8.
જીર
गिरिकुमार
गिरिकुमार
गिरिजण्ण
अ.
गिरियज्ञ
गिरिणगर
ऐ.भौ. गिरिनगर
गिरितडग
ऐ. गिरितटक ऐ.भी. गिरिपुष्पितग्राम
गिरिफुल्लिगाम
गिरिफुल्लिय गिरिराय
ऐ.भी. गिरिपुष्पित भौ. गिरिराजन्
गीयजस
.
નીતયશસ્
१. गीयरइ २.गीयरइ
दे.
गीतरति गीतरति
ગિરિપુષ્પિતા | આ અને ‘ગિરિફુલ્લિગામ’ એક છે.
એક આચાર્ય. આ અને આચાર્ય મહાગિરિ એક ગિરિ
જણાય છે.
લધુહિમવંત પર્વતના એક શિખરના અધિષ્ઠાતા. ગિરિકુમાર
દેવ. આ અને લધુહિમવંતગિરિકુમાર એક છે. ગિરિયજ્ઞ કોંકણમાં ઊજવાતો ઉત્સવ.
સૌરાષ્ટ્ર દેશમાં આવેલા ઉજૅત પર્વત પાસેનું નગર. ગિરિનગર
કોડીસર નામનો વેપારી આ નગરનો હતો. ગિરિતટક ચક્રવર્તી બ્રહ્મદત્ત જેની મુલાકાત લીધેલી તે સ્થળ. ગિરિપુષ્પિતગ્રામ
કોસલ દેશનું નગર. પોતાના શિષ્યો સાથે આચાર્ય
સીહ(૬) આ નગરમાં આવ્યા હતા. ગિરિપુષ્પિત આ અને ‘ગિરિફુલ્લિગામ’ એક છે. ગિરિરાજન મંદર પર્વતનું બીજું નામ.
વ્યંતર દેવોના ગંધધ્વ વર્ગના દેવોના બે ઇન્દ્રોમાં,
નો એક. તેની ચાર મુખ્ય પત્નીઓ આ છેગીતયશસ
સુઘોસા , વિમલા, સુરા, સરસ્સઈ.
આ જ નામો ગીયરઈ(૧)ની મુખ્ય પત્નીઓના છે. ગીતરતિ ગંધર્વ દેવોના બે ઇન્દ્રોમાંનો એક. જુઓ ગીયજસ. ગીતરતિ 1 ચમરની આજ્ઞામાં રહેલા ગાયકોના વૃંદનો નાયક.
ગાન દ્વારા આજીવિકા મેળવતા એક પ્રકારના ગીતરતિપ્રિય
સમણ (૧) પરિવ્રાજકો.
ભગવતીસૂત્રના શતક ૨૧ના ચોથા વર્ગના દસ ગુથ
અધ્યયનોમાંનું એક અધ્યયન. ગુહ્યક
ભવનપતિ દેવોનું બીજું નામ. ગોષ્ઠામાહિલ જુઓ ‘ગોષ્ઠામાહિલ'..
એક યક્ષે મચાવેલ ઉત્પાતને શાંત કરવા જ્યાં ગુડસાર્થ
આચાર્ય ‘ખઉડ’ ગયા હતા તે નગર. ગુણશ્વર
એક આચાર્ય જેમનો શિષ્ય ગોવિંદ બ્રાહ્મણ હતો. ગુણધર
એક આચાર્ય, રાજકુમાર શંખ જેમના શિષ્ય બન્યા સાકેતના રાજા ચંદ્રાવતંસકનો પુત્ર, મુનિચંદ્રનો ભાઈ. પોતાના પિતાના મૃત્યુ પછી તેણે તે નગર ના રાજા તરીકે કાર્યભાર સંભાળી લીધો. તેની
સાવકી માને ન ગમ્યું. તેથી તે સાવકી માએ તેને ગુણચંદ્ર
ઝેર આપી મારી નાખવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. આ ઘટનાએ તેનામાં એટલી બધી ધૃણા જન્માવી કે તે સાવકા ભાઈને રાજ આપી, સંસાર છોડી, સાગરચંદ્રના શિષ્ય બની ગયો.
गीयरइप्पिय
अ.ता गीतरतिप्रिय
गुच्छ
आ.
गुत्थ
गुज्झग गुटुमाहिल
गुह्यक गोष्ठामाहिल
गुडसत्थ
गुडसार्थ
१. गुणंधर
२. गुणंधर
| श्र.
UIFર गुणन्धर
गुणचंद
श्र.
गुणचन्द्र
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 141
Page #142
--------------------------------------------------------------------------
________________
गुणवती
गुणस
गुणसिलअ
गुणसील
गुत्त
गुत्तिसेण
गुम्म
गुरुअ
गुल
१. गूढदंत
२. गूढदंत
३. गूढदंत ४. गूढदंत
गेरुअ
गेरुय
गेविज्ज
गेविज्जग
गेवेज्ज
गेवेज्जअ
वेज्जग
गेवेज्जय
गोअम
गोउल
. गुणवती
गुणशील
गुणशीलक
गुणशील
છે.
છે.
છે.
મા.
તી.
મા.
મ.
મા.
મા
$1.
.
.
गुप्त
गुप्तिसेन
गुल्म
गुरुक
गुड
गूढदन्त
गूढदन्त
गूढदन्त
गूढदन्त
अ. ता गैरिक
अ. ता गैरिक
તેમાં ગ્રેવેય
दे.भौ. ग्रैवेयक
તેમાં ગ્રેવેય
दे.भौ. ग्रैवेयक
दे.भौ. ग्रैवेयक
दे.भौ. ग्रैवेयक
अ. ता गोतम
છે गोकुल
‘આગમ-વૃત્ત-નામ જોષ:’ માન
ગુણવતી
ગુણશીલ
ગુણશીલક
ગુણશીલ
ગુપ્ત
ગુપ્તિસેન
ગુલ્મ
ગુરુક
ગુડ
ગૂઢદન્ત
ગૂઢદન્ત
ગૂઢદન્ત
ગૂઢદન
ગરિક
નૈરિક
ત્રૈવેય
જૈવેયક
ચૈવેય
જૈવેયક
જૈવેયક
ગ્રેવેયક
ગોતમ
ગોકુલ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम- बृहत् नाम कोष: ' भाग - १
મહાવિદેહના પુષ્કલાવતીપ્રદેશના પુંડરીગિણિ (૧) નગરના ચક્રવર્તી ‘વઈરસેણ’ની પત્ની. જુઓ ‘ગુણસિલ’.
રાજગૃહીની ઉત્તરપૂર્વમાં આવેલું ઉદ્યાન તેમજ ચૈત્ય. અહીં ભ॰ મહાવીર આવ્યા હતા.
જુઓ ‘ગુણસિલ’. દોગિદ્ધિદશાનું દસમું અધ્યયન.
જંબુદ્વીપના ઐરાવતક્ષેત્રના સોળમાં તીર્થંકર. તેમના બદલે ‘દીહસેણ’નો પણ ઉલ્લેખ મળે છે. ભગવતીસૂત્રના બાવીસમા શતકના પાંચમાં વર્ગના દસ અધ્યયનોમાંનું એક. ભગવતીસૂત્રના પ્રથમ શતકનો નવમો ઉદ્દેશક. ભગવતીસૂત્રના અઢારમાં શતકનો છઠ્ઠો ઉદ્દેશક. અનુત્તરોપપાતિકદશાના વર્ગ ૨ અધ્યયન ૪.
રાજા શ્રેણિક અને તેની રાણી ધારિણીનો પુત્ર. તે સંસારનો ત્યાગ કરી મહાવીરનો શિષ્ય બન્યો અને સોળ વર્ષ શ્રમણજીવનનો સંયમ પાળ્યા પછી મરીને અનુત્તર સ્વર્ગીય વાસસ્થાનોમાંના (વિમાનોમાના) એકમાં દેવ તરીકે જન્મ્યો. વધુ એક ભવ કરીને તે મોક્ષે જશે.
જંબુદ્વીપના ભરત ક્ષેત્રના ત્રીજા ભાવિ ચક્રવર્તી. એક અંતરદ્વીપ.
જુઓ ‘ગેરુય’.
પાંચ સમણ(૧) સંપ્રદાયોમાંનો એક. ગેરુય સમણો પરિવ્રાજકો હતા અને તેઓ ગેરુથી રંગેલા વસ્ત્રો પહેરતા હોવાથી ગેરુચ નામે જાણીતા હતા. આ અને ‘ત્રૈવેયક’ એક છે.
જેમનું સમૂહવાચક નામ ત્રૈવેયક છે તે નવ સ્વર્ગીય વાસસ્થાનોમાં (વિમાનોમાં) વસતા દેવોનો વર્ગ. જુઓ ત્રૈવેયક.
જુઓ ત્રૈવેયક.
જુઓ ત્રૈવેયક.
જુઓ ત્રૈવેયક.
જુઓ ગૌતમ(૭).
વ્રજગામનો એક લત્તો. ભ૰ મહાવીરે તેની મુલાકાત લીધી હતી.
પૃષ્ઠ- 142
Page #143
--------------------------------------------------------------------------
________________
गोंड गोकण्ण गोच्छुभ गोटुमाहिल
गोदामाहिल
गोट्ठामाहिल्ल गोड
गोण
गोतम
१.गोत्तास
‘માન-દ-નામ કોષ:' ભાગ-૨ अ.भौ गोण्ड
ગોંડ
અનાર્ય જાતિ અને તેમનો દેશ. મો. ગોf
ગોકર્ણ
એક અંતરદ્વીપ. ती.ग. गोस्तुभ ગોખુભ
અગિયારમા તીર્થંકર શ્રેયાંસ(૧)ના પ્રથમ ગણધર . માહિત્ન ગોષ્ઠામાહિલ જુઓ ગોષ્ઠામાહિલ.
આચાર્ય રક્ષિતના શિષ્ય. તે સાતમા નિહ્નવ હતા. તે વીરનિર્વાણ સંવત ૧૮૪માં વિદ્યમાન હતા. તે
મથુરા ગયા હતા અને ત્યાં (વાદમાં) તેમણે એક . गोष्ठामाहिल ગોષ્ઠામાહિલ
| પાખંડીને હરાવ્યો હતો. રક્ષિતના ઉત્તરવર્તી દુર્બલિક પૂષ્યમિત્રના સમયમાં દસપુર નગરમાં તેમણે “અબદ્ધિય” તરીકે પ્રસિદ્ધ સ્વતંત્ર સિદ્ધાંત સ્થાપ્યો. આ સિદ્ધાંત જણાવે છે કે કર્મ આત્મા.
સાથે બંધાતા નથી, તે આત્માને કેવળ સ્પર્શે છે. गोष्ठामाहिल ગોષ્ઠામાહિલ જુઓ ગોષ્ઠામાહિલ. अ.भौगोण्ड
ગોષ્ઠ
આ અને ગોંડ એક છે. अ.भौगोण्ड
ગોડ
આ અને ગોંડ એક છે. अ.ज. गौतम
ગૌતમ
જુઓ ગૌતમ(૬).
કર્મવિવાગદશાનું બીજું અધ્યયન. આ અને आ. गोत्रास
ગોત્રાસ
‘ઉઝિયા' (૧) એક છે.
ઉઝિતક(૨)નો પૂર્વભવ. તે ભીમ(૨) અને क.
ગોત્રાસ गोत्रास
ઉત્પલા (૧)નો પુત્ર હતો. તી.. જોતૂપ
ગોસ્તૂપ જુઓ ગોથુભ. ती.ग. गोस्तुभ ગોખુભ જુઓ ગોષ્ણુભ.
લવણ સમુદ્રમાં જંબુદ્વીપની પૂર્વે ૪૨૦૦૦ યોજના
ના અંતરે આવેલું વેલંધરનાગરાય દેવોનું પર્વતીય भौ. गोस्तूप
ગોસ્તુપ
વાસસ્થાન. ગોથુભદેવ તેનો અધિષ્ઠાતા દેવ છે. આ વાસસ્થાનના પશ્ચિમી છેડા અને મેરુ પર્વતના પશ્ચિમી છેડા વચ્ચેનું અંતર ૯૭૦૦૦ યોજન છે.
રતિકર પર્વતના દક્ષિણપશ્ચિમ ભાગ ઉપર આવેલું भी. गोस्तूपा ગોસ્તૃપા સ્થાન, શક્ર(૩)ની રાણી નવમિકા(૩)ની તે
રાજધાની છે.
નંદીશ્વરદ્વીપમાં અંજનગ(૧) પર્વતના પશ્ચિમ મો. गोस्तूपा ગોસ્તૃપા
ભાગ ઉપર આવેલી પુષ્કરિણી. गोदत्ता ગોદત્તા
ચક્રવર્તી બ્રહ્મદત્ત(૧)ની પત્ની.
મહાવીરની આજ્ઞામાં રહેલા શ્રમણોના નવ ती.. गोदासगण ગોદાસગણ
ગણમાંનો એક ગણ. એક અનાર્ય (અનાર્ય) દેશ તેમજ તેના વાસીઓ.
२. गोत्तास
गोत्थुभ गोथुभ
गोथूभ
१. गोथूभा
२. गोथूभा
गोदत्ता
૨.
गोदासगण
गोध
ગોધ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8-143
Page #144
--------------------------------------------------------------------------
________________
‘માન-દ-નામ વષ:' મા I-૨
गोपाल
8.
ગોપાત્ત
ગોપાલક
गोबहुल
अ.गो गोबहुल
ગોબહુલ
१.गोब्बरगाम
ऐ.
गोबरग्राम
ગોર્બરગ્રામ
गोबरग्राम
२. गोब्बरगाम गोमायुपुत्त १. गोमुह २. गोमुह गोमेह
श्र.गो गोमायुपुत्र दे. गोमुख
गोमुख दे. गोमेध
ગોર્બરગ્રામ ગોમાયુપુત્ર ગોમુખ ગોમુખ ગોમેધ
१.गोयम
ती.ग. गौतम
ગૌતમ
२.गोयम
ती.ग. गौतम
ગૌતમ
ઉજ્જૈનીના રાજા પ્રદ્યોતનો પુત્ર. તે સંસાર ત્યાગી. શ્રમણ બન્યો હતો. સરવણ સન્નિવેશનો બ્રાહ્મણ. તેની ગૌશાળામાં ગોસાલકનો જન્મ થયો હતો. મગધમાં આવેલું ગામ. તે ચંપા અને રાજગૃહીની વચ્ચે આવેલું હતું. વસુભૂતિના પુત્રો ‘ઈંદભૂઈ, અગ્નિભૂઈ અને વાઉભૂઈ જે ભ૦ મહાવીરના ગણધરો હતા તે આ ગામના હતા. | ‘વઈદસ’ની પાસે આવેલું ગામ.
આ અને અર્જુન મોમાયપુત્ર(૫) એક છે. એક દેવ. એક અંતરદ્વીપ, એક દેવ. તીર્થંકર મહાવીરના પ્રથમ ગણધર ઇંદ્રભૂતીનું ગોત્ર. તે ગોત્રનામે પ્રસિદ્ધ થયા. ‘ઇંદ્રભૂતી, અગ્નિભૂઈ અને વાઉભૂઈ, તથા અકંપિત, સ્થૂલભદ્ર, સંજય અને ફલ્યુમિત્રનું ગોત્ર, મહાવીર સિવાય બધા તિર્થંકરો ઇકબાગ વંશના. ગૌતમ ગોત્રમાં જન્મ્યા હતા. ગૌતમ ગોત્રની સાત શાખાઓ કહેવાય છે- (૧) “ગૌતમ, (૨) ગગ્ન (૩) ભારદ્દાય, (૪) અંગિરસ, (૫) શક્રરાભ, (૬) ભકખરાબ અને (૭) ઉદત્તાભ'. અંતકૃદ્દશાના પ્રથમ વર્ગનું પ્રથમ અધ્યયન. રાજા અંધગવાહી અને તેની રાણી ધારિણીનો. પુત્ર. તે સંસારનો ત્યાગ કરી તીર્થંકર અરિષ્ટનેમિ નો શિષ્ય બન્યો અને બાર વર્ષ શ્રમણ જીવનનો સંયમ પાળી શત્રુંજય પર્વત ઉપર મોક્ષ પામ્યો. જંબૂદ્વીપની પશ્ચિમ સીમાથી બાર હજાર યોજનના અંતરે લવણ સમુદ્રમાં આવેલો દ્વીપ. તે સમુદ્રનો અધિષ્ઠાતા દેવ સુસ્થિત ત્યાં વસે છે. રોહિણીનક્ષત્રનું ગોત્રનામ. યુવાન બળદોને શણગારી અને ચિત્રિત કરીને પ્રદર્શિત કરી તેમજ કરામતો દેખાડી આજીવિકા મેળવતા પરિવ્રાજકોનો વર્ગ. આ અને કેસિગોયમિક્સ એક છે. આ અને અર્જુન(૬) એક છે.
३.गोयम
आ.
गौतम
ગૌતમ
४.गोयम
8.
ગૌતમ
ગૌતમ
५. गोयम
.
નૌતમ
ગૌતમ
६. गोयम
अ.ज.
गौतम
ગૌતમ
अ.ता
७. गोयम
गौतम
ગૌતમ
गोयमकेसिज्ज गोयमपुत्त
आ. अ.गो
गौतमकेशीय गौतमपुत्र
ગૌતમકેશીય ગૌતમપુત્ર
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बहत्-नाम कोष:' भाग-१
પૃ8- 144
Page #145
--------------------------------------------------------------------------
________________
‘માન-દ-નામ કોષ:' ભાગ-૨
गोयावरी
गोदावरी
ગોદાવરી
गोरगिरि गोरिग ૨. નારી
भौ. दे.
गौरगिरि गौरिक गौरी
ગૌરગિરિ ગૌરિક ગૌરી
२. गोरी
8.
ઔરી
ગૌરી
३. गोरी ૪. ગોરી गोलव्वायण गोलिकायण
क. गौरी आ. गौरी अ.ज. गोलव्यायन अ. गोलिकायन
ગૌરી ગૌરી ગોલવ્યાયન ગોલિકાયન
१.गोल्ल
ऐ.
गोल्य
ગોલ્ય
२.गोल्ल गोवल्लायण
ગૌડ ગોવલ્લાયન
अ.ज. गोवल्लायन
જે નદીના કિનારા ઉપર પ્રતિષ્ઠાન નગર આવેલું છે તે નદી. જેના ઝરણાની નીચે શીવની મૂર્તિ છે તે પર્વત. કાલિકેય સમાન દેશ. એક દેવી. વાસુદેવ કૃષ્ણ૦.ની બીજા ક્રમની પટ્ટરાણી. તે સંસારનો ત્યાગ કરી તીર્થંકર અરિષ્ટનેમિની પ્રધાના શ્રમણી જખિણીની શિષ્યા બની. વીસ વર્ષના શ્રમણ જીવનનો સંયમ પાળી તે મોક્ષે ગતિ. શ્રમણ હરિકેશ-બલની માતા. અંતકૃદ્દશાના પાંચમાં વર્ગનું બીજું અધ્યયન. અણુરાહા નક્ષત્રનું ગોત્રનામ. કૌશિક(૫) ગોત્રની એક શાખા. બે હાથ ઊંચા ચોરસ કહેળાવાળી એક પ્રકારની પાલખી માટે પ્રસિદ્ધ દેશ. આ દેશમાં બેન સાથે લગ્ન નિષિદ્ધ નથી. કાસવ ગોત્રની સાત શાખાઓમાંની એક. પુÇાફગુણી નક્ષત્રનું ગોત્રનામ. ઉત્તરાધ્યયન ચુર્થીના કર્તા, જિનદાસગણિ મહત્તરના ગુરુ. જેની શિષ્યા સુકુમાલિકા હતી તે શ્રમણી. આ. કુસુમાલિકા દેવકીનો પૂર્વભવ હતો. તીર્થંકર પાર્થની શિષ્યા. અવંતી રાજ્યના ગામ સંબુક(૨)નો રહેવાસી. તે આચાર્ય ગુણધર(૧)નો શિષ્ય બન્યો હતો. ગોવિંદવાયગ (ગોવિન્દવાચક) દ્વારા રચાયેલી. નિર્યુક્તિ પ્રકારની ટીકા. તે નષ્ટ થઈ ગઈ છે. તગરામાં વસતા આચાર્યનો શિષ્ય. એક બૌદ્ધ ભિક્ષુ જેમણે ઉત્તરકાળે જૈન ધર્મ સ્વીકાર્યો. તે ગોવિંદનિર્યુક્તિના કર્તા છે. જીવવામાં બધી રીતે ગાયને અનુસરનારા અને ઘાસ, પાંદડાં, ફૂલ વગેરે લેનારા (ખાનારા) પરિવ્રાજકોનો એક વર્ગ. ગોબ્બરગામ (૧)નો ખેડૂત. બંધુમતી(૩) તેની | પત્ની હતી અને વેસિયાયણ તેણે દત્તક લીધેલો પુત્ર હતો.
गोवालिय-महत्तर
ગોપતિ$-Hહત્તર ગોપાલિક-મહત્તર
गोवालिया
गोपालिका
ગોપાલિકા
गोवाली
ती.श्र गोपाली
ગોપાલી
गोविंद
श्र.
गोविन्द
ગોવિન્દ
गोविंदणिज्जुत्ति
| HT.
गोविन्दनियुक्ति
ગોવિન્દનિર્યુક્તિ
गोविंददत्त
गोविन्ददत्त
ગોવિન્દ્રદત્ત
गोविंदवायग
गोविन्दवाचक
ગોવિન્દવાચક
गोव्वति
अ.ता गोवर्तिक
ગોવર્તિક
गोसंखि
अ.
गोसलिन्
ગોસદ્ધિન
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 145
Page #146
--------------------------------------------------------------------------
________________
गोसाल
घंटिय
१. घण
२. घण
घणदंत
१. घणविज्जया
२. घणविज्जुया घणसिरि
१. घणा
२. घणा
घतवरदीव
घतोद
घतोदसमुद्द
क. गो गोशाल
घम्मा
घयदीव
ઢે.
મ.
મ.
*
.
મ.
ઝા.
घण्टिक
મો. ઘન
घन
घनदन्त
घनविद्युता
घ
घनश्री
घना
घना
घृतवरद्वीप
घृतोद
घृतोदसमुद्र
‘ગામ-વૃહત્-નામ જોષ:’ માન-શ્
घृतद्वीप
ગોશાળા
ઘષ્ટિક
ઘન
ઘન
ઘનદન્ત
ઘનવિદ્યુતા
ઘનવિદ્યુતા
ઘનશ્રી
મ
વૃતવરદ્વીપ
માં.
ધૃતોદ
મો.
ધૃતોદસમુદ્ર
भौ.न घर्मा
ઘર્મા
માં.
ઘૃતદ્વીપ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम- बृहत् नाम कोष : ' भाग - १
ઘના
ઘના
મંખલિ અને તેની પત્ની ભદ્રાનો પુત્ર. તેનો જન્મ સરવણ સન્નિવેશમાં થયો હતો. મંખલિ મંખ એટલે હાથમાં ચિત્રપટ લઈ લોકોને ઉપદેશ આપી
આજીવિકા મેળવનાર ભિક્ષુક હતો. મંખલિના આ પુત્રનું નામ ગોસાલક પાડવામાં આવ્યું કારણ કે તેનો જન્મ ગોબહુલ બ્રાહ્મણની ગૌશાળામાં થયો હતો. તેને બધા મંખલિપુત્ર કહેતા. તે આજીવિયના સિદ્ધાંત નિયતિવાદનો પ્રવર્તક હતો. તેણે પોતાને જિન અને તીર્થંકર જાહેર કર્યો. ત્યાર પછી તેણે મહાવીર સાથે કલહ કર્યો અને મહાવીરને હણવા તેમના ઉપર તેજોલેશ્યા છોડી પરંતુ તે તેજોલેશ્યા મહાવીરને અસર કર્યા વિના પાછી ફરી ગોસાલક ઉપર જ વિરોધી હુમલો કરવા લાગી અને પરિણામે ગોસાલક સાત દિવસ પછી મૃત્યુ પામ્યો. ડોંબ કોમ દ્વારા પૂજાતો યક્ષ દેવ. આનતકલ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૯ સાગરોપમ છે. વાણારસીનો વેપારી.
એક અંતરદ્વીપ.
ધરણની છ મુખ્ય પત્નીઓમાંની એક. જ્ઞાતાધર્મ કહામાં ઘના(૨) અને વિદ્યુતા(૧) એમ બે અલગ રાણીઓ ધરણની જણાવવામાં આવી છે.
વિજ્રકુમારીમહત્તરિયા દેવી. ઘણ(૨) વેપારીની પત્ની.
જ્ઞાતાધર્મકથાના બીજા શ્રુતસ્કન્ધના ત્રીજા વર્ગનું ચોથું અધ્યયન.
વાણારસીના ઘન(૨) વેપારી અને તેની પત્ની ઘનશ્રીની પુત્રી. તે સંસારનો ત્યાગ કરી તીર્થંકર પાર્શ્વની શિષ્યા બની હતી. મૃત્યુ પછી તેનો જન્મ ધરણ(૧)ની એક મુખ્ય પત્ની તરીકે થયો હતો. જુઓ ‘ઘણવિજ્રયા’(૧).
જુઓ ‘ઘયવરદીવ’.
આ અને ‘ઘતોદસમુદ્ર’ એક છે.
ધૃતવરદ્વીપને ફરતે આવેલો તેના સમુદ્ર. અધિષ્ઠાતા દેવો કંત(૧) અને સુકંત છે. રત્નપ્રભા નરકભૂમિનું બીજું નામ. આ અને ‘ઘયવરદીવ’ એક જ છે.
પૃષ્ઠ- 146
Page #147
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
घयपूसमित्त
घृतपुष्यमित्र
ધૃતપુષ્યમિત્ર
घयवर
घृतवर
ધૃતવર
જી.
घयवरदीव घयसमुद्द घयोदसमुद्द घोडगवीव घोडगमुह
મી.
घृतवरद्वीप घृतसमुद्र घृतोदसमुद्र घोटकग्रीव घोटकमुख
ધૃતવરદ્વીપ ધૃતસમુદ્ર ધૃતોદસમુદ્ર ઘોટકગ્રીવ ઘોટકમુખ
अ.
૧. ઘોસ
घोष
ઘોષ
२. घोस
ઢે.મો. ઘોષ
ઘોષ
३. घोस
ઢે.મી.
ઘોષ
ઘોષ
४. घोस
ती.ग. घोष
ઘોષ
આચાર્ય રક્ષિતનો શિષ્ય. તે પોતાની અલૌકિક શક્તિથી ઇચ્છે ત્યારે ઘી પેદા કરી શકતા. ખીરોદ સમુદ્રની ફરતે આવેલો વલયાકાર દ્વીપ. ‘કણય, કણગપ્પભ” તેના અધિષ્ઠાતા દેવો છે. આ અને ‘ઘયવર’ એક છે. આ અને ‘ઘતોદ’સમુદ્ર એક છે. જુઓ ‘ઘતો દસમુદ્ર'. આ અને આસગ્ગીવ એક છે. અન્યમતવાદીનો ગ્રન્થ. દક્ષિણના સ્તનીતકુમાર દેવોનો ઇંદ્ર. તેને છ મુખ્ય પત્નીઓ છે, તેમનાં નામો ધરણ(૧)ની મુખ્ય પત્નીઓના નામો સમાન છે. તેને અને મહાઘોસ(૪) બન્નેએ ચાર ચાર લોકપાલ છે. ‘સયંભૂ (૪)ના જેવું સ્વર્ગીય વાસસ્થાન, જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુ છ સાગરોપમ વર્ષ છે. બ્રહ્મલોકનું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય દસ સાગરોપમ વર્ષનું છે. તીર્થંકર પાર્શ્વના આઠ ગણધરોમાંનો એક. તેમનું બીજું નામ શુભઘોષ છે. ચૌદ પૂર્વગત સૂત્રો. અગિયાર કરણમાંનું એક. જુઓ ‘ચતુરંગિજ્જ'. આવશ્યકનું બીજું અધ્યયન. ત્રેસઠ ગાથાઓનો બનેલો આગમગ્રન્થ. તેમાં ચાર શરણનું અર્થાત્ અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મરૂપ ચાર શરણનું નિરૂપણ છે. તે વીરભદ્ર(૨)ની રચના છે. જુઓ પ્રકીર્ણક. એક અનાર્ય જાતિ અને તેમનો દેશ. આ અને ‘ચુંચય” એક છે. વાચાલના જંગલમાં રહેતો એક ઝેરી સાપ. કનગખલ નામના આશ્રમ પાસે તે મહાવીરને હસ્યો હતો. જુઓ કોસિએ(૨). અરખુરીનો રાજા, ધનમિત્ર(૧) ના પુત્ર સુજાત(૨) સાથે તેણે તેની બેન ચંદ્રયશા(૨) પરણાવી હતી. જુઓ પ્રદ્યોત.
चउद्दसपुव्व
ચતુર્દશપૂર્વ
चउप्पय चउरंगिज्ज चउवीसत्थअ
आ. चतुर्दशपूर्व अ.ज. चतुष्पद आ. चतुरङ्गीय आ. चतुर्विंशतिस्तव
ચતુષ્પદ ચતુરક્રીયા ચતુર્વિશતિસ્તવ
चउसरण
आ.
चतुःशरण
ચતુ:શરણ
चंचुय
ऐ.
चञ्चक
ચંયુક
चंडकोसिअ/ चंडकोसिय
क.ती चण्डकौशिक
ચંડકૌશિક
चंडज्झय
अ.
चण्डध्वज
ચંડ ધ્વજ
चंडपज्जोअ
ચંડ પ્રોત
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 147
Page #148
--------------------------------------------------------------------------
________________
चंडपिंगल
चंडमेह
चंडरुद्द
१. चंडवडंसअ
२. चंडवडंसअ
चंडवडिसअ
चंडवेग
१. चंडा
२. चंडा
चंडिया
૬. ચંદ્ર
૨. ચંદ્ર
૩. ચંદ્ર
.
મ.
*.
.
મ.
છે.
*
:
મા.
..
चण्डपिङ्गल
મ.
चण्डमेघ
चण्डरुद्र
चन्द्रावतंसक
चन्द्रावतंसक
चन्द्रावतंसक
चण्डवेग
चण्डा
चण्डा
चण्डिका
મ चन्द्र
चन्द्र
चन्द्र
‘આગમ-વૃત-નામ જોષ:’ ભાગ-૨
चन्द्र
ચંપલ
ચંડમેધ
ચંડરુદ્ર
ચંદ્રાવતંસક
ચંદ્રાવતંસક
ચંદ્રાવત
સંવેગ
ચક્કા
ચણા
ગણિકા
ચંદ્ર
ચં
૪. ચંદ્ર
ચંદ્ર
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १
ચંદ્ર
વસંતપુરની ગણિકા સાથે રહેતો તે જ નગરનો ચોર. એક વાર તે જ નગરની રાણીનો હાર ચોરી
તેણે ગણિકાને આપ્યો. આ ગુન્હા માટે રાજાએ તેને ફાંસીની સજા કરી.
ભરતમાં વર્તમાન અવસર્પિણીમાં થયેલા પ્રથમ પ્રતિશત્રુ અશ્વીવનો દૂત.
ભારે ગુસ્સાવાળા આચાર્ય, જેમણે દંડો ફટકારી શિષ્યનું માથું ફોડી નાખ્યુ હતું.
સાકેતના રાજા. ધારિણી(૩૨) તેની રાણી હતી અને મુનિચંદ્ર(૪) તેમનો પુત્ર હતો. ચંક્વસઅ પુત્રને રાજા તરીકે સ્થાપી સંસાર છોડી શ્રમણ બની ગયા અને મોક્ષે ગયા.
આ અને 'ચંદવસ' એક છે.
જુઓ ‘અંડવર્ડસઅ’.
કાકંદી નગરીનો રહેવાસી. તેણે અમૃતઘોષની હત્યા કરી હતી.
એક દેવી.
ચમર, બલિ, ધરણ વગેરે જેવા ઇંદ્ર(૧)ની ત્રણ સભામાંની એક.
એક દૈવી.
જ્યોતિક દેવોનો ઇંદ્ર, પૃથ્વીની ઉપરની દિશામાં ૮૮૦ યોજનના અંતરે તેનો પ્રદેશ શરૂ થાય છે. તે ચંદ્રવતંસક નામના સ્વર્ગીય વાસસ્થાનમાં વસે છે. તેને ચાર મુખ્ય પત્ની છે- (૧) ચંદ્રવ્પમાં, (૨) જ્યોત્સ્ના, (૩) અચ્ચમાલિ, (૪) પ્રશંકરા. તેનું આયુષ્ય એક પલ્યોપમ અને એક લાખ વર્ષનું છે. મહાવીરના દર્શન કરવા તે રાજગૃહી નગરે આવેલ. જંબુદ્વીપ ઉપર બે ચંદ્ર છે, લવણસમુદ્ર ઉપર ચાર છે, ધાતકીખંડ ઉપર ભાર છે, કાલોદધિ ઉપર બેતાલીસ છે અને પુષ્કરવરદ્વીપના પ્રથમ અડધા ભાગ ઉપર બૌતેર ચંદ્રો છે.
દીર્ઘદશાનું પહેલું અધ્યયન. વર્તમાનમાં તે પુષ્પિકા ના પહેલા અધ્યયન તરીકે મળે છે. સનત્કુમાર અને માટેનું સ્વર્ગીય વાસસ્થાન. અહીં જન્મેલા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ સાગરોપમ વર્ષનું છે.
ચંદ્ર(૧)નું સિંહાસન.
પૃષ્ઠ- 148
Page #149
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
. ચંદ્ર
चन्द्र
६.चंद
ચ
चंदउत्त
क.
चन्द्रगुप्त
ચંદ્રગુપ્ત
चंदओत्त
क.
चन्द्रगुप्त
ચંદ્રગુપ્ત
चंदकंत
चन्द्रकान्त
ચંદ્રકાન્ત
चंदकंता
સ
-
चन्द्रकान्ता
ચંદ્રકાન્તા
चंदकूड
भौ.दे. चन्द्रकूट
ચંદ્રકૂટ
સીતોદા નદીની ઉત્તરે અને મહાવિદેહના વપ્રની. પૂર્વ સીમા ઉપર આવેલો પર્વત. તે પર્વતના ચાર શિખરોમાંના એક શિખરનું પણ આ જ નામ છે. રુચક પર્વતના પશ્ચિમ ભાગમાં આવેલું શિખર. પાડલિપુત્રનો રાજા. નંદના રાજ્યના એક ગામમાં વસતા મયૂરપાલકનો તે પુત્ર હતો. ચાણક્ય એ યોજેલા આક્રમણમાં નંદ રાજાને હરાવીને ચાણક્ય ની મદદથી તે પાડલિપુત્રનો રાજા બન્યો હતો. પછી નંદની પુત્રી ચંદ્રગુપ્તને પરણી હતી. તેનો પુત્ર બિંદુસારતેના મૃત્યુ પછી પાડલિપુત્ર નો રાજા બન્યો. અસોગનો પુત્ર અને બિંદુસારનો પૌત્ર કુણાલતેનો પ્રપૌત્ર હતો. જુઓ ‘ચંદઉત્ત'. સનતુ કુમાર અને માહેંદ્રમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન. અહીં જન્મેલા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ સાગરોપમ વર્ષનું છે. વર્તમાન અવસર્પિણીના કુલકર ચકખુમની પત્ની. સનત્ કુમાર અને માહેંદ્રમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાનજ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૩ સાગરોપમ વર્ષનું છે. આ અને ‘ચંદગવેજઝગ’ એક છે. અંગબાહ્ય ઉત્કાલિક આગમગ્રન્થ. તે કુલ ૧૭૫ ગાથાનો બનેલો છે. જુઓ ‘ચંદઉત્ત’. અરકપુરીનો રાજા. અંગ(૧)ની રાજધાની ચંપાનો રાજા. રાજા કુંભની પુત્રી મલ્લિના રૂપથી અંજાઈ ગયેલા તેણે મલ્લિને પરણવા માટે મિથિલા ઉપર આક્રમણ કર્યું હતું. માનવશરીર જેવી ધૃણાસ્પદ વસ્તુઓ પાછળ ના પડવા મલિએ તેને સમજાવ્યો. મલિએ કરેલી. દલીલોથી તે પ્રભાવિત થયો, તે સંસારનો ત્યાગ કરી શ્રમણ બની ગયો. વખત જતાં તેને કેવલજ્ઞાના થયું અને તે મોક્ષ પામ્યો. જુઓ મલ્લિ(૧). વર્તમાન અવસર્પિણી કાલચક્રમાં થયેલા પ્રથમ કુલકર વિમલવાહણ(૬)ની પત્ની. અરકખુરીના રાજા ‘ચંડઋય’ની બેન અને ચંપાના ધનમિત્રના પુત્ર સુજાત(૨)ની પત્ની.
चंदगविज्झय
IT.
चन्द्रकवेध्यक
ચંદ્રકવેધ્યક
चंदगवेज्झग
T.
चन्द्रकवेध्यक
ચંદ્રકવેધ્યક
चंदगुत्त चंदघोस
चन्द्रगुप्त चन्द्रघोष
ચંદ્રગુપ્ત ચંદ્રઘોષ
चंदच्छाय
श्र.
चन्द्रच्छाय
ચંદ્રછાય
१. चंदजसा
चन्द्रयशा
ચંદ્રયશા
२. चंदजसा
चन्द्रयशा
ચંદ્રયશા
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 149
Page #150
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
चंदज्झअ
भौ.दे. चन्द्रध्वज
ચંદ્રધ્વજ
चंदज्झय
भौ.दे. चन्द्रध्वज
ચંદ્રધ્વજ
चंदणपायव
चन्दनपादप
ચન્દનપાદપ
चंदणबाला
ती.श्र चन्दनबाला
ચન્દનબાલા
१.चंदणा
8.ત.
ના
ચન્દના
ऐ.
ચન્દના
२. चंदणा चंददह
चन्दना चन्द्रद्रह
भौ.
ચંદ્રદ્રહ
चंददीव
भौ.
चन्द्रद्वीप
ચંદ્રદ્વીપ
જુઓ ‘ચંદય’. સનત્કુમાર અને માહેંદ્રમાં આવેલું સ્વર્ગીય વાસ| સ્થાન જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૩ સાગરોપમાં
વર્ષનું છે. મિયગામનું ઉદ્યાન. આ અને ચંદણા(૧) એક છે. મહાવીરના મુખ્ય શિષ્યા. ૩૬૦૦૦ શ્રમણીઓના નાયિકા હતા. ચંપાનગરીનો રાજા દધિવાહન તેનો પિતા હતો. તેનું મૂળ નામ વસુમતી હતું. ચંદનાએ મહાવીરને રાંધેલા બાકુળા વહોરાવી તેમનો છા મહિના (પાંચ દિવસ ઓછા)નો અભિગ્રહ પૂરો કર્યો હતો. ચંદનાને મૃગાવતી એક શિષ્યા હતા. પોતે મૃગાવતીને ખોટી રીતે ઠપકો આપ્યો તેથી તેને ખૂબ પશ્ચાત્તાપ થયો, આ પશ્ચાત્તાપને કારણે તેને કેવળજ્ઞાન થયું. દત્ત(૧૨) વેપારી જે નગરનો હતો તે નગર. જુઓ. ‘ચંદદ્રહ’. લવણ સમુદ્રમાં મંદર પર્વતથી ૧૨૦૦૦ યોજન દૂર પૂર્વમાં આવેલો દ્વીપ. આવા જ દ્વીપો કાલોદધિ વગેરે સમુદ્રોમાં પણ આવેલા છે. ઉત્તરકુરુમાં આવેલું સરોવર. અંગબાહ્ય કાલિક આગમગ્રન્થ. તે છઠુ ઉપાંગ ગણાય છે.(જો કે ટીકાકારે તેવું કોઈ ઠોસ પ્રમાણ આપેલ નથી) તેના નામ મુજબ તેમાં ચંદ્રનું વર્ણન છે. આજે ઉપલબ્ધ ચંદ્રપ્રજ્ઞપ્તિ અને સૂર્યપ્રજ્ઞપ્તિ બંને | સમાન છે. તેમાં સૂર્ય અને ચંદ્ર બંનેનું નિરૂપણ છે. જુઓ ચંદ (૫). આઠમાં તીર્થંકર ચંદ્રપ્રભનું જન્મસ્થાન. તે. ચંદ્રાનના તરીકે પણ પ્રસિદ્ધ છે. જુઓ ચંદ્રપ્રભ. જ્ઞાતાધર્મકથાના બીજા શ્રુતસ્કન્ધના આઠમાં વર્ગનું પ્રથમ અધ્યયન. મથુરાના ચંદ્રપ્રભ(૩) અને ચંદ્રશ્રી(૧)ની પુત્રી. તેને તીર્થંકર પાર્થ એ દીક્ષા આપી હતી. મૃત્યુ પછી તેનો જન્મ ચંદ્રની મુખ્ય પત્ની તરીકે થયો હતો. ચંદ્રની ચાર મુખ્ય પત્નીમાંની એક. આ અને ચંદ્રપ્રભા બંને એક છે.
चंदद्दह
भौ.
चन्द्रद्रह
ચંદ્રવ્રહ
चंदपण्णत्ति
आ.
चन्द्रप्रज्ञप्ति
ચંદ્રપ્રજ્ઞપ્તિ
चंदपव्वय
भौ.
चन्द्रपर्वत
ચંદ્રપર્વત
चंदपुर
चन्द्रपुर
ચંદ્રપુર
चंदप्पभ
તી.
चन्द्रप्रभ
ચંદ્રપ્રભ
१. चंदप्पभा
आ.
चन्द्रप्रभा
ચંદ્રપ્રભા
२. चंदप्पभा
चन्द्रप्रभा
ચંદ્રપ્રભા
३. चंदप्पभा
चन्द्रप्रभा
ચંદ્રપ્રભા
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 150
Page #151
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
४. चंदप्पभा
चन्द्रप्रभा
ચંદ્રપ્રભા
સંસારત્યાગના પ્રસંગે ભ, મહાવીર દ્વારા ઉપયોગમાં લેવાયેલી પાલખી. દસમા તીર્થંકર શીતલ પણ દિક્ષામાં વાપરેલ પાલખીનું આ જ નામ છે.
જ્યાં ઋષભ મોક્ષ પામ્યા હતા તે અષ્ટાપદ પર્વતા ઉપર ચક્રવર્તી ભરતદ્વારા સ્થાપવામાં આવેલી ચાર જિનપ્રતિમાઓમાંની એક. (“ઋષભ” આદિ ચારમાંની એક શાશ્વત પ્રતિમા)
५. चंदप्पभा
चन्द्रप्रभा
ચંદ્રપ્રભા
१. चंदप्पह
ती.
चन्द्रप्रभ
ચંદ્રપ્રભ
વર્તમાન અવસર્પિણી કાલચક્રમાં થયેલા આઠમાં તીર્થંકર. તે શશી નામે પણ જાણીતા છે. તે ચંદ્રપુરના રાજા મહાસેન(૪) અને તેમની રાણી લક્ષ્મણા (૩)ના પુત્ર હતા. તેમની ઊંચાઈ ૧૫૦ ધનુષ હતી. તેમનો વર્ણ ચંદ્ર જેવો ધવલ હતો. તેમણે ૧૦૦૦ પુરુષો સાથે સંસારનો ત્યાગ કર્યો.
તે પ્રસંગે તેમણે અપરાજિતા પાલખીનો. ઉપયોગ કર્યો હતો. તેમણે પ્રથમ ભિક્ષા પદ્મખંડમાં. સોમદત્ત(૩) પાસેથી ગ્રહણ કરી હતી. તેમનો પ્રથમ શિષ્ય ‘
દિણ’(૨) હતો. તેમની પ્રથમ શિષ્યા સુમના(૩) હતી. તેમની આજ્ઞામાં શ્રમણોના ૯૩ ગણો હતા, ૯૩ ગણધરો હતા, બે લાખ પચાસ હજાર શ્રમણો હતા અને ત્રણ લાખ એંશી હજાર શ્રમણીઓ હતી.
તે દસ લાખ પૂર્વ વર્ષની ઉંમરે સમેતા પર્વત ઉપર મોક્ષ પામ્યા. તે પોતાના પૂર્વભવમાં ‘દીહબાહુ' (૧) હતા. સનતુ કુમાર અને માહેંદ્રમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૩ સાગરોપમાં વર્ષનું છે. મથુરાનો ગૃહસ્થ. તેને પોતાની પત્ની ચંદ્રશ્રી થી. ચંદ્રપ્રભા નામની પુત્રી હતી. જુઓ ‘ચંદપ્પભા'. સિંધુ(૧) નદીને મળતી એક નદી. સનત કુમાર અને માહેંદ્રમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૩ સાગરોપમ વર્ષનું છે. ચંદ્રના રહેવા માટેનું સ્વર્ગીય વાસસ્થાન. જુઓ ‘ચંદ્રવર્ડેસ'.
२. चंदप्पह
भौ.दे. चन्द्रप्रभ
ચંદ્રપ્રભ
३. चंदप्पह
.
चन्द्रप्रभ
ચંદ્રપ્રભા
चंदप्पहा
चन्द्रप्रभा
ચંદ્રપ્રભા
चंदभागा
મી.
चन्द्रभागा
ચંદ્રભાગા
चंदलेस्स
भौ.दे. चन्द्रलेश्य
ચંદ્રલેશ્ય
भौ.दे. चन्द्रावतंसक
ચંદ્રાવતંસક
૨. ચંદ્રવર્કિંગ २. चंदवडिंस
દ્વતંસ
ચંદ્રાવતંસક
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 151
Page #152
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
चंदवडेंस
श्रा.
चन्द्रावतंसक
ચંદ્રાવતંસક
चंदवण्ण
ઓ.કે.
चन्द्रवर्ण
ચંદ્રવર્ણ
સાકેતનો રાજા. તેને બે પત્નીઓ હતી—ધારિણી અને એક બીજી. તેને ધારિણીથી ગુણચંદ્ર અને મુનિચંદ્ર એમ બે પુત્રો હતા. તથા બીજી પત્નીથી પણ બે પુત્રો હતા. ગુણચંદ્ર રાજનો વારસદાર હતો અને મુનિચંદ્રને ઉજૂનીનો સૂબો નીમવામાં આવ્યો હતો. ચંદ્રવર્ડેસઅ રાજાએ એકવાર નિશ્ચય કરી આખી રાત ધ્યાન કર્યું. ત્યાર પછી મૃત્યુ થયુ. સનત્ કુમાર અને માહેંદ્રમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુ ૩ સાગરોપમ છે. સ્વર્ગીય વાસસ્થાન જ્યાં જ્યોતિષ્ક દેવો વસે છે. તે પૃથ્વીથી ૮૮૦ યોજનના અંતરે આવેલું છે. તે સતત ગોળ ગોળ પરિભ્રમણ કર્યા કરે છે. સનતુ કુમાર અને માહેંદ્રમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુ ૩સાગરોપમ છે. ચંદ્રવર્ણ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. | મથુરાના વેપારી ચંદ્રપ્રભની પત્ની. પાડલિપુત્રના વેપારી ધર્મસીહ(૪)ની પત્ની.
चंदविमाण
दे.ज.
चन्द्रविमान
ચંદ્રવિમાન
चंदसिंग
चन्द्रशृङ्ग
ચંદ્રશુ
ઝ
चंदसिट्ठ १. चंदसिरी २. चंदसिरी चंदस्स अग्गमहिसी
.કે. ઇન્દ્રધૃણ
चन्द्रश्री चन्द्रश्री
ચંદ્રસૃષ્ટ ચન્દશ્રી ચન્દ શ્રી ચંદ્રશ્ય અગ્રમહિષી ચંદ્રા
चन्द्रस्य अग्रमहिषी
જ્ઞાતાધર્મકથાના બીજા શ્રુતસ્કન્ડનો સાતમો વર્ગ.
चंदा
चन्द्रा
चंदाणण
ती.
चन्द्रानन
ચંદ્રાનન
१.चंदाणणा २.चंदाणणा
ती. चन्द्रानना। ती.ऐ. चन्द्रानना
ચંદ્રાનના ચંદ્રાનના
१. चंदाभ
મી.કે.
चन्द्राभ
ચંદ્રાભ
ચંદ્ર(૧)ની રાજધાની. જંબુદ્વીપના ઐરાવત ક્ષેત્રમાં થયેલા ૨૪ તીર્થંકરમાં પ્રથમ, તે ભ૦ ઋષભના સમકાલીન હતા, મેઘકૂડ પર્વત ઉપર મોક્ષ પામ્યા હતા. તે ‘બાલચંદાણણ નામે પણ પ્રસિદ્ધ છે. જિનની ચાર શાશ્વત પ્રતિમાઓમાંની એક. તીર્થંકર ચંદ્રપ્પભનું જન્મસ્થાન. જુઓ ચંદ્રપુર. એક સ્વર્ગીય વાસસ્થાન જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુ આઠ સાગરોપમ વર્ષનું છે. તે લોકાંતિક વાસસ્થાન છે. ગર્દતોય દેવો ત્યાં વસે છે. તે અર્શી જેવું જ છે. વર્તમાન અવસર્પિણી કાલચક્રમાં ભારતમાં થયેલા ચૌદ કુલકરમાંના અગિયારમાં કુલકર. જુઓ અભિચંદ્ર(૧). આ અને ચંદ્રપ્રભ એક છે. સનતુ કુમાર અને માહેંદ્રમાં આવેલું સ્વર્ગીય વાસ
સ્થાન જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુ ૩ સાગરોપમ છે. જુઓ ‘ચંદગવેક્ઝગ’. આ અને ચંદ્રગવેજઝગ એક છે.
२. चंदाभ
चन्द्राभ
ચંદ્રાભ
३. चंदाभ
ती.
चन्द्राभ
ચંદ્રાભ.
चंदावत्त
भौ.दे. चन्द्रावर्त
ચંદ્રાવત
चंदाविज्झय चंदावेज्झय
आ. आ.
चन्द्रवेध्यक चन्द्रवेध्यक
ચંદ્રવેધ્યક ચંદ્રવેધ્યક
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बहत्-नाम कोष:' भाग-१
વૃક- 152
Page #153
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
१.चंदिमा
आ.
चन्द्रिका
ચન્દ્રિકા
२. चंदिमा
8.
વ»િ [
ચન્દ્રિકા
४. चंदिमा
आ.
चन्द्रिका
ચન્દ્રિકા
चंदुत्तरावडिंसग
જી.કે. વૃન્દ્રોત્તરવર્તન
ચન્દ્રોત્તરાવતંસક
१.चंदोतरण
चन्द्रावतरण
ચંદ્રાવતરણ
२. चंदोतरण
चन्द्रावतरण
ચંદ્રાવતરણ
चंदोदय चंदोयरण चंदोवतरण चंपअ
चन्द्रोदय चन्द्रावतरण चन्द्रावतरण
ચન્દ્રોદય ચંદ્રાવતરણ ચંદ્રાવતરણ ચમ્પક
અનુત્તરોપપાતિકદશાના વર્ગ ૩ નું અધ્યયન ૬. સાકેતની સાર્થવાહી ભદ્રા(૮)નો પુત્ર. તે સંસારનો ત્યાગ કરી મહાવીરનો શિષ્ય બન્યો. મૃત્યુ પછી તે સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ તરીકે જન્મ્યો. ત્યાર પછી એક ભવ કરી તે મોક્ષે જશે. | ભગવતીસૂત્રના પાંચમાં શતકનો દસમો ઉદ્દેશક. સનત્ કુમાર અને માહેંદ્રમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુ ૩ સાગરોપમ છે. કોસંબી નગરીની બહાર આવેલું ઉદ્યાન. અહીં ભ૦ મહાવીર આવ્યા હતા. મહાવીરને વંદન કરવા દેવા ચંદ્ર અહીં આવ્યો હતો, એના કારણે તેનું નામ આવું પાડવામાં આવ્યું હશે. ઉર્દુડપુર નગરની બહાર આવેલું ચૈત્ય. ગોસાલક નો બીજો પ્રવૃતપરિહાર (પરશરીરપ્રવેશ) અહીં થયો હતો. મહાવીરને વંદન કરવા દેવ ચંદ્ર આવ્યો હોવાના કારણે તેનું આ નામ પડ્યું હશે. ચંદ્રાનના નગરીની બહાર આવેલું ઉદ્યાન. જુઓ ‘ચંદોતરણ'.
આ અને ‘ચંદોતરણ’ એક છે. | ચંપકવન નામના વનનો રક્ષક દેવ. વપ્પ(૧)ની રાજધાની વિજયા(૮)થી પાંચસો યોજનના અંતરે આવેલું વન. શક્ર(૩)ના પાંચ વિમાનોમાંનું (સ્વર્ગીય વાસસ્થાનોમાંનું) એક. કુમાર, સન્નિવેશમાં આવેલું ઉદ્યાન. ગોસાલક સાથે મહાવીર અહીં આવ્યા હતા. ભરતના એક આર્ય દેશ અંગની રાજધાની. આ નગર બારમાં તીર્થકર વાસુપુજ્યનું જન્મસ્થાન, દીક્ષાસ્થાન અને નિર્વાણસ્થાન છે. | જુઓ ચંપા(૧). ધાતકીખંડમાં બીજી ચંપા નગરી
છે. તે વાસુદેવ કૃષ્ણના સમકાલીન વાસુદેવ(૧) કપિલ(૧)ની રાજધાની હતી. ઉવાડિકગણની ચાર શાખાઓમાંની એક. વૈશ્રમણ(૯)ના તાબામાં રહેલો એક દેવ.
જ્યાં સત્તરમાં તીર્થંકર કુંથુએ પ્રથમ પારણું કર્યું હતું તે નગર. છઠ્ઠી વાસુદેવ પુરિસપુંડરીક અને છઠ્ઠા બલદેવ આનંદ આ નગરના હતા.
चम्पक
चंपगवण
चम्पकवन
ચમ્પકવન
चंपयवडिंस
#l.4. રૂમ્પાવતરું
ચમ્પકાવસક
चंपरमणिज्ज
चम्परमणीय
ચમ્પરમણીય
૨. ચંપ
चम्पा
ચપ્પા
२. चंपा
चम्पा
ચંપા
चंपिज्जिया
ચંપીયા
| X.
ઢે.
चंपीया 5.
चक्क
ચક્ર
चक्कपुर
ऐ.ती.
चक्रपुर
ચક્રપુર
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 153
Page #154
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ રોષ:' મા-૨
चक्कपुरा
भौ.
चक्रपुरी
ચક્રપુરી
चक्कवट्टि
च.
चक्रवर्तिन्
ચક્રવર્તિન
चक्कवट्टिविजय
च.ऐ. चक्रवर्तिविजय
ચક્રવતિવિજય
મહાવિદેહમાં સીતાદા નદીની ઉત્તરે આવેલા વલ્થ પ્રદેશની રાજધાની. પૃથ્વીના ચારે છેડા સુધી રાજ કરનાર સાર્વભૌમાં રાજાધિરાજ અને ચૌદ રત્નોનો માલિક.
તે મનુષ્યોમાં દેવ છે. ચક્ર (એક પ્રકારનું શસ્ત્ર) તેનું મુખ્ય રત્ન છે. વધારામાં તે નવનિધિ નો માલિક છે અને ૩૨૦૦૦ રાજાઓનો અધિપતિ છે. તેના રાજ્યની ભૂમિની સીમા સમુદ્રકિનારો છે.
તેને ૬૪૦૦૦ પત્નીઓ છે. તીર્થંકરની માતાની જેમ ચક્રવર્તીની માતાને પણ ગર્ભધારણ કરતી વખતે ચૌદ સ્વપ્ન આવે છે.
ચક્રવર્તી કદી નીચકુળમાં જન્મ લેતા નથી. તે વાસુદેવથી બમણા બળવાન છે.તે ૧૦૦૮શુભ લક્ષણો ધરાવે છે. ચક્રવર્તી જે પ્રદેશ જીતી લે છે તે. બધા મળીને આવા પ્રદેશો કુલ ૩૪ છે- જંબૂદ્વીપમાં મહાવિદેહ માં ૩૨ અને ભરતમાં ૧ અને ઐરાવતમાં ૧.
મહાવિદેહની પ્રત્યેક ચક્રવર્તીવિજય. ૧૬૫૯૨-૨/૧૯ યોજન લાંબો અને ૨૨૧૩ યોજનમાં કંઈક ન્યૂન પહોળો છે.
તે વિજય(૨૩) બરાબર છે. મહાવિદેહના ૩૨ પ્રદેશોનાં નામ માટે જુઓ ‘મહાવિદેહ. આ અને ચક્રવર્તી એક છે. સોળમાં તીર્થંકર શાંતિના પ્રથમ ગણધર. આ અને ‘ચક્કાઉહ’ એક છે. આ અને ચક્રવર્તી એક છે. એક દેવી. કુંડલોદ સમુદ્રનો અધિષ્ઠાતા દેવ. વર્તમાન અવસર્પિણી કાલચક્રમાં ભારતમાં થયેલા પાંચમાં કુલકર પ્રસેનજીતની પત્ની. જુદી જુદી બે પરંપરા મુજબ વર્તમાન અવસર્પિણી કાલચક્રમાં ભારતમાં થયેલ બીજા કે આઠમાં કુલકર | ચંદ્રકંતા તેની પત્ની છે. જુઓ વિમલવાહન. કુંડલોદ સમુદ્રનો અધિષ્ઠાતા દેવ. ક્ષિતિપ્રતિષ્ઠિતના સ્થાને સ્થપાયેલ નગર, ચણગપુરના સ્થાને ઋષભપુરસ્થાપવામાં આવ્યું.
ઋષભપુરના સ્થાને કુસગ્ગપુર સ્થાપવામાં આવ્યું કુસગ્ગપુરના સ્થાને રાજગૃહી સ્થાપવામાં આવ્યું.
चक्रधर
ચક્રધર
चक्कहर चक्काउह चक्काह चक्कि चक्केसरी चक्खुकंत
चक्रायुध चक्राध चक्रिन् चक्रेश्वरी चक्षुष्कान्त
ચક્રાયુધા ચક્રાધા ચક્રિન ચક્રેશ્વરી
.
ચક્ષુષ્કાન્ત
चक्खुकंता
चक्षुकान्ता
ચક્ષુકાન્તા
चक्खुम
चक्षुष्मत्
ચક્ષુષ્પ
चक्खुसुभ
चक्षुश्शुभ
ચક્ષુ૨શુભ
चणगपुर
चणकपुर
ચણકપુર
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 154
Page #155
--------------------------------------------------------------------------
________________
चणिअ
चणियग्गाम
चतुरंगिज्ज
१. चमर
२. चमर
३. चमर
चमरचंचा
चमरस्स
अग्गमहिसी
चम्मखंडिअ
चर
चरग
चरण
१. चरणविहि
२. चरणविहि
१. चरम
२. चरम
चरिम
१. चलण
२. चलण
चाउरंगिज्ज
મ.
છે.
ઝા.
*
..
મા.
चमर
તી.. चमर
મા.
મા.
अ. ता
મા.
चमरस्य
अग्रमहिषी
अ. ता धर्मखण्डिक
મા.
મા.
चणक
મા.
चणकग्राम
चतुरंगीय
चमर
મા.
મા.
મા.
મા
चमरचञ्चा
चर
चरक
चरण
चरणविधि
चरणविधि
चरम
મા. चरम
चरम
‘આગમ-વૃહત્-નામ જોષ:’ માળ-શ્
ચણક
ચણકગ્રામ
ચતુરંગીય
ચમર
ચમર
ચમર
ચમરચંચા
ચમરમ્ય
અગ્રમહિષી
ચર્મહિક
ચર
ચરક
ચરણ
ચરણવિધિ
ચરણવિધિ
ચરમ
ચરમ
ચરમ
ચલન
चलन
चलन
ચલન
चतुरक्षीय
ચતુરઙીય
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १
ચાણક્યના પિતા.
ગૌપ્તદેશનું ગામ. તે ચાણક્કનું જન્મસ્થાન હતું. ઉત્તરાધ્યયનનું ત્રીજું અધ્યયન.
દક્ષિણના અસુરકુમાર દેવોનો ઇંદ્ર. તેની રાજધાનીનું નામ ચમરચંચા છે. તેને ચોંત્રીસ લાખ સ્વર્ગીય મહેલો છે.
તેને પાંચ મુખ્ય પત્નીઓ છે
કાલી(૧), રાઈ(૪), રયી(૨), વિઠ્ઠ(૨) મહા. ભગવતીસૂત્રના ત્રીજા શતકનો બીજો ઉદ્દેશક. પાંચમાં તીર્થંકર સુમઈ(૭)ના પ્રથમ ગણધર, દક્ષિણના અસુરકુમાર દેવોનો ઇંદ્ર. ચમર(૧)ની રાજધાની.
—
રત્નપ્રભા( ૨ ) નરકભૂમિની નીચે ચાલીસ હજાર યોજનના અંતરે તે આવેલ છે. જ્ઞાતાધર્મકથાના (બીજા શ્રુતસ્કંધનો) પ્રથમ વર્ગ.
ચામડું પહેરનાર પરિવાજકોનો વર્ગ.
ચૌદમા શતકનો પહેલો ઉદ્દેશક.
હિંસક સાધનો દ્વારા ભોજન મેળવતા ત્રિદંડી પરિવ્રાજકોનો વર્ગ.
આ અને ચરણવિ(િ૨) એક છે.
ઓગણત્રીસ ઉલ્કાલિક આગમગ્રન્થોમાંનો એક.
તે શ્રમણાચારનું નિરૂપણ કરે છે,
તે વર્તમાનમાં અસ્તિત્વમાં નથી. તે નષ્ટ થઈ ગયો છે.
ઉત્તરાધ્યયનનું એકત્રીસમું અધ્યયન. ભગવતીસૂત્રના ઓગણીસમા શતકનો પાંચમો ઉદ્દેશક.
પ્રજ્ઞાપનાનું દસમું પદ (પ્રકરણ).
આ અને ચરમ(૨) એક છે.
ભગવતીસૂત્રના પ્રથમ શતકનો પહેલો ઉદ્દેશક. ભગવતીસૂત્રના પ્રથમ શતકનો દસમો ઉદ્દેશક. આ અને ચતુરંગિ≈ એક છે.
પૃષ્ઠ- 155
Page #156
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
चाणक्क
क.श्र. चाणक्य
ચાણક્ય
चाणूर
अ.
चाणूर
ચાણૂર
आ. HT.
चातुरंगिज्ज चातुरंगेज्ज चामरच्छाय चारण
चतुरङ्गीय चतुरङ्गीय चामरच्छाय चारण
ચતુરડીયા ચતુરીયા ચામરચ્છાય ચારણ
T
HT.
चारणगण
ती.श्र
चारणगण
ચારણગણ
ગોલ(૧) દેશના ચણિયગ્રામ નામના ગામમાં બ્રાહ્મણ ચણિકનો પુત્ર. એક વાર તે ધનપ્રાપ્તિની આશા રાખી પાડલિપુત્રના રાજા નંદપાસે ગયો. રાજાના માણસોએ તેનું અપમાન કર્યું. તે કારણે ક્રોધે ભરાયેલા તેણે ચંદ્રગુપ્તની મદદથી નંદવંશનો નાશ કર્યો, ચંદ્રગુપ્તને પાડલિપુત્રનો રાજા બનાવ્યો પોતે મંત્રી બન્યો. ચંદ્રગુપ્તના મરણ પછી બિંદુસાર રાજા થયો અને સુબંધુ તેનો મંત્રી બન્યો. આ બાજુ ચાણક્ય બધી દુન્યવી પ્રવૃત્તિઓ છોડી અને અન્ન નો ત્યાગ કરી ધ્યાનસાધનામાં લાગી ગયા અને ઈર્ષાથી સુબંધુને જણાવેલી પોતાની ઝૂંપડીમાં શાંત ચિત્તે સમાધિપૂર્વક મૃત્યુ પામ્યા. કંસ(૨)ની રાજસભામાં વાસુદેવ કૃષ્ણદ્વારા. હણવામાં આવેલો મલ. જુઓ ‘ચતુરંગિજ્જ'. જુઓ ‘ચતુરંગિજ'. સ્વાતી નક્ષત્રનું ગોત્રનામ. ભગવતીસૂત્રના વીસમા શતકનો નવમો ઉદ્દેશક. મહાવીરની આજ્ઞામાં રહેલા શ્રમણોના નવા ગણમાંનો એક ગણ. એક અંગબાહ્ય કાલિક આગમગ્રન્થ. તે ચારણલબ્ધિ પામેલા શ્રમણોનું નિરૂપણ કરે છે. પંદર વર્ષનું શ્રમણજીવન જેણે પૂર્ણ કર્યું હોય તે શ્રમણને આ ગ્રન્થ ભણવાનો અધિકાર છે. આ ગ્રન્થ હાલા અસ્તિત્વમાં નથી, તે નષ્ટ થઈ ગયો છે. | ત્રીજા તીર્થકર સંભવનો પ્રથમ શિષ્ય.
આ અને ‘થાગિણ’ એક સંભવે છે. શ્રેષ્ઠીનો પુત્ર. તેણે ગણિકા પાછળ પોતાનું બધું ધન વેફડી નાંખ્યું અને પોતાના મામા સાથે આજીવિકા માટે અહીંતહીં ભટકવા માંડ્યું. તે સુવર્ણભૂમિ પણ ગયો હતો. ચક્રવર્તી બ્રહ્મદત્તની પત્ની વચ્છીના પિતા. મહાવિદેહ ક્ષેત્રમાં આવેલા સલિલાવતી પ્રદેશમાં આવેલો પર્વત. આરણ કલ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન, જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૧ સાગરોપમ વર્ષનું છે.
चारणभावणा
आ.
चारणभावना
ચારણભાવની
चारु
તી.વરુ भौ. चारुगण
ચારુ ચોરુગણ,
चारुगण
१. चारुदत्त
अ.
चारुदत्त
ચારુદત્ત
२. चारुदत्त
| X.
चारुदत्त
ચારુદત્ત
चारुपव्वय
भौ.
चारुपर्वत
ચારુપર્વત
चावोण्णत
भौ.दे. चापोन्नत
ચાપોન્નત
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 156
Page #157
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
१. चित्त
શ્ર.
ચિત્ત
२. चित्त
રૂ.ચિત્ત
૪. ચિત્ત
अ.च. चित्त
ચિત્ત
५. चित्त चित्तउत्त १. चित्तकणगा
તી.
चित्त चित्रगुप्त चित्रकनका
ચિત્ત ચિત્રગુપ્ત ચિત્રકનકા
२. चित्तकणगा
चित्रकनका
ચિત્રકનકા
१. चित्तकूड
ચિત્રકૂટ
વાણારસીના ચાંડાલનો પુત્ર અને સંભૂતનો ભાઈ. તે સંસારનો ત્યાગ કરી શ્રમણ થયો હતો. કેટલાય પુનર્જન્મોમાં ચક્રવર્તી બ્રહ્મદત્તની સાથે તેના ભાઈ તરીકે તેણે જન્મો ધારણ કર્યા હતા. સુખશીલા બ્રહ્મદત્તને પ્રબુદ્ધ કરવા તેણે નિષ્ફળ પ્રયત્નો કર્યા સેયવિયાના રાજા ‘એસિ’નો સારથિ. તેણે કેસિ(૧) દ્વારા રાજાને ધર્મમાં પ્રવેશ કરાવ્યો. સુવણકુમાર દેવોના બે ઇન્દ્રો વેણુદેવ અને વેણુદાલિમાંથી પ્રત્યેકનો લોકપાલ. ‘વિજુમઈ અને વિક્માલા’ના પિતા અને ચક્રવર્તી બ્રહ્મદત્તના સસરા. મથુરાના રાજા શ્રીદામનો હજામ સેવક. જુઓ ‘ચિત્તગુત્ત’. રુચકપર્વતની એક વિદિશાની મુખ્ય દિસાકુમારી. એક વિદ્યુતકુમારિમહત્તરિકા દેવી. તે અને ‘ચિત્તકણગા' (૧) સમાન છે. | મહાવિદેહમાં આવેલો એક વક્ષસ્કાર પર્વત. તે | સીતાનદીની ઉત્તરે, નીલવંતપર્વતની દક્ષિણે, કચ્છની પૂર્વે અને સુકચ્છની પશ્ચિમે આવેલો છે. ‘ચિત્તકૂડ’(૧) પર વસતો દેવ. | ‘ચિત્તકૂડ’(૧)નું શિખર. દેવકુરુમાં આવેલો પર્વત. તે સિતોદા નદીના એક કિનારા ઉપર આવેલો છે અને વિચિત્રકૂડ નદીના સામે કિનારે ઊભો છે. તેની ઊંચાઈ એક હજાર યોજન છે. તે જમ્મક દેવોનું વાસસ્થાન છે. તે ચિત્રપર્વત નામે પણ જાણીતો છે.
એક શ્રમણ. | ભરતક્ષેત્રના ચોવીસ ભાવિ તીર્થંકરમાંના સત્તરમાં તીર્થંકર. તે રેવતી(૧)નો ભાવિ જન્મ છે.
રુચક(૧) પર્વતના દક્ષિણ ભાગના શિખર | વૈશ્રમણ (૮) ઉપર વસતી મુખ્ય દિસાકુમારી. ચમરના ચાર લોકપાલમાંથી દરેકની એક એક મુખ્ય પત્ની. જુઓ સોમ(૩). સુવર્ણકુમાર દેવોના બે ઇન્દ્રો વેણુદેવ અને વેણુદાલિમાંથી દરેકનો એક એક લોકપાલ. જુઓ ચિત્તકૂડ(૪). ઉત્તરાધ્યયનનું તેરમું અધ્યયન.
ચિત્રકૂટ
२.चित्तकूड ३. चित्तकूड
दे. भौ.
चित्रकूट चित्रकूट
ચિત્રકૂટ
४. चित्तकूड
भौ.
चित्रकूट
ચિત્રકૂટ
चित्तखुड्डअ
चित्रक्षुद्रक
ચિત્રક્ષુદ્રક
चित्तगुत्त
| તી.
ત્રિગુપ્ત
ચિત્રગુપ્ત
१. चित्तगुत्ता
चित्रगुप्ता
ચિત્રગુપ્તા
२. चित्तगुत्ता
चित्रगुप्ता
ચિત્રગુપ્તા
चित्तपक्ख
दे.
चित्रपक्ष
ચિત્રપક્ષ
चित्तपव्वय चित्तसंभूइज्ज
भौ. चित्रपर्वत ચિત્રપર્વત . | સમતા ચિત્તસભૂતીય
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
વૃક- 157
Page #158
--------------------------------------------------------------------------
________________
‘માન-દ-નામ કોષ:' ભાગ-૨
चित्तसंभूय चित्तसेणअ
आ. चित्तसम्भूत अ.च. चित्रसेनक
| ચિત્તસમૂત ચિત્રસેનક
१. चित्ता
दे.ज. चित्रा
ચિત્રા
२. चित्ता
ચિત્રા
३. चित्ता
ચિત્રા
४. चित्ता
चित्रा
ચિત્રા
चित्तार
चित्रकार
ચિત્રકાર
चिरा
ती.श्र चिरा
ચિરા
चिलाइपुत्त
| વિલાતિપુત્ર / કિરાતિપુત્ર
છે
चिलातिपुत्र/ किरातिपुत्र
.
જુઓ ‘ચિત્તસંભૂઈ'. ચક્રવર્તી બ્રહ્મદત્તની પત્ની ભદ્રા(૨૨)ના પિતા. ૨૮ નક્ષત્રમાંનું એક. ત્રષ્ટા તેનો અધિષ્ઠાતા દેવ છે અને દુષ્ણાયણ તેનું ગોત્રનામ છે. શક્રના લોકપાલ સોમની મુખ્ય પત્ની. શક્રના બીજા ત્રણ લોકપાલ જમ, વરુણ, વૈશ્રમણમાંના | દરેકની એક મુખ્ય પત્નીનું નામ પણ આ જ છે.
રુચકપર્વતની એક વિદિશામાં વસતી મુખ્ય દિસાકુમારી દેવી. વિધુતકુમારિમહત્તરિકા દેવી. તે અને ‘ચિત્તા’ (૩) સમાન છે. | એક આર્ય ધંધાદારી (ઔદ્યોગિક) મંડળ. પંદરમાં તીર્થંકર ધર્મના પ્રથમ શિષ્યા. ‘સમવાય” અનુસાર તેનું નામ શિવા(૩) છે. ચિલાતિતાનો પુત્ર અને રાજગૃહીના શ્રેષ્ઠી ધન્યનો સેવક. પછીથી તે લુંટારો થયો, તેણે ખૂનો કર્યા. છેવટે તેને સત્ય સમજાયું અને તે શ્રમણ બન્યો. તેણે બધા દુઃખો શાંત ચિત્તે સહન કર્યા અને મૃત્યુ પછી સહસાર દેવલોકમાં તે દેવ થયો.(જ્ઞાતાધર્મકથા મુજબ ચિલાતીપુત્ર ભૂખ તરસથી પીડાઈને દુર્ગતિમાં ગયો.) જુઓ ‘ચિલાય”(૨). રાજગૃહીના શેઠ ધન્યની દાસી. તે ચિલાતીપુત્રની. માતા હતી. એક અનાર્ય દેશ. તેમાં વસનાર પણ ચિલાત રૂપે ઓળખાય છે. અનાર્ય નગર કોડિવરિસનો રાજા. તે સાકેત નગર ગયો, મહાવીરનો ઉપદેશ સાંભળ્યો અને સંસાર | ત્યાગી શ્રમણ બન્યો. આ અને ચિલાતીપુત્ર એક છે. આ અને ચિલાતીપુત્ર એક છે. જુઓ ‘ચિલાઈપુત્ત’. જુઓ ‘ચલણા'. જુઓ ‘બિલ્લલ’.
એક અનાર્ય દેશ. તે રેશમ માટે પ્રસિદ્ધ હતો. રસ્તા ઉપર પડેલા ચીથરા વીણીને પહેરનારા પરિવ્રાજકોનો વર્ગ. એક અનાર્ય (અનાર્ય) કોમ.
चिलात
किरात
કિરાત
चिलातिया
किरातिका
કિરાતિકા
१. चिलाय
d
किरात
કિરાત
૨
चिलाय
.
किरात
કિરાત
३. चिलाय चिलायग चिलायपुत्त चिल्लणा चिल्लल चीण
8... રિત श्र.क. किरातक श्र.क. किरातपुत्र
चेल्लना चिल्लल चीन
કિરાત કિરાતક | કિરાતપુત્ર ચેલના ચિલ્લલ ચીન
AT.
चीरिग
अ.ता
चीरिक
ચીરિક
चुंचुण
चुञ्चन
Jચુન
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बहत्-नाम कोष:' भाग-१
પૃષ- 158
Page #159
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
चुंचुय
चुञ्चक
ચુંચુક
१. चुलणी
अ.
चुलनी
ચુલની
२. चुलणी
૪.
ડુતની
ચુલની
१. चुलणीपिय
आ.
चुलनीपितृ
ચુલનીપિતૃ
૨. ચુનપિય
શ્ર.
કુત્તનીfપત્ત
ચુલની પિતૃ
એક અનાર્યજાતિ, દેશ અને તે દેશવાસી, તે ચંચય તરીકે પણ જાણીતા છે. કંપિલ્લપુરના રાજા દ્રુપદની પત્ની. તે દ્રૌપદીની. માતા હતી. કંપિલ્લપુરના રાજા બ્રહ્મની પત્ની અને ચક્રવર્તી બ્રહ્મદત્તની માતા. ઉપાસકદશાનું ત્રીજું અધ્યયન. વાણારસીનો ગૃહસ્થ. ભ૦ મહાવીરના મુખ્ય દસ ઉપાસકોમાંનો એક. એકવાર જ્યારે તે પૌષધવ્રતનું પાલન કરતા હતા ત્યારે તેમની શ્રદ્ધાની દ્રઢતાની. પરીક્ષા કરવા તેમની તરફ એક દેવ હાથમાં તલવાર લઈ ધસી આવ્યો.
તે દેવે તેના દેખતા તેના પુત્રોને મારી નાખ્યા પરંતુ ચલણીપિયા વ્રતમાંથી ચલિત ન થયા અને પોતાની શ્રદ્ધા છોડી નહિ.
પછી દેવ તેમની માતાને મારી નાખવા તૈયાર થયો. ત્યારે ચુલણીપિતાથી સહન ન થયું. તે એકદમ દેવને પકડવા ઊભા થઈ ગયા. પરંતુ દેવ તો ત્યાં હતા નહિ. આ દોષ માટે તેમણે પ્રાયશ્ચિત્ત કર્યું. મૃત્યુ પછી તે સુધર્મ દેવલોકમાં દેવ થયા. અંગબાહ્ય ઉત્કાલિક આગમગ્રન્થ. વર્તમાનમાં તે અસ્તિત્વમાં નથી, નષ્ટ થઈ ગયો છે. જુઓ ‘ચલણી' (૨). ઉપાર્જસકદશાનું પાંચમું અધ્યયન. આલભિયા નગરનો શેઠ. તે મહાવીરના મુખ્ય દસ ઉપાસકોમાંનો એક હતો. એક વાર એક દેવ તેની આગળ ઉપસ્થિત થયો અને પૌષધવ્રત કરી રહેલા ચુલ્લશતકને તેણે વ્રત છોડી દેવા કહ્યું. પરંતુ શેઠે. તેમ કર્યું નહિ. એટલે દેવે તેની સમક્ષ તેના પુત્રોને મારી નાખ્યા. તો પણ શેઠ વ્રત છોડવા તૈયાર ના થયા. તેથી દેવે તેની બધી સમૃદ્ધિ છીનવી લેવાની ધમકી આપી.
દેવના મૂર્ખાઈભર્યા પગલાથી ક્રોધે ભરાયેલા શેઠ દેવને પકડવા એકદમ ઉભા થઈ ગયા. પરંતુ દેવ તો ત્યાં હતો નહિ. શેઠે વ્રતભંગના દોષનું પ્રાયશ્ચિત્ત કર્યું. મૃત્યુ પછી તે પ્રથમ સ્વર્ગલોકમાં દેવ થયા. આ અને ‘ચુલ્લકલ્પસુઅ’ એક છે.
आ.
क्षुल्लकल्पश्रुत
ક્ષુલ્લકલ્પશ્રુત
चुल्लकप्पसुअ/ चुल्लकप्पसुय चुल्लणी ૨. યુનેસયમ
ચુલ્લણી
च. आ.
चुलनी चुल्लशतक
ચુલશતક
२. चुल्लसयअ
| AT.
દુન્નત
યુલ્લશતક
चुल्लसुय
आ.
क्षुल्ल श्रुत
ચુલ્લશ્રુત
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बहत्-नाम कोष:' भाग-१
પૃ- 159
Page #160
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
चुल्लहिमवंत
भी.
क्षुल्लहिमवत्
ક્ષુલ્લહિમવત્
चुल्लहिमवंतकूड
भो.
क्षुल्लहिमवत्कूट
चुल्लहिमवंत गिरिकुमार
क्षुल्लहिमवत्गिरिकुमार
| મુલ્લહિમવસ્કૂટ ક્ષુલ્લહિમવગિરિકુમાર
चुल्लहिमवंता
क्षुल्लहिमवती
મુલ્લહિમવતી
चूअ
चूत
ચૂત
चूअवण
चूतवन
ચૂતવન
જંબૂદ્વીપમાં આવેલો પર્વત. તે હેમવય ક્ષેત્રની. દક્ષિણે, ભરત ક્ષેત્રની ઉત્તરે, પૂર્વી લવણસમુદ્રની પશ્ચિમે અને પશ્ચિમી લવણસમુદ્રની પૂર્વે આવેલો છે. તે ૧૦૦ યોજન ઊંચો, ૨૫ યોજન ઊંડો અને ૧૦૫૨-૧૨/૧૯ યોજન પહોળો છે. તેને ૧૧ શિખરો છે- સિદ્ધાયતનકૂડ, લઘુહિમવંતકૂડ, ઈલાદેવી, ગંગાદેવીકૂડ, ભરત, શ્રીફૂડ, રોહિયંસકૂડ, સિંધુદેવીફૂડ, સુરદેવીફૂડ, હેમવય ફૂડ, વૈશ્રમણ. ચુલ્લહિમવંતગિરિકુમાર તેનો અધિષ્ઠાતા દેવ છે. લધુહિમવંત પર્વતના ૧૧ શિખરોમાંનું એક. મંદર પર્વતના દક્ષિણી શિખરનું પણ આ જ નામ છે. લધુહિમવંત પર્વતનો અધિષ્ઠાતા દેવ. જુઓ ગિરિકુમાર. લધુહિમવંત પર્વતના અધિષ્ઠાતા દેવ લધુહિમવંતા ગિરિકુમારની રાજધાની. ચૂઅવણ નામના વનનો રક્ષક દેવ. વિજયની રાજધાની વિજયાની ઉત્તરે ૫૦૦ યોજના ના અંતરે આવેલું આમ્રવન. તે ૧૨૦૦૦ યોજનો.
થી વધારે લાંબુ અને ૫૦૦ યોજન પહોળું છે. | જ્યોતિષ્ક વર્ગના દેવોનું સ્વર્ગીય વાસસ્થાન. જુઓ ‘ચલણી' (૨). એક અનાર્ય દેશ અને તે દેશના વાસીઓ. તેનો અર્થ પરિશિષ્ટ છે. દૃષ્ટિવાદના પાંચમાં વિભાગ ને ચૂલિકા કહે છે. એ રીતે જ અંગચૂલિકા, વર્ગચૂલિકા, વિવાહચૂલિકા સૂત્ર છે. મહાનિસીહના છેલ્લા બે પ્રકરણો ચૂલિકા રૂપે છે. આચારના અને દશવૈકાલિકના અંતે પણ ચૂલિકા છે.
જ્યાં અગ્નિદ્યોત બ્રાહ્મણ તરીકે જન્મ્યા હતા તે. સન્નિવેશ. વૈશાલી નગરનો રાજા. તે મહાવીરનો મહાન ભક્ત હતો. તેને સાત પુત્રીઓ હતી -
(૧) પભાવઈ, (૨) પદ્માવતી, (૩) મિગાવઈ, (૪) સિવા, (૫) જેઠા, (૬) સુરેઠા, (૭) ચેલણા. તિસલા તેની બેન હતી. હાર અને હાથી માટે તેને હલ(૩) અને વિહલ્લ(૧) ના પક્ષે પોતાની જ પુત્રી ચેલ્લણાના પુત્ર કૂણિઆ સામે યુદ્ધ કરવું પડ્યું હતું.
જી.કે.
चूतावतंसक
चूयवडिंसय चूलणी चूलिय
चूलणी
ચૂતાવહંસક ચૂલણી ચૂલિક
चूलिक
चूलिया
आ.
चूलिका
ચૂલિકા
चेइय
चैत्य
ચૈત્ય
चेडअ/चेडग
I AT.ત
વેદ%
ચેટક
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 160
Page #161
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
चेदि
ચેદિ
चेलणा चेलवासि
ऐ. AT. अ.ता
चेदि चेल्लना चेलवासिन्
ચલ્લણા ચેલવાસિનું
चेल्लणा
श्रा.
चेल्लना
ચલના
अ. ताचोक्षा
चोक्खा
ચોક્ષા
चोद्दसपुव्व
चतुर्दशपूर्व
ચતુર્દશપૂર્વ
चोर चोराग
चौर चौराक
ચૌર ચૌરાક
એક આર્યદેશ. તેની રાજધાની “સોgિયવઈ હતી. જુઓ ‘ચલ્લણા'. ‘વેલવાસિ’નો આ ખોટો પાઠ છે. વૈશાલીના રાજા ચેડગની પુત્રી અને રાજગૃહીના. રાજા શ્રેણિકની પત્ની. તે શ્રેણિક સાથે ભાગી ગઈ હતી અને તેમાં તેને અભયે મદદ કરેલી. પોતાના. પતિના જ હૃદયનું માંસ ખાવાનો તેનો દોહદ અભયએ ચતુરાઈથી પૂરો કર્યો હતો. તેને ત્રણ પુત્રો હતા – હલ્લ(૩), વિહ@(૧) અને કૂણિઅ. તે મહાવીરની મહાન ભક્ત હતી. મિથિલાની પરિવ્રાજિકા. એક વાર તેને રાજકુમારી મલિ સાથે ધર્મના સ્વરૂપ અંગે વાદ થયો, તેમાં તે હારી ગઈ. પછી તે કંપિલપુર ગઈ, ત્યાં રાજા જિત શત્રુ આગળ તેણે મલ્લિના રૂપનું મનોહર વર્ણના કર્યું અને મલ્લિ સાથે લગ્ન કરવા તેને ચડાવ્યો. ‘ચૌદ પૂર્વો’ નામથી પ્રસિદ્ધ આગમસૂત્રોનો વર્ગ. જે હાલ દૃષ્ટિવાદ ના ભાગરૂપ છે. જુઓ પૂર્વગત. આ અને ‘ચોરાય’ એક છે. જુઓ ‘ચોરાય'. ગોસાલક સાથે મહાવીર જ્યાં ગયા હતા તેવો એક સન્નિવેશ, મહાવીરને અહીં જયંતી(૯) અને તેની બેન સોમા(૪)એ મદદ કરી હતી. ભગવતીસૂત્રના પાંચમાં શતકનો પાંચમો ઉદ્દેશક. ભગવતીસૂત્રના સાતમા શતકનો આઠમો ઉદ્દેશક. જુઓ ‘છલુઅ’. એક ધાર્મિક પંથ. સીહગિરિ(૧) રાજ કરતો હતો તે નગર. ખાટકી છણિય અહીંનો હતો. દશવૈકાલિકનું ચોથું અધ્યયન. છગલપુરનો ખાટકી. મૃત્યુ પછી ચોથી નરકે ગયો ત્યાંથી મરી તે સગડ(૨) તરીકે પુનર્જન્મ પામ્યો. જુઓ છણિય. ભરત ક્ષેત્રમાં આવેલું નગર. તે નંદન(૬)નું જન્મ સ્થાન હતું. આ નંદન, મહાવીરનો પૂર્વભવ હતો. ‘યંગલા’ નગર બહાર આવેલું ઉદ્યાન તેમજ ચૈત્ય. ભ. મહાવીર અહીં આવ્યા હતા. એક આર્ય ધંધાદારી (ઔદ્યોગિક) મંડળ.
चोराय
चौराक
ચૌરાક
छउम
छद्मन
છદ્મનું
छउमत्थ
छद्मस्थ
છદ્મસ્થા
छउलुअ छक्किरीयभत्त
षडुलूक षक्रियाभक्त
ષડુલૂક ષક્રિયાભક્ત
छगलपुर
छगलपुर
છગલપુર
छज्जीवणिया
. કુડુનીવનિા
ષજીવનિકા
छणिय/छणीय
छन्निक
છન્નિક
छण्णीय
छन्निक
છન્નિક
छत्तग्गा
छत्रग्रा
છત્રગ્રા
छत्तपलास
छत्रपलाश
છત્રપલાશ
छत्तार
1 .
છત્રાર
છત્રકાર
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बहत्-नाम कोष:' भाग-१
પૃ8- 161
Page #162
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
छम्माणि
ऐ.ती. षण्मानि
ષષ્માનિ
छलुअ/छलुग
श्र.नि
षड्लूक
ષલૂક
छव्विय
अ.
छर्विक
છર્વિક
क्षुप्ता
छुत्ता छेदसुत्त छेदसुय
HT.
छेदश्रुत छेदश्रुत
સુપ્તા છેદશ્રુત છેદશ્રુત
आ.
छेयसुत्त
आ.
छेदसूत्र
છેદસૂત્ર
જે ગામમાં મહાવીર ગયા હતા અને જ્યાં તેમને અનેક પરીષહો સહેવા પડ્યા હતા તે ગામ. અહીં એક ગોવાળે મહાવીર ધ્યાનસ્થ હતા ત્યારે તેમના કાનમાં લાકડાના ખીલા માર્યા હતા. શ્રીગુપ્તના શિષ્ય રોહગુપ્ત(૧)નું બીજું નામ. એક આર્ય ધંધાદારી મંડળ. જેના સભ્યો સૂકા ઘાસ ની સળીમાંથી ઉપયોગી ચીજો બનાવતા હતા. એક દેવી. જુઓ ‘છેયસુત્ત’. આ અને ‘છેયસુત્ત’ એક છે. આગમસૂત્રોનો એક વર્ગ, તેનું નામ છેદ નામના પ્રાયશ્ચિત્તમાંથી નિષ્પન્ન થયું છે. છેદ પ્રાયશ્ચિત્ત એટલે શ્રમણપર્યાયમાં કાપ. જો કે “છેયસુત્ત’ શબ્દ આવશ્યકનિર્યુક્તિ જેટલો પ્રાચીન છે તેમ છતાં, પ્રાચીન ગ્રન્થોમાં આ છેદસૂત્ર વર્ગના આગમસૂત્રો ની સંખ્યાનો કોઈ ઉલ્લેખ નથી. આર્ય રક્ષિતના સમય સુધી છેદસુત્રો શ્રમણીઓને ભણાવવાની છૂટ હતી પણ પછી શ્રમણીઓને ભણાવવા ઉપર પ્રતિબંધ હતો. બુદ્ધિ વગેરેમાં પુખ્ત અને પાકટ થયેલા શ્રમણોને જ છેદસૂત્રો ભણાવવા જોઈએ. જુઓ ‘છેયસુત્ત’. આ શબ્દનો અર્થ છે જૈન સંઘ, દંડ શ્રમણને હણનાર મથુરા(૧)નો રાજા. પછી તે સંસારનો ત્યાગ કરી શ્રમણ બની ગયા હતા. ભારહની પાંચ મોટી નદીઓમાંની એક. તેના. કિનારા ઉપર સોરિયપુર નગર આવેલું હતું. તે ગંગા નદીમાં ભળી જાય છે. આવશ્યકચુર્ણિ અનુસાર જ્યાં મથુરા(૧)ના રાજા યમુને દંડભ્રમણને મારી નાખેલ તે ઉદ્યાન, સસ્તારક અનુસાર આ નગરનું નામ છે. ચાર વેદોમાંનો એક. જેની રાજધાની અહિચ્છત્તા હતી તે આર્ય દેશ. કામ-મૈથુનની અક્ષમતાવાળી શેઠની પુત્રીની ખામી દૂર કરનાર શ્રમણ. વાસુદેવ કૃષ્ણની છઠ્ઠી મુખ્ય પત્ની અને શાંબની માતા. સંસારનો ત્યાગી, તીર્થંકર અરિષ્ટનેમિના શિષ્યા બની. ૨૦ વર્ષનું શ્રામણ્ય પાળી મોક્ષે ગઈ
छेयसुय जइण
छेदसूत्र जैन
છેદસૂત્ર જૈન
जउण
8.
યમુન
યમુન
जउणा
भौ.
यमुना
યમુના
जउणावंक
यमुनावक्र
યમુનાવક્ર
जउव्वेय जंगल
अ. यजुर्वेद ऐ.भी. जङ्गल
યજુર્વેદ જંગલ
जंघापरिजिय
जंघापरिजित
જંઘાપરિજિત
१. जंबवइ
जाम्बवती
જાંબવતી
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 162
Page #163
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
HT.
२. जंबवइ जंबवती
जाम्बवती जाम्बवती
જાંબવતી જાંબવતી જંબૂ
जंबु
१. जंबुद्दीव
भौ.
जम्बूद्वीप
જંબુદ્વીપ
અંતકૃદ્દશાના પાંચમાં વર્ગનું છઠ્ઠું અધ્યયન. જુઓ ‘જંબવઈ. જુઓ ‘જંબૂ'. મધ્યલોકમાં સૌથી મધ્યમાં એટલે કે બધા દ્વીપસમુદ્રોની મધ્યે આવેલો એક દ્વીપ. તે વર્તુળાકાર છે અને વિસ્તારમાં બધા દ્વીપોમાં સૌથી નાનો છે. બીજા દ્વીપો વલયાકાર છે. લવણસમુદ્ર અને બીજા દ્વીપ-સમુદ્રો તેને સમાન કેન્દ્રવાળા વલયોના રૂપમાં ઘેરી રહેલા છે.
જંબુદ્વીપનો વ્યાસ ૧ લાખ યોજન છે. અને તેનો પરિઘ ૩૧૬૨૨૭ યોજન ૩ કોશ ૧૨૮ ધનુષ ૧૩-૧/૨ અંગુલથી કંઈક વધારે છે. તેના કેન્દ્રમાં મંદર પર્વત છે. તેમાં બીજા છ વર્ષધર પર્વતો છે.
તેની દક્ષિણે ભરત, હૈમવંત, હરિવર્ષ ક્ષેત્રો આવેલા છે, તેની ઉત્તરે ઐરાવત, હિરણ્યવંત, રમ્યક ક્ષેત્રો આવેલા છે. જંબુદ્વીપના કેન્દ્રમાં અને મંદર પર્વતની ફરતે મહાવિદેહ ક્ષેત્ર આવેલું છે.
જંબુદ્વીપના કેન્દ્રમાં આવેલા જંબુસુદર્શના નામથી જાણીતા જંબુવૃક્ષ ઉપરથી આ દ્વીપનું નામ જંબુદ્વીપ પડ્યું છે.
આ દ્વીપનું વિગતવાર વિસ્તૃત વર્ણન જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિ આપે છે.
મધ્યલોકમાં આ જ નામવાળા અસંખ્ય દ્વીપો છે. આ જંબૂદ્વીપનો અધિષ્ઠાતા દેવા અનાદત(૨) છે. ભગવતીસૂત્રના નવમાં શતકનો પહેલો ઉદ્દેશક. એક અંગબાહ્ય કાલિક આગમસૂત્ર, તે ઉપાંગ તરીકે સાતમો ક્રમ ધરાવે છે, (જો કે જંબૂતીપપ્રજ્ઞપિ ટીકા માં તેના ક્રમ વિશે બે મત જોવા મળે છે, તેમાં જંબુદ્વીપનું નિરૂપણ કરે છે. તે સાત વક્ષસ્કારો(વિભાગો)માં વિભક્ત છે. તે જંબુદ્વીપમાં આવેલ ભરત ક્ષેત્રની. વિગતવાર માહિતી આપે છે. કુલકર વર્ણન અને ભo ઋષભનું ચરિત્ર વિસ્તારથી છે, ચક્રવર્તી ભરતની વિજય યાત્રા, જંબુદ્વીપના પર્વતો, ક્ષેત્રો, વગેરે બાબતોનું વર્ણન કરે છે. સૂર્ય-ચંદ્ર વગેરેનું વર્ણન તથા તેની ગતિ વગેરેનું ગણિત આપેલ છે. તેનું કદ ૪૧૪૬ શ્લોકપ્રમાણ છે. જુઓ ‘જંબૂપેઢ”. આ અને ‘જંબવઈ એક છે.
२. जंबुद्दीव
आ.
जम्बूद्वीप
જંબુદ્વીપ
जंबुद्दीवपण्णत्ति
भौ.
जंबुपेढ जंबुवइ
जम्बूपीठ जम्बूवती
જંબૂપીઠ જંબુવતી
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बहत्-नाम कोष:' भाग-१
પૃ૩- 163
Page #164
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
जंबुसुदंसणाभो .
जम्बूसुदर्शना ।
જેબૂસુદર્શના
१.जंबू
ती.ग. जम्बू
२. जंबू
भौ.
जम्बू
જંબુ
जंबूदाडिम
श्र.
जम्बूदाडिम
जम्बटा
જંબૂદાડિમ
जंबूदीव जंबूद्दीव
- जम्बूद्वीप
जम्बूद्वीप
જંબુદીવ જંબુદ્વીપ
भौ.
જંબુવૃક્ષ જેના ઉપરથી જંબૂદ્વીપ નામ પાડવામાં આવ્યું છે. તે જંબુવૃક્ષ બાર નામોથી ઓળખાય છે - અમોહા, સુદર્શના, સુપ્પબુદ્ધા, જસોહરા, વિદેહ જંબુ. ણિઅયા, સોમણસ, નિશ્ચમડિઆ, સુભદ્રા, વિસાલા, સુજાયા અને સુમણા. તે જંબૂપેઢની મધ્યમાં છે, આઠ યોજન ઊંચું છે. ત્યાં જંબુદ્વીપ નો અધિષ્ઠાતા દેવ અનાદત(૨) વસે છે. ભ. મહાવીરના પાંચમાં ગણધર સુધર્મના શિષ્ય. તે કાશ્યપ ગોત્રના હતા. વર્તમાન અવસર્પિણી. કાલચક્રના તે અંતિમ કેવલી હતા. આર્ય પ્રભવ. તેમના ઉત્તરાધિકારી હતા. આગમસૂત્રોમાં જંબૂનો સુધર્મને પ્રશ્ન પૂછનાર તરીકે નિર્દેશ છે. આ અને જંબુસુદર્શના એક છે. એક રાજા, જે શ્રીયાના પતિ અને લકખણ(૪)ના પિતા હતા. તે સંસારનો ત્યાગી શ્રમણ બનેલા. જુઓ જંબુદ્દીવ. જુઓ જંબુદ્દીવ (૧). ઉત્તરકુરુમાં આવેલી પીઠિકા. તે નીલવંતપર્વતની દક્ષિણે, મંદરપર્વતની ઉત્તરે, માલ્યવંત પર્વત ની પશ્ચિમે અને સીતા નદીની પૂર્વે આવેલી છે. તેનો. વ્યાસ ૫૦૦ યોજન છે. પરિઘ સાધિક ૧૫૮૧ યોજન છે. જંબૂસુદર્શના વૃક્ષ તેની મધ્યમાં છે. મંદર પર્વતનું બીજું નામ. જુઓ ‘જંબવઈ (૧). એક ગામ,ગોસાલક સાથે મહાવીર ત્યાં ગયા હતા. જુઓ જંબુસુદર્શના. જુઓ જુમ્મક. જુઓ જન્મક. વ્યંતર દેવોનો એક વર્ગ. આ વર્ગના દેવો શક્રના લોકપાલ વૈશ્રમણ ની આજ્ઞામાં છે. તે દેવો. દીર્ઘવૈતાઢ્ય, ચિત્રકૂટ, વિચિત્રકૂટ, જમગ અને કંચનગ પર્વતો ઉપર વસે છે. તેમનું ઉત્કૃષ્ટ આયુ એક પલ્યોપમ વર્ષનું છે. આ અને જંભિયગામ એક છે.
જ્યાં મહાવીરને કેવલજ્ઞાન થયું હતું તે ઉજુવાલિયા | નદીના કિનારે આવેલું ગામ. તે ચંપા અને મઝિમપાવાની વચ્ચે આવેલ જણાય છે.
जंबूपेढ
भो.
जम्बूपीठ
જંબુપીઠ
મો..
जंबूमंदर जंबूवती जंबूसंड जंबूसुदंसणा जंभअ जंभक
जम्बूमन्दर जम्बूवती जम्बूखण्ड जम्बूसुदर्शना जृम्भक ज़म्भक
જંબૂમંદર જંબૂવતી જંબુખડું જંબુસુદર્શના જભક જૂપ્લક
जंभग
जृम्भक
જૂશ્મક
जंभिय
ऐ.
म्भिक
જસ્મિક
जंभियगाम
जृम्भिकग्राम
જમ્બેિકગ્રામ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 164
Page #165
--------------------------------------------------------------------------
________________
‘માન-દ-નામ વષ:' મા I-૨
जक्ख
યક્ષ
१. जक्खदिण्णा
यक्षदत्ता
યક્ષદત્તા
२.जक्खदिण्णा
श्र.ती. यक्षदत्ता
યક્ષદત્તા
जक्खदीव
મો.
यक्षद्वीप
યક્ષદ્વીપ
जक्खमह जक्खसिरी
यक्षमह यक्षश्री
યક્ષમત યક્ષશ્રી
जक्खसेण
8.
યશસેન
યક્ષસેન
जक्खहरिल
अ.च. यक्षहरिल
યક્ષહરિલ
१. जक्खा
यक्षा
યક્ષા
२. जक्खा
यक्षा
યક્ષા
जक्खिणी
यक्षिणी
યક્ષિણી
મી. યક્ષોઃ
जक्खोद जगइपव्वयग जजुव्वेद
વ્યંતરદેવોનો એક પેટાવિભાગ, પૂર્ણભદ્ર(૫) અને માણિભદ્ર(૧) તેના બે ઇન્દ્રો છે. શકટાલની પુત્રી, સ્થૂલભદ્રની બેન અને સંભૂતીવિજય ના શિષ્યા. | અરિષ્ટનેમિના મુખ્ય શિષ્યા યક્ષીણીનું બીજું નામ. નાગોદ સમુદ્રને ઘેરીને રહેલ સમકેન્દ્રી વલયાકાર દ્વીપ, તે જખોદ સમુદ્રથી ચોતરફથી ઘેરાયેલો છે. લોકપ્રિય યક્ષ દેવોના માનમાં ઉજવાતો ઉત્સવ. ચંપાના સોમભૂઈ બ્રાહ્મણની પત્ની. જેને મહાનિસીહ માટે અત્યન્ત આદર હતો તેવા. એક વિદ્વાન આચાર્ય. ચક્રવર્તી બ્રહ્મદત્તની પત્નીઓ નાગદત્તા, જસવઈ અને રાયણવઈના પિતા. શકટાલની પુત્રી, સ્થૂલભદ્રની બેન અને સંભૂતીવિજયના શિષ્યા. એક દેવી. તીર્થંકર અરિષ્ટનેમિના મુખ્ય શિષ્યા. તેનું બીજું નામ યશદિન્ના(૨) હતું. યક્ષદ્વીપને ઘેરીને રહેલો સમુદ્ર. સૂર્યાલ સ્વર્ગભૂમિમાં આવેલ પર્વતોનો એક પ્રકાર. જુઓ ‘જઉધ્ધેય’. ૮૮ ગ્રહમાંનો એક. ‘જડિયાઈલા, જડિયાઈલય’ અથવા ‘જડિયાઈલ્લા અને જડિયાલા” એક છે. રાહુ(૧)નું બીજું નામ. ભગવંત મહાવીરના કુશળ સમાચાર પૂછનાર મિથિલાના રાજા અરિષ્ટનેમિની તીર્થમાં થયેલા અજૈન ઋષિ જેમને પ્રત્યેકબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા હતા. યજ્ઞ કરનારા વાનપ્રસ્થ તાપસીનો વર્ગ. ઉત્તરાધ્યયનનું પચ્ચીસમું અધ્યયન. તાપસ યજ્ઞદત્તના પિતા, નારદના દાદા. તેમની પત્નીનું નામ સોમમિત્રા હતુ. તે શૌર્યપુરના હતા. તાપસ યજ્ઞયશનો પુત્ર અને નારદનો પિતા. તે શૌર્યપુરનો હતો. તે આંતરે દિવસે ભોજન કરતો. કોસંબીના સોમદત્ત અને સોમદેવના પિતા. ગંગા નદીનું બીજું નામ. તાપસ જમદગ્નિના પિતા.
.
યક્ષોદ જગતીપર્વતક યજુર્વેદ
जगतीपर्वतक
.
यजुर्वेद
जडियाल
दे.ज.
जटितालक
જટિતાલક
जडिलअ
जटिलक
જટિલક
जणअ
जनक
જનક
जण्णवक्क
श्र.प्र.
याज्ञवल्क्य
યાજ્ઞવક્ય
जण्णइ
યત્તિનું
अ.ता यज्ञिन् आ. यज्ञिय
जण्णइज्ज
जण्णजस
अ.ता
यज्ञयशस्
યજ્ઞયશસ્
१. जण्णदत्त
अ.ता
यज्ञदत्त
યજ્ઞદત્ત
२. जण्णदत्त जण्हवी
यज्ञदत्त जाह्नवी
યદત્ત જાહ્નવી
१. जम
अ.ता
यम
યમ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बहत्-नाम कोष:' भाग-१
પૃ8- 165
Page #166
--------------------------------------------------------------------------
________________
२. जम
३. जम
४. जम
जमइय
जमकाइय
१. जमग
२. जमग
जमगपव्वय
जमगा
जमदग्गि
जमदेवकाइय
जमप्पभ
१. जमालि
.
.ન.
.. यम
art.
મા.
यदतीत
માં. यमकायिक
*
यम
5.
.
यम
.
यमक
यमक
यमकपर्वत
यमका
जमदग्नि
‘આગમ-વૃત-નામ જોષ:’ ભાગ-૨
ઢે. यमदेवकायिक
માં. यमप्रभ
था, नि | जमालि
યમ
યમ
યમ
દીત
માયિક
યમક
મક
યમ પર્વત
યમકા
જમદગ્નિ
યમદેવાધિક
યમપ્રભ
જાતિ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १
શક્રના તાબાના લોકપાલમાંનો એક. ચમર આદિ ના લોકપાલો પણ આ જ નામથી ઓળખાય છે. જમ દક્ષિણ દિશાનો રક્ષક દેવ છે. તેમની મુખ્ય પત્નીઓનાં નામ માટે જુઓ સોમ(૧ થી ૪). ભરણી નક્ષત્રનો અધિષ્ઠાતા દેવ. મહાવીરના તીર્થમાં થયેલા એક અજૈન ઋષિ જેમને પ્રત્યેકબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા. સૂત્રકૃત્ નું અધ્યયન ૧૫,આયાણિજ્જનું બીજું નામ આ અને જમગ(૨) એક છે.
ઉત્તરકુરુ(૧)માં સીતા નદીની દરેક બાજુએ એક એક એમ જે બે પર્વતો આવેલા છે તે. તેની ઊંચાઈ ૧૦૦૦ યોજન છે. જમ્ભક દેવો ત્યાં વસે છે, જમગપર્વતો ઉપર વસતા દેવો. તે દેવો જમના તાબામા છે, તેઓ જમકાઈય નામે જાણીતા છે. તેમની રાજધાની જમગા છે.
જુઓ જમગ(૧).
જમગ(૨) દેવોની રાજધાની.
જમના પુત્ર અને પરસુરામના પિતા. તે તેમના ક્રોધ માટે પ્રસિદ્ધ છે. મૃગોષ્ઠના રાજા જિતશત્રુની પુત્રી રેણુકા તેમની પત્ની હતી. અનંતવીર્ય ના પુત્ર કૃતવીર્યએ તેમને હણ્યા હતા. આ અને જમન(૨) એક છે.
સોમપ્રભ(૨) જેવા જ બે પર્વતો. જેઓ જમ (૨) નામના બે લોકપાલના બે પાટનગરોના રૂપમાં છે. ક્ષત્રીયકુંડગામનો નિવાસી ક્ષત્રિયકુમાર. તે કૌશિક ગૌત્રનો હતો. સુદર્શનાનો પુત્ર અને પ્રિયદર્શનાનો પતિ હતો. સંસાર ત્યાગી મહાવીરનો શિષ્ય બન્યો તેણે શ્રાવસ્તીમાં નવો સિદ્ધાંત પ્રવર્તાવ્યો. તે સિદ્ધાંત અનુસાર કરાતું હોય તેને કરેલું ન માનવું, જે પૂરેપૂરું પૂર્ણ કરવામાં આવ્યું હોય તેને જ કરેલું માનવું જોઈએ. ભ. મહાવીર માનતા કે જે કરાતું હોય તેને એક અપેક્ષાએ કર્યું માનવું. આ વિષયમાં જમાલિને ભમહાવીર સાથે મતભેદ હતો, તેણે સ્પષ્ટપણે પ્રતિપાદન કર્યું કે કાર્ય નિશ્ચિતપણે થઈ ગયું હોય ત્યારે જ તેને થઈ ગયેલું સ્વીકારાય. આમ જમાલિ એકાન્તિક હતો. તેને પ્રથમ નિવ માનવામાં આવે છે. મરીને તે લાંતક-કલ્પમાં દેવ
થયો. ‘બહુરય’ પણ જોવું.
પૃષ્ઠ- 166
Page #167
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ ષ:' મા-૨
२.जमालि जमिगा
जमालि यमिका
જમાલિ યમિકા
१. जय
च.
जय
જય
२. जय
जय
જય
३. जय
जय
१. जयंत
जयन्त
જયંત
२. जयंत
जयन्त
જયંત
३. जयंत
जयन्त
જયંત
४. जयंत
भौ.
जयन्त
જયંત
અંતકૃદ્દશાના છડું અધ્યયન. હાલ ઉપલબ્ધ નથી, આ અને જમણા એક છે. વર્તમાન અવસર્પિણી કાલચક્રના અગિયારમાં ચક્રવર્તી. તે રાજગૃહીના રાજા વિજયઅને રાણી વપ્રાનો પુત્ર હતો. તેનો સમય ભ૦ અરિષ્ટનેમિની પહેલાનો અને નમિની પછીનો છે. તેની ઊંચાઈ ૧૨ ધનુષ, તેનું આયુષ્ય ૩૦૦૦ વર્ષનું હતું. તેની. | મુખ્ય પત્ની લચ્છિમઈ હતી. તે મોક્ષ પામ્યો હતો.
ધન્યકૃત’નગરમાં તેરમા તીર્થંકર વિમલને સૌ પ્રથમ ભિક્ષા આપનાર ગૃહસ્થ. દરેક પખવાડિયાની ત્રીજ, આઠમ અને તેરસ. જંબુદ્વીપનું પશ્ચિમમાં આવેલું પ્રવેશદ્વાર. તે સીતોદા નદી પાસે આવેલું છે. જયંત(૨) તેનો અધિષ્ઠાતા દેવ છે. જયંત(૧)નો અધિષ્ઠાતા દેવ. પાંચ અનુત્તર વિમાનોમાંનું (સ્વર્ગીય વાસસ્થાનો નું) ત્રીજું. ત્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય. બત્રીસ સાગરોપમ વર્ષોનું છે. રુચકપર્વતના ઉત્તર ભાગના ૮ શિખરોમાંનુ એક. આવતા ઉત્સર્પિણી કાલચક્રમાં ભરતક્ષેત્રમાં થનારા પ્રથમ બલદેવ. જયંત(૨)ની રાજધાની. વંદનીય સ્ત્રી. કોસંબીના સહસાનિક રાજાની પુત્રી. મહાવીરના શ્રમણોને સૌપ્રથમ આશ્રયસ્થાના આપનાર સ્ત્રી. તેણે મહાવીરને ઘણા પ્રશ્નો પૂછડ્યા, પછી સંસારનો ત્યાગ કર્યો અને મોક્ષ પ્રાપ્ત કર્યો. ભગવતીસૂત્રના બારમા શતકનો બીજો ઉદ્દેશક. મહાવિદેહના મહાવપ્ર નામના વિજય(૨૩)નું o........પાટનગર. | બલદેવ(૨) નંદન(૧)ની માતા. દરેક ગ્રહ, નક્ષત્ર(૧) અને તારા(૩)ની ચાર મુખ્ય પત્નીઓમાંથી એક. રુચક(૧) પર્વતના પૂર્વ ભાગમાં આવેલા. અંજન(૬) શિખર ઉપર વસતી મુખ્ય દિસાકુમારી દેવી. પખવાડિયાની પંદર રાત્રિઓમાંથી નવમી રાત્રિ.
५. जयंत
जयन्त
જયંત
जयंता
છે
जयन्ता
જયંતા
१. जयंती
जयन्ती
જયંતી
२.जयंती
आ.
जयन्ती
જયંતી
३. जयंती
जयन्ती
જયંતી
४. जयंती
जयन्ती
જયંતી
૧. નવંતી
जयन्ती
જયંતી
६. जयंती
दे.
जयन्ती
જયંતી
७.जयंती
સ.
યન્તી
જયંતી
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बहत्-नाम कोष:' भाग-१
પૃ8-167
Page #168
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
८. जयंती
श्र.क. जयन्ती
જયંતી
९. जयंती
ती.
जयन्ती
જયંતી
१०. जयंती
ती.
जयन्ती
જયંતી
११. जयंती
जयन्ती
જયંતી
१२. जयंती
जयन्ती
જયંતી
जयघोस
श्र.
जयघोष
જયઘોષ
जयद्दह
जयद्रथ
જયદ્રથી
ઉત્પલ(૨) પરિવ્રાજકની બેન. તેણે અને તેની બેન સોમા(૪)એ ચોરાગ સન્નિવેશમાં મહાવીર અને ગોસાલકને કેદમાંથી મુક્ત કરાવ્યા હતા. મહાવીરના આઠમાં ગણધર અકંપિતની માતા. દેવ(૧) તેનો પતિ હતો. સંસાર ત્યાગ કરતી વખતે સાતમાં તીર્થંકર | સુપાર્શ્વએ ઉપયોગમાં લીધેલી પાલખી. નંદીશ્વર દ્વીપમાં અંજનગપર્વતના ઉત્તર ભાગ ઉપર આવેલી પુષ્કરિણી. રુચકપર્વતના મધ્યક્ષેત્રની વિદિશામાં રહેતી એક મુખ્ય દિસાકુમારી. વાણારસીનો બ્રાહ્મણ. તે વેદપારંગત હતો. એકવાર તેણે ગંગા નદીમાં એક પ્રાણીને બીજા પ્રાણી વડે ગળી જવાતુ જોયું. તેથી તેને સંસાર ઉપર વૈરાગ્ય થયો અને તે શ્રમણ બની ગયો. પછી તો તેનો ભાઈ વિજયઘોસ પણ સંસારનો ત્યાગ કરી શ્રમણ બની ગયો. હસ્તિનાપુરનો રાજકુમાર. રાજકુમારી દ્રૌપદીના સ્વયંવરમાં ભાગ લેવા તેને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. સાકેતના રાજા પુંડરીય(૨)નો મંત્રી. આ અને જયસંધ એક છે. બારમા તીર્થંકર વાસુપુની માતા. ચોથા ચક્રવર્તી સનત્ કુમાર(૩)ની મુખ્ય પત્ની. જુઓ જરાકુમાર. રત્નપ્રભા નરકભૂમિમાં આવેલું એક મહાનિરય. | ભગવતીસૂત્રના સોળમા શતકનો બીજો ઉદ્દેશક. કૃષ્ણના મોટાભાઈ જેમના હાથે કોસંબવનમાં કૃષ્ણનું મૃત્યુ થયું. તે વાણારસીના રાજા, જિતશત્રુ (૧૭)ના પિતા, તથા ભસઅ, સસઅ(૨) અને સુકુમાલિયા(૨)ના પિતામહ હતા. રાજગૃહીના રાજા અને કંસના સસરા. તે નવમાં. પ્રતિશત્રુ હતા અને કૃષ્ણ વડે હણાયા હતા. આ અને જરાસંધ એક છે. આ અને જરાસંધ એક છે. જલકંત(૧) અને જલપ્પભ(૧)ના ચાર લોકપાલો. માંનો એક.
जयसंध
જયસન્ય જયસન્ધિ
जयसंधि
जयसन्ध जयसन्धि जया जया
જયા
१. जया २. जया
જયા
जरकुमार जरय
. क.च. મો.
जरकुमार जरक जरा
જરકુમાર જરક
जरा
HT.
જરા
जराकुमार
क.च.
जराकुमार
જરાકુમાર
जरासंध
जरासन्ध
જરાસબ્ધ
जरासन्ध
જરાસભ્ય
जरासिंध जरासिंधु
जरासन्ध
જરાસબ્ધ
जल
जल
જલ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 168
Page #169
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
१.जलकंत
जलकन्त
જલકત્ત
२.जलकंत
जलकन्त
જલક્તિ જ્વલન
जलण
ज्वलन
जलणसिहा
ज्वलनशिखा
જ્વલનશિખા
१. जलप्पभ
जलप्रभ
જલપ્રભ
દક્ષિણના ઉદહિકુમાર દેવોનો ઇંદ્ર. તેને ધરણની છ મુખ્ય પત્નીઓ જેવી જ છ મુખ્ય પત્નીઓ છે. ૪લોકપાલ છે જલ, જલરય, જલકંત, જલપ્પભ. જલકત અને જલપ્પભના ૪ લોકપાલો માંનો એક. પાડલિપુત્રના હુતાસણ અને જલણ સિહાનો પુત્ર. પાડલિપુત્રના બ્રાહ્મણ હુતાસણ(૧)ની પત્ની. તે શ્રમણી બની ગઈ હતી. ઉત્તરના ઉદહિકુમાર દેવોનો ઇંદ્ર. તેને ભૂતાનંદ ની છ મુખ્ય પત્નીઓ જેવી જ છ મુખ્ય પત્નીઓ છે. તેને જલકંતને લોકપાલ જેવા જ ચાર લોકપાલ છે. જલકત અને જલપ્પભના ૪ લોકપાલો માંનો એક. જલકંત અને જલપ્પભના ૪ લોકપાલો માંનો એક. આ અને જલરય એક છે. પાણીમાં જ રહેનાર વાનપ્રસ્થ તાપસોનો વર્ગ.
ઋષભના વંશમાં જન્મ લેનાર રાજા. આવશ્યકનિર્યુક્તિ અનુસાર ચક્રવર્તી ભરત પછી તે સાતમા ક્રમે થયા, જ્યારે સ્થાન અનુસાર આઠમા ક્રમે થયા.
जलप्रभ
જલપ્રભ
२. जलप्पभ जलरय
जलरत
જલરતે
जलरुय जलवासि
जलरुप जलवासिन
જલરૂપ જલવાસિન
अ.ता
जलवीरिय
8.
जलवीर्य
જલવીર્ય
अ.ता
जलाभिषेककठिनगात्रभूत
જલાભિષેકકઠિનગાત્રભૂત
આ અને જલાભિસેકિઢિણગાય એક છે.
जलाभिसेयकढिणगायभूय जलाभिसेय किढिणगाय
अ.ता
जलाभिषेक कठिनगात्र
જલાભિષેકકઠિનગાત્ર
जल्ल
अ.भी
जल्ल
જલ્લ
१.जव
ય
વારંવાર સ્નાન કરવાથી જકડાઈ ગયેલા ગાત્રોવાળા વાનપ્રસ્થ તાપસોનો વર્ગ. તેઓ સ્નાન કર્યા પછી જ ભોજન કરતા. એક અનાર્ય દેશ અને તે દેશના વાસીઓ. તેનો ‘અઝલ” તરીકે પણ ઉલ્લેખ છે. ઉજ્જૈનીનો રાજા. તે અનિલનો પુત્ર હતો અને ગર્દભા અને અડોલિયાનો પિતા હતો. તેનો મંત્રી દીર્ઘપૃષ્ઠ હતો. પોતાના પુત્રનો અડોલિયા સાથે કામવાસના પૂર્ણ વ્યવહાર જાણી તેને સંસાર ઉપર વૈરાગ્ય થયો તેણે સંસારનો ત્યાગ કર્યો. પછી જવે દીર્ઘપૃષ્ઠ ની. ગર્દભના હાથે હત્યા કરાવી કેમકે બધી દુષ્ટતાનું મૂળ હતો અને તે જવના પ્રાણ હરવા ચાહતો હતો. દુમ્મુહ(૩)નું મૂળ નામ. એક અનાર્ય દેશ અને તે દેશના વાસીઓ. ચક્રવર્તી ભરતે જીતેલો એક અનાર્ય દેશ. તે અને જવણ એક જણાય છે. પણ તે જોઅણથી જુદો છે. અઢાર બ્રાહ્મી લિપિઓમાંની એક. તેને યવન લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી લિપિ ગણી શકાય. આ અને જણાણિયા એક છે.
यव
યુવા
ને
यवन
યવન
२. जव जवण जवणदीव जवणद्दीव
भौ.
यवनद्वीप
યવનદ્વીપ
जवणाणिया
यवनानिका
યવનાનિકા
जवणालिया
अ.
यवनालिका
| યવનાલિકા
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 169
Page #170
--------------------------------------------------------------------------
________________
जवण जवणावंक
१. जस
२. जस
जसंस
जसधर
१. जसभद्द
२. जसभद्द
जसभद्दा
जसम
जसमती
१. जसवइ
२. जसवइ
३. जसवइ
४. जसवइ
५. जसवइ जसवती
जसवद्धण
जसहर
१. जसा
२. जसा
३. जसा
जसोआ
ST.
ती.ग. यशस्
ती.ग. यशस्
તી.
મ.
સ.
*.
.
મ.
મ.
.
૬.
૬.
यमुन
यमुनावक्र
.
302800+3+{
यशोधर
यशोभद्र
यशोभद्र
अ. ता यशस्वती
यशस्वती
.
.
.
यशभद्रा
यशोमत्
यशोमती
यशस्वती
સ.
यशस्वती
अ. ता | यशस्वती
यशोवर्द्धन
यशोधर
यशा
यशा
ती.. यशा
‘ગામ-બૃહત્-નામ જોષ:' માળ-શ્
યમુન
યમુનાવ
યશસ્
યશસ
યશસ્વિન્
યશોધર
યશોભદ્ર
યશોભદ્ર
યશભા
યશોમત
યશોમતી
શસ્વતી
યશસ્વતી
યશસ્વતી
યશસ્વતી
યશસ્વી
યશસ્વતી
યશોવર્ધન
યશોધર
યશા
યશા
યશા
તી.
यशोदा
યશોદા
मुनि दीपरत्नसागरजी रचित 'आगम- बृहत् नाम कोष : ' भाग - १
જુઓ ‘જઉણ’.
જુઓ ‘જઉણાપંક’.
ચૌદમા તીર્થંકર અનંતના પ્રથમ ગણધર. તેવીસમાં તીર્થંકર પાર્શ્વના આઠમા ગણધર. તે અને ભદ્રજસ(૧) એક જ છે. મહાવીરના પિતા સિદ્ધાર્થનું બીજું નામ. પખવાડિયાનો પાંચમો દિવસ અર્થાત્ પાંચમ. પખવાડિયાનો ચોથો દિવસ અર્થાત્ ચોથ. શર્યભવના મુખ્ય શિખ્ય, તેમને પણ બે મુખ્ય શિષ્યો હતા - સંભૂતિવિજય અને ભદ્રબાહુ, તે તુંત્રિયાયન કુળના હતા. કંડરીચની પત્ની, ગકુમારની માતા. કંડરીયના મોટાભાઈ પુંડરીકે કંડરીકની પત્નીને પોતાની કરી
લેવા માટે કંડરીકને મારી નાંખ્યો. કંડરીકની પત્ની શ્રાવસ્તી ભાગી ગઈ અને શ્રમણી બની. થોડાક જ મહિના પછી તેણે ખુઃગકુમારને જન્મ આપ્યો.
વર્તમાન અવસર્પિણીમાં ભરતમાં થયેલા સાત કુલશ્કરમાંના ત્રીજા. સુરૂપા(૬) તેમની પત્ની હતી. શોમત ની ઊંચાઈ ૭૦૦ ધનુષ હતી. અમોઘરની પત્ની અને અડગદત્તની માતા. પૃષ્ઠચંપાના સાલ અને મહાસાલી બેન.જે કપિલ્લ પુરના રાજા પીઢર સાથે પરણાવવામાં આવી હતી. પ્રિયદર્શના અને જમાલિની પુત્રી. તે ‘સેસવઈ નામે પણ જાણીતી હતી.
યક્ષરિલની પુત્રી અને ચક્રવર્તી બ્રહ્મદત્તની પત્ની. વર્તમાન અવસર્પિણી કાલચક્રના બીજા ચક્રવર્તી સગરની માતા.
પખવાડિયાની ત્રીજી. આઠમી અને તેરમી રાત્રિ જુઓ જસવઈ.
વિદ્વાન આચાર્ય. તેમના ઉત્તરાધિકારી તેમના શિષ્ય રવિગુપ્ત બન્યા.
જુઓ જસોહર.
કોસંબીના કાસવની પત્ની અને કપિલની માતા. ઈષુકાર નગરના પુરોહિત ભિગુની પત્ની. સાતમા તીર્થંકર સુપાર્શ્વના પ્રથમ શ્રમણી શિષ્યા. સમવાય અનુસાર તેનું નામ સોમા(૫) છે. જુઓ ‘જસોયા’.
પૃષ્ઠ- 170
Page #171
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
जसोधर
यशोधर યશોધર
જુઓ જસોહર.
મહાવીરની પત્ની. તે કૌડિન્ય ગોત્રની હતી. તેમને जसोया ती. यशोदा
યશોદા
પ્રિયદર્શના નામની એક પુત્રી હતી.
જે આચાર્યે પંડવોને તેમના પૂર્વભવમાં અચલ१. जसोहर .
યશોધર યશશ્ચર
ગ્રામમાં દીક્ષા આપી હતી.
પાંચ સેનાપતિઓમાંનો એક. તે ધરણના २. जसोहर
यशोधर યશોધર
અશ્વદળનો નાયક હતો. ३. जसोहर
यशोधर યશોધર
નવ રૈવેયક સ્વર્ગીય વાસસ્થાનો માંનું છેલ્લું. १.जसोहरा
यशोधरा
યશોધરા પખવાડિયાના ચોથા દિવસની રાત્રિ –ચોથની. २. जसोहरा
રુચક પર્વતના દક્ષિણ ભાગમાં આવેલા નલિના તે. यशोधरा
યશોધરા
શિખર ઉપર વસતી ૮ દિસાકુમારીઓ માંની એક. ३. जसोहरा भो. यशोधरा
યશોધરા
જંબુસુદર્શનાનું બીજું નામ. जाउकण्ण अ.ज. जातुकर्ण જાતુકર્ણ
પૂર્વાપ્રોષ્ઠપદા નક્ષત્રનું ગોત્રનામ. जाण HT. यान
યાન
ભગવતીસૂત્રના ત્રીજા શતકનો ચોથો ઉદ્દેશક. जातरुव
जातरुप જાતરૂપ
રત્નપ્રભાના પ્રથમ કાંડનો તેરમો ભાગ. जायरुववडिसअ जातरुपावतंसक | જાતરૂપાવતંસક ઈસાન કલ્પ માં આવેલું એક વાસસ્થાન.
રાજકુમાર પ્રદ્યુમ્ન, પ્રદીપ, શાંબ, અનિરુદ્ધ વગેરે जायव
यादव યાદવ
જે વંશના હતા તે વંશ. जाया
जाता જાતા
ચમર વગેરેની ત્રણ સભાઓમાંની એક. जारेकण्ह
जारेकृष्ण જારેકૃષ્ણ વાસિષ્ઠ ગોત્રની એક શાખા. जालंधर
जालन्धर જાલન્ડર
ઋષભદત્તની પત્ની દેવાનંદાનું ગોત્ર.
વર્તમાન અવસર્પિણી કાલચક્રના નવમાં ચક્રવર્તી जाला
ज्वाला જ્વાલા
મહાપદ્મની માતા. १. जालि आ. जालि
જાલિ
અંતકૃદ્દશાના ચોથા વર્ગનું પહેલું અધ્યયન.
રાજા વાસુદેવ અને તેની રાણી ધારિણીનો પુત્ર. તે २. जालि
સંસારનો ત્યાગ કરી તીર્થંકર અરિષ્ટનેમિનો શિષ્ય બન્યા. સોળ વર્ષની શ્રમણજીવનની સાધના પછી
તે શત્રુંજય પર્વત ઉપર મોક્ષે ગયા. ३. जालि आ. जालि
જાલિ
| અનુત્તરોપપાતિકદશાના વર્ગ ૧ નું અધ્યયન ૧. રાજગૃહીના રાજા શ્રેણિક અને રાણી ધારિણી નો
પુત્ર. તે સંસારનો ત્યાગ કરી મહાવીરનો શિષ્ય ४. जालि | 8. નાર્તિ
જાલિ
બન્યા. સોળ વર્ષ શ્રમણ્યનું પાલન કર્યું, પછી
મરીને અનુત્તર વિમાનમાં દેવ થયા. जावतिय HT. यावत्
યાવત
ભગવતીસૂત્રના સોળમા શતકનો ચોથો ઉદ્દેશક. जावोग्गहपडिमा
HT. यावदवग्रहप्रतिमा | યાવદવગ્રહપ્રતિમા | આચારના બીજા શ્રુતસ્કન્ધની પહેલી ચૂલા. जिअसत्तु
अ. जितशत्रु જિતશત્રુ જુઓ ‘જિયશg”.
જાલિ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 171
Page #172
--------------------------------------------------------------------------
________________
‘માન-દ-નામ કોષ:' ભાગ-૨
जिज्झगार
.
जिज्झगार
જિન્ઝગાર
१. जिणदत्त
जिनदत्त
જિનદત્ત
२. जिणदत्त
जिनदत्त
જિનદત્ત
३.जिणदत्त ४. जिणदत्त १. जिणदास २.जिणदास
AT. AT.
जिनदत्त जिनदत्त जिनदास जिनदास
જિનદત્ત જિનદત્ત જિનદાસ જિનદાસ
३. जिणदास
जिनदास
જિનદાસ
४.जिणदास
जिनदास
જિનદાસ
५. जिणदास
जिनदास आ. जिनदास
જિનદાસ જિનદાસ
६.जिणदास
એક આર્ય ધંધાદારી (ઔદ્યોગિક) મંડળ. ચંપા નગરીનો શેઠ. તેને તે જ નગરીનો સાગરદત્ત નામનો ઘનિષ્ઠ મિત્ર હતો. ચંપા નગરીનો શેઠ. તે ભદ્રાનો પતિ અને સાગર નો પિતા હતો. ચંપા નગરીનો શેઠ. તે સુભદ્રાનો પિતા હતો. વસંતપુરનો શ્રાવક. તે હારપ્પભાનો પતિ હતો. સંયમનું પાલન કરી મોક્ષ પામનાર શ્રાવક. સ્વાર્થરહિત ઉપાસક. મથુરાના શેઠ. તેમની પત્ની સાધુદાસી હતી. તેમની પાસે બે બળદ હતા—કંબલ અને સંબલ. તે બે પણ જિનદાસની જેમ વ્રતપાલન કરતા. રાયપુરનો રહેવાસી, તેણે માંસ વગેરેનો ત્યાગ કર્યો હતો. મૃત્યુ પછી તે રાજગૃહી નગરમાં દામન્નગ તરીકે જન્મ્યો. પાડલિપુત્રનો શ્રાવક. વિપાકશ્રુતના બીજા શ્રુતસ્કન્ધનું પાંચમું પ્રકરણ. સૌગંધિકાના મહચંદ્ર અને તેની પત્ની અહંદત્તા નો પુત્ર. તે સંસારનો ત્યાગ કરી મહાવીરનો શિષ્ય બન્યો. તે પોતાના પૂર્વભવમાં મધ્યમિકા નગરનો રાજા મેઘરથ હતો. એક વિદ્વાન આચાર્ય, જેમણે- આવશ્યકચુણિ, નંદિગ્રુહિણ, નિસીહવિતેસચુણિ, અણુઓગદારયુણિ, દશવૈકાલિકયુણિ, ઉત્તરાઝયણ| ચણિ વગેરે રચનાઓ કરી . તેમને મહાનિસીહ માટે ઘણો આદર હતો. તે અને જિનદાસગણિમહત્તર એક જણાય છે. ભ૦ મહાવીરનો અનુયાયી. તે સાકેતનો રહેવાસી હતો. તેણે કોડિવરસના રાજા ચિલાતની મહાવીર સાથે મુલાકાત ગોઠવી હતી. બારાવતીના અહેમિત્ર અને અણુદ્ધરી નો પુત્ર. એકવાર તેને એવો રોગ થયો જે માંસ ખાવાથી જ મટી શકે. જિનદેવ આવી સારવાર લેવા તૈયાર ના થયો અને શાંત ચિત્તે મૃત્યુ પામી મોક્ષે ગયો. ચંપા નગરીનો શ્રાવક. જ્યારે તે અહિચ્છત્રા જઈ રહ્યો હતો ત્યારે માર્ગમાં તેને હિંસક શિકારી પ્રાણીએ ફાડી ખાધો.
૭. નિવાસ
8. નિના
જિનદાસ
जिनदासगणि
जिणदासगणि महत्तर
જિનદાસગણિમહત્તર
महत्तर
जिणदासगणि खामग
जिनदासगणि क्षमक
જિનદાસગણિસમક
१. जिणदेव
श्रा.
जिनदेव
જિનદેવ
२. जिणदेव
श्रा.
जिनदेव
જિનદેવ
३. जिणदेव
श्रा.
जिनदेव
જિનદેવ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बहत्-नाम कोष:' भाग-१
પૃ8- 172
Page #173
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
४. जिणदेव
.
દ્વ
હું જિનદેવ
जिणधम्म
जिनधर्म
જિનધર્મ
जिणपालिय
श्र.
जिनपालित
જિનપાલિત
जिणरक्खिय
क.
जिनरक्षित
જિનરક્ષિત
जिणवीर
ती.
जिनवीर
જિનવીર
जिण्णपुर
जीर्णपुर
જીર્ણપુર
જે આચાર્યે ભરુચમાં બૌદ્ધ ભિક્ષુઓ ‘ભયંતમિત્તા અને કુણાલ’ વાદમાં હરાવ્યા હતા તે આચાર્ય. પછીથી તે બન્ને તે આચાર્યના શિષ્ય બની ગયા. કંચનપુરના શેઠ. તેણે બધી વિપત્તિઓ શાંત ચિત્તે સહન કરી અને મોક્ષ પ્રાપ્ત કર્યો. ચંપાનગરીના માગંદી અને ભદ્રા નો પુત્ર. તે અને તેનો ભાઈ જિનરક્ષિત પોતાની બારમી દરિયાઈ મુસાફરીમાં દરિયાઈ તોફાનમાં ફસાયા. તેમના વહાણો ભાંગી ગયા, તે બન્ને રયણદ્વીપની દેવીની. જાળમાં સપડાયા. યક્ષ સેલગની મદદથી મુક્ત થયા. જિનરક્ષિત ફરી તે દેવીની જાળમાં ફસાયો. જ્યારે જિનપાલિત સહીસલામત પોતાના સ્થાને પહોંચી ગયો, તેણે સંસારનો ત્યાગ કર્યો, મરીને દેવ થયો. તે મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષ પામશે. તે ચંપાનગરીના માગંદીનો પુત્ર હતો. જિનપાલિત નો ભાઈ હતો. તે રયણદ્વીપની દેવીની જાળમાં બે વાર ફસાયો, દેવી વડે હણાયો. જુઓ જિનપાલિયા મહાવીરનું બીજું નામ. જુઓ મહાવીર. રાજગૃહી પાસે આવેલું નગર જ્યાં શ્રમણ ઇંદ્રનાગા રહ્યા હતા. અવંતિ(૨)ની સમીપ આવેલું ઉદ્યાન. જુઓ જિતશત્રુ. આનંદપુરનો રાજા. તે વિશ્વસાનો પતિ અને અનંગ નો પિતા હતો. તીર્થકર ૩ સંભવના પિતા, શ્રાવસ્તીના રાજા હતા. એવું વાદળ કે જે એક વાર વરસે તો આખું એક વર્ષ | જમીનને ભીની ભેજવાળી રાખે. જુઓ બલદેવ(૨). જીવતા તીર્થંકરની પ્રતિમા. તીર્થંકરનું નામ આપ્યું નથી. જુઓ ‘જીવંતસામિ’. | વસંતપુરના શેઠ. તેમને ધનાવહ નામે ભાઈ હતો. ચંપા નગરીનો રાજા. ધારિણી તેની પત્ની હતી, અદીનશત્રુ તેનો પુત્ર હતો અને સુબુદ્ધિ મંત્રી હતો. કંપિલ્લપુરનો રાજા. કુંભ રાજાની પુત્રી મલ્લિ ને લગ્ન માટે મેળવવા તેણે મિથિલા ઉપર આક્રમણ કર્યું. પરંતુ મલિએ તેને અશુચિ મનુષ્ય શરીર પાછળ ના પડવા સમજાવ્યો. તેનો મોહ દૂર થયો, તેણે સંસાર ત્યાગી દીધો, તે કેવળજ્ઞાન પામ્યા, મોક્ષે ગયા.
जिण्णुज्जाण जितसत्तु
जीर्णोद्यान जितशत्रु
જીર્ણોદ્યાન જિતશત્રુ
१.जितारि
जितारि
જિતારિ
२. जितारि
जितारि
જિતારિ
जिम्ह
जिह्म
જિહ્મ
जिय
जित
જિત
जियंतपडिमा
जीवत्प्रतिमा
જીવપ્રતિમા
जियवत्ति
કે
जितवर्तिन
જિતવર્તિન
१. जियसत्तु
છે
जितशत्रु
જિતશત્રુ
२. जियसत्तु
8.
/તશત્રુ
જિતરશત્રુ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 173
Page #174
--------------------------------------------------------------------------
________________
३. जियसत्तु
४. जियसत्तु
५. जियसत्तु
६. जिस
७. जियसत्तु
८. जियसत्तु
९. जियसत्तु
१०. जिस
११. जियसत्तु
१२. जियसत्तु
१३. जियसत्तु
१४. जियसत्तु
१५. जियसत्तु
१६. जियसत्तु
१७. जियसत्तु
१८. जियसत्तु
१९. जियसत्तु
२०. जियसत्तु
२१. जियसत्तु
२२. जियसत्तु
२३. जिस
२४. जिस
२५. जियसत्तु
२६. जियसत्तु
.
મ.
.
.
મ.
મ.
મ.
મ.
五
.
.
મ.
મ.
.
五
.
તી.
.
.
મ.
.
.
મ.
.
जितशत्रु
जितशत्रु
जितशत्रु
.
जितशत्रु
जितशत्रु
जितशत्रु
जितशत्रु
जितशत्रु
जितशत्रु
जितशत्रु
जितशत्रु
जितशत्रु
जितशत्रु
जितशत्रु
जितशत्रु
जितशत्रु
जितशत्रु
जितशत्रु
जितशत्रु
जितशत्रु
जितशत्रु
जितशत्रु
जितशत्रु
जितशत्रु
‘ગામ-વૃત્ત-નામ જોષ:' ભાગ
જિતશત્રુ
જિતશત્રુ
જિતશત્રુ
જિતશત્રુ
જિતશત્રુ
જિતશત્રુ
જિતશત્રુ
જિતશત્રુ
જિતશત્રુ
જિતશત્રુ
જિતશત્રુ
જિતશત્રુ
જિતશત્રુ
જિતશત્રુ
જિતશત્રુ
જિતશત્રુ
જિતશત્રુ
જિતશત્રુ
જિતશત્રુ
જિતશત્રુ
જિતશત્રુ
જિતશત્રુ
જિતશત્રુ
જિતશત્રુ
२७. जियसत्तु
जितशत्रु
જિતશત્રુ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम- बृहत् - नाम कोष: ' भाग - १
શ્રાવસ્તી નગરીનો રાજા.
આમલકપ્પા નગરનો રાજા.
સર્વતોભદ્રનગરનો રાજા. તેને મહેસરદત્ત નામનો પુરોહિત હતો.
વાણિજ્યગ્રામનો રાજા.
વાણારસી નગરનો રાજા.
આલભિયા નગરનો રાજા.
પોલાસપુરનો રાજા.
ભદ્રીલપુરનો રાજા. કાગંદી નગરનો રાજા.
તિચિંચી નગરનો રાજા. મૃત્યુ પછી તે ચંપાના
રાજા દત્ત(૧)ના મહચંદ્ર(૪) પુત્ર તરીકે જન્મ્યો.
પ્રદેશીનો આજ્ઞાવર્તી શ્રાવસ્તીનો રાજા.
મિથિલા નગરીનો રાજા.
રાજગૃહીનો રાજા.
હસ્તિનાપુરનો રાજા.
જરાકુમારનો પુત્ર. તેને બે પુત્રો અને એક પુત્રી હતી. તે વારાણસી ઉપર રાજ કરતો હતો.
બીજા તીર્થંકર અજિતના પિતા. તે અયોધ્યાના રાજા હતા.
મથુરા(૧)ના રાજા. તેમને કાલવેસિય નામનો પુત્ર
હતો.
ક્ષિતિપ્રતિષ્ઠિતનો રાજા. તેણે ક્ષિતિપ્રતિષ્ઠિતના સ્થાને ચણગપુરની સ્થાપના કરી, ધારિણી તેની રાણી હતી.
દત્ત(૯) રાજાનો પુત્ર અને મેઘઘોસનો પિતા. ‘કંદઅ’નો પિતા. તે શ્રાવસ્તીનો રાજા હતો. ભદ્ર પણ તેનો પુત્ર હતો.
ઉજ્જૈની નગરીનો રાજા. તેને બે પુત્રો હતા, તે બન્ને સંસાર ત્યાગી શ્રમણ બની ગયા હતા. પાડલિપુત્રનો રાજા. રોહગુપ્ત તેનો મંત્રી હતો. કોસંબીનો રાજા, કાસવ(૪) તેનો પુરોહિત હતો.
વસંતપુરનો રાજા. ધારિણી તેની પત્ની હતી. તેમને ધર્મરુચિ નામનો પુત્ર હતો. રાજા પુત્ર સાથે સંસાર ત્યાગી શ્રમણ બન્યા.
સુમંગલના પિતા. તેના મંત્રીને શ્રેણિક નામે પુત્ર હતો.
પૃષ્ઠ- 174
Page #175
--------------------------------------------------------------------------
________________
‘સામ-વૃદ-નામ વાપ:' મા I-૨
૨૮. નિયg
जितशत्रु
જિતશત્રુ
२९. जियसत्तु
जितशत्रु
જિતશત્રુ
३०. जियसत्तु
.
जितशत्रु
જિતશત્રુ
३१. जियसत्तु
जितशत्रु
જિતશત્રુ
३२. जियसत्तु
जितशत्रु
જિતશત્રુ
३३. जियसत्तु
अ.
जितशत्रु
જિતશત્રુ
३४. जियसत्तु
अ.
जितशत्रु
જિતશત્રુ
३५. जियसत्तु
जितशत्रु
જિતશત્રુ
३६. जियसत्तु ३७. जियसत्तु
जितशत्रु
જિતશત્રુ જિતશત્રુ
3.
जितशत्रु
જણે ઉજ્જૈની જીત્યુ હતુ તે પાડલિપુત્રનો રાજા. તેનું બીજું નામ કાકવર્ણ હતું. મૃગકોષ્ઠકનો રાજા જેણે પોતાની પુત્રી રેણુકા જમદગ્નીને પરણાવી હતી. જુઓ અનંતવીર્ય. રાજકુમારી સિદ્ધિના પિતા. તે મથુરાના રાજા હતા. તુરુવિણી નગરના રાજા. તેની બ્રાહ્મણ પત્નીથી તેને દત્ત નામનો પુત્ર હતો. એક રાજા જે સંસારનો ત્યાગ કરી મોક્ષ પામ્યો. તેના મૃત્યુના દુઃખદ સમાચાર સાંભળી તેનો ભાઈ, જે શ્રમણ હતો તે, ગાંડો થઈ ગયો. જેણે જાસૂસ હોવાની શંકાથી ગોસાલક સાથે. મહાવીરને કેદ કર્યા હતા તે લોહાર્ગલના રાજા. છત્રગ્ગા નગરના રાજા. તેની પત્નીનું નામ ભદ્રા હતું. તેમને નંદન નામનો પુત્ર હતો જે મહાવીર નો પૂર્વભવ હતો. વીતિસોગાના રાજા. તે વિદેહ ક્ષેત્રના પ્રથમ બલદેવ અચલના પિતા હતા. ઉજ્જૈનીના રાજા, જેમનો સારથિ અમોઘરથ હતો. | ચંપાના રાજા અને સુમનભદ્ર(૩)ના પિતા. જેના ધર્મગુરુ ધર્મઘોસ હતા તે રાજા. સંભવતઃ આ અને જિતશત્રુ એક જ વ્યક્તિ છે. અયલપુરના રાજા. તેના પુત્ર અપરાય(૧૦)એ રાધા-આર્ય પાસે દીક્ષા લીધી. વસંતપુરના રાજા. સુમાલિયા(૩) તેની પત્ની હતી. આ જિતશત્રુ, જિતશત્રુ(૨૬)થી ભિન્ન છે. પાડલિપુત્રના રાજા. ખેમ તેનો મંત્રી હતો. કંપિલ્લપુરના રાજા જે જિતશત્રુ(૨)થી ભિન્ન છે. જુઓ જિતારિ(૨). એવું વાદળ કે જે એક વાર વરસે તો દસ વર્ષ સુધી જમીનને ભેજવાળી રાખે. ૧૦૩ ગાથા યુક્ત આગમસૂત્ર. તે જિનભદ્રગણિની રચના છે. શ્રમણ-શ્રમણીઓના નિયમોના ભંગ. માટે તે પ્રાયશ્ચિત્ત નિયત કરી આપે છે. તેમાં આ દસ પ્રાયશ્ચિત્તોનું નિરૂપણ છે—(૧) આલોયણ, (૨) પડિક્કમણ, (૩) ઉભય, (૪) વિવેગ, (૫) વોસગ્ગ, (૬) તવ, (૭) છેદ, (૮) મૂલ, (૯) અણવઠય અને (૧૦) પારાંચિય.
३८. जियसत्तु
AT.
जितशत्रु
જિતશત્રુ
३९. जियसत्तु
जितशत्रु
જિતશત્રુ
४०. जियसत्तु
जितशत्रु
જિતશત્રુ
४१. जियसत्तु ४२. जियसत्तु जियारि
जितशत्रु जितशत्रु जितारि
જિતશત્રુ જિતશત્રુ
જિતારિ
जीमूत
जीमूत
जीयकप्प
आ.
जीतकल्प
જીતકલ્પ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 175
Page #176
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
जीव
जीयधर
जीतधर જીતધર
આચાર્ય શાંડિલ્યના શિષ્ય. HT. जीव
જીવ
ભગવતીસૂત્રના સાતમા શતકનો ચોથો ઉદ્દેશક.
મહાવીરની પ્રતિમા. તે પ્રતિમાં વીતિભયના રાજા जीवंतसामि
ઉદાયન પાસે હતી. ઉદાયને તેની પૂજા માટે કૃષ્ણ ती. जीवत्स्वामिन् જીવસ્વામિન
ગૂલિકાની નિમણૂક કરી હતી. ચોરીથી પ્રતિમાને ઉન્નેની લઈ જનાર પ્રદ્યોત સાથે ઉદાયને યુદ્ધ કરેલું
આચાર્ય તિષ્યગુપ્તનો સિદ્ધાંત. તે માનતા હતા કે जीवपओसिय अ.नि जीवप्रादेशिक જીવપ્રાદેશિક
જીવના અસંખ્યાત પ્રદેશોમાંથી કેવળ છેલ્લા
પ્રદેશમાં જ ચેતના હોય છે. નવાનીવાવમત્ત મ. નીનાનીવાવિક જીવાજી વિભક્તિ ઉત્તરાધ્યયનનું છત્રીસમું અધ્યયન.
અંગબાહ્ય ઉત્કાલિક આગમગ્રન્થ. ત્રીજા અંગસૂત્ર
‘સ્થાન’નું ત્રીજું ઉપાંગ કહેવાય છે. તે પ્રતીપત્તિ जीवाजीवाभिगम आ. जीवाजीवाभिगम જીવાજી વાભિગમ નામના નવ વિભાગોમાં વિભક્ત છે. તેમાં જડ
ચેતન પદાર્થોનું નિરૂપણ છે. તેના પર મલયગિરિ
ની વૃત્તિ ઉપરાંત જીવાભિગમચૂર્ણિ રચાઈ છે. जीवाभिगम आ. जीवाभिगम જીવાભિગમ આ અને ‘જીવાજીવાભિગમ” એક છે.
જેમની પાસેથી નિર્નામિકાએ શ્રાવકના વ્રતો લીધા. १. जुगंधर
युगन्धर યુગંધર
હતા તે આચાર્ય. २. जुगंधर
युगन्धर યુગંધર
અવરવિદેહ ક્ષેત્રના એક તીર્થંકર. १. जुगबाहु
युगबाहु યુગબાહુ
પૂર્વવિદેહ ક્ષેત્રના એક વાસુદેવ. २. जुगबाहु
युगबाहु યુગબાહુ
મહાવિદેહ ક્ષેત્રના એક તીર્થંકર. ३. जुगबाहु
युगबाहु
યુગબાહુ | નવમા તીર્થંકર પુષ્પદંતનો પૂર્વભવ. ४. जुगबाहु
युगबाहु યુગબાહુ
મદનરેખાનો પતિ. जुण्णसेहि
जीर्णश्रेष्ठिन् જિર્ણશ્રેષ્ઠિન ભદ્રસેનનું બીજું નામ. जुत्ति आ. युक्ति
વૃષ્ણિદશાનું છછું અધ્યયન.
વર્તમાન અવસર્પિણીમાં ઐરાવત ક્ષેત્રમાં થયેલા जुत्तिसेण युक्तिसेन યુક્તિસેન ૨૪ તીર્થંકરમાના આઠમા તીર્થંકર. ભરતક્ષેત્ર માં
થયેલા ૧૧ તીર્થંકર શ્રેયાંસના તે સમકા जुधिट्ठिल
युधिष्ठिर
યુધિષ્ઠિર જુઓ જુહિઠિલ્લ’. जुहिढिल्ल
युधिष्ठिर યુધિષ્ઠિર હસ્તિનાપુરના પાંડુરાયના સૌથી મોટા પુત્ર. जूयअ/जूयग/जूव
પશ્ચિમ દિશામાં લવણ સમુદ્રનો મહાપાતાલકલશ. यूपक /जूवअ
યૂપક
વલંબ તેનો અધિષ્ઠાતા દેવ છે.
ચેડગ રાજાની પુત્રી. તેને મહાવીરના મોટા ભાઈ १. जेट्ठा अ.ती ज्येष्ठा
જ્યેષ્ઠા
નંદિવર્ધન સાથે પરણાવવામાં આવી હતી. २. जेट्ठा दे.ज. ज्येष्ठा
જ્યેષ્ઠા
એક નક્ષત્ર. તેનો અધિષ્ઠાતા દેવ ઇંદ્ર(૪) છે. નો. अ.ता योगिन्
યોગિન
પરિવ્રાજકોનો એક વર્ગ.
તી.
યુક્તિ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 176
Page #177
--------------------------------------------------------------------------
________________
जोइजसा
१. जोडस
२. जोइस
जोइसिय
१. जोगंधरायण
२. जोगंधरायण
जोगजसा
संग
जोण
जो अ/जोग
जोणि
जोणिअ
जोणिपाहुड
जोणिसंगह
जोण्ह
जोतिरस
जोहिट्ठिल्ल
झाणविभत्ति
टंकण
નખ
. ज्योतिर्यशा
दे.ज. ज्योतिष
ઝા.
ज्योतिष
दे.ज. ज्योतिष्क
. यौगन्धरायण
*..
-
यौगन्धरायण
.
મા.
अ. भौ योन
. ના
योगयशा
योगसङ्ग्रह
મા.
योनि
अ. भौ योनिक
મા.
મા.
योनिप्राभृत
મ.
अ. भौ योण्ड
. મ
ज्योतिरस
दे.ज. ज्योतिष्क
युधिष्ठिर
ध्यानविभक्ति
મા.
योनिसङ्ग्रह
अ. औ टंकन
‘આગમ-વૃત-નામ જોષ:’ ભાગ-૨
स्थान
જ્યોતિર્યશા
જ્યોતિષ
જ્યોતિષ
જ્યોતિષ્ઠ
ચૌગંઘરાયણ
ચીંગંધરાયણ
યોગયશા
યોગસંગ્રહ
યોન
યોન
યોનિ
યોનિક
યોનિપ્રામૃત
યોનિસંગ્રહ
ચોક
જ્યોતિય
જ્યોતિષ્ઠ
યુધિષ્ઠિર
ધ્યાનવિભક્તિ
ટંકન
સ્થાન
मुनि दीपरत्नसागरजी रचित 'आगम- बृहत् नाम कोष : ' भाग - १
ચંપા નગરના ગોવાળની પત્ની. કૌશિકના શિષ્ય રુદ્રઅ દ્વારા તેનું ખૂન થયુ હતુ.
દેવોના ૪ વર્ગોમાંનો એક વર્ગ. આ વર્ગના દેવોના પાંચ ભેદ છે – (૧) સૂર્ય, (૨) ચંદ્ર, (૩) ગ્રહ, (૪) નક્ષત્ર અને (૫) તારા. પૃથ્વીની સપાટીથી ૭૯૦ યોજનના અંતરે તેમનું ક્ષેત્ર શરૂ થાય છે. ભગવતીસૂત્રના નવમાં શતકનો બીજો ઉદ્દેશક, આ અને ‘જોઈસ’ એક છે.
રાજા ઉદાયનનો મંત્રી.
અંબડ સાથે સંબંધ ધરાવતી વ્યક્તિ.
આ અને જોઈજસા એક છે.
આત્રમિક ગ્રન્થ.
આ અને ‘જોણઅ’ એક છે.
એક અનાર્ય જાતિ અને તેનો દેશ. તેમને ચક્રવર્તી ભરતે જીત્યા હતા. ત્યાં ઋષભ ગયેલા. રાજા ના અન્તઃપુરોમાં આ દેશની કન્યાને દાસીઓ તરીકે રખાતી. આ દેશ જાતિ જવણથી ભિન્ન છે. પ્રજ્ઞાપનાનું નવમું પદ (પ્રકરણ). આ અને જોગ એક છે.
ચેતન પદાર્થોના સર્જન અંગે નિરૂપણ કરતો ન્ય તેના આધારે સિદ્ધસેને અશ્વોનું સર્જન કરેલું જ્યારે બીજાઓએ ભેંસોનું સર્જન કર્યું હતું. વર્તમાનમાં તેનું અસ્તિત્વ નથી, તે નાશ પામ્યો છે. એક આગમિક સૈન્ય
સંભવતઃ આ અને ‘જોગ’ એક છે.
રત્નપ્રભાના પ્રથમ કાંડનો નવમો ભાગ.
આ અને જોઈસ એક છે.
જુઓ જુહિદ્ધિ.
એક અંગબાહ્ય ઉત્કાલિક આગમસૂત્ર, જે નાશ પામેલ છે.
અનાર્ય જાતિ તેમજ તેમના વસવાટનો પ્રદેશ. આ જાતિ ઉત્તરાપથમાં વસતી હતી, દક્ષિણાપથના લોકોને સુવર્ણ અને હાથીદાંત વેચતી હતી. બાર અંગસૂત્રોમાનું ત્રીજુ સૂત્ર. તે દસ પ્રકરણોમાં
વિભક્ત છે. તેનો મોટો ભાગ ગદ્યમાં છે. પદાર્થોની
સંખ્યા અનુસાર નિરૂપણ કરે છે અર્થાત્ એક થી દસસંખ્યક પદાર્થો સુધીનું નિરૂપણ તેમાં છે.
પૃષ્ઠ- 177
Page #178
--------------------------------------------------------------------------
________________
ાપવ
વિજ્ઞ
ठितिपद
डंडगारण्ण
डंडगि
डंबर
डहण
डोंब
डोंबिल
डोब
डोबिल
ढंक
હ્ર
મ
ढंढण
१. ठकुर
२. ढड्डर तंतुवाय
तंदुल आलिअ
મા. स्थानपद
સ.
स्थिति
મા.
स्थितिपद
મ
.
ક
.
.
*.
दण्डकारण्य
.
.
.ન.
સ.
दण्डकिन्
મ.
डोम्ब
अ. भौ डोम्बिल
अ. औ डोब
अ. भौ डोबिल
डम्बर
दहन
ढण्क
ढण्ढ
ढण्ढण
तन्तुवाय
‘આગમ-વૃહત્-નામ જોષ:’ માળ-શ્
ઝા. तन्दुलवैचारिक
સ્થાનપદ
સ્થિતિ
સ્થિતિપદ
દણ્ડકારણ્ય
દણ્ડકિન્
ડમ્બર
દહન
ડોમ્બ
ફોબિલ
ડોમ્બ
ડોબિલ
ટૂંક
ઢંઢ
#B
તનુવાય
તન્દુલવૈચારિક
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १
પ્રજ્ઞાપનાનું બીજું પદ (પ્રકરણ). પ્રજ્ઞાપનાનું ચોથું પદ (પ્રકરણ). આ અને 'દિઈ" એક છે.
રાજા ડંડગિના નામ ઉપરથી જેનું નામ પડ્યું છે તે જંગલ. તે રાજાની રાજધાની કુભકારક હતી. તે
રાજધાની અને તેની આસપાસનો પ્રદેશ સંકે બાળી ભસ્મ કરી નાખેલો. તે પ્રદેશમાં જંગલ ઊગ્યું કુંભકારકડ નગરનો રાજા. સ્કંદકની બેન પુરંદરજસા તેની પત્ની હતી. જેણે સ્કંદક અને તેના ૫૦૦ શિષ્યોને ઘાણીએ પીલી નાખ્યા તે પાલગ તેનો પુરોહિત હતો. પછી દેવ તરીકે જન્મેલા નંદકે ડંડગિની રાજધાનીને અને તેની આસપાસના પ્રદેશને બાળી ભસ્મ કરી નાખ્યો. પછી ત્યાં જંગલ થયું જે ડંડગારણ્ય નામે પ્રસિદ્ધ થયું. જુઓ ‘અડંબર’.
પાડલિપુત્રના બ્રાહ્મણનો પુત્ર. જ્વલનશિખા તેની માતા હતી. દહન સંસાર ત્યાગી શ્રમણ બન્યો, મરીને દેવ થયો. તે હુતાસન નામે પણ જાણીતો છે એક અનાર્ય હલકી કોમ. તે ચક્ષ ઘંટિય ને પૂજે છે,
એક અનાર્ય દેશ અને તેના દેશવાસીઓ.
એક અનાર્ય જાતિ અને તેનો દેશ. આ અને "ફોન" એક છે.
આ અને ડોંબિલ એક છે.
શ્રાવસ્તીનો કુંભાર. એક હજાર શ્રમણીઓ સાથે પ્રિયદર્શના તેના ઘરમાં રહી હતી.
કૃષ્ણનો પુત્ર. તે સંસારનો ત્યાગ કરી તીર્થંકર અરિષ્ટનેમિનો શિષ્ય બન્યો. અંતરાય કર્મના ઉદયના કારણે તે ભિક્ષા મેળવી શક્યો નહિ. આ અને ઢંઢ એક છે. તે એક વંદનીય વ્યક્તિ છે. દસપુરનો શ્રાવક્ર.
રાહુનું બીજું નામ.
વણકરોનું એક આર્ય ધંધાદારી મંડળ
અંગબાહ્ય ઉત્કાલિક આગમગ્રન્થ. તે મહદંશે પદ્ય રચના છે. તે દશવૈકાલિકચૂર્ણિ, આવશ્યકચૂર્ણિ અને નિશીથચૂર્ણિમાં ઉદ્ધૃત છે. મલધારી હેમચન્દ્રે પોતાની અણુઓગદ્દાર ની ટીકામાં તેનો ઉલ્લેખ ‘તણ્ડલવિચારણા’ નામે કર્યો છે. જુઓ પ્રકીર્ણક.
પૃષ્ઠ- 178
Page #179
--------------------------------------------------------------------------
________________
तंदुलवेयालिय મા.
तंबाअ / तंबाय *
तक्कसेण
तक्खसिला
तगरा
तक्खसिलायल .
तगरायड
तगरी
तच्चावाय
तट्ठ
तट्ठव
तत्था
तणुतणूइ
तणूइ
तणूयतरी
तत्तजला
तत्तवइ / तत्तवती
तमतमप्पभा
तमतमा
तमप्पभा
મ.
तमा
तमुअ
तम्मुदअ
む
だ
.
'
મ.
.
સ.
ૐ.ન.
.
art.
sit.
માં.
.
મ.
.
મો.
માં.
મા.
મ.
तन्दुलवैचारिक
તવાળ/તવાન/
तम्राक
तर्कसेन
तक्षशिला
तक्षशिलातल
तगरा
तगरातट
तगरी
तथ्यावाद
त्रस्त
त्रस्तप
त्वष्ट
तनुतन्वी
तन्वी
तनुकतरी
तप्तजला
तत्त्वती
‘ગામ-બૃહત્-નામ જોષ:' માળ-શ્
तमस्तमः प्रभा
तमस्तमा
तमः प्रभा
तमा
तमस्क
सन्मोदक
તન્દુલવૈચારિક
તંબાક/તંબાલ |
તમાક
નર્કસેન
તક્ષશિલા
તક્ષશિલાતલ
તગરા
તગરાતટ
નગરી
તથ્યાવાદ
ત્રસ્ત
સ્તપ
ત્વષ્ટ
તનુનવી
તન્વી
તનુકતરી
તપ્તજલા
તત્ત્વવતી
તમસ્તમઃપ્રભા
તમસ્તમા
તમઃપ્રભા
તમા
તમસ્ક
મોદક
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १
જુઓ ‘તંદુલવેઆલિ’.
એક ગામ જેની મુલાકાત મહાવીરે ગોસાલક સાથે લીધી હતી. આ ગામમાં નંદિસણને ભાલો મારી મારી નાખવામાં આવેલા.
ગત ઉત્સર્પિણીમાં ભરત ક્ષેત્રમાં થયેલા દસ કુલકરમાંના એક. જુઓ 'કોણ',
જ્યાં બાહુબલિ રાજ કરતા હતા તે બહલી દેશની રાજધાની. ભ૰ ઋષભે તેની મુલાકાત લીધી હતી. ત્યાં ઋષભે જે પગલા પાડ્યા હતા તેમના ઉપર
હીરાઓનું ધર્મચક્ર બાહુબલિએ સ્થાપ્યું હતું.
આ અને ‘તકખસિલા’ એક છે.
અયલપુર નગરના પોતાના શિષ્ય સાથે રાધાર્યએ જે નગરની મુલાકાત લીધી હતી તે નગર. આ જ નગરમાં અર્હમિત્રએ દત્ત શેઠ, તેમની પત્ની ભદ્રાઅને તેમના પુત્ર અર્હન્નગને દીક્ષા આપી હતી.
આ અને તગરા એક છે.
આ અને તગરા એક છે.
દૃષ્ટિવાદનું બીજું નામ. ત્રીસ મુહૂર્તમાંનું એક. અણવ મુહુર્તનું બીજું નામ. ચિત્રાનસત્રનો અધિષ્ઠાતા દેવ.
આ અને ‘તણૂયતરી’ એક છે. *ઇસિપબ્બારા’નું બીજું નામ. ‘ઈસિપબ્બારા’નું બીજું નામ.
જંબુદ્વીપમાં સીતા નદીની દક્ષિણે, મંદરપર્વતની પૂર્વે આવેલ અંતરનદી,
સુઘોસ નગરના રાજા અર્જુનની પત્ની અને રાજકુમાર ભદ્રનંદીની માતા.
સાતમી નરકભૂમિ. ‘માઘવઈ” તેનું ગોત્રનામ છે. તેમાં પાંચ વિકરાળ વાસસ્થાનો છે- કાલ. મહાકાલ - રૌરવ, મહારોરુગ અને અપ્રતિષ્ઠાન, આ અને 'તમતમપ્રભા' એક છે.
છઠ્ઠી નરકભૂમિ. મઘા તેનું ગોત્રનામ છે. આ અને તમપ્રભા એક છે.
ભગવતીસૂત્રના છઠ્ઠા શતકનો પાંચમો ઉદ્દેશક, રાજગૃહીનો પાખંડી મત ધરાવતો ગૃહસ્થ,
પૃષ્ઠ- 179
Page #180
--------------------------------------------------------------------------
________________
तयाहार
तरंगवइ
तरुण
तव
तवणिज्ज
तवमग्ग
ताणग
तामलि
तामलित्त
तामलित्ति
तारअ
तारगा
तारय
तारया
१. तारा
२. तारा
३. तारा
तारायण
१. ताल
२. ताल
तालपलंब
अ. ता त्वचाहार
.
तरङ्गवती
$1.57. तरुण
મા.
મો.
મા.
સ.
છે.
'
૬.
.
तपस्
तपनीय
तपोमार्ग
तानक
.
तामलि
ताम्रलिप्त
ताम्रलिपि
.
तारका
૧૪. तारक
છે.
तारक
तारका
तारा
तारा
ટ્રેન. तारा
.. तारागण
સા.
ताल
अ. गो
ताल
अ. गो
तालप्रलम्ब
‘આગમ-વૃત-નામ જોષ:’ ભાગ-૨
ત્વચાહાર
તરવર્તી
તરુણ
તપસ્
તપનીય
તોમાર્ગ
તાનક
તામણિ
તામ્રલિપ્ત
તામ્રલિપ્તિ
તારક
તારકા
તારક
તારકા
તારા
તારા
તારા
તારાગણ
તાલ
તાલ
તાલપ્રલમ્બ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १
વૃક્ષની છાલ પર જીવતા વાનપ્રસ્થ તાપસોનો વર્ગ એક લૌકિક કથા.
તીર્થંકર પાર્શ્વના તીર્થમાં થયેલા અજૈન ઋષિ
જેમને પ્રત્યેકબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવેલ છે.
આ અને 'તવોમન્ત્ર' એક છે,
રુચકવર પર્વતના પૂર્વ ભાગનું શિખર. ઉત્તરાધ્યયનનું ત્રીસમું અધ્યયન.
ખરાબ સોબતવાળી વ્યક્તિ.
તામલિત્તિ નગરના શેઠ. તે મોરિયપુત્ર નામે પણ જાણીતા હતા. તે સંસારનો ત્યાગ કરી શ્રમણ બન્યા અને ઉગ્ર તપ કર્યું. મૃત્યુ પછી તેમણે ઇશાનેન્દ્ર તરીકે જન્મ લીધો.
આ અને તામલિત્તિ એક છે,
વંગ દેશની રાજધાની.
વર્તમાન અવસર્પિણી કાલચક્રમાં ભરત ક્ષેત્રમાં થયેલા નવ પ્રતિશત્રુમાંના બીજા. તે દ્વિપૃષ્ઠ વડે
હણાયા હતા.
જુઓ તારયા.
જુઓ તારા(૩).
ચક્ષ દેવોના બે ઇન્દ્રોમાંના એક પૂર્ણભદ્રની મુખ્ય પત્ની. માણિભદ્રની પત્નીનું પણ આ જ નામ છે. કિષ્કિન્ધાના રાજા સુગ્રીવની પત્ની. તેના ખાતર રાજાને વિદ્યાધર સાહસગતિ સાથે યુદ્ધ કરવુ પડેલું રાજા કૃતવીર્યની પત્ની અને આઠમા ચક્રવર્તી સુભૂમની માતા.
જોઈસ દેવોના પાંચ વર્ગોમાંનો એક વર્ગ. તે વર્ગ
તારાઓનો બનેલો છે. તારાઓ પૃથ્વીની સપાટીથી ઉત્કૃષ્ટ ૯૦૦ યોજનના અને જઘન્ય ૯૦ યોજન ના અંતરે ગતિ કરે છે. તેમની ગતિની ઝડપ સૌથી વધુ છે. તારાનું કદ યોજનનો આઠમો ભાગ છે. જુઓ ‘વિત્ત તારાયણ'.
ભગવતીસૂત્રના બાવીસમા શતકનો પહેલો ઉદ્દેશક ગોસાલના બાર મુખ્ય ઉપાર્શ્વકોમાંનો એક. ગોસાલકના બાર મુખ્ય ઉપાકોમાંનો એક.
પૃષ્ઠ- 180
Page #181
--------------------------------------------------------------------------
________________
तालपिसाय
१. तावस
२. तावस
तिऊड
૨. હિંદુન
૨. તિલુા
રૂ. તિલુન
तिंदुय
तिकूड
तिगिंछदह
तिगिंछिकूड
तिगिंछिद्दह
तिगिंछी
तिमिच्छ
. तालपिशाच
ㄞ
. तापस
अ. ता तापस
.
છે
છે.
છે.
છે.
fle
तिन्दुक
तिन्दुक
तिन्दुक
तिन्दुक
માં.
त्रिकूट
.
तिमिञ्छद्रह
માં. तञ्छ
મ. तिगिञ्छिद्रह
ऐ.भौ. तिगिञ्छि
दे.भौ. तिगिच्छ
१. तिगिच्छकूड મો. तिगिच्छकूट
२. तिच्छिकूड
માં. तिगिच्छकूट
‘ગામ-વૃહત્-નામ જોષ:’ માન-શ્
તાલપિશાચ
તાપસ
તાપસ
ત્રિકૂટ
તિન્દુક
તિન્દુક
તિન્દુક
તિન્દુક
ત્રિકૂટ
તિચિંછદ્રહ
તિઊિંછિકૂટ
તિઊિંછિદ્રહ
તિચિંછિ
તિગિચ્છ
તિગિચ્છફૂટ
તિગિચ્છફૂટ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम- बृहत् - नाम कोष: ' भाग - १
ચંપા નગરના અર્હન્નક જ્યારે પોતાના માલ ભરેલા વહાણો સાથે લવણસમુદ્રમાં યાત્રા કરી રહ્યા હતા ત્યારે તેને રંજાડવાનો પ્રયત્ન કરનારો દેવ. દેવે વિકરાળ રૂપો ધારણ કરી તેમને ભયંકર પરિણામો ની ધમકી આપે છે પરંતુ તે પોતાની શ્રદ્ધામાંથી ચલિત થતા નથી.
કોસંબી નગરના શેઠ. મરીને તે ભૂંડ તરીકે જન્મ્યા, પછી સર્પ તરીકે પછી પોતાના જ પૌત્ર તરીકે. પાંચ સમણ સંપ્રદાયોમાંનો એક. તાપસો જંગલમાં રહેતા. ઉગ્ર તપ કરતા. તે વિવિધ પ્રકારના હતા. સીતા નદીના દક્ષિણ કિનારા ઉપર આવેલો પર્વત. તે સુવત્સથી વત્સ પ્રદેશને અલગ કરે છે. શ્રાવસ્તી નગર બહારના ઉદ્યાન. અહીં મહાવીરના પ્રથમ ગણધર ઇંદ્રભૂતીને તીર્થંકર પાર્શ્વની પરંપરા ના આચાર્ય કેસિ સાથે સંવાદ થયો. જમાલિએ પોતાનો નવો સિદ્ધાંત અહીં પ્રવર્તાવ્યો હતો.
વાણારસી નગરીની બહાર આવેલું ઉદ્યાન. તેમાં યક્ષ ગંડીતેંદુગનું ચૈત્ય હતું. શ્રમણ હરિકેશબલ અહીં આવ્યા હતા.
હિંદુગમાં આવેલું યક્ષ ગંડીતેંદુગનું ચૈત્ય. જુઓ ‘હિંદુગ’(૨).
જુઓ ‘તિઊડ’.
આ અને ‘તિગિંછિહ' એક છે.
આ અને ‘તિગિચ્છકૂડ’(૨) એક છે.
નિષધ પર્વતની મધ્યે આવેલું સરોવર. તે ૪૦૦૦ યોજન લાંબુ, ૨૦૦૦ યોજન પહોળું, ૧૦ યોજન ઊંડું છે. દેવી ધૃતિ ત્યાં વાસ કરે છે.
તે નગર જ્યાં રાજા જિતશત્રુએ શ્રમણ ધર્મવીર્ય ને ભિક્ષા આપી હતી.
પ્રાણતનું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય વીસ સાગરોપમ વર્ષનું છે, તે દેવો
વીસ પખવાડિયે એક જ વાર શ્વાસ લે છે અને વીસ હજાર વર્ષે એક જ વાર તેમને ભૂખ લાગે છે. શિખરી પર્વતના બાર શિખરોમાંનું એક.
અરુણોદ સમુદ્રમાં આવેલો પર્વત જ્યાં અસુરકુમાર
દેવોનો ઇંદ્ર ચમર ઊતરે છે.
પૃષ્ઠ- 181
Page #182
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
#ો.
तिगिच्छद्दह तिगिच्छिकूड तिगिच्छिदह तिगिच्छियकूड तित्तिय तित्थंकर तित्थकर तित्थगर
#ી.
तिगिच्छद्रह तिगिच्छिकूट तिगिच्छिद्रह तिगिच्छिककूट तित्तिक तीर्थकर तीर्थकर तीर्थकर
તિગિચ્છદ્રહ - તિગિચ્છિકૂટ તિગિચ્છિદ્રહ તિગિચ્છિકકૂટ તિત્તિક
તીર્થકર
તીર્થકર
ती.
તીર્થકર
तित्थयर
ती.
तीर्थकर
તીર્થકર
જુઓ ‘તિગિછિદ્દહ’. આ અને ‘તિગિચ્છકૂડ’ એક છે. આ અને ‘તિગિછિદ્રહ’ એક છે. આ અને ‘તિગિચ્છકૂડ' (૨) એક છે. એક અનાર્ય દેશ અને તેના વાસીઓ. જુઓ ‘તિસ્થયર’. જુઓ ‘તિસ્થયર’. જુઓ ‘તિસ્થયર’. જે તીર્થની એટલે ચતુર્વિધ સંઘની (સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચાર અંગોવાળા સંઘની) સ્થાપના કરે છે અને પ્રવચનને પ્રકાશે છે તીર્થંકર છે. તે અર્થથી ધર્મનો ઉપદેશ આપે છે અને તેમના ગણધરો તેમના ઉપદેશને સુત્રનું રૂપ આપે છે. તેમની વાણી બધા સમજે છે કારણ કે તે વાણી. શ્રોતાઓની પોતપોતાની ભાષામાં સ્વતઃ પરિણતા થઈ જાય છે. જે પોતાના પૂર્વભવમાં તીર્થંકર નામકર્મ બાંધે છે તે તીર્થંકર બને છે. તીર્થંકરના. જન્મનું સૂચન પહેલેથી જ માતાને આવેલા ચૌદ સ્વપ્નો દ્વારા થઈ જાય છે. તીર્થકરને જન્મસમયે જ ત્રણ પ્રકારના જ્ઞાનો (મતિ-શ્રુત-અવધિ) હોય છે અને જ્યારે તે શ્રમણ બને છે ત્યારે તેમનામાં ચોથું જ્ઞાન અર્થાત્ મન:પર્યાયજ્ઞાન પ્રગટે છે. આ એક આગમિક પ્રકરણ ગ્રંથ છે. તે પદ્યમય છે. તેમાં કુલ ૧૨૫૭ ગાથાઓ છે. તેનો ઉલ્લેખ વ્યવહારભાષ્યમાં મળે છે. ગ્રંથના આદિમાં તીર્થંકર ઋષભ વગેરેને વંદન કરવામાં આવ્યા છે. આગમો નો અર્થથી ઉપદેશ મહાવીરે રાજગૃહીના ગુણસીલા ઉદ્યાનમાં આપ્યો હતો. આ ગ્રંથમાં આવિષયોનું નિરૂપણ છે – કાલ અને તેના વિવિધ ભેદો, સ્વપ્નો અને તેમનું અર્થઘટન, ઋષભ અને તેમનું કુળ, ચક્રવર્તી ભરત અને અન્ય તિર્થંકરો અને તેમના વંશ આદિ.
तित्थोगाली
आ. तीर्थोद्गाली
તીર્થોગાલી
तिमिसगुहा
भौ. तिमिस्रगुहा
તિમિસગુફા
વૈતાઢ્ય પર્વતની ગુફા. તે પચાસ યોજન લાંબી, બાર યોજન પહોળી અને આઠ યોજન ઊંચી છે. કૃતમાલઅ દેવ તેનો અધિષ્ઠાતા દેવ છે. ચક્રવર્તી ની સેનાની ઉત્તર ભારતથી દક્ષિણ ભારત તરફ જતી. વિજયયાત્રાનું તે પ્રવેશદ્વાર છે.
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 182
Page #183
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
तिलक
ભરત ક્ષેત્રમાં વૈતાઢ્ય પર્વતનું શિખર. કૃતમાલઆ तिमिसगुहाकूड भी. तिमिस्रगुहाकूट
તિમિસગુફાકૂટ
દેવ તેના ઉપર વાસ કરે છે. આ જ નામના શિખરો
બીજા ક્ષેત્રોમાં પણ છે. तिमिस्सगुहा भौ. तिमिसगुहा તિમિસગુફા જુઓ તિમિસગુફા. तिरियजंभग दे तिर्यग्भक તિર્યજ઼ભક આ અને જંભગ એક છે. तिल दे.ज. तिल
તિલ
અઠ્યાસી ગ્રહમાંનો એક. तिल
તિલક
ભરત ક્ષેત્રના પ્રથમ ભાવિ પ્રતિશત્રુ. તિનપુણવUU दे.ज. तिलपुष्पवर्ण તિલપુષ્પવર્ણ અઠ્યાસી ગહોમાંનો એક.
વર્તમાન અવસર્પિણીના પ્રથમ વાસુદેવ, બલદેવ અચલના ભાઈ. તે પોતનપુરના રાજા રિવુપ્રતિશત્રુ -પ્રજાપતિ અને રાણી મૃગાવતી નો પુત્ર હતો, રિવુ પ્રતિશત્રુની પોતાની જ પુત્રી મૃગાવતીને પોતાની
રાણી બનાવી હતી. ત્રિપૃષ્ઠની ઊંચાઈ ૮૦ ધનુષ १. तिविट्ठ च. त्रिपृष्ठ ત્રિપૃષ્ઠ હતી. તેણે તે જ અવસર્પિણીના પ્રથમ પ્રતિશત્રુ
અશ્વગ્રીવને યુદ્ધમાં હરાવેલા. આ ત્રિપૃષ્ઠ તે ૧૧માં તીર્થંકર શ્રેયાંસનો સમકાલીન, તીર્થંકર મહાવીરનો પૂર્વભવ હતો. ત્રિપૃષ્ઠ તેના પૂર્વભવમાં વિશ્વભૂતિ હતો, મથુરામાં તેણે ગાયને કારણે નિયાણ કર્યું. તે
૮૪ લાખ વર્ષ આયુ ભોગવી સાતમી નરકે ગયો. २. तिविट्ठ च. त्रिपृष्ठ
ભરત ક્ષેત્રના નવમા ભાવિ વાસુદેવ. तिविठ्ठ
त्रिपृष्ठ ત્રિપૃષ્ઠ
આ અને ત્રિપૃષ્ઠ એક છે. વૈશાલીના રાજા ચેડગની બેન, ક્ષત્રિયકુંડગ્રામના
રાજા સિદ્ધાર્થની પત્ની અને મહાવીરની માતા. તે तिसला ती. त्रिशला
ત્રિશલા
વાસિઠ ગોત્રની હતી. તે વિદેહદિન્ના અને પિય
કારિણી નામે પણ જાણીતી હતી. तिसिला ती. त्रिशला
ત્રિશલા
આ અને તિસલા એક છે.
મહાવીરનો શિષ્ય. મૃત્યુ પછી તે પ્રથમ સ્વભૂમિ तीस
તિષ્યક
માં સામાનિક દેવ તરીકે જન્મ્યો. આચાર્ય વસુનો શિષ્ય. તે બીજો નિદ્ભવ હતો. તેણે મહાવીરની કેવલજ્ઞાનપ્રાપ્તિ પછી સોળ વર્ષ પછી
રાજગૃહીમાં જીવપ્રદેસિયનો સિદ્ધાંત પ્રવર્તાવ્યો. तीसगुत्त श्रतिष्यगुप्त
તિષ્યગુપ્ત
આ સિદ્ધાંત મુજબ જીવના અસંખ્યાત પ્રદેશોમાંથી કેવળ છેલ્લો પ્રદેશ જ ચેતના ધરાવે છે. મિત્રશ્રીએ
તેમની આ ગેરસમજ આમલકપ્પા નગરમાં દૂર કરી तीसमहासुमिण
HT.
áશર્માસ્વપ્ન ત્રિશમહાસ્વપ્ન દોઝિદ્ધિદશાનું છઠ્ઠું અધ્યયન.
त्रिंशद्मोहनीय ત્રિશમોહનીયतीसमोहणिज्जट्ठाण HT.
આચારદશાનું નવમું અધ્યયન. स्थान
સ્થાન
ત્રિપૃષ્ઠ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 183
Page #184
--------------------------------------------------------------------------
________________
‘માન-દ-નામ વકોષ:' મા I-૨
१. तुंगिय
अ.श्र. तुङ्गिक
તુઝિક
२. तुंगिय
भो.
तुङ्गिक
તુઝિક
तुंगिया
तुङ्गिका
તુઝિકા
तुंडिय
તુણ્ડિક
तुंब
तुण्डिक तुम्ब तुम्बरु
તુમ્બ
तुंबरु
તુમ્બરુ
तुंबवण
तुम्बवन
તુમ્બવન
तुंबा
तुम्बा
તુમ્બા
तुंबुरु
तुम्बुरु
તુમ્બર
तुच्छ
स.
तुच्छ
તુચ્છ
શäભવ આચાર્યના શિષ્ય યશોભદ્રનો વંશ. તે તંગિયાયન તરીકે પણ જાણીતો છે. વત્સ પ્રદેશમાં આવેલો સંનિવેશ. તે મહાવીરના દસમા ગણધર મેતાર્યનું જન્મસ્થાન હતું. રાજગૃહી પાસે આવેલું નગર. ભ૦ મહાવીરના ઉપાસકો સારી સંખ્યામાં અહીં વસતા હતા. તીર્થંકર પાર્શ્વની પરંપરાના ૫૦૦ સાધુઓના સમૂહે તેની મુલાકાત લીધી હતી. | દરિયો ખેડી વેપાર કરનારો આ નામનો એક વેપારી જ્ઞાતાધર્મકથાના શ્રુતસ્કન્ધ ૧ નું છઠ્ઠું અધ્યયન. એક યક્ષ. જે સંનિવેશના આચાર્ય વજ હતા તે સંનિવેશ. ધનગિરિ(૨) શેઠ પણ આ સંનિવેશના હતા. દેવોના ઇન્દ્રો, ઇન્દ્રોની મુખ્ય પત્નીઓ અને ઇન્દ્રોના લોકપાલોની ત્રણ સભાઓમાંની એક. શક્ર ઇંદ્રના સાત સેનાપતિઓમાંનો એક. તે ગાયકોની (ગંધર્વોની) ટુકડીનો નાયક છે. પખવાડિયાનો ચોથો, નવમો અને ચૌદમો દિવસ. દેવોના ઇન્દ્રો, ઇન્દ્રોની મુખ્ય પત્નીઓ વગેરેની ત્રણ સભાઓમાંની એક. દરજીઓનું ધંધાદારી આર્ય મંડળ. એક અનાર્ય દેશ અને તેના લોકો. આ અને તુરુમિણી એક છે. અમિતગતિના લોકપાલનું તેમજ અમિતવાહનના લોકપાલનું નામ.
જ્યાં રાજા જિતશત્રુ રાજ કરતા હતા તે નગર. તેનો પુત્ર દત્ત આ નગરના રાજા તરીકે આ નગરમાં આચાર્ય કાલગને મળ્યો હતો. શ્રમણી સુકુમાલિયા તેમજ તેના ભાઈઓ શ્રમણ સસઅ અને ભસઆ આ નગરમાં આવ્યા હતા. જુઓ તુરુમિણી. ભગવતીસૂત્રના શતક ૨૧ નો આઠમો ઉદ્દેશક. લોકાંતિક દેવોના નવ ભેદોમાંનો એક. એક અંગબાહ્ય કાલિક આગમગ્રન્થ. તે હાલા વિદ્યમાન નથી, નષ્ટ થઈ ગયો છે. પખવાડિયાની તેરમી રાત્રિ.
तुडिया
दे.
त्रुटिता
ત્રુટિતા
तुण्णाग
તુન્નવાય
तुरगमुह तुरमिणी
*.
तन्नवाय भौ.अ तुरङ्गमुख ऐ. तुरमणि
તુરÉમુખ તુરુમણિ
तुरियगइ
त्वरितगति
ત્વરિતગતિ
तुरुमिणी
છે
તુમft
તુરુમિણિ
तुरुमिणी
तुरुविणी तुलसी तुसिअ/तुसिय
તુરુમિણી તુલસી
तुलसी
तुषित
તુષિત
तेअगणिसग्ग
HT.
तेजस्कनिसर्ग
તેજસ્કનિસર્ગ
तेआ
स.
तेजा
તેજા
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बहत्-नाम कोष:' भाग-१
પૃ8- 184
Page #185
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
तेउ
तेजस्
*
*
*
तेउकंत तेउप्पभ तेउसिह तेउसीह
*
*
तेढुंग
*
तेतलि
१. तेतलिपुत्त
२. तेतलिपुत्त तेतलिपुर तेतलिसुत तेत्तलि
तेत्तिल
तेत्तीसआसायणा तेयग्गिणिसग्ग तेयणिसग्ग १. तेयलि
| તેજસ
અગ્નિસિહ તેમજ અગ્નિમાણવના લોકપાલનું નામ. तेजस्कान्त તેજસ્કાન્ત અગ્નિસિહ તેમજ અગ્નિમાણવના લોકપાલનું નામ. तेजस्प्रभ તેજસ્મભ અગ્નિસિહ તેમજ અગ્નિમાણવના લોકપાલનું નામ. तेजःशिख તેજ:શિખ અગ્નિસિહ તેમજ અગ્નિમાણવના લોકપાલનું નામ. तेजःशिख તેજ:શિખ જુઓ ‘તેઉસિંહ', तेन्दुक તેન્ક
જુઓ ‘હિંદુગ”. तेतलि તેતલિ
જુઓ ‘યલિ’.
અરિષ્ટનેમિના તીર્થમાં થયેલા એક અજૈન ઋષિ .. तेतलिपुत्र તેતલિપુત્ર
| તેમને પ્રત્યેકબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે. तेतलिपुत्र તેતલિપુત્ર જુઓ ‘તેયલિપુત્ર'. तेतलिपुर તેતલિપુર જુઓ ‘તેયલિપુર'.
तेतलिसुत તેતલિસુત જુઓ તેતલિપુત્ર(૧). સા. तेतलि
તેતલિ
આ અને તેયલિ(૧) એક છે. अ.ज. तैतिल
તૈતિલ
જુઓ ‘થીવિલોઅણ'.. आ. त्रयस्त्रिंशदाशातना ત્રયત્રિંશદાશાતના આચારદશાનું ત્રીજું અધ્યયન. आ. तेजोग्निनिसर्ग તેજોગ્નિનિસર્ગ આ અને ‘તેઅગણિસગ્ગ” એક છે. आ. तेजोनिसर्ग તેજોનિસર્ગ ભગવતીસૂત્રના પંદરમાં શતકનું બીજું નામ. तेतलिन् તેતલિન
જ્ઞાતાધર્મકથાના શ્રુતસ્કન્ધનું ૧નું અધ્યયન ૧૪. તેતલિમ્
અનુત્તરોપપાતિકદશાના દસ અધ્યયનોમાંનું ૮ મું तेतलिन्
અધ્યયન. હાલ તે અસ્તિત્વમાં નથી, નષ્ટ થયુ છે તેતલિન तेतलिन्
તેયલિપુરનો મંત્રી, ભદ્રાનો પતિ અને તેયલિ
પુત્રનો પિતા. दे. तेतलिन् તેતલિન ધરણના ગાયકોના દળનો નાયક યા સેનાપતિ.
તેયલિપુરના રાજા કનકરથનો મંત્રી. તે તે નગરના સોનીની પુત્રી પોટ્ટિલાને પરણ્યો હતો. રાજા કનકરથના પુત્ર કનગધ્વજને તેણે છૂપી રીતે ઉછેર્યો હતો કારણ કે પોતાની સત્તા ચાલી જશે
એવા ભયથી રાજા પોતાના પુત્રોને જન્મતાવેંત જ श्र.प्र. तेतलिपुत्र તેતલિપુત્ર મારી નાખતો. તેતલિપુત્રે પોઠ્ઠિલદેવ (તેયલિપુત્ર
ની પત્ની પોલ્ફિલા દેવથઇ તે)ની પ્રેરણાથી સંસાર ત્યાગ કર્યો. વખત જતા કેવલજ્ઞાન થયું અને છેવટે તે મોક્ષ પામ્યા. પોઠ્ઠિલદેવ તે તેયલિપુત્રને પ્રત્યેકબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવેલ છે. તે અરિષ્ટનેમિના તીર્થમાં થયા હોવાનું મનાય છે.
રાજા કનકરથ અને રાણી પદ્માવતીનું નગર. તે तेतलिपुर તેતલિપુર નગર બહાર પ્રમદવન નામક ઉદ્યાન હતું. શ્રમણી
| સુવ્રતા અહીં આવ્યા હતા.
२. तेयलि
३. तेयलि
४. तेयलि
तेयलिपुत्त
तेयलिपुर
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ૩- 185
Page #186
--------------------------------------------------------------------------
________________
‘માન-દ-નામ વષ:' મા I-૨
तेयवीरिय
तेजोवीर्य
તેજોવીર્ય
तेयनिसग्ग
आ.
तेजोनिसर्ग
તેજોનિસર્ગ
तेयालगपट्टण
ऐ.
तेजोलकपत्तन
| તેજોલકપત્તન
१.तेरासिय
अ.नि त्रैराशिक
ઐરાશિક
२. तेरासिय
ઝ.
त्रैराशिक
ઐરાશિક
तेल
अ.
तैल
તેલ
तोयधारा
दे.
तोयधारा
તોયધારા
ચક્રવર્તી ભરત પછી મોક્ષે જનારા આઠ મહાપુરુષો માંના એક. તે બલવીરિય નામે પણ જાણીતા છે. ભગવતીસૂત્રનું પંદરમું શતક. તે નગર જ્યાંથી વહાણ દ્વારા કોઈ બારાવતી જઈ શકે. તે કદાચ તેયાલગના બદલે ‘વેયાલગ” હશે. આચાર્ય રોહગુપ્તનો સિદ્ધાંત. રોહગુ જીવ, અજીવ અને નોજીવ ત્રણ પદાર્થો છે એવો ખોટો સિદ્ધાંત પ્રવર્તાવ્યો હતો. મહાવીરના નિર્વાણ પછી પ૪૪ વર્ષે આ નિર્ભાવ સિદ્ધાંત સ્થાપવામાં આવ્યો હતો. આજીવિક ગોસાલકનો સિદ્ધાંત. સિદ્ધાંત મુજબ જીવની ત્રણ અવસ્થા છે- બદ્ધ, મુક્ત પુનર્બદ્ધ. મંડવ ગોત્રની સાત શાખાઓમાંની એક. ઊર્ધ્વલોકમાં વસતી એક મુખ્ય દિસાકુમારી દેવી. જંબૂદ્વીપ-પ્રજ્ઞપ્તિ અનુસાર તે અધોલોકની છે. જે સંનિવેશ યા ગામમાં મહાવીર બે વાર ગયા હતા તે. આ ગામની બહાર અશોક નામે ઉદ્યાન હતું.
ત્યાં સંગમ દેવે મહાવીરને ત્રાસ આપેલો. તેમને ભૂતીલે બચાવ્યા હતા. બીજી વાર જ્યારે મહાવીર આ ગામમાં આવ્યા ત્યારે તેમને તોસલિએ ક્ષત્રિય સાત વાર સાંકળથી બાંધ્યા હતા. એવું કહેવાય છે કે તોસલિનગરમાં ‘ઇસિતલાગ’ હતું. તેને ‘ઈસિવાલ” એ બંધાવ્યું હતું.
આવશ્યકચુર્ણિમાં આ સંનિવેશ કલિંગ દેશમાં હોવાનો ઉલ્લેખ છે. સ્થાનિક રાજાએ રાજા કાકવર્ણને અહીં ગિરફતાર કર્યો હતો. પછી. કાકવર્ણ રાજાના પુત્રે તે સ્થાનિક રાજાના પ્રદેશ ઉપર આક્રમણ કરી તે પ્રદેશ પડાવી લીધો અને પોતાના પિતાને છોડાવ્યા. જલથી સમૃદ્ધ એક દેશ. અહીં પાક નદીઓના જલથી થાય છે. તે તાડનાં વૃક્ષો માટે પ્રસિદ્ધ હતો. તેના લોકો ફળ, શાક અને ફૂલના શોખીન હતા. તે દેશમાં સ્વયંવરની વિધિ માટે જરૂરી અગ્નિ પેટાવવાના ખાડાથી યુક્ત એક સાર્વજનિક મોટો સભાખંડ (વગ્ધરણા) દરેક ગામમાં હતો. સભાખંડમાં ભેગા થયેલા ઉમેદવારોમાંથી કન્યા પોતાનો વર પસંદ કરતી. તોસલિ દેશના જંગલમાં પાડાઓ યા ભેંસો વડે મરાયેલા આચાર્ય.
१. तोसलि
तोसलि
તોસલિ
२. तोसलि
भो.
तोसलि
તોસલિ
३. तोसलि
| 8.
તોતિ
તોસલિ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 186
Page #187
--------------------------------------------------------------------------
________________
१. तोसलिअ
२. तोसलिअ
तोसलिणगर
तोसलिपुत्त
थणिय
थणियकुमारी
थारुकिण
थारु गिण
थालइ
મ.
थावच्चा
સતી
211.
तोसलिक
थणियकुमार છે. स्तनितकुमार
तोसलिक
तोसलिनगर
*. तोसलिपुत्र
મા स्तनित
.
.
. थारुकिन
स्तनितकुमारी
थारुकिन
अ. ता स्थालकिन्
‘આગમ-વૃત-નામ જોષ:’ ભાગ-૨
स्थापत्या
નોસલિક
તોસલિક
તોસલિનગર
તોસલિપુત્ર
સ્ટનિત
સ્તનિતકુમાર
સ્તનિતકુમારી
થાકન
થાકન
સ્થાલકિન
સ્થાપત્યા
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १
વેપારી પાસેથી ખરીદેલી રત્નોની જિનપ્રતિમાઓને
ખૂબ જ કાળજીથી રક્ષનાર રાજા. આ રાજાનું નામ જે સ્થાનનો તે હશે તે સ્થાનના નામ ઉપરથી નિષ્પન્ન થયું લાગે છે.
મહાવીરને ચોર હોવાની શંકાથી સાત વાર બંધન થી બાંધનારો તોસલિનો ક્ષત્રિય રાજા. જેટલી વાર મહાવીરને બંધનથી બાંધવામાં આવ્યા તે બધી વખત બંધન તૂટી જતું હતું તેથી રાજાએ છેવટે તેમને છોડી મૂક્યા.
આ અને તોસલિ(૧) એક છે.
બારમાં અંગસૂત્ર દૃષ્ટિવાદનું જ્ઞાન ધરાવનાર આચાર્ય, જ્યારે તે દાસપુર નગરના ‘ઉચ્છ્વાર’ ઉદ્યાનમાં વાસ કરતા હતા ત્યારે આર્ય રક્ષિત તેમની પાસે દૃષ્ટિવાદ સૂત્ર ભણવા ગયા હતા. ત્યાં તે તેમના શિષ્ય બન્યા.
તોસલિપુત્ર, આર્ય રક્ષિતના મામા હતા.
ભગવતીસૂત્રના સોળમાં શતકનો ચૌદમો ઉદ્દેશક,
ભવનપતિ દેવોના દસ ભેદોમાંથી એક ભેદ. સ્તનિત કુમાર દેવો શના લોકપાલ વગની આજ્ઞામાં છે.
તેમનાં રહેણાંકો છોત્તેર લાખ છે. ઘોસ અને મહાધોસ તેમના ઇન્દ્રો છે. તેમનું ઉત્કૃષ્ટ આયુષ્ય બે પલ્યોપમ વર્ષોથી કંઈક કમ છે જ્યારે જઘન્ય આયુ દસ હજાર વર્ષોનું છે. આ દેવોના ઘંટનું નામ નંદિઘો છે.
ભવનપતિ દેવીઓનો એક ભેદ. આ દેવીઓ સ્તનિત કુમાર દેવોની જોડ છે.
આ અને 'ધારુગિણ' એક છે.
એક અનાર્ય દેશ જ્યાંથી કન્યાઓને દાસીઓ તરીકે લાવવામાં આવતી હતી. બીજી એક જગ્યાએ આ દેશનો ‘ધોરુગિણ' નામે ઉલ્લેખ છે. જુઓ ‘ચારુગણ’.
વાનપ્રસ્થ તાપસોનો વર્ગ, જે પોતાની બધી ચીજો (થાળી, પાત્રો) પોતાની સાથે જ રાખતો. બારાવતીની એક સાર્થવાહી. તેને થાવરચ્ચાપુત્ર નામનો એક પુત્ર હતો.
પૃષ્ઠ- 187
Page #188
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
थावच्चापुत्त
स्थापत्यापुत्र
સ્થાપત્યાપુત્ર
સ્થાપત્યાસુત
સ્થાવર
थावच्चासुय १. थावर २. थावर १.थिमिय
श्र. स्थापत्यासुत HT. स्थावर अ.ती स्थावर आ. स्तिमित
સ્થાવર સ્તિમિત
બારાવતીની થાવચ્ચાનો પુત્ર. તે ૩૨ કન્યાઓને પરણ્યો હતો. તે સંસાર ત્યાગી ૧૦૦૦ પુરુષો સાથે ભઅરિષ્ટનેમિના શિષ્ય બન્યા. વાસુદેવ કૃષ્ણ તેમનાં કુટુંબની જવાબદારી લીધી. થાવસ્યા પુત્ર ચૌદ પૂર્વે ભણ્યા. સેલગપુર ના રાજા અને મંત્રી તેમના ઉપદેશથી પ્રભાવિત થઈ ઉપાસકો બની ગયા. તાપસ શુક્ર પોતાના ૧૦૦૦ શિષ્યો સાથે તેમના શિષ્ય બન્યા. થાવસ્ત્રાપુત્રને પુંડરીયા પર્વત ઉપર કેવળજ્ઞાન થયું ત્યાં જ નિર્વાણ પામ્યા આ અને થાવસ્ત્રાપુત્ર એક છે. ભગવતીસૂત્રના સાતમા શતકનો ત્રીજો ઉદ્દેશક. રાજગૃહીનો બ્રાહ્મણ. તે મહાવીરનો પૂર્વભવ હતો. અંતકૃદ્દશાના પહેલા વર્ગનું પાંચમું અધ્યયન. બારાવતીના અંધગવૃષ્ણિ અને ધારિણી નો પુત્ર. ૮ રાજકુમારીને પરણ્યો હતો. તે સંસાર ત્યાગ કરી ભ, અરિષ્ટનેમિના શિષ્ય બન્યા, ૧૨ વર્ષ શ્રમણ જીવનની સાધના પછી શત્રુંજય પર્વતે મોક્ષ પામ્યા સૂત્રકૃત્ નું ચોથું અધ્યયન. આ અને ‘ઇન્થિા પરિણા ’ એક છે. અગિયાર કરણમાંનું એક કારણ. તેનું બીજું નામાં ‘તેત્તિલ’ છે. શ્રમણ-શ્રમણીઓને પેલે પાર જવાનો .
२. थिमिय
स्तिमित
તિમિત
थीपरिण्णा
आ.
स्त्रीपरिज्ञा
સ્ત્રીપરિજ્ઞા
थीलोयण/ थीविलोअण
HT.
स्त्रीविलोचन
સ્ત્રીવિલોચન
१. थूणा
स्थूणा
સ્થૂણા
२. थूणा
स्थूणा
પૂણા
३. थूणा थूणाग
स्थूणा स्थूणाक
સ્થણી Qણાક
थूभकरंड
स्तूपकरण्ड
સૂપકરડ
એક સંનિવેશ જ્યાં મહાવીર પોતાના એક પૂર્વભવા માં બ્રાહ્મણ પૂષ્યમિત્ર તરીકે જન્મ્યા હતા. આ અને ‘યૂણાગ’ એક છે. મહાવીરે જેની મુલાકાત લીધી હતી તે સંનિવેશ. ઋષભપુરની પાસે આવેલું ઉદ્યાન. તેમાં યક્ષ ધન્ય નું ચૈત્ય હતું. આ ઉદ્યાનમાં મહાવીરે રાજકુમાર ભદ્રનંદીને દીક્ષા આપી હતી. મહાપદ્મ રાજાના મંત્રી સગડાલના બે પુત્રોમાંનો એક. સંસાર ત્યાગી સંભૂતવિજયનો શિષ્ય બન્યો. સંસારત્યાગ પહેલાં ૧૨ વર્ષ પાડલિપુત્રની પ્રસિદ્ધ ગણિકા કોશા સાથે રહ્યા હતા અને શ્રમણ બન્યા. પછી ચોમાસામાં કોઈ પણ જાતના ખૂલન વિના તેની સાથે રહ્યા. તે મહાવીરનિર્વાણ પછી ૨૧૫માં વર્ષે મૃત્યુ પામ્યા. તેમના બે મુખ્ય શિષ્યોને હતા. – મહાગિરિ અને સુહસ્તિ. જુઓ દૃષ્ટિવાદ.
थूलभद्द
श्र.
स्थूलभद्र
સ્થૂલભદ્ર
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 188
Page #189
--------------------------------------------------------------------------
________________
‘માન-દ-નામ કોષ:' ભાગ-૨
સT.
थेरपम्ह थूलिभद्द
स्थविरपद्म स्थूलिभद्र स्थविर सम्भूत-विजय
સ્થવિરપદ્મ સ્થૂલિભદ્ર સ્થવિર સદ્ભૂત-વિજય
દીહદશાનું નવમું અધ્યયન. આ અને થૂલભદ્ર એક છે.
थेरसंभूतविजय
દીર્ઘદશાનું આઠમું અધ્યયન.
दंड
अ.ता
दण्ड
ELS
5.
दंडअ दंडइ दंडकि दंडगारण्ण दंडगि
दण्डक दण्डकिन् दण्डकिन् दण्डकारण्य दण्डकिन्
EESS દડુકિન દકિન
દડકારણ્ય
દડુકિન
s
दंडवीरिअ
दण्डवीर्य
દડવીર્ય
दंडि
दण्डिन् दन्तचक्र
દષ્ઠિનું દન્તચક્ર
दंतचक्क
क.
दंतपुर
दन्तपुर
દન્તપુર
મથુરાના ‘જઉણાવંક’ ઉદ્યાનમાં રાજા ‘જઉણ’ દ્વારા હણાયેલો તાપસ. આ અને ઠંડગિ એક છે. જુઓ ઠંડગિ. જુઓ ઠંડગિ. જુઓ ઠંડગારણ. આ અને કુંભકારકડનો રાજા ડેડગિ એક છે. ભરત પછી મોક્ષ પામનાર ૮ મહાપુરુષમાંનો એક. તે ભરત ચક્રવર્તી પછી આઠમા ક્રમે છે પણ સ્થાના અનુસાર તે સાતમા ક્રમે છે. આ અને ઠંડગિ એક છે. દંતપુર નગરનો રાજા. તે દંતવક્ર નામે ઓળખાતો.
જ્યાં રાજા દંતચક્ર અપર નામ દંતવક્ર રાજ કરતો હતો તે નગર. તે રાજાની રાણી સત્યવતીને હાથી દાંતના મહેલમાં ક્રીડા કરવાનો દોહદ થયો. ચંપા ના રાજા દધિવાહનની રાણી પદ્માવતીએ સંસાર ત્યાગી આ નગરમાં ગ્રામય સ્વીકાર્યું. તે વખતે તે ગર્ભવતી હોવાથી શ્રમણી બન્યા પછી પુત્રને જન્મ આપ્યો. તે ચાંડાલ કુટુંબમાં ઉછર્યો, તેનું નામ કરઠંડુ રાખ્યું. શેઠ ધનમિત્ર દંતપુર નગરના હતા. દંતપુરનો રાજા. તે રાણી સત્યવતીનો પતિ હતો. જુઓ ‘દંતચક્ક’. | એક ક્ષત્રિય, જેને સર્વશ્રેષ્ઠ ક્ષત્રિય ગણેલ છે હાથીદાંતનું કામ કરનારાઓનું ઔદ્યોગિક આર્યમંડળ સ્કંદની દાસી, તેણે સ્કન્દની સાથે સંભોગનો આનંદ માણ્યો હતો. વાનપ્રસ્થ તાપસોનો એક વર્ગ. અભયદેવ તેમને ફળો ઉપર જીવતા તાપસો તરીકે ઓળખાવે છે. ઉત્તરના ભવનપતિ દેવોના ભૂતાનંદ વગેરે ઇન્દ્રો ના પાયદળનો સેનાપતિ. જુઓ દાહિણકૂલગ. જુઓ દકિખણાપહ.
१.दंतवक्क
दन्तवक्र
દન્તવક્ર
२.दंतवक्क
दन्तवक्र
દાવક્ર
दंतार
दन्तकार
દિન્તકાર
दंतिलिया/ दंतिल्लिया
दन्तिलिका
દક્તિલિકા
दंतुक्खलिय
મ.તા. 7ોતૂર્વીનિઝ
દન્તોલુખલિક
दक्ख
દક્ષ
दक्खिणकुलग दक्खिणपह
अ.ता दक्षिणकूलक भौ. दक्षिणपथ
દક્ષિણ કૂલક દક્ષિણપથ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 189
Page #190
--------------------------------------------------------------------------
________________
दक्खिणमथुरा મો. दक्षिणमधुरा दक्खिणवाचाल છે. दक्खिणापह
दक्षिणवाचाल
માં.
दक्षिणापथ
दक्खिणावह મ
१. दग
२. दग
दगपंचवण्ण
दगपणवण्ण
दगभाल
दगभालगद्दभ
दगवण्ण
दगसीम
दगसोयरिअ दढकेउ
१. ढ
२. दढमि
१. दढधणु
२. दढधणु
दढधम्म
१. दढपइण्ण
२. दढपइण्ण
३. दढपइण्ण
કન
મા.
दे. ज. दकपञ्चवर्ण
આ
..
दक्षिणापथ
*.
दक
.
સ.
વ.
.
दक
..
दे. ज. दकवर्ण
.
માં. दकसीमन्
*.
दगभाल
अ. ता दकशौकरिक
તી.
મા.
दगभालगर्दभ
द्रढकेतु
द्रदनेमि
द्रढनेमि
द्रढधनुस्
द्रढधनुस्
द्रवधर्म
द्रवयतिन
द्रढप्रतिज्ञ
द्रढप्रतिज्ञ
‘આગમ-વૃત-નામ જોષ:’ ભાગ-૨
દક્ષિણમથુરા દક્ષિણવાચાલ
દક્ષિણાપથ
દક્ષિણાપથ
દક
દક
દપંચવર્ણ
દકપંચવ
દગભાલ
દભાલગભ
દવર્ણ
દકસીમન્
દકશીરિક
દ્રઢકેતુ
જૈનેમિ
નેમિ
દ્રધનુસ્
દ્રઢધનુસ્
ધર્મ
પ્રતિજ્ઞ
પ્રતિજ્ઞ
પ્રતિજ્ઞ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १
આ અને મથુરા(૨) એક છે. જુઓ દાહિણવાયાલ.
જુઓ દક્ખિણાવહ.
પોતનપુરના રાજા પ્રજાપતિની પત્ની, રાજકુમાર અયલની માતા રાણી ભદ્રાએ દક્ષિણાપથ ક્ષેત્રમાં માહેશ્વરિપુરી નામે નગર વસાવ્યું હતું. સ્થાપ્યું હતું. આ ક્ષેત્રમાં જ્યારે વજ્રસ્વામિ વિહાર કરતા હતા ત્યારે બાર વર્ષ લાંબો તીવ્ર દુકાળ પડ્યો હતો, અવ્યાસ ગ્રહોમાંનો એક ગ્રહ.
ભગવતીસૂત્રના સત્તરમા શતકનો (૧) આઠમો તેમજ (૨) નવમો ઉદ્દેશક.
અભ્યાસી ગ્રહમાંનો એક ગ્ર
જુઓ દગપંચવણ.
જુઓ દગભાલગદ્દભ.
તીર્થંકર પાર્શ્વ(૧)ના તીર્થમાં થયેલા અજૈન ઋષિ જેમને પ્રત્યેકબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે. આ અને ગપંચવણ એક છે.
૧૦૦૦૦ યોજન પહોળો પર્વત જે મનોસિલક દેવ નું વાસસ્થાન છે. તે જંબુદ્વીપની ઉત્તરે ૪૨૦૦૦ યોજનના અંતરે લવણસમુદ્રમાં આવેલ છે. તેનાથી ઉત્તર તરફ વધુ આગળ ૫૨૦૦૦ યોજનના અંતરે મહાપાતાલકલશ, જેને ‘ઈસર’ પણ કહે છે,
શંખનું બીજું નામ.
ઐરાવત(૧) ક્ષેત્રના ભાવિ તીર્થંકર. અંતકૃદ્દશાના ચોથા વર્ગનું દસમું અધ્યયન. બારાવતીના સમુદ્રવિજય અને પત્ની શીવાનો પુત્ર. તીર્થંકર અરિષ્ટનેમિના ભાઈ હતા. તેને ૫૦ પત્નીઓ હતી. તે સંસાર ત્યાગી અરિષ્ટનેમિના શિષ્ય બન્યા. તે ૧૬ વર્ષ શ્રમણપર્યાય પાળી, શત્રુંજય પર્વત ઉપર મોક્ષ પામ્યો હતો.
ભરત ક્ષેત્રના આઠમા ભાવિ કુલકર. જુઓ કુલકર. ઐરાવત ક્ષેત્રના ભાવિ કુલકર. જુઓ કુલકર.
ઈસાનકલ્પનો દેવ.
પરિવ્રાજક અંબડનું ભાવિ જન્મનું નામ.
રાજા પએસિનું ભાવિ જન્મનું નામ. ગૌસાળાના ભાવિ જન્મનું નામ.
પૃષ્ઠ- 190
Page #191
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
१. दढप्पहारि
श्र.
द्रढप्रहारिन्
દ્રઢપ્રહારિન
२. दढप्पहारि
क.
द्रढप्रहारिन्
દ્રઢપ્રહારિન
दढभूमि
भौ.ती द्रढभूमि
દ્રઢભૂમિ
दढमित्त
क.
द्रढमित्र
દ્રઢમિત્ર
१. दढरह
ती.
द्रढरथ
દ્રઢરથી
ચોરોનો સરદાર. એકવાર તેણે એક બ્રાહ્મણ અને તેની ગર્ભવતી પત્નીને મારી નાખ્યા. પછી તે શ્રમણ બન્યો અને કાયોત્સર્ગ ધ્યાન શરૂ કર્યું. તેના પૂર્વ દૂર કૃત્યોનું વેર લેવા લોકો તેને ત્રાસ આપવા લાગ્યા. પરંતુ તેણે શાંતચિત્તે ત્રાસ સહન કર્યો. તેમને કેવળજ્ઞાન થયું અને મોક્ષપ્રાપ્તિ થઈ. કોસંબી નગરીનો વતની અને ઉનીના રાજા | જિતશત્રુના સારથિ અમોઘરથનો મિત્ર. ધનુર્વિદ્યા
માં નિપુણ હતો. અમોઘરથનો પુત્ર અડગદત્ત તેની પાસેથી ધનુર્વિદ્યા શીખ્યો હતો. મહાવીર તેમનું દસમું ચોમાસું શ્રાવસ્તીમાં પૂરું કર્યા પછી સાનુલષ્ટિ ગામમાંથી પસાર થઈને દ્રઢભૂમિ નામે ઓળખાતા સ્વેચ્છક્ષેત્રમાં પ્રવેશ્યા. દંતપુરનો રહેવાસી. તે ધનમિત્રનો મિત્ર હતો. રાજા દ્વારા નિષિદ્ધ હોવા છતાં તે તેના મિત્ર માટે જંગલમાંથી હાથીદાંતની ભારી લાવ્યો હતો. ભદ્દીલપુર નગરના રાજા, તીર્થંકર શીતલના પિતા અને રાણી નંદાના પતિ. બારાવતીના બલદેવ અને તેની પત્ની રેવતીનો. પુત્ર. તેને ૫૦૦ પત્ની હતી. તેણે સંસારત્યાગી. તે તીર્થકર અરિષ્ટનેમિનો શિષ્ય બન્યો. નવ વર્ષના શ્રમણજીવન પછી મરીને તે સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ થયો. તે મહાવિદેહમાં એક વધુ જન્મ લેશે અને ત્યાં જ મોક્ષ પામશે. અતીત અવસર્પિણીમાં ભરતક્ષેત્રમાં થયેલા દસ કુલગરોમાંથી આઠમા કુલકર. સ્થાનાંગ તેમને અતીત ઉત્સર્પિણીના કુલકર તરીકે ઉલ્લેખ છે. સ્પષ્ટતા માટે જુઓ ‘કુલકર'. અતીત અવસર્પિણીના દસ કુલગરોમાંથી આઠમા. | સ્પષ્ટતા માટે જુઓ કુલકર. વૃષ્ણિદશાનું આઠમું અધ્યયન. કેટલાક લોકપાલ, તેમની પત્નીઓ વગેરેની ત્રણ સભાઓમાંની એક. | ભરતક્ષેત્રના પાંચમા ભાવિ તીર્થંકર સર્વાનુભૂતિનો પૂર્વભવ. તે મહાવીરના તીર્થમાં જીવિત હતા. જે માણસ (લચ્છઈનો પુત્ર) મરીને સાતમાં નરકમાં જમ્યો હતો તે.
२. दढरह
શ્ર.
દ્રઢરથ
દ્રઢરથી
३. दढरह
अ.
द्रढरथ
દ્રઢરથ
४. दढरह
द्रढरथ
દ્રઢરથ
५.दढरह
द्रढरथ
દ્રઢરથ
दढरहा
द्रढरथा
દ્રઢરથા
१.दढाउ
ती.
द्रढायुस्
દ્રઢાયુસ
२. दढाउ
द्रढायुस्
દ્રઢાયુ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ૩- 191
Page #192
--------------------------------------------------------------------------
________________
‘માન-દ-નામ વકોષ:' મા I-૨
૨.૯ત્ત
દત્ત
૨. હેત
च.
दत्त
દત્ત
३. दत्त
अ.
दत्त
દત્ત
X
રોહીડઅનો શેઠ. તેને દેવદત્ત નામની પુત્રી હતી. કૃષ્ણશ્રી તેની પત્ની હતી. ભરતક્ષેત્રના સાતમા વાસુદેવ. તે ૧૯ માં તીર્થંકર મલિ પહેલાં અને ૧૮ માં તીર્થંકર અર પછી થયા. તે વાણારસીના રાજા અગ્નિસીહ અને તેમની રાણી સેસવતીના પુત્ર હતા. નંદન તેમના મોટા ભાઈ હતા. તેમના પૂર્વભવનું નામ લલિતમિત્ર હતું. ઊંચાઈ ૭૬ ધનુષ હતી. તે પ૬૦૦૦ વર્ષનું આયુ ભોગવી મૃત્યુ પામ્યા, પાંચમી નરકે ગયા. તેમણે તેમના પ્રતિશત્રુ ‘પહરાઅ’ને હણ્યો હતો. આવતી ઉત્સર્પિણીમાં ભરત ક્ષેત્રમાં થનારા. પાંચમાં કુલકર. જુઓ ‘કુલકર’. તગરા નગરના શેઠ. તેમણે પત્ની ભદ્રા અને પુત્ર અહંન્નક સાથે સંસાર ત્યાગ કર્યો અને તે આચાર્ય અહમિત્રના શિષ્ય બન્યા. સીહના શિષ્ય અને સંગમથેરના પ્રશિષ્ય. સીહે. તેમને કોલ્લઈરમાં લાંબા સમયથી રહેતા સંગમથેર ની ખબર કાઢવા અને કુશલસમાચાર જાણવા. કોલ્લઈર મોકલ્યા.
જ્યારે તેમણે પોતાના દાદા ગુરુને ઘણા લાંબા સમયથી એક ને એક સ્થાને જ રહેતા જોયા ત્યારે તેમને તેમની નિષ્ઠા વિશે શંકા જાગી. પછી તેમની તે શંકાને એક દેવે દૂર કરી. તુવિણીના રાજા જિતશત્રુનો પુત્ર. યજ્ઞ કરવાનો શોખ હતો. એક વાર આચાર્ય કાલક ને યજ્ઞ કર્મનું ફળ સમજાવવા કહ્યું.
કાલગે જણાવ્યું કે યજ્ઞકર્મનું ફળ નરક છે. કાલગે ભવિષ્ય ભાખ્યુ હતુ તે મુજબ તેના પોતાના માણસોએ દત્તની હત્યા કરી મહાવીરના દસમા ગણધર મેતાર્યના પિતા. ચંપા નગરીનો રાજા. તે રાણી રક્તવતીનો પતિ હતો અને રાજકુમાર મહચંદ્રનો પિતા હતો. મહાવીર સમક્ષ નાટક ભજવનાર દેવ. તે પોતાના પૂર્વભવમાં ચંદના.
૬.
I
દત્ત
६.दत्त
क.
दत्त
દત્ત
છે. ૪
ગ. !
ग.
दत्त
દત્ત
૮,
ત્ત
દત્ત
९. दत्त
દત્ત
દત્ત
१०. दत्त
HT. दत्तिलायरिअर.
નગરીનો શેઠ હતો. પુપિકાનું સાતમું અધ્યયન. શ્રુતજ્ઞાનનું લક્ષણ બાંધનાર આચાર્ય.
दत्तिलाचार्य
દરિલાચાર્ય
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बहत्-नाम कोष:' भाग-१
પૃ5- 192
Page #193
--------------------------------------------------------------------------
________________
१. ददुर
२. ददुर
ददुरवर्डिसअ
दधिमुह
दधिवाहण
दब्भ
दब्भायण
दब्भिय
दब्भियायण
दब्भियाण
दमघोस
दमदंत
दमयंती १. दमिल
२. दमिल
दमिली
दे. ज. दर्दुर
.
दे. श्री. दर्दुरावतंसक ..
મ. दधिमुख
दधिवाहन
दर्भ
30, 20,
434241
अ. ज. दार्भिक
अ. ज.
.
મા.
दाभ्ययण
अ. ज. दाभ्ययन
મ.
दमघोष
*.
.
સ.
માં.
दमदन्त
.
दमयन्ती
द्रविड
द्रविड
‘ગામ-બૃહત્-નામ જોષ:' માળ-શ્
દર
દર્દુર
દર્દુરાવતંસક
દધિમુખ
દધિનાહન
ερε
દાર્ભાયણ
દાત્મિક
દામ્યાંયણ
દાર્ણાયન
દમઘોષ
દમદન્ત
દમયન્તી
વિડ
દ્રમિની / દ્રાવિડી દ્રમિલી/દ્રાવિડી
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १
વિક
રાહુનું બીજું નામ.
જેણે રાજગૃહીમાં મહાવીર સમક્ષ નાટક ભજવ્યું હતું તે દરવતંસકનો દેવ. તેના પૂર્વભવમાં નંદનામનો શેઠ હતો. મૃત્યુ પછી તેણે જે તળાવ પોતે બાંધ્યુ હતુ તેમાં દેડકા તરીકે જન્મ લીધો. ત્યાર પછી તે દુર દેવ તરીકે જન્મ્યો.
પ્રથમ સ્વર્ગનું સ્વર્ગીય વાસસ્થાન દર્દુર દેવ તેમાં જન્મ્યો હતો.
પચક જેવો આકાર ધરાવતો પર્વત. બધી બાજુથી આકારમાં એકસરખો છે, ૬૪૦૦૦ યોજન ઊંચો અને ૧૦૦૦ યોજન ઊંડો છે. આવા પર્વતો ૧૬ છે બધા પર્વતો નંદીશ્વર દ્વીપમાં આવેલા છે. નંદીશ્વર દ્વીપમાં ચાર દિશામાં ચાર અંજનગ પર્વત આવેલા છે. પ્રત્યેક અંજનગ પર્વતને ચાર પુષ્કરિણી છે, પ્રત્યેક પુષ્કરિણીની મધ્યમાં એક દધિમુખ પર્વત છે. ઋષભના નિર્વાણ પ્રસંગે શક્ર ના લોકપાલોએ અષ્ટાદિક મહોત્સવ આ પર્વતો ઉપર ઊજવે છે. જુઓ ‘દધિવાહન’.
ભગવતીસૂત્રના શતક ૨૧ નો છરો ઉદ્દેશક, ચિત્રા નક્ષત્રનું ગોત્રનામ.
આ અને ‘દમિયાયણ' એક છે.
આ અને ‘દન્ત્યાચણ” એક છે.
આ અને 'દચિાયણ' એક છે.
સિસુપાલ રાજાના પિતા.
હસ્તિસીહ નગરના રાજા. તેમને દ્રૌપદીના સ્વયંવરમાં આવવા નિમંત્રણ અપાયેલું. તેમને પાંડવો સાથે સારો સંબંધ ન હતો. તે સંસાર છોડી શ્રમણ બન્યા. એકવાર જ્યારે તે હસ્તિનાપુર ગયા ત્યારે દુર્યોધને તેમને ત્રાસ આપ્યો જ્યારે યુધિષ્ઠિર તેમની સેવા કરી. તેમને બન્ને તરફ સમભાવ હતો.
એક સતી સ્ત્રી.
એક જાતિનું નામ.
એક અનાર્ય દેશ. કાંચીપુરી નગર તેમાં આવેલું હતું. ઉજ્જૈની સંપ્રતિને તેના પિતાએ આપ્યુ હતું જ્યારે મિલ દેશ તેણે પોતે છત્યો હતો. રાજાઓના અન્તઃપુરોમાં દાસી તરીકે કામ કરતી દ્રવિડ દેશની કન્યાઓ.
પૃષ્ઠ- 193
Page #194
--------------------------------------------------------------------------
________________
दरिद्द
दविल
दसउर
दसकालिय
दसकालिय णिज्जुत्ति
दसगालिय
दसचित्त
समाहिट्ठाण
दसण्ण
दसण्णकूड
दसण्णपुर
१. दसण्णभद्द
२. दसण्णभट्
१. दसधणु
२. दसधणु
.
તેમ તે
.
મા.
મા.
મા.
sit.
માં.
.
.
મા.
दरिद
द्रविड
दशपुर
दशकालिक
दशकालिक नियुक्ति
दशकालिक
दशचित्त समाधिस्थान
दशार्ण
दशार्णकूट
दशार्णपुर
दशार्णभद्र
दशार्णभद्र
दशधनुष्
‘આગમ-વૃત-નામ જોષ:’ ભાગ-૨
દરિદ્ર
વિડ
દશપુર
દશકાલિક
दशधनुष्
દશકાલિક
નિર્યુક્તિ
દશાલિક
દચિત્ત સમાધિસ્થાન
દાણ
દશાર્ણકૂટ
દશાર્ણપુર
દશાર્ણભદ્ર
દશાર્ણભદ્ર
દધનુ
દધનુષ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १
કયંગલાનો પાખંડમતવાદી. તેણે ચોસાલકને પીટ્યો હતો.
આ અને દમિલ એક છે.
જુઓ દસપુર. દશવૈકાલિકનું બીજું નામ.
દસકાલિક અથવા દશવૈકાલિક ઉપર ભદ્રબાહુએ રચેલ ગાથાબદ્ધ વિવેચન. આવશ્યક, આચાર, ઉત્તરાધ્યયન ઉપરની નિર્યુક્તિઓ પૂર્ણ રચાઈ ગયા પછી જ આ નિયુક્તિની રચના કરવામાં આવી હતી. પિંડનિયુક્તિ આનો જ એક ભાગ છે. આ અને દશવૈકાલિક એક છે.
આચારદશાનું પાંચમું અધ્યયન.
એક આર્યદેશ જેની રાજધાની ‘મળિયાવઈ હતી.
ચિત્ર અને સંભૂત તેમના પૂર્વભવમાં આ દેશમાં એક બ્રાહ્મણના ગુલામ તરીકે જન્મ્યા હતા. રાજા દશાર્ણભદ્ર અહીં રાજ કરતા હતા. દશાર્ણપુર નગરની ઉત્તરપૂર્વમાં આવેલો ડુંગર. જ્યારે મહાવીર તેના ઉપર વિચરતા હતા ત્યારે ઐરાવત હાથીસવાર શકએ આવીને વંદન કર્યા. એક નગર જેની ઉત્તરપૂર્વમાં દશાર્ણકૂડ આવેલો છે. તેનો રાજા દશાર્ણભદ્ર હતો. આ નગરમાં ઉજ્જૈનીના જિતશત્રુ રાજાના પુત્રે સંસારનો ત્યાગ કરી શ્રમણત્વ સ્વીકાર્યું હતું. આ નગર એલકચ્છ તરીકે પણ જાણીતું હતું.
દશાર્ણપુર નગરના રાજા. તેને તેની સંપત્તિનું બહુ અભિમાન હતું. એકવાર તે નગરમાં ભ- મહાવીર પધાર્યા ત્યારે શક્ર એ તેની સંપત્તિ થી ચડિયાતા પ્રકારની સંપત્તિનું પ્રદર્શન કરી તેનું અભિમાન ઊતાર્યું, પછી દશાર્ણભદ્ર રાજા સંસારનો ત્યાગ કરી શ્રમણ થઈ વિચરવા લાગ્યા. અનુત્તરોપપાતિકદશાનું નવમું અધ્યયન. તે હાલ અસ્તિત્વમાં નથી, નષ્ટ થઈગયું છે.
આવતી ઉત્સર્પિણીમાં થનારા ભરતક્ષેત્ર તેમજ ઐરાવતક્ષેત્રના આ જ નામના ભાવિ કુલકર. સ્પષ્ટતા માટે જુઓ કુલશ્કર.
બારાવતીના રાજા બલદેવ, રાણી રેવઈનો પુત્ર. બાકીનું વર્ણન નિશધના વર્ણન જેવું જ છે.
પૃષ્ઠ- 194
Page #195
--------------------------------------------------------------------------
________________
‘માન-દ-નામ વકોષ:' મા I-૨
३. दसधणु
आ.
दशधनुष
| દશધનુષ
दसपुर
છે
ટૂશપુર
દશપુર
१. दसरह
च.
दशरथ
દશરથ
२. दसरह
दशरथ
દશરથ
વૃષ્ણિદશાનું અગિયારમું અધ્યયન. એક નગર. વીતિભય નગરના રાજા ઉદાયને બીજા દસ રાજાઓ સહિત ઉજ્જૈનીના રાજા પ્રદ્યોત ઉપર આક્રમણ કર્યું અને તેને કેદ કર્યો કારણ તે જીવંત સ્વામિની મૂર્તિ ચોરી ગયો હતો. ઉજ્જૈનીથી પાછા ફરતા માર્ગમાં વરસાદના લીધે કોઈ સ્થાને ઉદાયના ને રોકાવું પડ્યું. ત્યાં પર્યુષણ પર્વની આરાધના. કરી, એક દિવસનો ઉપવાસ કર્યો અને પ્રદ્યોતને મુક્ત કર્યો. તેના દસ સાથી રાજાઓએ ત્યાં માટી નો દુર્ગ સલામતિ માટે બાંધ્યો. જ્યારે તેઓ ત્યાંથી છૂટા પડ્યા ત્યારે કેટલાક રાજશ્રેષ્ઠીઓએ ત્યાં વસવાટ કર્યો અને તે સ્થાનનું નામ દસપુર રાખ્યું. વર્તમાન અવસર્પિણી કાલચક્રના આઠમા બલદેવ પદ્મ અને ૮મા વાસુદેવ નારાયણના પિતા. તેમની પત્નીમાં અપરાજિતા અને કેક ઈનો ઉલ્લેખ છે. ભરત ક્ષેત્રના અતીત ઉત્સર્પિણી અને અવસર્પિણી. કાલચક્રના દસ કુલગરોમાંનો એક.
સ્પષ્ટતા માટે જુઓ ‘કુલકર’. બારાવતીના રાજા બલદેવ અને રાણી રેવઈનો. પુત્રબાકીનું વર્ણન નિશધના વર્ણન જેવું જ છે. વૃષ્ણિદશાનું સાતમું અધ્યયન. અંગબાહ્ય ઉત્કાલિક આગમસૂત્ર. તેનું દસકાલિક નામ પણ છે. તેની નિર્યુક્તિ અનુસાર શીર્ષક બે વિચારો અર્થાત્ સંખ્યા અને કાલ ઉપર આધારિત છે. ‘દાસ’ શબ્દ દર્શાવે છે કે તેમાં દસ અધ્યયનો છે અને ‘કાલિક’ શબ્દ સૂચવે છે કે દિવસના સમયમાં (ત્રીજી પૌરુષી પૂરી થાય તે પહેલા) આ ગ્રંથને આગમોમાંથી તેના સારરૂપે રચવામાં આવેલ છે. ‘કાલિક’ના બદલે વપરાયેલ ‘વેયાલિય’ શબ્દ સૂચવે છે કે આ ગ્રંથનો સ્વાધ્યાય, પાઠ કે વાચના વિકાલ સમયે અર્થાત્ સંધ્યાસમયે કરી શકાય છે. દશવૈકાલિક ઉપર ગદ્યમય વિવેચન. તેનું પ્રમાણ ૭૫૭૬ શ્લોક છે. ઉત્તરાધ્યયન અને આવશ્યક | ગુણિમાં તેનો ઉલ્લેખ છે. જુઓ જિનદાસગણિમહત્તર આ અને દશાશ્રુતસ્કંધ એક છે.
३. दसरह
दशरथ
દશરથ
૪.
૨૬
HT.
दशरथ
દશરથ
दसवेआलिय
आ.
दशवैकालिक
દશવૈકાલિક
दसवेयालिय चुण्णि
M. ટૂર્વે@િpf
દશવૈકાલિકચૂર્ણિ
दसा
HT.
दशा
દશા
-nu-વવહાર
મા.
T-éqव्यवहार
દશા-કલ્પવ્યવહાર
દશા, કલ્પ, વ્યવહાર એ ત્રણે છેદસૂત્રો છે, તેના અધ્યયનોની કુલ સંખ્યા છવ્વીસ છે.
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ5- 195
Page #196
--------------------------------------------------------------------------
________________
१. दसार
२. दसार
दसारकुलनंदन
दसारमंडल
दसारसीह
दहण
दहवइ
१. दहावइ
.
२. दहावइ
च. अ. दशार्ह
૬.
મા.
.
दसासुयक्खंध મા. दशाश्रुतस्कन्ध
दशार्ह
. दहन
.
. द्रहवती
મો.
दशार्हकुलनन्दन
दशार्हमण्डल
दशार्हसिंह
માં.
.
છે.
‘ગામ-વૃહત્-નામ જોષ:’ માન-શ્
द्रहावती
द्रहावती
દશાર્હ
દશાહ
દશાર્હકુલનંદન દશાર્હમણ્ડલ
દશાર્હસિંહ
દશાશ્રુતસ્કન્ધ
દહન
દ્રહવતી
દ્રહાવતી
दहमुख
दधिमुख
દધિમુખ
१. दहिमुह
दधिमुख
દધિમુખ
૨. પતિમુહ(T)
રઘિમુલ()
દધિમુખ(ક)
मुनि दीपरत्नसागरजी रचित 'आगम- बृहत् - नाम कोष: ' भाग - १
દ્રહાવતી
બધા બલદેવ તેમજ બધા વાસુદેવનું સમૂહ વાચક નામ. તેમનો વંશ દૂસમસુસમા આરામાં શરૂ થાય છે. દરેક અવસર્પિણી અને ઉત્સર્પિણીમાં તે વંશ માં ૯ બલદેવ અને ૯ વાસુદેવ થાય છે. વર્તમાન કાલચક્રના પ્રથમ દશાર ત્રિપૃષ્ઠ છે. વાસુદેવ કૃષ્ણ ને દશારસીહ કહેવામાં આવે છે.
વાસુદેવ કૃષ્ણના આધિપત્ય નીચેના માનનીય રાજાઓ તરીકે વૃષ્ણિના દસ પુત્રો જે બારાવતીના હતા. તે આ પ્રમાણે- સમુદ્રવિજય, અકખોભ, થિમિય, સાગર, હિમવંત, અયલ, ધરણ, પૂરણ, અભિચંદ્ર અને વસુદેવ.
આ અને વસુદેવ એક છે.
બંધદશાનું ચોથું અધ્યયન.
આ અને વાસુદેવ(૨) કૃષ્ણ(૧) એક છે.
અંગબાહ્ય કાલિક આગમસૂત્ર. સ્થાન સૂત્રમાં આચારદશાના દસ અધ્યયનોના જે નામો છે તેના આધારે સ્પષ્ટ છે કે આચારદશા અને દશાશ્રુતસ્કંધ એક જ ગ્રન્થ છે.
દશાશ્રુતસ્કંધ ઉપર એક નિર્યુક્તિ અને એક ચૂર્ણિ રચાયેલ છે.
પાડલિપુત્રના બ્રાહ્મણ હુતાસનનો પુત્ર. તેણે તેના માતાપિતા અને મોટાભાઈ સાથે સંસારનો ત્યાગ કર્યો હતો.
જુઓ ‘દહાવઈ’.
નીલવંત પર્વતના દક્ષિણ ભાગમાં આવેલું સરોવર. મહાવિદેહ ક્ષેત્રના બે પ્રદેશો આવર્ત અને કચ્છગાવતીમાંથી આવર્તની પૂર્વે અને કચ્છગાવતીની પશ્ચિમે આ સરોવર છે. તે સરોવરના દક્ષિણ ભાગમાંથી દ્રહાવતી નદી નીકળે છે.
દ્રહાવતી નામના સરોવરમાંથી નીકળતી, આવર્ત પ્રદેશથી કચ્છગાવતીપ્રદેશને અલગ કરતી અને દક્ષિણમાં આવેલી સીતા નદીને મળતી નદી. તે મંદર પર્વતની ઉત્તરપૂર્વમાં વહે છે.
જુઓ દધિમુહ.
લોકપાલ વરુણના કુટુંબના દેવોનો પ્રકાર. જુઓ દધિમુહ.
પૃષ્ઠ- 196
Page #197
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ ષ:' મા-૨
दहिवाहण
श्र.
दधिवाहन
દધિવાહન
दामण्णग
दामण्णग
दामनक
દામન ક
दामड्डि
दे.
दामर्द्धि
દામદ્ધિ
ચંપાના રાજા. તે પદ્માવતીના પતિ અને કરકંડુ ના પિતા હતા. એક વાર પોતાની પત્નીનો દોહદ પૂરો કરવા તે તેની સાથે જંગલમાં ગયો. ત્યાં સંજોગવશાત્ તેઓ છૂટા પડી ગયા. રાજા પાટનગર પાછો ફર્યો જ્યારે રાણી દંતપુર પહોંચીને શ્રમણી બની ગઈ. ત્યાં તેણે કરકંડુને જન્મ આપ્યો. વખત જતા. આકસ્મિક રીતે કરકંડુ કલિંગ દેશની રાજધાની કંચનપુરનો રાજા બની ગયો. એક વાર તેને તેના પિતા દધિવાહન સાથે સંઘર્ષ થયો પણ પદ્માવતી એ બન્નેને એકબીજાની ઓળખાણ કરાવીને યુદ્ધ થતું અટકાવ્યું. પછી દહિવાહણે પોતાનું રાજ્ય કરકંડુને આપી સંસારનો ત્યાગ કર્યો. રાજગૃહીના ઝવેરીનો પુત્ર. તેના પૂર્વભવમાં તે માછીમાર હતો. મિત્રની સલાહથી માછીમારીનો ધંધો છોડી દીધો અને ઘણી મુશ્કેલીઓ અને કષ્ટો પડવા છતાં તે નિશ્ચલ રહ્યો. સહ્નસીબે તે નગર ના શેઠ સાગરપોતની દીકરી વિસા સાથે લગ્ન થયા. સુધર્મદેવોના ઇંદ્રનો સેનાપતિ. તે આખલાઓ ના. દળને આજ્ઞામાં રાખે છે. ઈસાન દેવો આદિ ઇન્દ્રો ની સેનાના આવા સેનાપતિનું આ જ નામ છે. સત્તરમા તીર્થંકર કુંથુના મુખ્ય શિષ્યા. સમવાયાંગ આ સંદર્ભમાં ‘અંજુયા’નો ઉલ્લેખ કરે છે. બ્રાહ્મીલિપિના અઢાર પ્રકારોમાંનો એક પ્રકાર. બારાવતીના રાજા વસુદેવ અને રાણી ધારિણી નો. પુત્ર. એક વાર તેને તેના ભાઈઓ સાથે જંગલમાં રાત ગાળવી હતી. તેણે અરિષ્ટનેમિ પાસે દીક્ષા લીધી અને શત્રુંજય પર્વત મોક્ષ પ્રાપ્ત કર્યો. અંતકૃદ્દશાના ત્રીજા વર્ગનું બારમું અધ્યયન. વાસુદેવ કૃષ્ણનો સારથિ. મરઘાઓની લડાઈઓ યોજનારો એક વેપારી. આવતા ઉત્સર્પિણી કાલચક્રમાં ભરતક્ષેત્રમાં ભવિષ્યમાં જે તીર્થંકર અનંતવિજય બનવાના છે તે શ્રમણ. આ દારુઅ તે જ સમવાયમાં ઉલિખિત દારુમડ છે. | સૂર્યાલ સ્વર્ગીયવાસસ્થાનમાં આવેલા એક પ્રકાર
ના પર્વતો. તેઓ કાષ્ઠના પર્વતો જેવા દેખાય છે. જુઓ દારુઅ.
दामिणी
તી.
दामिनी
દામિની
दामिली
अ.
द्राविडी
દ્રાવિડી
१. दारुअ
दारुक
દારુક
२.दारुअ ३. दारुअ ४.दारुअ
आ. दारुक अ.च. दारुक अ. दारुक
દારુ ક દારુક દારુ ક
५.दारुअ
श्र.ती
दारुक
દારુક
दारुइज्जपव्वयग
ટ્રીયપર્વત
દારુકીયપર્વતક
दारुग
दारुक
દારુક
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ4- 197
Page #198
--------------------------------------------------------------------------
________________
‘માન-દ-નામ વષ:' મા I-૨
ભરતક્ષેત્રના ભાવિ ચોવીસમાં તીર્થકર અનંતदारुमड
दारुमड દારુમડ
વિજય નો પૂર્વભવ. આ અને દારુઅ(૫) એક છે. दावद्दव HT.. दावद्रव
દાવદ્રવ
જ્ઞાતાધર્મકથાના શ્રુતસ્કન્ધ ૧ નું અધ્યયન ૧૧.
જેમની ગમનાગમન ક્રિયાઓ ગંગા નદીના દક્ષિણ दाहिणकूलग अ.ता दक्षिणकूलक દક્ષિણક્લક
કિનારામાં સીમિત છે તે વાનપ્રસ્થ તાપસનો વર્ગ મહાવિદેહ ક્ષેત્રમાં આવેલા કચ્છપ્રદેશનો દક્ષિણ
નો અડધો ભાગ. તે તેના વૈતાદ્યપર્વતની દક્ષિણે, दाहिणड्डकच्छ भौ. दक्षिणार्धकच्छ દક્ષિણાર્ધકચ્છ
સીતાનદીની ઉત્તરે, ચિત્રકૂટ પર્વતની પશ્ચિમે અને માલ્યવંત પર્વતની પૂર્વે આવેલ છે. ભરતક્ષેત્રનો દક્ષિણનો અડધો ભાગ.તેના વૈતાત્ય પર્વતથી ઉત્તરના અડધા ભાગથી અલગ થાય છે.
તેની ત્રણ બાજુએ લવણ સમુદ્ર આવેલો છે. બે दाहिणड्डभरह भौ. दक्षिणार्धभरत - દક્ષિણાર્ધભરત
મોટી નદીઓ ગંગા અને સિંધુ ઉત્તરાર્ધભરતમાંથી વૈતાઢ્ય પર્વતને પસાર કર્યા પછી તેમાં પ્રવેશે છે. અને આ પ્રદેશને ત્રણ વિભાગોમાં વહેંચી દે છે.
ભરતક્ષેત્રમાં વૈતાઢ્ય પર્વતના દક્ષિણ ભાગનું दाहिणड्डभरहकूड A. ITમરતQર દક્ષિણાર્ધભરતકૂટ શિખર. દક્ષિણાર્ધભરતના અધિષ્ઠાતા દેવનું તે
વાસસ્થાન છે.
ભરતક્ષેત્રના દક્ષિણના અર્ધ ભાગનો અધિષ્ઠાતા. दाहिणभरहदेव
દેવ. તેનું આયુષ્ય એક પલ્યોપમ વર્ષનું છે. તેનો તે ક્ષTમરતવેવ દક્ષિણાર્ધભરતદેવ
વાસ દક્ષિણાર્ધભરતકૂડ ઉપર છે. હજારો દેવો અને
દેવીનો તે ઇંદ્ર છે. તેની રાજધાની દક્ષિણાર્ધા છે.
દક્ષિણાર્ધમનુષ્ય- મનુષ્યક્ષેત્રનો દક્ષિણનો અડધો ભાગ. તેમાં ૬૬ दाहिणड्डमणुस्सखेत्त भौ. दक्षिणार्धमनुष्यक्षेत्र
ક્ષેત્ર
ચંદ્ર અને ૬૬ સૂર્ય છે, હતા અને હશે. दाहिणड्डा ઢે. ક્ષUJI
દક્ષિણાર્ધા દક્ષિણાર્ધભરતના અધિષ્ઠાતા દેવનું પાટનગર. दाहिणद्धभरह | મો. दक्षिणार्धभरह દક્ષિણાધભરત જુઓ દાહિણફભરત. दाहिणभरहड्ड
दक्षिणभरतार्ध દક્ષિણભરતાર્ધ જુઓ દાહિણભરત. दाहिणमाहण
दक्षिणब्राह्मण- દક્ષિણબ્રાહ્મણમો.
માંહણકુંડપુરનું દક્ષિણ તરફ આવેલું ઉપનગર. कुंडपुरसंनिवेस
pહપુરસ્કાન્નિવેશ કુંડપુરસન્નિવેશ दाहिणवायाल
મહાવીરે જેની મુલાકાત લીધેલી તે સ્થાન, જુઓ, दक्षिणवाचाल દક્ષિણવાચાલ
વાચાલ.
दिट्टिवाय
HT.
grણવાર
દૃષ્ટિવાદ
અગિયાર અંગ અને પ્રકીર્ણક સિવાયનું આગમાં સૂત્ર. તે બારમું અર્થાત્ છેલ્લું અંગસૂત્ર છે. તે હાલા અસ્તિત્વમાં નથી, નષ્ટ થઈ ગયું છે. દ્રવ્યાનુયોગ નો એક ભાગ હતો. દૃષ્ટિવાદ ગ્રંથ પાંચ ભાગોમાં વિભક્ત હતો – (૧) પરિકર્મ(૨), (૨) સુત્ત(૨), (૩) પૂર્વગત, (૪) અણુઓગ અને (૫) ચૂલિયા.
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 198
Page #199
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
दिट्ठिविसभावणा
મ.
zffaષમાવના
દૃષ્ટિવિષભાવના
१.दिण्ण
ती.
दत्त
દત્ત
દત્ત
२. दिण्ण ३. दिण्ण ४. दिण्ण
ती.ग. दत्त તી. ત્ત ती.ग. दत्त
દત્ત
દત્ત
५. दिण्ण
दत्त
દત્ત
દિવાકર
दिवायर दिविट्ठ दिसवाय
दिवाकर द्विपृष्ठ
દ્વિપૃષ્ઠ
જે સૂત્રને ૧૭ વર્ષનું શ્રમણજીવન પૂરું કર્યું હોય તે શ્રમણને ભણાવવાની રજા છે તે સૂત્ર. અર્થાત્ આ ગ્રંથ ભણવાનો અધિકારી તે શ્રમણ છે જેનો દીક્ષા પર્યાય ૧૭ વર્ષ પૂરો થઈ ગયો છે. પરંતુ આ ગ્રંથા હાલ અસ્તિત્વમાં નથી, નષ્ટ થઈ ગયો છે. એકવીસમાં તીર્થકર નમિને સૌપ્રથમ ભિક્ષા. આપનાર વ્યક્તિ. આઠમા તીર્થંકર ચંદ્રપ્રભના પ્રથમ ગણધર. અગિયારમા તીર્થંકર શ્રેયાંસનો પૂર્વભવ. તેવીસમા તીર્થંકર પાર્શ્વનો પ્રથમ શિષ્ય. એક તાપસ, તે અષ્ટાપદ પર્વત ગયા, ઈંદ્રભૂતિના શિષ્ય બન્યા અને મોક્ષ પામ્યા.
ચકપર્વતના દક્ષિણ ભાગનું શિખર. જુઓ ‘દુવિઠ'. આ અને દિસાકુમાર એક છે. ભગવતીસૂત્રના સોળમા શતકનો તેરમો ઉદ્દેશક. જુઓ ‘દિસાદિ'. ભવનપતિ દેવોના દસ વર્ગોમાંનો એક વર્ગ. તેઓ શક્રના લોકપાલ વૈશ્રમણના આધિપત્ય નીચે છે. અમિતગતિ અને અમિતવાહન તેમના ઇન્દ્રો છે. તેમને ૭૬ લાખ રહેવાના મહેલો છે. તેઓ શ્વેત વસ્ત્રો પહેરે છે. તેમનો વર્ણ સુવર્ણ જેવો છે. તેમનું જઘન્ય આયુ ૧૦૦૦૦ વર્ષનું છે. દક્ષિણના અને ઉત્તરના દેવોનું ઉત્કૃષ્ટ આયુ અનુક્રમે દોઢ પલ્યોપમ વર્ષ અને બે પલ્યોપમથી કંઈક ઓછા. વર્ષનું છે. તેમના મુગટ ઉપર હાથીનું ચિહ્ન છે. એક મુખ્ય દિશાકુમારી. વિગતો માટે જુઓ દિસા
ઢે.
दिग्पात
દિગ્યાત
दिसा
HT.
दिशा
દિશા
दिसाइ
अ.
दिशादि
દિશાદિ
दिसाकुमार
दिक्कुमार दिशाकुमार
દિષ્કુમાર / દિશાકુમાર
दिसाकुमारीमहરિલા(વા).
| દિશાકુમારીમહત્તરિકા
महत्तरिका
કુમારી.
दिसाकुमारी
ઢે
વિરાવુકમારી
| દિશાકુમારી
दिसादि
દિસાકુમારી દેવીઓ ભવનપતિ દેવોના વર્ગની છે. તેઓમાં પ૬ મુખ્ય દેવીઓ છે જે દિસાકુમારી મહત્તરિકા તરીકે જાણીતી છે. તે દરેકને અનેક દેવીનો પરિવાર છે. રુચક પર્વતે તેમનો નિવાસ છે મંદરપર્વતના અનેક નામોમાંનું એક. ફલ આદિ એકઠા કરતા પહેલા બધી દિશાઓમાં પાણી છાંટતા વાનપ્રસ્થ તાપસોનો વર્ગ. આ અને દિસાપોકિખ એક છે.
भौ. दिशादि
દિશાદિ
दिसापोक्खि
अ.ता दिशाप्रोक्षिन्
દિશાપ્રોક્ષિન
दिसापोक्खिय
अ.ता दिशाप्रोक्षिक
| દિશાપ્રોક્ષિક
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ5- 199
Page #200
--------------------------------------------------------------------------
________________
दिसासोत्थिय માં. दिशास्वस्तिक
दिसासोवत्थिय
दिसि
दिसिकुमा
दिसिदेवया
૬. ટીવ
૨. ટીવ
दिसाहत्थिकूड મો. दिशाहस्तिकूट
दीवकुमार
दीवग दीवपण्णत्ति | दीवसमुद्दो
दे.भो. दिशासौवस्तिक
१. दीवायण
મા.
ૐ S
મા.
મો.
છે.
ઝા.
સા.
दीवसागरपण्णत्ति आ.
दीवसागरपण्णत्ति
-संगहणी
दीवसिहा
મા
૬.
..
‘આગમ-વૃહત્-નામ જોષ:' માન-શ્
દિશાસ્વસ્તિક
दिशा
दिशाकुमारी
दिशादेवता
दीप
द्वीप
द्वीपकुमार
दीपक
द्वीपप्रज्ञप्ति
द्वीपसमुद्रोपपत्ति
द्वीपसागरप्रज्ञप्ति
द्वीपसागरप्रज्ञप्ति
सङ्ग्रहणी
दीपशिखा
द्वैपायन
દિશાસૌવસ્તિક
અને તેમને ૨૦ હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે. હાથીના આકારનું પર્વતનું શિખર. જંબુદ્વીપમાં મંદરપર્વતના ભદ્રશાલવનમાં આઠ દિશાઓમાં આવા આઠ શિખરો આવેલા છે. તે આ પ્રમાણે – ‘પઉમુત્તર, ણીલવંત, સુહસ્તિ, અંજનગિરિ, કુમુદ, પલાસય, વસિ અને રોયનાગિરિ’. ભગવતીસૂત્રના દસમા શતકનો પહેલો ઉદ્દેશક. આ અને દિસાકુમારી એક છે.
આ અને દિસાકુમારી એક છે.
ભગવતીસૂત્રના સોળમા શતકનો અગિયારમો ઉદ્દેશક તેમજ (૨) નવમા શતકનો છઠ્ઠો ઉદ્દેશક. સૌરાષ્ટ્રની દક્ષિણે દરિયાપાર આવેલો પ્રદેશ. ભવનપતિ દેવોના દસ વર્ગોમાંનો એક વર્ગ. તેઓ શક્રના લોકપાલ વૈશ્રમણના આધિપત્ય નીચે છે. તેમના રહેવાના મહેલો ૭૬ લાખ છે. પૂર્ણ અને વસિષ્ઠ તેમના ઇન્દ્રો છે. દ્વીપકુમાર દેવોનું જઘન્ય આયુષ્ય ૧૦૦૦૦ વર્ષ છે. દક્ષિણના અને ઉત્તરના દ્વીપકુમાર દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે દોઢ પલ્યોપમ, બે પલ્યોપમથી કંઈક ન્યૂન છે. તેઓ સુવર્ણવર્ણના રતાશવાળી ઝાંયવાળા છે. નીલ વસ્ત્રો ધારણ કરે છે. મુગટ ઉપર સિંહનું ચિહ્ન છે. રથવીરપુરનું ઉદ્યાન. જુઓ ‘કાલિક’. દ્વીપસમુદ્રોપપત્તિ દીર્ઘદશાનું છઠ્ઠું અધ્યયન.
દીપક
દ્વીપપ્રજ્ઞપ્તિ
દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ
વિવિધ દ્વીપો અને સાગરોની માહિતી આપતુ અંગબાહિર કાલિક આગમસૂત્ર. દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ એક આગમસૂત્ર. આ અને દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ એક સંગ્રહણી લાગે છે.
દીપશિખા
દિશાહસ્તિફૂટ
દિશા
દિશાકુમારી
દિશાદેવતા
દીપ
દ્વીપ
દ્વીપકુમાર
વૈપાયન
રુચક પર્વતના પૂર્વ ભાગનું શિખર.
પ્રાણત કલ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન. જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુ ૨૦ સાગરોપમ વર્ષનું
છે. તેઓ ૨૦ પખવાડિયે એક વાર શ્વાસ લે છે
मुनि दीपरत्नसागरजी रचित 'आगम- बृहत् - नाम कोषः ' भाग - १
ચક્રવર્તી બ્રહ્મદત્ત(૧)ની પત્ની.
ઠંડું પાણી, શાકભાજી યા વનસ્પતિ, ફળ, ફૂલ આદિનો ત્યાગ કર્યા વિના જેને મોક્ષ પ્રાપ્ત થયો હતો તે બ્રાહ્મણ પરિવ્રાજક. મહાવીરના તીર્થમાં પ્રત્યેકબુદ્ધ તરીકે તેને સ્વીકારાયેલ છે.
પૃષ્ઠ- 200
Page #201
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ રોષ:' મા-૨
२.दीवायण
ती.
द्वैपायन
હૈપાયન
३. दीवायण
अ.ताद्वैपायन
તૈપાયન
दीह
૪.૪. સીર્ણ
દીર્ઘ
१.दीहदन्त
आ.
दीर्घदन्त
દીર્ઘદન્ત
२.दीहदन्त
श्र.
दीर्घदन्त
દીર્ધદત્ત
૩. ટીદત્ત
च.
दीर्घदन्त
દીર્ઘદન્ત
ભરતક્ષેત્રના વીસમા ભાવિ તીર્થંકર ‘અણિયટ્ટિ નો પૂર્વભવ. સોરીયપુરના તાપસ પારાશરનો પુત્ર. એક વાર યાદવ રાજકુમારોએ તેને ત્રાસ આપ્યો એટલે તેણે બારાવતી નગરને બાળી નાખવાનો નિશ્ચય કર્યો. મૃત્યુ પછી અગ્નિકુમાર દેવ તરીકે જન્મ્યો અને બારાવતીને બાળીને ભસ્મ કરી નાખી. કોસલ દેશના રાજા. તે કંપિલપુરના રાજા બ્રહ્મનો મિત્ર હતો અને બ્રહ્મના મૃત્યુ પછી તેની પત્ની ચૂલણીમાં તે આસક્ત થયો. પછીથી તે રાજા, બ્રહ્મના પુત્ર ચક્રવર્તી બ્રહ્મદત્તથી હણાયો. અનુત્તરોપપાતિકદશાના વર્ગ ૧ નું છઠ્ઠું અધ્યયન રાજગૃહીના રાજા શ્રેણિક અને રાણી ધારિણીનો. પુત્ર. તેણે ભ૦ મહાવીર પાસે દીક્ષા લીધી. તે બાર વર્ષના શ્રમણજીવન પછી મૃત્યુ પામી અનુત્તર વિમાનમાં દેવ તરીકે જમ્યો. તે મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય તરીકે એક વધુ ભવ કરી ત્યાં મોક્ષ પામશે. જંબૂદ્વીપના ભરતક્ષેત્રના બીજા ભાવિ ચક્રવર્તી. દસ દશા ગ્રંથોમાંનો એક. તે હાલ અસ્તિત્વમાં નથી, નષ્ટ થઈ ગયો છે. તેમાં આ દસ અધ્યયનો. હતા – ‘ચંદ્ર, સૂર્ય, શક્ર, શ્રીદેવી, પ્રભાવતી, દીવસમુદ્દોરવત્તિ, બહુપુત્તિયા , મંદર, થેરસંભૂતવિજય, થેરપણ્ડ અને ઉસાસણીસાસ’. આમાના કેટલાક અધ્યયનો અત્યારે નિરયાવાલિકા આદિમાં મળે છે. ઐરાવત ક્ષેત્રના એક ભાવિ તીર્થંકર. જુઓ ‘સચ્ચસણ’. રાજા જવ અને ગર્દભિલ્લનો મંત્રી. તેને ગર્દભિલ્લે હણ્યો હતો. જુઓ ગર્દભિલ અને જવ. આઠમા તીર્થંકર ચંદ્રપ્પભનો પૂર્વભવ. ભરતક્ષેત્રના ત્રીજા ભાવિ વાસુદેવ. તેને સુંદરબાહુ પણ કહેવામાં આવે છે. | જુઓ વૈતાઢ્ય(૧).
અનુત્તરોપપાતિકદશાના વર્ગ ૨ નું અધ્યયન ૧. રાજગૃહીના રાજા શ્રેણિક, રાણી ધારિણીનો પુત્ર. મહાવીર પાસે દીક્ષા લીધી. ૧૬ વર્ષ શ્રમણજીવન પાળી અનુત્તર વિમાને દેવ થયા. તે મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય તરીકે એક ભવ કરી મોક્ષ પામશે.
दीहदसा
आ.
दीर्घदशा
દીર્ઘદશા
दीहपास
दीर्घपार्श्व
દીર્ધપાર્શ્વ
दीहपट्ट
રીકૃષ્ણ
દીર્ઘપૃષ્ઠ
१. दीहबाहु
दीर्घबाहु
દીર્ઘબાહુ
२.दीहबाहु
दीर्घबाहु
દીર્ઘબાહુ
दीहवेयड्डू १.दीहसेण
भौ. आ.
दीर्घवताढ्य दीर्घसेन
દીર્ઘવૈતાઢ્ય દીર્ધસેન
२. दीहसेण
8. ગ્રીન
દીર્ધસેન
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8-201
Page #202
--------------------------------------------------------------------------
________________
३. दीहसेण
४. दीहसेण
दुइज्जतग
दुंदुभअ
दुंदुभग
दुदुहअ
दुक्ख
गो
दुग्गा
दुजडि
दुज्ज
१. दुज्जोहण
२. दुज्जोहण
दुर्द्दत
दुप्पसह
તી.
તી.
दीर्घसेन
क. ती दुर्यन्तक
दे. ज.
दुन्दुभ
दे. ज. दुन्दुभ
दे. ज.
.
મા. दुःख
भौ.अ दुगोण
.
दुर्गा
दे. ज. द्विजटिन्
.
दुर्योधन
五
दीर्घसेन
.
મ.
दुन्दुभक
दुब्बलिय समित दुब्बलियापुस्समित्त श्र.
दुर्योधन
दुर्योधन
दुर्दान्त
दुष्प्रसभ
‘ગામ-વૃત-નામ જોષ:’ માન-શ્
दुब्बलियपुस्समित्त श्र. दुर्बलिकपुष्यमित्र
દીર્ઘસેન
દીર્ઘસેન
દુર્યન્તક
દુન્દુભક
દુન્દુભક
દુન્દુભક
દુઃખ
દુગોણ
દુર્ગા
દ્વિજટિન
દુર્યોધન
દુર્યોધન
દુર્યોધન
દુર્કાન્ત
દુષ્પ્રસભ
. दुर्बलकपुष्यमित्र દુર્બલિકપુષ્યમિત્ર દુર્બનિવાપુષ્યમિત્ર દુર્બલિકાપુષ્યમિત્ર
अ.च. दुर्भूतिका
દુર્ભૂતિકા
વર્તમાન કાલચક્રમાં ઐરાવતક્ષેત્રમાં થયેલા ૮ મા
તીર્થંકર. સમવાય સૂત્રમાં દીર્ઘસેનના બદલે શ્રુતિસેનનો ઉલ્લેખ છે. અભયદેવસૂરિ દ્યુતિસેનને બદલે દીર્ઘસેન અથવા દીર્ઘબાહુનો ઉલ્લેખ કરે છે.
વર્તમાન કાલચક્રમાં ઐરાવતક્ષેત્રમાં થયેલા ૧૬ મા તીર્થંકર. સમવાયસૂત્ર મતે ગુપ્તિસેન ૧૬મા છે. જુઓ દૂઇજ્જતગ.
दुब्भूइया
૬. હુમ
દ્રુમ
મા द्रुम मुनि दीपरत्नसागरजी रचित 'आगम- बृहत् नाम कोष: ' भाग-१
અઠ્યાસી ગહોમાંનો એક.
આ અને દુંદુભઅ એક છે.
આ અને દુંદુભઅ એક છે.
ભગવતીસૂત્રના પ્રથમ શતકનો બીજો ઉદ્દેશક.
એક અનાર્ય દેશ અને તેના લોકો.
એક દેવી જેના બીજા નામ કોટ્ટકિરિયા અને અન્ના
છે. દુર્ગા પાડા ઉપર સવારી કરે છે.
અઠ્યાસી ગહોમાંનો એક.
આચાર્ય રક્ષિતના શિષ્ય અને ઉત્તરાધિકારી. તેમને નવ પૂર્વનું જ્ઞાન હતું. ગોષ્ઠામાહિલ જે રક્ષિતના દુર્બલિકપુષ્યમિત્ર બીજા શિષ્ય હતા તેમણે દુર્બલિકપુષ્યમિત્રના
સમયમાં જ અબદ્ધિકવાદ તરીકે પ્રસિદ્ધ સ્વતંત્ર સિદ્ધાંત પ્રવર્તાવ્યો હતો.
જુઓ દુઠ્ઠોહણ(૧).
જેને૯૯ ભાઈઓ હતા તે હસ્તિનાપુરનો રાજકુમાર. કંપિલ્લપુરની રાજકુમારી દ્રૌપદીના સ્વયંવર માં દ્રુપદ રાજાએ તેને નિમંત્ર્યો હતો. હસ્તિશીર્ષના રાજા દમદંત શ્રમણ બન્યા પછી જ્યારે હસ્તિનાપુર ગયા ત્યારે દુર્યોધને તેમને ત્રાસ આપ્યો હતો. સીહપુરના રાજા સીહરથનો જેલર, મથુરાના રાજા શ્રીદામના પુત્ર રાજકુમાર મંદિસેનનો પૂર્વભવ. રાજા ‘દુમરિસ’નો પુત્ર. તેણે પોતે પોતાના પૂર્વભવમાં લલિતાંગ દેવ હોવાનો ઢોંગ કર્યો હતો. વર્તમાન અવસર્પિણી કાલચક્રના પાંચમા આરાના અંત સુધી રહેનાર શ્રમણ.
જુઓ દુર્બલિકપુષ્યમિત્ર. આ અને દુર્બલિકપુષ્યમિત્રમિત્ત એક છે. વાસુદેવ કૃષ્ણની ચાર ભેરીઓમાંની એક. તે તેમણે દેવો પાસેથી મેળવી હતી. અનુત્તરોપપાતિકદશાના વર્ગ ૨ નું અધ્યયન ૭.
પૃષ્ઠ- 202
Page #203
--------------------------------------------------------------------------
________________
२. दुम
રૂ. હુમ
૪. ઝુમ
दुमपत्तय
दुमपुफिया
दुमरिस १. दुमसेण
२. दुमसेण
३. दुमसेण
दुमुह
१. दुम्मुह
२. दुम्मुह
૩. કમ્મર
*
*
કે.માં.
ઝા.
મા. द्रुमपत्रक
સ.
મ
$1.
+
द्रुम
સ.
द्रुम
.
द्रुमपुष्पिका
दुर्मर्ष
से
श्र.च. दुमसेन
. . પુર
द्रुमसेन
दुर्मुख
श्र.प्र. द्विमुख
‘આગમ-વૃત-નામ જોષ:’ ભાગ-૨
ಕೃ
દ્રુમ
ક્રમપત્રક
દ્રુમપુષ્પિકા
EN
દ્રુમસેન
હુસૈન
સેન
દ્વિમુખ
દુર્મુખ
દુર્મુખ
દ્વિમુખ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष' भाग १
રાજગૃહીના રાજા શ્રેણિક અને રાણી ધારિણી નોં પુત્ર. તે સંસાર ત્યાગી મહાવીરના શિષ્ય બન્યા. ૧૬ વર્ષનો શ્રમણપર્યાય પાળી, મરી,અપરાજિત વિમાને દેવ થયો. તે એક ભવ કરી મોક્ષ પામશે. ચમરના પાયદળનો સેનાપતિ. સસારકલ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુ ૧૮ સાગરોપમ નું છે,
તેઓ અઢાર પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને અઢાર હજાર વર્ષે એક વાર ભૂખનો અનુભવ કરે છે. ઉત્તરાધ્યયનનું ૧૦ અધ્યયન. વૃક્ષના પીળાં પડી ગયેલાં પાંદડાના દ્રષ્ટાંતથી જીવનના ક્ષણભંગુર સ્વભાવનો ઉપદેશ મહાવીર ગૌતમને આપે છે. દશવૈકાલિકનું પ્રથમ અધ્યયન. ફૂલોને જરા પણ હાનિ પહોંચાડ્યા વિના મધુકર ફૂલોમાંથી મધ ચૂસે છે તેવી રીતે ભિક્ષા ગ્રહણ કરવાનો શ્રમણોને ઉપદેશ આપવામાં આવ્યો છે.
‘દુર્દ્રત’ રાજકુમારના પિતા. અનુત્તરોપપાતિદશાના બીજા ૨નું અધ્યયન ૮. રાજગુહીના રાજા શ્રેણિક અને રાણી ધારિણીનો પુત્ર. તેને મહાવીરે દીક્ષા આપી હતી. તે ૧૬ વર્ષનું શ્રમણજીવન જીવી, મરીને અપરાજિત સ્વર્ગે દેવ થયા. એક ભવ કરી તે મોક્ષ પામશે.
નવમા બલદેવ રામના તેમજ નવમા વાસુદેવ કૃષ્ણના પૂર્વભવના ધર્મગુરુ. જુઓ ગંગદત્ત(૪). આ અને દુમ્મુહ(૩) એક છે.
અંતકૃદ્દશાના ત્રીજા વર્ગનું દસમું અધ્યયન. બારાવતીના બલદેવ અને રાણી ધારિણીનો પુત્ર. તે પ૦ રાજકુમારીઓને પરણ્યો હતો. તેણે તીર્થંકર અરિષ્ટનેમિ પાસે દીક્ષા લીધી હતી. ૨૦વર્ષ શ્રમણ પર્યાય પાળી શત્રુંજય પર્વતે મોક્ષ પામ્યા. તેને કચ્છલનારદ માટે ખૂબ આદર હતો. પંચાલ દેશના કંપિલ્લપુરના રાજા. તેમનું મૂળ નામ જવ હતું. તેમના મુખનું પ્રતિબિંબ તેમણે પહેરેલા મુગટમાં પડતું હોવાથી તેમને દ્વિમુખ પણ કહેતા હતા. આ અદ્ભુત મુગટ માટે તેમને રાજા પ્રદ્યોત સાથે યુદ્ધ કરવું પડેલું. ઇંદ્રસ્તમ્ભની બદલાયેલી દુર્દશા જોઈને તેમને સંસાર પ્રત્યે વૈરાગ્ય થયો, તે પ્રત્યેકબુદ્ધ થયા અને મોક્ષ પામ્યા.
5-203
Page #204
--------------------------------------------------------------------------
________________
दुरिआरि
दुवय
दुवालसंग
૬. સુવિક
२. दुविट्ठ
दुबिछु दुविल
दुसमसुसमा / दुसमसूसमा
दुस्समदुस्समा
ૐ.
.
મ.
મા.
.
.
૬.
.
સ.
મ.
दुरितारि
दुपद
द्वादशाङ्ग
ਵਿਲ
પૃષ્ઠ
ਤਿਹੂਣ
दुम्बिलः
दुष्यमसुषमा
दुष्यमदुष्यमा
‘આગમ-વૃત-નામ જોષ:’ ભાગ-૨
દુરિતારિ
પદ
દ્વાદશાÎ
વિપૃષ્ઠ
દ્વિપૃષ્ઠ
દ્વિપૃષ્ઠ
દુમ્બિલ?
મસુષમા
દુષમદુષમાં
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १
એક દેવી.
પંચાલ દેશના કંપિલ્લપુર નગરના રાજા. તે રાણી ચુલણીના પતિ હતા તથા રાજકુમાર ‘ધટ્ઠદ્ગુણ’ અને રાજકુમારી દ્રૌપદીના પિતા હતા. બાર અંગપ્રવિષ્ટ સૂત્રોનું સમૂહવાચક નામ. તેનો ઉપદેશ પૂર્ણપણે અહંતોએ આપ્યો છે. જો કે તે શાશ્વત છે તેમ છતાં મૂળભૂત નિયમોનું ઉલ્લંઘન કર્યા વિના તેમને અનુસરીને જ સમય મુજબના કેટલાક ઉમેરાઓ તેમાં થવા સંભવે છે.
તે વિવિધ નામે ઓળખાય છે જેવા કેગણિપિટક, બદ્ધસૂત્ર અને પ્રવચન. આઠે આઠ સમિતિઓ દ્વાદશાંગનું વિષયવસ્તુ છે. તેવી જ રીતે વવહાર (આચાર) તેનો સાર યા અર્ક છે. જુઓ ‘અંગ’(૩).
ભરતક્ષેત્રના આઠમા ભાવિ વાસુદેવ.
વર્તમાન અવસર્પિણીના ભરતક્ષેત્રના બીજા વાસુ દેવ, અને બલદેવવિજય(૧૧)ના ભાઈ. બારાવતી નગરના રાજા બ્રહ્મ અને તેમની રાણી ઉમા(૧)ના તે પુત્ર હતા. તેમણે પ્રતિશત્રુ તારક ને તેના જ ચક્રથી હસ્યો. તે બારમા તીર્થંકર વાસુપુજ્ય ના સમકાલીન હતા. તેમની ઊંચાઈ હ∞ ધનુષ હતી. તે પોતાના પૂર્વભવમાં પર્વતક હતા. તે બોત્તેર લાખ વર્ષનું આયુ ભોગવી મરીને છઠ્ઠા નરકમાં ગયા. જુઓ ‘પર્વતક’.
જુઓ દુવિટ્ઠ.
એક અનાર્ય દેશ.
જુઓ દુસ્લમસુસમાં.
અવસર્પિણી કાલચક્રનો છઠ્ઠો અર્થાત્ છેલ્લો આરો તેમજ ઉત્સર્પિણી કાલચક્રનો પહેલો આરો. આ આરા નો કાલખંડ ૨૦૦૦૦ વર્ષ છે. વસર્પિણી કાલચક્રમાં દુસ્લમાં આરો સમાપ્ત થતા જ તે શરૂ થાય છે. તે મુશ્કેલીઓ અને આપત્તિઓથી ભરપૂર છે. તે બાલવકરણ અને અભિ નક્ષત્રમાં શ્રાવણ મહિનાના કૃષ્ણપક્ષના પ્રથમ દિવસે ૧૪ સમયમાં ના પ્રથમ સમયે બેસશે. તેનું બીજું નામ ‘અર્ધદુસમા' છે,
પૃષ્ઠ- 204
Page #205
--------------------------------------------------------------------------
________________
‘માન-દ-નામ વકોષ:' મા I-૨
दुस्समसुसमा
स.
दुष्षमसुषमा
દુષ્પમસુષમાં
અવસર્પિણી કાલચક્રનો ચોથો આરો તેમજ ઉત્સર્પિણી કાલચક્રનો ત્રીજો આરો. આ આરાનો કાલખંડ એક કોટાકોટિ સાગરોપમ ન્યૂન ૪૨૦૦૦ વર્ષ છે. અવસર્પિણી કાલચક્રમાં તે પછી દુસ્સમા. આરો આવે છે.
ભગવંત મહાવીરે આ આરાના અંતમાં પંચોતેર વર્ષ અને સાડા આઠ મહિના પહેલા જન્મ લીધો હતો.
અવસર્પિણી કાલચક્રમાં આ આરા ની પહેલા સુસમદુસ્સમાં આરો હોય છે. પછીના ઉત્સર્પિણી કાલચક્રમાં તે દુસ્સમા પછી શરૂ થશે. અને સુસમદુસ્તમાની પહેલાં આવશે. અવસર્પિણી કાલચક્રનો પાંચમો આરો તેમજ ઉત્સર્પિણી કાલચક્રનો બીજો આરો. તેનો કાલખંડ ૨૦૦૦૦વર્ષ છે.
તીર્થંકર મહાવીરના નિર્વાણ પછી ૩ વર્ષ અને સાડા ૮ મહિના પૂરા થતાં વર્તમાન દુસ્સમા. આરો બેઠો. તેના પહેલા દુસ્સમસુસમાં આરો હતો, પછી દુસ્સમદુસ્સમાં આરો આવશે.
દુસ્સમાં આરા દરમિયાન બધી જ રીતે હાસ થાય છે.
પછી ઉત્સર્પિણી કાલચક્રમાં દુસ્સમદુસ્સમાં આરો સમાપ્ત થતા તે શરૂ થશે અને દુસ્સમદુસ્સમાં એર કરતા તે વધુ સમૃદ્ધ હશે. વિવિધ પ્રકારની જોરદાર વર્ષાઓથી દુસ્સમાં આરો શરૂ થશે જેના પરિણામે વનસ્પતિ અને પાક પુષ્કળ થશે. તે આરા પછી દુસ્સમસુસમાં આરો આવશે. વિપાકમૃતનો પ્રથમ શ્રુતસ્કન્ધ. તેમાં ૧૦ અધ્યયનો છે- ‘મિયાપુત્ર, ઉઝિયા, અભગ્ન, સગડ, વહસ્સઈ, સંદિ, ઉંબર, સોરિયદત્ત, દેવદત્તા, અંજૂ. ભ૦ મહાવીરના પિતાના મિત્ર. મોરાગ સન્નિવેશના હતા. મહાવીરે શ્રામય સ્વીકાર્યા પછી પ્રથમ વર્ષા વાસ દરમ્યાન તેમના આશ્રમમાં પંદર દિવસ વાસ કર્યો. મહાવીરની અનાસક્તિએ આશ્રમ વાસીને નારાજ કર્યા તેથી મહાવીરે તે સ્થાન છોડયું . વાણિજ્યગામની ઉત્તરપૂર્વમાં આવેલું ઉદ્યાન, તેમાં યક્ષ સુધર્મનું ચૈત્ય હતું.
दुस्समा
स.
दुष्षमा
દુષમાં
दुहविवाग
आ.
दुःखविपाक
દુ:ખવિપાક
क.ती
ટૂ
ર્નાતક (૪)
दुर्यन्तक
દુર્યક
१.दूइपलास
दूतीपलाश
દૂતીપલાશ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 205
Page #206
--------------------------------------------------------------------------
________________
‘સામ-દ-નામ વકોષ:' મા I-૨
२. दूइपलास
दूतीपलाश
દૂતીપલાશ
दूरल्लकूविअ
છે
-
दूरलकूपिक
દૂરલ્લકૂપિક
दूसगणि
8.
દૂષ્યગણિન
દુષ્પમદુષ્યમાં
दूसमदूसमा दूसमसुसमा
दूष्यगणिन् दुष्षमदुष्षमा दुष्षमसुषमा दुषमा
દુષ્પમસુષમાં
दूसमा
દુષ્યમાં
देयड
अ.
द्रतिकार
દ્રતિકાર
વાણિયગામની ઉત્તરે આવેલું ચૈત્ય, ત્યાં મહાવીર બે વાર ગયા હતા. ભરુચની પાસે આવેલું ગામ. ફલિહમલ્લ આ. ગામનો હતો. આચાર્ય લોહિત્યના શિષ્ય. જુઓ ‘દુસ્સમદુસ્સમા’. જુઓ ‘દુસ્તમસુસમા’. જુઓ ‘દુસ્સમા’. પાણી ભરવાના ચામડાના થેલા બનાવનારાઓનું ધંધાદારી યા ઔદ્યોગિક આર્ય મંડળ. મહાવીરના ૮ મા ગણધર અકંપિયના પિતા.
તે મિથિલા નગરના બ્રાહ્મણ હતા અને તેમનું ગૌતમ ગોત્ર હતું. અને જયંતી(૧૦) તેમની પત્ની હતી. ભગવતીસૂત્રના (૧) બારમા શતકનો નવમો ઉદ્દેશક તેમજ (૨) તેરમા શતકનો બીજો ઉદ્દેશક. આ અને દેવપર્વત એક છે.
૨.
વ
ती.ग.
देव
२.देव
HT.
તેવ
३. देव
भौ.
देव
દેવ
देव
ती.
देवकी
દેવકી
રાજા વસુદેવની પત્ની, વાસુદેવ કૃષ્ણની માતા. તે ‘મત્તિઆવઈ ના રાજા દેવકની પુત્રી હતી.
તેણે ૮ એક સમાન પુત્રોને જન્મ આપ્યો હતો પરંતુ કેવળ છેલ્લા પુત્ર ગયસુકુમાલને જ તે ઉછેરી શકી.
તે ૮ પુત્રોના જન્મનું ભવિષ્ય અઈમુત્તા મુનિ એ ભાખેલું.
બારાવતી બળ્યું, મુખ્ય દરવાજો તૂટી પડ્યો ત્યારે તેના પતિ સાથે બારાવતીના દરવાજે મૃત્યુ પામી. આવતી ઉત્સર્પિણીમાં ભરતક્ષેત્રમાં તે ૧૧માં તીર્થ કર મુનિસુવ્રત તરીકે જન્મ લેશે. જુઓ સુલતા. ઐરાવત ક્ષેત્રના સોળમાં ભાવિ તીર્થંકર. મહાવિદેહનું ઉપક્ષેત્ર દેવકુરુ અને આ એક છે. રતીકર પર્વતના ઉત્તરપૂર્વ ભાગે આવેલું સ્થાન, તે. ઈશાનની રાણી રામરક્ષિતાની રાજધાની છે. | દીક્ષા પ્રસંગે ૨૧મા તીર્થંકર નમિની દિક્ષા-પાલખી.
देवउत्त १. देवकुरा
ती. भो.
देवपुत्र देवकुरु
દેવપુત્ર દેવકુરુ
२. देवकुरा
भौ.दे. देवकुरु
દેવકુરુ
३. देवकुराती .
देवकुरु
દેવકુરુ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 206
Page #207
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
देवकुरु
देवकुरु
દેવકુરુ
મહાવિદેહનું ઉપક્ષેત્ર. તે વિદ્યુતૂભ, સોમનસ, નિસધ, મંદરપર્વતોની પૂર્વે, પશ્ચિમે, ઉત્તરે અને દક્ષિણે આવેલું છે. બીજની ચંદ્રકળા જેવો આકાર ધરાવે છે. તેની જીવાની લંબાઈ ૨૦૦૦ યોજનથી વધુ છે, ઉત્તરદક્ષિણ પહોળાઈ ૧૧૮૪૨-૨/૧૯ યોજન. ધનુપૃષ્ઠ ૬૦૪૧૮-૧૨/૧૯ યોજન છે. જેની બે બાજુ ચિત્રકૂટ અને વિચિત્રકૂટ ડુંગર છે, સીતોદાનદી તે પ્રદેશમાં થઈને વહે છે. તે પ્રદેશમાં ફૂડસામલિ વૃક્ષ આવેલું છે. તેના અધિષ્ઠાતા દેવના નામ ઉપરથી તેનું નામ દેવકુ પડ્યું છે. તેમાં નિસધ સરોવર આવેલું છે. દેવકુરુ પ્રદેશમાં સદા, કાળ સુસમસુસમાં આરાના જ ભાવ હોય છે. તેમાં યુગલિકો વસે છે, જેમનું આયુ ૩ પલ્યોપમ હોય છે ઊંચાઈ ૩ ગભૂતિ હોય છે. કલ્પવૃક્ષના ફળો ઉપર જીવે છે. દેવકુરુ અકર્મભૂમિ કહેવાય છે. સંક્રાન્તિ કાળ દરમ્યાન ભરતક્ષેત્રમાંથી કલ્પવૃક્ષો અદ્રશ્ય થઈ જતાં ઋષભજ્યારે ગૃહસ્થ હતા ત્યારે આ દેવકુ પ્રદેશમાં થતા કલ્પવૃક્ષફળો દેવો તેમને ભોજન માટે પૂરા પાડતા. મહાવિદેહમાં આવેલા સોમનસ અનેવિદ્યુપ્રભના | શિખર. તેમની ઊંચાઈ ૫૦૦ યોજન છે. જેની વચ્ચે થઈને સીતાદા નદી પસાર થાય છે તે દેવકુરુમાં આવેલું સરોવર. દેવકુરુ ઉપક્ષેત્રનો અધિષ્ઠાતા દેવ. તેનું આયુષ્ય એક પલ્યોપમ વર્ષનું છે. સોમનસના દેવકુરુકૂડ શિખરનો અધિષ્ઠાતા દેવ. તે શિખર ઉપર વાસ કરે છે. વિદ્યુભપર્વતના દેવ કુરુકૂડ શિખરના અધિષ્ઠાતાનું નામ પણ આ છે જુઓ દેવકુરા(૩) અને ઉત્તરકુરા(૨). દેવપર્વતનું શિખર. એક બ્રાહ્મણ પરિવ્રાજક. જેને મહાનિસીહ પ્રત્યે ખૂબ આદર હતો તે આચાર્ય અંતકૃદ્દશાના ત્રીજા વર્ગનું પાંચમું અધ્યયન. વસુદેવ અને તેની પત્ની દેવકીનો પુત્ર તથા કૃષ્ણ નો ભાઈ. તેને સુલસાએ ઉછેરી મોટો કર્યો હતો. તેણે પોતાના પાંચ ભાઈઓ સાથે તીર્થંકર અરિષ્ટ નેમિ પાસે દીક્ષા લીધી, ૨૦ વર્ષનો શ્રમણપર્યાય પાળી તે શત્રુંજય પર્વત ઉપર મોક્ષે ગયો હતો.
देवकुरुकूड
भौ.
देवकुरुकूट
દેવકુરુકૂટ
देवकुरुदह
देवकुरुद्रह
દેવકુરુદ્રહ
१. देवकुरुदेव
देवकुरुदेव
દેવકુરુદેવ
२. देवकुरुदेव
देवकुरुदेव
દેવકુરુદેવ
देवकुरूत्तरकुरा देवकूड १. देवगुत्त २. देवगुत्त १. देवजस
તી. भौ. अ.ता
देवकूट देवगुप्त देवगुप्त देवयशस्
દેવકૂટ દેવગુપ્ત દેવગુપ્ત દેવયાસ
आ.
२. देवजस
श्र.
देवयशस्
દેવયશસ્
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 2017
Page #208
--------------------------------------------------------------------------
________________
देवड्डगणि
देवणार १. देवदत्ता
२. देवदत्ता
३. देवदत्ता
४. देवदत्ता
५. देवदत्ता
६. देवदत्ता
देवदिण्ण
देवदीव
देवदेव
..
મા
.
.
.
.
.
મ.
.
ક
देवर्द्धिगणिन्
देवनारद
देवदत्ता
देवदत्ता
देवदत्ता
देवदत्ता
देवदत्ता
देवदत्ता
देवदत्त
देवद्वीप
देवदेव
‘આગમ-વૃત-નામ જોષ:’ માન-શ્
દેવર્કિંગણિન્
દેવનારદ
દેવદત્તા
દેવદત્તા
દેવદત્તા
દેવદત્તા
દેવદત્તા
દેવદત્તા
દેવદત્ત
દેવદ્વીપ
દેવદેવ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम- बृहत् - नाम कोषः ' भाग - १
જેમની અધ્યક્ષતામાં વીરનિર્વાણ સંવત ૯૮૦ વલ્લભીપુરમાં આગમો પુસ્તકારૂઢ થયા તે આચાર્ય. જુઓ નારદ(૪).
વિપાકશ્રુતના પ્રથમ શ્રુતસ્કન્ધનું નવમું પ્રકરણ. રોહીડઅ નગરના શેઠ દત્ત(૧) અને તેમની પત્ની કૃષ્ણશ્રીની પુત્રી. માતૃભક્ત રાજા પૃષ્યનંદી સાથે તેને પરણાવવામાં આવી હતી. પૂષ્યનંદીની માતૃ ભક્તિના કારણે દેવદત્તાને લાગ્યા કરતુ હતુ કે
તેના પતિ સાથે આનંદપ્રદ ભોગ ભોગવવામાં તેની સાસુ વિઘ્નરૂપ છે. તેથી અનુકૂળ તક મળતા તેણે તેની સાસુને કપટપૂર્વક મારી નાખી. જ્યારે પૂષ્યનંદી એ આ જાણ્યું ત્યારે તેણે દેવદત્તાના નાક-કાન કાપી નાખ્યા અને મૃત્યુદંડની શિક્ષા કરી. આવી કડક શિક્ષા તેના પૂર્વકર્મોનું ફળ હતું. ઉજ્જૈની નગરની મુખ્ય ગણિકા. તેની માતા તે મૂલદેવના બદલે ધનિક શેઠ અયલને પસંદ કરે એમ ઇચ્છતી હતી પણ તે વિદ્વાન અને ચતુર મૂલદેવને પ્રેમ કરતી હતી. એકવાર તેણે શેરડીના દ્રષ્ટાંતથી પૂરવાર કર્યું કે મૂલદેવ ખરેખર બુદ્ધિમાન અને પ્રેમને યોગ્ય છે.
વીતિભય નગરના રાજા ઉદાયનની રાણી પ્રભાવતીની ખૂંધી દાસી. રાણીના મૃત્યુ પછી, મહેલના મંદિરમાં પ્રતિષ્ઠિત મહાવીરની મૂર્તિની તે પૂજા કરતી. મૂર્તિ ગોશીર્ષ ચંદનની બનેલી હતી ચંપા નગરીની ગણિકા. એ જ નગરીના બે સાર્થવાહ જિનદત્ત અને સાગરદત્તના પુત્રો તેને પ્રેમ
કરતા હતા.
જેને સ્વભાવથી જ કોઈ પુરુષ ગમતો ન હતો – ભલે ને તે ગમે તેટલો ઉમદા અને ધનાઢ્ય હોય. રાજગૃહીના ધનશેઠનો પુત્ર. તેની માતા ભદ્રા હતી. વિજયચોરે તેનું અપહરણ કર્યું, તેના અલંકારો લૂંટી લીધા, તેને મારી નાખ્યો અને કૂવામાં નાખી દીધો. સુરવરોભાસસમુદ્રને બધી બાજુએથી ઘેરી વળેલો વલયાકાર દ્વીપ. તે દ્વીપ ખુદ બધી બાજુએથી દેવોદ સમુદ્રથી ઘેરાયેલો છે. દેવભદ્ર, દેવમહાભદ્ર તેના અધિષ્ઠાતા દેવો છે.
નંદીશ્વર દ્વીપમાં સિદ્ધાયતનોના દેવદ્વારમાં રહેતો દેવ.
પૃષ્ઠ 208
Page #209
--------------------------------------------------------------------------
________________
देवद्दार
देवद्दीव
देवद्धि
देवपव्वय
देवभद्द
देवमहाभद्द
महाव
देवरइ
देवरक्खिय
देवरमण
देवलासुअ
देववर
देववायग
देवसमणय
१. देवसम्म
२. देवसम्म
१. देवसेण
२. देवसे
देवस्य
| देवाणंद
१. देवानंदा
માં.
.
મ
મ.
→
.
.
.
છે.
.
.
.
*.
તી.
.
देवद्वार
देवद्वीप
देवर्द्धि
देवपर्वत
.
देवभद्र
देवमहाभद्र
देवमहावर
देवरति
देवरक्षित
देवरमण
देवशर्मन्
देवशर्मन्
देवसेन
તી.
देवसेन
તી.
देवश्रु
તી. देवानन्द
देवानन्दा
देवलासुत
देववर
देववाचक
देव श्रमणक
‘ગામ-વૃત-નામ જોષ:’ ભાવ-શ્
દેવદ્વાર
દેવદ્વીપ
દેવર્દિ
દેવપર્વત
દેવભદ્ર
દેવમહાભદ્ર
દેવમહાવર
દેવરતિ
દેવરક્ષિત
દેવરમણ
દેવલાસુત
દેવવર
દેવવાચક
દેવશ્રમણક
દેવશર્મન્
દેવશર્મન
દેવસેન
દેવસેન
દેવશ્રુત
દેવાનંદ
દેવાનંદા
मुनि दीपरत्नसागरजी रचित 'आगम- बृहत् नाम कोष: ' भाग - १
નંદીશ્વર(૧) દ્વીપમાં આવેલા અંજનગ(૧) પર્વતો ઉપર આવેલા સિદ્ધાયતનોના ચાર દ્વારોમાંનું એક. જુઓ દેવદીવ.
બંધદશાનું ત્રીજું અધ્યયન.
સીતોદા નદીની ઉત્તરે ગંધિલ અને ગંધિલાવઈ પ્રદેશો વચ્ચે આવેલો વક્ષસ્કાર પર્વત.
દેવદીવ દ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક. દેવદીવ દ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક. દેવોદ સમુદ્રના બે દેવોમાંનો એક.
સાકેતનો રાજા. તે તેની રાણીમાં એટલો બધો આસક્ત હતો કે પોતાની પ્રજાની દરકાર રાખતો ન હતો. તેનો અંજામ કરુણ આવ્યો.
જેને ખરાબ સોબત હતી તે વ્યક્તિ. સાહંજણી નગરની ઉત્તરપૂર્વમાં આવેલું ઉદ્યાન. તેમાં યક્ષ અમોઘનું ચૈત્ય હતું. સુઘોષનગરમાં આવેલ ઉદ્યાનનું નામ પણ દેવરમણ જ હતું અને તેમાં યક્ષ વીરસેનનું ચૈત્ય હતું.
પોતાના માથામાં ઊગેલા ધોળા વાળને જોઈને
સંસાર ઉપર ધૃણાની લાગણી અનુભવનાર ઉજ્જૈનીના રાજા. અનુરક્તલોચના તેની પત્ની હતી. અનુમતિયા તેની દાસી હતી અને અર્ધસંકાસા તેની પુત્રી હતી. તેણે પોતાના સેવક સંગતક સાથે શ્રમણત્વ સ્વીકાર્યું.
દેવોદ સમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક. દૂસગણિના શિષ્ય અને નંદિના કર્તા. અયલગ્રામનો ગૃહસ્થ. ‘સુરઈય’ વગેરે સાથે તેણે સંસારનો ત્યાગ કર્યો અને શ્રમણત્વ સ્વીકાર્યું. વર્તમાન અવસર્પિણી માં ઐરાવતક્ષેત્રમાં થયેલા ૧૧ માં તીર્થંકર. તેમનું બીજું નામ દેવસેન હતું. કણ્ઠશેઠની પત્ની વજ્રાના પ્રેમમાં પડનાર બ્રાહ્મણ ગોસાલકનો ભાવિ જન્મ. જુઓ મહાપદ્મ. રાજા શ્રેણિકનો ભાવિ જન્મ. જુઓ મહાપદ્મ. ભરત ક્ષેત્રના છઠ્ઠા ભાવિ તીર્થંકર અને ‘કત્તિઅ’ નો ભાવિ જન્મ. જુઓ દેવગુપ્ત.
ઐરાવત ક્ષેત્રના ચોવીસમા ભાવિ તીર્થંકર. પખવાડિયાની પંદરમી રાત્રિ. તેનું બીજું નામ નિરતિ છે. મહાવીર તે રાતે નિર્વાણ પામ્યા. પૃષ્ઠ- 209
Page #210
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
२. देवाणंदा
श्र.ती
देवानन्दा
દેવાનંદા
देविंदत्थय
आ.
देवेन्द्रस्तव
| દેવેન્દ્રસ્તવ
देविंदोववाय
आ.
देवेन्द्रोपपात
દેવેન્દ્રોપપાત
देविल
अ.ता
देविल
દેવિલ
દેવિલાસત્વ
देविलासत्त १. देवी
देविलासत्त्व देवी
દેવી
મહાવીરના ગર્ભને ધારણ કરનારી સ્ત્રી. તે જાલંધર ગોત્રની હતી, માયણકુંડગ્રામના ઋષભદત્તા બ્રાહ્મણની પત્ની હતી. મહાવીરનો આત્મા તેની કૂખમાં પ્રવેશ્યો ત્યારે તેણે શુભ ૧૪ વસ્તુ સ્વપ્ના માં દેખી. ૮૨ દિવસ પછી, શક્ર એ હરિભેગમેસિ દેવ દ્વારા દેવાનંદા અને ત્રિશલાના ગર્ભોની. અદલાબદલી કરી દીધી દેવાનંદા સંસાર નો ત્યાગ કરી ચંદનાની શિષ્યા બની. કાલક્રમે મોક્ષ પામી. અંગબાહ્ય ઉત્કાલિક આગમગ્રન્થ. ૩૦૭ ગાથાઓ. નો બનેલો છે. તેમાં દેવેન્દ્રોએ કરેલી મહાવીરની. સ્તુતિ છે. ઉપરાંત, દેવો અને તેમના ઇન્દ્રોની. કેટલીક વિગતો પણ તેમાં છે. જુઓ ‘પ્રકીર્ણક’. અંગબાહ્ય કાલિક આગમસૂત્ર. જેણે શ્રમણજીવન ના ૧૩ વર્ષ પૂરા કર્યા હોય તેને તેના અધ્યયનની અનુજ્ઞા છે. તે સૂત્ર હાલ અસ્તિત્વમાં નથી, કાચું (સચિત્ત) પાણી, વનસ્પતિ, ફળો વગેરેનો ત્યાગ કર્યા વિના મોક્ષ પ્રાપ્ત કરનાર અજૈન ઋષિ. આ અને દેવલાસૂત્ર એક છે. ભરત ક્ષેત્રના દસમા ચક્રવર્તી હરિસણની પત્ની. ભરતક્ષેત્રના સાતમા ચક્રવર્તી અને અઢારમા તીર્થંકર અરની માતા. ભગવતીસૂત્રના દસમા શતકનો પાંચમો ઉદ્દેશક. દેવદ્વીપને બધી બાજુથી ઘેરી વળેલો સમુદ્ર. તે ખુદ બધી બાજુથી નાગદીવ દ્વીપથી ઘેરાયેલો છે. તેના અધિષ્ઠાતા દેવો દેવવર અને દેવમહાવર છે. જુઓ દેવોદ. ભરતક્ષેત્રના તેવીસમા ભાવિ તીર્થંકર અને અંબડ નો ભાવિ જન્મ. નિહ્નવ ગંગનો સિદ્ધાંત. આ સિદ્ધાંત મુજબ બે ક્રિયાઓ (દ્વિક્રિયા) યુગપદ્ (એકસાથે) થાય છે. આ સિદ્ધાંત વીરનિર્વાણ સંવત ૨૨૮માં ઉલ્લગતીરમાં ગંગે સ્થાપ્યો-પ્રવર્તાવ્યો. દસ દશા ગ્રન્થોમાંનો એક. તે અત્યારે અસ્તિત્વમાં નથી, નષ્ટ થઈ ગયો છે. તેમાં ૧૦ અધ્યયનો હતા. જુઓ દોગિદ્ધિદશા. જેને દ્રૌપદીના સ્વયંવરમાં આવવા માટે નિમંત્રણ મોકલવામાં આવ્યું હતું તે હસ્તિનાપુરનો રહેવાસી.
२. देवी
ती.च
देवी
દેવી,
૩. હેવી
आ.
देवी
દેવી
देवोद
देवोद
દેવાદ
देवोदग
भौ.
देवोदक
દેવાદક
હેલોવવા (મ).
તી.
ટેવોપપાત()
| દેવોપપાત(ક)
दोकिरिय
श्र.नि द्विक्रिय
ત્રિક્રિય
दोगिद्धिदसा
आ. द्विगृद्धिदशा
દ્વિગૃદ્ધિદશા
दोगेहिदसा
- HT. રિદ્ધિશા
દ્વિગૃદ્ધિ દશા
दोण
अ.
द्रोण
દ્રોણ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8-210
Page #211
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
दोब
अ.
दोब
દોબ
दोवइ
श्र.
द्रौपदी
દ્રૌપદી
दोसाउरिया दोसापुरिया
दोषपूरिका दोषपूरिका
| દોષપૂરિકા દોષપૂરિકા
.
१.दोसिणाभा
ज्योत्स्नाभा
જ્યોસ્નાભા
२.दोसिणाभा
ज्योत्स्नाभा
જ્યોસ્નાભા
दोसिय
.
दौष्टिक
દૌષ્યિક
धट्ठज्जुण
ધૃષ્ટાર્જુન
१.धण
આ અને ડોબ એક છે. પંચાલ દેશના કંપિલ્લપુર નગરના રાજાદ્રુપદ અને રાણી ચુલનીની પુત્રી. રાજકુમાર ધૃષ્ટાર્જુન તેનો. ભાઈ હતો. તે તેના પૂર્વભવમાં સુકુમાલિકા હતી. પોતાના પૂર્વભવના નિદાનના કારણે સ્વયંવરમાં હસ્તિનાપુરના રાજા પંડુના પાંચ પુત્રો યુધિષ્ઠિર, ભીમસેન, અર્જુન, નકુલ અને સહદેવને પોતાના પતિ તરીકે પસંદ કર્યા અને તેમની સાથે પરણી. અઢાર પ્રકારની બ્રાહ્મી લિપિઓમાંની એક. જુઓ દોસાઉરિયા. જ્ઞાતાધર્મકથાના બીજા શ્રુતસ્કન્ધના આઠમાં વર્ગનું બીજું અધ્યયન. મથુરાના શેઠની પુત્રી. તે શ્રમણી બની હતી. મૃત્યુ પછી તે ચંદ્રની મુખ્ય પત્ની તરીકે જન્મી હતી. સૂર્યની મુખ્ય પત્નીનું નામ પણ આ જ છે. કાપડના વેપારીઓનું ધંધાદારી આર્યમંડળ. પંચાલ દેશના કંપિલ્લપુર નગરના રાજા દ્રુપદ અને રાણી ચુલનીનો પુત્ર. રાજગૃહીના ધન્ન(૧) શેઠના પાંચ પુત્રોમાંનો એક. ક્ષિતિપ્રતિષ્ઠિત નગરનો શેઠ. તે ભદ્રા(૩૪)નો પતિ અને અઍકારિયભટ્ટાનો પિતા હતો. વજવંઘનું બીજું નામ. અવરવિદેહમાં આવેલા ક્ષિતિપ્રતિષ્ઠિત નગરનો. શેઠ જે તીર્થંકર ઋષભનો પૂર્વભવ હતો. વસંતપુર તરફ પ્રયાણ કરતા પોતાના સાર્થ અર્થાત્ કાફલા. સાથે રહેલા શ્રમણોને તેણે ભિક્ષા આપી હતી. ચંપાનો ધનાઢ્ય શેઠ. શ્રાવતી નગરીના શેઠ જે પ્રભાતે સૌપ્રથમ પોતાને આશીર્વાદ આપનારને રોજ બે ગિની આપતા હતા. તીર્થકર અરિષ્ટનેમિનો પૂર્વભવ. પાડલિપુત્રનો ધનાઢ્ય વેપારી. તેની પુત્રીએ આર્ય વજને પરણવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ, ધન્ન(૩) તથા ધન્ન(૭) એક જ વ્યક્તિ છે. આ અને ધન્ન(૧) એક છે. આ અને ધન્ન(૩) એક છે.
धन
ધન
२. धण
धन
ધન
३. धण
धन
ધન
૪. થઈ
તી.
ઇન
ધન
५. धण
धन
ધન
६.धण
ધને
૭, થઈ
धन
ધન
८. धण
धन
ધન
९.धण
धन
ધન
१०.धण
धन
ધન
११. धण
अ.
धन
ધન
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ-211
Page #212
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
१.धणंजय
धनञ्जय
ધનંજય
२. धणंजय
च.
धनञ्जय
ધનંજય
३. धणंजय ४. धणंजय
स. धनञ्जय अ.ज. धनञ्जय
ધનંજય ધનંજય
धणगिरि
धनगिरि
ધનગિરિ
धणगुत्त
धनगुप्त
ધનગુપ્ત
१. धणगोव
धनगोप
ધનગોપ
સૌર્ય નગરનો શેઠ. સુભદ્રા તેની પત્ની હતી. જો પોતાને પુત્ર થશે તો એ શરતે તેણે યક્ષ સુરંબર આગળ એકસો પાડાનો બલિ ચડાવવાની પ્રતિજ્ઞા કરી હતી. સહ્નસીબે તેને પુત્ર થયો. પોતાની પ્રતિજ્ઞાને પૂરી કરતા પહેલાં તે મહાવીરનો ઉપાસક શ્રાવક બની ગયો, તેથી તેણે બલિ ચડાવવાનો. ઇન્કાર કરી દીધો. પરંતુ યક્ષે વચન પાળવા માટે તેના ઉપર ભારે દબાણ કર્યું. એટલે તેણે લોટના બનાવેલા એકસો પાડાનો બલિ યક્ષને ચડાવ્યો. મૂકા નગરના રાજા. તે ચક્રવર્તી પ્રિયમિત્રનો પિતા હતો. તેની પત્ની ધારિણી(૯) હતી. પખવાડિયાનો નવમો દિવસ. ઉત્તરાપોઠવયા નક્ષત્રનું ગોત્રનામ. તુંબવન સન્નિવેશનો શેઠ. તે આર્ય વજના પિતા હતા અને સુનંદાના પતિ હતા. ગર્ભવતી સુનંદાને છોડીને તેમણે સંસારનો ત્યાગ કર્યો, તે આર્ય સીહગિરિના શિષ્ય બન્યા. આર્ય મહાગિરિના શિષ્ય અને નિદ્ભવ ગંગના ગુરુ રાજગૃહીના શેઠ ધન્ન(૬)ના ચાર દીકરાઓમાંનો એક. તેની પત્નીનું નામ રક્ષિકા હતું. રાજગૃહીના શેઠ ધન્નના પાંચ દીકરાઓમાંનો એક. વર્તમાન અવસર્પિણીના ત્રીજા વાસુદેવ સયંભૂનો પૂર્વભવ. તે ધનમિત્રનામે પણ ઓળખાય છે. તેના ગુરુ આચાર્યસુદર્શન હતા. તેણે શ્રાવસ્તી નગરીમાં નિદાન કર્યું અને તેનું કારણ યુદ્ધ હતું. આ અને ધન્ન(૧) એક છે. વર્ધમાનપુરનો સાર્થવાહ. તે પિયંગ(૨)નો પતિ હતો અને અંજૂસિરી(૪)નો પિતા હતો. જેને મરઘાની લડાઈમાં રસ હતો તે શેઠ. મહાવીરના છઠ્ઠા ગણધર મંડિતના પિતા. તેમની પત્ની વિજયદેવા હતી. વર્ધમાન સન્નિવેશ પાસે વહેતી વેગવઈ નદીમાંથી મજબૂત બળદની મદદથી ૫૦૦ ગાડા બહાર કાઢનાર સાર્થવાહ. પેલો બળદ ગાડા બહાર કાઢ્યા પછી મરી ગયો અને સૂલપાણિ નામક યક્ષ બન્યો. રાજા ઉગ્રસેનનો પૌત્ર. કદાચ તે અને નભસેન એક છે. વધુ વિગત માટે જુઓ ‘કમલામેલા’.
२. धणगोव
अ.
धनगोप
ધનગોપ
१. धणदत्त
धनदत्त
ધનદત્ત
२.धणदत्त
अ.
धनदास
धनदत्त
ધનદત્ત
१. धणदेव
धनदेव
ધનદેવ
२. धणदेव
ઝ..
धनदेव
ધનદેવ
३. धणदेव
धनदेव
ધનદેવ
४. धणदेव
क.
धनदेव
ધનદેવ
५. धणदेव
૪.
ઇનટ્રેવ
ધનદેવ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ-212
Page #213
--------------------------------------------------------------------------
________________
‘માન-દ-નામ વષ:' મા I-૨
६. धणदेव
अ.
धनदेव
ધનદેવ
ઝ.
७. धणदेव धणपति १. धणपाल
धनदेव धनपति धनपाल
ધનદેવ ધનપતિ
ધનપાલ
२. धणपाल
$.
धनपाल
ધનપાલ
३.धणपाल
धनपाल
ધનપાલ
धणप्पभा
7.
धनप्रभा
ધનપ્રભા
१. धणमित्त
धनमित्र
ધનમિત્ર
२. धणमित्त
क.
धनमित्र
ધનમિત્ર
३. धणमित्त
धनमित्र
ધનમિત્ર
४. धणमित्त
રાજગૃહીના ધન્ય અને તેની પત્ની ભદ્રાના ચાર પુત્રોમાંનો એક. તેની પત્ની ભોગવતિયા હતી. ધન્યના પાંચ પુત્રોમાંનો એક. જુઓ ‘ધનવઈ. રાજગૃહીના શેઠ ધન્યના પાંચ દીકરાઓમાંનો એક. કોસંબી નગરના રાજા. મૃત્યુ પછી તેમનો અહીં સુવાસવ તરીકે પુનર્જન્મ થયો હતો. રાજગૃહીના શેઠ ધન્યનાં ચાર દીકરાઓમાંનો એક. તેની પત્ની ઉઝિતા હતી. જુઓ ‘વૈશ્રમણપભ”. ચંપાનગરીનો સાર્થવાહ. તેની પત્નીનું નામ ધનશ્રી હતું. સુજાત તેમનો પુત્ર હતો. દંતપુરનો સાર્થવાહ. તેને બે પત્ની હતી- ધનશ્રી અને પદ્મશ્રી. તેને દ્રઢમિત્ર નામે મિત્ર હતો. પદ્મશ્રી માટે હાથીદાંતનો મહેલ ઊભો કરવા, રાજાના પ્રતિબંધના હુકમને ગણકાર્યા વિના દ્રઢમિત્ર જંગલમાંથી હાથીદાંતનો ભારો લાવ્યો હતો. ઉજ્જૈની નગરીના શેઠ. તેણે પોતાના પુત્ર ધનશર્મ સાથે સંસાર છોડી શ્રમણત્વ સ્વીકાર્યું. મહાવીરના ચોથા ગણધર વ્યક્તના પિતા. રાજગૃહીના શેઠ ધન્યના ચાર પુત્રોમાંનો એક. તેની પત્નીનું નામ રોહિણિયા હતું. ધન્ય શેઠના પાંચ દીકરાઓમાંનો એક. કુબેરનું બીજું નામ. તે અને વૈશ્રમણ એક છે. વિપાકશ્રુતના બીજા શ્રુતસ્કન્ધનું છઠ્ઠું અધ્યયન. કનગપુરના રાજા પ્રિયચંદ્રનો પૌત્ર અને રાજકુમાર વૈશ્રમણનો પુત્ર. ધનની પત્ની. તે રાજીમતીનો પૂર્વભવ હતો. જુઓ ધનવઈ. ઉજ્જૈની નગરીના શેઠ. તે વેપારધંધાના કામે ચંપા. નગરી ગયા હતા. જુઓ ધનાવહ. | ઉજ્જૈની નગરીના શેઠ ધનમિત્રનો દીકરો. પોતાના પિતા સાથે શ્રામય સ્વીકાર્યું. એકવાર કોઈ સ્થાને જતા માર્ગમાં તેને ખૂબ તરસ લાગી. પિતૃપ્રેમથી પ્રેરાઈને પિતાએ બાજુમાં વહેતી નદીમાંથી પાણી પી લેવા કહ્યું. પરંતુ તેણે પાણી પીવાનો ઇન્કાર કરી દીધો અને તે જ સ્થાને તે મરણ પામ્યો.
धनमित्र
ધનમિત્ર
१. धणरक्खिय
धनरक्षित
ધનરક્ષિત
મ.
२. धणरक्खिय १. धणवइ २. धणवइ
धनरक्षित धनपति धनपति
ધનરક્ષિત ધનપતિ ધનપતિ
३. धणवइ
धनपति
ધનપતિ
धणवइ धणवति
धनवती धनपति
ધનવતી ધનપતિ
धणवसु
धनवसु
ધનવમું
धणवह
धनवह
ધનવહ
धणसम्म
श्र.
धनशर्मन्
ધનશર્મનું
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8-213
Page #214
--------------------------------------------------------------------------
________________
‘માન-દ-નામ કોષ:' ભાગ-૨
H.
१. धणसिरी २. धणसिरी
धनश्री धनश्री
ધનશ્રી ધનશ્રી
.
३.धणसिरी
धनश्री
ધનશ્રી
१.धणावह
धनावह
ધનાવહ
२. धणावह
धनावह
ધનાવહ
३. धणावह
3.
धनावह
ધનાવહ
४.धणावह
धनावह
ધનાવહ
धणिट्ठा
दे.ज.
धनिष्ठा
ધનિષ્ઠા
१. धणु
धनुष
ધનુષ
ચંપાનગરીના ધનમિત્રની પત્ની, સુજાત ની માતા. દંતપુરના શેઠ ધનમિત્તની બે પત્નીઓમાંની એક વસંતપુરના ‘જિયપત્તિ અને ધણાવહ’ની બહેન. તે બાલવિધવા હતી. તેના ભાઈઓને તેના તરફ ખૂબ પ્રેમ હતો. તેણે ભાઈઓ સાથે સંસારનો ત્યાગ કર્યો અને તે આચાર્ય ધર્મઘોસની શિષ્યા બની. મૃત્યુ પછી સળંગસુંદરી તરીકે પુનર્જન્મ થયો. કોસંબી નગરના શેઠ. તે મૂલાના પતિ હતા અને ચંદનાને ખરીદનાર હતા. ઋષભપુરના રાજા, રાણી સરસ્વતિતેની પત્ની હતી અને રાજકુમાર ભદ્રનંદી તેનો પુત્ર હતો. રાજગૃહીના શેઠ. તે ભદ્રા(૫)નો પતિ હતો અને કત પૂર્ણનો પિતા હતો. વસંતપુરનો શેઠ. તેને ‘જિયપત્તિ નામે ભાઈ અને ધનસિરી’ નામે બહેન હતી. ૨૮ નક્ષત્રમાંનું એક. તેનું ગોત્રનામ અગ્રતાપસ છે. વસુ તેનો અધિષ્ઠાતા દેવ છે. આ નક્ષત્રનું બીજું નામ ‘સવિઠા’ છે. | કંપિલ્લપુરના રાજા બ્રહ્મના મંત્રી, વરધનું ના પિતા. શક્રનો લોકપાલ યમ, જે દેવને પોતાના કુટુંબમાં. સભ્ય જેમ ચાહે છે તે દેવ. તે પરમધાર્મિકદેવ છે. ભરતક્ષેત્રના પ્રથમ ભાવિ તીર્થંકર મહાપદ્મ જે આઠ રાજાઓને દીક્ષિત કરશે તેમાંનો એક. રાજગૃહી નગરના શેઠ. તેમને ભદ્રા નામની પત્ની હતી, સુંસુમાનામની દીકરી હતી અને ધન(૧), ધનપાલ(૧), ધનદેવ(૭), ધનગોવ(૨) અને ધનરખિય(૨) નામના પાંચ દીકરા હતા. ધન્ય એ સંસારનો ત્યાગ કર્યો અને તે મહાવીરના શિષ્ય બન્યા. ભવિષ્યમાં તે મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષ પ્રાપ્ત કરશે. જુઓ ‘ધન્ન (૬). અન્ન આદિનો હંમેશ માટે ત્યાગ કરી નાલંદા સમીપ વેભારગિરિ પર્વત નજીક શિલા ઉપર સૂઈ રહેનાર શ્રમણ. મૃત્યુ પછી તે અનુત્તર સ્વર્ગીય વિમાનમાં દેવ તરીકે જમ્યા. તેવીસમા તીર્થંકર પાર્શ્વનાથને સૌપ્રથમ ભિક્ષા. આપનાર. ઋષભપુરના ધૂભકરંડ ઉદ્યાનમાં રહેતો યક્ષ.
२. धणु
दे.न.
धनुष
ધનુષ
धणुद्धत
धनुरुद्धत
ધનુરુદ્ધત
૨. થULL
ધન્ય
૨. થઇ
धन्य
ધન્ય
3. ઘUM
ધન્ય
૪. ધUU
ધન્ય
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 214
Page #215
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
५. धण्ण
| 8.
ઘન્ય
ધન્ય
૬. થઇ
क.
धन्य
ધન્ય
૭. ઘUU
अ.
धन्य
ધન્ય
૮. થUU
श्र.
धन्य
કાકંદી નગરીની ભદ્રાસાર્થવાહીનો પુત્ર. ૩૨ કન્યા ને પરણ્યો હતો. તે સંસાર ત્યાગી ભ૦ મહાવીરનો. | શિષ્ય બન્યો. શ્રમણ બન્યા પછી તરત જ તેણે બે દિવસના ઉપવાસ પછી પારણે તુચ્છ અને લૂખું અન્ન લેવાનું શરૂ કર્યું. આ રીતે તેણે નવ મહિના શ્રમણત્વ પાળ્યું. તેની કઠોર તપસ્યાની મહાવીર રાજા શ્રેણિક પાસે પ્રશંસા કરી. મૃત્યુ પછી સર્વાર્થ સિદ્ધ વિમાનમાં દેવ તરીકે જન્મ્યો. ભવિષ્યમાં એક ભવ કરીને પછી મહાવિદેહ માં મોક્ષ પામશે. રાજગૃહી નગરના શેઠ. ભદ્રા તેમની પત્ની હતી. તેમને ‘ધનપાલ, ધનદેવ, ધનગોવ, ધનરખિય ચાર પુત્રો હતા, ઉઝિયા, ભોગવતિયા, રકખતિયા, રોહિણિયા’ એ ચાર પુત્રવધૂઓ હતી. એક વાર તેણે દરેક પુત્રવધૂને પાંચ ડાંગરના દાણા. તેમની બુદ્ધિની પરીક્ષા કરવા આપ્યા. જુઓ ધન્ન. વસંતપુરનો સાર્થવાહ. અનેક વ્યક્તિઓ સાથે તે નિવૃત્તિનગર ગયો હતો. ચંપા નગરીનો સાર્થવાહ. અનેક વ્યક્તિઓ સાથે તે અહિચ્છત્રા નગર ગયો. ત્યાંથી પાછા આવી. સંસારનો ત્યાગ કરી ગ્રામય સ્વીકાર્યું. ૧૧ અંગ સૂત્રોનો અભ્યાસ કર્યો, મરણ પછી દેવ રૂપે જન્મ પામ્યો. ભાવિમાં મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષ પામશે. અનુત્તરોપપાતિક સૂત્રના વર્ગ ૩ નું અધ્યયન ૧. સ્થાનમાં તેનો ઉલ્લેખ અધ્યયન ૨ તરીકે થયો છે રાજગૃહી નગરના શેઠ. તેમની પત્ની ભદ્રા હતી. તેમનો પુત્ર હતો દેવદત્ત. એકવાર ગુન્હો કરવા બદલ ધન્ય ને કેદની સજા થઈ. ધન્ય અને ધન્ય ના પુત્રના ખૂની વિજયચોરને એકસાથે બેડીથી બાંધવામાં આવ્યા હતા. જ્યારે વિજયે ધન્યને લઘુશંકા વગેરેમાં સહકાર આપવા ઇન્કાર કર્યો ત્યારે ધન્યએ તેની સાથે પોતાનું ભોજન વહેંચીને ખાવાનું સ્વીકારવું પડ્યું. પછી ધન્ય એ સંસારનો ત્યાગ કર્યો, તે શ્રમણ ધર્મઘોસનાશિષ્ય બન્યા.
જ્યાં તેરમાં તીર્થંકર વિમલે પોતાનું પહેલું પારણું ગૃહસ્થ જયના હાથે કર્યું હતું તે ગામ. વિજયપુરના રાજા કનકરથના રાજવૈદ્ય, પાડલસંડ ના શેઠ સાગરદત્તના પુત્ર ઉંબરદત્તનો પૂર્વભવ. તે આયુર્વેદની આઠે આઠ શાખાના નિષ્ણાત હતા.
ધન્ય
૧. ઘUU
મા.
ધન્ય
૨૦, થUU
ધન્ય
धण्णकड
ऐ.
धन्यकृत
ધન્યકૃત
१. धण्णंतरि
क.
धन्वन्तरि
ધન્વન્તરિ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 215
Page #216
--------------------------------------------------------------------------
________________
२. धणं
३. धण्णंतरि
धण्णा
धण्णिया
१. धम्म
२. धम्म
धम्मकहा
धम्मगणि
१.
२. धम्मघोस
મ.
સ.
.
મ.
.
ઝા.
મા.
*
धन्वन्तरि
धन्वन्तरि
धन्या
धनिका
धर्म
धर्म
धर्मकथा
धर्मगणिन्
धर्मघोष
धर्मघोष
‘ગામ-બૃહત્-નામ જોષ:' માળ-શ્
ધન્વન્તરિ
ધન્વન્તરિ
ધન્યા
પત્રિકા
ધર્મ
ધર્મ
ધર્મકથા
ધર્મગણિન
ધર્મઘોષ
ધર્મઘોષ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १
બારાવતી નગરીના ધેંધ.
આયુર્વેદ વિદ્યાના સ્થાપક વૈદ્યરાજ. વાણારસીના સુરાદેવની પત્ની, તે મહાવીરની
ઉપાસિકા હતી.
ગોબ્બરગામના વણકરની પત્ની, વાળંદની નોકર વર્તમાન અવસર્પિણીના ૧૫ માં તીર્થંકર. તે પૂર્વ ભવમાં સીહરથ હતા. ધર્મ, રત્નપુર ના રાજા ભાનુ અને રાણી સુવ્રતાના પુત્ર હતા. તેમની ઊંચાઈ ૪૫ ધનુષ હતી. તેમનો વર્ણ તપ્ત સુવર્ણ જેવો હતો. તેમણે ૧૦૦૦ પુરુષો સાથે સંસારનો ત્યાગ કર્યો. ત્યારે તેમણે સાગરદતા પાલખી વાપરી, સોમનસ નગરમાં ધર્મસીહના ઘરે પ્રથમ પારણુ કર્યું હતું. શ્રમણ અરિષ્ટ તેમના પ્રથમ શિષ્ય હતા. તેમની પ્રથમ શિષ્યા સિવા હતી. તેમને શ્રમણોના ૪૮ ગણો અને ૪૮ ગણધરો હતા. તેમને ૬૪૦૦૦ શ્રમ શિષ્યો હતા, ૬૨૪૦૦ મણી શિષ્યાઓ હતા. ૧૦ લાખ વર્ષ આયુ ભોગવીન ભમલ્લિ ના મૃત્યુથી ૩ સાગરોમ વર્ષ પહેલાં તે મોક્ષ પામ્યા. તે અઢી લાખ વર્ષ રાજકુમાર તરીકે અને પાંચ લાખ વર્ષ રાજા તરીકે જીવ્યા હતા. સૂત્રકૃત્ નું નવમું અધ્યયન. જ્ઞાતાધર્મકથાનો બીજો શ્રુતસ્કંન્ધ.
શ્રમો માટેના પ્રાયશ્ચિત્તને લગતા નિયમોમાં ફેરફાર કરનાર આચાર્ય.
મહાવીરના શિષ્ય.
ધર્મવસુ અપર નામ ધર્મવષ્ણુ આચાર્યના શિષ્ય. તેમણે ધર્મજસસાથે એક માસના ઉપવાસ કરીને વાણારસીમાં વર્ષાવાસ ગાળ્યો હતો. તેઓ ઉત્તરગુણ પાલનમાં ચુસ્ત અને સંકલ્પબદ્ધ હતા, ગંગા નદી પાર કરતી વખતે તેઓ ખૂબ તરસ્યા થયા હોવા છતાં નદીનું પાણી પીવાનો તેમણે વિચાર પણ ન કર્યો. જેમ શ્રમણી વિનયવતીને શ્રાવકશ્રાવિકાઓની પ્રશંસા અને સેવા મળી હતી તેમ પોતાને પણ મળે એવા આશયથી ધર્મજો જ્યારે તે કોસંબી નગરમાં હતા ત્યારે સલ્લેખના લીધી. પરંતુ બન્યું એવું કે અવંતિસેને નગર પર આક્રમણ કર્યું અને ધર્મજસે વૈયાવચ્ચ પામ્યા વિના દેહ છોડ્યો અને કટોકટીના કાળમાં તેમના દેહને બહાર ફેંકી દેવામાં આવ્યો.
1- 216
Page #217
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
३. धम्मघोस
શ્રી धर्मघोष
ધર્મઘોષ
४. धम्मघोस
धर्मघोष
ધર્મઘોષ
છે.
५.धम्मघोस ६.धम्मघोस ७. धम्मघोस
धर्मघोष धर्मघोष धर्मघोष
ધર્મઘોષ ધર્મઘોષ ' ધર્મઘોષ
૮. ધુમ્મસ
धर्मघोष
ધર્મઘોષ
ચંપાનગરના રાજા મિત્રપ્રભના મંત્રી. ધનમિત્રના સ્વરૂપવાન પુત્ર સુજાતને મારી નાખવા તેણે યોજના કરેલી કારણ કે તેને ગેરસમજ થઈ હતી કે સુજાતે તેના અંતઃપુરની પવિત્રતાને નષ્ટ કરી છે.
જ્યારે સત્ય જાણ્યું ત્યારે રાજાએ ધર્મઘોસને દેશ નિકાલ કર્યા. ધર્મઘોષ રાજગૃહી ગયા, પોતાના કૃત્યો માટે પસ્તાવો કર્યો અને શ્રમણત્વ સ્વીકાર્યું. ત્યાંથી વારક્તપુર જઈ વારક્તમંત્રીને દીક્ષા આપી ધનવસુ સાર્થવાહના કાફલા સાથે ઉજ્જૈનીથી ચંપા જનારા શ્રમણ. જ્યારે લૂટારાએ આ કાફલા ઉપર હૂમલો કર્યો ત્યારે કાફલો ગભરાઈને વીખરાઈ ગયો કાફલાના સભ્યો સાથે શ્રમણ જંગલમાં પ્રવેશ્યા.
ત્યાં શ્રમણને યોગ્ય એવી ભિક્ષા મળી નહિ. એટલે તેમણે ખોરાક લેવાનું છોડી દીધું અને એક શિલા. ઉપર સલ્લેખના કરી. કાલક્રમે તે મુક્તિ પામ્યા. તીર્થકર વિમલના પ્રશિષ્ય. તેમણે હસ્તિનાપુરમાં વિહાર કરતા જેમણે રાજગૃહીના ગુણશિલ ચૈત્યમાં જેમના શિષ્ય ધર્મરુચિ(૪) હતા તે આચાર્ય. પોતાના શિષ્ય સુદત્ત તથા અન્ય સાથે હસ્તિનાપુર ની મુલાકાત લેનાર સ્થવિર. મહાઘોસ નગરના શેઠ. ધર્મસીહ શ્રમણને ભિક્ષા. આપવાના કારણે તે મૃત્યુ પછી રાજકુમાર ભદ્રનંદીતરીકે જમ્યા. એક આચાર્ય. રાજા જિતશત્રુ તેમનો ઉપાસક હતો. આચાર્યને તેમના શિષ્યોને (પ્રાયશ્ચિત્ત રૂપ) સજા કરવામાં તે રાજા મદદ કરતો હતો. મથુરા(૨)ના શેઠને શ્રમણ્યની દીક્ષા આપી. શ્રમણ સંઘમાં પ્રવેશ કરાવનાર આચાર્ય. ધનસિરી(૩)ને દીક્ષા આપનાર આચાર્ય. જેમનો શિષ્ય ચંપા નગરીના રાજા જિતશત્રુનો પુત્ર સુમનભદ્ર હતો તે આચાર્ય. મહાવીરનો એક શિષ્ય. જે ધર્મવલ્થ નામે પણ જાણીતા હતા તે ધર્મવસુ આચાર્યના શિષ્ય. તેમણે વત્સગા નદીના કિનારે સલ્લેખના કરી, મોક્ષ પામ્યા. તે પ્રસંગે ઉજ્જૈનીના રાજા અવંતિસેન અને કોસંબીના મણિપ્રભુએ તેમની પૂજા કરી. જુઓ ધર્મઘોસ. ઐરાવત ક્ષેત્રના પાંચમાં ભાવિ તીર્થંકર.
९. धम्मघोस
धर्मघोष
ધર્મઘોષ
१०. धम्मघोस
8.
થર્મોષ
ધર્મઘોષ
११. धम्मघोस
धर्मघोष
ધર્મઘોષ
१२. धम्मघोस
धर्मघोष
ધર્મઘોષ
१३. धम्मघोस
धर्मघोष
ધર્મઘોષ
१.धम्मजस
धर्मयशस्
ધર્મયશસ.
२.धम्मजस
श्र.
धर्मयशस्
ધર્મયશસ
धम्मज्झय
તી. શુqન | ધર્મધ્વજ मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ-217
Page #218
--------------------------------------------------------------------------
________________
धम्मज्झयण
धम्मण्णग
धम्मत्थकाम
धम्मपण्णत्ति धम्ममित
१. धम्मरुइ
२. धम्मरुइ
३. धम्मरुइ
४. धम्मरुइ
५. धम्मरुइ
६. धम्मरुइ
७. धम्मरुइ
धम्मरुचि
धम्मरुयि
धम्मवग्गु
धम्मवसु
મા. धर्मध्ययन
*. धर्मान्वण
મ. धर्मार्थकाम
મા. धर्मप्रज्ञप्ति
.
धर्ममित्र
.
.
.
*.
'
શ્ર
धर्मरुचि
धर्मरुचि
धर्मरुचि
धर्मरुचि
धर्मरूचि
धर्मरुधि
धर्मरुचि
*.
धर्मरुचि
*. धर्मरुचि
*.
धर्मवल्गु
धर्मवसु
‘આગમ-વૃત-નામ જોષ:’ ભાગ-૨
ધાંધ્યયન
ધન્યત્ર
ધર્માર્થકામ
ધર્મપ્રજ્ઞપ્તિ
ધર્મમિત્ર
ધર્મરુચિ
ધર્મરુચિ
ધર્મરુચિ
ધર્મચિ
ધર્મરુચિ
ધર્મરુચિ
ધર્મરુચિ
ધર્મરુચિ
ધર્મચિ
ધર્મવલ્ગુ
ધર્મવસ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १
સૂત્રકૃત્ ના પ્રથમ શ્રુતસ્કન્ધનું નવમું અધ્યયન.
કોઈ આચાર્યના વિનયસમ્પન્ન ૮ શિષ્યોમાંનો એક દશવૈકાલિકનું અધ્યયન ૬. તે અને મહાચારકથા એક છે.
જુઓ ‘છઠ્ઠીવણિયા’.
છઠ્ઠા તીર્થંકર પદ્મથનો પૂર્વભવ. વાણારસીના રાજા. તેણે ઉદિતોદયની રાણી
શ્રીકંતા નું અપહરણ કરવા માટે રાજા ઉદિતોદય ઉપર આક્રમણ કર્યું.
શ્રમણ આષાઢભૂતિના ગુરુ આચાર્ય. પોતાને હેરાન કરવા બદલ જે શ્રમણે નાવિક નંદ ને બાળી ભસ્મ કરી નાખ્યો તે શ્રમણ. ધર્મઘોસના શિષ્ય. ચંપાનગરમાં જ્યારે તે ભિક્ષા માટે નીકળ્યા ત્યારે તેમને મધુર રસાવાળું કડવા તુંબડાનું શાક બ્રાહ્મણી નાગશ્રીએ ભિક્ષામાં આપ્યું ધર્મઘોસે તેમને જણાવ્યું કે જો તે ઝેરી શાક ખાશે તો મરી જશે. માટે ધર્મરુચિને તેનો ત્યાગ કરવા કહ્યું. ધર્મરુચિએ વિચાર્યું કે જો તે શાકનો ત્યાગ કરે તો તે ઝેરી શાકના ખાનાર હજારો કીડીઓ મરી જાય. તેથી અસંખ્ય કીડીઓને બચાવવા તે પોતે જ શાક ખાઈ ગયા અને સલ્લેખના લઈ લીધી અને મૃત્યુ પામ્યા. મરીને તે દેવ તરીકે જન્મ્યા. પછીના જન્મમાં તે મોક્ષ પામશે.
શતદ્વાર નગરના રાજા વિમલવાહને જેમને ભિક્ષા આપેલ તે શ્રમણ. તેના કારણે રાજા મૃત્યુ પછી સાકેતનગરમાં રાજકુમાર વરદત્ત તરીકે જન્મ્યા. એક રાજકુમાર. તે વસંતપુરના જિતશત્રુ અને ધારિણીનો પુત્ર હતો. તેણે તેના પિતાની સાથે સંસારનો ત્યાગ કર્યો અને તે પ્રત્યેકબુદ્ધ બન્યા. જંગલમાંથી પસાર થતાં જે શ્રમણે જ્યારે દેવે તેમના ઉપવાસના પારણાના પ્રસંગે ભિક્ષા આપવા માંડી ત્યારે ન સ્વીકારી તે શ્રમણ.
આ અને ધર્મરુચિ(૫) એક છે.
આ અને ધર્મરુચિ(૩) એક છે.
આ ધર્મવસુનું બીજું નામ છે.
ધર્મઘોસ અને ધર્મજસ જેમના શિષ્યો હતા તે એક
આચાર્ય.
પૃષ્ઠ- 218
Page #219
--------------------------------------------------------------------------
________________
धम्मवीरिय
धम्मसिरी
१. धम्मसीह
२. धम्मसीह
३. धम्मसीह
४. धम्मसीह
धम्मसेण
धम्मा
धम्मावाय
१. धम्मिल
२. धम्मिल
१. धर
२. धर
३. धर
१. धरण
२. धरण
३. धरण
४. धरण
તી.
*.
.
.
धर्मसिंह
તી. धर्मसिंह
મ.
મા.
.
$€£5
.
ગઢ.
धर्मवीर्य
*
धर्मश्री
धर्मसिंह
धर्मसिंह
धर्मसेन
धर्मा
धर्मवाद
धम्मिल
धम्मिल
* F
धर
धरण
धरण
धरण
धरण
‘આગમ-વૃત-નામ જોષ:’ ભાગ-૨
ધર્મવીર્ય
ધર્મશ્રી
ધર્મસિંહ
ધર્મસિંહ
ધર્મસિંહ
ધર્મસિંહ
ધર્મસેન
ધ
ધર્મવાદ
ધર્મિલ
ધર્મિલ
ઘર
ધર
ધર
ધરણ
ધરણ
ધરણ
ધરણ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम- बृहत् नाम कोष : ' भाग - १
જે શ્રમણને તિમિંછી નગરના જિતશત્રુ રાજાએ ભિક્ષા આપેલી તે શ્રમણ, પરિણામે મૃત્યુ પછી તે રાજાનો જન્મ રાજકુમાર મચંદ્ર તરીકે થયો. અતીત ઉત્સર્પિણીમાં ભરતક્ષેત્રમાં થયેલા છેલ્લા તીર્થંકર.
જે શ્રમણને મહાોસ નગરના ધર્મઘોંસ શેઠે ભિક્ષા આપી હતી તે શ્રમણ. આ સુકૃત્યના કારણે શેઠ મૃત્યુ પછી ફરી મનુષ્ય તરીકે જન્મ પામ્યા. પંદરમા તીર્થંકર ધર્મને ભિક્ષા આપનાર સૌ પ્રથમ વ્યક્તિ. તે સોમનસ નગરની હતી.
ચોથા તીર્થંકર અભિનંદનનો પૂર્વભવ. ચંદ્રગુપ્તરાજાના સમયમાં પાડલિપુત્રમાં રહેતો માણસ. તેની પત્ની ચંદ્રશ્રી હતી. તે ગૃદ્ધપૃષ્ઠ નામના વ્રતનું પાલન ‘કુલ્લઉર’માં કરતો હતો અને તે સારી દશા (વિગતશોક દશા) પામ્યો હતો. સાતમા બલદેવ(૨) નંદન(૧)નો પૂર્વભવ. તેમના આચાર્ય ગુરુ આસાગર હતા. કૃષ્ણા(૨) વગેરેની માતા.
દૃષ્ટિવાદના દસ નામોમાંનું એક
ભદ્ર મહાીરના પાંચમાં ગણધર સુધર્મના પિતા. તે કોલ્લાગ સન્નિવેના હતા.
વસુદેવહિંડીનું એક પાત્ર.
ઐરાવત(૧) ક્ષેત્રના વીસમા તીર્થંકર. છઠ્ઠા તીર્થંકર પદ્માભના પિતા.
રાજકુંવરી દ્રૌપદીના સ્વયંવરમાં ભાગ લેવા જેમને નિમંત્રણ મોકલવામાં આવ્યું હતું તે મથુરાના રાજા દક્ષિણના નાગકુમાર દેવોનો ઈંદ્ર. તેને ૬૦૦૦ સામાનિક દેવો છે. તેનું વાસસ્થાન ૨૫૦૦૦ યોજનના વિસ્તારવાળું છે, તેને છ મુખ્ય પત્નીઓ છે. તેની રાજધાનીનું નામ ધરણા છે. તેને જ લાખ મળેલો છે. કાલવાલ, સેલવાલ, સંખવાલ અને કૌલવાલ આ ચાર તેના લોકપાલ છે. ધરણ(૧)નું સિંહાસન
મહાવિદેહના સલિલાવઇ પ્રદેશમાં આવેલા વીયસોગા નગરના રાજા મહાબલનો મિત્ર રાજા. બારાવીના વૃષ્ટિ અને ધારિણીનો પુત્ર. સંસાર ત્યાગી અરિષ્ટનેમિના શિષ્ય બન્યા. શત્રુંજયપર્વતે મોક્ષ પામ્યા. તે ૧૦ પૂજનીય રાજામાંનો એક હતો. પૃષ્ઠ- 219
Page #220
--------------------------------------------------------------------------
________________
५. धरण
६. धरण
धरणा
१. धरणि
२. धरणि
३. धरणि
धरणिंद
धरणिखील
धरणिधरा
धरणसिंग
धरणोववाय
धात संड
धातकीखंड
धाय
धायइसंड
धायइखंड
धायइरुक्ख
धायइसंड
धारणी
१. धारिणी
.
મા.
धरण
धरण
धरणा
ती. श्र धरणि
.
धरणि
હૈ
धरणि
.
धरणेन्द्र
મ धरणिकील
ती. श्र धरणिधरा
માં. धरणिश्रृंग
धरणोपपात
મા.
धातकीखंड
धातकीखंड
માં.
માં.
.
धातृ
.
धातकीखंड
માં. धातकीखंड
. धातकीवृक्ष
મો. धातकीखंड
. धारिणी
.
धारिणी
‘આગમ-વૃત્ત-નામ જોષ:’ માન
ધરણ
ધરણ
ધરણા
ધરણિ
ધરણ
ધરણિ
ધરણેન્દ્ર
ધરણિકીલ
ધરણિધરા
ધરણિશૃંગ
ધરણોપપાત
ધાતકીખંડ
ધાતકીખંડ
ધાતુ
ધાતકીખંડ
ધાતકીખંડ
ધાતકીવૃક્ષ
ધાતકીખંડ
ધારિણી
ધારિણી
मुनि दीपरत्नसागरजी रचित 'आगम- बृहत् नाम कोष : ' भाग - १
રોહીતક નગરે પૃથ્વીવતંસક અંતકૃદ્દશાના બીજા વર્ગનું છઠ્ઠું અધ્યયન. ઇંદ્ર ધરણ(૧)ની રાજધાની.
બારમા તીર્થંકર વાસુપુજ્રની પ્રથમ શિષ્યા. એક દેવી.
ઇંદ્ર ધરણની રાજધાની જ્યાં ઈલા એક મુખ્ય રાણી તરીકે જન્મી હતી. આ અને ધરણા એક છે.
આ અને ધરણ(૧) એક છે. મંદરપર્વતનું બીજું નામ.
તેરમા તીર્થંકર વિમલની પ્રથમ શિષ્યા. મંદર પર્વતનું બીજું નામ.
એક અંગબાહ્ય કાલિક આગમસૂત્ર જેને ૧૨ વર્ષનો
શ્રમણ પર્યાય હોય એવા શ્રમણને જ ભણાવવાની
જ
છૂટ હતી. હાલ આ ગ્રન્થ અસ્તિત્વમાં નથી,
જુઓ ધાતાકીખંડ.
જુઓ ધાતાકીખંડ.
દક્ષિણના પણવણિય દેવોનો ઇંદ્ર.
જુઓ ધાતાકીખંડ.
જુઓ ધાતાકીખંડ.
ધાતાકીખંડમાં આવેલું વૃક્ષ. જુઓ ધાતાકીખંડ. જંબુદ્વીપ પછીનો વલયાકાર દ્વીપ. તે લવણ સમુદ્ર ને ઘેરે છે અને તે કાલોદસમુદ્રથી ઘેરાયેલ છે. તેની પીઠિકા બે ગવ્યૂતિ ઊંચી છે. લવણસમુદ્રને સ્પર્શતા એક છેડાથી કાલોય સમુદ્રને સ્પર્શતા બીજા છેડા સુધીની તેની પહોળાઈ ૪ લાખ યોજન છે. જંબુદ્વીપના પૂર્વ ખૂણાથી ધાતકી ખંડના પશ્ચિમ ખૂણા વચ્ચેનું અંતર સાત લાખ યોજન છે. આ અને ધારિણી(૧૪) એક છે.
રાજગૃહી ના રાજા શ્રેણિકની પત્ની. તેણે સ્વપ્નમાં હાથી દેખ્યો પછી મેહકુમારનો ગર્ભ ધારણ કર્યો. અકાળે પડેલા વરસાદમાં પોતાના પતિ સાથે હાથી ઉપર સવારી કરવાનો તેને દોહદ થયો. દેવ મદદ થી અભયકુમારે તેનો દોહદ પૂરો કર્યો. કાળક્રમે તેણે મેહકુમારને જન્મ આપ્યો. જ્યારે તેના પુત્ર પાસેથી જાણ્યું કે તે સંસાર તજવાનો છે ત્યારે તેને અત્યંત દુઃખ થયું. તેના બીજા પુત્રો પણ સંસારનો ત્યાગ કરી મહાવીરના શિષ્યો બન્યા.
પૃષ્ઠ- 220
Page #221
--------------------------------------------------------------------------
________________
‘માન-દ-નામ વષ:' મા I-૨
२. धारिणी
धारिणी
| ધારિણી
३. धारिणी
धारिणी
ધારિણી
४. धारिणी
સ
धारिणी
ધારિણી
५. धारिणी
धारिणी
ધારિણી
६. धारिणी
धारिणी
ધારિણી
७. धारिणी
धारिणी
ધારિણી
८. धारिणी
धारिणी
ધારિણી
९. धारिणी
धारिणी
ધારિણી
१०. धारिणी
*.
धारिणी
ધારિણી
११. धारिणी १२. धारिणी १३. धारिणी
ती.श्र धारिणी च. धारिणी સ. धारिणी
ધારિણી ધારિણી ધારિણી
ચંપા નગરીના રાજા કોણિકની પત્ની. તે સુભદ્રા નામે પણ જાણીતી હતી. ચંપા નગરીના રાજા દધિવાહનની પત્ની અને ચંદનાની માતા. વધુ વિગત માટે જુઓ ચંદના. બારાવતીના રાજા વસુદેવની પત્ની અને ‘દાસ, અણાદિઠિ’ વગેરેની માતા. બારાવતીના રાજા અંધગવૃષ્ણિની પત્ની. બારાવતીના રાજા બલદેવની પત્ની. તેને ૩ પુત્રો | હતા- સુમુહ(૧), દુર્મુહ(૨) અને કૂવદાર. જંબૂદ્વીપના પૂર્વવિદેહના પુંડરિગિણીના રાજા વજસેનની પત્ની તથા ઋષભના પૂર્વભવની માતા તે મંગલાવતી નામે પણ જાણીતી છે. તે વઈરનાભની માતા હતી. તે અને ધારિણી(૭) એક છે. ધનંજયરાજાની પત્ની અને મહાવીરના પૂર્વભવ. પિયમિત્રની માતા. રાજગૃહી નગરના રાજા વિશાખાભૂતિની પત્ની. અને મહાવીરના પૂર્વભવ વિશ્વભૂતિની માતા. અગિયારમા તીર્થંકર શ્રેયાંસ(૧)ની મુખ્ય શિષ્યા. બલદેવ અયલની અનેક પત્નીઓમાંની એક. કોસંબી નગરીના રાજા અજિતસેણ(૨)ની પત્ની. હતિશીર્ષ નગરના રાજા અદીનશત્રુની પત્ની અને રાજકુમાર સુબાહુની માતા. સાકેતના રાજા ચંદ્રવર્તસકની પત્ની અને ગુણચંદ્ર તથા મુનિચંદ્રની માતા. કોસંબીના રાજા જિતસેનની પત્ની. | ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના રાજા જિતશત્રુની પત્ની. ચંપાનગરીના રાજા જિતશત્રુની પત્ની અને રાજકુમાર અદીનશત્રુની માતા. મિથિલાના જિતશત્રુની મુખ્ય પત્ની. વસંતપુરના રાજા જિતશત્રુની પત્ની અને રાજકુમાર ધર્મરુચિની માતા. વાણિજ્યગ્રામના રાજા જિતશત્રુ(૬)ની પત્ની. શ્રાવસ્તીના રાજા જિતશત્રુની પત્ની, સ્કંદક તેમનો. દીકરો હતો અને પુરંદરજસા તેમની દીકરી હતી. મહાવિદેહના વીતસોગાના રાજા બલની પત્ની. તેને જ્યારે ગર્ભ રહ્યો ત્યારે તેણે સ્વપ્નમાં સિંહ જોયો અને પછી મહાબલને જન્મ આપ્યો.
१४. धारिणी
धारिणी
ધારિણી
१५. धारिणी
G,
धारिणी
ધારિણી
१६. धारिणी १७. धारिणी
धारिणी धारिणी
ધારિણી ધારિણી
१८. धारिणी
धारिणी
ધારિણી
१९. धारिणी
धारिणी
ધારિણી
२०. धारिणी
धारिणी
ધારિણી
२१. धारिणी
.
धारिणी
ધારિણી
२२. धारिणी
धारिणी
ધારિણી
२३. धारिणी
धारिणी
ધારિણી
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8-221.
Page #222
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ રોષ:' મા-૨
२४. धारिणी
.
धारिणी
ધારિણી
२५. धारिणी
अ.
धारिणी
ધારિણી
२६. धारिणी
| 8.
ઘારિજી
ધારિણી
૨૭. ઘરિજી
धारिणी
ધારિણી
२८. धारिणी
धारिणी
ધારિણી
धारिणी धारिणी धारिणी धारिणी
ધારિણી ધારિણી ધારિણી ધારિણી ધૃતિ
२९. धारिणी ३०. धारिणी ३१. धारिणी ३२. धारिणी ૨.fથવું २. धिइ ३.धिइ धिज्जाइय धिति १.धितिधर
धति તે
Hો.
ધૃતિ
HT.
धृति
ધૃતિ
धिग्जातीय
સુપ્રતિષ્ઠ નગરના રાજા મહસેણની પત્ની અને રાજકુમાર સીહસેનની માતા. | ચંપા નગરીના રાજા મિત્રપ્રભની પત્ની. ઉજ્જૈનીના રાજા અવંતિવર્ધનના ભાઈ રજૂવર્ધનની પત્ની. જ્યારે તેને પોતાની કરવા અવંતિવર્ધને રજૂ વર્ધનની હત્યા કરી ત્યારે પોતાનું શીલ બચાવવા ભાગી અને શ્રમણી બની. જુઓ અજિતસેના હસ્તિનાગપુરના રાજા શિવની પત્ની અને રાજકુમાર શિવભદ્રની માતા. આમલકપ્પા નગરીના રાજા ભૃતની અનેક પત્નીઓમાં મુખ્ય. પોતનપુરના રાજા સોમચંદ્રની પત્ની. સતી સ્ત્રી. કદાચ આ અને ધારિણી એક છે. રુકમિ રાજાની પત્ની અને સુબાહુની માતા. રાજા ચંદ્રવર્તકની પત્ની અને મુનિચંદ્રની માતા તિર્ગિછદ્રહની એક દેવી. તેનું આયુ ૧ પલ્યોપમ છે નિષધ પર્વતનું શિખર. | પુષ્પગુલિકાનું ત્રીજું અધ્યયન. બ્રાહ્મણ જાતિનું બીજું નામ. જુઓ ‘ધિઈ.. અંતકૃદ્ધશાના છઠ્ઠા વર્ગનું છઠ્ઠું અધ્યયન. કાકંદી નગરનો શેઠ જે સંસાર ત્યાગી ભ૦મહાવીર ના શિષ્ય બન્યા હતો. ૧૬ વર્ષ શ્રમણજીવનની સાધના પછી વિપુલ પર્વત ઉપર મોક્ષ પામ્યા. આયારંગના પ્રથમ શ્રુતસ્કન્ધનું છછું અધ્યયન. સુંસુમારપુરના રાજા. તેને અંગારવતી નામની પુત્રી હતી. સમગ, એલાસાઢ, મૂલદેવ અને સ્ત્રી ખંડપાણા આ. ચાર ધૂતારાઓએ કહેલી ઉપહાસાત્મક અને હાસ્યરસપૂર્ણ કથાઓની કૃતિ. તે ચારે ઉજ્જૈનીના. ઉદ્યાનમાં રહેતા હતા. વર્ષાઋતુ હતી, બધાને ખૂબ ભૂખ લાગી હતી. તે ચારે એ ભેગા થઈ નક્કી કર્યું કે દરેકે પોતાના અનુભવોને કે પોતે જે કંઈ સાંભળ્યું હોય તે કહી સંભળાવવું. જેનું કથન અવિશ્વસનીય જૂઠાણુ સાબિત થાય તે બધાને ભોજન કરાવશે. અઠ્યાસી ગહોમાંનો એક. આ અને ધુર એક છે.
ધિજાતીય ધૃતિ ધૃતિધર
धति
आ.
धृतिधर
२.धितिधर
धृतिधर
ધૃતિધર
धुअ
आ.
धुत
ધુત
धुंधुमार
धुन्धुमार
ધુવુમાર
धुत्तक्खाणग
क.
धूर्ताख्यानक
ધૂર્તાખ્યાનક
धुर
ધુર
धुरअ
दे.ज.
धुरक
ધુરક
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8-222
Page #223
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
धुव
धुव धूमकेउ/धूमकेतु
ધ્રુવ ધૂમકેતુ
दे.ज.
धूमकेतु
ઋષભના એકસો પુત્રોમાંનો એક. | અડ્યાસી ગહોમાંનો એક. પાંચમી નરકભૂમિ. તેનો વિસ્તાર ૧૮૦૦૦ યોજના છે. અહીં નારકીઓનું જઘન્ય આયુ દસ સાગરોપમ વર્ષ છે. તેનો દેખાવ ધૂમ જેવો હોઈ તેને ધૂમખ્ખભા કહેવામાં આવે છે. આ અને રિષ્ઠા એક છે. આ અને ‘વારુકિણ’ એક છે.
धूमप्पभा
भौ.न
धूमप्रभा
ધૂમપ્રભા
धोरुगिण
धोरुकिन
ધોરુકિન
ण/न
नउल
.
ન97
નકુલ
नंगला
છે નતા
બંગલા
नंगोल नंगोलि
भौ.
नाङ्गोल नङ्गोलिन्
નાંગોલ નાંગોલિન
नंगोलिय
नाङ्गोलिक
નાંગોલિક
૨. નંદ્ર
નંદ
હસ્તિનાપુરના પાંડુરાયના પાંચ પુત્રોમાંનો એક. મહાવીરે ગોસાલક સાથે જે ગામની મુલાકાત લીધી | હતી તે ગામ. અહીં વાસુદેવઘરના ચૈત્યમાં. મહાવીરે ધ્યાન કર્યું હતું. બાળકોને ભયભીત કરવા બદલ ગોસાલકને અહીં માર ખાવો પડેલો. આ ગામ હલેદુઅ અને આવત્ત(૪) વચ્ચે આવેલ હતું. એક અંતરદ્વીપ. આ અને નંગોલિય એક છે. લવણસમુદ્રમાં આવેલા છપ્પન અંતરદ્વીપમાંનો. એક. આ અને રંગોલ એક છે. પાડલિપુત્ર નગરનો વાળંદ ગુલામ. કૂણિકના પુત્ર ઉદાઈના મૃત્યુ પછી તે રાજા બની ગયો. તેના પછી આવનારા તેના ઉત્તરાધિકારી રાજાઓ પણ તે જ નામથી ઓળખાયા અને આમ તે વંશ નંદ નામે ઓળખાયો. જેને ચંદ્રગુપ્ત હરાવ્યો તે મહાપદ્મ રાજા નંદ વંશનો નવમો અને છેલ્લો રાજા હતો. પાડલિપુત્રનો અતિલોભી શેઠ. કોઈક ગુન્હા બદલ તે નગરના રાજાએ તેને મૃત્યુદંડની સજા કરી હતી. મહાશુક્રમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૫ સાગરોપમનું હોય છે, તેઓ પંદર પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને પંદર હજાર વર્ષે એક વાર તેઓને ભૂખ લાગે છે. અગિયારમાં તીર્થંકર શ્રેયાંસને સૌપ્રથમ ભિક્ષા. આપનાર સિદ્ધત્થપુરનો રહેવાસી. બ્રહ્મણગામનો રહેવાસી.ભ. મહાવીરે એક વાર તેની પાસેથી ભિક્ષા ગ્રહણ કરી હતી. ઉવનંદ તેનો ભાઈ હતો.
૨. નંદ્ર
.
३. नंद
ઢે.મી. નન્દ્ર
૪. નંદ્ર
ती.
नन्द
क.ती
नन्द
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8-223
Page #224
--------------------------------------------------------------------------
________________
..નં.
૭. નંઢ
૮. નંદ્
૬. નવ
१०. नंद
११. नंद
१२. नंद
૨.મંત
नंदकंत
સ.
.
તી.
.
.
.
ती. श्रानन्द
心
.
नन्द
મ.
नन्द
મ.
नन्द
नन्द
नन्द
नन्द
नन्द
नन्दकान्त
नन्दकूट
नन्दक
‘આગમ-વૃત-નામ જોષ:’ ભાગ-૨
नन्दगोप
નંદ
નંદ
નંદ
નંદ
नंदकूड
नंदग
नंदगोव
નંદગોપ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १
de
નંદ
નંદ
નંદ
નંદકાન્ત
નંદકુટ
નંદક
પખવાડિયાનો પાંચમો, છઠ્ઠો અને અગિયારમો દિવસ અર્થાત્ પાંચમ, છઠ્ઠ અને અગિયારસ. ભરતક્ષેત્રના પ્રથમ ભાવિ વાસુદેવ(૧), ભરત ક્ષેત્રના આઠમા ભાવિ તીર્થંકર પેઢાલપુત્ર નો પૂર્વભવ.
નાસિયનગરનો રહેવાસી. સુંદરીનો પતિ હોવાર્થી સુંદરીનંદ તરીકે જાણીતો હતો. સુંદરી અત્યંત રૂપાળી હોવાથી તે તેનામાં ખૂબ જ આસક્ત હતો. તેનો ભાઈ શ્રમણ હતો. તેને તેના ચિત્તને સાંસારિક આસક્તિમાંથી પાછું વાળવાનો ઉપાય કરવાનો વિચાર આવ્યો.તેને સન્માર્ગે વાળવા તેણે પોતાની અલૌકિક શક્તિથી એક વાંદરીનું, એક વિદ્યાધરીનું અને પછી એક અનુપમ સૌન્દર્યવતી દેવીનું સર્જન કર્યું.જ્યારે નંદે તેને પૂછ્યું કે તે દેવીને તે કેવી રીતે પામી શકે ત્યારે તે શ્રમણ ભાઈએ કહ્યું કે તે માટે તેણે શ્રમણજીવન સ્વીકારવું જોઈએ. એટલે નંદ શ્રમણ બન્યો. તીર્થંકર અરિષ્ટનેમિનો મુખ્ય ઉપાસક. રાજગૃહીનો હીરાઘસુ, તે મહાવીરનો અનુયાર્થી હતો. લોકોને પાણીની સુવિધા પૂરી પાડવા માટે તેણે તળાવ બંધાવ્યુ હતું. તેને તે તળાવ માટે એટલી બધી આસક્તિ હતી કે તે મરીને તે તળાવમાં દેડકા તરીકે જન્મ્યો. જુઓ દદુર.
નદી પાર કરવા માટે શ્રમણ ધર્મરુચિને પોતાની નાવમાં બેસવા દેનાર નાવિક. આ નાવિકે ધર્મરુચિને ભાડું ન આપવાના કારણે બહુ હેરાન કર્યા હતા. રોષે ભરાયેલા ધર્મરુચિ શ્રમણે પોતાની અલૌકિક શક્તિથી નાવિકને બાળીને ભસ્મ કરી નાખ્યો હતો.
તીર્થંકર મલ્લિ પાસે દીક્ષા ગ્રહણ કરનાર રાજકુમાર. મહાશુક્રમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન, જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય પંદર સાગરોપમ વર્ષોનું છે.
નંદકંત સમાન સ્વર્ગીય વાસસ્થાન.
ચંપા નગરનો રહેવાસી. મૃત્યુ પછી તે કૌશાંબીમાં જન્મ્યો અને ત્યાં સંસારનો ત્યાગ કર્યો.
દસ લાખ ગાયોનો માલિક ગોવાળ.
પૃષ્ઠ- 224
Page #225
--------------------------------------------------------------------------
________________
‘માન-દ-નામ વષ:' મા I-૨
नंदज्झय
नन्दध्वज
નંદ ધ્વજ
१. नंदन
नन्दन
નંદન
२.नंदन
नन्दन
નંદન
३. नंदन
नन्दन
નંદન
४. नंदन
अ.
नन्दन
નંદન
५.नंदन
नन्दन
નંદન
६. नंदन
नन्दन
નંદન
७. नंदन
नन्दन
નંદન
૮. નંદ્રન
એક સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું આયુ | ઉત્કૃષ્ટ ૧૫ સાગરોપમ છે. તે નંદકંત સમાન છે. વર્તમાન અવસર્પિણીના સાતમા બલદેવ અને વાસુદેવ દત્તના ભાઈ. તે વાણારસીના રાજા અગ્નિસીહ અને તેમની રાણી જયંતિના પુત્ર હતા. તેમના પૂર્વભવનું નામ ધર્મસેન(૧) હતું. ભરતક્ષેત્રના સાતમા ભાવિ બલદેવ. કોસલાઉરના શેઠ. તેમને શ્રીમતી(૧) નામની પુત્રી હતી. તે નંદ(૨) હોઈ શકે તેમ જણાય છે. સુગ્રીવ(૪) નગરના રાજા બલભદ્ર(૧)ના પુત્ર મિયાપુત્ર(૩)નો મહેલ. રાજા સશ્રેણિકનો પૌત્ર અને મહાસેનાકૃષ્ણનો પુત્ર. તે સંસાર ત્યાગી મહાવીરનો શિષ્ય બનેલો. છત્રગ્ગાનગરના રાજા જિતશત્રુ, રાણી ભદ્રાનો પુત્ર તે મહાવીરનો પૂર્વભવ હતો. સંસાર તજી શ્રમણ પુફિલના શિષ્ય બન્યા, તીર્થંકર નામકર્મ બાંધ્યું. ઇંદ્ર ધરણના સાત સેનાપતિઓમાંનો એક. તે નૃત્યકારોના જૂથનો નાયક છે. તીર્થકર મલ્લિનો પૂર્વભવ. મોકા નગરની બહાર આવેલું ઉદ્યાન તેમજ ચૈત્ય. અહીં ભ૦ મહાવીર આવ્યા હતા. નંદનવનમાં આવેલું મંદરપર્વતનું શિખર. જુઓ. નંદનવનકૂડ. કલ્પવતંસિકાનું દસમું અધ્યયન. ભદ્રશાલવનની સપાટીથી પાંચસો યોજન ઉપર આવેલું મંદર પર્વત ઉપરનું વન. તેનો વિસ્તાર પણ પાંચસો યોજનાનો છે. તેનો ઉપયોગ દેવો. રમત-ગમતના મેદાન તરીકે કરે છે. પર્વત રેવતકની સમીપમાં બારાવતીની ઉત્તરપૂર્વમાં આવેલ વન. અહીં યક્ષસુરપ્રિયનું ચૈત્ય આવેલ હતું વિજયપુર નગરની નજીક આવેલું વન. નંદનવણમાં મંદર પર્વતના જે નવ શિખરો આવેલા છે તેમાંનું પ્રથમ. તેની ઊંચાઈ પાંચસો યોજન છે. આ અને નંદન(૧૦) એક છે. | મહાશુક્રમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન. જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૫ સાગરોપમ છે.
नन्दन
નંદન
९. नंदन
नन्दन
નંદન
१०. नंदन
नन्दन
નંદન
११. नंदन
आ.
नन्दन
નંદન
१. नंदनवण
नन्दनवन
નંદનવન
२. नंदनवण
नन्दनवन
નંદનવન
३. नंदनवण
नन्दनवन
નંદનવન
नंदनवणकूड
नन्दनवनकूट
નંદનવનકૂટ
नंदप्पभ
दे.
नन्दप्रभ
નંદપ્રભ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 225
Page #226
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ ષ:' મા-૨
१. नंदमती
आ.
नन्दमती
નંદમતી
२. नंदमती
श्र.
नन्दमती
નંદમતી
१. नंदमित्त २. नंदमित्त
नन्दमित्र नन्दमित्र
નંદમિત્ર નંદમિત્ર
नंदलेस
नन्दलेश्य
નંદલેશ્ય
૧
नंदवण्ण नंदसिंग नंदसिट्ठ १.नंदसेणिया
नन्दवर्ण नन्दशृङ्ग नन्दसृष्ट नन्दसेनिका
નંદવર્ણ નંદશૂ નંદસૃષ્ટ નંદસેનિકા
૧૩
आ
२. नंदसेणिया
नन्दसेनिका
નંદસેનિકા
१. नंदा
नन्दा
નંદા
અંતકૃદ્દશાના સાતમા વર્ગનું બીજું અધ્યયન. રાજગૃહીના રાજા શ્રેણિકની રાણી. ભ૦ મહાવીર પાસે દીક્ષા લઈ શ્રમણી બન્યા. વીસ વર્ષના શ્રમણ જીવનની સાધના પછી તે મોક્ષ પામી. ભરત ક્ષેત્રના બીજા ભાવિ વાસુદેવ. તીર્થંકર મલ્લિ પાસે દીક્ષા ગ્રહણ કરનાર રાજકુમાર. મહાશુક્રમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન. જ્યાં વાસ કરતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૫ સાગરોપમ છે. નંદકેશ્ય સમાન સ્વર્ગીય વાસસ્થાન. નંદવર્ણ સમાન સ્વર્ગીય વાસસ્થાન. નંદવર્ણ સમાન સ્વર્ગીય વાસસ્થાન. અંતકૃદશાના સાતમા વર્ગનું ચોથું અધ્યયન. રાજગૃહીના રાજા શ્રેણિકની રાણી. તે સંસારનો ત્યાગ કરી મહાવીરની શિષ્યા બની. વીસ વર્ષના શ્રમણજીવનની સાધના પછી તે મોક્ષ પામી. રાજગૃહીના રાજા શ્રેણિકની રાણી. બેન્નાતટનગરના. શેઠની પુત્રી અને અભયકુમારની માતા હતી. તેણે સંસારનો ત્યાગ કરી તીર્થંકર મહાવીર પાસે દીક્ષા લીધી, ૨૦ વર્ષની શ્રમણજીવનની સાધના પછી મોક્ષ પામી. તે સુગંદા નામે પણ જાણીતી છે અંતકૃદ્દશાના સાતમા વર્ગનું પહેલું અધ્યયન. ભદ્રીલપુરના રાજા દ્રઢરહની રાણી અને દસમાં. તીર્થંકર શીતલની માતા. વાણારસીના ભદ્રસેણની પત્ની, શ્રીદેવીની માતા. મહાવીરના નવમાં ગણધર અમલભાયાની માતા. કૌશાંબીના રાજા શતાનિકના મંત્રી સુગુપ્તની પત્ની. તે રાણી મૃગાવતીની સખી હતી. એક વાર ભિક્ષાની આશાએ મહાવીર તેના ઘરે ગયા હતા. આ અને ઋષભની બે પત્નીઓમાંની એક સુગંદા (૨) એક જ વ્યક્તિ છે. રુચક( પર્વતના પૂર્વ ભાગમાં આવેલા તવણિ નામના શિખર ઉપર વસતી આઠ મુખ્ય દિસાકુમારીઓમાંની એક. નંદીશ્વર(૧) દ્વીપમાં આવેલા પૂર્વ અંજનગ(૧) પર્વત ઉપર આવેલી પુષ્કરિણી. ચંપા નગરીની બહાર આવેલું તળાવ.
२. नंदा
नन्दा
નંદા
३. नंदा
ती.
नन्दा
નંદા
નંદા
४. नंदा ५. नंदा
नन्दा नन्दा
નંદા
६. नंदा
नन्दा
૭. નંદ્રા
नन्दा
નંદા
૮. નંદ્રા
नन्दा
નંદા
९. नंदा
| મી.
નન્દી
નંદા
१०. नंदा
भौ.
नन्दा
નંદા
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बहत्-नाम कोषः' भाग-१
પૃ8-226
Page #227
--------------------------------------------------------------------------
________________
११. नंदा
१२. नंदा
...-
१. नंदावत
२. नंदावत्त
.fa
૨. મંદિ
રૂ. નંતિ
४. नंदि
.હ
नंदिअ
१. नंदिआवत्त
२. नंदिआवत्त
३. नंदिआवत्त
१. नंदिग्गाम
२. नंदिग्गाम
नंदिघोस
.
સ.
માં.
છે.
ૐ.
મ.
છે.
.
.
છે.
art.
नन्दा
મ
मन्दि
.
नन्दि
.
नन्दि
મા. नन्दि
.
છે.
नन्दा
नन्दा
नन्दावर्त
मन्दावर्त
नन्दि
नन्दिक
नन्द्यावर्त
नन्द्यावर्त
नन्द्यावर्त
नन्दिग्राम
नन्दिग्राम
नन्दिघोष
‘આગમ-વૃત-નામ જોષ:’ ભાગ-૨
નંદા
નંદા
નંદા
નંદાવર્ત
નંદાવર્ત
નંદી
નંદી
નંદી
નંદી
નંદી
દીક
નન્યાવર્ત
નન્યાવર્ત
નન્યાવર્ત
નંદીગ્રામ
નંદીગ્રામ
નંદીઘોષ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १
રાજગૃહીના હીરાઘસુ નદે વૈભારગિરિ પાસે બંધાવેલું તળાવ.
પખવાડિયાનો પહેલો, છરો અને ૧૧મો દિવસ, પૂર્વોત્તર રતિકર પર્વત ઉપર આવેલું સ્થળ. તે ઈસાનની રાણી કૃષ્ણરાજીની રાજધાની છે. મહાશુક્રમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય પંદર સાગરોપમ વર્ષનું છે. આ અને નંદિઆવર્ત એક છે.
અંગબાહ્ય ઉત્કાલિક આગમસૂત્ર. આ ગદ્યપદ્યમય રચના છે. તે જ્ઞાન અને જ્ઞાનના વર્ગીકરણોનું નિરૂપણ કરે છે. શરૂઆતની કેટલીક ગાથાઓમાં મહાવીરના ૧૧ ગણધરોના નામો છે તેમજ સુધર્મ થી દૂષ્યગણિ સુધીના ૨૭ આચાર્યોની યાદી પણ આપે છે. પાંચ પ્રકારના જ્ઞાનોનું વિશદ વિવરણ અપાયું છે. દૂસગણિના શિષ્ય દેવવાચક ને આ ગ્રન્થના કર્તા કહ્યા છે. આચાર્ચ હરિભકે અને આચાર્ય મલયગિરિએ તેના ઉપર વૃત્તિ રચી છે. જિનદાસગણિએ તેના ઉપર ચૂર્ણિ લખી છે. આ અને નંદિગ્રામ(૬) એક છે. મહાવીરના પિતાના મિત્ર. તે નંદિગ્રામના હતા. મહીશ્વરના બે મિત્રોમાંનો એક.
જુઓ નંદિવર્ધન(૨).
મહેમાનો માટે પુષ્ટ કરાયેલો ઘેટો.
મહાશુક્રમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સોળ સાગરોપમ વર્ષનું છે. તે દેવો સોળ પખવાડિયે એક્વાર શ્વાસ લે છે અને સોળ હજાર વર્ષે એક વાર જ તેમને ભૂખ લાગે છે. સ્તનિતકુમાર દેવોના બે ઇન્ફો ઘોષ અને મહાઘોષ માંથી દરેકનો એક એક જે લોકપાલ છે તે. બ્રહ્મલોકના ઈંદ્રનું સ્વર્ગીય વિમાન.
ભ॰ મહાવીરના પિતાના મિત્રનંદિનું જન્મસ્થાન. મહાવીરે તેની મુલાકાત લીધેલી. નંદિસેણનાહ્મણ આ ગામના હતા. ચક્રવર્તી બ્રહ્મદત્ત અહી આવેલા ધાનીખંડમાં આવેલો સન્નિવેશ. બ્રહ્મલોક કલ્પે એક સ્થાન, અહીં દેવોનું ઉત્કૃષ્ટ આયુ ૧૦સાગરોપમ, ૧૦ પક્ષે એક વાર શ્વાસ લે છે, ૧૦૦૦૦ વર્ષે એક વાર તેમને ભૂખ લાગે છે.
5-227
Page #228
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
नंदिघोसा
दे.
नन्दिघोषा
નંદીઘોષા
नंदिचुण्णि
आ.
नन्दिचूर्णि
નંદીચૂર્ણિ
१.नंदिणी
अ.
नन्दिनी
નંદીની
२. नंदिणी
ती.श्रा नन्दिनी
નંદીની
१. नंदिणीपिय
नन्दिनीपितृ
નંદીનીપિતૃ
૨. નિંિપયા
आ.
नन्दिनीपितृ
નંદીનીપિતૃ
नंदिपुर
नन्दिपुर
નંદીપુર
नंदिफल नंदियावत्त
नन्दिफल नन्द्यावर्त
નંદીફલ નાવર્ત
नंदिल
नन्दिल
નંદીલ
१. नंदिवद्धण
ती.
नन्दिवर्धन
નંદીવર્ધન
| સ્વનિતકુમાર દેવોનો ઘંટ. નંદિસૂત્ર ઉપર જિનદાસગણિએ રચેલી ચૂર્ણિ-એક પ્રકારનું વિવેચન. અતિ કામભોગના કારણે અનેક રોગોનો શિકાર બનેલી એક ગણિકા. તીર્થંકર પાર્શ્વની મુખ્ય ઉપાસિકા. તેનું બીજું નામ સુગંદાપણ હતું. શ્રાવસ્તી નગરનો એક શેઠ. તે મહાવીરના દસ મુખ્ય ઉપાસકોમાંનો એક હતો. અશ્વિની તેની પત્ની હતી. ઉપાસકદશાનું નવમું અધ્યયન. શાંડિલ્યના આર્ય પ્રદેશની રાજધાની. ત્યાં રાજા મિત્ર(૪) રાજ કરતા હતા. જુઓ નંદીફલ. જુઓ નંદિઆવત્ત. આચાર્ય નાગહતિના વિદ્યાગુરુ અને આચાર્ય મંગુના શિષ્ય. મહાવીરના મોટાભાઈ અને જયેષ્ઠાના પતિ. તેમણે મહાવીરને સંસાર ત્યાગી શ્રમણ બનવા રજા આપી | વિપાકકૃતના પ્રથમ શ્રુતસ્કન્ધનું છઠ્ઠું અધ્યયન. તે અને નંદિ એક છે. મથુરાના રાજા શ્રીદામ અને રાણી બંધુસિરીનો. પુત્ર. તે નંદિસણ નામે પણ જાણીતો હતો. ચિત્ત ની મદદથી તેણે પોતાના પિતાને મારી નાખવાનું કાવતરુ ઘડ્યું. કાવતરુ પકડાય ત્યારે રાજાએ તેને નિર્દય રીતે મારી નાખ્યો. તે પૂર્વભવમાં સીહ પુર નગરમાં દુર્યોધન નામે કૂર જેલર હતો. ભાવિમાં તે મહાવિદેહે જન્મશે, સંસાર ત્યાગી, મોક્ષ પામશે. નંદિસેણના ધર્મગુરુ. નંદિસર દ્વીપમાં પૂર્વ અંજનગપર્વત ઉપર આવેલી પુષ્કરિણી. પૂર્વ રુચકપર્વતના રજતશિખર ઉપર વસતી મુખ્ય દિસાકુમારી દેવી. આ અને નંદીશ્વર એક છે. તે આચાર્ય જે સાધુપણુ છોડી વેશ્યા સાથે જીવ્યા. વર્તમાન અવસર્પિણી કાલચક્રમાં ઐરાવત ક્ષેત્રમાં થયેલા ચોથા તીર્થંકર.
२. नंदिवद्धण
आ.
नन्दिवर्धन
નંદીવર્ધન
३. नंदिवद्धण
क.
नन्दिवर्धन
નંદીવર્ધન
४. नंदिवद्धण
नन्दिवर्धन
નંદીવર્ધન
१.नंदिवद्धणा
भौ.
नन्दिवर्धना
નંદીવર્ધના
२. नंदिवद्धणा
કે.
नन्दिवर्धना
નંદીવર્ધના
મો.
नंदिसर १.नंदिसेण
नन्दीश्वर नन्दिषेण
નંદીશ્વર નંદીષણ
२. नंदिसेण
તી.
નQિUI
નંદીષણ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8-228
Page #229
--------------------------------------------------------------------------
________________
३. नंदिसेण
४. नंदिसेण
५. नंदिसेण
६. नंदिसेण
७. नंदिसेण
नंदिसेणा
नंदिस्सर
नंदिस्सरवर
नंदिस्सरा
नंदी
नंदीगाम
नंदीदीव
नंदीफल
नंदीसमुद्द
२. नंदीसर
२. नंदीसर
3. મંડીસર
नंदीसरवर नंदीसरोद
*.
*.
.
મા.
.
મ.
મ
.
મા.
*
મ
મા.
મ
.
就
नन्दिषेण
માં.
नन्दिषेण
नन्दिषेण
नन्दिषेण
नन्दिषेण
नन्दिसेना
नन्दीश्वर
नन्दीश्वरवर
नन्दीश्वरा
नन्दी
नन्दीग्राम
नन्दीद्वीप
नन्दीफल
नन्दीसमुद्र
नन्दीश्वर
‘ગામ-બૃહત્-નામ જોષ:' માળ-શ્
नन्दीश्वर
नन्दीश्वर
નંદીષેણ
નંદીષેણ
નંદીષેણ
નંદીશ્વર
નંદીશ્વર
नन्दीश्वरवर
નંદીવર
नन्दीश्वरोद
કદીરોદ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष' भाग १
નંદીષેણ
નંદીષેણ
નદીસેના
નંદીશ્વર
નંદીશ્વરવર
નંદીશ્વરા
નંદી
નંદીગ્રામ
નંદીદ્વીપ
નંદીફલ
નંદીસમુદ્ર
નંદીશ્વર
તીર્થંકર પાર્શ્વની પરંપરાના આચાર્ય. તે તંબાકગામ ગયા હતા જ્યાં તેમના ઉપર ચોર હોવાનો આરોપ મૂકી તેમને ભાલાથી વીંધી મારી નાખ્યા હતા. રાજગૃહીના રાજા શ્રેણિકનો પુત્ર. સંસારનો ત્યાગ કરી મહાવીરનો શિષ્ય બન્યો હતો. એકવાર પોતાના દ્રષ્ટાન્ત દ્વારા વ્રતપાલનમાં પોતાના શિષ્યને તેમણે દ્રઢ અને સ્થિર કર્યો હતો.
મગધ દેશના નંદિગ્રામનો રહેવાસી, તેને તેના મામાની દીકરીઓ પ્રત્યે નફરત થઈ કેમ કે તેમાંની કોઈ તેને પરણવા તૈયાર ન હતી. તેથી તે સંસાર ત્યાગી નંદિવર્ધનના શિષ્ય બન્યા. તે વૈયાવચ્ચ
કરવામાં અત્યંત ઉમી હતા. મૃત્યુ પછી તે દૈવ થયા અને તે પછી તેણે વસુદેવ તરીકે જન્મ લીધો. આ અને નંદિવર્ધન એક છે.
કર્મવિવાગદશાનું છઠ્ઠું અધ્યયન.
નંદિશ્વર દ્વીપમાં પશ્ચિમી અંજનગ પર્વત ઉપર આવેલી પુષ્કરિણી.
આ અને ‘નંદીસર’ એક છે.
જુઓ નંદીશ્વર.
વાયુકુમાર દેવોના ઈન્ડોનો ઘંટ. જુઓ નંદિ.
જુઓ નંદિગ્ગામ.
આ અને નંદીશ્વર એક છે.
જ્ઞાતાધર્મકથાના શ્રુતસ્કંધ ૧ નું અધ્યયન ૧૫. આ અને નંદીશ્વર એક છે.
ખોદોદ સમુદ્રને ચોતરફ ઘેરીને આવેલો વલયાકાર નીપ. તેની ચારે દિશામાં ચાર અંજનગ પર્વતો છે. તે ૪ પર્વતો ઉપર ૪ જિનપ્રતિમાઓ ધરાવતા ચાર મંદિરો છે. તિર્થંકરોના જન્મ આદિ ઉજવવા દેવો ત્યાં જાય છે. વિદ્યાચારણ લબ્ધિ ધરાવનાર આ દ્વીપ સુધી જઈ શકે છે. કૈલાસઅને હરિવાહન આ બે તેના અધિષ્ઠાતા દેવો છે.
મહિસરના બે મિત્રોમાંનો એક. નંદીશ્વરદ્વીપને બધી બાજુ ઘેરીને આવેલો સમુદ્ર તેના અધિષ્ઠાતા દેવો સુમન અને સોમનસભદ્ર છે આ અને નંદીશ્વર એક છે.
આ અને નંદીશ્વર એક છે.
પૃષ્ઠ- 229
Page #230
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
नंदीस्सर नंदीस्सरवरदीव
भौ. .
नन्दीश्वर નર્ીક્ષરવરફ્રી
નંદીશ્વર નંદીશ્વરવરદ્વીપ
नंदुत्तर
दे.
नन्दोत्तर
નન્દોત્તર
नंदुत्तरवळिसग
नन्दोत्तरावतंसक
નન્દોત્તરાવતંસક
१. नंदुत्तरा
भौ.
नन्दोत्तरा
નન્દોત્તરા
२. नंदुत्तरा
नन्दोत्तरा
નન્દોત્તરા
३. नंदुत्तरा
नन्दोत्तरा
નન્દોત્તરા
४.नंदुत्तरा
आ.
नन्दोत्तरा
નન્દોત્તરા
५. नंदुत्तरा
नन्दोत्तरा
નન્દોત્તરા
આ
नंदोत्तरा नम्मदा
નવું
नन्दोत्तरा नर्मदा
નન્દોત્તરા નર્મદા
भौ.
જુઓ નંદીશ્વર. આ અને નંદીશ્વર(૧) એક છે. ઉત્તરના ભવનપતિ દેવોના ભૂતાનંદ અને બીજા ઇન્દ્રોના સાત સેનાપતિઓમાંનો એક. તેને રથદળ નો હવાલો સોંપવામાં આવેલ છે. મહાશુક્રમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૫ સાગરોપમ વર્ષનું છે. નંદીશ્વરદ્વીપમાં પૂર્વ અંજનગ પર્વત ઉપર આવેલી પુષ્કરિણી. પૂર્વ રુચક પર્વતના ‘પિટ્ટ’ નામના શિખર ઉપર વસતી મુખ્ય આઠ દિસાકુમારીઓમાંની એક. પૂર્વોત્તર રતિકર પર્વત ઉપર આવેલું સ્થળ. તે ઈશાનની રાણી કૃષ્ણાની રાજધાની છે. | અંતકૃદ્દશાના સાતમા વર્ગનું ત્રીજું અધ્યયન. રાજગૃહીના રાજા શ્રેણિકની રાણી. તેણે સંસારનો
ત્યાગ કરી મહાવીર પાસે દીક્ષા લીધી હતી. તે ૨૦ વર્ષ શ્રમણજીવનની સાધના કરી મોક્ષ પામી હતી. જુઓ નંદુત્તરા. એક નદી. જ્યોતિષ દેવોના પાંચ વર્ગોમાંનો એક. તેમાં ૨૮ નક્ષત્રો છે. આ ૨૮ નક્ષત્રો ચંદ્ર સાથે જોડાયેલા છે. તેઓના જુદા જુદા આકાર છે અને તેઓ પૃથ્વી ઉપર ૮૮૪ યોજનની ઊંચાઈએ ગતિ કરે છે. તેમની ગતિની ઝડપ ચંદ્ર, સૂર્ય અને ગહોની ગતિ કરતા વધુ છે. તેમને તેમના પોતાના અધિષ્ઠાતા દેવો છે, ગોત્રનામ છે, મુખ્ય પત્નીઓ વગેરે છે. પ્રત્યેક નક્ષત્રનું માપ યોજનનો ચોથો ભાગ છે. ભગવતીસૂત્રના ત્રીજા શતકનો છઠ્ઠો ઉદ્દેશક. ગંધારમાં આવેલા પુરિસપુર નગરનો રાજા. તેને પ્રત્યેકબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવેલ છે. એક ક્ષત્રિય પરિવ્રાજક. નૃત્ય કરી આજીવિકા મેળવતા સમણ પરિવ્રાજકો. ખંડપ્રપાતગુફાના અધિષ્ઠાતા દેવ. ઉજ્જૈનીથી ભરુઅ જતા માર્ગમાં આવતું ગામ. આનતકલ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુ ૧૯ સાગરોપમનું છે. રાજા ઉગ્રસેનનો પૌત્ર. આ અને ધનદેવ એક છે.
नक्खत्त
दे.ज.
नक्षत्र
નક્ષત્ર
नगर
आ.
नगर
નગર
१. नग्गइ
श्र.प्र.
नग्नजित्
નગ્નજિત
२. नग्गइ नच्चनसील नट्टमालअ नडपिडअ
अ.ता नग्नजित् अ.ता नर्तनशील
नृत्यमालक नटपिटक
નગ્નજિત નર્તનશીલ નૃત્યમાલક નટપિટક
नत
૮.
નત
નત
नभसेन
क.
नभसेन
નભસેન
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8-230
Page #231
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
१. नमि
ती.
नमि
નમિ
२. नमि
श्र.प्र.
नमि
નમિ
વર્તમાન અવસર્પિણીમાં ભરતક્ષેત્રમાં થયેલા ૨૧ મા તીર્થંકર. તે મિથિલાના રાજા વિજય અને તેની રાણી વપ્રાના પુત્ર હતા. પૂર્વભવમાં અદીનશત્રુ હતા. તેમની ઊંચાઈ ૧૫ ધનુષ હતી. તેમનો વર્ણ તHસુવર્ણ જેવો હતો. ૧૦૦૦ પુરુષો સાથે સહસ્સામ્રવન નામક ઉદ્યાનમાં શ્રમણપણું સ્વીકાર્યું. તેમને દેવકુરા પાલખીમાં લઈ ત્યાં જવાયા હતા. ઐરાવત માં તેમના સમકાલીન ‘સોમકોટ્ટ’ હતા. તેમણે પ્રથમ ભિક્ષા વીરપુરમાં દત્ત પાસેથી ગ્રહણ કરી. તેમની આજ્ઞામાં શ્રમણોના સત્તર ગણો હતા. અને તે ૧૭ ગણધરો હતા. ૨૦૦૦૦ શ્રમણો હતા. અને ૪૧૦૦૦ શ્રમણીઓ હતી. શુભ તેમનો મુખ્ય શિષ્ય હતો, અમલા તેમની મુખ્ય શિષ્યા હતી. તેમનું ૧૦૦૦૦ વર્ષનું આયુ પૂર્ણ થતા તે મોક્ષ પામ્યા. તેમાં અઢી હજાર વર્ષો રાજકુમાર તરીકે અને પાંચ હજાર વર્ષો રાજા તરીકે જીવ્યા. વિદેહમાં આવેલ મિથિલા નગરીનો રાજા. એકથી વધુ બંગડી એકબીજા સાથે અથડાઈ અવાજ કરે છે
જ્યારે એકલીઅટૂલી એક બંગડી એવું કંઈ કરતી. નથી એવું અનુભવી તે રાજાએ સંસાર ત્યાગી દીધો. તેમને પ્રત્યેકબુદ્ધ માનવામાં આવ્યા છે. કચ્છનો પુત્ર અને ઋષભનો પૌત્ર. તેણે ઋષભ પાસે રાજ્યભાગની માગણી કરી. નાગકુમારેન્દ્ર ધરણે તેની માગણીનો આગ્રહ ન રાખવા કહ્યું. અનેક વિદ્યાઓ તેને આપી. તેણે અને વિનમિએ વૈતાઢ્ય પર્વતની હારમાળામાં સંખ્યાબંધ નગરો. વસાવ્યા, ત્યાં રાજ કર્યું. પછી તેણે ચક્રવર્તી ભરત | સાથે યુદ્ધ કર્યું, તેના શરણ થયો. અંતકૃદ્દશાના દસ અધ્યયનોમાંનું પ્રથમ અધ્યયન વર્તમાનમાં તે અધ્યયન સૂત્રમાં નથી. તે અધ્યયન અને ઉત્તરાધ્યયનનું નમિપધ્વજ્જા એક જણાય છે. ઉત્તરાધ્યયનનું નવમું અધ્યયન. નાગપુરના એક શેઠની પુત્રી. તેણે તીર્થંકર પાર્થ પાસે દીક્ષા ગ્રહણ કરી અને પુષ્પચૂલની આજ્ઞામાં રહીને શ્રમણજીવનના સંયમનું પાલન કર્યું. મૃત્યુ પછી દક્ષિણના કિં,રિસ દેવોના ઇંદ્ર સપુરિસની | મુખ્ય પત્ની બની. આ અને નવમિકા એક છે. જ્ઞાતાધર્મકથાના બીજા શ્રુતસ્કલ્પના પાંચમાં વર્ગનું બાવીસમું અધ્યયન.
३. नमि
3.
ન8િ
નમિ
४. नमि
आ.
नमि
નમિ
नमिपव्वज्जा
HT.
પ્રિવૃન્યા
નમિપ્રવૃજ્યા
१.नमिया
8.
નીતા
નમિતા
२. नमिया
आ.
नमिता
નમિતા
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 231
Page #232
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
नमुदअ नमोक्कारणिज्जुत्ति नम्मयासुंदरी
HT. AT.
नमुदय નમજ્જારનિ नर्मदासुन्दरी
नरकंतप्पवाय
नरकान्तप्रपात
१. नरकंता
नरकान्ता
२. नरकंता नरकंताकूड
भौ.
नरकान्ता नरकान्ताकूट
नरदत्त
ती.ग. नरदत्त
नरदत्ता नरयविभत्ति नरवाहन
HT.
नरदत्ता नरकविभक्ति नरवाहन
नरवाहणिय
अ.
नरवाहनिक
નમુદય
ગોસાલકના બાર મુખ્ય ઉપાસકોમાંનો એક. નમસ્કારનિર્યુક્તિ આવશ્યકનિર્યુક્તિનો પ્રાથમિક ભાગ. | નર્મદાસુન્દરી એક સતી સ્ત્રી.
જંબૂદ્વીપમાં મંદર પર્વતની ઉત્તરે રમ્યગ પ્રદેશમાં નરકાન્તપ્રપાત
વહેતી નરકંતા નદીનો ધોધ.
જંબુદ્વીપમાં વહેતી ચૌદ મોટી નદીઓમાંની એક. નરકાસ્તા તે રુકિમ પર્વત ઉપર આવેલા મહાપુંડરીક સરોવર
થી નીકળે છે અને પૂર્વ તરફ રમ્યગપ્રદેશમાં વહે છે નરકાન્તા આ અને નરકંતાકૂડ એક છે. નરકાન્તાકૂટ રુકિમપર્વતના આઠ શિખરોમાંનું એક.
બાવીસમાં તીર્થંકર અરિષ્ટનેમિના પ્રથમ ગણધર. નરદત્ત
| તેમનું બીજું નામ વરદત્ત છે. નરદત્તા
એક દેવી. નરકવિભક્તિ સૂત્રકૃત્ સૂત્રનું પાંચમું અધ્યયન. નરવાહન
આ નામની લોકકથાનો નાયક.
માણસોને એક સ્થાનથી બીજા સ્થાને લઈ જવા નરવાહનિક માટેના વાહનોના કામમાં રોકાયેલા ધંધાદારી
માણસોનું ધંધાદારી આરિય(આર્ય) મંડળ.
લાંતકમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા નરેન્દ્ર
દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાર સાગરોપમ વર્ષનું છે
અને તે દેવો બાર હજાર વર્ષે એકવાર શ્વાસ લે છે. નરેન્દ્રકાન્ત ‘ણરિંદ’ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. નરેન્દ્રોત્તરાવતંસક ‘હરિદ’ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.
ઉજ્જૈનીના રાજા પ્રદ્યોતનો પ્રસિદ્ધ હાથી. તે નલગિરિ
અનલગિરિ નામે પણ જાણીતો હતો. નબદામ | ચંદ્રગુપ્તના રાજકાળમાં ચાણક્ય નીમેલો કોટવાળ. નલિન
ભગવતીસૂત્રના શતક ૧૧ નો આઠમો ઉદ્દેશક.
નલિનકૂડ પર્વતનું શિખર. તેની ઊંચાઈ પાંચ સો નલિન
યોજન છે.
ભરતના ભાવિ પ્રથમ તીર્થંકર મહાપદ્મ પાસે નલિન
ભવિષ્યમાં દીક્ષા લેનારા આઠ રાજાઓમાંનો એક.
પશ્ચિમ મહાવિદેહના દક્ષિણ ભાગના ૮ પ્રદેશમાં નલિન
નો એક. અસોગાતેની રાજધાની છે. બીજા કેટલાક સ્થાનોમાં અસોગાના બદલે અવરા નો ઉલ્લેખ છે.
મહાશુક્રમાં આવેલ વિમાન, ત્યાં વસતા દેવોનું નલિન
આયુ ઉત્કૃષ્ટ ૧૮સાગરોપમ છે, ૧૮ પક્ષે એક વાર શ્વાસ લે છે, ૧૮૦૦૦ વર્ષે એક વાર ભૂખ લાગે છે.
नरिंद
नरिंदकंत નરિંકુત્તરવહિંસા
ઢે. ઢે.
નરેન્દ્રન્તિ નરેન્દ્રોત્તર વર્તાસં
नलगिरि
अ.प्रा नलगिरि
नलदाम १. नलिन
नलदाम नलिन
२. नलिन
नलिन
३. नलिन
8.
નીતિન
४. नलिन
भौ.
नलिन
५. नलिन
दे.
नलिन
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 232
Page #233
--------------------------------------------------------------------------
________________
६. नलिन
७. नलिन
नलिनकूड
नलिनगुम्म
लिणा
नलिणिवन
नलिया
नवग
१. नवमिया
२. नवमिया
મ
३. नवमिया
ક
१. नलिणाव
२. नलिणावइ
१. नलिणिगुम्म
२. नलिणिगुम्म
३. नलिणिगुम्म
४. नलिणिगुम्म છે.
५. नलिणिगुम्म છે.
६. नलिणिगुम्म છે. नलिनीगुल्म
માં.
.
માં.
માં.
*.
.
છે.
માં. नलिनावती
મ. नलिनीगुल्म
नलिनीगुल्म
नलिनीगुल्म
नलिनीगुल्म
नलिनीगुल्म
છે
મ.
.
नलिन
नलिन
મા.
नलिनकूट
'
नलिनगुल्म
नलिना
नलिनावती
नलिनीवन
नालिका
नवक
नवमिका
नवमिका
नवमिका
‘ગામ-વૃત-નામ જોષ:’ માન-શ્
નલિન
નલિન
નલિનકૂટ
નલિનગુલ્મ
નલિના
નલિનાવતી
નલિનાવતી
નલિનીગુલ્મ
નલિનીગુલ્મ
નલિનીગુલ્મ
નલિનીગુલ્મ
નલિનીગુલ્મ
નલિનીગુલ્મ
નલિનીવન
નાલિકા
નવક
નવમિકા
નવમિકા
નવમિકા
मुनि दीपरत्नसागरजी रचित 'आगम- बृहत् नाम कोष : ' भाग - १
દક્ષિણ રુચક(૧) પર્વતનું શિખર. મહાશુક્રમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સત્તર સાગરોપમ વર્ષનું છે. મંગલાવતી પ્રદેશની પશ્ચિમે, આવર્તની પૂર્વે, નીલવંત પર્વતની દક્ષિણે અને સીતા નદીની ઉત્તરે મહાવિદેહમાં આવેલો એક વક્ષસ્કાર પર્વત. તેને ચાર શિખરો છે — સિદ્ધાયતન, નલિન, આવર્ત, અને મંગલાવર્ત.
જુઓ નલીનીગુલ્મ(૬).
મંદરપર્વતની દક્ષિણપૂર્વમાં આવેલી પુષ્કરિણી. મહાવિદેહ ક્ષેત્રની દક્ષિણપશ્ચિમમાં આવેલ એક વિજય.આ પ્રદેશની રાજધાની વીતસોગા છે. આ પ્રદેશ સલિલાવતી નામે પણ ઓળખાય છે.
સુખાવહ પર્વતનું શિખર. કલ્પવડિંસિયાનું આઠમું અધ્યયન.
રામકૃષ્ણનો પુત્ર અને રાજા શ્રેણિકનો પૌત્ર. સંસાર ત્યાગ કરી મહાવીરનો શિષ્ય બન્યો હતો.
ભરતના પ્રથમ ભાવિ તીર્થંકર મહાપદ્મ જે આઠ રાજાને ભાવિમાં દીક્ષા આપશે તેમાંનો એક રાજા. સુધર્મકલ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન. આચાર્ય આસાઢ મરીને તેમાં દેવ તરીકે જન્મેલા. પુંડરીગિણી નગરીની બહાર આવેલું ઉદ્યાન. જુઓ નલિનિવન.
સહસ્રારકલ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુ ૧૮ સાગરોપમનું છે. આ વાસસ્થાન નલીનીગુલ્મથી ભિન્ન છે. પુંડરીગિણી નગરીની સમીપમાં આવેલું ઉદ્યાન. સંભવતઃ આ અને નલીનીગુલ્મ(૫) એક છે. સોમ અને સોમ, આ બેમાંથી દરેકની રાજધાની નું નામ ણલિયા છે. જુઓ સોમપ્પભ (૨). વસંતપુરના એક શેઠ.
પશ્ચિમ રુચક પર્વતના ‘રુયગુપ્તમ’ શિખર ઉપર વસતી એક મુખ્ય દિસાકુમારી.
જ્ઞાતાધર્મકથાના બીજા શ્રુતસ્કન્ધના નવમાં વર્ગનું છઠ્ઠું અધ્યયન.
કંપિલ્લપુરના શેઠની પુત્રી. તીર્થંકર પાર્શ્વએ તેને દીક્ષા આપી. પછીના ભવમાં તે શક્રની આઠ મુખ્ય પત્નીઓમાંની એક પત્ની રૂપે પુનર્જન્મ પામી છે.
પૃષ્ઠ- 233
Page #234
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
४. नवमिया
नवमिका
નવમિકા
नहवाहन
क.
नभोवाहन
નભોવાહન
१. नाइल
81. નાત
નાગિલ
२. नाइल
श्र.श्रा
नागिल
નાગિલ
३. नाइल
नागिल
નાગિલ
४. नाइल
नागिल
નાગિલ
१. नाग
નાગ
२. नाग
HT.
नाग
નાગ
‘સપ્પરિસ’ની ચાર મુખ્ય પત્નીઓમાંની એક. આ અને નમિયા એક જ વ્યક્તિ છે. ‘મહાપુરિસ'ની પત્નીનું નામ પણ નવમિકા જ છે. ભરુચના રાજા, પ્રતિષ્ઠાનના રાજા સાલવાહને ભરુચ ઉપર ઘણી વાર આક્રમણ કર્યું, પણ નગર ની અતિ સમૃદ્ધિના કારણે તે વારંવાર હાર્યો. છેવટે પોતાના મંત્રીની બુદ્ધિચાતુરીથી જીત્યો. મંત્રી એ નભોવાહનના મંત્રી તરીકે થોડો વખત કામ કર્યું. સાલવાહન સામે યુદ્ધમાં નભોવાહનને દગો દીધો. ચંપાનગરનો શ્રમણોપાસક. તે સોની કુમારનંદિનો મિત્ર હતો. કુમારનંદિ અનંગસેન નામે જાણીતો હતો. મૃત્યુ પછી નાગિલ અમ્રુતદેવલોકે દેવ થયો કુસત્થલ નગરનો શ્રાવક. તીર્થંકર અરિષ્ટનેમિના સમયમાં તે મોક્ષ પામ્યો. શ્રમણ દુપ્પસહના ધર્મગુરુ વર્તમાન અવસર્પિણી કાલચક્રમાં જન્મ લેનારો છેલ્લો શ્રમણોપાસક. અગિયાર કરણોમાંનું એક કારણ. ભગવતીસૂત્રના બારમા શતકનો આઠમો ઉદ્દેશક. ભગવતીસૂત્રના સત્તરમા શતકનો તેરમો ઉદ્દેશક. પ્રસેનજિત રાજાનો સારથિ અને સુલતાનો પતિ. ભદ્રીલપુરના શેઠ. તીર્થંકર અરિષ્ટનેમિના સમયમાં દેવકીના છ પુત્રોને પાળી-પોષીને ઉછેરનારી સુલસા નો તે પતિ હતો. મહાવિદેહમાં વલ્થ પ્રદેશની પૂર્વે અને સીતાદા નદી ના ઉત્તર કિનારા ઉપર આવેલો એક વક્ષસ્કાર પર્વત. તેના શિખરનું નામ પણ નાગ છે. ભવનપતિ દેવોના દસ ભેદોમાંનો એક. આ ભેદ યા વર્ગના દેવો લોકપાલ વરુણના તાબામાં છે. તે દેવોના ૮૪ લાખ મહેલો છે. ધરણ અને ભૂતાનંદ તેમના ઇન્દ્રો છે. તેમનું ઉત્કૃષ્ટ આયુષ્ય બે પલ્યોપમ વર્ષોથી કંઈક ઓછું છે અને જઘન્ય આયુષ્ય દસ હજાર વર્ષ છે. તેમના મુગટ ઉપર સાપની ફેણનું ચિન્હ છે. જુઓ ‘નાગમહ’. પંથગની પુત્રી, તેને ચક્રવર્તી બ્રહ્મદત્ત(૧) સાથે. પરણાવવામાં આવી હતી.
३. नाग
HT.
नाग
નાગ
४. नाग
नाग
નાગ
५. नाग
श्रा.
नाग
નાગ
६. नाग
ના
નાગ
नागकुमार
नागकुमार
નાગકુમાર
नागजण्ण
अ.
नागयज्ञ
નાગયજ્ઞ
नागजसा
नागयशा
નાગયશા
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 234
Page #235
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
नागज्जुण
नागार्जुन
નાગાર્જુન
નાનુનય नागणत्तुअ
8. નાની . . નાનB%.
નાગાર્જુનીય નાગનડુંક
१.नागदत्त
8. નાત
નાગદત્ત
२. नागदत्त
नागदत्त
નાગદત્ત
આચાર્ય હિમવંતના શિષ્ય અને આચાર્ય ભૂયદિન્નના ગુરુ. દેવર્ધિગણિની અધ્યક્ષતામાં વલ્લભી. પુરમાં મળેલા મુનિસંમેલન પહેલાં વલ્લભીપુરમાં જ આગમોની વાચના વ્યવસ્થિત અને સ્થિર કરવા. માટે નાગાર્જુનની અધ્યક્ષતામાં મુનિસંમેલન મળ્યું હતું. આ મુનિસંમેલનમાં નિશ્ચિત કરવામાં આવેલી. આગમ વાચનાને નાગાર્જુનીયા વાચના કહે છે. જુઓ ‘નાગજુણ’. આ અને વરુણ(૮) એક છે. એક રાજકુમાર, જે તેના પૂર્વભવમાં નાગ હતો. તેણે સંસાર ત્યાગ કરી નાની ઉંમરમાં શ્રમણપણું સ્વીકાર્યું. તેને વારંવાર ભૂખ લાગતી, આખો દિવસ ખાધા કરતો. કોઈ તેના ભોજનમાં ધૂકે તો પણ ક્રોધનું કોઈ ચિહ્ન તેનામાં દેખાતું નહિ, તે એટલો. સહનશીલ હતો અને ઘૂંકનાર પ્રત્યે લેશમાત્ર ક્રોધ ન કરતો. તે કેવલજ્ઞાન પામી, મોક્ષે ગયા. પ્રતિષ્ઠાન નગરના નાગવસુ શેઠનો પુત્ર. તેણે સંસાર ત્યાગ કરી જિનકલ્પનો (નગ્ન શ્રમણાચાર) સ્વીકાર્યો પણ સફળતાપૂર્વક પાલન કરી ન શક્યો. મણિપુરનો શેઠ. તેણે શ્રમણ ઇંદ્રદત્તને ભિક્ષા આપી. મૃત્યુ પછી તેણે મહાપુરના રાજા બલના પુત્ર મહાબલરાજકુમાર તરીકે જન્મ ધારણ કર્યો. નાગદત્ત શેઠનો પુત્ર. સંગીતમાં નિષ્ણાત હોવાના કારણે તે ગંધર્વ-નાગદત્ત હતો. તે સંસારનો ત્યાગ કરી મોક્ષ પામ્યો. યક્ષહરિલની પુત્રી. તેને ચક્રવર્તી બ્રહ્મદત્ત સાથે પરણાવવામાં આવી હતી. સંસારત્યાગના પ્રસંગે સોળમાં તીર્થંકર શાંતિએ ઉપયોગમાં લીધેલી પાલખી. દેવોદ સમુદ્રને બધી બાજુથી ઘેરીને આવેલો વલયા કાર દ્વીપ, તે દ્વીપની ફરતે બધી બાજુએ નાગોદ સમુદ્ર આવેલો છે. અંગબાહ્ય કાલિક આગમગ્રન્થ. જે વર્તમાનમાં અસ્તિત્વમાં નથી.
૧૩ વર્ષ કે તેથી વધુ દીક્ષાપર્યાય ધરાવનાર શ્રમણ તેને ભણવાનો અધિકારી છે. આ અને નાગ(૬) એક છે.
३. नागदत्त
श्रा.
नागदत्त
નાગદત્ત
४. नागदत्त
| AT.
नागदत्त
નાગદત્ત
१. नागदत्ता
.
नागदत्ता
નાગદત્તા
२. नागदत्ता
नागदत्ता
નાગદત્તા
नागदीव
भो.
नागद्वीप
નાગદ્વીપ
ના પરિબાવાળા મા. નાનપરિપત્તિથી નાગપરિજ્ઞાાનિકા
नागपव्वय
भौ.
नागपर्वत
નાગપર્વત
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 235
Page #236
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
नागपुर
नागमह
नागवसु
नागवित्त
१. नागसिरी
२. नागसिरी
તીર્થંકર પાર્શ્વએ આ નગરની મુલાકાત લીધી હતી. नागपुर નાગપુર
આ નગરની સમીપ સહસ્સામ્રવનનામનું ઉદ્યાના
હતું. આ નગર અને હસ્તિનાપુર એક છે. H. नागमह
નાગમહ | સર્પોના માનમાં ઉજવાતો ઉત્સવ. नागवसु નાગવસુ | નાગદત્તના પિતા. તે પ્રતિષ્ઠાન નગરના શેઠ હતા.
ભગવતીસૂત્રમાં ઉલિખિત ભૂતાનંદના ચાર લોકપાલોમાંનો એક. તેને ચાર મુખ્ય પત્નીઓ છે
‘સુણંદા(૪), સુભદ્રા(૪), સુજાયા(૩) અને नागवित्त નાગવિત્ત
સુમણા(૪)'. સ્થાનમાં આપેલા લોકપાલોના નામોમાં નાગવિત્તનું નામ નથી પણ તેના બદલે કાલવાલનો ઉલ્લેખ છે.
પ્રતિષ્ઠાન નગરના શેઠ નાગવસુની પત્ની અને अ. नागश्री
નાગશ્રી
નાગદત્તની માતા. ચંપાનગરીના બ્રાહ્મણ સોમની પત્ની. એક વાર તેણે શ્રમણ ધર્મરુચિને ભિક્ષામાં કડવા તુંબડાનું બનાવેલું શાક આપ્યું. શ્રમણે તે શાક ફેંકી ન દીધુ
કેમ કે તે ફેંકી દીધેલા શાકને હજારો કીડીઓ ખાય नागश्री નાગશ્રી
તો તે બધી મરી જાય.
તેથી તે પોતે જ તે શાક ખાઈ ગયા અને મૃત્યુ પામ્યા. અનેક જન્મ અને મરણ પછી નાગશ્રી,
રાજા દ્રુપદની પુત્રી દ્રૌપદી તરીકે જન્મી. अ. नागसूक्ष्म નાગસૂક્ષ્મ એક લૌકિક વિદ્યાનો ગ્રન્થ. नागसेन નાગસેન
મહાવીરને ભિક્ષા આપનારો ઉત્તરવાચાલનો શેઠ. नागहस्तिन નાગ્રહસ્તિના આચાર્ય નંદિલનો શિષ્ય.
નાગદીવની ફરતે આવેલો સમુદ્ર. આ સમુદ્રની नागोद નાગોદ
ફરતે વલયાકાર યક્ષદ્વીપ આવેલો છે.
જ્ઞાનનું નિરૂપણ કરતો પાંચમું પૂર્વ સૂત્ર. વર્તમાન HT. ज्ञानप्रवाद
જ્ઞાનપ્રવાદ
માં તેનું અસ્તિત્વ નથી, તે નાશ પામ્યો છે. ज्ञातृ/ज्ञात જ્ઞાતૃ / જ્ઞાત જુઓ રાતવંસ.
ज्ञातृ/ ज्ञात જ્ઞાતૃ/ જ્ઞાત જુઓ જ્ઞાતાધર્મકથા. ઝ. | જ્ઞાતૃત/જ્ઞાત | જ્ઞાતૃકુલ/જ્ઞાતકુલ જુઓ ણાતવંસ.
ઋષભ(૧), મહાવીર આદિના વંશજોનો વંશ.
તે અને ઇકબાગ વંશ એક છે. .તી જ્ઞાતૃવં/જ્ઞાતવંગ જ્ઞાતૃવંશ/જ્ઞાતવંશ
પ્રજ્ઞાપના અનુસાર જ્ઞાત અને ઇસ્લાક એ બંને જુદા વંશો છે.
नागसुहुम नागसेण नागहत्थि
नागोद
नाणप्पवाय
१. नात
२. नात
HT.
नातकुल
नातवंस
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 236
Page #237
--------------------------------------------------------------------------
________________
नाभि
नामुदअ
१. नाय
२. नाय
नायज्झयण
नायपुत्त
नायमुणि
नायसंड
नायसंडवण
नायसुय
नायाधम्मकहा
.
क. गो नामोदय
મા.
મ
મા.
તી.
તી.
'
મા.
नाभि
મા.
ज्ञात
T/ HT
ज्ञाताध्ययन
‘ગામ-બૃહત્-નામ જોષ:' માળ-શ્
ज्ञातपुत्र / ज्ञातृपुत्र
ज्ञातमुनि / ज्ञातृमुनि
झालखण्ड /
ज्ञातखण्ड ज्ञातृखण्डवन /
ज्ञातखण्डवन
ज्ञातश्रुत
ज्ञाताधर्मकथा
નાભિ
નામોદય
જ્ઞાત
જ્ઞાતૃ જ્ઞાત
જ્ઞાતાધ્યયન
જ્ઞાતપુત્રજ્ઞાપુત્ર
જ્ઞાતમુનિ
જ્ઞાાનિ
તુબ
સાતખણ્ડ
જ્ઞાનુબાવન
જ્ઞાતખણ્ડવન
સાતત
તાધર્મકથા
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १
મરુદેવ, તેમની પત્ની શ્રીકંતાનો પુત્ર. તે અવસપિણીના ત્રીજા આરાનો પલ્યોપમનો આઠમો ભાગ બાકી હતો ત્યારે જન્મ્યા હતા. તે મરુદેવીના
યુગલિક હતા. તેમની ઊંચાઈ પ૨૫ ધનુષ હતી. તેમને ઋષભનામે પુત્ર હતો, તેનો જન્મ વિનીત ભૂમિમાં થયેલો. આ ઋષભ વર્તમાન અવસર્પિણી ના પ્રથમ તીર્થંકર છે. નાભિને સુમંગલા નામે પુત્રી હતી. આ સુમંગલા જ ભરતની માતા હતી. નાભિ ને વર્તમાન અવસર્પિણી કાલચક્રના સાતમા અને છેલ્લા કુલકર કહ્યા છે. બીજી પરંપરા મુજબ તે આ અવસર્પિણીના ૧૫ કુલગરોમાંના ૧૪ માં કુલકર છે. તેમણે 'ધિક્કાર' ની શિક્ષા શરૂ કરી. ગૌસાલકના બાર મુખ્ય ઉપાસકોમાંનો એક. પછીથી તે મહાવીરનો અનુયાયી બની ગયો. જ્ઞાતાધર્મકથાનો પ્રથમ શ્રુતસ્કંધ. તેમાં ઓગણીસ અધ્યયનો છે.
એક આર્ય વંશ. જે જ્ઞાતવંસથી અભિન્ન છે અને એક ક્ષત્રિય જાતિ તરીકે જાણીતો છે. આ અને નાય(૧) એક છે.
મહાવીરનું બીજું નામ. તે જ્ઞાત વંશના હતા અને તેથી તે જ્ઞાતપુત્ર તરીકે ઓળખાતા હતા. મહાવીરનું બીજું નામ. આ નામનો આધાર મહાવીરનો જ્ઞાત વંશ છે.
મહાવીરે જ્યાં શ્રામાણ્યનો સ્વીકાર કર્યો હતો તે.
ક્ષત્રિયકુંડગ્રામ પાસે આવેલું ન યા ઉદ્યાન.
આ અને 'ણાયમંડ' એક છે.
આ અને ણાય(૧) એક છે.
બાર અંગસૂત્રોમાં છઠ્ઠુ અંગસૂત્ર. તે ગદ્ય રચના છે. બે શ્રુતસ્કન્ધોમાં વિભક્ત છે- જ્ઞાત અને ધર્મકહા પહેલામાં ઓગણીસ અધ્યયનો છે જ્યારે બીજામાં દસ વર્ગો છે. બીજા શ્રુતસ્કન્ધના દસ વર્ગોમાંનો પ્રત્યેક વર્ગ અનેક વિભાગોમાં (અધ્યયનોમાં) વિભક્ત છે. નૈતિક યા ધાર્મિક બોધના પ્રયોજન વાળી કથાનું નિરૂપણ આ સૂત્રમાં છે. તેના ઉપર અભયદેવસૂરિએ ટીકા લખી છે.
શ્રુતસ્કંધ ૧, અધ્યયન ૮ માં ૧૯મા તીર્થંકર મલ્લિની કથા આપે છે.
5-237
Page #238
--------------------------------------------------------------------------
________________
१. नारद
२. नारद
३. नारद
४. नारद
नारय
नारयपुत्त
१. नारायण
२. नारायण
नारायणकटु
नारिकता
नारी
१. कं
२. नारीकंता
नालंदइज्ज
नालंदा
नालंदा
नाली
नासिक्क
नासिक्कणगर
निअया
निंबअ
निक्स
五
.
તી.
नारद
अ. ता नारद
..
..
ती.
.
*..
મ
માં.
就
મા.
ત
..
'
મા.
મ
મ
sit.
.
नारद
无
नारद
नारद
नारदपुत्र
नारायण
नारायण
नारायणकोष्ठ
नारिकान्ता
नारी
नारीकान्ता
नारीकान्ता
नालन्दीय
नालन्दा
नालन्दा
नाली
नासिक्य
नासिक्यनगर
नियता
निम्बक
निष्कषाय
‘આગમ-વૃત-નામ જોષ:’ ભાગ-૨
નારદ
નારદ
નારદ
નારદ
નારદ
નારદપુત્ર
નારાયણ
નારાયણ નારાયણકોષ્ઠ
નારિકાના
નારી
નારીકાન્તા
નારીકાન્તા
નાલીય
નાલન્દા
નાલન્દા
નાલી
નાસિકા
નાસિક્વનગર
નિયતા
નિમ્બક
નિખાય
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १
શૌર્યપુરના યજ્ઞા અને સોમજસાનો પુત્ર. તે અને કચ્છુલ્લનારદ એક જ વ્યક્તિ છે.
બાવીસમા ભાવિ તીર્થંકર વિમલનો પૂર્વભવ. એક બ્રાહ્મણ પરિવ્રાજક અને તેના અનુયાયીઓ. અરિષ્ટનેમિના તીર્થમાં થયેલા એક અજૈન ઋષિ
જેમને પ્રત્યેકબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે. જુઓ નારદ(૪).
તીર્થંકર મહાવીરનો શિષ્ય.
વર્તમાન અવસર્પિણીમાં ભરતક્ષેત્રમાં થયેલા ૮ મા વાસુદેવ. તે અને લક્ષ્મણ એક છે. તે તીર્થંકર મુનિસુવ્રત પછી અને નમિ પહેલાં થયા. અયોધ્યા ના રાજા દશરથ અને તેની રાણી કેગમતીના પુત્ર હતા. બલદેવ પદ્મના અર્થાત્ રામના નાના ભાઈ હતા. તેમણે પોતાના ચક્ર વડે રાવણને હોલો. તેમની ઊંચાઈ ૧૬ ધનુષ હતી. તે કાશ્યપ ગોત્રના હતા. તેમનું પૂર્વભવનું નામ પુનર્વસુ હતું.૧૨૦૦૦ વર્ષનું આયુષ્ય ભોગવી તે મૃત્યુ પામ્યા અને ચોથી નરકભૂમિમાં તેમણે જન્મ લીધો.
એક અજૈન ઋષિ, જે મોક્ષ પામ્યા. મથુરા નગરની બહાર આવેલું સ્થળ. જુઓ ‘નારીકંતા’.
આ અને ણારીકતા એક છે.
નીલવંત પર્વતનાં નવ શિખરોમાંનું એક
નીલવંત પર્વત ઉપર આવેલા કેસરિસરોવર માંથી નીકળી પશ્ચિમ તરફ રમ્યગ પ્રદેશમાં વહેતી નદી, સૂત્રકૃત નું તેવીસમું અધ્યયન.
રાજગૃહી નગરનું ઉપનગર. ગોસાલકની મહાવીર સાથે પ્રથમ મુલાકાત અહીં થયેલી. જુઓ મહાવીર
આ અને નાલંદા એક છે.
ભગવતીસૂત્રના શતક ૧૧નો ઉદ્દેશક ૫.
આ અને નાસિક્વનગર એક છે.
સુંદરીનો પતિ નંદ જે નગરનો હતો તે નગર. જંબુસુદર્શના વૃક્ષનું બીજું નામ.
અંબરિસિનો પુત્ર. જુઓ અંબરિસિ.
ભરતક્ષેત્રના ચૌદમા ભાવિ તીર્થંકર અને બલદેવ નો ભાવિ જન્મ.
પૃષ્ઠ- 238
Page #239
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
निक्खित्तसत्थ
ती.
निक्षिप्तशस्त्र
નિક્ષિપ્તશસ્ત્ર
निग्गंथ
श्र.
निर्ग्रन्थ
નિર્ગસ્થ
निच्चमंडिआ निच्चालोअ निच्चालोग निच्चुज्जोत
મી. નિત્યમ[eતા ટ્રેન. નિત્યાનોw दे.ज. नित्यालोक दे.ज. नित्योद्योत
નિત્યમણ્ડિતા નિત્યાલોક નિત્યાલોક નિત્યોદ્યોત
१. निण्णग
क. निम्नक
નિમ્નક
२.निण्णग
अ.भौ निम्नक
નિમ્નક
निण्णामिया
क. निर्नामिका
નિર્નામિકા
જંબુદ્વીપમાંના ઐરાવતક્ષેત્રના બારમા તીર્થંકર. પાંચ સમણસંપ્રદાયોમાંનો એક. નિગૂંથનો અર્થ છે- મુનિ યા સાધુ અર્થાત્ ભ૦ મહાવીરનો શિષ્ય. નિગૂંથ, વૈચારિક અને ભૌતિક બંધનોથી મુક્ત છે અથવા જે આંતરિક અને બાહ્ય મળોથી-ગ્રન્થોથી અર્થાત્ કષાયો અને પરિગ્રહોના વળગણો અને બંધનોથી રહિત છે. નિર્ગ્યુથ ઉપદેશનો અર્થ છે ‘મહાવીર યા બીજા તિર્થીયરોનો ઉપદેશ.” જંબુસુદર્શનાનું બીજું નામ. અચાસી ગ્રહમાનો એક. જુઓ ‘નિચ્ચાલો’. જુઓ ‘નિચ્ચાલો’. પુરિમતાલ નગરનો બહુ ધનિક ઇંડાનો વેપારી. હિંસક ધંધાના કારણે તેણે ઘણુ પાપ બાંધ્યું. મૃત્યુ પછી નરકમાં ગયો પછી તે વિજયના અભગ્નસેના નામક પુત્ર તરીકે જન્મ્યો. એક અનાર્ય (અનાર્ય) દેશ અને તેના લોકો. લલિતંગ દેવની મુખ્ય પત્ની સ્વયંપ્રભાનો પૂર્વ ભવ. નંદિગ્રામના ગરીબ કુટુંબમાં તે જન્મી હતી. | સુમંગલ અને સુલકખણા તેની બહેનો હતી.
અઢાર બંભિ(૨) લિપિઓમાંની એક. જુઓ નિહ્નવ. જુઓ નિહ્નવ. ‘નિહાતિ’ એટલે સત્યને ઢાંકવું કે ટાળવું અને ભ્રમ ઊભો કરવો. જે વ્યક્તિ મૂળસિદ્ધાંતથી વિપરીતછે તે નિહ્નવ કહેવાય છે. તે માટે તે ખોટાં કે મિથ્યા સિદ્ધાંતો પ્રવર્તાવે છે. તેને સન્માર્ગથી ભ્રષ્ટ થયેલો માનવામાં આવે છે. ભ૦મહાવીર પછી સાત નિદ્ભવો થયા. તે આ પ્રમાણે- જમાલિ, તિષ્યગુપ્ત, આસાઢ, અશ્વામિત્ર, ગંગ, રોહગુપ્ત, ગોષ્ઠામાહિલ. તેમના સિદ્ધાંતો યથા ક્રમે આ પ્રમાણે બહુરય, જીવપએસિય, અવ્વત્ત, સમુચ્છેય, દોકિરિય, તેરાસિય અને અબદ્ધિય’. શિવભૂતિને પણ નિહ્નવ ગણેલ છે. તેણે બોટિક સંપ્રદાય સ્થાપ્યો. રત્નપ્રભા(૨) નરકભૂમિમાં આવેલું એક મહાણિરય. ભરત(૨) ક્ષેત્રના પંદરમાં ભાવિ તીર્થંકર અને રોહિણી (૨)નો ભાવિ જન્મ.
निण्हइया निण्हग निण्हय
निहविका अ.नि निह्नव अ.नि निव
નિલવિકા નિહ્નવ નિલવ
निण्हव
निह्नव
નિલવ
निदड्ड/निद्दड्ड
भौ.
निर्दग्ध
નિર્દષ્પ
निप्पुलाअ
તી. નિષ્ણુતા
નિષ્ણુલાક
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8-239
Page #240
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
निमग्गजला
भौ.
निमग्नजला
નિમગ્નજલા
निमज्जग
अ.ता निमज्जक
નિમજ્જક
निमुग्गजला
भौ.
निमग्नजला
નિમગ્નજલા
निम्मम
ती.
निर्मम
નિર્મમ
निम्मल
કે.મો. નિર્જત
નિર્મલ
नियइपव्वयग
नियतिपर्वतक
નિયતિપર્વતક
निर्ग्रन्थ
re,
१. नियंठ २. नियंठ नियंठि नियंठिज्ज नियंठीपुत्त निययपव्वय नियल नियल्ल १. निरइ २. निरइ
નિર્ગસ્થ નિર્ઝન્થ નિર્ઝળેિ નિર્ગુન્શીય નિર્ગન્ધિપુત્ર નિયતપર્વતી
સT. निन्थि HT. निर्ग्रन्थीय
निर्ग्रन्थिपुत्र भौ. नियतपर्वत दे.ज. निगड दे.ज. निगड ૪.
निति निति
નિગડ. નિગડ
તિમિસા ગુફામાં વહેતી નદી. તેમાં જે કોઈ વસ્તુ પડે તેને તે ડૂબાડી દે છે. આ જ નામની બીજી નદી ખંડપ્રપાત ગુફામાં વહે છે. વાનપ્રસ્થ તાપસોનો વર્ગ જેઓ સ્નાન કરતી | વખતે કેટલીક ક્ષણ પાણીમાં ડૂબેલા રહે છે. જુઓ ‘નિમગ્ગજલા’. ભરતક્ષેત્રના સોળમાં ભાવિ તીર્થંકર અને સુલતા. નો ભાવિ જન્મ. બ્રહ્મલોકના છ કરો યા કાંડોમાંનો એક. સૂર્યાલ સ્વર્ગીય વાસસ્થાનમાં આવેલ એક જાતના પર્વતો. ત્યાં વસતા દેવો સદા ક્રીડા કરતા હોય છે. આ અને નિર્ગેથ એક છે. ભગવતીસૂત્રના પાંચમા શતકનો આઠમો ઉદ્દેશક. જુઓ ‘ખુફુગનિગ્રંથીય’. જુઓ ‘અથાહપન્ના'. તીર્થંકર મહાવીરનો શિષ્ય. આ અને ‘ણિયઈપર્વતગ” એક છે. આ અને ‘ણિયલ્લ’ એક છે. ૮૮ ગ્રહમાનો ૧. સ્થાનસૂત્રમાં જ તેનો ઉલ્લેખ છે. પખવાડિયાના ૧૫માં દિવસની રાત્રિનું બીજું નામ મૂલનક્ષત્રની અધિષ્ઠાત્રી દેવી. કોસંબીનો રાજમલ, તેને ઉજ્જૈનીના મલ્લ અટ્ટણે હરાવ્યો હતો. બલિની મુખ્ય પત્ની. તે પોતાના પૂર્વભવમાં શ્રાવસ્તીના શેઠની પુત્રી હતી. બીજા શ્રુતસ્કન્ધના બીજા વર્ગનું ચોથું અધ્યયન. | સૂત્રકૃત્ ના પ્રથમ શ્રુતસ્કન્ધનું પાંચમું અધ્યયન.
આ અને નારયવિભક્તિએક છે. અંગબાહ્ય કાલિક આગમસૂત્ર. અંગબાહ્ય આગમાં ના વર્ગોમાંથી એક વર્ગ ઉપાંગોનો છે. ઉપાંગમાં. એક પાંચનું જૂથ છે, તે જૂથમાંનો આ સૂત્ર છે. નિરયાપાલિકામાં ઉપાંગ વર્ગમાં જે પાંચનું જૂથ જણાવ્યું છે તે પાંચ માટેનું આ સામાન્ય નામ છે. | કપ્પિયા એ નિરયાપાલિકાનું બીજું નામ છે. ભગવતીસૂત્રના શતક ૧૯ત્નો આઠમો ઉદ્દેશક. આ અને નિરંભા એક છે. ઐરાવત(૧) ક્ષેત્રના ત્રીજા ભાવિ તીર્થંકર.
નિતિ નિર્ઝતિ
निरंगण
निरंगण
નિરંગણ
१. निरंभा
છે.
निरम्भा
નિરશ્મા
२. निरंभा
आ.
निरम्भा
નિરશ્મા
निरयविभत्ति
आ.
निरयविभक्ति
નિરયવિભક્તિ
१. निरयावलिया
- HT.
निरयावलिका
નિરયાવલિકા
२. निरयावलिया
आ.
निरयावलिका
નિરયાવલિકા
निव्वत्ति निरंभा निव्वाण
आ. निर्वृत्ति आ. निरुम्भा ती. निर्वाण
નિવૃત્તિ નિરુક્ષા નિર્વાણ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बहत्-नाम कोष:' भाग-१
પૃ8-240
Page #241
--------------------------------------------------------------------------
________________
‘માન-દ-નામ કોષ:' ભાગ-૨
મી.
निलवंत निव्वाणी
E -
नीलवन्त निर्वाणी
નીલવન્ત નિર્વાણી
निव्वुइ
क.
निवृत्ति
નિવૃત્તિ
निव्वुइकरा
ती. निर्वृतिकरा
નિવૃત્તિકરા
१. निसढ
અ. | નિક
નિષધ
જુઓ નીલવંત(૪). એક દેવી. મથુરાના રાજા જિતશત્રુની પુત્રી. રાજા ઇંદ્રદત્તના પુત્ર સુરેંદ્રદત્ત સાથે પરણાવવામાં આવી હતી. સંસારત્યાગના પ્રસંગે અઢારમાં તીર્થંકર અર માટે ઉપયોગમાં લેવાયેલી પાલખી. બારાવતીના બલદેવ અને પત્ની રેવઈનો પુત્ર. તે ૫૦ રાજકુંવરીઓને પરણ્યો હતો.
તે સંસાર તજી તીર્થંકર અરિષ્ટનેમિનો શિષ્ય બન્યો. નવ વર્ષના શ્રમણજીવનના પાલન પછી. મરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં તે દેવ તરીકે જન્મ્યો. | મહાવિદેહ ક્ષેત્રમાં એક વધુ ભવ કરી નિષધ મહાવિદેહક્ષેત્રમાં મોક્ષ પ્રાપ્ત કરશે.
કમલામેલાનો પતિ સાગરચંદ્ર તેનો પુત્ર હતો અને પ્રભાવતી તેની પત્ની હતી. જંબૂદ્વીપમાં આવેલો પર્વત.
મહાવિદેહની દક્ષિણે, હરિવારની ઉત્તરે, પૂર્વ લવણસમુદ્રની પશ્ચિમે અને પશ્ચિમ લવણસમુદ્રની પૂર્વે આવેલો છે.
તેની ઊંચાઈ ચારસો યોજન છે. તેને નવ શિખર છે. આ જ નામવાળા પર્વત ઉપર વસતો દેવ. આ જ નામવાળા પર્વતના નવ શિખરોમાંનું એક. મંદરપર્વતના નવ શિખરોમાંનું નંદનવનમાં આવેલું શિખર. મંદરપર્વતની દક્ષિણે દેવકરામાં આવેલું સરોવર. સીતોદા નદી તેના બે ભાગ કરતી પસાર થાય છે. વૃષ્ણિદશાનું પ્રથમ અધ્યયન. જુઓ નિસઢ(૫). જુઓ નિસઢ. આ અને ‘ણિસઢ’ (૫) એક છે. નવ સંકર જાતિઓમાંની એક.
બ્રાહ્મણ પુરુષ અને શૂદ્ર સ્ત્રીના સમાગમથી આ જાતિ પેદા થઈ છે.
२. निसढ
भौ.
निषध
નિષધ
निषध
નિષધ
३. निसढ ४. निसढ
निषध
નિષધ
५. निसढ
निषध
નિષધ
६. निसढ
भौ.
निषध
નિષધ
.
७. निसढ निसढकूड निसह निसहकूड
निषध निषधकूट निषध निषधकूट
નિષધ નિષધકૂટ નિષધ નિષધકૂટ
निसाद
अ.
निषाद
નિષાદ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बहत्-नाम कोष:' भाग-१
પૃ8- 241
Page #242
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
અંગબાહ્ય કાલિક આગમસૂત્ર. આ ગદ્યમય રચના વીસ ઉદ્દેશોમાં વિભક્ત છે. શ્રમણ અને શ્રમણીના આચાર નિયમો નિરૂપે છે, દોષો માટે પ્રાયશ્ચિત્ત,
તપવિધાન છે. નિયમોના અપવાદો પણ જણાવે निसीह आ. निशीथ
નિશીથ
છે. તેના કર્તા વિસાહગણિ છે. પહેલાં તે આચાર કલ્પનો એક ભાગ હતો પછીથી તેનાથી છૂટો પાડી અલગ કરી દેવામાં આવ્યો. ‘નિસીહ’ શબ્દનો અર્થ અંધકાર થાય છે અને અંધકાર ગોપનીયતાનું પ્રતીક છે. તેના બીજા નામો નીચે પ્રમાણે છે
પકલ્પ, આચારકલ્પ, આચારકલ્પ, નિસીહચૂલા. निसीहचुण्णि आ. निशीथचूर्णि નિશીથ ચૂર્ણિ જુઓ નિસીહવિસેસચણિ.
આ અને નિસીહ એક છે. પહેલાં તે આચારના निसीहचूला HT. નિશીથવૂીં નિશીથચૂડા
પરિશિષ્ટ (ચૂલા) રૂપ હતો.
જિનદાસગણિ મહત્તરે નિસીહ ઉપર લખેલી ચૂર્ણિ. નિતીવિસપુon T. નિશીથિવિશેષજૂ િનિશીથવિશેષ ચૂર્ણિ | જિનદાસગણિ પહેલાં કોઈએ લખેલી નિસીહ
ચુણિ-વિવેચનથી આ ભિન્ન છે.
વર્તમાન અવસર્પિણીમાં ભરતક્ષેત્રમાં થયેલા પ માં निसुंभ च. निशुम्भ નિશુમ્ભ
પ્રતિશત્રુ. તેમને પુરિસસીહે જેલમાં પૂર્યા હતા.
બલિની પાંચ મુખ્ય પત્નીઓમાંની એક. તે તેના १. निसुंभा दे. निशुम्भा નિશુમ્ભા
પૂર્વભવમાં શ્રાવસ્તીના શેઠની પુત્રી હતી.
જ્ઞાતાધર્મકથાના બીજા શ્રુતસ્કન્ધના બીજા વર્ગનું २. निसुंभा आ. निशुम्भा નિશુમ્ભા
બીજું અધ્યયન. नीरजस्
બ્રહ્મલોકના છ થરોમાંનો એક. १.नील दे.ज. नील
અચાસી ગ્રહમાંનો એક. २. नील भौ. नील
નીલ
આ અને નીલવંત એક છે.
ધરણના પાંચ સેનાપતિઓમાંનો એક. તે नीलकंठ नीलकण्ठ નીલકંઠ
આખલાઓના દળનો નાયક છે. नीलगुहा
રાજગૃહીનું ઉદ્યાન જ્યાં વીસમા તીર્થંકર મુનિનીલગુફા नीलगुहा
સુવ્રતે શ્રમણ્ય સ્વીકાર્યું. नीलभद्द अ. नीलभद्र
નીલભદ્ર
ખરાબ સોબતવાળો માણસ. જંબૂદ્વીપમાં આવેલો પર્વત. તે મહાવિદેહ ક્ષેત્રની. ઉત્તરે, રમ્યગ પ્રદેશની દક્ષિણે, પૂર્વ લવણસમુદ્રની
પશ્ચિમે અને પશ્ચિમ લવણસમુદ્રની પૂર્વે આવ્યો છે १.नीलवंत भौ. नीलवत्
નીલવત
તેની ઊંચાઈ ૪૦૦યોજન છે. નવા શિખરો છે – સિદ્ધાયતન, નીલવંત, પૂર્વવિદેહ, સીઆ, કિત્તિ, સારી, અવરવિદેહ, રમ્યગફૂડ અને ઉવદંસણ.
नीरअ
it.
નીરજસ નીલ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8-242
Page #243
--------------------------------------------------------------------------
________________
‘માન-દ-નામ વકોષ:' મા I-૨
२. नीलवंत
नीलवत्
३. नीलवंत ४. नीलवंत ५. नीलवंत नीलवंतद्दह नीलवंतद्दहकुमार नीला नीलासोअ नीलोभास नेदूर
ઢે.
नीलवत् भौ. नीलवत्
नीलवत् नीलवद्रह
नीलवव्हकुमार મો.
नीला
नीलाशोक दे.ज. नीलाभास . નેર
ઉત્તરકુરુમાં વહેતી સીતા નદીના પ્રવાહમાર્ગની નીલવત
મધ્યમાં આવેલા પાંચ સરોવરોમાંનું એક. નીલવતું
આ જ નામવાળા પર્વત ઉપર વસતો દેવ. નીલવત્
{ આ જ નામવાળા પર્વતના ૯ શિખરોનું એક શિખર નીલવતું ભદ્રશાલવનમાં આવેલો દિશાહસ્તિકૂડ. નીલવદ્રહ જુઓ નીલવંત. નીલવદ્રકુમાર આ અને નીલવંત એક છે. નીલા
રક્તાને મળતી નથી. નીલાશોક સૌગંધિકા નગરની બહાર આવેલું ઉદ્યાન. નીલાભાસ અઠ્યાસી ગ્રહમાંનો એક ગ્રહ. નેદૂર,
આ અને નેહુર એક છે. બાર વર્ષના દુકાળ દરમ્યાન પૂરેપૂરો સમય આચાર્ય
ભદ્રબાહુ જે દેશમાં રહ્યા હતા તે દેશ. ભદ્રબાહુ નેપાલ
પાસેથી દૃષ્ટિવાદનું જ્ઞાન પ્રાપ્ત કરવા પાડલિપુત્ર થી થૂલભદ્ર અને અન્ય સાધુઓ નેપાલ ગયા. તે
| દેશ તેની રત્નકંબલ માટે પ્રસિદ્ધ હતો. નેપાલ
જુઓ નેપાલ. આ અને અરિષ્ટનેમિ એક છે.
જેમને મહાનિસીહ પ્રત્યે ખૂબ આદર હતો તે નેમિચંદ્ર
વિદ્વાન આચાર્ય. નિવૃત્તિ
જુઓ શિધ્વતિ. નિવૃતિનગર આ અને નિવૃત્તિપુર એક છે. નેહુર
એક અનાર્ય દેશ.
नेपाल
મો.
નેપત્ર
नेमाल नेमि
તી.
ને?
નેમિ
नेमिचंद
नेमिचन्द्र
नेव्युति नेव्वुतिणगर नेहुर
ऐ. મ.ઈ.
नितिनगर નેહર
-----*----------x-----X-----*-----X-----X----- -----*-----X-----*-----X-----X-----X-----X-----
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8-243
Page #244
--------------------------------------------------------------------------
________________
'आगम- बृहत् नाम कोष : ' भाग - १
आगम-बृहत्-नामकोषः
ओळख | संस्कृत । गुजराती ! नामपरिच
प्राकृत
‘आ’त् 'न' पर्यन्तः
प्रथमो भागः परिसमाप्तः
मुनि दीपरत्नसागरजी रचित 'आगम- बृहत् - नाम कोष: ' भाग - १
पृष्ठ- 244
Page #245
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ ષ:' મા-૨
[૧]
મુનિશ્રી દીપરત્નસાગરજીના પ્રકાશનો-1 [603+DVD] 1,36,000
કુલ પ્રકાશનો- 603, તેના ....................................કુલ પૃષ્ઠો 1,08,070 | मूल आगम साहित्य મૂળ આગમ 3 પ્રકાશનોમાં 147 પુસ્તકોમાં નીચે પ્રમાણે કુલ 7850 પૃષ્ઠોમાં છે મામ સુifળ-મૂર્ત (Printed) આ સંપુટમાં અમારા કુલ 49 પ્રકાશનો છે, જેના કુલા પાના આશરે 3510 છે
| 147
7850
મામ સુજ્ઞાળ-મૂi (Net) આ સંપુટમાં અમારા કુલ 45 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 2810 છે. મામ સુજ્ઞાળ-મંજૂષા (Net) આ સંપુટમાં અમારા કુલ 53 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 1530 છે आगम अनुवाद साहित्य આગમ અનુવાદ 5પ્રકાશનોમાં165 પુસ્તકોમાં નીચે પ્રમાણે કુલ 20150 પૃષ્ઠોમાં છે મામ સૂત્ર-ગુજરાતી અનુવાદ-મૂછ (Printed) આ સંપુટમાં અમારા કુલ 47 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 3400 છે.
165
20050
મામ સૂત્ર-હિન્દી અનુવાત (Net) આ સંપુટમાં અમારા કુલ 47 પ્રકાશનો છે, જેના કુલા પાના આશરે 2800 છે મામ સૂત્ર-ફંન્નિશ અનુવાદ (Net) આ સંપુટમાં અમારા કુલ 11 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 400 છે મામ સૂત્ર-ગુજરાતી અનુવા-સવા (Printed) આ સંપુટમાં અમારા કુલ 48 પ્રકાશનો છે, જેના કુલા પાના આશરે 10340 છે. મામ સૂત્ર-હિન્દી અનુવાત (Printed) | આ સંપુટમાં અમારા કુલ 12 પ્રકાશનો છે, જેના કુલા પાના આશરે 3110 છે.
171 | 60900
आगम विवेचन साहित्य આગમ વિવેચન 7પ્રકાશનોમાં 171 પુસ્તકોમાં નીચે પ્રમાણે કુલ 60900 પૃષ્ઠોમાં છે કામસૂત્ર-સરીલંક (Printed) આ સંપુટમાં અમારા કુલ 46 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 13800 છે.
=2
મામ મૂનં વં વૃત્તિ-1 (Net) આ સંપુટમાં અમારા કુલ 51 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 17990 છે. મામ મૂનં વં વૃત્તિ-2 (Net) આ સંપુટમાં અમારા કુલ 9 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 2560 છે
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8-245
Page #246
--------------------------------------------------------------------------
________________
[૪]
‘માન-દ-નામ વકોષ:' મા I-૨ મુનિશ્રી દીપરત્નસાગરજીના પ્રકાશનો-2 [603+DVD] 1,36,000. કુલ પ્રકાશનો- 603, તેના ..
.......................કુલ પૃષ્ઠો 1,08,070 મામ ચૂર્ણ સાહિત્ય (Net) આ સંપુટમાં અમારા કુલ 9 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 2670 છે. સવૃત્તિવા કામસૂત્રનળ-1 (ited) આ સંપુટમાં અમારા કુલ 40 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 18460 છે સવૃત્તિમામ સૂત્રાઝિ-2 (Printed) આ સંપુટમાં અમારા કુલ 8 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 2660 છે. Hyota 3114 ELO (Printed) આ સંપુટમાં અમારા કુલ 8 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 2760 છે आगम कोष साहित्य
16 05190 આગમ કોષ સાહિત્ય પ્રકાશનોમાં 16પુસ્તકોમાં નીચે પ્રમાણે કુલ 5190 પૃષ્ઠોમાં છે 31114 HĘCAT (Printed) આ સંપુટમાં અમારા કુલ 4 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 2100 છે. મામ નામ વ વફા-વાસો (Printed) આ સંપુટમાં અમારુfપ્રકાશન છે, જેના કુલ પાના આશરે 210 છે. મામ સાર શોષ: (Net) આ સંપુટમાં અમારા કુલ 5પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 1130 છે. મામ શબ્દાસિંહ [પ્રાસં. ] (Printed). આ સંપુટમાં અમારા કુલ 4 પ્રકાશનો છે, જેના કુલા પાના આશરે 1250 છે મામ ગૃહ નામ શોષ: [ સંપુ નામ પરિવા] (Printed) આ સંપુટમાં અમારા કુલ 2 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 500 છે. आगम अन्य साहित्य
10 | 03220 આગમ અન્ય સાહિત્ય પ્રકાશનોમાં 9 પુસ્તકોમાં નીચે પ્રમાણે કુલ 1590 પૃષ્ઠોમાં છે
[૫]
મામ કથાનુયો" (Printed) આ સંપુટમાં અમારા કુલ 6 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 2170 છે 31114 Heeft hifcu (Printed) આ સંપુટમાં અમારા કુલ 2 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 870 છે.
માષિત સૂત્રાળિ (Printed) આ સંપુટમાં અમારુતપ્રકાશન છે, જેના કુલ પાના આશરે 80 છે મામય સૂાવની (Printed). આ સંપુટમાં અમારુfપ્રકાશન છે, જેના કુલા પાના આશરે 100 છે.
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 246
Page #247
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ ષ:' મા-૨
મુનિશ્રી દીપરત્નસાગરજીના પ્રકાશનો-3 [603+DVD] 1,36,000 કુલ પ્રકાશનો- 603, તેના ....... .............કુલ પૃષ્ઠો 1,08,070 आगम अनुक्रम साहित्य આગમઅનુક્રમસાહિત્ય 3પ્રકાશનોમાં 9 પુસ્તકોમાં નીચે પ્રમાણે કુલ 1590 પૃષ્ઠોમાં છે | 9 | 01590
[૬]
મામ વિષયાનુક્રમ-મૂત્ર (Printed). આ સંપુટમાં અમારા કુલ 2 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 730 છે. મામ વિષયાનુમ-સીવર (Net) આ સંપુટમાં અમારા કુલ 4પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 430 છે કામસૂત્ર-થા અનુક્રમ (Net)
આ સંપુટમાં અમારા કુલ 3પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 430 છે T1 | મુનિ દીપરત્નસાગર લિખિત “આગમ સિવાયનું અન્ય સાહિત્ય”
આગમેતર સાહિત્ય 12 પ્રકાશનોમાં 84 પુસ્તકોમાં નીચે પ્રમાણે કુલ 9270 પૃષ્ઠોમાં છે તત્ત્વાભ્યાસ સાહિત્ય આ સંપુટમાં અમારા કુલ 13 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 2090 છે
| 85 | 09270
સૂત્રાભ્યાસ સાહિત્ય આ સંપુટમાં અમારા કુલ 6 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 1480 છે.
| વ્યાકરણ સાહિત્ય
આ સંપુટમાં અમારા કુલ 5 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 1050 છે વ્યાખ્યાન સાહિત્ય આ સંપુટમાં અમારા કુલ 4 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 1220 છે. જિનભક્તિ સાહિત્ય આ સંપુટમાં અમારા કુલ 9 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 1190 છે વિધિ સાહિત્ય આ સંપુટમાં અમારા કુલ 4પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 300 છે.
આરાધના સાહિત્ય આ સંપુટમાં અમારા કુલ 3પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 430 છે. પરિચય સાહિત્ય આ સંપુટમાં અમારા કુલ 4પ્રકાશનો છે, જેના કુલા પાના આશરે 220 છે. પૂજન સાહિત્ય આ સંપુટમાં અમારા કુલ 2 પ્રકાશનો છે, જેના કુલા પાના આશરે 100 છે.
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8-247
Page #248
--------------------------------------------------------------------------
________________
‘ગામ-વૃદ-નામ ષ:' મા-૨
મુનિશ્રી દીપરત્નસાગરજીના પ્રકાશનો-4 [603+DVD] 1,36,000 કુલ પ્રકાશનો- 603, તેના
..................કુલ પૃષ્ઠો 1,08,070
તીર્થકર સંક્ષિપ્ત દર્શના આ સંપુટમાં અમારા કુલ 25 પ્રકાશનો છે, જેના કુલ પાના આશરે 680 છે
પ્રકીર્ણ સાહિત્ય આ સંપુટમાં અમારા કુલ 5 પ્રકાશનો છે, જેના કુલા પાના આશરે 290 છે.
દીપરત્નસાગરના લઘુશોધ નિબંધ આ સંપુટમાં અમારા કુલ 5પ્રકાશનો છે, જેના કુલા પાના આશરે 220 છે
મુનિ દીપરત્નસાગરનું સાહિત્ય 1 મુનિ દીપરત્નસાગરનું આગમ સાહિત્ય [કુલ પુસ્તક 518] તેના કુલ પાના [98,800]. 2 મુનિ દીપરત્નસાગરનું અન્ય સાહિત્ય [કુલ પુસ્તક 85] તેના કુલ પાના [09,270] 3 મુનિ દીપરત્નસાગર સંકલિત “તત્ત્વાર્થસૂત્ર’ની વિશિષ્ટ DVD તેના કુલ પાના [27,930] અમારા પ્રકાશનો કુલ ૬૦૩ + વિશિષ્ટ DVD કુલ પાનાં 1,36,000 અમારું બધું જ સાહિત્ય on-line પણ ઉપલબ્ધ છે અને 5 DVD માં પણ મળી શકે છે
વેબ સાઈટ:- (1) ઈમેલ એડ્રેસ:- jainmunideepratnasagar@gmail.com
(2) deepratnasagar.in મોબાઇલ 09825967397
'સંપર્ક:- મુનિશ્રી દીપરત્નસાગરજી મહારાજ સાહેબ “પાર્થ વિહાર”, જૈન દેરાસરજી, ફોરેસ્ટ રેસ્ટ હાઉસ સામે, કાલાવડ હાઈવે-ટચા
'Post: - ઠેબા, Dis:-જામનગર, ગુજરાત, India. [Pin- 361120]
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ5-248
Page #249
--------------------------------------------------------------------------
________________
'आगम- बृहत् नाम कोषः ' भाग - १
BLANK PAGE
मुनि दीपरत्नसागरजी रचित 'आगम- बृहत् नाम कोष : ' भाग - १
पृष्ठ- 249
Page #250
--------------------------------------------------------------------------
________________ AMITannDH- A -MAIL नमो नमो निम्मलदंसणस्स बाल ब्रह्मचारी श्री नेमिनाथाय नमः पूज्य आनन्द-क्षमा-ललित-सुशील-सुधर्मसागर-गुरूभ्यो नमः आगम-बृहत्-नामकोष: प्राकृत ओळख संस्कृत गुजराती नामपरिचय भाग-१ प्राशन तारी- 10/02/2020 સોમવાર તિથી- 2076 મહા વદ 1 wo: संप :00 नमुनि डा. दीपरत्नसागर [M.Com., M.Ed., Ph.D., श्रुतमहर्षि] Email: - jainmunideepratnasagar@gmail.com Mob Mobile: - 09825967397 Web address:- (1) , (2) Deepratnasagar.in