________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
आयारदसा
आ.
आयारपकप्प
आ.
आयारपगप्प आयारप्पणिहि
T.
आयारवत्थु
HT..
HT.
आयारसुयज्झयण आयु
HT.
आर
भौ.न
आरण
મ.કે.
આ અને દશાસૂત્રકખંધ એક જ છે, કારણ કે आचारदशा આચારદશા આચાર-દશાના જે દસ અધ્યયનો કહેવામાં આવે
છે તે જ દશાસૂત્રકખંધનો વિષયાનુક્રમ છે. નિસીહનું બીજું નામ. તે ‘આચાર’ના બીજા
શ્રુતસ્કન્ધ ની પાંચમી ચૂલા છે. ત્રણ વર્ષનું आचारप्रकल्प આચારપ્રકલ્પ | સાધુજીવન પૂરું કર્યું હોય તેવા સાધુ તેનું
અધ્યયન કરવા માટે અધિકારી છે. તેને નવમાં
પૂર્વમાંથી અલગ કરી સારરૂપે લેવામાં આવેલ છે. आचारप्रकल्प આચારપ્રકલ્પ આ અને આચારપ્રકલ્પ એક છે. आचारप्रणिधि આચારપ્રણિધિ દશવૈકાલિકનું આઠમું અધ્યયન. आचारवस्तु આચારવસ્તુ નવમા પૂર્વનું ત્રીજું અધ્યયન. મારશ્રાધ્યયન આચારશ્રુતાધ્યયન આ અને ‘આચાર’ એક છે. आयुष् આયુષ
ભગવતીસૂત્રના પાંચમા શતકનો છઠ્ઠો ઉદ્દેશક.
ચોથી નરકભૂમિ પંકપ્રભાના છ મહાનરક(ભયંકર आर આર
વિકરાળ) વાસસ્થાનોમાંનું એક. અગિયારમું કલ્પ (સ્વર્ગ). તેમાં ૯૦૦ યોજના
ઊંચાઈ વાળા ૧૫૦ વિમાનો (સ્વર્ગીય HIRU[ આરણ
વાસસ્થાનો) આવેલાં છે. તેમાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એકવીસ સાગરોપમ વર્ષનું છે.
જ્યારે જઘન્ય આયુષ્ય વીસ સાગરોપમ વર્ષનું છે. એક અનાર્ય જાતિ અને તે જાતિનો પ્રદેશ, જે
ચક્રવર્તી ભરતે જીત્યો હતો. તે પ્રદેશ સિંધુનદીની आरब આરબ
પેલે પાર પશ્ચિમ તરફ આવેલો હતો. તે પ્રદેશની
કન્યાઓ અન્તઃપુરમાં દાસીઓ તરીકે કામ કરતી. आरबक આરબક
આ અને ‘આરબ’ એક છે. आरबी આરબી
આરબ મૂળની દાસી.
આઠ પ્રકીર્ણકોના વર્ગનો એક આગમિક ગ્રન્થા आराधनाप्रकीर्णक આરાધનાપ્રકીર્ણક
જેનો આધાર ‘મરણસમાહિ” છે. आराधना આરાધના ભગવતીસૂત્રના આઠમા શતકનો દસમો ઉદ્દેશક.
આર્યન અને અનાર્યનું લોકોના બે પ્રકારોમાંનો એક
પ્રકાર. મિલિકખુઓ અર્થાત્ અનાર્ય હતા. ક્ષેત્ર, आर्य આર્ય
જાતિ, કુલ, ભાષા વગેરેના આધારે આર્યોના અનેક વર્ગો પાડવામાં આવ્યા હતા. ક્ષેત્રાર્ય દેશો ની
સંખ્યા સાડી પચ્ચીસ કહેવાય છે. आर्य
આ અને આરિયાયણ એક છે.
आरब
अ.ऐ.
आरबक
आरबी
आराहणपइण्ण
HT.
आराहणा
आ.
१. आरिय
अ.
२. आरिय
श्र.प्र.
આર્ય
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बहत्-नाम कोष:' भाग-१
પૃ8- 60