________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
नंदिघोसा
दे.
नन्दिघोषा
નંદીઘોષા
नंदिचुण्णि
आ.
नन्दिचूर्णि
નંદીચૂર્ણિ
१.नंदिणी
अ.
नन्दिनी
નંદીની
२. नंदिणी
ती.श्रा नन्दिनी
નંદીની
१. नंदिणीपिय
नन्दिनीपितृ
નંદીનીપિતૃ
૨. નિંિપયા
आ.
नन्दिनीपितृ
નંદીનીપિતૃ
नंदिपुर
नन्दिपुर
નંદીપુર
नंदिफल नंदियावत्त
नन्दिफल नन्द्यावर्त
નંદીફલ નાવર્ત
नंदिल
नन्दिल
નંદીલ
१. नंदिवद्धण
ती.
नन्दिवर्धन
નંદીવર્ધન
| સ્વનિતકુમાર દેવોનો ઘંટ. નંદિસૂત્ર ઉપર જિનદાસગણિએ રચેલી ચૂર્ણિ-એક પ્રકારનું વિવેચન. અતિ કામભોગના કારણે અનેક રોગોનો શિકાર બનેલી એક ગણિકા. તીર્થંકર પાર્શ્વની મુખ્ય ઉપાસિકા. તેનું બીજું નામ સુગંદાપણ હતું. શ્રાવસ્તી નગરનો એક શેઠ. તે મહાવીરના દસ મુખ્ય ઉપાસકોમાંનો એક હતો. અશ્વિની તેની પત્ની હતી. ઉપાસકદશાનું નવમું અધ્યયન. શાંડિલ્યના આર્ય પ્રદેશની રાજધાની. ત્યાં રાજા મિત્ર(૪) રાજ કરતા હતા. જુઓ નંદીફલ. જુઓ નંદિઆવત્ત. આચાર્ય નાગહતિના વિદ્યાગુરુ અને આચાર્ય મંગુના શિષ્ય. મહાવીરના મોટાભાઈ અને જયેષ્ઠાના પતિ. તેમણે મહાવીરને સંસાર ત્યાગી શ્રમણ બનવા રજા આપી | વિપાકકૃતના પ્રથમ શ્રુતસ્કન્ધનું છઠ્ઠું અધ્યયન. તે અને નંદિ એક છે. મથુરાના રાજા શ્રીદામ અને રાણી બંધુસિરીનો. પુત્ર. તે નંદિસણ નામે પણ જાણીતો હતો. ચિત્ત ની મદદથી તેણે પોતાના પિતાને મારી નાખવાનું કાવતરુ ઘડ્યું. કાવતરુ પકડાય ત્યારે રાજાએ તેને નિર્દય રીતે મારી નાખ્યો. તે પૂર્વભવમાં સીહ પુર નગરમાં દુર્યોધન નામે કૂર જેલર હતો. ભાવિમાં તે મહાવિદેહે જન્મશે, સંસાર ત્યાગી, મોક્ષ પામશે. નંદિસેણના ધર્મગુરુ. નંદિસર દ્વીપમાં પૂર્વ અંજનગપર્વત ઉપર આવેલી પુષ્કરિણી. પૂર્વ રુચકપર્વતના રજતશિખર ઉપર વસતી મુખ્ય દિસાકુમારી દેવી. આ અને નંદીશ્વર એક છે. તે આચાર્ય જે સાધુપણુ છોડી વેશ્યા સાથે જીવ્યા. વર્તમાન અવસર્પિણી કાલચક્રમાં ઐરાવત ક્ષેત્રમાં થયેલા ચોથા તીર્થંકર.
२. नंदिवद्धण
आ.
नन्दिवर्धन
નંદીવર્ધન
३. नंदिवद्धण
क.
नन्दिवर्धन
નંદીવર્ધન
४. नंदिवद्धण
नन्दिवर्धन
નંદીવર્ધન
१.नंदिवद्धणा
भौ.
नन्दिवर्धना
નંદીવર્ધના
२. नंदिवद्धणा
કે.
नन्दिवर्धना
નંદીવર્ધના
મો.
नंदिसर १.नंदिसेण
नन्दीश्वर नन्दिषेण
નંદીશ્વર નંદીષણ
२. नंदिसेण
તી.
નQિUI
નંદીષણ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8-228