________________
३. नंदिसेण
४. नंदिसेण
५. नंदिसेण
६. नंदिसेण
७. नंदिसेण
नंदिसेणा
नंदिस्सर
नंदिस्सरवर
नंदिस्सरा
नंदी
नंदीगाम
नंदीदीव
नंदीफल
नंदीसमुद्द
२. नंदीसर
२. नंदीसर
3. મંડીસર
नंदीसरवर नंदीसरोद
*.
*.
.
મા.
.
મ.
મ
.
મા.
*
મ
મા.
મ
.
就
नन्दिषेण
માં.
नन्दिषेण
नन्दिषेण
नन्दिषेण
नन्दिषेण
नन्दिसेना
नन्दीश्वर
नन्दीश्वरवर
नन्दीश्वरा
नन्दी
नन्दीग्राम
नन्दीद्वीप
नन्दीफल
नन्दीसमुद्र
नन्दीश्वर
‘ગામ-બૃહત્-નામ જોષ:' માળ-શ્
नन्दीश्वर
नन्दीश्वर
નંદીષેણ
નંદીષેણ
નંદીષેણ
નંદીશ્વર
નંદીશ્વર
नन्दीश्वरवर
નંદીવર
नन्दीश्वरोद
કદીરોદ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष' भाग १
નંદીષેણ
નંદીષેણ
નદીસેના
નંદીશ્વર
નંદીશ્વરવર
નંદીશ્વરા
નંદી
નંદીગ્રામ
નંદીદ્વીપ
નંદીફલ
નંદીસમુદ્ર
નંદીશ્વર
તીર્થંકર પાર્શ્વની પરંપરાના આચાર્ય. તે તંબાકગામ ગયા હતા જ્યાં તેમના ઉપર ચોર હોવાનો આરોપ મૂકી તેમને ભાલાથી વીંધી મારી નાખ્યા હતા. રાજગૃહીના રાજા શ્રેણિકનો પુત્ર. સંસારનો ત્યાગ કરી મહાવીરનો શિષ્ય બન્યો હતો. એકવાર પોતાના દ્રષ્ટાન્ત દ્વારા વ્રતપાલનમાં પોતાના શિષ્યને તેમણે દ્રઢ અને સ્થિર કર્યો હતો.
મગધ દેશના નંદિગ્રામનો રહેવાસી, તેને તેના મામાની દીકરીઓ પ્રત્યે નફરત થઈ કેમ કે તેમાંની કોઈ તેને પરણવા તૈયાર ન હતી. તેથી તે સંસાર ત્યાગી નંદિવર્ધનના શિષ્ય બન્યા. તે વૈયાવચ્ચ
કરવામાં અત્યંત ઉમી હતા. મૃત્યુ પછી તે દૈવ થયા અને તે પછી તેણે વસુદેવ તરીકે જન્મ લીધો. આ અને નંદિવર્ધન એક છે.
કર્મવિવાગદશાનું છઠ્ઠું અધ્યયન.
નંદિશ્વર દ્વીપમાં પશ્ચિમી અંજનગ પર્વત ઉપર આવેલી પુષ્કરિણી.
આ અને ‘નંદીસર’ એક છે.
જુઓ નંદીશ્વર.
વાયુકુમાર દેવોના ઈન્ડોનો ઘંટ. જુઓ નંદિ.
જુઓ નંદિગ્ગામ.
આ અને નંદીશ્વર એક છે.
જ્ઞાતાધર્મકથાના શ્રુતસ્કંધ ૧ નું અધ્યયન ૧૫. આ અને નંદીશ્વર એક છે.
ખોદોદ સમુદ્રને ચોતરફ ઘેરીને આવેલો વલયાકાર નીપ. તેની ચારે દિશામાં ચાર અંજનગ પર્વતો છે. તે ૪ પર્વતો ઉપર ૪ જિનપ્રતિમાઓ ધરાવતા ચાર મંદિરો છે. તિર્થંકરોના જન્મ આદિ ઉજવવા દેવો ત્યાં જાય છે. વિદ્યાચારણ લબ્ધિ ધરાવનાર આ દ્વીપ સુધી જઈ શકે છે. કૈલાસઅને હરિવાહન આ બે તેના અધિષ્ઠાતા દેવો છે.
મહિસરના બે મિત્રોમાંનો એક. નંદીશ્વરદ્વીપને બધી બાજુ ઘેરીને આવેલો સમુદ્ર તેના અધિષ્ઠાતા દેવો સુમન અને સોમનસભદ્ર છે આ અને નંદીશ્વર એક છે.
આ અને નંદીશ્વર એક છે.
પૃષ્ઠ- 229