________________
११. नंदा
१२. नंदा
...-
१. नंदावत
२. नंदावत्त
.fa
૨. મંદિ
રૂ. નંતિ
४. नंदि
.હ
नंदिअ
१. नंदिआवत्त
२. नंदिआवत्त
३. नंदिआवत्त
१. नंदिग्गाम
२. नंदिग्गाम
नंदिघोस
.
સ.
માં.
છે.
ૐ.
મ.
છે.
.
.
છે.
art.
नन्दा
મ
मन्दि
.
नन्दि
.
नन्दि
મા. नन्दि
.
છે.
नन्दा
नन्दा
नन्दावर्त
मन्दावर्त
नन्दि
नन्दिक
नन्द्यावर्त
नन्द्यावर्त
नन्द्यावर्त
नन्दिग्राम
नन्दिग्राम
नन्दिघोष
‘આગમ-વૃત-નામ જોષ:’ ભાગ-૨
નંદા
નંદા
નંદા
નંદાવર્ત
નંદાવર્ત
નંદી
નંદી
નંદી
નંદી
નંદી
દીક
નન્યાવર્ત
નન્યાવર્ત
નન્યાવર્ત
નંદીગ્રામ
નંદીગ્રામ
નંદીઘોષ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १
રાજગૃહીના હીરાઘસુ નદે વૈભારગિરિ પાસે બંધાવેલું તળાવ.
પખવાડિયાનો પહેલો, છરો અને ૧૧મો દિવસ, પૂર્વોત્તર રતિકર પર્વત ઉપર આવેલું સ્થળ. તે ઈસાનની રાણી કૃષ્ણરાજીની રાજધાની છે. મહાશુક્રમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય પંદર સાગરોપમ વર્ષનું છે. આ અને નંદિઆવર્ત એક છે.
અંગબાહ્ય ઉત્કાલિક આગમસૂત્ર. આ ગદ્યપદ્યમય રચના છે. તે જ્ઞાન અને જ્ઞાનના વર્ગીકરણોનું નિરૂપણ કરે છે. શરૂઆતની કેટલીક ગાથાઓમાં મહાવીરના ૧૧ ગણધરોના નામો છે તેમજ સુધર્મ થી દૂષ્યગણિ સુધીના ૨૭ આચાર્યોની યાદી પણ આપે છે. પાંચ પ્રકારના જ્ઞાનોનું વિશદ વિવરણ અપાયું છે. દૂસગણિના શિષ્ય દેવવાચક ને આ ગ્રન્થના કર્તા કહ્યા છે. આચાર્ચ હરિભકે અને આચાર્ય મલયગિરિએ તેના ઉપર વૃત્તિ રચી છે. જિનદાસગણિએ તેના ઉપર ચૂર્ણિ લખી છે. આ અને નંદિગ્રામ(૬) એક છે. મહાવીરના પિતાના મિત્ર. તે નંદિગ્રામના હતા. મહીશ્વરના બે મિત્રોમાંનો એક.
જુઓ નંદિવર્ધન(૨).
મહેમાનો માટે પુષ્ટ કરાયેલો ઘેટો.
મહાશુક્રમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સોળ સાગરોપમ વર્ષનું છે. તે દેવો સોળ પખવાડિયે એક્વાર શ્વાસ લે છે અને સોળ હજાર વર્ષે એક વાર જ તેમને ભૂખ લાગે છે. સ્તનિતકુમાર દેવોના બે ઇન્ફો ઘોષ અને મહાઘોષ માંથી દરેકનો એક એક જે લોકપાલ છે તે. બ્રહ્મલોકના ઈંદ્રનું સ્વર્ગીય વિમાન.
ભ॰ મહાવીરના પિતાના મિત્રનંદિનું જન્મસ્થાન. મહાવીરે તેની મુલાકાત લીધેલી. નંદિસેણનાહ્મણ આ ગામના હતા. ચક્રવર્તી બ્રહ્મદત્ત અહી આવેલા ધાનીખંડમાં આવેલો સન્નિવેશ. બ્રહ્મલોક કલ્પે એક સ્થાન, અહીં દેવોનું ઉત્કૃષ્ટ આયુ ૧૦સાગરોપમ, ૧૦ પક્ષે એક વાર શ્વાસ લે છે, ૧૦૦૦૦ વર્ષે એક વાર તેમને ભૂખ લાગે છે.
5-227