________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
१. दढप्पहारि
श्र.
द्रढप्रहारिन्
દ્રઢપ્રહારિન
२. दढप्पहारि
क.
द्रढप्रहारिन्
દ્રઢપ્રહારિન
दढभूमि
भौ.ती द्रढभूमि
દ્રઢભૂમિ
दढमित्त
क.
द्रढमित्र
દ્રઢમિત્ર
१. दढरह
ती.
द्रढरथ
દ્રઢરથી
ચોરોનો સરદાર. એકવાર તેણે એક બ્રાહ્મણ અને તેની ગર્ભવતી પત્નીને મારી નાખ્યા. પછી તે શ્રમણ બન્યો અને કાયોત્સર્ગ ધ્યાન શરૂ કર્યું. તેના પૂર્વ દૂર કૃત્યોનું વેર લેવા લોકો તેને ત્રાસ આપવા લાગ્યા. પરંતુ તેણે શાંતચિત્તે ત્રાસ સહન કર્યો. તેમને કેવળજ્ઞાન થયું અને મોક્ષપ્રાપ્તિ થઈ. કોસંબી નગરીનો વતની અને ઉનીના રાજા | જિતશત્રુના સારથિ અમોઘરથનો મિત્ર. ધનુર્વિદ્યા
માં નિપુણ હતો. અમોઘરથનો પુત્ર અડગદત્ત તેની પાસેથી ધનુર્વિદ્યા શીખ્યો હતો. મહાવીર તેમનું દસમું ચોમાસું શ્રાવસ્તીમાં પૂરું કર્યા પછી સાનુલષ્ટિ ગામમાંથી પસાર થઈને દ્રઢભૂમિ નામે ઓળખાતા સ્વેચ્છક્ષેત્રમાં પ્રવેશ્યા. દંતપુરનો રહેવાસી. તે ધનમિત્રનો મિત્ર હતો. રાજા દ્વારા નિષિદ્ધ હોવા છતાં તે તેના મિત્ર માટે જંગલમાંથી હાથીદાંતની ભારી લાવ્યો હતો. ભદ્દીલપુર નગરના રાજા, તીર્થંકર શીતલના પિતા અને રાણી નંદાના પતિ. બારાવતીના બલદેવ અને તેની પત્ની રેવતીનો. પુત્ર. તેને ૫૦૦ પત્ની હતી. તેણે સંસારત્યાગી. તે તીર્થકર અરિષ્ટનેમિનો શિષ્ય બન્યો. નવ વર્ષના શ્રમણજીવન પછી મરીને તે સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ થયો. તે મહાવિદેહમાં એક વધુ જન્મ લેશે અને ત્યાં જ મોક્ષ પામશે. અતીત અવસર્પિણીમાં ભરતક્ષેત્રમાં થયેલા દસ કુલગરોમાંથી આઠમા કુલકર. સ્થાનાંગ તેમને અતીત ઉત્સર્પિણીના કુલકર તરીકે ઉલ્લેખ છે. સ્પષ્ટતા માટે જુઓ ‘કુલકર'. અતીત અવસર્પિણીના દસ કુલગરોમાંથી આઠમા. | સ્પષ્ટતા માટે જુઓ કુલકર. વૃષ્ણિદશાનું આઠમું અધ્યયન. કેટલાક લોકપાલ, તેમની પત્નીઓ વગેરેની ત્રણ સભાઓમાંની એક. | ભરતક્ષેત્રના પાંચમા ભાવિ તીર્થંકર સર્વાનુભૂતિનો પૂર્વભવ. તે મહાવીરના તીર્થમાં જીવિત હતા. જે માણસ (લચ્છઈનો પુત્ર) મરીને સાતમાં નરકમાં જમ્યો હતો તે.
२. दढरह
શ્ર.
દ્રઢરથ
દ્રઢરથી
३. दढरह
अ.
द्रढरथ
દ્રઢરથ
४. दढरह
द्रढरथ
દ્રઢરથ
५.दढरह
द्रढरथ
દ્રઢરથ
दढरहा
द्रढरथा
દ્રઢરથા
१.दढाउ
ती.
द्रढायुस्
દ્રઢાયુસ
२. दढाउ
द्रढायुस्
દ્રઢાયુ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ૩- 191