________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
#ો.
तिगिच्छद्दह तिगिच्छिकूड तिगिच्छिदह तिगिच्छियकूड तित्तिय तित्थंकर तित्थकर तित्थगर
#ી.
तिगिच्छद्रह तिगिच्छिकूट तिगिच्छिद्रह तिगिच्छिककूट तित्तिक तीर्थकर तीर्थकर तीर्थकर
તિગિચ્છદ્રહ - તિગિચ્છિકૂટ તિગિચ્છિદ્રહ તિગિચ્છિકકૂટ તિત્તિક
તીર્થકર
તીર્થકર
ती.
તીર્થકર
तित्थयर
ती.
तीर्थकर
તીર્થકર
જુઓ ‘તિગિછિદ્દહ’. આ અને ‘તિગિચ્છકૂડ’ એક છે. આ અને ‘તિગિછિદ્રહ’ એક છે. આ અને ‘તિગિચ્છકૂડ' (૨) એક છે. એક અનાર્ય દેશ અને તેના વાસીઓ. જુઓ ‘તિસ્થયર’. જુઓ ‘તિસ્થયર’. જુઓ ‘તિસ્થયર’. જે તીર્થની એટલે ચતુર્વિધ સંઘની (સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચાર અંગોવાળા સંઘની) સ્થાપના કરે છે અને પ્રવચનને પ્રકાશે છે તીર્થંકર છે. તે અર્થથી ધર્મનો ઉપદેશ આપે છે અને તેમના ગણધરો તેમના ઉપદેશને સુત્રનું રૂપ આપે છે. તેમની વાણી બધા સમજે છે કારણ કે તે વાણી. શ્રોતાઓની પોતપોતાની ભાષામાં સ્વતઃ પરિણતા થઈ જાય છે. જે પોતાના પૂર્વભવમાં તીર્થંકર નામકર્મ બાંધે છે તે તીર્થંકર બને છે. તીર્થંકરના. જન્મનું સૂચન પહેલેથી જ માતાને આવેલા ચૌદ સ્વપ્નો દ્વારા થઈ જાય છે. તીર્થકરને જન્મસમયે જ ત્રણ પ્રકારના જ્ઞાનો (મતિ-શ્રુત-અવધિ) હોય છે અને જ્યારે તે શ્રમણ બને છે ત્યારે તેમનામાં ચોથું જ્ઞાન અર્થાત્ મન:પર્યાયજ્ઞાન પ્રગટે છે. આ એક આગમિક પ્રકરણ ગ્રંથ છે. તે પદ્યમય છે. તેમાં કુલ ૧૨૫૭ ગાથાઓ છે. તેનો ઉલ્લેખ વ્યવહારભાષ્યમાં મળે છે. ગ્રંથના આદિમાં તીર્થંકર ઋષભ વગેરેને વંદન કરવામાં આવ્યા છે. આગમો નો અર્થથી ઉપદેશ મહાવીરે રાજગૃહીના ગુણસીલા ઉદ્યાનમાં આપ્યો હતો. આ ગ્રંથમાં આવિષયોનું નિરૂપણ છે – કાલ અને તેના વિવિધ ભેદો, સ્વપ્નો અને તેમનું અર્થઘટન, ઋષભ અને તેમનું કુળ, ચક્રવર્તી ભરત અને અન્ય તિર્થંકરો અને તેમના વંશ આદિ.
तित्थोगाली
आ. तीर्थोद्गाली
તીર્થોગાલી
तिमिसगुहा
भौ. तिमिस्रगुहा
તિમિસગુફા
વૈતાઢ્ય પર્વતની ગુફા. તે પચાસ યોજન લાંબી, બાર યોજન પહોળી અને આઠ યોજન ઊંચી છે. કૃતમાલઅ દેવ તેનો અધિષ્ઠાતા દેવ છે. ચક્રવર્તી ની સેનાની ઉત્તર ભારતથી દક્ષિણ ભારત તરફ જતી. વિજયયાત્રાનું તે પ્રવેશદ્વાર છે.
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 182